________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
ભાવા
પહેલું સામાયિક ચારિત્ર, બીજુ છેદોપસ્થાપન ચારિત્ર, ત્રિજી પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, ચેાથુ સૂક્ષ્મ સપરાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર એ પાંચ પ્રકારનું ચારિત્ર જાણવું ।૨૮।
मूलं -- दुण्हं पण इअराणं, तिन्निउ सामइय मुहुमअहखाया । जीवाई नवतत्ता, तिनि हवा देवगुरुधम्मा ॥ ૨૮૨ ॥ छाया - - द्वयोः पञ्चेतरेषां त्रीणि तु सामायिक सूक्ष्मयथाख्याતાનિ ! બૌત્રાદ્રિ નત્રતવાનિ, ત્રીળથવા ક્ષેત્રનુધર્મ: ।।૨૮।।
ભાવા—પ્રથમ અને છેલ્લા જીનવરના સાધુઓને પાંચે ચારિત્રની પ્રાપ્તિ હાય છે અને બીજા એટલે ખાવીસ . તીર્થંકરના સાધુઓને ત્રણ ચારિત્રની પ્રાપ્તિ હોય છે. તેનાં નામ-સામાયિક ચારિત્ર ૧ સૂક્ષ્મ સપરાય ૨ યથાખ્યાત. ચારિત્ર ૩ એ ત્રણ ચારિત્ર ખાવીસ તીર્થંકરના સાધુઓને પ્રાપ્ત થાય છે જીવાદિ નવતત્ત્વા અથવા શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મ એ ત્રણ તત્ત્વ અથવા સભ્યજ્ઞાન, અને સમ્યગ્દન સભ્યશ્ચારિત્ર સ તીર્થંકરના સમયયાં પ્રવર્તે છે તેમાં ફેરફાર પડતા નથી ૫૨૮૩
मूलं -- सव्वेसिं जियअजिया, पुन्नं पावं च आसवोबंधो । संवरनिज्जरमोक्खा, पत्ते अमणेकहा तत्ता ॥ ૨૮૪૫ छाया -- सर्वेषां जीवाजीव, पुन्यं पापं चाऽऽश्रवो बन्धः । સંવનિર્ભરામોણા, પ્રત્યે મનેયા સવાનિ ॥ ૨૮૪ ॥
For Private And Personal Use Only