________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષથી ચંદ્રના સરખી શરીરની કાંતિ હોવાથી ચંદ્રનું લાંછન હોવાથી અને માતાને ચંદ્રપાન કરવાને દેહલે થવાથી આઠમા અનેંદ્રનું નામ ચંદ્રપ્રભ જાણવું (૮) ૧૧૧ . मूलम्-हकिरिआए सुविहो, सयं पि जणणी वि गम्भका
लम्मि ।। जयतावहरो सियलो, अंबा करफाससमि
પિકા . ર૧૨ छाया--शुभक्रियया सुविधिः, स्वयमपि जनन्यपि गर्भकाले ।
जगत्तापहरःशीतलो-ऽम्बोकरस्पर्शशमितपितृदाहः । ११२
ભાવાર્થ–પ્રભુ પિતે પણ શુભક્રિયા કરે છે માટે તેમનું નામ સામાન્ય પણે સુવિધિનાથ જાણવું, તેમજ ગર્ભ સમયે તેમની માતા પણ શુભ કિયા કરવામાં વિશેષભાવ વાળી થઈ તેથીજ નવમાતીર્થંકરનું નામ વિશેષપણે સુવિધિનાથ જાણવું છે ૯ તેમજ જગતના સર્વ જીને ત્રિવિધતાપ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સર્વ તાપને દૂર કરવાથી થશીતળનાથ નામ થયું અને ગર્ભ સમયે પિોતાની માતા–નંદાના હસ્તના સ્પર્શથી પિતાને દાહજવર શાંત થયો તેથી દશમા અનવરનું નામ વિશેષ પણે શીતલનાથ જાણવું છે ૧૦ ૧૧૨ मूलम्-सेयकरो सिज्जंसो, जणणीए देविसिजअक्कमणा
।११। मुरहरिवमूहि पुज्जो, पिउसमनामेण वसुपुज्जो१२ छापा--श्रेयस्करः श्रेयांसो-जनन्या देवीशय्याऽऽक्रमणात् ११॥
सुरहरिवसुभिःपूज्यः, पितृसमनाम्ना वासुपूज्य: ९२॥११३
For Private And Personal Use Only