Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/005397/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચિંતના યાત્રા સંપરમાનંદ કાપડીયા Personal Private nly rary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ચિંતન યાત્રા - લેખક પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકાશ ક શ્રી મુ` ખ ઈ જે નવું વ ક સ ધ મુખ ઈ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ સંપાદન-સમિતિ પ્રો. રમણલાલ સી. શાહ શ્રીમતી ગીતાબહેન પરીખ સુધભાઈ એમ. શાહ પ્રવીણભાઈ મંગળદાસ શાંતિલાલ ટી. શેઠ જૂન, ૧૯૭૪ કિંમત સાત રૂપિયા મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર ૧૬૨ B, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ મુદ્રક મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા, અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ . પરમ આનંદ For Personal & Private Use Only | ( ઈ. સ. ૧૮૯૩-૧૯૭૧ ). Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ નિ વે દ ન સ્વ. શ્રી. પરમાનંદભાઈ કાપડિયાના લેખોનો એક સંગ્રહ “સત્યં શિવ સુંદરમ' ના નામથી કેટલાંક વર્ષ પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રકાશિત થયું હતું. સ્વ. પરમાનંદભાઈ શ્રી મુંબઈ જેન યુવક સંઘ માટે વર્ષો સુધી મુખ્ય સૂત્રધાર રહ્યા હતા. “પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે એમણે વર્ષો સુધી યુવક સંઘની, સમાજની અને રાષ્ટ્રની અમૂલ્ય સેવા બજાવી છે. એમના અવસાન પછી યુવક સંઘે નિર્ણય કર્યો કે પ્રબુદ્ધ જીવન” માં અને અન્યત્ર પ્રગટ થયેલાં અને અપ્રગટ રહેલાં એમનાં લખાણોમાંથી પસંદ કરીને બીજો એક લેખસંગ્રહ પ્રગટ કરે. એ માટે (૧) પ્રો રમણલાલ શાહ, (૨) શ્રીમતી ગીતાબહેન પરીખ, (૩) શ્રી સુબોધભાઈ એમ. શાહ, (૪) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ અને (૫) શ્રી શાન્તિલાલ ટી. શેઠ – એ પાંચની એક સંપાદન-સમિતિ નીમવામાં આવી હતી. એ સમિતિએ “પ્રબુદ્ધ જીવન” અને બીજાં સામયિકેની આગલાં વર્ષોની ફાઈલે તપાસી તથા અપ્રગટ લખાણે જોઈ જઈ તેમાંથી ગ્રંથબદ્ધ કરી શકાય એવા લેખોની પસંદગી કરી આપી, જે આ “ચિંતન યાત્રા”ના નામથી પ્રગટ કરતાં અમને ઘણો હર્ષ થાય છે. સંપાદકનું કાર્ય ઘણો સમય અને શ્રમ માગી લે તેવું હતું. એ કાર્ય કરી આપવા બદલ અમે તે સૌને હાર્દિક આભાર માનીએ છીએ. ચિંતન - યાત્રા”ની સામગ્રી તૈયાર હોવા છતાં કાગળની તંગી, પ્રેસની મુશ્કેલી, ગુજરાતના રાજકીય આંદોલન વગેરેને કારણે આ ગ્રંથ અમે નિર્ધારિત સમયે પ્રગટ ન કરી શક્યા એ માટે અમે દિલગીર છીએ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ કાગળની તીવ્ર અછતના સમયે આ ગ્રંથ માટે અમને કાગળ મેળવી આપવા બદલ અમે “ચીમનલાલ પેપર કંપની” ના શ્રી ચીમનલાલ પી. શાહના આભારી છીએ. આ પુસ્તકનાં પ્રફ વગેરેની જવાબદારી ઉપાડી લઈ પુસ્તક પ્રકાશનના કાર્યમાં ચીવટપૂર્વક વેગ આપવા માટે અમે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને તથા કુમારી માલતીબહેન દેસાઈનો પણ આભાર માનીએ છીએ. - પુસ્તક-પ્રકાશનની વહીવટી જવાબદારી ઉપાડી લેવા માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી ધનજીભાઈ શાહ, મુદ્રણકાર્ય માટે નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસને તથા આ પુસ્તકના આવરણનું ચિત્ર દેરી આપનાર ચિત્રકાર શ્રી સોનીનો પણ આભાર માનીએ છીએ. આ ઉપરાંત જે કઈ તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં અમને સહકાર સાંપડયો છે, તે સૌને અમે આભાર માનીએ છીએ. ચીમનલાલ જે. શાહ મુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ શ્રી મુંબઈ જન યુવક સંઘ શ્રી પરમાનંદભાઈનાં અન્ય પુસ્તકો જે સત્યં શિવં સુન્દરમ, અહિંસાની અધૂરી સમજણ. અંત સમય આસપાસ. છે તે આધુનિક જૈનેનું કલાવિહીન ધાર્મિક જીવન. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ પુરુષ : પરમાનંદભાઈ ઈ. ૧૯૧૫ની લગભગને આ પ્રસંગ છે. ત્યારે મુંબઈમાં પિતાના વડીલ પિત્રાઈ ભાઈ અને સેલિસિટર મેતીચંદ ગિરધરલાલ કાપડિયાને ઘરે રહી એક તરવરિય યુવાન બી. એ. થઈ એલએલ. બી. નો અભ્યાસ કરે. ત્યાં અનેક મિત્રો અવારનવાર મળતા અને ચર્ચાઓ જતા. એક વાર પિલા જાણીતા સૂત્ર “ચાપ શુદ્ધ ઢોવિદ્ધ, નાળીયે નાળીયÉ ” ઉપર ચર્ચા યોજાઈ આ તરવરિયા યુવાને આ સૂત્રને વિરોધ કર્યો. ત્યાર પછી એણે જે લખ્યું: “આ તે કેવળ શાબ્દિક ચર્ચા હતી...... આમ છતાં મારા મનનું વલણ લેકવિરાધને સામને કરીને પણ શુદ્ધને વળગી રહેવાનું ત્યારથી આજ સુધી એકસરખું કાયમ રહ્યું છે. જીવનભર શૂદ્ધના આગ્રહ કાજે લોકવિરોધનો સામનો કરનાર એ તરુણ તે મહાનુભાવ પરમાનંદ કુંવરજી કાપડિયા. એમને જન્મ ઈસ. ૧૮૯૩ની ૧૮મી જૂને સૌરાષ્ટ્રના રાણપુર ગામે કવેતાંબર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં થએલ. એમના પિતાશ્રી કુંવરજી આણંદજી ભાવનગર શહેરના પ્રતિષ્ઠિત નાગરિક હતા. સમસ્ત જૈન સમાજમાં એમની બોલબાલા હતી. જેન ધર્મ અને તત્ત્વજ્ઞાનના આ મરમીને જીવન-વ્યવહાર પવિત્ર અને ધર્મનિષ્ઠ હતું. સાધુ-સાધ્વીઓ એમની પાસે ધર્મનું જ્ઞાન લેવા આવતાં. કુટુંબવ્યવસાય કાપડને એટલે કાપડિયા તરીકે ઓળખાતા કુંવરજીભાઈની આંતરસાધના ધર્મ અને વિદ્યાભ્યાસની જ હતી. આથી એમણે જેને તત્ત્વજ્ઞાન અને ગુજરાતી સાહિત્યને સારો એવો ગ્રંથસંગ્રહ કરે. પિતાનાં સંતાનોને સારું શિક્ષણ આપવાનું એમનું સુકય આથી જ હમેશ જાગ્રત રહેતું. પરમાનંદ અને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ નગીનદાસ બે પુત્રો તથા પુત્રી જશોરબેન, એમ ત્રણેય સંતાને એ સંસ્કારસંપન્ન વાતાવરણમાં ઊછર્યા. તો અને વ્યાજિતિ જ - આવા શીલવંત ને વિદ્યાવ્યાસંગી પરિવારમાં પરમાનંદભાઈનું શૈશવ પાંગર્યું. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી પરમાનંદભાઈએ વિદ્યાપ્રાપ્તિનાં સર્વ દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં. પિતાએ ભાવનગરમાં સ્થાપેલી “જૈનધર્મ પ્રસારક સભા'ના ઉપક્રમે યોજાતાં પ્રવચન અને સમાજસેવાનાં કાર્યોને એ અચૂક લાભ લેતા. એ નિમિત્ત પિતા સાથે પ્રવાસ-પર્યટન પણ થતાં અને જીવનઝેળામાં યથામતિ ધર્મજ્ઞાન પણ ભરાતું. જ્ઞાનપિપાસુ પિતાને ત્યાં જિજ્ઞાસુઓનો અડ્ડો જામે, અનેક શિક્ષિતદીક્ષિત વ્યક્તિઓનાં મિલન-મુલાકાત અને ચર્ચાવિચારણા ચાલે. કિશોર પુત્ર આમાંથી યથાશક્તિ ચિત્તસમૃદ્ધિની સામગ્રી પામતે રહે. આમ છેક બાળપણથી જ વારસા અને વાતાવરણદીધી વિદ્યોપાસનાની સાથેસાથે નેતાગીરીને ગુણ એમનામાં અજ્ઞાતપણે વવા અને વિકસ્યો. વિશાળ સંયુક્ત કુટુંબનાં દસેક પિત્રાઈ ભાઈબહેનની બાળસેના એના નાનકડા સેનાની પરમાનંદની આગેવાની નીચે નદીકાંઠે રખડપટ્ટી કરવા નીકળી પડતી. સહુ ભાંડુઓને એ પ્રેમપૂર્વક દરતા અને એમની દોરવણીને ત્યારે સહુ આવકારતાં. કિશોર, તરુણ અને યુવાન અવસ્થાના મિત્રોમાં પણ અગ્રેસર એ જ રહેતા. પ્રેમથી પારકાને પોતાના કરવામાં એઓ નાનપણથી જ પાવરધા હતા. વળી, પ્રતિવર્ષ આખો પરિવાર પાલીતાણાની પરકમ્માએ તે. એ રીતે નાનપણથી જ એમને પ્રવાસ શેખ અને પ્રકૃતિપ્રેમ જાગેલે. બાલવયમાં રોપાએલાં એ બીજે એમને આગળ ઉપર જબરા પ્રવાસવીર બનાવ્યા અને પ્રકૃતિપ્રવાસ તથા માનવસહવાસમાં એ પ્રજ્ઞાપુરુષની પ્રતિભા પાંગરતી જ ગઈ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી મેટ્રિકની પરીક્ષા “પસાર કરીને ઈ. સ. ૧૯૦૯માં ઉચ્ચ અભ્યાસ માટે એએ મુંબઈ ગયા. ત્યાં એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી એમણે ઈ. સ. ૧૯૧૩માં ખી. એ. ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યાર આદ પોતાના વડીલ પિત્રાઈભાઈ શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાને ત્યાં રહી એમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ કર્યા અને ઈ. સ. ૧૯૧૬માં એલએલ. ખી. ની ઉપાધિ મેળવી. મેાતીચંદભાઈ વ્યવસાયે સેાલિસિટર હાઈ પરમાનદભાઈ એ એલએલ. ખી. થઈ તે તરત જ એ પેઢીમાં કામગીરી સ્વીકારી લીધી. દશેક માસ એમણે આ કામ ત કર્યું, પરંતુ શુદ્ધતાના આગ્રહી સ્વભાવે એમને વકાલતના વ્યવસાયમાં લાંબું ટકવા દીધા નહિ. હવે એમની નજર વ્યાપારક્ષેત્રમાં કરી અને જરીના ધંધામાં ઝ ંપલાવ્યું. સાહસ વિના સિદ્ધિ નથી એમ એ માનતા. કિન્તુ અહી સાહસે યારી આપી નહિ; ધંધામાં ખેાટ આવી પડી; કિન્તુ એમની શુદ્ધતામાં એટ આવી નહાતી : પિતૃકમાઈ ના પૈસા એમાં રાકયા હતા તે ડૂખ્યા, તેને પરિણામે, મિલતના પિતાએ જ્યારે ભાગ પાડયા ત્યારે, એમણે પોતાનેા ઠીક ઠીક ભાગ જતા કર્યાં, કારણ કે નૈતિક રીતે એમણે પોતાના ભાઈના હિસ્સાના પૈસા જરીના આ વ્યાપારમાં ગુમાવ્યા હતા. એમની ન્યાયપ્રિયતા અને સચ્ચાઈનુ -આ ઉમદા ઉદાહરણ છે. હવે એમણે રસિકભાઈ તથા ચંદુભાઈ ઝવેરી જેવા વ્યાપારી મિત્રાની સલાહથી ઝવેરાતના ધંધા શરૂ કર્યાં અને ઘણાં વર્ષો સુધી પ્રામાણિકપણે ચલાવ્યેા. ઈ. સ, ૧૯૪૧નાં તે। એએ · ડાયમન્ડ મન્ટસ એસાસીએશન ના ઉપપ્રમુખ પણ વરાયા. આ ઝવેરાત વચ્ચે પણ મુખ્યત્વે તે માનવહૃદયની અમીરાતના જ એ ઝવેરી > For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ રહ્યા. અનેક નરપુંગવોને એમણે નાણ્યા અને એમના સુધામય સહવાસોને માણ્યા. એક તરફ આમ વ્યવસાય-જીવન સુપેરે ચાલતું, તો બીજી તરફ એમનું ગાઈથ્ય ફાલતું. તે કાળના રિવાજ પ્રમાણે એમની આઠ વર્ષની વયે વઢવાણના વિખ્યાત માથકિયા કુટુંબમાં શ્રી ત્રિભુવનદાસ લાલચંદનાં સુપુત્રી વિજ્યાબહેન સાથે એમનું વેવિશાળ થઈ ગયેલું, જે દશેક વર્ષ ચાલ્યું. પણ, ઈ. સ. ૧૯૧૧માં, અઢાર વર્ષની વયે, તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં તે પહેલાં, એ જમાનામાં વિરલ ગણે શકાય તેવો પત્રવ્યવહાર લગ્નના આ ઉમેદવારે ઉચ્ચ ચાલેલે ! સમાજ અને સમયથી એક ડગલું આગળ ચાલવાની એમની પ્રગતિશીલ મનોવૃત્તિનું આ ઘાતક છે. લગ્ન પછી પરમાનંદભાઈ અભ્યાસ અને વ્યવસાય અર્થે મુંબાઈમાં વસ્યા. આ દરમિયાનને લગ્નજીવનની શરૂઆતને દાયકા વિજયાબહેને ભાવનગરમાં સાસરવાસ કર્યો. વડીલોની શુશ્રષા કરતાં કરતાં એમણે સંસ્કારસુમનની સૌરભ ફેલાવ્યા કરી. પતિની ઈચ્છા પત્નીને જ્ઞાન પ્રદાન થાય તેવી હતી, એટલે ભાવનગરમાં કુંવરજીભાઈએ વિજયાબહેનને સંસ્કૃત શીખવવા શાસ્ત્રીની ગોઠવણ કરી આપી. સ્ત્રીશક્તિનો ઉત્કર્ષ કરવા માટેના પરમાનંદભાઈને આ ઉત્સાહને જાણે કુદરત પણ કસોટીએ ચડાવવા માગતી હોય તેમ એમને ત્યાં સાત પુત્રીઓ-મધુરીબહેન, મેનાબહેન, ચારુશીલાબહેન, મિતા-- બહેન, ગીતાબહેન અને કુમળી વયે જ ગુજરી ગએલી બીજી બે પુત્રીઓ-જન્મી. આ છતાંય આ દંપતીને પુત્ર નહિ હેવા માટે જીવનમાં કયારેય ઓછું આવ્યું નથી. પુત્રીઓને જ પુત્રો તુલ્ય ગણી એમને ઉચ્ચ અભ્યાસની અનુકૂળતા કરી આપી ને એમના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે વિકસવા દીધું. મધુરીબહેનને ઈન્ટર આર્ટસ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ehl8 kbe For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સુધી, મેનાબહેનને ટાગોરના શાંતિનિકેતનમાં પાંચ વર્ષ મોકલી વિશ્વભારતી' ને ચિત્ર તથા હસ્તકલાને ડિપ્લોમા મેળવ્યું ત્યાં સુધી, ચારુબહેનને એમ. બી. બી. એસ. સુધી, મિતાબહેનને બી. એ. સુધી ને ગીતાબહેનને એમ. એ. સુધી ભણાવ્યાં. મેનાબહેનની ચિત્રકલાની તથા ગીતાબહેનની કાવ્ય તથા સંગીતની વિશેષ અભિરુચિને પાળીપોષીને એમણે પ્રોત્સાહિત કરી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે કારાવાસમાં રહ્યું રહ્યું પણ પુત્રીઓના અભ્યાસની એઓ ચિંતા કરતા. નાસિક જેલમાંથી તા. ૨૫–૫૩૨ના રોજ પત્ની પર લખેલા પત્રમાંના આ શબ્દો તેની પ્રતીતિ કરાવી આપે છે : તું મધુરીને આગળ ભણાવવા માટે આનાકાની કરે છે, તેનું મુખ્ય કારણ તે આર્થિક ચિન્તા હોવી જોઈએ......પણ તે ખાતર આપણી અનેક આશાએનું કેન્દ્ર આપણી મધુરીને આગળ વધતી કેમ અટકાવાય ?..... દ્રવ્ય નહિ મળે તે ઘરેણાં-મિલકત વેચીને અને બેને બદલે એક ટંક ખાઈને પણ આપણે બધાંને બનશે એટલું ભણાવીશું.” આમ વત્સલ પિતા અને પતિ તરીકેની ફરજોમાંથી એ કદાપિ ફારેગ થયા નહોતા. એમને ઘરસંસાર એટલે સ્નેહ અને સાદાઈથી મઘમઘતી વાડી ! પણ એ માત્ર ઘરની ચાર દીવાલમાં જ ગોધાઈ રહ્યા નહિ. શુદ્ધ વિચાર અને આયાર એમણે ઈ. ૧૯૧૦થી જ કેળવવા માંડેલા. તાંબર મૂર્તિપૂજક જૈન સમાજનાં પરંપરાગત અને આજના યુગને અસંગત એવા રીતરસમો સામે એમણે લખાણમાં અને ભાષણોમાં વિરોધ વ્યકત કરવા માંડ્યો. પિતાશ્રી કુંવરજીના તંત્રી પણ નીચે ચાલતા “જૈન ધર્મ પ્રકાશ”માં “આધુનિક જેનોનું કલાવિહીન ધાર્મિક જીવન' એ શીર્ષકથી અઢાર હપ્તાની એક લાંબી લેખમાળા ૧૯૨માં લખેલી, તે પાછળથી ઈ. સ. ૧૯૨૯માં પુસ્તકરૂપે પણ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રકાશિત થએલી. એમાં એમણે સુરુચિન ભંગ કરતી અને તર્કને અસંગત એવી અનેક ધાર્મિક પ્રક્રિયાઓની આલોચના કરી. પરિણામે સમાજ સાથે એમને અથડામણમાં આવવું પડ્યું. આ એમની લેખનપ્રવૃત્તિને પ્રારંભ ને સુધારક વૃત્તિના આવિષ્કારને શુભારંભ હતા. ત્યાર પછી તે મૃત્યુ પર્યત એમણે શુદ્ધતા અને સુધારાના આગ્રહ માટે ઝઝૂમ્યા કર્યું. પરંતુ એમને આ વ્યવહારમાં ડંખ કે દેષ મહેતા, કયાંય અવિચાર કે આંતક નહતા, કયાંય દંભ કે દુ:સાહસ નહોતાં, ક્યાંય સ્વાર્થ કે સત્તાશેખ નહતા. વ્યાપક પ્રેમભાવના પર મંડાએ આ તે હો વિશુદ્ધ જીવનવ્યવહાર. અભ્યાસકાળના અંત સમયે વાંચવામાં આવેલી ચાર્લ્સ મેકેની આ કાવ્યપંક્તિઓ એમના વિચારમાં જડાઈ ગઈ હતી અને વ્યવહારમાં વણાઈ ગઈ હતીઃ “ You've never turned the wrong to right, You've been coward in the fight.” (અન્યાયોના કરે ને ન્યાય, ખરે યુદ્ધ-ભીરુ કેવાય. ) અસત્ય-અન્યાયના પ્રતિકારને એમણે જીવનધર્મ તરીકે સ્થાપે. પ્રતિકાર-શૂન્ય સાધુતા કેવળ નિર્માલ્યતાની નિશાની છે” એ હતું એમને જીવનમંત્ર. આ પ્રેરણાથી એમણે ઈ. ૧૯૨૮ના નવેમ્બર માસમાં, શ્રી રતિલાલ કોઠારીની આગેવાની નીચે, “શ્રી મુંબઈ જૈન * યુવક સંઘ'ની સ્થાપના કરી. એ સમાજને સડવી રહેલી જૂનવાણી વિચારણા અને તર્કવિહીન બાલદીક્ષા સામે, જૈન સમાજની સ્થિતિ ચુસ્તતા અને રાષ્ટ્રવિષયક ઉદાસીનતા સામે, જન સાધુઓની નિષ્ક્રિયતા, પાખંડ અને પામરતા સામે, આ સંઘના આશ્રયે, યુવાન પરમાનંદભાઈએ બંડખોર કહી શકાય તેવું આંદોલન ચલાવ્યું. ધર્માર્થે મળેલ દ્રવ્યને સમુચિત ઉપગ, સ્ત્રી-પુરુષ સમાનતા, For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ફરજિયાત વૈધવ્ય-પાલનના વિરાધ, અસ્પૃશ્યતા સામે આંદોલન –આ બધાં યુવક સંઘનાં કાર્યક્ષેત્રા હતાં. એમની આગેવાની નીચેના આળદીક્ષા-આંદાલતે તે! ત્યારે સમાજ પર ગહેરી અસર કરેલી. ઈ. ૧૯૩૬માં જૈન યુવક પરિષદના પ્રમુખસ્થાનેથી પરમાનદભાઈ એ ખાલદીક્ષા-વિરેાધી ભાષણ કરીને પથ્થરબાજી તેમ જ ખૂનની ધમકી પણ વહેારી લીધી હતી. પરંતુ આ આંદોલનને એએ વળગી જ રહ્યા. પરિણામે વડાદરા રાજ્યે તા બાળદીક્ષા-વિરોધી કાયદો પણ પસાર કર્યાં. વળી, અમદાવાદમાં જૈન યુવક પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા વ્યાખ્યાનમાં જૈન પરંપરાને વિધી કરતાં વિધાને એ અને જૈન સમાજને સાધુ-સાધ્વીઓની પકડ તેમ જ ધનપતિઓની નેતાગીરીમાંથી બચાવવાના વિચારેાએ પણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને ખળભળાવી મૂકેલા. પરિણામે અમદાવાદના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે એમને સંઘ બહાર મૂકયા. પણ શુદ્ધાગ્રહી સત્યવક્તા એમ ડરે કે ડગે શાના ? એમની શુભ નિષ્ઠા અને સત્યપ્રિયતાએ, હાંશ અને હિમ્મતે જ્ઞાતિના યુવાને ને અચૂક આકર્યાં. શ્રી ધીરજન્નાલ ટોકરશી શાહની આગેવાની હેઠળ અમદાવાદના જૈતૂ યુવકોએ પરમાનંદભાઈને મેલાવી એમનું સન્માન કર્યુ.. વડીલાની ઇચ્છા વિરુદ્ધ પણ યુવા પરમાનંદભાઈને પોતાને ત્યાં ભેાજનાથે નેાતરતા. પછી તે ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એમનું બહુમાન થયું. આનાથી પ્રોત્સાહિત થઈ એમણે જૈન ધર્મનાં પ્રચલિત દૂષણી અને મિથ્યાચારા સામે ભાષાના ધોધ વરસાવ્યા. એ વખતે એમની આ નિર્દેશ, નિંભ અને નિક વિચા ધારાનું મુખ્ય વાહક હતું, જૈન યુવક સંઘનું પાક્ષિક ‘ પ્રમુદ્દે જૈન ’. ૧૯૩૧ ની ૧લી નવેમ્બરે શરૂ થએલા આ મુખપત્રના તંત્રીસ્થાનેથી પરમાનદભાઈની પત્રકાર તરીકેની શક્તિના સૌને પરિચય થવા લાગ્યા. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . < ઃ એ પહેલાં ઈ. ૧૯૩૦માં, રાષ્ટ્રીય ચળવળના સંદર્ભમાં, એમણે * ઉપનગર સત્યાગ્રહ પત્રિકા ' ચલાવેલી તથા તા. ૧-૧-૩૪ થી તા. ૧-૧-૩૭ સુધી · તરુણ જૈન 'નું સંપાદન પણ કરેલું. આમ છતાં પત્રકાર તરીકેનું એમનું વ્યક્તિત્વ તે પાંગયુ· · પ્રભુદ્ધ જૈન ' દ્વારા જ. સંજોગવશાત્ આ પાક્ષિક ૯–૯–૧૯૩૩ થી ૧-૫'-૩૯ સુધી ખંધ રહ્યું. ત્યાર બાદ ૧લી મે ૧૯૩૯ થી એ ફ્રી શરૂ થયું ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એમને પ્રેરણાદાયક પત્ર લખેલા ‘ તમને લેખનપ્રવૃત્તિ કરવાના માર્કા મળ્યા એથી હું મનમાં ને મનમાં અત્યંત હર્ષ અનુભવું છું, કેમ કે આ આત્માચ્ચારણને માગે જીવનના ભાર પણ હળવા થઈ શકશે અને જીવન જીવવાના પ્રયાજનમાં એક નવું કૌતુક ને નવા રસ ઉત્પન્ન થશે.’ સ્વ. મેઘાણીની પ્રસ્તુત આગાહી પરમાનદભાઈનાં પત્રકાર તરીકેનાં પછીનાં વર્ષો સત્ય કરાવી આપે છે. પ્રબુદ્ધ જૈન ' દ્વારા એમની આત્માભિવ્યક્તિને મેાકળાશ મળી, એમની વિકસતી જતી વિચારક્ષિતિજો માટે પ્રબુદ્ધ જૈન' જેવું સાંપ્રદાયિક નામ હવે એમને ખૂંચવા લાગ્યું. પરિણામે ઈ. ૧૯૫૩ના મે ની ૧ લી તારીખથી એ પાક્ષિક પ્રબુદ્ધ જીવન ના નામે નવજન્મ પામ્યું. આ નામપરિવર્તન પરમાનદભાઈની વિકસતી જતી જીવનસાધનાનું દ્યોતક બની રહ્યું. < ( * સમાજ, ધર્મ, રાજકારણ વગેરે પરની એમની નિખાલસ અને નીડર આલાચનાઓએ પ્રમુદ્ધ જીવન ' તે ગુજરાતી પત્રકારત્વમાં એક અગ્રગણ્ય વિચારપત્રનું સ્થાન સ્થિર કરી આપ્યું. કાઈ પણ અનાવ પરની પરમાન દભાઈની તટસ્થ, તાજગીભરી અને તર્કબદ્ વિચારણા જાણવા ‘પ્રમુદ્ધ જીવન'ના વાચકો હમેશાં આતુર હોય જ. એમાં આવતાં પરમાનદભાઈનાં પ્રવાસવર્ણના, વ્યક્તિચિત્રો અને મૃત્યનોંધા પણ એમના વિશાળ વાચક વર્ગને ખૂબ જ આકતાં. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રબુદ્ધ જીવન’ અને પરમાનંદભાઈ એટલે એક અદ્વૈત. “પ્રબુદ્ધ જીવન ને પરમાનંદભાઈએ ઘડયું તે પરમાનંદભાઈને “પ્રબુદ્ધ જીવને” ઘડયા. જીવનની અંતિમ સાંજ સુધી “પ્રબુદ્ધ જીવનના અંકની તૈયારીમાં રત રહેલા પરમાનંદભાઈનું અક્ષર વ્યક્તિત્વ એટલે “પ્રબુદ્ધ જીવન'. વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર કે આચાર્ય રજનીશ-ગમે તેની સાથે વૈચારિક મતભેદ ઊભો થતાં પરમાનંદભાઈ “પ્રબુદ્ધ જીવન’નાં પૃષ્ઠો પર એ મુક્તપણે વ્યક્ત કર્યા વગર રહે જ નહિ. પિોતાની ભૂલ હોય તે તે પણ પ્રબુદ્ધ જીવન માં એટલા જ મુકત મને કબૂલ કરતાં એ ક્યારેય અચકાયા નહતા. પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થએલા એમના વિવિધ વિષયો ઉપરના લેખોને એક સંગ્રહ “સત્યં શિવં સુન્દરમ' નામથી ઈ. ૧૯૫૪માં પ્રગટ થયો હતો. તે ઉપરાંત “અહિંસાની અધૂરી સમજણ” જેવી પુસ્તિકાઓ પણ એમણે પ્રગટ કરી છે. તે પહેલાં પૂર્વોકત “આધુનિક જેનું કલાવિહીન ધાર્મિક જીવન” તેમ જ “અંત સમય આસપાસ” જેવાં પ્રકાશને પણ કરેલાં. એમનાં લખાણોમાં વિચારોની વિશદતા, દલીલેની તર્કબદ્ધતા, વિષયનું વૈવિધ્ય અને વિશુદ્ધ વિશ્લેષણ, શિલીની રેચકતા, સુઘડતા અને સ્પષ્ટતા આગળ તરી આવે છે. આ લખાણમાંથી એમનું નિખાલસ, નિર્દેશ અને ન્યાયપ્રિય પત્રકાર તરીકેનું, વિશુદ્ધ વ્યાપક વિચારક તરીકેનું, સ્વતંત્ર બુદ્ધિમાન સ્વાર્થહીન સમુત્કટ સમાજ સુધારક તરીકેનું, દૂરંદેશ, દૃઢ દેશપ્રેમી તરીકેનું, સદાગ્રહી સરળ સાદગીભર્યા સંસારી તરીકેનું અને, આ સહુથી વિશેષ તે, આદનિયતના અભિવાદક આદમી તરીકેનું વ્યક્તિત્વ પ્રગટી રહે છે. “પ્રબુદ્ધ જેન” અને પછીથી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની સફળ કારકિર્દીથી આકર્ષાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી પરમાનંદભાઈને યુગદર્શન” નામક માસિક પત્ર શરૂ કરવાનું સૂચવાયું. એમણે છ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માસ સુધી એ સામયિકનું સંપાદન કરી નવી જ હવા જમાવ હતી. જોકે સંસ્થાના આર્થિક સંજોગાને લઈને એ સામયિક બધ થયું, છતાંય એ પરમાનંદભાઈના દૃષ્ટિસ`પન્ન સુરુચિપૂર્ણ સપાનની સુવાસ મૂકતું જ ગયું. ત્યાર બાદ એએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી નિમાયા. પત્રકાર તરીકેની એમની પાત્રતા, પરિપકવતા ને પ્રજાપ્રિયતાનું આ બીજું સીમાચિહ્ન બની રહે છે. જીવનભરની એમની નિઃસ્વાર્થ સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે ઈ. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૫ મી તારીખે સ ંઘના નવા સભાગૃહને શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ ' તરીકે જાહેર કર્યુ વળી, ઈ. ૧૯૭૦ની ૮ માર્ચે લાયન્સ કલબ, રાજકોટ તરફથી દેશના સાંસ્કૃતિક ઘડતરમાં એક મહત્ત્વના ચિંતક તરીકે એમનું સન્માન થયું. એમની આ લોકપ્રિયતાનાં કારણેા એ : પ્રમુદ્ધ જીવન ' તે પર્યુષણ વ્યાખ્યાનમાળા ’. પર્યુષણ પર્વ નિમિત્તે પ્રજાને પોષક વિચારાતુ જીવનપાથેય મળી રહે એ આશયથી એમણે ઈ. ૧૯૩૨ થી પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી. જોકે વચ્ચે તે થેાડે! સમય બંધ રહી, પરંતુ ૧૯૩૬ થી તા એ નિયમિત રીતે વિકસતી ગઈ અને લેાકપ્રિય અનતી રહી. પ`ષણ પર્વ નિમિત્તે ધાર્મિક જનતા એકનાં એક જ ઘરેડિયાં ધર્માંપ્રવચને સાંભળવાની ટેવમાં ફસાઈ ગઈ હતી, તેને આ વ્યાખ્યાનમાળા દ્વારા પરમાનંદભાઈ એ નવસંવની છાંટી, અને સાંકડા ધાર્મિક વર્તુળમાંથી એ વ્યાખ્યાનમાળાને મુકત કરી વિસ્તૃત લક પર લાવી મૂકી. જીવનનાં તમામ ક્ષેત્રો અને વિચારની તમામ ક્ષિતિજોને સ્પર્શતી આ વ્યાખ્યાનમાળામાં જેના જેટલા જ ફ્રેનેતરાને પણ રસ પડયા. સર્વ કામ અને સર્વ ધર્માંના ચુનંદા વક્તાઓને એ નિમંત્રણ આપતા. એના વિષયેાની યાદી જોતાં For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ એમાં એટલું વૈવિધ્ય લાગે છે કે આ વ્યાખ્યાનમાળા પ્રતિવર્ષ પ્રજાહિતના નવ પ્રવાહથી વહેતી જ્ઞાનગંગા જ જોઈ લે! આખું વર્ષ એઓ નવી વ્યાખ્યાનમાળા માટે વક્તાની શોધમાં રહેતા.. નીવડેલા વક્તાઓને ઉંમર, જાતિ, ધર્મ, સંપ્રદાય કશાયના ભેદભાવ વગર તે નેતરતા અને આખું સપ્તાહ વિચારમાધુરીની મનભર લહાણ થતી. પર્યુષણ વ્યાખ્યાનમાળા'ના આ વક્તાઓની સૂચિ. એમના સંબંધના વિસ્તૃત ફલકની ઝાંખી કરાવે છે. સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય, એમ વિવિધ ક્ષેત્રોની અગ્રગણ્ય વ્યક્તિઓ : સાથે પરમાનંદભાઈને નિકટને પરિચય, પરંતુ આ પરિચયને એમણે. સ્વાર્થ, સત્તા કે સંપત્તિ સાધવા કયારેય ઉપયોગ કર્યો નહોતો.. અને કદાચ એથી જ એમના સંબંધ સ્થિર અને ચિર રહ્યા હતા. આમ માનવ-પરિચય મેળવવામાં, કેળવવામાં ને કેળવવામાં એ પાવરધા હતા. એકાદ વાર પણ એમના પરિચયમાં આવનાર વ્યકિત એમના પ્રેમાળ વ્યક્તિત્વના ચુંબકમાંથી છટકી શકતી નહિ. કેઈપણ નાની પરંતુ માનવતાથી મહેરતી વ્યક્તિને સામે ચાલીને પણ સંબંધ કેળવવામાં એમને સંકેચ નહિ. આમ એ માનવ હીરાના. સાચા ઝવેરી હતા. એમના આ સ્વભાવે જ એમને સ્વદેશ-સ્વાતંત્ર્યની ચળવળમાં સક્રિય રીતે ઝંપલાવવા પ્રેર્યા હતા. ગાંધીવિચાર અને આદર્શોથી રંગાઈને એમણે એ લડતમાં ઝંપલાવ્યું. પાંચ પુત્રી અને પત્નીના ઘરસંસારની સકળ જવાબદારી પિતાને શિરે હતી, તેની લેશ પણ દરકાર કર્યા વગર માતૃભૂમિની મુક્તિ કાજે એમણે જેલવાસ પણ સ્વીકાર્યો. લગભગ ૨૫-૧૧-૩૦ થી ૭-૫-૩૧ સુધી થાણામાં અને –૫-૩૨ થી ૮-૧૨-૩૨ સુધી નાસિકમાં એમણે જેલની સજા. ભોગવી. ત્યાં પણ એમણે જીવનસાધના તે ચાલુ જ રાખી. જેલમાં રહ્ય રહે પણ પત્નીને નિરાશ નહિ થવા એમણે પત્ર પાઠવેલ : For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ • “તું પણ તારી વિષાદ છાયામાંથી મુક્ત થા અને ભાવિ જીવનની સંકટ-સમૃદ્ધિને ધારણ કરવા ગ્ય વીરતા પ્રફુલ્લતા-પ્રસન્નતા ધારણ કર!” સંકટને પણ સમૃદ્ધિ ગણી સત્કારવાની આ સાધુતા કંઈ જેવીતેવી વીરતા નથી. એમણે જીવનભર આવી ક્ષાત્રવટ દાખવી છે–બકે સંકટોને, સંઘર્ષોને એમણે આત્મકસોટી અર્થે આવાન • આપ્યું છે. ગાંધીદીધાં સત્ય અને સાદાઈ, અપરિગ્રહ અને અહિંસા, નિખાલસતા અને નીડરતાના પાઠ એમણે આત્મસાત્ કરી લીધેલા. - રાષ્ટ્રભક્ત કવિ ખબરદાર અને રાષ્ટ્રપિતા ગાંધીજીનું પ્રેરક મિલન પણ પરમાનંદભાઈની જ વ્યવહારકુશળતાએ કરાવી આપ્યું હતું. ગાંધીવિચારથી રંગાએલા પરમાનંદભાઈનાં જ્યેષ્ઠ પુત્રી મધુરીબહેનનું લગ્ન ૧૯૩૪માં ઘોળ બહાર થયું ત્યારે જ્ઞાતિવિધ સામે રાજીનામું ધરી દેતાં પણ એ પાછા પડયા નહોતા. સુભાગ્ય તો એ હતું કે એમની આ ક્રાંતિવાદી પ્રવૃત્તિમાં એમનાં પત્ની વિજયાબહેનના - સહકારનો પણ કંઈ ઓછો ફાળો નહોતો. શુદ્ધતાના આ આગ્રહીનું જીવન શુષ્ક નહોતું. સંગીત, ચિત્ર, પ્રવાસ-પર્યટનાદિમાં એમને ઊંડે રસ હતો. અભ્યાસકાળ દરમિયાન એમણે સંગીત શીખવાના પ્રયાસ કરેલા એની સાક્ષી એમના ઘરમાં વસાવેલાં વાયોલિન, દિલરૂબા, સિતાર, હાર્મોનિયમ વગેરે વાજિંત્રો પૂરે છે. ભૂપાલી અને દુર્ગા એમના પ્રિય રાગ. સંગીતના આ શોખથી પ્રેરાઈ એઓ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને પણ ચલચિત્ર તાનસેન” જેવા (કાનથી તે !) લઈ ગએલા! ચિત્રોને પણ એમને એવો જ ભારે શોખઅનેક સુંદર - ચિત્રો એમના સંગ્રહમાંથી મળી રહે. ઘરના પ્રત્યેક સ્થાનને એમણે ચિત્રથી શણગારેલું. આજના ખ્યાતનામ કલાકાર કે. કે. હેમ્બર - (એક વખતના એમના પડેશી હતા) ને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાંતિ કરવા તેઓ જાતે જ ભાવનગર લાવેલા. એમને પ્રોત્સાહિત કરવામાં પણ પરમાનંદભાઈનો ઠીક ઠીક ફાળે. આ પ્રવાસ-પર્યટનના પણ તેઓ એવા જ રસિયા જીવ. પર્વતનાં શિખર અને કંદરાઓ, હરિયાળાં મેદાનો અને સાગરકિનારા–આ સહુ એમનાં પ્રિય પ્રવાસધામો. હિમાલય માટે તો એમને એક સ્વજન સમો પ્રેમ ! પ્રકૃતિના સાનિધ્યમાં એ નવચેતન પામતા. એમને પ્રવાસોત્સાહ એમનાં પ્રવાસવર્ણનમાં વારંવાર ડોકિયાં કરી જાય છે. પ્રવાસ દરમિયાન મુખ્યત્વે રેલના ડબ્બાના બારણા પાસે ઊભા રહી પ્રવાસ માણવો એ એમની વિશિષ્ટ રીતિ. આવા માનવપારખુ ઝવેરી તરીકે વણિક; આજીવન જ્ઞાનોપાસના : કરનાર બ્રાહ્મણ, સંઘર્ષો સામે સદા ઝઝૂમનાર ક્ષત્રિય, નીડર, નિષ્ઠાવાન, નિર્દશ પત્રકાર; સ્વાર્થહીન, શાણા સમાજસુધારક; મુક્ત અને મૌલિક વિચારક, સમભાવી અને સ્નેહા સંસારી; શુદ્ધ અને શાંત સ્વદેશપ્રેમી; મોકળા મનના માનવમમાં સરળતા, સાદાઈ, સત્ય, સૌન્દર્ય ને શુચિતાના આગ્રહી આશક અને પ્રબુદ્ધ પુરુષ પરમાનંદભાઈ ૧૯૭૧ના એપ્રિલની ૧૭મી તારીખે હૃદયરોગના હળવા હુમલાથી સવારના નવ વાગ્યે મુંબઈ ખાતેના પિતાના નિવાસસ્થાનેથી “પરમઆનંદ’ ધામમાં જઈ વસ્યા, એ આપણા વિચારપત્રો અને વિચારક , વર્ગને ભારે મોટી ખોટ પડી છે. વેદની ઋચા “આ નો માર ગતો ચન્તુ વિરવતા' (દરેક દિશાએથી અમને શુભ ને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ) નો આદર્શ જાણે કે એમણે જીવનભર અપનાવ્યો હતિ; તે એમના દેહવિલય બાદ પણ પ્રજાજીવનમાં દઢમૂલ બનો. એ જ પરલોકવાસી પરમાનંદભાઈને પરમ આનંદ છે.* (અમદાવાદ) પ્રો. ધીરુભાઈ પરીખ * પ્રગટઃ “કુમાર”, સળંગ અંક પ૭૩. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ S અંજલિ પિતાના મનમાં કોઈને તદ્દન વિરોધી કે વિપક્ષી માની તેના પ્રત્યે ડંખ કે કડવાશ સેવવાં એ પરમાનંદભાઈની હસમુખી પ્રકૃતિમાં સંભવિત હતું જ નહિ. એ તત્ત્વ એમના “પરમ આનંદ' નામને સાર્થક કરે છે એમ કોઈ પણ એમને બરાબર સમજનાર કહી શકશે. –પંડિત સુખલાલજી સમાજની સાંપ્રદાયિકતા ઉપર પ્રહાર કર્યા વગર બની શકે તેટલી એ સાંપ્રદાયિકતા ઓગાળી નાંખવી અને સમાજ ઝીલી શકે એ ક્રમે સમાજના જીવન અને ચિંતનક્ષેત્રો વ્યાપક કરતાં જવું એ હતી પરમાનંદભાઈની સ્થાયી નીતિ. – કાકાસાહેબ કાલેલકર પરમાનંદભાઈને ઘણું સમકાલીને અને મારા જેવા લઘુ બંધુઓને એમના જવાથી જીવનમાં મધુરતાની એક સરવાણ બંધ થયાની ખોટ વરતાશે. –ઉમાશંકર જોષી પૂરે વિચાર કર્યા વિના કેઈ દિવસ ન બેલે, પણ પૂરે વિચાર કર્યા પછી બોલવાને ડર ન રાખે એ મૌલિકતાને લીધે મને પરમાનંદભાઈ માટે ખૂબ માન હતું. –ફાધર વાલેસ જે મનુષ્ય માનવતાના પૂજારી છે, સત્યના સાધક છે, એમની નેંધ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી નોંધાઈ જાય છે અને જનતાના હૃદયસિંહાસન પર બિરાજમાન થઈ અમર બની જાય છે. ભાઈશ્રી પરમાનંદભાઈ પણ આજે સૌના હૃદયસિંહાસન પર બિરાજમાન થઈ અમર થઈ ગયા છે. –મહાસતીજી શ્રી ઉજ્વળકુમારીજી જીવ્યા છે મૃત્યુ જીતીને જિંદગીની પળેપળ; તમને સ્પર્શતાં મૃત્યુ પામ્યું સંજીવની - બળ. –ગીતા પરીખ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. દન અને જીવન ૨. આર્યાવર્તીના સંક્રાન્તિકાળ ૩. વિજ્ઞાન અને ધ ૪. યુદ્ધ : એક અચિરસ્થાયી જીવનતત્ત્વ ૫. અહિંસાની ઉત્ક્રાંતિ ૬. નિરામિષ આહાર ૭. આજની સભ્યતા અને જૈન સાધુએના આચાર ૮. યુવક-પ્રવૃત્તિ ૯. સામુદાયિક વિરોધમાં વધતું જતું જંગલીપણું ૧૦. ગાંધીજી સાથેના પત્રવ્યવહાર ૧૧. કૂર્માંચળની પરિક્રમા # 2 s o For Personal & Private Use Only ૩૪ ૧ કર ૭૯ ૧૨૧ ૧૨૬ ૧૩૨ અને નૈનીતાલ ખાજુ પ્રવાસે નીકળવાને નિય પ્રયાણ ૧૩૪; કાથગાદામથી નૈનીતાલ-પ તારાહના પ્રાર ભ ૧૩૬; નૈતીતાલમાં પ્રવેશ—એવરેસ્ટ હોટેલમાં ઉતારા ૧૩૭; 1. રિવ’શજી કાચાર અને તેમનાં પત્ની શાન્તાબહેનના પરિચય ૧૩૯; સેવામૂર્તિ ગંગાબહેન જોષીના પરિચય ૧૪૧; લેન્ડઝ એન્ડ, ટીફીન ચાપ, ડારાથી સી- ૧૪૭; ભીમતાલ ૧૫૦; મુકતેશ્વર ૧૫૧; અરે મેના, તું અહીં કયાંથી ? - ૧૫૪; ભગવદ્ભક્ત ડૉ. માયાદાસ ૧૫૮; લડિયા કાંટા ૧૬૬; નૈનીતાલ વિષે પુરાણી દંતકથાઓ ૧૬૯; નૈનીતાલના પ્રાચીન ઇતિહાસ ૧૭૨; નૈનીતાલની શોધ ૧૭૨; પર્વતમાŕ ઉપરની વાહનવ્યવસ્થા ૧૭૮; રાણીખેત તરફ ૧૮૦; રાણીખેત ૧૮૨; < Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચૌપટિયા ગાર્ડસ ૧૮૩; તાડી ખેત ૧૮૬; કૌસાની તરફ ૧૯૩; કૌસાની ૧૯૪; હિમશિખરોનાં પ્રથમ દર્શન ૧૯૭; સરલાદેવી ૧૯૯; શ્રી કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળ સંચાલિત લક્ષ્મી આશ્રમ ૨૦૦; કૌસાનીમાં ગાજવીજ અને વરસાદ, ૨૦૭; કૌસાનીમાં મારી દિનચર્યા ૨૦૯; કૌસાનીમાં પસાર કરેલી સુભગ રાત્રીએ ૨૧૩; વિજનાથ ૨૧૭; તાલીહટ ૨૨૦; બાગેશ્વર તરફ ૨૨૪; બાગેશ્વર વિષે પૌરાણિક માન્યતા ૨૨૭; બાગેશ્વરની આબોહવા અને ખનિજ શકયતા ૨૨૮; પિંડારી. ગ્લેશિયર ૨૨૯; વળી પાછાં કૌસાનીમાં ૨૩૦; કૌસાનીમાં છેલ્લે દિવસ ૨૩૫; આરા ૨૪૫; રામકૃષ્ણ આશ્રમ ૨૪૭; પદ્મભૂષણ શ્રી બોશી સન ૨૪૯; મરતોલા ૨૫૪; સ્વામી શ્રી કૃષ્ણ પ્રેમ ૨૫૬; શ્રી કૃષ્ણ પ્રેમ સાથે મેળાપ ૨૫૯; શ્રી શાન્તિલાલ ત્રિવેદી ૨૬૭; સત્યનારાયણ હાટને સંન્યાસી ૨૭; કાસારદેવી ૨૭૪; લામા અનાગરિક ગોવિંદ અને લી ગોતમી ર૭૫; કાથગોદામથી મથુરા ૨૮૬; મથુરાથી મુંબઈ તરફ ૨૮૭; વિહંગાવલેકન ર૯૦; હિમાલયનો આકાશમહિમા ૨૯૨; આપણે આકાશ ખાતા થઈએ ૨૯૩; પ્રવાસ-આલેખન વિષે ૨૯૪; તૃપ્તિ-અતૃપ્તિનું દ્વન્દ ૨૯૬; હિમાલય ખેડવાનો મને રથ ૨૯૭; ભગવાનની રાસલીલાનો ચમત્કાર ૨૯૭. ૧૨. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન ૨૯૯-૩૦૪: For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ચિ ત ન યા ત્રા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને જીવન જીવન સાથે દર્શનના શા સંબંધ છે અને તેને વિકાસક્રમ કેવા છે એ ભાવને દર્શાવતા કઠોપનિષદમાં એક મ`ત્ર છે. આ મંત્ર કહે છે કે સ્વત:સિદ્ધ એવા જીવાત્માની નેત્ર વગેરે ઇન્દ્રિયા બહિર્મુખ પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળી રચાયેલી છે. તેથી તે જીવાત્મા ઇન્દ્રિયા દ્વારા પ્રથમ પ્રથમ બાથરૂપાદિ વિષયાને જ જાણે છે, પણ અન્તરાત્માને –પોતાના આંતરિક સ્વરૂપને-તે જીવાત્મા જાણતા નથી. આમ છતાં કોઈ કાઈ ધીરધારી વ્યક્તિ એવી હોય છે કે જે અમૃતત્વ અર્થાત પોતાના આંતરિક અને પારમાર્થિક સ્વરૂપને જાણવા અને પામવા ઇચ્છતી હાય છે. તેથી તે એ બહિર્મુખ ઇન્દ્રિય દ્દારાને આવૃત કરે છે. અર્થાત્ એ દ્વારાને અંતર્મુખ બનાવી પોતાના સ્વરૂપદર્શન તરફ વાળે છે. જ્યારે આમ કરે છે ત્યારે તે વ્યક્તિને અંતરાત્માનું ક્ષણુ એટલે દર્શીન સિદ્ધ થવા પામે છે. · દ નવિદ્યાનું પ્રભવસ્થાન માનવ છે. પણ મનુષ્યને પોતાના ખરા સ્વરૂપને દન એકાએક ન થતાં ક્રમે ક્રમે જ થાય છે, જેમ શિશુ “ઉંમર વધવા સાથે જ ક્રમે ક્રમે જ્ઞાન અને અનુભવની વૃદ્ધિ કરતું જાય છે તેમ માનવજાતિનું છે. ઇન્દ્રિયાની સહુજ રચના જ એવી છે કે તે મનુષ્યને પણ તર પ્રાણીઓની જેમ પ્રથમ બાહ્ય વિશ્વના For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અવલોકનની તરફ જ પ્રેરે છે, પણ બાહ્ય વિશ્વના અવલોકનની યાત્રા કરવામાં ગમે તેટલો રસ કે આનંદ સધાતે હેય, છતાં માનવબુદ્ધિ એમાં અંતિમ સંતોષ અનુભવતી નથી. આમ થાય છે ત્યારે એ જ માનવ ઇન્દ્રિયોને તેના બહિર્ગામી વ્યાપારથી મુક્ત કરવા પ્રયત્ન કરે છે. અને એને અંતર્મુખ બનાવે છે. ત્યારે તેની સામે અગાઉ નહિ દેખેલ એવું અંતર્જગત યા આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંતર્જગતનું દર્શન અંતે અમૃતદર્શન યાં પરમાત્મદર્શનમાં પરિણમે છે. આ રીતે દર્શનવિદ્યા પણ બાહ્ય જગતના નિરૂપણમાં થાય છે. ત્યાર બાદ તે ઉંડાણ કેળવતાં કેળવતાં આંતરજગત યા આત્મનિરૂપણ ભણી વળે છે. અને એના પરિપાકરૂપે એમાં પરમાત્માનું નિરૂપણ પણ આવે છે. એડવર્ડ કેડે ધર્મવિકાસની ત્રણ ભૂમિકાઓ સૂચવી છે. આ કથન કઠોપનિષદના મંત્રને જ પ્રતિષ છે. આ જ ક્રમને ઉપનિષદોમાં અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મપથી સૂચવવામાં આવેલ છે. ઉપનિષદોમાં અને અન્યત્ર, જ્યાં જ્યાં અપરા અને પર 'વિદ્યાને અથવા લૌકિક અને લકત્તર વિદ્યાને નિર્દેશ છે ત્યાં આ જ વસ્તુ સૂચવાયેલી છે. મનુષ્ય પ્રથમ અપરા વિદ્યા યા લૌકિક વિદ્યા તરીકે ઓળખાતી દુન્યવી અનેક વિદ્યાઓને ખેડે છે, પણ માત્ર એ વિદ્યાઓમાં જ તે વિશ્રામ નથી લેતા. તેથી આગળ વધી તે પરા વિદ્યા ભણી પ્રસ્થાન કરે છે. એ પરા વિદ્યા તે જ આત્મવિદ્યા અને પરમાત્મવિદ્યા. નારદ અને શૌનક જેવાં આખ્યાન દ્વારા એ સૂચવવામાં આવ્યું છે કે અનેક જાતની અપરા વિદ્યાએ મેળવ્યા છતાં તેમને તેમાં રતિ ન ઉપજી અને તેઓ પરા વિદ્યા માટે યોગ્ય ગુરુ પાસે - ગયા. એ આખ્યામાં પરા વિદ્યાને અર્થ એક જ છે અને તે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ અર્થ એટલે આત્મવિદ્યા. આત્મવિદ્યામાં જિજ્ઞાસુ પિતાના વૈયક્તિક સ્વરૂપ ઉપરાંત સર્વગત યા સર્વસાધારણ પરમાત્મસ્વરૂપને પણ જાણવા તલસે છે. શંકરાચાર્ય ઉપનિષદના શબ્દને જ અનુસરી અર્થ કરતાં કહે છે કે હું મંત્રવિદ્ અર્થાત કવિ છું યા હું સાર્થિક વેદ ' આદિ અપરા વિદ્યાઓ જાણું છું પણ આત્મવિદ્દ નથી. અર્થાત પરા વિદ્યાથી અનભિજ્ઞ છું. રામાનુજ અપરા વિદ્યાને શાબ્દિક અર્થ ન લેતાં પરોક્ષ વિદ્યા એવો ભાવ તારવી પરા વિદ્યાને અપક્ષ જ્ઞાને અર્થમાં લે છે. ગમે તે અર્થ લઈએ પણ વાત છેવટે એ જ ફલિત થાય છે કે પ્રથમ અપરા વિદ્યાઓ ખેડાઈ જેમાં આત્મજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય ન હતું ત્યાં ઓછામાં ઓછું હતું અને પછી જ જિજ્ઞાસુ વર્ગ પરા વિદ્યા ભણી વળો અર્થાત વધારે ને વધારે પોતાના અને પરમાત્માના સ્વરૂપને તેમજ એના સંબંધને જાણવા અનુભવવા ભણી વળ્યો. માનવ-જિજ્ઞાસા અને એના એના પ્રયત્નની વિઘાયાત્રાને પરિણામે એણે ત્રણ વિષયોનું ખેડાણ કર્યું. એ જ વિષય જગત, જીવ ઈશ્વર રૂપે દર્શનાવિદ્યાના મુખ્ય પ્રતિપાદ બન્યા છે. ઉક્ત ત્રણ વિષયનું ખેડાણ અનેક પુરુષોએ જુદા જુદા ક્ષેત્રમાં અને જુદે જુદે કાળે કર્યું છે. દરેકનાં શક્તિ, ભૂમિકા, દષ્ટિ અને સાધન પણ એક સરખાં નથી રહ્યા. તેથી સત્યશોધનો આગ્રહ એક સરખો હોવા છતાં એ શેધનાં પરિણામે એક સરખાં આવેલાં નથી દેખાતાં. આને લીધે જ આપણે જોઈએ છીએ કે બાહ્ય જગતના તેમજ અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને પર અનેક પ્રસ્થાનો પ્રવૃત્ત થયાં છે. આ પ્રસ્થાનોમાં દેખીતી રીતે અને કેટલીક વાર તાત્ત્વિક રીતે ભેદ દેખાય છે, છતાં એ બધાંમાં અંતર્ગત મુખ્ય સૂર એ લાગે છે કે દરેક પ્રસ્થાન સત્ય સિવાય બીજા કશાની આકાંક્ષા For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સેવતું નથી. દાર્શનિક પ્રસ્થાનોની આ એક સિદ્ધિ જ છે. જો દરેક પ્રસ્થાનનો આગ્રહ સત્યનો જ હોય તે એ દ્વારા માસ કયારેક તે કયારેક અજ્ઞાનભ્રંથિને નિવારી શકે. મનુષ્ય જે જે વિદ્યાએ ખેડી છે તે બધી જ પોતાના પુરુ ષાને સિદ્ધ કરવા. એણે અર્થ-કામ સિદ્ધ કરવા વિદ્યાએ ઉપજાવી. વળી એણે ધમ સિદ્ધ કરવા પણ વિદ્યાઓ ઉપજાવી અને અંતે એણે મેાક્ષ સિદ્ધ કરવાના માર્યાં પણ વિચાર્યા, એટલું જ નહિ, પણ ઘણા દાખલાએમાં એ માગ ઉપર ચાલી એણે એમને અનુભવથી પણ કર્યાં. આ રીતે મનુષ્યે આજ સુધીમાં વિદ્યા અને અનુભવથી સુદી યાત્રા કરી છે. એ યાત્રનાં જે પરિણામેા ભારતીય વાઙમયમાં તૃપ્તિકર રીતે વર્ણવાયેલાં છે, તેના ચિર પરિશીલન અને તજજન્ય રસાસ્વાદની એક નવી વાનગીરૂપે મે આ લેખમાં એનું નવનીત આપવા પ્રયત્ન કર્યાં છે. ઉદ્દેશ એ છે કે, પ્રત્યેક દનવિદ્યાનો અભ્યાસી જગત, જીવ અને ઈશ્વર પરત્વે તે ભારતીય દર્શનો શું શું અને કઈ કઈ રીતે વિચારતા આવ્યા છે, તે સંક્ષેપમાં સમજી શકે અને એ વિચારાનું તુલનાત્મક અધ્યયન પણ કરી શકે. મૂળ પ્રશ્નો પરત્વે સમજણ થાય તા એમાંથી વિગતે જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવે અને એ જિજ્ઞાસા સાષવા તે મૂળ ગ્રંથા અવગાહવા ભણી વળે. મેં જગત, જીવ અને ઈશ્વર એ ત્રણ વિષયાને લગતાં દાર્શનિક પ્રસ્થાનોના વિચારભેદો જ નથી દર્શાવ્યા, પણ એ વિચારભેદો કઈ કઈ દૃષ્ટિમાંથી અસ્તિત્વમાં આવ્યા અને કઈ કઈ રીતે વિકસ્યા અને એમાં પરસ્પર સમતા કે વિષમતા શી છે એ દર્શાવવા પણ સ્વલ્પ યત્ન કર્યો છે, જેથી દરેક પ્રસ્થાનપ્રવકના મૂળ આશયને સમજવામાં મદદ મળે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ દર્શનવિદ્યાઓ છેવટે માણસને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા મનુષ્યને વિશ્વ સાથેના તેમજ. ઈતર પ્રાણજીવન સાથેના તેના સંબંધ વિશે વિચાર કરવામાં મદદ કરે છે. આ વિચારમાંથી મનુષ્યનું રૂપાન્તર થાય છે. તેનું જીવન માત્ર સ્થૂળલક્ષી મટી સક્ષ્મલક્ષી અને સર્વલક્ષી થવાની દિશામાં વળે છે, જેને લીધે તે વ્યક્તિરૂપે જુદો દેખાવા છતાં તાત્ત્વિક રીતે સર્વમાં આત્મૌપમ્પની અથવા તે અભેદની દૃષ્ટિ કેળવે છે. આ દષ્ટિ જ માનવતાનું સાય છે અને એજ ચરિત્રનિર્માણને પાયે છે. જ્યાં દર્શનવિદ્યાને લીધે ખરેખર દાર્શનિક દૃષ્ટિ યા પરા વિદ્યાને સ્પર્શ થયે ત્યાં જીવનનું ઉર્વીકરણ અવશ્યભાવી છે. એ ઉર્ધ્વીકરણ સિદ્ધ કરવાનો પ્રયત્ન એ જ અધ્યાત્મયોગ યા યોગવિદ્યા. ભારતીય તત્ત્વવિદ્યા એ માત્ર તત્ત્વના નિરૂપણમાં કૃતાર્થ નથી થઈ એણે તે મુખ્યપણે અધ્યાત્મયોગ યા યોગવિદ્યાનો માર્ગ ખેડવાની ભૂમિકા જ પૂરી પાડી છે. જે આ યોગમાર્ગનો વિચાર અને તે વિશેના શાસ્ત્રોમાં નેધાયેલ તેમજ પરંપરાઓમાં પ્રચલિત અનુભવ છોડી દેવામાં આવે તે પછી ભારતીય દર્શનવિદ્યામાં કાંઇ છવાતુભૂત તત્ત્વ રહેવા પામતું નથી. દર્શનવિદ્યાનો અંતિમ પ્રશ્ન તે આત્મત્ત્વ ને પરમાત્મતત્ત્વની વિચારણ, એ છે. આ વિચારણે અનેક યુગમાં અનેક વ્યક્તિઓએ કરી છે. પણ તે બધાની રીતિ એકસરખી જ નથી રહી. જેમ ઉપર સૂચવાયું તેમ માણસ પહેલવહેલાં બાહ્ય જગતને જુએ છે. અર્થાત પિતાના દેહને જ “અંતિમ છું, એમ માની પ્રવર્તે છે. આમાંથી તે ઊડે ઊતરે ત્યારે તેને સમજાય છે કે દેહ, ઈદ્રિય પ્રાણુ અને મન આદિથી પણ પર એવું કાંઈક સ્વાનુભવી તત્ત્વ છે જે ખરી રીતે હું છું. એ માત્ર ઈદ્રિયગમ્ય પણું નથી, એથીય For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ એ પર છે અને સ્વસંવેદ્ય છે. જ્યારે આટલું સમજાય છે ત્યારે તેની સામેથી દેહ, પ્રાણ આદિનાં ભેદક આવરણે કે પડખે અર્થાત અધ્યાસ ખસી જાય છે અને તેને જણાય છે કે જેમ તેને અહં એ દેહાદિમાં રહેવા છતાં દેહાદિથી પર એવો ચિદાત્મા છે, તેમ પ્રાણીમાત્રના અર્ડ વિશે પણ છે. જયારે આ ભાન થાય છે ત્યારે એનામાં બેમાંથી કોઈ એક વૃત્તિ સ્થિર થાય છે. કાં તો એ પિતાના ચિદાત્માને પ્રાણીમાત્રના અહં જે માનતે થઈ જાય છે, એટલે કે તે પ્રાણીમાત્રને આત્મૌપમ્યની દૃષ્ટિએ જ નિહાળે છે. આ એક વૃત્તિ, અને કાં તે તે પિતાના ચિદાત્મને પ્રાણીમાત્રમાં વિદ્યમાન અહંથી સર્વથી તાવિક રીતે અભિન લેખો થઈ જાય છે. આ બીજે અભેદ યા બ્રહ્મવૃત્તિ. “જે પિંડમાં તે બ્રહ્માંડમાં એ કહેતી પ્રમાણે જેમ દેહ, ઈન્દ્રિય, પ્રાણ આદિથી પર એવો ચિદાત્મા દેહાદિ સંઘાતમાં વસે છે તેમ સ્થળ વિશ્વનાં ઘટક પાર્થિવ, જલીય આદિ ભૌતિક દ્રવ્ય અને તેથી પણ સન્મ વાયવીય, આકાશીય કે ચિત્ત–તોથી પર એવો એક સર્વવ્યાપી ચિદાત્મા પણ હેવો જ જોઈએ. જે પિંડે ચિદાત્મા છે તે એ જ ન્યાયે સમગ્ર બ્રહ્માંડમાં પણ એવો જ, એથી ઉદાત્ત, સર્વવ્યાપી ચિદાત્મા કેમ ન હોય ? એવા ચિદાત્મા વિના બ્રહ્માંડનું સચેતન સંચાલન સંભવે જ કેમ ? આ વિચારમાંથી બ્રહ્માંડના મૂળમાં એક બૃહત તત્ત્વના અસ્તિત્વની વિચારણાએ પણ દર્શનવિદ્યામાં પ્રબળ સ્થાન લીધું છે. એ જ વિચારણું આત્મા–અભેદની માન્યતાને પાયો છે. પિંડ-વિચારણામાંથી આત્મૌપષ્ણની ભાવના અને બ્રહ્માંડવિચારણામાંથી આત્મા–અભેદની વિચારણા એ બે મુખ્ય પ્રવાહો દર્શનવિદ્યાના પ્રેરક છે. .. | આત્મૌપજ્યની દૃષ્ટિએ જીવનમાં સમત્વભાવના કેળવી અને For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા–અભેદની દૃષ્ટિએ જીવનમાં વિશ્વ ઐકય યા બ્રહ્મભાવના કેળવી આ અને ભાવનાએ અન્તે તે અહિંસાને જ સિદ્ધ કરે છે. જો અહિંસા માનવજીવનમાં સાકાર ન થાય તેા એ બન્ને ભાવનાઓ માત્ર શાબ્દિક બની રહે. પણ માનવજાતિએ એવા વીરા જન્માવ્યા છે, જેમણે અહિંસાને સાકાર કરી છે. ઉપનિષદોમાં સત્, જીવ અને આત્માને જ્યારે બ્રહ્મરૂપે વર્ણવવામાં આવે છે ત્યારે એમાં બ્રહ્માંડની અભેદ–ભાવના ગુજે છે. અને જ્યારે આત્માને ાદિથી પર તરીકે વર્ણવે છે ત્યારે આત્મૌપમ્યની દિશા સૂચવાય છે. અન્ત બ્રહ્મ અને સમ એ બન્ને શબ્દો અહિંસા અને તેના અંનુષંગી મૂળ વ્રતામાં એકાક બની જાય છે. ' વ્યક્તિગત કે સામાજિક વનનાં દરેક ક્ષેત્રમાં અર્થાત આર્થિક, શૈક્ષણિક, રાજકારણ અને સામાજિક આદિમાં આત્મૌપમ્યમૂલક કે આત્માભેદમૂલક અહિંસાના સાચા વ્યવહારની આવશ્યકતા વધારેમાં વધારે આજે જ છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ આર્યાવર્તન સંક્રાતિકાળ આર્યાવર્તના ઈતિહાસમાં આ અસાધારણ સંક્રાન્તિકાળ છે. જ્યારે ભગવાન વીર સમયથી અત્યાર સુધી લંબાતા કાળપટ પર લખાયેલાં ઐતિહાસિક અવનવાં ચિત્રો પર નજર કરીએ છીએ ત્યારે ભારતવાસીઓના બાહ્ય અને આન્તર જીવનમાં કેટલે ફેરફાર થતો જાય છે તેમજ પ્રાચીન યુગની ભાવના કેટલાં રૂપાન્તર સ્વીકારતી જાય છે તેને કાંઈક ખ્યાલ આવે છે. અંગ્રેજી રાજ્યના આરંભથી. આર્યાવર્તના રૂઢિપ્રિય જીવનમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રવેશ પામી અને તેનું રાજા રામમોહનરાયમાં પ્રથમ દર્શન થયું. વર્તમાનકાળે આપણી આસપાસ જે વાતાવરણ ઊભું થયું છે તેમાં નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિનાં આંદોલને અધિક પ્રમાણમાં અનુભવાય છે. સમષ્ટિઅનુસરણ ઉપેક્ષા પામી વ્યક્તિ સ્વાતંત્ર્ય સવિશેષ પ્રોત્સાહન પામે છે, મનુજર્હદયમાં શ્રદ્ધા ગૌણ પદને ધારણ કરે છે, પ્રજ્ઞા પ્રધાનપદને પામે છે. સામાજિક ભાવનાઓ પણ એવા જ વિપર્યય પામી રહી છે. પુરુષ પરમેશ્વર અને સ્ત્રી સેવિકા મનાવાના સ્થાને બન્ને એકમેકની ખોટ પૂરનારાં અને શેભા વધારનારાં જીવનરથનાં અપરિહાર્ય સહચરો મનાતાં જાય છે. પરદેશગમન વધતું જાય છે અને જ્ઞાતિબંધને શિથિલ થતાં જાય છે. એક વખત સ્થિતિસંતોષ ધર્મ મનાતે; અત્યારે સ્વસ્થિતિથી અસંતોષ પ્રગતિનું મૂળ લેખાય છે. ધર્મ અને જ્ઞાતિઓના For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અગણિત ભેદ પાણીના પટાની જેમ લય પામી આ આર્યાવર્તમાં રાષ્ટ્રીય સંઘ બંધાતે જાય છે. આ રાષ્ટ્રીય સંઘ સબળ અને સાર્થક બને તે માટે લોકવ્યાપક કેળવણી સિવાય અન્ય કોઈ સાધન નથી એ હવે કોઈને અજાણ રહ્યું નથી. લોકો અજ્ઞાન અંધકારમાંથી મુક્ત થાય અને જ્ઞાનસમૃદ્ધ બને તે માટે ચોતરફ અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. અંગ્રેજ સરકાર કેટલીક યુનિર્વસિટી સ્થાપીને તથા કોલેજ, હાઈસ્કુલ તેમજ ગુજરાતી નિશાળો ઊભી કરીને આ દિશાએ યથાશક્તિ નહિ તે થયામતિ પ્રયાસ કરી રહી છે. વર્તમાન હિંદમાં લેકવ્યાપી શિક્ષણને પ્રશ્ન સૌથી વધારે અગત્યનો છે, કારણ કે ચારે બાજુએ વસતી સ્વાર્થપરાયણ પ્રજાઓમાં આત્મપ્રગતિ લેકવ્યાપી શિક્ષણ સિવાય સિદ્ધ થવી સર્વથા અશકય છે, પણ આ મહાન પ્રશ્નને અંગ્રેજ સરકારથી સંતોષકાર નિવેડે થયો જણાતો નથી. એક તે હિંદુસ્તાનમાં બીજા દેશોના પ્રમાણમાં વસ્તીના બહુજ ઓછા ટકા કેળવણી પામે છે અને વળી જે કેળવણી અપાય છે. તે અનેક અંશે અપૂર્ણ છે. પરદેશી પ્રજા શિક્ષણને લેકવ્યાપક બનાવવા આપણા જેટલી ઈજાર ન હોય તે તે સ્વાભાવિક છે.. વળી અંગ્રેજ સરકાર આધુનિક શિક્ષણનો વિચાર રાષ્ટ્રીય દૃષ્ટિબિન્દુથી કરી ન શકતી હોય તે તેમાં પણ નવાઈ પામવા જેવું નથી. ગમે તેમ હોય, પણ એ તે સુનિશ્ચિત છે કે દેશમાં કેળવણી વિના હવે ચાલી શકે તેમ નથી. ગુદ્ધિચ પરું તને આ યુગ છે. અશિક્ષિત પ્રજાને સ્વામાનથી ભ્રષ્ટ થઈ અન્ય પ્રજાનાં સ્વછન્દી આક્રમણો મૂક ભાવે સહન કરવો પડે છે. વ્યક્તિ તેમજ સમટિને સ્વસ્થિતિને સંરક્ષણ અર્થે આવશ્યક શિક્ષણથી કટિબદ્ધ થવાની પૂરેપૂરી જરૂર છે. જ્યાં સુધી આપણે પરતંત્રપીડિત છીએ ત્યાં સુધી આપણુ આર્યભાવનાઓને પોષે અને અત્યારની જરૂરિયાતને પહોંચી વળે તેવું શિક્ષણ આપણી પ્રજાને મળવું અશકય છે, છતાં જે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શિક્ષણપ્રદાનની લૂલીપાંગળી વ્યવસ્થા અંગ્રેજ સરકારે આપણા માટે કરી છે તેનો સમગ્ર પ્રજાને પૂરેપૂરો લાભ મળે તેવી સુગમતા કરી આપવી તે દરેક દેશજનનું પ્રથમ કર્તવ્ય છે. શિક્ષિત વક છે એ સુવિદિત છે. આમાં વર્તમાન શિક્ષણ આપણે કેટલેક સાધુ તેમજ શ્રાવકવર્ગ વર્તમાન શિક્ષણપ્રચારથી વિરુદ્ધ છે એ સુવિદિત છે. આમાં અમુક અંશે આપણે શિક્ષિત વર્ગ દોષપાત્ર હશે, પણ વિશેષ કરીને શિક્ષણ પ્રત્યે વિરુદ્ધતા દર્શાવનાર વર્ગની વિચારસંકુચિતતા તથા કાળનું વહેણ કઈ દિશાએ છે તેની અજ્ઞતા ઉપાલંભને પાત્ર છે. દેશ કાળ અનુસાર ધર્મનું સ્વરૂપ રચાવું જોઈએ તેને બદલે બે હજાર વર્ષ પહેલાં પ્રચલિત ધર્મ અનુસાર દેશ કાળને બનાવવાનો ઘણી વખત મિથ્યા પ્રયાસ થતે જોવામાં આવે છે. નિવૃત્તિ પ્રવૃત્તિ દરેક ધર્મની બે બાજુ છે. શાન્ત અને સુખમય સમૃદ્ધિપ્રાય સ્થિતિમાં ધર્મોપદેશ નિવૃત્તિપ્રધાન હોય છે, આપત્તિનાં વાદળો ઘેરાય અને સ્થિતિકલહ તીવ્ર બને ત્યારે ધર્મ પણ પ્રવૃત્તિપ્રધાન બન જોઈએ. આ કાળાન્ત કે સ્થિત્યન્તરથી આપણે કેટલેક વિચારક વર્ગ તદ્દન અજ્ઞ છે એ ખરેખર શોચનીય છે. એ પણ ખરું કે વર્તમાન સંસ્કૃતિ જડવાદી છે અને તેથી અત્યારે અપાતા શિક્ષણમાં જડવાદને પોષે તેવાં કેટલાંક તત્તવો દેખાય છે જે અવશ્ય ભયપ્રદ છે. આ જડવાદનાં તોનું ધાર્મિક શિક્ષણથી કેટલેક અંશે નિવારણ થઈ શકે તે સત્ય છે, પણ અંગ્રેજ સરકારે આ વિષયમાં કેટલાંક કારણોને અંગે ઉપેક્ષા દર્શાવી છે. જે ધાર્મિક શિક્ષણની સ્વતંત્ર રીતે આપણાથી કેટલીક સગવડતા થઈ શકે તે વર્તમાન શિક્ષણની એક મોટી ખામી દૂર થાય અને ઉછરતી પ્રજામાં જડવાદી બનવાને ભય છે થાય. આ ઉપરથી સહજ સમજાશે કે વર્તમાન શિક્ષણનું ઉચ્છેદન For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ કરવાને બદલે તેને પ્રચાર કેમ થાય અને તેની ખામીઓ શી રીતે? દૂર થાય તેનો દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી તે દિશામાં પ્રયાસ આદરવાની દરેક સાધુ તેમજ શ્રાવક વિચારકની ફરજ છે. જે આથી અન્ય દિશાએ પ્રયાસ કરશે તેણે કાળ સામે બાથ ભીડી ગણાશે. એ પણ. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ વિજ્ઞાનકાળમાં ધર્મની આચાર બાજુ ગૌણ પદ ધારણ કરતી જાય છે અને તે તદ્દન સ્વાભાવિક છે. માત્ર બાહ્ય આચાર કે ક્રિયાકાંડ મનુષ્યની યોગ્યતાનું અનુમાપક બને તે બગલો પણ ભક્તની કટિમાં લેખાય. આ કારણથી ધર્મના આતર સ્વરૂપને વધારે અગત્ય આપવાની જરૂર છે અને તાત્વિક રહસ્ય ઉપર જનસમાજની પ્રીતિ કેમ વધે તે વિચારવાની આવશ્યકતા. છે. અત્યારે બધા ધર્મો તેમજ ધર્મની ભાવના આંધણે ચઢી જાય છે, અને તે સંક્રાન્તિકાળનું જ મહાભ્ય છે. આથી કોઈએ નિરાશ થવાનું કારણ નથી. સાચું અવશ્ય તરી આવશે. ધર્મનાં સનાતન ત કદિ નાશ પામી શકતાં નથી. કાળબળે આવરણ આવે તો લોકદષ્ટિ ઘેડ કાળ તત્ત્વવિમુખ બને, પણ આખરે સત્ય ચિરપ્રકાશી છે અને મનુષ્યને અન્તર આત્મા તેના તેજમાં જ વિરામ પામે છે. અન્ય પક્ષે આપણે શિક્ષિત વર્ગે પિતાને માથે રહેલી જવા.. બદારીને પણ પૂરે ખ્યાલ રાખવાની જરૂર છે. આપણને જીવનથી પણ પ્રિયતર સ્વતંત્રતા સ્વચ્છન્દતાનું રૂપ ન ધરે અને આપણને મળેલ શિક્ષણ માત્ર સ્વાર્થસાધનામાં વિરામ ન પામે એ લક્ષ્ય, બહાર કદિ જવું ન જોઈએ. મતભેદ અને તેને અંગે વતનભેદ શિક્ષિતતાનું સ્વાભાવિક પરિણામ છે, પણ તેને અર્થ ઉચ્છખલ થવું, અવિનીત બનવું કે તરંગવશ જીવન ગ્રહણ કરવું એ નથી. ધર્મધુરાનું નિયંત્રણ આપણે છોડી દઈએ તે આપણામાં અને. પશુમા ભેદ શું ? આપણે જ્ઞાનસમૃદ્ધિથી સમાજને જેટલા વધારે For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ --ઉપયોગી બનીએ તેટલા પૂરતી જ સાંપડેલ જ્ઞાનસમૃદ્ધિની સાર્થકતા છે. કાળબળે જૂના ને નવા વચ્ચે જે વિસંવાદ ઊભો થયો છે તે વડિલજ ને આપણી વચ્ચે વૈષમ્ય ન ઉપજાવે એ ખાસ સંભાળ રાખવાની જરૂર છે. આ રીતે જૂને વર્ગ ઉદાર થાય અને નવો વર્ગ વિનીત - બને. જૂને વર્ગ દીર્ઘદૃષ્ટિથી જોતાં શિખે અને નવો વર્ગ સારાસારના વિવેકને ગ્રહણ કરે, જન વર્ગ રુઢિપ્રિયતાને ત્યાગે અને નવ વર્ગ નૂતન વ્યાહથી મુક્ત થાય અને એ રીતે એકમેકની સહાનુભૂતિ મેળવી શિક્ષણપ્રચારનું કાર્ય સરલ કરે, દેશના દરેક સ્ત્રી પુરુષને શિક્ષિત બનવાનો દઢ સંકલ્પ કરે અને નવયુવકોને નવનવી વિદ્યાથી સુસજ્જિત કરે તે એક દિવસ એવો આવે કે જ્યારે આપણું ભારતવર્ષમાં હજુ સુધી નહિ અનુભવેલી કેઈ અપૂર્વ સંસ્કૃતિ જન્મ પામી ભારત વર્ષનો ઉદ્ધાર કરે એટલું જ નહિ, પણ અન્ય દેશનાં જીવન ઉપર પણ નીતિ અને ધર્મના સુન્દર સંસ્કારે પાડે. આ દિવસ જેમ બને તેમ જલ્દીથી આવે તેવી પ્રવૃત્તિઓમાં જોડાવા - સર્વ બંધુઓને સવિનય અભ્યર્થના છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધમ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કઈ કાળથી ઘણું ચાલતું આવ્યું છે. વિજ્ઞાનની નવી નવી શેાધાએ ધમ સાથે જોડાયેલી કઈક માન્યતાઓને ખેાટી પાડી છે. ધર્મ, વિજ્ઞાન એ કેવળ પ્રત્યક્ષ સાથે સબંધ ધરાવતી રિમિત બુદ્ધિના ખેલ છે એમ કહીને, વિજ્ઞાનની અવજ્ઞા કરી છે. વિજ્ઞાને પ્રત્યક્ષસિદ્ધ નહિ એ બધુ ગપગાળા છે એમ કહીને ધની અવજ્ઞા કરી છે. ધના દાવા રહ્યો છે કે તેનો સર્વ માન્યતાએ નિઃશંકપણે સાચી છે કારણ કે તે ઈશ્વરપ્રણીત અથવા સર્વજ્ઞપ્રણીત છે. વિજ્ઞાનના દાવા રહ્યો છે કે તેણે જે કઈ પ્રયાગ કરીને સિદ્ધ કર્યું છે તે જ માત્ર સાચું છે, બીજું અધુરું નરી કલ્પના છે. આમ ધર્મ અને વિજ્ઞાન એકમેક સાથે અથડાતાં ચાલ્યાં છે. પણ આજે આ બન્ને ક્ષેત્રમાં આપણી સમજ વધી છે અને દરેક બાબતને ઉપરછલ્લી રીતે નહિ પણ ઉંડાણથી વિચાર કરવાની અને વસ્તુતત્ત્વને ગ્રહણ કરવાની આપણી તાકાત પણ વધી છે. અને સારાસાર વિવેકષુદ્ધિ પણ સારા પ્રમાણમાં વિકસી છે. આ વિચારવિકાસને આ વિવાદસ્પદ વિષયને લાગુ પાડવામાં આવે તે સંભવ છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સઘ હોવાનુ પરસ્પર વિરાધ હાવાનું કોઈ કારણ ન રહે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Para cabelos cazua balistato, nysics પહેલાંના સમયમાં ધર્મસાહિત્યના નામ નીચે અનેક બાબતે સંગ્રહાતી અને જુદાં જુદાં વિષનાં શાસ્ત્રોને ધર્મશાસ્ત્રનું સામાન્ય. નામ આપવામાં આવતું. જ્ઞાનવિજ્ઞાન બધું ધર્મસાહિત્યમાં સંગ્રહાતું અને જુદા જુદા વિષયોને લગતી માનવીની જિજ્ઞાસા ધર્મસાહિત્યદ્વારા સંતોષાતી, જૈન ધર્મના સાહિત્યને વિચાર કરીએ તે તેના ચાર ભાગ પાડવામાં આવ્યા હતા. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ અને ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં તત્ત્વજ્ઞાન Metaphysics નીતિશાસ્ત્ર માનસશાસ્ત્ર જીવ-અજીવશાસ્ત્ર વગેરે સમાવેશ થતો ગણિતાનુ ગમાં ગણિત, ખગોળ, જ્યોતિષ અને વિજ્ઞાનના અન્ય વિષયોને સમાવેશ થતો. કથાનુયોગમાં ઇતિહાસ અને પ્રાગ–ઐતિહાસિક એવાં પુરાણો અને કથાસાહિત્યનો સમાવેશ થતે અને ચરણકરણાનુગમાં ઈટ ઉપાસનાને લગતા અને સાધના આચારને લગતા ક્રિયાકાંડોનો સમાવેશ થતો. આવી જ રીતે અન્ય ધર્મ સાહિત્યના ભાગવિભાગ વિચારી શકાય છે. આમ છતાં ઝીણવટથી વિચારતાં માલૂમ પડશે કે ધર્મવિચારને આમાંના કેટલાય વિષય સાથે સીધે કોઈ સંબંધ નથી. ધર્મવિચારને ખરો સંબંધ છે માનવજીવનનાં ઘડતર અને નિયમન સાથે. ચિંતનના ક્ષેત્રે પાયાના ક્ષેત્રે વિષયે ત્રણ છે. જીવ, જગત અને ઈશ્વર. આ ત્રણેનું સ્વરૂપ અને પરસ્પર સંબંધ આ અંગે ચોક્કસ સમજૂતી અને તેમાંથી પરિણમતી ચોક્કસ માન્યતા ધર્મવિચારના પાયામાં હોવી જરૂરી છે. આ માન્યતાની ભૂમિકા ઉપર વ્યક્તિનો પિતાને ઉત્કર્ષ શી રીતે સધાય, વ્યક્તિ દ્વારા સામાજિક ઉત્કર્ષ શી રીતે સધાય અને વ્યક્તિ અને સમાજ વચ્ચે સંબંધ કેવી રીતે સંવાદી બને રહે–આ બાબતની સર્વાગી વિચારણામાંથી ક્રૂરતા યમનિયમનું ગુણવત-શિક્ષાવતનું-એટલે કે આચારશાસ્ત્રનું નિર્માણ કરવું-ધર્મતત્ત્વનું આ કાર્ય છે. આચારમૂલક આ ધર્મવિચારને કોઈ પણ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક માન્યતાના તથ્થાતથ્ય સાથે સંબંધ નથી. દા. ત. પૃથ્વી સપાટ હોય કે ગોળ હોય તેને અહિંસા, સત્ય આદિ આચારનિયમો સાથે કોઈ સંબંધ નથી. આવી જ રીતે વિશ્વની કલ્પના જૈન ધર્મની માન્યતા મુજબ ચૌદ રાજલકની હોય કે આધુનિક ખગોળ, અનુસાર અન્ય પ્રકારની હોય તેને પણ જીવનનો ઉત્કર્ષ સાધવા. માટે આવશ્યક એવા યમનિયમના અનુપાલન સાથે કોઈ સંબંધ નથી. વિજ્ઞાનને મુખ્ય સંબંધ ભૌતિક જગતના સ્વરૂપ સાથે કુદરતના નિયમોની ખોજ સાથે, ભૌતિક જીવનના વિકાસક્રમ સાથે રહેલો છે. ધર્મનો સંબંધ જીવનના ઘડતર સાથે, યમનિયમના. અનુપાલન સાથે, આચાર અને વ્યવહારની વિગતો સાથે છે. એકનું ક્ષેત્ર અન્યથી એટલું બધું અલગ અને સ્વતંત્ર છે કે એકની અન્ય. સાથે અથડામણ કેમ થાય એ એકાએક સમજણમાં આવતું નથી. હકીકતમાં એમ છે કે પહેલાં જ્ઞાનવિજ્ઞાનની શાખાપ્રશાખાઓ જુદી પાડવામાં આવી નહોતી, વિજ્ઞાન સાથે સીધો સંબંધ ધરાવતી અનેક બાબતોને લગતાં શાસ્ત્રોનો ધર્મશાસ્ત્રોના પેટાળમાં સમાવેશ કરવામાં આવતો હતો. અને તેમાં જે કાંઈ નિરૂપણ કરવામાં આવ્યું હોય, સિદ્ધાંતે રજૂ થયા હોય તે સર્વને સર્વજ્ઞકથિત તરીકે લેખવામાં આવતું હતું. આજે આમાં કેટલાંયે વિધાનો, કેટલાય સિદ્ધાંત અદ્યતન વૈજ્ઞાનિક શાસ્ત્રોના પરિણામે ખોટા ઠરતાં માલૂમ પડે છે. અહીં શ્રદ્ધાળુ લોકોના દિલમાં દ્વિધા પેદા થાય છે. આ બે પરસ્પર વિરેાધી. વિધાનો યા સિદ્ધાંતમાં કોને સાચાં માનવાં, કેને ખોટાં માનવાં ? એક બાજુએ સર્વજ્ઞકથિત વસ્તુને ખોટી કેમ કહેવાય ? બીજી બાજુએ પ્રત્યક્ષ પ્રમાણના આધારે તારવામાં આવેલા વૈજ્ઞાનિક સિદ્ધાન્તોને અને શેધોને પણ ખોટી કેમ કહેવાય ? આ ગૂંચનો નિકાલ તે જ આવે કે જે સર્વજ્ઞત્વને લગતી કલ્પનાનું સંશોધન કરવામાં આવે, અને તેને લગતા ભ્રમોથી મનને મુક્ત કરવામાં આવે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પહેલાં તે વિજ્ઞાન વિષયને લગતાં ધર્મશાસ્ત્રોમાં જે વિધાને છે તે સર્વજ્ઞપ્રણીત છે એમ માનવાને કશું કારણ નથી. તે તે કાળે ભિન્ન ભિન્ન વિષયોને લગતું વૈજ્ઞાનિક સંશોધન જે કક્ષા સુધી પહોંચ્યું તે કક્ષા સુધીની તે તે કાળે રચાયેલાં ધર્મશાસ્ત્રોમાં નોંધ છે–આ રીતે એ વિધાનો વિચાર કરવો ઘટે છે. વળી એવાં પણ જે વિધાન હોય કે જેને સર્વજ્ઞ નામ સાથે જોડાયા સિવાય ચાલે તેમ ન હોય અહીં પણ તે વિધાનોનું તથ્ય તત્કાળ-સાપેક્ષ જ સમજવું તથા સ્વીકારવું ઘટે છે. જેમને સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે તેમને ભવિષ્યમાં થનારી અનેક વૈજ્ઞાનિક શોધનું સંપૂર્ણ જ્ઞાન હતું એમ માની લેવાને કશું જ કારણ નથી. દા. ત. વીજળીની શોધ અને તે દ્વારા અને ત્યાર બાદ થયેલી બીજી અનેક શોધે, અણુવિજ્ઞાન, આકાશ–ઉડ્ડયન, રેડીઓ, ટેલિવિઝન વગેરે શોધો કેવળ આધુનિક છે જે સર્વજ્ઞનું જ્ઞાન આ રીતે કાળપરિમિત હતું એમ કહેવામાં આવે તે તેમ કરવાથી કાં તે વદવ્યાઘાત થાય અથવા તે સર્વજ્ઞ શબ્દને અન્ય કોઈ અર્થ વિચારવો ઘટે. ઉપર જણાવ્યું તે મુજબ જીવ, જગત અને ઈશ્વરનું સમ્યક્ સ્વરૂપ અને પ્રત્યેકનો અન્ય સાથેને પરસ્પર સંબંધ– આ હંમેશાં વિવાદ ચર્ચા અને મતભેદ વિષય રહ્યો છે. આ ત્રણ તત્ત્વોનું સમ્યફ સ્વરૂપ અને તેમના પરસ્પર અનુબંધ અંગે કોઈ એવી વિશિષ્ટ અને સુદઢ પ્રતીતિ થાય કે જે વડે માનવજીવનના ધ્યેયના અનુસંધાનમાં ઊભા થતા પ્રશ્નોને ઉકેલ મળી જાય. આવી પ્રતીતિને સર્વજ્ઞત્વ તરીકે જે ઓળખવામાં આવે તે એવું સર્વજ્ઞત્વ બુદ્ધિગમ્ય બને અને એવી પ્રતીતિ ધરાવતી વ્યક્તિને અમુક અપેક્ષાએ આપણે સર્વજ્ઞ તરીકે ઓળખી શકીએ. આવા સર્વ વિજ્ઞાનના ઊંડાણમાં ઉતારવાની કઈ જરૂર નથી. તેમને આકાશમાં કેટલા તારા છે, યુરોપમાં કેટલી વસ્તી છે. હિમાલયને કેટલાં શિખરો છે, કે અમુક વડને કેટલાં For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પાંદડાં છે કે કે અમુક વ્યક્તિના માથા ઉપર કેટલા વાળ છે તેની સંખ્યાની ખબર લેવાની જરૂર નથી. આપણાં ધર્મશાસ્ત્રમાં સર્વત અંગે એવા ભાવની એક ઉક્તિ છે કે જેણે એક જાણ્યું તેણે સર્વ જાણ્યું. આ એક તે શું ? આ એક એટલે આત્મા. આત્માના સ્વરૂપને વિશ્વ અને પરમાત્માના અનુસંધાનમાં જેણે સમ્યપણે અને સર્વ બાજુએથી જ તેણે બધું જાણ્યું, એટલે જાણવાગ્યે બધું જાણ્યું. જે આ ન જાણ્યું હોય અને બીજું ગમે તેટલું જાણ્યું હોય તેને કાંઈ અર્થ નથીઆ વિચાર પાછળ આવી સમજણ રહેલી છે. આવા સર્વજ્ઞ, ઉપર જણાવી તેવી ભૌતિક વિગતે જાણતા નથી એમ કહેવાને એ આશય છે કે એવી ભૌતિક વિગતે જાણવાનું તેમના માટે કઈ પ્રયજન નથી અને તેમના માટે તે શક્ય પણ નથી. - આ રીતે વિચારતાં પ્રતીતિભેદે એકથી વધારે સર્વાની સહેલાઈથી કલ્પના થઈ શકે છે. આજના વિજ્ઞાન સાથે ધર્મને મેળ બેસાડ હોય તે સર્વજ્ઞ શબ્દને આ મર્યાદિત અર્થમાં જ સમજ અને સ્વીકાર ઘટે છે અને ધર્મને કાર્યપ્રદેશ પણ જીવનઘડતર સાથે છે. આમેનતિ સાથે છે, વ્યક્તિ અને સમાજ વચ્ચે જરૂરી એવી સંવાદિતાની ઊંડી સમજણ સાથે છે અને નહિ કે ખગોળ કે ભૂગોળ સાથે નહિ કે રસાયણશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્ર સાથે. આ પ્રમાણે ધર્મની પણ મર્યાદા આપણે સ્વીકારી લેવી ઘટે છે બીજી બાજુએ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય તે જ માત્ર સાચું અને બીજું બધું ખોટું-આવું ઘમંડ વિજ્ઞાને પણ છોડવાની જરૂર છે. વિજ્ઞાનને સીધો સંબંધ પ્રત્યક્ષ સાથે છે અને તેને લગતી માન્યતાઓ પણ સદાને માટે સ્થિર હોતી નથી. જેમ જેમ સંશોધન વધતું જાય છે, વિસ્તરતું જાય છે તેમ તેમ આ માન્યતામાં તેના એક યા બીજા અંશેમાં ફાર. થયા જ કરે છે જેને આર. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કહેવામાં આવે છે તે સાથે વિજ્ઞાનને બહુ જ ઓછે સંબંધ છે અને દષ્ટ કરતાં અદષ્ટની દુનિયા ઘણી વિશાળ છે. વિજ્ઞાન શરીરને ઓળખે છે, પણ તેના અધિષ્ટાતા આત્માને સ્પર્શી શકતું નથી, વિજ્ઞાનને સીધે સંબંધ પાર્થિવ જગત સાથે છે. વિશ્વના વિરાટ સ્વરૂપ વિષે તેને માત્ર ઝાંખી કલ્પનાઓ જ હોય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના ઐહિક જીવનને તે જુએ છે, જાણે છે. તેની આગળપાછળના જીવનસાતત્યની તેને કશી સૂઝ નથી. જીવ અને જગત-તેના પ્રેરક સંચાલક કોઈ વિશ્વવ્યાપી શક્તિ કે ચૈતન્ય છે કે નહિ તે વિષે વિજ્ઞાનને કશી ગતાગમ નથી, કારણ કે તે વિષય પ્રત્યક્ષથી પર છે. આ કાર્ય છે અધ્યાત્મવિઘાનું અને તેનો સંબંધ છે અન્તર્ગત અનુભૂતિઓ અને માનવ ચિત્તના ઉદ્ધકરણ સાથે. આ રીતે વિજ્ઞાને પણ પિતાની મર્યાદા આંકીને ચાલવાનું છે. આમ વિજ્ઞાન અને ધર્મ પ્રત્યેક તિપિતાની મર્યાદા સમજી લે, આધુનિક વૈજ્ઞાનિક શે સાથે અથડાતી પુરાણું ધાર્મિક માન્યતાઓનું ઇતિહાસથી ઈતર એવું હવે મૂલ્ય નથી એમ ધાર્મિક સ્વીકારી લે અને જ્ઞાનને અનંત પ્રદેશ કેવળ પ્રત્યક્ષથી સીમિત નથી એમ વૈજ્ઞાનિકે સ્વીકારી લે તે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કશા પણ સંઘર્ષનું કારણ ન રહે. વળી હવે તે વિજ્ઞાન પણ પહેલાં માફક કેવળ જડવાદી અને પ્રત્યક્ષવાદી રહ્યું નથી. અણુના વિસ્ફોટ પછી અને વિશ્વાકાશના ગહન ભાગોમાં વૈજ્ઞાનિક સાધનો દ્વારા વધારે ને વધારે પ્રવેશ મળવાના પરિણામે આજને જ્ઞાનિક વિશ્વને આશ્ચર્યભાવે નિહાળી રહ્યો છે, વિશ્વના સ્વરૂપને વધારે અકળ ગૂઢ અને ગહન માનવા લાગ્યો છે અને આથી વિશેષ કાંઈ નથી એવા પહેલાંના માનસિક વલણને બદલે જે દેખાય છે, તે કરતાં નથી દેખાતું તે ઘણું વધારે વિરાટ અને માનવબુદ્ધિથી જેને કોઈ તાગ મેળવી ન શકાય એવું ગહન છે એવી પ્રતીતિ તરફ વૈજ્ઞાનિક ગતિ કરી રહ્યો છે. જગતના For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ મૂલદ્રવ્યની ગણતરી કરની સંખ્યા ઉપર આવીને વર્ષો સુધી અટકી હતી. હવે તેના મૂળમાં પ્રોટીન, ન્યુટ્રોન અને ઇલેકટ્રોન એમ માત્ર ત્રણ દ્રવ્ય છે અને દરેક પરમાણુ આ ત્રણ દ્રવ્યના છાવધતા કણને સમુચ્ચય છે એમ સિદ્ધ થયું છે. આ ત્રણ દ્રવ્ય આગળ જતાં એક દ્રયમાં વિલીન થાય એ અસંભવિત લાગતું નથી. વળી પુગળ અને શક્તિ એકમેકથી ભિન્ન નહિ પણ એકમેકનું કેવળ રૂપાન્તર છે. શક્તિને પુડ્ઝળમાં પરિણમાવી શકાય છે અને પુગળને શક્તિમાં પરિણાવી શકાય છે આવું પુગળ અને શક્તિનું અહેત વિજ્ઞાને હવે સ્વીકાર્યું છે. આ બધું સંશોધન પ્રત્યક્ષથી પર એવી પદ્ધતિઓ વડે ચાલી રહ્યું છે. પરિણામે આજને વૈજ્ઞાનિક પહેલને નાસ્તિકવાદી અયવાદી બન્યો છે અને એ ગૂઢ ગહન અને સ્વીકારીને તેના ઉંડાણમાં જવા મથી રહ્યો છે. આધુનિક જમાનામાં સર્વોત્કૃષ્ટ વિજ્ઞાનિક આઈન્સ્ટીનને કોઈ નાસ્તિક કહી નહિ શકે. આમ વિજ્ઞાનનાં વલણમાં પણ ઘણો ફેરફાર થાય છે. પરિણામે આજને વૈજ્ઞાનિક ધર્મથી વિમુખ રહેવાને બદલે જાણે કે ધર્મની સન્મુખ જઈ રહ્યો છે એટલે કેવળ ભૌતિક નહિ એવાં જીવનમૂલ્યના સ્વીકાર તરફ તે ઢળી રહ્યો છે. આ આખી ચર્ચાને આપણે આ રીતે સમેટી શકીએ. વિજ્ઞાનને સંબંધ મુખ્યપણે વાસ્તવિક જગત સાથે છે, ધર્મનો સંબંધ જીવનની શ્રેયસાધના સાથે છે. જગતના વાસ્તવિક સ્વરૂપની સમજણ શ્રેયસાધનાના જગત સાથેના વ્યાપક અનુબંધને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરવા માટે આવશ્યક છે. શ્રેયને સમ્યકુ વિચાર વાસ્તવિકતા સાથે સંવાદિતા કેળવવા માટે ઉપયોગી છે. વિજ્ઞાનને સંબંધ વસ્તુસ્થિતિના યર્થાથ ભાન સાથે, ધર્મનો સંબંધ માનવજીવનનાં ઘડતર અને વિકાસ અર્થે છે એટલે કે ઉર્ધ્વગામી જીવનમૂલ્યો સાથે છે. માનવજીવનના ઉત્કર્ષ માટે વસ્તુતત્ત્વના સમ્યફ જ્ઞાનની જેટલી જરૂર છે તેટલી જ જરૂર સાચાં-ઉર્વગામી જીવનમૂલ્યની છે. આ રીતે વિજ્ઞાન અને ધર્મ પોતપોતાની રીતે માનવજીવનને વિકસાવવામાં–આગળ લઈ જવાના અનેક રીતે ઉપકારક બની શકે છે. ” For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ : એક અચિરસ્થાયી જીવનતત્વ તા. ૪–૮–૪ના “હરિજનનાં “War: Stage long outgrown “એ મથાળા નીચે શ્રી મહાદેવ હરિભાઈ દેસાઈને એક અંગ્રેજી લેખ પ્રગટ થયો હતો. આ લેખમાં ડે. નિકેલાઈ નામના એક જર્મન વિજ્ઞાનશાસ્ત્રીએ લખેલા “Biology of war પ્રાણીવિજ્ઞાનની દષ્ટિએ યુદ્ધ ' એ નામના પુસ્તકને સંક્ષિપ્ત સાર આપવામાં આવ્યો હતે. - ડે. નિકેલાઈની જીવનકથા એવી છે કે તેઓ ૧૯૧૪ની સાલમાં બલિન યુનિવર્સિટીના અધ્યાપક હતા અને જર્મન કેંસરના કુટું. બના રાજા હતા. તેમણે ૧૯૧૫માં લડાઈ ઉપર કેટલાંક વ્યાખ્યાનો આપેલાં. તેમાં તેમણે જર્મનીની યુદ્ધનીતિ ઉપર ખૂબ ટીકાઓ કરેલી. તેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલવાસી બનાવવામાં આવ્યા. જેલમાં બેઠાં બેઠાં તેમણે “ Biology of war” લખ્યું અને તે લખાણની નકલ જેલમાંથી વટાવીને તેમણે સ્વીટ્ઝરલેન્ડ મેકલી આપી, જ્યાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ત્યાર બાદ જેલમાંથી તેઓ ક્યા, વળી પાછા ૧૯૧૭માં પકડાયા અને લિએ શાંચ જણાની શિક્ષા થયાઈ મા, રેમાં ડો. નિકેશભાઈના ઉપર જણાવેલા ગ્રંથ હરિ ખૂઅબુધ અનયા અને એ પ્રથામાં For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ રજૂ કરવામાં આવેલા યુદ્ધવિરેાધી કેટલાક મૌલિક વિચારો તફ યુરેપની દુનિયાનું ખાસ ધ્યાન ખેંચ્યું. ડે. નિકેલાઈ માત્ર ડોકટર કે વિજ્ઞાનશાસ્ત્રી નહતા પણ એક નામી તત્ત્વવેત્તા પણ હતા તેવી જ રીતે સાહિત્ય અને સમાજશાસ્ત્રના પણ તેઓ ભારે જાણકાર હતા. ડે. નિકેલાઈનું માનવું હતું કે છેલ્લા યુરોપીય વિગ્રહની જવાબદારી સર્વ પ્રજાને ભાગે પડતી જાય છે. પણ તેમને સંબંધ તે જર્મની સાથે જ હતો અને તેમણે જે કાંઈ લખ્યું હતું તે પણ પતાની પ્રજાને ઉદ્દેશીને જ લખેલું હતું. તેથી છેલ્લો વિગ્રહનેતરવામાં જર્મનીની કેટલી મોટી જવાબદારી હતી તે બાબત ઉપર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. જર્મની બોલે છે એક વાત, કરે છે બીજી વાત; સિદ્ધાન્તમાં આકાશ સુધી ઊડે છે, વ્યવહારમાં કેવળ ભૌતિક બની બેસે છે. તત્ત્વચિન્તનના પ્રદેશમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે છે, રાજ્યકારણના વ્યવહાર ક્ષેત્રમાં એ આખું વાણીસ્વાતંત્ર્ય ઝુંટવી લે છે. જર્મનીની આવી શોચનીય પરસ્પર વિરોધી પરિસ્થિતિ તરફ જર્મન પ્રજાનું તેમણે ખૂબ ધ્યાન ખેંચ્યું, પરિણામે તેમને વર્ષો સુધી જેલવાસ ભોગવવો પડયો. - તેમના ઉપર જણાવેલા સારને મ. રોમા રોલાએ પોતાના “Forerunners” નામના પુસ્તકમાં પ્રગટ કર્યો હતો. એ લેખ ઉપરથી શ્રી મહાદેવભાઈએ હિન્દુસ્તાનને વર્તમાન યુદ્ધ સાથે કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે તે પ્રશ્નને ઉદ્દેશીને અને ખાસ કરીને અંગ્રેજ સરકારને અમુક શરતો ઉપર આજના યુદ્ધમાં સહકાર આપવાને લગતા મહાસભા સમિતિના પુનાના ઠરાવને લક્ષમાં રાખીને પ્રસ્તુત લેખ– war : a stage outgrown” લખ્યું હતું. એ લેખ ઉપરથી હે. નિકેલર્જીના સૈદ્ધાતિક વિચારોનું સળંગ નિરૂપણ તાસ્વીતે નીચેને લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ' સરખી જનતા એ રાગ ભક્તિત્વ ધરાવતી સંસ્થા છે, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ એક જીવન્ત વિરાટ શરીર છે અને તે આખામાં એક સર્વસાધારણમાં ચેતના વ્યાપેલી છે. તે સદા પરિવર્તનશીલ અને પ્રગતિશીલ છે. એક માનવીની જીવનની માફક જુદી જુદી કાળકેટિ દરમિયાન તે વિરાટ શરીરમાં ચોક્કસ એક્કસ પ્રકારનાં વલણો ઉભવ પામે છે, માનવ જાતિના વિકાસમાં ચોક્કસ ભાગ ભજવે છે અને નિયત ભાગ સિદ્ધ થતાં તે વલણ ધીમે ધીમે ખસી જાય છે અને વિકાસ ક્રમની કેરિને સહાયક નવાં વલણો પાછાં જન્મ પામે છે. યુદ્ધ પણ આવું જ એક સમગ્ર માનવજાતિના માનસમાં વ્યાપી રહેલું પ્રકૃતિગત વલણ છે. યુદ્ધ માનવજાતિના બંધારણમાં રહેલી એક પ્રકારની સંજ્ઞા Instinct છે. પણ યુદ્ધ સંજ્ઞા છે એટલા કારણે તે સારી છે અથવા તે પ્રગતિ તરફ લઈ જનારી છે એમ ન જ કહી શકાય. પતંગિયું દીવાની ઝાળમાં ખેંચાય છે. સ્વભાવગત સંજ્ઞા તેના માટે વિપથગામિની બને છે. તે તેના વિનાશનું નિમિત્ત બને છે અને તેથી જ તે સંજ્ઞા તેને માટે વિપથગામિની બને છે. જ્યાં સુધી સૂર્ય એક જ જગતને ગરમી અને પ્રકાશ આપનાર ગોળો હતો અને અન્ય પ્રકારના અગ્નિને પરિચય જીવન્ત સૃષ્ટિને નહોતો થયો ત્યાં સુધી એ સંજ્ઞા પતંગિયા માટે પ્રાણદાયિની અને કલ્યાણકારિણી હતી પણ ત્યાર પછી તે અગ્નિનો ઉપયોગ શરૂ થયો અને રાત્રિના વખતે ઘરઘરમાં દીવાઓ પેટાયા. આમ છતાં પતંગિયાઓને દીવાઓના અસ્તિત્વ સાથે પિતામાં રહેલી પ્રકાશ તરફ સદા ખેંચાતા રહેવાની સંજ્ઞાને અનુકૂળ કેમ બનાવવી તે કદી ન સૂઝયું. આસપાસની પરિસ્થિતિ પલટાણી અને વિકસી, પણ પતંગિયાની સંજ્ઞા મૂળ સ્વરૂપમાં જ કાયમ રહી. પરિણામે એ જ પ્રાણદાયિની સંજ્ઞા આજે તેના વિનાશનું નિમિત્ત બની રહી છે. એ આપણે જરૂર કબૂલ કરવું જોઈએ કે જ્યારે કેઈ પણું વયોનિમાં અમુક પ્રકરની ચોક્કસ સંજ્ઞીને જન્મ થાય છે, ત્યારે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ તે તે સંજ્ઞાની તેના જીવનવિકાસ અર્થે ચોક્કસ ઉપયોગિતા હોય જ છે. લડવાની વૃત્તિ વિષે પણ આ જ અનુમાન બરાબર હોવા સંભવ છે, પણ તે ઉપરથી આપણે એમ ન જ કહી શકીએ કે આમ પરસ્પર લડવાની વૃત્તિ આજે પણ માનવીને ઉપયોગી છે. સંજ્ઞા, વૃત્તિ, પ્રકૃતિમાં ઊભી થયેલી ખાસિયત ભારે ચીકણી હોય છે. અને જે સંગોએ તેને ઉત્પન્ન કરી હોય તે સર્વ સંગે બદલાઈ જાય તો પણ તે સંજ્ઞા વૃત્તિ કે ખાસિયત એને એ જ સ્વરૂપે જીવતી અને જાગતી રહે છે. દાખલા તરીકે શિયાળ તેની વિષ્ટા ઉપરથી તેને કોઈ શોધી ન કાઢે તે હેતુથી પ્રેરાઈને પિત કરેલી વિષ્ટાને હમેશાં ધૂળથી ઢાંકી દે છે. આ તેની એક ખાસિયત છે, કૂતર શિયાળની જાતિમાનું જ પ્રાણી છે. ફરક એટલે કે શિયાળ જંગલમાં રહે છે, કૂતરો માનવીઓના વસવાટમાં જ વસે છે. આમ છતાં પણ તેની પ્રકૃતિગત ખાસિયત અનુસાર કૂતરે પણ જ્યારે જ્યારે વિષ્ટા કરે છે ત્યારે ત્યારે જમીન ખોદીને તેને ઢાંકવાને પ્રયત્ન કરે છે. કૂતરાની બાબતમાં એ અભ્યાસ અર્થ વિનાનોહેતુ વિનાને હોય છે. સંયોગો બદલાય તે મુજબ પિતાનાં પ્રાકૃતિક વલણે નહિ બદલાવાના કારણે નીચેની કેટિની અનેક છવયોનિએ આજે લુપ્ત થઈ ગઈ છે. માણસજાતિ પણ શું પિતાને સદીઓથી વારસામાં મળેલાં વલણ બદલાવાની ઈચ્છાશક્તિના અભાવે આત્મ-વિનાશને નોતરશે ? તે પોતાનાં વલણ બદલી શકે છે. જે ઈચ્છે અને નિશ્ચય કરે તે જરૂર ફેરવી શકે છે. માત્ર માણસજાતમાં જ ઈચ્છાશક્તિ રહેલી છે અને તેથી જ તે હંમેશાં ભૂલને પાત્ર રહેલ છે, પણ આ ભૂલો કરવાની શક્યતારૂપી શાપ માણસજાતની સ્વાધીનતા-સ્વતંત્રતાનું જ પરિણામ છે અને તેમાંથી જ પ્રત્યેક માનવીને પ્રાપ્ત થયેલી શીખવાની, સુધરવાની અને પિતાની આખી જાતનું પરિવર્તન કરવાની કલ્યાણકારી શક્તિને જન્મ થાય છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ . લડવાની વૃત્તિ માનવીમાસની વિકૃતિ છે; તે કોઈ તેની ખાસ વિશેષતા નથી. માણસને નહેર નથી, પંજા નથી, શીંગડાં નથી, ખરી નથી. આ રીતે માણસ પોતાનું રક્ષણ કરવા માટે સર્વ પ્રાણીએથી ઓછું શારીરિક સામર્થ્ય ધરાવે છે. પશુઓને જમીન ઉપર પોતાની જાતને ટેકવવાને ચાર પગની જરૂર પડે છે. માણસ બે પગથી જમીન ઉપર ઊભે રહેતે થયો એટલે તેને બે હાથ નવરા પડ્યા અને તેથી બીજી વસ્તુઓ પકડવા તરફ દોડયા. પરિણામે તેણે જાત જાતના ઓજારોને ઉપયોગ શરૂ કર્યો અને તે રીતે માનવીના હાથે તેની ભાવી પ્રગતિ અને મહત્તાનાં પ્રતીક બન્યાં. વિગ્રહ, મિલકત અને ગુલામી સાથે સાથે ચાલનારાં તો છે, કારણ કે તે ત્રણેને ઉપયોગ અન્ય માનવીના શ્રમને પોતાના કાજે લાભ ઉઠાવવામાં અથવા તો અન્ય માનવીના શ્રમફળને લૂંટી લેવામાં જ રહે છે. યુદ્ધમાં જે કોઈ પ્રજા હારે તેના માથે અમુક રકમ આપવાની અથવા તો અમુક દ્રવ્યસામગ્રી પૂરી પાડવાની ફરજ પાડવામાં આવે છે તે પરાજિત શત્રુપક્ષના શ્રમફળનો અમુક ભાગ લૂટવા બરાબર છે. જ્યારે આપણે લડાઈનો બચાવ કરતા હોઈએ ત્યારે આપણે કબૂલ કરવું જોઈએ અને જાહેર કરવું જોઈએ કે આપણે ગુલામી પ્રથાનું જ સમર્થન કરી રહ્યા છીએ આજ કાલ એક એવો વાદ ચાલી રહ્યો છે કે આ દુનિયાની ખાખોરાકીની સામગ્રી તે પરિમિત છે અને માણસોની વસ્તી વધતી જાય છે. આ કારણે માણસોને જીવનકલહ દિનપ્રતિદિન વધ જાતવ્ય છે અને તેમાં સમે નિર્બળને ધક્કી મારીને પોતાને જા જા જાય છે. આ દુધ્યિામાં જે જાતિ જીવવાની સૌથી વધારે લાયકાત ધરાવે છે તે જાતિ મળે છે નિર્બળ અને અસમર્થ જાતિ લિસ જાણી ગામ છે. જયો મળસંચાલક પાવન છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ તેના મતે આ દુનિયામાં અવારનવાર ઉપસ્થિત થતા માનવવિગ્રહે પણ ચાતરફ વ્યાપી રહેલા વનકલહનું જ સ્વાભાવિક પરિણામ છે અને એ જ રીતે કુદરત નિળનું ઉચ્છેદન અને સબળનું સ્થાપન કરે છે. આ આખી વિચારસરણી ભારે ભૂલભરેલી છે. જીવનકલહના ભિન્ન ભિન્ન પ્રકારામાં યુદ્ધ અર્થ વિનાના, ખેવકૂફી ભરેલા, અને સૌથી વધારે ઘાતક પ્રકાર છે. આપણી દુનિયાને કેટલી સૂર્ય શક્તિ solar energy લભ્ય છે તેના અડસટ્ટો કાઢતાં આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આજની આખી સજીવ સૃષ્ટિ લભ્ય સૂર્યશક્તિના વીશ હજારમાં ભાગને પણ ઉપયોગ કરતી નથી. આ તે આપણી તરફ રોટલાના ઢગ ઢગ પડ્યા હાય અને એક રોટલાના ટુકડા ખાતર આપણે ક્રાઈ ભિક્ષુકને મારી નાખીએ તેના જેવી જ ફાઈ વિચિત્ર ઘટના છે. માણુસજાતને ખેડવાને પાર વિનાનાં ક્ષેત્રા છે અને માણસે ખરૂં યુદ્ધ તા કુદરત સાથે કરવાનું છે. બીજા બધાં યુદ્ધો આપણા મુખ્ય ધ્યેયથી આપણને દૂર લઈ જાય છે અને દારિદ્રય અને વિનાશને નાતરે છે. જો માણસ કુદરતમાં ભરેલી અખૂટ સામગ્રીને ઉપયોગ કરવા પાછળ યુવૃત્તિને પોષક પેાતાની સ શક્તિ ખરચે તા તે પોતે તા આ દુનિયામાં સુખપૂર્વક રહી શકે, એટલું જ નહિ પણ અન્ય કરાડો આદમીઓને પણ આ દુનિયામાં સુખે રહેવા જીવવાનો અવકાશ મળે. યુદ્ધ સંગ્રામ જરૂરી છે, પણ તે માણસ માણસ વચ્ચેના નહિ. કુદરતની પાછળ પડીને તેનાં અનેકવિધ બળા અને શક્તિઓને જનતાના સુખ સ્વાસ્થ્ય અને કલ્યાણ વધારવા તરફ વાળવામાં રહેલા સંગ્રામ જ ખરા જરૂરી છે. આ સર્જક સંચામ તેા હજી બહુ જ અલ્પાંશે લડાયા છે. આ સંગ્રામમાંથી આજ સુધી કદી કલ્પનામાં આવેલ ન હેાય એવા વિજ્યની અને સુન્દર પરિણામેાની આશા રાખી શકાય છે. કુદરત સામેના યુદ્ધમાંથી નીપજતી વૈજ્ઞાનિક શેાધા એ પ્રકારની For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હિય છે. એક વિનાશક, બીજી સર્જક. જે શેધ માણસની સંહાર શક્તિ વધારે તે વિનાશક શેધ કહેવાય. જે શેધ વડે માણસનાં સુખ સગવડ અને સ્વાસ્થ વધે તે સર્જક શેધ કહેવાય. દાખલા તરીકે પ્રોફેસર હેબરે વિનાશક બોંબ શોધવા પાછળ જ પોતાની સર્વ જ્ઞાનશક્તિનો ખર્ચ કર્યો અને એમીલ ફિશર નામના રસાયણશાસ્ત્રીએ યાંત્રિક યોજના વડે સાકર બનાવવાની રીત શોધી કાઢી. એક માનવીએ સંહારને ઉત્તેજન આપ્યું, બીજા માનવીએ જીવનની મધુરતામાં વધારે કર્યો. - વિજ્ઞાનની શોધ વડે આજનાં યુદ્ધોએ ભારે વ્યાપક અને ઘેર સંહારક સ્વરૂપ પકડયું છે. પણ એથી કેઈએ હતાશ બનવાનું કારણ નથી. પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતાં એક એ નિયમ આપણું જાણમાં આવે છે કે પશુવર્ગની કેટલીય જાતિઓ સૈકાઓ દરમિયાન ઉત્તરોત્તર વિપુલ દેહ અને શરીર સામર્થ્યવાળી બનતાં બનતાં એકાએક જ્યારે હંમેશાને માટે લુપ્ત થાય છે ત્યારે તે જાતિના પ્રાણીઓએ અસાધારણ કદ અને શરીરબળ પ્રાપ્ત કર્યા હોય છે. આવું જ લડાઈને વિષે છે. પૂર્વ કાળની લડાઈમાં જે સુન્દર, - મેહક અને વીરતાપૂર્વક વિશેષતાઓ હતી તે બધી આજે અદશ્ય થઈ ગઈ છે. તે વખતનું આનંદભર્યું તંબુજીવન આજે ગયું છે, તે સમયના ભવ્ય લશ્કરી પિોષાકો આજે જોવામાં આવતા નથી. ઠંદ્વ યુદ્ધો પણ ભૂતકાળમાં સમાઈ ગયાં છે. યુદ્ધને લગતાં આકર્ષક સર્વ તો લુપ્ત થયાં છે. જૂના વખતને પ્રાણપ્રેરક સંગ્રામ આજે મૃતપ્રાય બની ગયો છે. સંભવ છે કે યુદ્ધ હજુ પૂરતાં વિરાટ સ્વરૂપને પહોંચી ચૂક્યું ન હોય. આજના (૧૯૧૪ થી ૧૯૧૮ સુધીનાં) યુરોપીય વિગ્રહમાં હજુ તટસ્થ રાજ્ય ઊભાં છે અને સંભવ છે કે હવે પછી એક એવું યુદ્ધ હશે જેમાં દુનિયાના બધાં રાજ્યોએ એક સાથે ઝંપલાવ્યું હેય. જે એમ બને છે એ ખરેખર છેલ્લું જ યુદ્ધ હશે. For Personal & Private Use Only ww Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જેવી રીતે છેલ્લામાં છેલ્લું સારીઅન (આ દુનિયામાંથી લુપ્ત થયેલી એક પશુ જાતિનું હાથી કરતાં પણ ઘણા વધારે મેાટા કદવાળું પ્રાણી) આ દુનિયામાં મેાટામાં માટું પ્રાણી હતું તેવી જ રીતે આ દુનિયાનું આગામી આખરી યુદ્ધ ખરેખર સૌથી મોટું અને:ભયાનકમાં ભયાનક હશે. આજની સહારક વૈજ્ઞાનિક શક્તિ અને રચનાઓ વડે યુદ્ધ શકય તેટલા વિરાટ સ્વરૂપને પડુાંચી ચૂકયું છે. હવે તે એ શક્તિ અને રચનાએ યુદ્ધને જ મારી નાખવાનુ રહે છે. લડાઈને લીધે આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ચાલુ રાખવાની લાયકાત ધરાવતી પ્રજાને મા` મેાકળા થાય છે. લડાઈ આક્રમણકારી હાય છે તેમ આત્મરક્ષણને અર્થે પણ પ્રજાને લડવાની ફરજ પડે છે. લડાઈમાં માનવતાનું તત્ત્વ દાખલ કરી શકાય તેમ છે. લડાઈ જાતીય નિર્ભેળપણું ટકાવી રાખવા માટે ઉપયાગી છે-આ બધી ભ્રમણાઓ છે અને એમાં છેવટની ભ્રમણા તા ભારે ભયાનક અને અનકારક છે. આજે એક પણ શુદ્ધ નિભેળ-જાતિ છે અથવા તેા શુદ્ધ યુરાપિયન એવી કોઈ જાતિ છે એમ માનવાને કશું જ કારણ કે સાબિતી નથી. વળી આજે રાષ્ટ્રીયતાના કે સ્વદેશાભિમાનને પણ ભારે અનર્થ થઈ રહ્યો છે. ખરી રીતે એ માણસ જ સાચા દેશભક્ત ગણાય કે જે પોતાના દેશનાં સારાં તત્ત્વાને ચાહે અને જે ખાટુ હાય તેના સામનેા કરે. આજની કલ્પનામાં તે। એજ દેશભક્ત ગણાય છે કે જે પેાતાની પ્રજાની સારી નરસી સ` વિશેષતાઓ વિષે પક્ષપાત ધરાવે છે. જેમ માણસનું ચારિત્ર નબળું તેમ તેનું સ્વદેશાભિમાન વધારે ઉત્કટ અને આવેશમય હાય છે. જો કાઈ પણ એક એવકુફ માણસ તેના જેવા ખીજા લાખા માણસા એકઠા કરી દેશમાં પેાતાની. બહુમતી ઊભી કરી શકે છે તે તે માણસ ગજ ગજ ઉછળે છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રજામાં સ્વતંત્ર રીતે વિચાર અને વર્તન કરતી વ્યક્તિઓ જેમ ઓછી તેમ તે પ્રજાનું દેશાભિમાન વધારે ઉગ્ર જોવામાં આવે છે પણ દેશની આવી પરસ્પર વિરુદ્ધ પરિસ્થિતિ દેશાભિમાનને છેલ્લે ભડકે છે એમ આપણે સમજી લેવું જોઈએ. સંકુચિત દેશાભિમાનના દિવસો ગયા છે. દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ નવી સમસ્યાઓ અને નવા દષ્ટિકોણ ઊભાં કરે છે. સમગ્ર માનવજાતના જીવન્ત એકીકરણ પ્રત્યે આપણે ખેંચાઈ રહ્યા છીએ. આજના વાવંટોળ અને તેફાની ઝાડીઓ પાછળ એક મહાન માનવસંસ્થાના સ્વાસ્થ, એકતા અને શાન્તિભર્યા ઉગમનું આછું દર્શન થઈ રહ્યું છે. આવી વ્યાપક માનવતાને વિશ્વબંધુત્વને અનુભવ કરાવે એ બૌદ્ધ ધર્મનું ધ્યેય હતું. પ્રીસ્તી ધર્મનું પણ ધ્યેય હતું. પણ બૌદ્ધ ધર્મ કાલાન્તરે સંકુચિત બનતા ગયા અને પિતાનું ધ્યેય પાર પાડવામાં નિષ્ફળ નીવડ. ખ્રીસ્તી ધર્મને પણ જ્યારથી રાજકારણ સાથે જોડવામાં આવ્યો ત્યારથી તેની મહત્તા વિશાળતા લોપાવા માંડી. જે જીવનદર્શન એ બન્ને ધર્મના પ્રણેતાઓને હતું તે જીવનદર્શનને આજે આપણે પુનઃ માનવજાતના હૃદયમાં વિકસાવવું રહ્યું અને વસુધાવ્યાપી એકતાનું દુન્યિાની ભિન્ન ભિન્ન પ્રજાઓને સાચું ભાન કરાવવું રહ્યું. આ એકરૂપતા કેવળ ખાલી કે કલ્પનાની વસ્તુ નથી. તે નક્કર સત્ય છે. આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે માબાપમાં રહેલું ચોક્કસ જીવનતત્ત્વ બાળકોમાં ઊતરે છે અને તે બાળકમાં ઊતરેલું જીવનતત્ત્વ તેમની પ્રજામાં ઊતરતું ચાલે છે. આ રીતે ચોકકસ વનતો પેઢી દર પેઢી ફેલાયા જ કરે છે. આ રીતે વિચારતાં આપણને લાગ્યા વિના નહિ રહે કે દુનિયાના સર્વે માનવીઓ કેઈ એક સમાન અને સર્વ સાધારણ જીવનતત્વથી For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ નિકટપણે જડાયેલા અને સંકળાયેલા છે. એમ ગણતરી કરવામાં આવે છે કે ધારો કે એક માનવી યુગલને ત્રણ બાળકો હોય તે એકવીસમી પેઢીએ પાંચ વર્ષના ગાળામાં આ મૂળ માનવી યુગલને સંતતિવિસ્તાર આખી દુનિયાની માનવસંખ્યા જેટલો વિપુલ બની જાય. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ પાંચસો વર્ષના ગાળામાં થઈ ગયેલા માનવીઓમાં અને આપણામાં એક સમાન જીવનતત્ત્વ રહેલું છે. તેથી કઈ એક વ્યક્તિને ચોક્કસ પ્રજા કે જાતિમાં મર્યાદિત કરવી એ કેવળ બેવકુફી છે. જેવી રીતે જીવનતત્ત્વને વિચાર કર્યો તેવી જ રીતે વિચારતત્ત્વ પેઢી દર પેઢી ઊતરતું નીતરતું અને ફેલાતું જાય છે. આ દષ્ટિબિંદુથી વિચારતાં સ્પષ્ટ થશે કે માનવજાતિ સ્થૂળરૂપે કે સૂમરૂપે સળંગ વ્યક્તિત્વને ધારણ કરતું એક વિરાટ શરીર છે એ હકીક્ત સ્વીકાર્યો જ આપણે છૂટકે છે. આજ સુધીને અનુભવ આપણને શીખવે છે કે કઈ પણ નવો વિચાર કે નવી ભાવનાનો ખ્યાલ દુનિયાના જુદા જુદા ભાગમાં વસતા ભિન્ન ભિન્ન વિચારકોને એક જ સમયે સ્કુરતો જોવામાં આવે છે. કોઈ પણ વસ્તુની શોધ કોઈ એક જ શેધકના મગજમાં એકાએક ઉપજી આવતી નથી. એ જ સમયે બીજા અનેક શોધકો આ જ શોધના ખ્યાલની આસપાસ ઘૂમી રહ્યા હોય છે અને એ શોધને સ્પર્શ કરવાની લગભગ તૈયારીમાં હોય છે. આવામાં એક શોધક તે શોધની પૂરી પ્રતીતિ મેળવીને વૈજ્ઞાનિક સત્ય તરીકે રજૂ કરે છે. આવી જ રીતે નવા વિચારનો જન્મ થાય છે. જે વિચાર તત્કાલીન અનેક વિચારકોના મગજમાં ઘોળાયા કરતું હોય, તેને એક વધારે આગળ પડતે વિચારક મૂર્ત સ્વરૂપ આપે છે અને દુનિયા તેને ઝીલવા ભેગે છે. આવી રીતે દુનિયાનું મહાત પરિવર્તન For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ નીપજાવતા કઈ પણ નવા વિચાર કે ભાવનાની પહેલાં પૂર્વવત અનેક મનોમંથનો અને સદશ ચિત્ર વિચિત્ર તરંગે વાતાવરણમાં વહી રહેલા નજરે પડે છે. આવી રીતે આપણે ત્યાં યુદ્ધ બહિષ્કારની ભાવના મૂર્તસ્વરૂપ ધારણ કરી રહી છે. દુનિયા યુદ્ધવૃત્તિને સદાને માટે તિલાંજલિ આપે એવો સમય નજીક આવી રહ્યો છે. આજની દુનિયાની બાહ્ય પરિસ્થિતિની ઘટના પણ આ પ્રકારના માનસિક પરિવર્તનને વધારે વધારે અનુકૂળ બની રહી છે. પ્રત્યેક દિવસે માનવી માનવીની વધારે ને વધારે નજીક આવી રહ્યો છે. ટપાલ, તાર, રેડીઓ માનવીઓ વચ્ચેના વધતા જતા સમાગમને નવા નવા આકારે વધારે ને વધારે પુષ્ટ કરી રહેલ છે. રાષ્ટ્ર રાષ્ટ્રની શાખાઓ તૂટતી જાય છે. માત્ર બાહ્ય કારણોસર પણ આ દુનિયા ઉપર એક સર્વસાધારણ રાજ્યતંત્રની સ્થાપના થાય એ દિવસો આપણી સમીપ આવી રહ્યા હોય છે. માનવીએક્ય એક કાળે કલ્પનાનો વિષય હતે આજે એક નક્કર સત્યના આકારમાં આપણી સામે તે રજૂ થઈ રહેલ છે. આ બધી સમાલોચનાના સારરૂપે આપણે આટલું તારવી શકીએ છીએ કે ૧. આ પૃથ્વી ઉપર વિશ્વબંધુત્વ એ જ દિવ્ય તવ છે અને સમગ્ર નીતિવ્યવહારને પાયો છે. - ૨. માનવી બનવું એટલે એક અવ્યાહત જનતાની વાસ્તવિકપણે અનુભવ કરે. ૩. પડોશી પ્રત્યેનો પ્રેમ માનસિક આરોગ્યની નિશાની છે. સમસ્ત જનતા માટેનો સર્વસાધારણ પ્રેમ એ જનતાના આરેગ્યનું For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વ્યક્તિના માનસમાં પડતું પ્રતિ બંબ છે. તેથી આપણે સમગ્ર જનતાને ઉત્તમ, સત્ય, સારા અને સંગીન વલણો તેમજ આવાં જે જે તવો વડે જનતાનું જીવન પોષાતું આવ્યું છે અને સુરક્ષિત રહ્યું છે, તે તે તત્ત્વોને ચાહતાં અને તે વિષે આદર ચિંતવતાં શીખવું જોઈએ. ૪. આ માનવ–સંગઠનને હાનિ પહોંચાડે તેવી દરેક બાબતનો સામનો કરવો જોઈએ. ખાસ કરીને અનિષ્ટ રૂઢિપરંપરાઓનો, નકામા અથવા તે નુકસાનકારક માનસિક વલણનો ઉચ્છેદ કરવો જોઈએ. આ સિદ્ધાંત ઉપર ચાલતાં એવો એક ઉજવળ દિવસ આવશે કે જ્યારે જાતે જર્મન તલેખક કહે છે તે મુજબ “વિગ્રહ અને વિજયપ્રાપ્તિના ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ પામેલી, યુદ્ધકળામાં પૂર્ણતાને પહોંચેલી અને યુદ્ધ ખાતર ગમે તેટલે ભોગ આપવાને ટેવાયેલી પ્રજા છાથી જાહેર કરશે કે અમે અમારી તરવારના ટુકડા કરી નાખીએ છીએ અને આખી લશ્કરી રચનાનો ઉચ્છેદ કરીએ છીએ. પૂર્ણ રીતે શસ્ત્રસજજ હોવા છતાં ઉદાત્ત હેતુથી પ્રેરાઈને અમારી. જાતને સ્વેચ્છાપૂર્વક નિઃશસ્ત્ર કરીએ છીએ કારણ કે નિઃશસ્ત્રતા જ સારી અને સ્થાયી શાંતિ સ્થાપવાનો ખરો માર્ગ છે. આજે સર્વ શસ્ત્રસજ દેશમાં જે કહેવાતી શાંતિ પ્રસરેલી જોવામાં આવે છે તે પાછળ તો કેવળ યુદ્ધનું માનસ જ ભરેલું છે. આ માનસ નથી પિતાનો કે નથી પાડોશીને વિશ્વાસ કરતું અને અમુક અંશે દ્વેષમત્સરથી અને અમુક અંશે ભયથી પ્રેરાઈને અસ્ત્રશસ્ત્રોને ત્યાગ કરવાની ચોખ્ખી ના પાડે છે. કોઈને તિરસ્કાર કરવો કે કેઈથી બીતા રહેવું એ કરતાં મૃત્યુ સ્વીકારવું બહેતર છે અને કેઈથી તિરસ્કૃત બનવું કે કોઈને ભયકાન્ત બનાવવું એ કરતાં મૃત્યુને ભેટવું બમણું બહેતર છે.” ચિ. ૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની ઉત્ક્રાંતિ ભૂતકાળના ગર્ભાગારમાં ઊંડે ઊંડે આપણે નજર નાખીએ છીએ તે અહિંસાનો વિચાર માનવામાં માનવતા પ્રગટી તે ઘડીથી પ્રાદુર્ભાવ પામ્યો હોય એમ માલૂમ પડે છે. એ ઘડી કઈ હતી તે તે આજ સુધીમાં શોધાયેલે ઈતિહાસ કહી શકે તેમ નથી. પણ એક કાળે એવી સ્થિતિ કલ્પી શકાય છે કે જયારે માનવી અને પશુ વચ્ચે માનવીની કર્મ કુશળતા સિવાય બીજે કશે પણ તફાવત નહિ હોય. જ્યારે માનવી મનુબેતર સૃટિન ફાવે તે ઉપભોગ કરતા હશે, એટલું જ નહિ પણ સશક્ત માનવી પોતાના સ્વાર્થ ખાતર અન્ય નિર્બળ આદમીઓ ઉપર પણ ગમે તેવાં આક્રમણ કર્યો જતો હશે અને કેઈની ગરદન ઉપર હથિયાર ચલાવતાં તેને હાથ જરા પણ પાછા પડતા નહિ હોય. આવી પરિસ્થિતિ ચાલતી હશે એવામાં એકાએક તેને વિચાર આવ્યો હશે કે “મારો કઈ પ્રાણ લેવા આવે તે જેમ મને ભારે દુઃખ થાય છે તેમ જેનો પ્રાણ લેવાને હું પ્રવૃત્ત થાઉં છું તેને પણ એટલું જ ભારે દુઃખ કેમ નહિ થતું હોય ? જે મને ન ગમે તે તેને પણ કેમ ગમે ? અને જો આમ છે તે જેમ સામે માણસ મને જરા પણ ઈજા ન થાય એમ વર્તે એવી હું તેના તરફથી અપેક્ષા રાખું છું તે મુજબ તેને પણ મારાથી જરાએ ઈજા ન થાય એવી રીતે જ મારે તેની સાથે વર્તવું જોઈએ. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ અન્યથા વતું તે યોગ્ય ન કહેવાય'. આ વિચારમાળામાંથી અહિંસાવૃત્તિનો ઉદ્દભવ થયો હશે. ધર્મબુદ્ધિની જાગૃતિ થઈ હશે. અનેક પશુપક્ષીઓ પણ એ કાળે નિર્દોષ જીવન ગાળતા હતાં. આજે પણ ગાળે છે. કેટલાંય પશુપક્ષીઓ એ કાળે નિરામિષ આહારી હતાં અને આજે પણ છે. આ કારણે તેમને અહિંસક કહેવાં એ વ્યાજબી નથી. પશુપક્ષીઓ સંજ્ઞાપ્રધાન પ્રાણુઓ છે. તેઓ પિતાની સંજ્ઞાના આદેશ અનુસાર હિંસા-અહિંસા આચરે છે. આ ઉપરથી તેઓ ખરી રીતે હિંસક કે અહિંસક ઠરતાં નથી. હિંસા અહિંસાને જાગૃત હૃદય અને બુદ્ધિ માત્ર માનવ જાતને જ વરેલી છે. એક જ સરખા સંયોગોમાં એક માણસ બુદ્ધિપૂર્વક માંસાહાર કરે છે, બીજે માણસ બુદ્ધિપૂર્વક નિરામિષ ભોજન સ્વીકારે છે, એક માણસ સમજી કરીને અન્ય ઉપર શસ્ત્રપ્રયોગ કરે છે. બીજો માણસ અન્યથા વિચાર કરીને કોઈ ઉપર હિંસક આક્રમણ કરતાં અચકાય છે-પાછો ફરે છે. જે જેને નિણર્ય અને તે મુજબ જેવી જેની પ્રવૃત્તિ હોય છે તે મુજબ તે માનવી હિંસક યા તો અહિંસક ઠરે છે. ઉપર જણાવ્યું એ મુજબ માનવીના માનસમાં એક વખત અહિંસક વૃત્તિને ઉદ્ભવ થયો, પછી તો તે વૃત્તિ દિનપ્રતિદિન પોષવા અને સંવર્ધિત થવા લાગી. તે જ વિચાર અને વૃત્તિના આધારે માનવી કુટુંબ અને માનવસમાજની રચના થવા લાગી. તે જ ભાવનામાંથી મોટી મોટી ધર્મસંસ્થાઓ ઊભી થવા લાગી. તે જ કલ્પનામાંથી જેમ આસપાસ વસતા માનવીઓ પ્રત્યે તેમ જ તરક વિચરતી પશુસૃષ્ટિ પ્રત્યે પણ અહિંસાની દયાની ભાવના ફેલાવા લાગી. આ અહિંસા વિકાસના ઈતિહાસનું મેટામાં મોટું સીમાચિહ્ન તે ભગવાન બુદ્ધ અને મહાવીરનો યુગ. ભગવાન બુદ્ધ જગતને માનવબંધુતાને સંદેશ આપ્યો અને માનવીના જન્મ, જરા, વ્યાધિ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ અને મૃત્યુનાં દુઃખ જોઈને કરુણપરાયણ બનેલા તેમણે જગતના લેકોને તે દુઃખચક્રમાંથી ઊગરવાને માર્ગ દર્શાવ્યા. ભગવાન મહાવીર આથી પણ આગળ ગયા અને માત્ર મનુષ્યસૃષ્ટિ નહિ, પણ પશુસૃષ્ટિ સુધી, જીવસૃષ્ટિ સુધી તેમણે અહિંસાની પરિઘરેખાને લંબાવી. એ સૂત્રની તેના વાસ્તવિક અર્થમાં ઉષણા કરી માણસે પિતાના જીવનમાં અહિંસા કેવી રીતે ઉતારવી અને સંપૂર્ણ શે આચરવી એ પ્રશ્નની અપૂર્વ ઝીણવટભરી તેમણે મીંમાસા કરી અને અહિંસક આચારનું અદ્ભુત વિજ્ઞાન રહ્યું. આ આખું અહિંસાશાસ્ત્ર વ્યક્તિને આધ્યાત્મિક મોક્ષને ધ્યેયસ્થાને રાખીને રચવામાં આવ્યું હતું. સમાજના ઐહિક કલ્યાણ અકલ્યાણની દૃષ્ટિ તેમાં ગૌણ હતી. સંસાર તે છે એવો ને એવો ચાલવાનો છે, સમાજનું ચક્ર પણ હિંસા અહિંસાના ચિત્રવિચિત્ર ચીલા ઉપર ચાલ્યા કરવાનું છે, રાજકારણનો તે પાયો જ હિંસા ઉપર જ છે. સમાજ સુધારવાની વાત કરવી તે આખરે કઠી ઘેઈને કાદવ કાઢવા જેવું છે, અનાદિ કાળથી આત્મા કર્મબંધોથી જકડાયેલા છે. તે કર્મબંધનું મૂળ રાગદ્વેષ અને તેમાંથી પરિણમતી હિંસા છે. સમાજ સાથે જેટલો ગાઢ સંબંધ તેટલા રાગષના નિમિત્તો વધારે અને તે નિમિત્તો હિંસક આચાર તરફ જ વ્યક્તિને આખરે ઘસડી જવાના. માટે જે વ્યક્તિને કર્મબંધોથી મુક્ત થઈને આધ્યાત્મિક મેક્ષ, પારલૌકિક મુક્તિ મેળવવાની આકાંક્ષા હોય તેણે સમાજ સાથેનો સંબંધ તોડી નાખવો અને દેહને અધ્યાત બને તેટલો કમી કરવો, રાગદ્વેષનાં મૂળ છેદવાં અને હિંસાને પિતાના જીવનમાંથી સંપૂર્ણ શે નાબૂદ કરવી. આ રીતે પ્રરૂપાયેલી અહિંસા એ માનવ વ્યક્તિ માટે તે એક ભવ્ય આદર્શ અને તેને પહોંચી વળવાને ગ્ય કાર્યક્રમ રજૂ કર્યા, For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પણ સમાજનાં વહેણ તે વહેતાં હતાં એવાં જ લગભગ વહેતાં રહ્યાં. શુદ્ધ અહિંસાશાસ્ત્રમાં સમાથી પિતાને સંબંધ ઉત્તરોત્તર કમી કરીને આધ્યાત્મિક દિશામાં આગળ વધવા ઈચ્છનાર માટે ઉત્તરોત્તર ઉચ્ચતર ગુણસ્થાનકોની સરસ આજના કરવામાં આવી હતી. પણ સમાજમાં રહેનાર માણસે કેમ વર્તવું? સમાજના અને રાજ્યસત્તાના અન્યાયો અને ત્રાસે નિવારવા માટે શું કરવું ? એક રાજ્ય અન્ય ઉપર આક્રમણ કરે ત્યારે પ્રજાજનોએ શા શા ઉપાય હાથમાં લેવા ? એ બધી બાબતે સંબંધમાં અહિંસાની દૃષ્ટિએ કશે ખુલાસે તત્કાલીન અહિંસાશાસ્ત્રમાં જોવામાં આવતો નહિ. એ વખતની અહિંસામાં માણસે હિંસા ન કરવી એ વાતની મુખ્યતા હતી પણ કોઈને રક્ષણ આપવાની કે ઉગારવાની, પીડિત, ત્રાસિત અને તિરસ્કારાયેલા વર્ગને બચાવવાની અથવા તે સમાજના કે રાજ્યના અઘટિત શાસનનો સામનો કરવાની બાબત મુખ્યતાએ નહોતી. સમાજ તે એવો જ હોય, રાજ્ય તે એમ જ ચાલે, દરેક વર્ગની ઊંચીનીચી સ્થિતિ તેમના કર્મને આધીન છે. આવું જ વલણ એ સમયની અને લગભગ આજસુધી ચાલી આવતી અહિંસાની દૃષ્ટિમાં જોવામાં આવે છે. ઊલટું જે જનધર્મ વ્યક્તિને પોતપોતાના કુટુંબ અને સમાજને પરિત્યાગ કરીને એટલે કે તે સાથે અસહકાર કરીને નિવૃત્તિમાર્ગ લેવાનું કહે છે તે જ જનધર્મ રાજ્ય અને રાજ્યાધીશને શાતિ ઈચ્છે છે. એને અર્થ એટલે જ છે કે એ બધા તંત્ર ચાલતા હોય તેમ ભલે ચાલે તું તેને સુધારનાર કોણ? તું તારું સંભાળ અને તારું આત્મકલ્યાણ કર ! આ સાર તત્કાલ પ્રરૂપિત અહિંસામાંથી નીકળતું હોય એમ લાગે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે એ અહિંસાના વિચાર પાછળ વ્યક્તિનું કલ્યાણ મુખ્યપણે જોવામાં આવે છે. અહિંસાનું વ્યક્તિગત આચરણ જરૂર સમાજકલ્યાણમાં પરિણમે છે. એમ છતાં પણ એ ઈષ્ટ પરિણામ ધ્યયેના સ્થાને નહેતું, કેવળ આનુષગિક હતું. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ આ વિવરણનો અર્થ કોઈ એમ ન કરે કે આ રીતે અહિંસાના પૂર્વદષ્ટાઓ કઈ રીતે ન્યૂન હતા અથવા તે તેમની દષ્ટિ સંકુચિત હતી એમ કહેવાનું કે સૂચવવાને મારો આશય છે. કાળે કાળે યુગપુરુષો પાકે છે. જનતાના સુખકલાને પિષક સનાતન જીવનસિદ્ધાંતે રજૂ કરે છે. પિતપોતાના કાળને અપેસીને તેમાંના કેઈ એક સિદ્ધાંત ઉપર તો કોઈ અન્ય સિદ્ધાંત ઉપર વધારે ભાર મૂકે છે અને તેને અનુલક્ષીને તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ જીવનવ્યવહાર અને આચારનિયમ તારવે છે. પોતાના કાળને ઉપેક્ષાને તેઓ કાંઈ કહે એ તે બને જ નહિ. એ તો અપ્રસ્તુત આલાપ કહેવાય. પિતાના કાળને અપેક્ષીને તેમણે જે કાંઈ વિધાનો કર્યા હોય તે તે આકારમાં જ આગામી કાળને લાગુ પાડી શકાય જ નહિ. કાળની મર્યાદા “સર્વજ્ઞ–અન” સી કેઈને લાગુ પડે જ છે. ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયમાં અને આજના સમયમાં કેટલે ફેર છે ? તે કાળ એ હતો કે જ્યારે સમાજની સમસ્યા આટલી બધી જટિલ નહોતી, ઊચા-નીચા ભેદ આટલે તીવ્ર નહતો, જીવનસંગ્રામ આટલે કઠણ નહોતે, એક રાજ્યનું અન્ય રાજ્ય ઉપરનું આક્રમણુ પ્રજાના ચાલુ જીવન ઉપર આજની માફક બહુ વ્યાપક અસર કરતું નહોતું, વિજ્ઞાન કેવળ બાલ્યા રસ્થામાં હતું અને તેની સંરક્ષક કે સંહારક શક્તિ નજીવી હતી. કામ ઓછું હતું, નવરાશ વધારે હતી, શહેરે ઓછાં હતા અને તે પણ આટલાં વિત નહેતા, ગ્રામ્યજીવન જ મુખ્ય સ્થાને હતુ અને એકાન્ત અને શાન્તિ પુષ્કળ હતાં. ચાલુ વાતાવરણ જ પારલૌકિક વિચાર અને ચિંતનને પિષક હતાં. સમાજવ્યવસ્થામાં આધ્યાત્મિક જીવનને મહત્ત્વનું સ્થાન હતું. આ પરિસ્થિતિમાં અહિંસાનું વધારે વ્યાપક નિરૂપણ એ કાળે સંભવિત જ બહેતું. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩ બીજુ, અહિંસાને મનુષ્યજીવન સાથે સીધો સંબંધ હોવાથી જેમ જેમ માનવજીવન પલટાતું જાય છે અને સમાજ રચના વધારે ને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ અહિંસાને લગતા ખ્યાલમાં ફેરફાર તેમ જ સુધારા તથા વધારા થતા જ જાય છે. અહિંસાનો સિદ્ધાંત એક અને સનાતન એ બરાબર, પણ તે સિદ્ધાન્ત ઉપરથી નિપજતા આચારવિચાર પલટતા જાય છે. વળી આજે એક ક્ષેત્રને અહિંસાનો વિચાર લાગુ પાડવામાં આવે તો આવતીકાલે માણસની બુદ્ધિ આવા કલ્યાણ કલ્પદ્રુપને બીજા ક્ષેત્રમાં વાવવાનો વિચાર શા માટે ન કરે? વળી જે અહિંસાથી વ્યક્તિનું પારલૌકિક શ્રેય થતું હોય તો તેનું ઐહિક શ્રેય પણ અહિંસા વડે કેમ ન સધાય ? જે અહિંસાને વ્યક્તિગત જીવન લાગુ પાડવામાં આવે તો સામાજિક જીવન ઉપર પણ શા માટે લાગુ ન પાડવી ? જે વ્યક્તિ અહિંસક બનીને પિતાની જાતનો ભોગ આપીને સમાજ કલ્યાણ સાધી શકે તો સમાજ એવી જ રીતે અહિંસક બનીને, પિતાના ટૂંકા સ્વાર્થનો ભોગ આપીને રાષ્ટ્રને ઉન્નત કેમ ન બનાવે અને એવી જ રીતે અહિંસા જે સાચા અને સનાતન સિદ્ધાંત હોય તે તેની માત્ર વ્યક્તિગત મોક્ષસાધના પૂરતી જ ઉપયોગિતા હોઈ ન શકે, પણ વ્યક્તિ તેમ સમાજના ઐહિક જીવનના સર્વ અંગઉપાંગો ઉપર પણ તે લાગુ પડવી જોઈએ, અને તેનાથી સાર્વત્રિક કલ્યાણ થવું જોઈએ. આવી રીતની વિચારસરણીમાંથી આજે ગાંધીજીના અહિંસાવાદનો જન્મ થયો છે. આજ વિચારના ટોલ્સટોય, થેરે જેવા અનેક પુરોગામીઓ થઈ ગયા છે, પણ તેને ચોક્કસ આકાર આપનાર અને આખી દુનિયાના તારણહાર તીર્થ તરીકે રજૂ કરનાર ગાંધીજી છે. આ ગાંધીવાદને વિચાર અને તેને અનુસરવા ચથતાં આપણી મર્યાદાઓને વિચાર હવે પછી કરીશું. જેવી રીતે આગળ આપણે જોયું કે માનવીમાં ભાનવતાના For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જન્મ સાથે જ અહિંસાવૃત્તિને ઉદ્ભવ થયું, પણ એ અહિંસાવૃતિમાંથી સ્થાયી જીવનશાસ્ત્રનું નિર્માણ તે આપણા દેશમાં ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયથી જ થયું. તેવી જ રીતે દુનિયાના ઈતર ભાગમાં અહિંસાવૃત્તિને ઉદ્ભવ તે કંઈ કાળથી થયેલ, પણ ખ્રીસ્તી ધર્મના ઉદ્ભવે એ વૃત્તિને મનુષ્યજીનનું એક મહત્ત્વનું અંગ બનાવ્યું. એ ધર્મના ઉત્પાદક ઈસુબ્રીતે અહિંસામય જીવન જીવી બતાવ્યું અને એ સમયના લોકોને ભ્રાતૃભાવને સંદેશ આપે. તેમના ધર્મપુસ્તક બાઈબલના “જૈન” રચિત પ્રકરણમાં અપાયેલું “ગિરિપ્રવચન” પ્રેમ–સેવા-સમભાવની જ એક અપૂર્વ ગીતા છે. મેથ્ય રચિત પ્રકરણમાં પણ એક સ્થળે ઈસુખ્રિીસ્ત પિતાના અનુયાયીઓને ઉદેશીને કહે છે કે તમે આજ સુધી સાંભળતા આવ્યા છે કે કોઈ તમારી આંખ ફોડે તેની તમે આંખ ફેડી નાંખે અને દાંતને બદલે દાંત ખેંચી કાઢે. પણ હું તમને કહુ છું કે અન્યાયી કે અધમને સામને ન કરશે, તમને જે કઈ જમણા ગાલ ઉપર તમાચો મારે તેની સામે ડાબો ગાલ ધરે અને કાયદાથી લઠીને જે કોઈ તમારે કેટ લઈ લે તેને તમારી કામળી આપી દે અને જે તમને એક ગાઉ ઘસડીને લઈ જાય તેની સાથે બે ગાઉ ચાલે અને જે માંગે છે તેને આપે અને જે કઈ ઉધાર લેવા આવે તેને તમે પાછો ટાળો નહિ. આવી જ રીતે એ જ પ્રકરણમાં અન્યત્ર ઈસુખીસ્ત કહે છે તમને આજ સુધી કહેવામાં આવ્યું કે તમારા પડોશીઓને ચહાજે અને દુશ્મનને ધિક્કારજે, પણ હું તમને એમ કહું છું કે તમારા દુશ્મનને પણ તમે ચાહો. તમને જે શાપ આપે તેને આશીર્વાદ આપજેતમને તિરસ્કારે તેનું તમે ભલું કરજો અને તમારા વિષે મત્સરભાવ ચિત્તવે અને તમને ત્રાસ આપે તેના માટે પ્રાર્થના કરજે. આ રીતે જ જે પિતા સ્વર્ગમાં વસે છે તેને તમે ખરા પુત્ર બની શકશે, કારણ કે તેઓ તે જેઓ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સારા છે તેમજ ખરાબ છે તે બનેને પિતાના સૂર્યનું સરખું અજવાળું આપે છે અને ન્યાયી અન્યાયી ઉંભય ઉપર વરસાદની એક સરખી મહેર વરસાવે છે. જે તમને ચાહતા હોય તેને તમે ચાહે એમાં તમે એવું મોટું પુણ્ય શું કર્યું ? અને તમારા ભાઈઓને જ તમે સલામ કરે તેમાં તમે બીજાથી વિશેષ શું કર્યું ? તમારી આસપાસના લોકો પણ શું એમ નથી કરતા? જેવી રીતે તમારે દિવ્ય પિતા પૂર્ણ છે તેવી જ રીતે તમારે પણ પૂર્ણ બનવું જોઈએ. ખ્રીસ્તી ધર્મના કહેવાતા અનુયાયીઓએ આજ સુધી ગમે તેમ વર્તન કર્યું હોય અને આજે લડાઈના નામે ગમે તેટલી તેઓ હિંસા આચરી રહ્યા હોય, પણ ખ્રીસ્તી ધર્મને મર્મ તે ઉપર વર્ણવ્યો તે જ હતું અને છે અને મને હૃદયમાં ધારણ કરીને અનેક ખ્રીસ્તી સાધુ સતે આદર્શ જીવન જીવી ગયા છે અને સ્વપરનું કલ્યાણ સાધી ગયા છે. ખ્રિસ્તી ધર્મની દયા અહિંસા, મનુષ્ય કોટિ સુધી જ લંબાયલી જોવામાં આવે છે તેનું મૂળ તે તે ધર્મની સૃપ્રિનિર્માણને લગતી એક મુખ્ય માન્યતાને આભારી છે કે જે એમ પ્રરૂપે છે કે ઈશ્વરે પ્રથમ ચર-અચર દેખાતી જડ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને તેની અંદર દિવ્ય પ્રાણથી પ્રાણવાન એવા “આદમ” અને “ઇવ'ને મૂકયાં, જેમાંથી આ આખા માનવ સમાજનો વિકાસ થયો. આ માન્યતાઓ પશુપ્રાણીઓને આત્મતત્ત્વથી વંચિત બનાવ્યા અને તે કારણે માનવદયાના અધિકારી ઠરાવ્યા બીજી બાજુએ માનવસમાજનું કલ્યાણ અને સેવાને ખ્રીસ્તી ધર્મમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું. દીન, દુઃખી, દલિત, માંદા કાઢી આ, પતીઆની સેવા ઉપર જે ભાર પ્રસ્તી ધર્મ મુકે છે તે અન્ય ધર્મ સંપ્રદાયમાં જોવામાં આવી નથી. પણ આ બધી દયા, પ્રેમ, વિશ્વબંધુત્વની વાતે મેટે ભાગે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કરો વ્યક્તિગત આત્મસાધને સાથે જોડાયેલી રહી. તેની અસર સામુદિયક જીવન ઉપર જરૂર સારા પ્રમાણમાં પડતી રહી, પણ રાજયતથી નિર્માતું સામુદાયિક જીવન તે આખરે પશુબળ ઉપર જ નિર્ભર બની રહ્યું. કાળાન્તરે ગઈ સદીમાં રશીઆમાં ટોલ્સ્ટોયનો જન્મ થયો. તે ભારે ધર્માત્મા હતા, ચિન્તક હતા. આજ સુધી અહિંસાને અર્થ એટલે જ કરવામાં આવતો હતો કે પિતાના જીવનને બને તેટલું અળગા રહીને અપરિગ્રહી પવિત્ર જીવન ગાળવું અને બને તેટલી ઈશ્વર સાધના કરવી પણ સાથે સાથે તેમાં એક તત્ત્વ ઉમેરાયું. પિતાની માન્યતા મુજબ વર્તવામાં સમાજ કે રાજકારણ કદી આડે આવે તે પણ પિતાની માન્યતાને વળગી રહેવું અને તેમ કરતાં ગમે તેટલાં કષ્ટ સહેવા અને પ્રાણનું બલિદાન આપવાનો પ્રસંગ આવે તો તેમ કરતાં પાછા હઠવું નહિ. આ બાજુ કે તે બાજુ પિોતપોતાની ધાર્મિક માન્યતા ખાતર શાન્ત નિરવરોધ પ્રાણબલિદાન અપાયાનાં અનેક દટાતો બન્યાં જ કરતાં હતાં. આવા બનાવોએ અહિંસાનો સ્પર્શ જનસમાજ સમક્ષ જીવતો અને જાગતો રાખ્યો હતો, એટલું જ નહિ પણ તેમાં અહિંસક સામનાની કંઈ કંઈ ઝાંખી થવા લાગી હતી. પણ અહિંસાવૃત્તિનું પ્રયોગક્ષેત્ર તે હજુ સુધી ધાર્મિક માન્યતાઓના પ્રદેશ પરંતુ જ મર્યાદિત રહ્યું હતું. સમાજ કે રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલવામાં રાજ્યના અન્યાયો દૂર કરવામાં કે પર રાજ્યના આક્રમણને સામને કરવામાં અહિંસા વિચારને ભાનપૂર્વક કદિ ઉપયોગ કરવાનું કેઈને સૂઝતું જ નહોતું. મોટા સામાજિક ફેરફારે વિચારેના સ્વાભાવિક પરિવર્તનમાંથી પરિણમતા અથવા તે કોઈ બળવાન વ્યક્તિ સમાજપરિવર્તક વિચારે એવા જોરથી સમાજ સમક્ષ મૂકતા અને તેને અનુસરનારું અનુયાયી જૂથ એવી ઉગ્રતાથી કામ કરતું કે તે સામે સમાજની બહુ મોટી બહુમતી જાય તો પણ કમીજલી અને નવા વિચારો અને નવા આદર્શોને For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ અપનાવી લેતી. આવી જ રીતે રાજ્યવહીવટમાં ચાલી રહેલા અન્યાયો પણ કાં તે કહેવાતી બંધારણપૂર્વકની હિલચાલથી દૂર કરતા અથવા તે રાજ્ય કરતી સંસ્થા ઉપર સીધું કે આડકતરું અસાધારણ દબાણ લાવીને તે અન્યાય રદ કરવાની રાજયસંસ્થાને ફરજ પાડવામાં આવતી. આવાં ચાલુ દબાણ આવવા છતાં પણ જે રાજ્ય સંસ્થા મક્કમ રહેતી તે આખરે હિંસાપૂર્ણ બળવો થત અને રાજ્યક્રાન્તિ આવીને ઊભી રહેતી. પરરાજયના હિંસક સાધનો સિવાય અન્યથા બચાવ થઈ શકે એવું આજ સુધી કદી કોઈને સૂઝયું જ નહોતું અને આજે પણ ગાંધીજી સિવાય બીજા કેઈને આ કલ્પના હજુ વ્યવડારુ લાગતી જ નથી. આમ સામાજિક, રાષ્ટ્રીય, કે આન્તર-રાષ્ટ્રીય, કેઈ પણ પ્રદેશમાં અહિંસાના વિચારને સ્પષ્ટપણે હજુ સુધી સ્થાન મળ્યું જ નહોતું. વ્યક્તિ અને સમાજના જીવનને ઘડવામાં બળવાન ભાગ ભજવનારા સાધુસત સમાજ અને રાષ્ટ્રની સામાન્ય પ્રવૃતિઓથી ઘણુંખરું અલગ રહેતા અને લોકોને પોતપોતાના માની લીધેલા ધર્મમાર્ગે ચાલવાનો અને ઈશ્વર પ્રાપ્તિ તરફ વળવાનો ઉપદેશ આપતા આ આખી વિસંવાદી પરિસ્થિતિ તરફ મારી સમજ પ્રમાણે સૌથી પ્રથમ ટોલ્સ્ટોયનું ધ્યાન ખેંચાયું. બાઈબલનું વેદવાકય કે અસત્ય અધર્મને સામને ન કરો–આ વાગ્યે તેના મનમાં ભારે મન્થન ઊભું કર્યું. અસત્યને અધર્મને નમી જવું ? આમ કેમ બને ? આ ઉપદેશ આપનાર ઈસુપ્રીસ્તના જ તે ઉપદેશ અને આચરણ: બને પરસ્પર વિરોધી હતા ? આમ તે ન બને. વધારે વિચાર કરતાં તેને માલૂમ પડયું કે સામને ન કરે એને અર્થ હિંસાથી પશુબળથી સામનો ન કરવો એટલે જ હેઈ શકે. હિંસા એ અધર્મ છે. અધર્મ સામે અધર્મ વાપરવાથી અધર્મ જ વૃદ્ધિને પામે. બાકી છે જેનામાં ધર્મબુદ્ધિ છે. તેણે અધર્મને વિરોધ છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ કરવો જ રહ્યો. આ ઉપરાંત ટોસ્ટેયને આજની આખી સંસ્કૃતિ, સમાજરચના, મૂડીવાદ સર્વ વ્યવસ્થા કેવળ હિંસા ઉપર જ રચાયેલી માલૂમ પડી, હાથમજૂરીનો મોભો ગયો અને યંત્રએ માનવીના મોટા મોટા સમૂહને સ્થાનભ્રષ્ટ કર્યા. મજરે પરસેવા અને લેહીથી શ્રમ કરે અને ધનિકે કેવળ એશઆરામ કરે. રાજ્યતંત્રની વ્યવસ્થાના મૂળમાં તેને કેવળ પશુબળ અને હિંસા ભરેલી માલૂમ પડી. આ સામે તેના મનમાં ભારે બળવો ઊભો થયો, તેના મનમાં વસી ગયું કે - જે જગતમાં સુખ અને શાન્તિ લાવવાં હોય તે આ આખી રચનાને, નાશ કરવો જોઈએ અને જે સમાજમાં બળજેરી, બેકારી અત્યંપાદન અને બુર્ઝવા–એશઆરામી વર્ગ ન હોય એવી સમાજરચના ઊભી કરવી જોઈએ. આ ક્રાન્તિ મારફાડ કરીને નહિ પણ લેકના - હૃદયનો પલટો કરી બેઠો બળવો જગાડીને નિપજાવવી જોઈએ. આવી રીતે ટોલ્સ્ટોયે ખ્રીસ્તી ધર્મશાસ્ત્રોના અધ્યયનમાંથી જ પ્રેરણા મેળવીને અહિંસક વિરોધના તત્ત્વને જન્મ આપ્યો અને તે તત્વ ક અને રાજકીય પ્રશ્નોને લાગુ પાડવાનો પ્રયત્ન આરંભ્યો. એ અરસામાં “શેરો” નામના તત્ત્વચિન્તકે અસહકારના સિદ્ધાન્તને જગત આગળ બહુ અસરકારક રીતે રજૂ કર્યો. તેની પ્રરૂપણાને સાર એ હતો કે કોઈ પણ માણસ જે સમાજ તેમજ રાજ્યતંત્ર નીચે વસતે હેય તેના ન્યાય અન્યાયથી નરપેક્ષ રહેવાને દાવો કરી શકે જ નહિ. સમાજ અને રાજ્યતંત્રના અવલંબન વડે જ દરેક માણસ સુખપૂર્વક જીવે અને પોતાની સર્વ પ્રવૃતિઓ ચલાવે છે. તેથી તે સમાજરચના કે રાજ્યતંત્રના પાયામાં રહેલા ન્યાય-અન્યાયોમાં દરેક વ્યક્તિની ભાગીદારી રહેલી છે. તેથી જ્યારે પણ કોઈ પણ - વ્યક્તિને એમ ભાસે કે પોતાનો છે કે પિતા ઉપર ચાલી રહેલે રાજ્યવહીવટ ચોક્કસ પ્રકારને અન્યાય કરી રહેલ છે કે અત્યાચાર આદરી રહેલ છે ત્યારે તે વ્યક્તિને ધર્મ થઈ પડે છે કે For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ તેણે તે સમાજ કે રાજ્યવહીવટ સાથે અસહકાર કરી તે અન્યાય અત્યાચાર–ટાળવાનો પ્રયત્ન કરવો. આખરે સમાજ તે વ્યક્તિઓને બનેલ છે. રાજ્ય સંસ્થા પણ વ્યક્તિના સીધા કે આડકતરા સહકાર ઉપર જ ચાલે છે. તેથી જ જ્યારે વ્યક્તિમાં વ્યક્તિ ઉમેરાતાં માટે સમૂહ એકત્ર બનીને સહકાર પાછો ખેંચી લે કે તરત જ એ સમાજ કે રાજ્યનું તંત્ર અટકી પડે અને ખેંચી લેવાયેલ સહકાર પાછો મેળવવા માટે તે સંસ્થાએ ચાલુ અન્યાયો બંધ કરવા જ પડે. કોઈ પણ પ્રકારના હિંસક સાધનોનો ઉપયોગ કર્યા વિના, એક પણ માણસનું લોહી રેડ્યા સિવાય, આવો અસહકાર મોટામાં મોટી રાજ્યક્રાન્તિ નિપજાવી શકે. અહિંસાના વિચારને આ રીતે ટોલ્સટોય, થરા જેવા મહાપુરુષ દ્વારા સામાજિક તેમ જ રાજદ્વારી પ્રશ્નો ઉપર લાગુ પાડવાના પ્રયત્ન શરૂ થયા તરફ આ વિચારે ફેલાવા લાગ્યા. રશિયામાં સામ્યવાદની પ્રાથમિક ભૂમિકા ટેસ્ટ રચી. જેમાં અહિંસાના ખ્યાલને પૂરું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પણ તે સામ્યવાદના આદ્યવિધાયક કાર્લ માકર્સે અહિંસાના વિચારને તિલાંજલિ આપી અને યેનકેન પ્રકારેણ વર્તમાન સમાજરચનાનું સામ્યવાદી પરિવર્તન સાધવા ઉપર જ તેણે ખૂબ ભાર મૂક્યો. ટોલ્સટોય અને થરાએ સત્યાગ્રહ અને અસહકારનાં વાવેલાં બીજને અમલી કાર્ય દ્વારા જલસિંચન કરી વૃક્ષરૂપે વિકસાવવાનું કાર્ય તે ગાંધીજીએ જ દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત દ્વારા કર્યું. આ લડતનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે. ત્યાં વસતા હિંદીઓ બળજેરીથી લડવા નીકળ્યા હોત તો બધું ગુમાવી બેસત. એવા સંયોગોમાં સત્યાગ્રહને ધર્મમય માર્ગ ત્યાંની હિંદી પ્રજાને દેખાડીને એટલું જ નહિ, પણ એ માર્ગે આ ખ પ્રજાને દોરીને ત્યાંની સંસ્થાને પ્રજાની વ્યાજબી માંગણીઓ સ્વીકારવાને ફરજ પાડી. અહિંસાના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ બનાવે વિચારક દુનિયાનું For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ -ખૂબ ધ્યાન ખેચ્યું.. ત્યારબાદ ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા અને પ્રજા પાસે નાના અથવા મોટા ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરાવીને તેમણે અનેક સફળતા મેળવી. અહિં સાને વ્યક્તિગત જીવન ઉપર લાગુ પાડીને કઈ સીમા સુધી લઈ જઈ શકાય અને એ રીતે વ્યક્તિગત જીવનને કેવી રીતે પરિપૂર્ણ બનાવી શકાય એ સંબંધમાં ઈશુ ખ્રીસ્તે. ગૌતમ બુદ્ધે કે મહાવીર સ્વામીએ પોતપોતાની રીતે જગતને જે કાંઇ શિખવ્યું તેને આપણે કેટલાક વિચાર આગળના એ લેખામાં કર્યાં. અહિસાને આથી વધારે વ્યાપક ક્ષેત્રમાં ઉતારવાનું અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં આપખુદ સત્તાની સામે સફળ વિરેધ કરવાના એક સાધન તરીકે વાપરવાનું કામ તે! તે જ વ્યક્તિય. થઈ શકે તેમ હતું કે જેની નસેનસમાં અહિંસા જ વહેતી હાય અને સાથે સાથે જેનામાં રાજ્ય કરતી સત્તાના જુલ્મ, ત્રાસ, અન્યાય સામે દખાયેલી પ્રજાનું પરિત્રાણ કરવાની અનિવાય વૃત્ત બળવાનપણે કામ કરતી હાય. આજ સુધી જે જે શુદ્ધ અહિં સાપરાયણ જીવન ગાળનારા સાધુ પુરુષો થઇ ગયા તે સર્વે મોટા ભાગે અન્ય સાંસારિક તેમજ સામાજિક બાબતે માફક રાજકીય બાબતે પરત્વે પણ કેવળ વિરક્તિ ધરાવનારા જ હતા. બીજી બાજુએ જુલ્મી રાજસત્તાની ચુડમાંથી ગુંગળાતી પ્રજાને છેડવાનાર દેશદેશમાં અનેક સ્વાતં વિધાયકા થઈ ગયા કે જેના આજે પણ મુક્તક કે ગાન ગવાય છે, પણ તેઓના સામે કદી અહિંસાને આર્દશ હતા જ નહે. તેએ બળ સામે બળ વાપરવામાં માનતા અને તે મુજમ જ પેાતાની પ્રજાને દારીને તેઓએ સ્વાધીનતા-આઝાદો-હાંસલ કરી હતી. ત્યારે ઉપરની બન્ને સરતે પૂરી પાડે એવા તેા જગતના પુણ્યયેાગે ગાંધીજી જ હતા. બેરિસ્ટર તરીકે ધંધા કરવા માટે તે ગયા અને જતાંવેંતજ ત્યાં વસતી હિંદી પ્રજા ઉપર વતી રહેલા For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અને વધતા જતા ત્રાસ જોઈને તેઓ ક્ષુબ્ધ બન્યા, શરૂ કરેલી એરીસ્ટરી એને ઠેકાણે રહી, અને પોતાના જાતભાઇઓના બચાવના માગેો યેાજવામાં તેઓ ગુંથાયા. કોઈ પણ સમજાવટને અનુકૂળ બનવાની ના પાડતી અને આખરે હડધૂત કરીને પોતાના લાંબ વસવાટની ભૂમિમાંથી હાંકી કાઢવાની મુરાદ સેવતી સર્વ સત્તાધીશ ગેારો રાજસત્તાને વિષ શી રીતે કરવા અને હિંદી પ્રજાના હક્કોનું સંરક્ષગુ શી રીતે કરવું એ પ્રશ્ન ગાંધીજીને ભારે મૂઝવવા લાગ્યા. બળવેા, મારા-મારી કરવી, જ્યાં ત્યાં ખૂને કરવા, ગારી પ્રજાને અને તેટલો રંજાડવી-આમ કરવાથી ધ્યેયની સફળતા થાય તેમ હતું જ નહિ. ગાંધીજી એ માગે કદી જાય તે તેા અને જ નહિ. અહિંસાનું અનુપાન, એમ કરવાથી સફળતા મળે તે પણ, ગાંધીજીએ ગળથુથીમાંથી જ કર્યુ. હતુ. પોતે કોઈ ને આંગળી સરખી પણ અડાડે નહિ તે અન્ય કોઈ તે મારપીટ કરવાને તે આદેશ કેમ જ આપે? આ મન્થનમાંથી તેમને સૂઝેલો સત્યાગ્રહની યાજના તેમણે તે વખતે હયાતી ધરાવતા સન્તપુરુષ ટોલ્સ્ટોયને જણાવી અને ટોલ્સ્ટોયે જાણે કે પોતાનેા ખીજો કોઈ સમાનધમાં પૃથ્વીને આજે છેડે જન્મ્યા ડ્રાય એમ આનંદમાં આવી જઇને એ યેાજનાને ખૂબ ખૂબ આવકારી, ત્યાર પછી બનેલા ઇતિહાસે દુનિયાને જણાવ્યું કે પશુબળ સિવાય ખીજી એક એવી શક્તિ છે કે જેને સગ્રહિત કરીને ગમે તેવી નિશ્રળ રાજ્યસત્તાને હકાવી શકાય છે અને દયાચેલી નિઃશસ્ત્ર પ્રજાની વ્યાજખી માંમણીએ સ્વીકારવાની ફરજ પાડી શકાય છે. આ અનુભવ સાથે ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા. હિંદુ સ્તાનમાં રાજકીય આન્દોલન લગભગ દશ પંદર વર્ષથી શરૂ થયુ હતું. દેશમાં વિનીત અને ઉદ્દામ-એમ એ પક્ષા પડી ગયા હતા. એક પક્ષ કેવળ બંધારણપૂર્વકની રાજકીય હિલચાલમાં જ માનતા હતા અને એમ કરતાં જે કાંઇ ધીરે ધીરે મળે તેથી સાષ માનીને આગળને આગળ પ્રયત્ન ચાલુ રાખવાનું પ્રજાને કહેતા હતા. તેને For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ બ્રિટીશ પ્રજાના ન્યાયીપણામાં ભારે વિશ્વાસ હતો. બીજા પક્ષને આવી બંધારણપૂર્વકની હિલચાલમાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો અને ઉગ્ર હિલચાલ વડે એવું લેકબળ ઊભું કરવું કે જેની સામે સ્થાપિત સરકાર ટકી શકે જ નહિ અને આપણને સ્વરાજ્ય આપવાની તેની ઉપર ફરજ પડે-આ ધ્યેયપૂર્વક કામ કરી રહ્યો હતે. સરકારનું દમન પણ ચાલુ જ લતું અને દેશદ્રોહના કારણે ઉદામ પક્ષના એક યા અન્ય દેશનેતાને પકડી પકડીને અવાર–નવાર જેલમાં પૂરવામાં આવતા હતા. બંગાળમાં એક એવો પણ નાનો સરખો વર્ગ ઊભો. થયા હતા કે જે બેમ વડે મોટા મોટા અંગ્રેજ અધિકારીઓનાં ખૂન કરીને સ્થાપિત રાજ્યસત્તાને મૂઝવવા માંગતો હતો અને એ રીતે અકળાયેલી રાજસત્તા આપણને સ્વરાજ્ય આપી દેશે એમ માનતા અને મનાવતો હતો. આ પરિસ્થિત વચ્ચે ગાંધીજી આપણી વચ્ચે આવ્યા અને અંદરથી ખૂબ ઉછળેલી અને એમ છતાં નિઃશસ્ત્રપણાને લીધે અસહાયતા અનુભવતી પ્રજા સમક્ષ તેમણે અસહકાર અને સત્યાગ્રહના સિદ્ધાંતો રજૂ કર્યા. ચંપારણ, ખેડા, બોરસદ જેવા નાનાં નાનાં ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરીને પ્રજા ઉપર ગુજરતા સ્થાનિક અન્યાયો રદ કરવાની અંગ્રેજ સરકારને તેમણે ફરજ પાડી. પરિણામે પ્રજા તે જાણે કે પિતાના ઉદ્ધારની એક નવી ચાવી મળી ગઈ હોય એમ નવી આશા વડે ઊછળવા લાગી. આમેય આપણી પ્રજાની અથવા તે સામાન્ય જનસ્વભાવની કહીએ તે પણ ખોટું નથી, એ ખાસિયત રહી કે લેહી જોવું કે રડવું તે સિવાય અર્થાત ખૂનની નદીઓ વહાવ્યા સિવાય સ્વરાજ સમીપ જવાને પ્રજાની આઝાદી હાંસલ કરવાનો કેઈ આપણને રસ્તો બતાવે તે આપણી નિશસ્ત્ર પ્રજા તે ભાર્ગને જરૂર વધાવી લે એમાં શંકા જેવું હતું જ નહિ. અસહકારનો અર્થ એ હતું કે આપણી પ્રજા ઉપર આપણે જ માણસો વડે જ અંગ્રેજી રાજ્ય ચાલે છે. એ પ્રજાના માણસો સહકાર ખેંચી લે તે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી રાજતંત્ર ચલાવવું અશક્ય થઈ પડે. સત્યાગ્રહને અર્થ એ હતું કે ગેરવ્યાજબી સરકારી કાનુનને એક પછી એક ભંગ કરવા માંડે અને એમ કરતાં જે કાંઈ સહન કરવાનું આવે તે સહન કરવું. આ સત્યાગ્રહની લેજનામાં છેવટે નાકરની લડતને પણ સમાવેશ થઈ શકે. રાજકીય લડતને આ પ્રકાર પણ જે પ્રજાને મોટો ભાગ ઉપાડી લે તે આખરે સ્થાપિત રાજસત્તાને પ્રજાની માંગણીઓ સંતવ્યા સિવાય ચાલે જ નહિ. અને એમ ન કરે તો એક વખત એ આવે કે જ્યારે આખું રાજ્યતંત્ર અટકી પડે અને પરિણામે પ્રજાના હાથમાં જ આવીને પડે. આ આખો કાર્યક્રમ પાર પાડવામાં રાજ્ય કરતી સંસ્થાના એક પણ માણસને હાથ અડાડવાનો નહિ. કેઈ ને લેશ માત્ર ઇજા કરવાની નહિ. પિતાની પ્રકૃતિ અને પરિસ્થિતિને અનુકૂળ આવો ઉદ્ધારમાર્ગ કઈ પ્રજા પકડી ન લે? આ યોજનામાં અનેક જોખમો હતાં, અનેક ભયસ્થાને હતાં. પણ આઝાદીની તમન્ના જે પ્રજામાં એક વાર પ્રજવલિત થઈ છે તે જોખમો કે ભયસ્થાનોનો વિચાર કરવા બેસતી જ નથી. તે કામ વિનીતનું છે અને તેઓ તે આજ સુધી તે જ કામ કર્યા કરે છે. ઈ. સ. ૧૮૫૭ના કેવળ હિંસક રાજકીય આંદોલન બાદ આજસુધીના હિંદી ઇતિહાસમાં બે ભીષણ આંદોલનને ઊભાં થયાં. એક ૧૯ર૦૨૨નું અસહકારનું આંદોલન. બીજું ૧૯૩૦-૩૨નું સત્યાગ્રહનું આંદોલન. આ બન્ને આંદોલનનાં પરિણામે પ્રજા ખૂબ આગળ તે વધી જ છે. નવાં બળ, નવી શક્તિઓ, વિશ્વાસ જન્મ પામ્યાં છે. પણ હજુ સ્વાધીનતા આપણે ઘેર આવી નથી–આપણા ઉપર રાજ્ય તે હજુ અંગ્રેજ સરકારનું ચાલે છે. ધારેલા ધ્યેયને આપણે કેમ પહોંચી ન શક્યા તેનાં કારણો ઘણાં છે, પણ તેની સમાલોચનાને અહીં સ્થાન નથી. અહીં તે પ્રસ્તુત બાબત એટલી જ છે કે આપણી રાજકારણી લડતમાં તેમ જ સામાજિક લડતમાં પણ ચિ. ૪ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ' અહિંસાએ હવે નિશ્ચય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આવી ખાખતામાં અર્હિંસાને કશું સ્થાન જ હાઇ ન શકે એ ભણેલાઓના મેાટા વહેમ હતા તે વહેમ છેલ્લા વીશ વર્ષની ઇતિહાસવાનાએ નાબૂદ કર્યાં છે. જેવી રીતે આઝાદીની પ્રાપ્તિ અર્થે તેવી જ રતે અસ્પૃશ્યતા નિવા રણની દિશાએ કે મદ્યનિષેધની દિશાએ સત્યાગ્રહને એક યા અન્ય પ્રકારને અમલ થયા છે અને થઈ રહ્યો છે. રાષ્ટ્રીય મહાસભાએ પોતાના સર્વ કાર્યક્રમમાં અહિંસાને અગ્રસ્થાન આપ્યું છે. અહિ ંસા આજે કેવળ નકારાત્મક વૃત્તિ નથી રહી કે જેની ચલણી બાજુ કેવળ નિર્માલ્યતા જ હતી, પણ અહિંસાને એક શક્તિ તરીકે આજના વિચારકેએ ીકારી છે અને અનુભવી છે. ડરવું અને ઈશ્વર શ્વિર'નું નામ ભજ્યા કરવું એવી ટૂંકી અને ગેરરસ્તે દોરવનારી સમજ નથી રહી; પણ જ્યાં જ્યાં કરવાની એક જ રીત છે અને તે વ્યવસ્થિત પશુબળના ઉપયાગની–એમ આજ સુધી માનવામાં આવતું હતું તેના બદલે માનવી પોતાની માનવતા જાળવીને અહિ'સક ઉપાય વડે તે તે અધર્મ કે અન્યાયને સફળ સામનેા કરી શકે છે એ આજ મનાયું છે. જેમ અમુક પરિસ્થિતિ અસહ્વ બનતાં તે સામે અમુક માણસ, અમુક વર્ગ હલ્લા કરવાના છે એ સાંભળતાં સુલેહ શાંતિના રક્ષકા ચમકે છે, તેવી જ રીતે અમુક બાબતમાં સત્યાગ્રહ થવાને છે એ સમાચાર પણ રાજસત્તાને આજે ચમકાવે છે, અને અકળાવે છે. ગાંધીજીને આ મેટા સંદેશા છે કે કોઈ પણ હિં`સક બળવાની જરૂર છે જ નહિ–ઊલટું પશુબળને ઉપયેાગ કરવાથી પશુબળ સામે પશુઅળના જ ગુણાકાર વધે છે. પણ આવા પ્રસંગે માનવી પોતાની માનવતા પૂરેપૂરી જાળવી શકે છે અને એમ છતાં પણ કાઈ પણ અન્યાયને પૂરેપૂરા પ્રતિકાર કરી શકે છે. આમ, ગાંધીજી આપણને અસહકાર અને સત્યાગ્રહદ્વારા અહિંસાના ભાગે દોરી રહ્યા છે અને આપણે દોરાયા છીએ. મોટા મેટા દેશ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ નેતાઓ અને અખિલ હિંની રાષ્ટ્રીય મહાસભા પણ ગાંધીજીના પગલે આજ સુધી ચાલી છે અને તેમની અહિંસાને બને તેટલી અપનાવે છે. આમ છતાં આ જ પ્રશ્ન ઉપર ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા આજે જુદાં પડતાં દેખાય છે. એનું શું કારણ? આ પ્રશ્નનું વિવરણ કરવામાં ન આવે ત્યાં સુધી અહિંસાની ઉત્કાન્તિની સમાચના અધૂરી ગણાય. ગાંધીજીએ આપણી સમક્ષ જે અહિંસાત્મક કાર્યક્રમ રજૂ કર્યો અને આપણે સ્વાત્રેયની અવરોધક રાજસત્તાને સામને કરવા જે પ્રકારનો અસહકાર કે સત્યાગ્રહ કરવાનું કહ્યું તેની બે બાજુ હતી. એક તો બાહ્ય બાજુ એટલે કે સરકારી શાળા, કચેરી કે ધારાસભાને બહિષ્કાર કરવો. સરકારી નોકરી છોડી દેવી, અમુક કાયદાકાનૂનને સવિનય ભંગ કરો. અમુક કર ન ભરવો કે અમુક સરકારી કાર્યમાં સહકાર ન આપો. ઇત્યાદિ આ બાહ્ય પ્રકારની દિશાએ પ્રજાએ પિતાની તાકાત પ્રમાણે કાંઈને કાંઈ કરી બતાવ્યું અને સાથે સાથે કોઇ પણ પ્રસંગે સરકારી સત્તાને હિંસક સામને નહિ કરવા પૂરતો સ્તુત્ય સંયમ પણ દાખવ્યો. આ સંયમમાં અપવાદો બન્યા નથી એમ ન કહેવાય, પણ મોટે ભાગે એ સંયમ અખંડિત જળવાઈ રહ્યો હતો. પણ ગાંધીજીની અહિંસાની બીજી બાજુ એ હતી કે આપણે આપણા પ્રતિપક્ષી વિષે જરા પણ દેષ મત્સર કે ક્રોધ ચિત્તવવો નહિ, તેનું સદા ભલું ઈચ્છવું અને તેના ભલા માટે ઈશ્વરને સદા પ્રાર્થના કરવી. આમ કરવાથી એક વખત પ્રતિપક્ષીને હૃદયપલટો થશે અને આપણું સ્વરાજ્યની માંગણીને સરકાર જરૂર મંજૂર રાખશે એવી સદા શ્રદ્ધા સેવવી. આ આન્તર બાજુ તરફ પ્રજાએ મૂળથી For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પર જાર અને સત્યાના પ્રજા માટે જ બહુ જ ઓછું ધ્યાન આપ્યું. ઘણાખરાને મન ગાંધીજીને અસહકાર અને સત્યાગ્રહ રાજ્ય કરતી સત્તા ઉપર દબાણ લાવવાને જ એક સરળ અને નિઃશસ્ત્ર પ્રજા માટે કેવળ વ્યવહારુ ઉપાય હતો. આપણામાં ક્રોધ તે સ્વાભાવિક જ હતો અને પ્રતિપક્ષીને હૃદયપલટાની વાતને આપણુમાંના ઘણા ખરા હસતા. પથ્થર પીગળે પણ આવા પ્રતિપક્ષીનો હૃદયપલટો કદી થાય જ નહિ એમ આપણામાંના ઘણાખરા માનતા. આમ અહિંસાના મૂળ તત્ત્વને અન્તરથી નહિ સ્વીકારવા છતાં કેવળે રાજકીય હેતુ બર લાવવા માટે ગાંધીજીની યોજના સિવાય બીજો કોઈ માર્ગ વ્યવહારુ નથી, અને એ જનાને પ્રજા મોટા પાયા ઉપર અમલમાં મૂકે તે પરદેશી સત્તાને જરૂર સત્તાભ્રષ્ટ કરી શકાય એમ બુદ્ધિપૂર્વક સમજીને ગાંધીજીને અનેક સારા સારા માણસોએ સાથ આપ્યો અને એ સાથ આપતાં આવી પડેલી યાતનાઓ ભોગવી. અહીં આશ્ચર્યજનક તે એ જ છે કે અહિંસા દૃષ્ટિને ધ્યાનમાં રાખીને યોજાએલે કાર્યક્રમ શુદ્ધ રાજકીય દૃષ્ટિએ પણ એટલો વ્યવહારુ માલૂમ પડયો અને તેને લીધે શુદ્ધ અહિંસાપાલનમાં આપણામાંના માનનારા અને નહિ માનનારા સૌ આજ સુધી ગાંધીજીની આગેવાની નીચે સાથે ચાલ્યા. વચગાળે હિંદના અગિયાર પ્રાન્તોમાંથી સાત પ્રાન્તના રાજ્ય વહીવટની જવાબદારી કેગ્રેસે માથે લીધી. આ રાજ્યવહીવટ જ આપણને અથવા તે રાષ્ટ્રીય મહાસભાને ગાંધીજીથી છૂટું પાડનારું બળવાન નિમિત્ત બને તે સંભવ હતો. આ રાજ્યવહીવટ દરમિયાન નાના મોટા કોમી હુલ્લડો અથવા તે મજૂરોની હડતાળોના કેટલાક એવા પ્રસંગે બની ગયા કે જ્યારે કેગ્રેસ સરકારને રમખાણે અને હુલ્લડે દબાવવા ખાતર લશ્કરી બળનો ઉપયોગ કરવો પડે. આ સામે ગાંધીજી બહુ જોરથી લખતા રહ્યા, એમ છતાં રાષ્ટ્રીય મહાસભા સાથે તેમને સંબંધ કાયમન કાયમ રહ્યો. યુપીય For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વિરહ ગયે વર્ષે આરંભ થયો. હિન્દુસ્તાનના ભાવિ વિષે સરકારે પિતાની રાજનીતિ સ્પષ્ટ ન કરી. લેકમાં અસંતોષ વધવા લાગ્યો. સત્યાગ્રહની લડત આવી રહી છે એમ ભણકારા વાગવા શરૂ થયા. રામગઢની મહાસભાએ ગાંધીજીને ફરીથી પ્રજાના સરમુખત્યાર બના વ્યા. ગાંધીજીએ એ મુખીપણું સ્વીકાર્યું. યુરોપની લડાઈ આગળ વધવા લાગી અને તેનું સ્વરૂપ વધારે ને વધારે ભીષણ બનવા લાગ્યું, સરકારે હિન્દ વિશેની પિતાની રાજનીતિની વધારે ચોખવટ કરવા માંડી. કોંગ્રેસને આથી સંતોષ થયો નહિ. એમ છતાં સમાધાનની આશા કાંઈક બંધાવા લાગી. વાઈસરોય અને ગાંધીજી વચ્ચે વાટાઘાટો ચાલતી જ રહી. જે સરકાર સાથે આપણી સમાધાની થાય અને કેગ્રેસની માગણીઓ જે સ્વીકારવામાં આવે તે આપણે શું કરવું ? સરકારને આજે ચાલી રહેલા વિગ્રહમાં સાથ આપવો કે નહીં સાથ આપો તો કયા પ્રકારને? કેવળ નૈતિક કે લશ્કરી અને આર્થિક? આપણા દેશમાં આપણું શાસન સ્થપાય પછી આપણે શું કરવું ? પરદેશી આક્રમણ સામે બચાવ કરવા માટે સૈન્ય રાખવું કે નહિ ? દેશમાં પણ ગમે ત્યારે કોમી રમખાણો થાય. બીજાં પણ હુલ્લડ થાય તેવા વખતે રાજશાસનની જવાબદારી ધારણ કરતાં આપણે શસ્ત્રબળના ઉપયોગથી તેની અટકાયત કરવી કે નહિ ? આવા પ્રશ્નો એકાએક ગાંધીજી અને અન્ય રાષ્ટ્રનેતાઓ વચ્ચે આવીને ઊભા રહ્યા. અહિંસાને જેના દિલમાં મુખ્ય સ્થાન છે તે દેશના કોઈ પણ સંગમાં શસ્ત્રબળના ઉપયોગને સંમત કરે જ કેમ ? એની આગળ તે અહિંસાની જ વાત હોય અને અહિંસાની જ યોજના હેય. બીજી બાજુએ જેમાં સશસ્ત્ર સૈન્ય રાખવાનું નહિ એવી હિન્દુસ્તાનના ભાવિ રાજ્યતંત્રની ઘટના કારોબારી સમિતિના સભ્યોએ કે અન્ય રાષ્ટ્રનેતાઓએ કદી કપેલી જે નહિ. આખરે ગાંધીજીને મન અહિંસા મુખ્ય હતી. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ આપણા જેવા ઘણાખરાને મન સ્વરાજ્ય—સ્વાધીન રાજ્યત`ત્ર– અહિંસામય હોય તે અહિંસા-હિંસા મિશ્રિત રાજ્યતંત્ર એ મુખ્ય વસ્તુ હતી. ગાંધીજીની અહિંસાનું પાલન કરનારા ઘણા જ એછા હતા અને બાકોનામાં કેટલાક અદગ્ધ અને બીજા આજે અન્ય કાઈ વ્યવહારુ મા નજરે નહિ પડવાથી આ રીતે પણ સરકારને અસરકારક સામનેા થઈ શકે છે અને લડતની ભૂમિકા ઊંચી અને ઊંચી જળવાઈ રહે છે એમ સમજીને ગાંધીજીને અનુ સરનારા હતા. વચગાળાના નાના સરખા રાજ્યવહીવટે જેમ આપણી તાકાતનું ભાન કરાવ્યું હતુ. તેમ જ આજના રાજ્યવહી– વટમાં હજુ અહિંસાપાલનને કેટલા ઓછા અવકાશ છે એનેા પણ ટોક ટોક ખ્યાલ આપ્યા હતા. વળી એ પણ પ્રશ્ન વિચારવા જેવા રહે છે કે રાષ્ટ્રીય મહાસભાનું આખરી ધ્યેય શું છે ? રાષ્ટ્રને સ્વાધીનસત્તાક બનાવવાનુ કે અહિ ંસા જેવા એકાન્ત આદર્શને કાઈ પણ ભાગે અને કાઈ પણ સયાગમાં દેશ પાસે અને આખરે જગત પાસે અમલ કરાવવાનું ? સરકાર સામે લડત કરવાની હોય ત્યારે જેટલું` અસરકારક પરિણામ આવે એટલું આવશ્યક દબાણ સરકાર ઉપર લાવી શકાય તેમ હાય અને સાથે સાથે અહિંસા પણ જળવાતી હાય એવા કાઈ માર્ગે ગાંધીજી જેવા આપણને દારે અને આપણે તેને જરૂર અનુસરીએ. પણ જ્યારે માથા ઉપર તંત્રની જવાબદારી આવે ત્યારે કેવળ અહિ ંસાથી ત ંત્ર ચલાવવું અશકય જ છે એવા આપણને આગળના તાજો જ અનુભવ હતા. અહિં સાના વ્યક્તિગત અનુપાલનમાં આપણે કરડવા આવતા સપ્ને ન મારીએ ને ફાડી ખાવાને ધસી આવતા વાઘવરુને ન મારીએ, પણ ફાઈ ગામની રખેવાળી જો આપણે માથે લીધી હોય તેા ગામને રંજાડતાં સર્પ કે વાઘવરુની હિંસા આપણા માટે અનિનાય બમવાની જ. આજ અનુભવ મ્યુનીસિપાલિટીના સૂત્રધારાના પણ છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આવી જ રીતે કોમી રમખાણે કે બીજા હુલ્લડો અટકાવવામાં બીજા ઉપ નિષ્ફળ નીવડતાં સશસ્ત્ર દમન કર્યા સિવાય વાત કરીએ છીએ છતાં કોઈ પણ કોમી રમખાણને દાબવા માટે સરકાર ચાંપતા ઉપાયો નહિ લે તો સરકાર સામે પણ આપણે ભારે પોકાર ઉઠાવવાના. પણ આ ચાંપતા ઉપાય એટલે હુલ્લડખો સામે શસ્ત્રોને તાત્કાલિક અને જરૂર મુજબ એાછો કે વધારે ઉપયોગ નહિ તે બીજું શું ? આવું જ વલણ અને વર્તન સરહદી આક્રમણે સંબંધમાં, સમજાવટના ઉપાયો નિષ્ફળ ગયે, આપણે અખત્યાર કરવાના જ. બીજી પણ એક બાબત વિચારવા જેવી છે. અહીં આપણે જે પ્રકારની અહિંસાની વાત કરીએ છીએ તેનો એક અર્થ એ પણ છે કે પોતાની જાતનો ભોગ આપીને સમુદાયને લાભ સાધા. આવી જ રીતે સમસ્ત રાખે અહિંસા અંગીકાર કરવી એટલે સમય આગે પિતાના સર્વસ્વના ભોગે પણ જગતમાં અહિંસા સ્થાપવા પ્રવૃત્ત થવું. પણ કોઈ પણ મહાન આદર્શ ખાતર દેશને પણ ભોગ આપી દેવા તત્પર થવું એ હજુ આજે તે આપણા કલ્પનાક્ષિતિજની સીમા બહાર છે. રાષ્ટ્ર વિધાયકેને માટે જેમ પ્રજાને દેરવાની જવાબદારી છે તેવી જ રીતે પ્રજાના બળાબળનું માપ પણ બરાબર ધ્યાનમાં રાખીને રાજ્યવહીવટના વિધિનિષેધ તેમણે ઘડવાના રહે. છે. જેનું એકાન્ત લક્ષ્ય અહિંસા છે અને જે અહિંસાના વિચારથી ખરેખર ઓતપ્રેત બની ગયા છે તેઓ જરૂર એમ કહી શકે કે જે કોંગ્રેસે હિંસાઅહિંસાના મિત્ર માર્ગ ચલાવવાની હોય તે એવી કેગ્રેસમાં અમને રસ નથી. આમ કહેનારની પ્રામાણિક્તા વિષે અથવા તે ઉપરના કારણે તેઓ કેગ્રેસને ત્યાગ કરે તે તેના લીધે તેમના વિષે જરા પણ અનાદર ચિત્તવો એ નથી. ગાંધીજી આજ સુધી આપણને અહિંસાના માર્ગે દોર્યો, પણ રાજ્યતંત્રની જવાબદારી લેવા આજે કે કાળાન્તરે જયારે પણુપ્રસંગ આવશે ત્યારે ગાંધીજી For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ હયાત હશે તે તેમનાથી અથવા તેા અહિંસા સંબંધે તેમના જેટલા આગ્રહ ધરાવનાર કાઈ પણ રાષ્ટ્રનેતાથી કાંગ્રેસ જેવી સંસ્થાને એટલે કે આપણા જેવા ઘણાખરાને આ ખાખત પૂરતા જુદા પડવાને પ્રસંગ આવશે એવી ભીતિ રહે છે. પણ આ તેા બધી આપણા દેશના રાજકારણ પૂરતી અને તેના અહિંસા સાથેના વધતા ઘટતા સંબંધ પૂરતી આપણે વાતે કરી, પણ એ ઉપરથી કાઇએ એમ સમજવાનુ નથી કે અહિંસાના ઉપયાગને હવે મર્યાદા આવી રહી છે અને અહિંસાના વહેવા માંડેલા પ્રવાહ હવે અટકી જવાના છે. અહિંસા તેા હવે ઉપાશ્રય અને મઠમાંથી ચાતરે અને રાજદારે આવીને ઊભી છે અને ત્યાંથી કદી પાછી ફરવાની છે જ નહિ. આજ સુધી માત્ર પરલેાકને અજ વાળતી અહિંસા. હવે આપણા ઘરખૂણાને તેમજ શેરીચૌટાંને અજવાળી રહી છે. અને સામાજિક તેમ જ રાજકારણના જીવનની અનેક સમસ્યાએ ઉપર નવા પ્રકાશ નાંખી રહી છે આપણું પરિવતન પામતું રાજકારણ આજે કદાચ અહિંસાને પૂરેપૂરી અપનાવી ન શકે અને એ જ કારણે આજનેા આપણા સૂત્રધાર આવતી કાલે લઘુમતીમાં કદાચ જઇને બેસે. છતાં સશક્ત અને સ્વાધીન હિંદ આખરે તે અહિંસાને જ વેગ આપવાનુ છે. આજે એક બાજુએ અહિં સાધના મેટામાં મેાટા પયગંબર જગતને અહિંસાની આગમવાણી સંભળાવી રહ્યો છે. અહિંસાની દિગન્તવ્યાપી ઉદ્ઘાષણ કરી રહ્યો છે. બીજી બાજુએ હિ ંસાતું જ મૂર્તિમાન સ્વરૂપ જાણે કે કાળભૈરવ પ્રગટયો ન હોય એવે બૃહત્ જનીના ભાગ્યવિદ્યાતા હરહીટલર હિંસાને દિગ્વિજય સાધી રહ્યો છે. માણસેાની શ્રદ્ધા પાછી ડગમગવા લાગી છે. અહિંસાના વિચાર તેને ખૂબ ગમે છે અને બીજી બાજુએ હિંસાને વિજયવતી For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ થતી તે નિરખે છે. અહિંસા, ધર્મ, સત્ય, ન્યાય નીતિના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતે માનવી પાછે ઠોકર ખાઈને પડયો છે અને માણસ પણ આખરે તે પશુ જ છે? એવી ભ્રાતિ સેવી રહ્યો છે. પણ એથી નિરાશ બનવાનું કશું જ કારણ નથી. હજુ માણસ હિંસાથી ધરા નથી એટલે વારંવાર તે હિંસાના ચકડોળે ચઢે છે અને ઘુમરીઓ ખાધા કરે છે. પણ માણસ એક વાર હિંસાથી ત્રાસવાન છે, હિંસાની નિષ્ફળતા જ માત્ર નહિં પણ તેની ઘાતક પરંપરા તેના દિલમાં ઊતરવાની છે. સંભવ છે કે ગાંધીજી કહે છે તેમ આજે ચાલી રહેલી લડાઈ હિંસાની છેલ્લી હેળી બનેઃ કારણ કે આજના યુદ્ધમાં ચાલી રહેલા અગણિત નિર્દોષ માનવીઓને સંહાર આપણા દિલમાં હિંસા અને હિંસક પ્રવૃત્તિઓ પ્રત્યે એકાન્ત અને મર્મસ્પશી જે ધૃણા નિપજાવી રહ્યો છે તે જે સ્થાયી સ્વરૂપ પકડે તે જરૂર માનવજાત હિંસાના માર્ગેથી પાછી ફરે અને જેવી રીતે નિરામિષાહારી કોઈપણ સંયોગોમાં માંસાહારનો વિચાર સરખો કરતા નથી તેવી જ રીતે કેવળ હિંસા હિંસા અને હિંસાથી થાકેલી, ત્રાસેલી કંટાળેલી માનવજાત પિતાને કોઈ પણ હેતુ કે કે સ્વાર્થ સિદ્ધ કરવા ખાતર એક પણ માનવીને જરાપણ ઈજા પહોંચાડવાનો કદી વિચાર નહિ સેવે. એ સમય આવશે ત્યારે અહિંસા ઉપદેશ કે સમજાવટને વિષય નહિ રહે, પણ માનવ જીવનની એક સ્વાભાવિક વૃત્તિ બની જશે. આજ સુધીની દુનિયાની પરિસ્થિતિનું એક બીજું તત્ત્વ પણ વિચારવા જેવું છે. આજની અવનવી વૈજ્ઞાનિક શોધેએ દુનિયાની સ્થૂલ દિવાલો તોડી નાંખી છે, દૂર ગણાતા દેશે નજીક આવ્યા છે. વિમાને એક ખંડમાંથી બીજા ખંડમાં જોતજોતામાં જઈ શકે છે. રેડીઓની શોધ વડે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી બીનાના For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ • સમાચાર દુનિયાના બીજે ખૂણે માકલી શકાય છે. આન્તર રાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ વધેલા છે અને એક દેશની ચીજો અન્ય દેશમાં સહેલાઇથી માકલી શકાય છે. આમ હાવા છતાં આપણા વર્તમાન માનસમાં આન્તરરાષ્ટ્રીયતા હજુ ઊગી જ નથી. હજી રાષ્ટ્રાય ભાવનાનું ઝનૂન મનમાંથી ખસતું જ નથી. મારા દેશ અન્યથી જુદો છે. મારા દેશના સ્વાર્થા અન્યથી ભિન્ન છે. જો હું નમળે. છું તેા સબળા થવા માંગુ છુ અને સબળ બનીને અન્ય નબળા દેશા ઉપર આક્રમણ કરવા મનેરથ સેવું છું. બીજું, આજના વિજ્ઞાને માસ જાતની શક્તિ ખૂબ જ વધારી છે અને એ શક્તને પચાવવા યાગ્ય નૈતિક સાધનામાં અલ્પશક્તિવાળા માનવી જેટલી જ આજની માનવજાત પછાત છે. બાળકના હાથમાં તલવાર આવે અને તે અણુસમજને વશ થઇને આમતેમ ફેરવે અને આસપાસના માસેાને ઘાયલ કરી બેસે એવી આજે આખી માનવજાતની દશા છે. આજ બાહ્ય અંતર ઘટયું છે. સૌ કાઇ એકમેકની સમીપ આવ્યા છે. આજે એક જ માણસ વિજ્ઞાનની મદદ વડે સંખ્યાબંધ માનવીઓના સંહાર કરી શકે છે. પરિણામે આજે ચાતરક કાતિલ હરીફાઈ અને ઘાતક સ ંહાર આપણે જોઇ રહ્યા છીએ. પણ આ દુનિયાની ચિસ્થાયી પરિસ્થિતિ ન જ હાઈ જ શકે. નહિ તા દુનિયાનો સ્વયમેવ જ નાશ થઇ જાય. આજે નવી શક્તિનો માનવીને કેફ ચઢયે છે. એ ઘેાડા કાળમાં જ ઊતરશે અને અન્યના રક્ષણમાં જ પોતાનું રક્ષણ રહેલું છે એવી સ્વસંરક્ષણની વૃત્તિ જનતાના માનસમાં ઊભી થશે અને ત્યારે જ જનતા અહિંસા તરફ અભિમુખ બન્યા વિના રહેશે જ નહિ. હિંસા જેટલી આજની સત્ય વસ્તુસ્થિતિ છે તેટલી જ અહિંસા આવતી કાલની નિશ્ચિત ગળા આટલી લાંખી સમાલયના વડે જોયું કે માનવ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ જીવનના ઇતિહાસમાં અહિંસાના વિચાર અને આચાર ઉત્તરાત્તર વિકાસ પામતા ગયા છે. માણસનુ' પ્રવ્રુત્તિક્ષેત્ર જેમ જેમ વ્યાપક બનતુ' ગયુ છે, તેમ તેમ તે ક્ષેત્રને અહિંસાના સંસ્કાર આપવાને માનવી પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ વાર તે આગળ વધ્યેા છે તે કાઈ વાર પાછળ પડ્યો છે, પણ અહિંસાતા હમેશાને માટે ત્યાગ કરીને તેણે અહિંસાની ગુલામી કદી સ્વીકારી નથી. જ્યાં અહિં`સાના વિચાર કે આચાર ને અવકાશ કે સ્થાન જ ન હોય એમ માનવામાં આવતુ' ત્યાં અહિંસા મા કરી રહી છે અને પોતાની પ્રભુતા સિદ્ધ કરી રહી છે. વ્યક્તિગત જીવનથી આગળ વધીને સમાજ તેમ જ રાજકારણના પ્રશ્નોને અહિંસા સ્પર્શી રહી છે. અને રાષ્ટ્રના નવવિધાનમાં અહિંસાના વિચાર પૂરા અવકાશ પામી રહેલ છે. આ જ વિચાર હજુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને સ્પર્શી શકયા નથી. આંતરરાષ્ટ્રીય પ્રજાસંઘની આગળ તે ફાલ્યા કે ફૂલ્યા નહિ, કારણ કે તે સઘના સૂત્રધારામાં કેવળ સ્વાર્થ અને હિ'સાવૃત્તિ ભરેલી હતી અને સુલેહ-શાંતિ-અહિંસાને માત્ર બાહ્યડંબર જ હતા. પણ કાળાન્તરે સાચા પ્રજાસ આવવાના જ છે અને તે વડે અહિંસાના સામ્રાજ્યની સ્થાપના થવાની જ છે. પણ તે ત્યારે જ બનશે કે જ્યારે પ્રત્યેક દેશમાં એક એક ગાંધી પાકશે. આજે ગાંધીજી એકલા છે, અને એક પરાધીન, નિઃશસ્ત્ર અને નિર્ધન દશામાં ડૂબેલા દેશના આગેવાન છે. આવતી કાલે સ્વાધીન અને સશસ્ત્ર દેશ પણ એક એક ગાંધીને જન્માવશે અને પોતપોતાના દેશની પ્રશ્નને અહિં સાના માર્ગ તરફ વાળશે એ દિવસ આવશે ત્યારે આજના સંહારક યુદ્દો ભૂતકાળના બની જશે અને પરસ્પરના હિતને પોષક એવી અન્યાન્ય સહકારી વિશ્વવ્યવસ્થા જન્મ પામશે. એ સોનેરી યુગ જલ્દીથી સમીપ લાવવા માટે આપણે શુ આ પ્રશ્ન જ આપણે હવે વિચારવા રહ્યો. સંપૂર્ણ હિંસા કર એ ? . For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ મય જીવન વ્યક્તિ કે સમષ્ટિ માટે અશક્ય જ છે. જીવન એટલે જ હિંસાથી બને તેટલું નિવૃત્ત જીવન અખત્યાર કરવું. આ રીતે આપણા અંગત જીવનને બને તેટલું અહિંસામય બનાવીએ. આપણા - સામાજિક જીવનને પણ અહિંસાની દૃષ્ટિએ બને તેટલું નિર્મળ બનાવીએ. જ્યાં જ્યાં આપણા વ્યક્તિગત કે સામાજિક જીવનમાં હિંસા ભરી હેય, અન્ય વર્ગોના વ્યાજબી હક્કો ઉપર અઘટિત - આક્રમણ થતું હોય, કોઈ દબાયેલું, અવમાનિત, કે તિરસ્કૃત હોય. અનેક ભૂખે મરતા હોય અને માત્ર ગણ્યાગાંઠયા લેકે વૈભવમાં હાલતા હેય—આ સર્વ દિશાઓમાં અહિંસા અને ન્યાયની સ્થાપના કરીએ. આમ આતર બાહ્ય અનેક પરિવર્તન સાધીને આપણું રાષ્ટ્રની સમગ્ર વ્યવસ્થાને બને તેટલી અહિંસાપૂર્ણ બનાવીએ. આજે આપણને સૈન્ય વિહોણા રાજ્યતંત્રની ઘટના અવ્યવહારુ લાગે છે, પણ ઉપર જણાવેલી સાધના સાધતાં સાધતાં આપણે સશક્ત દેશ સ્વાધીનતા મેળ• વિીને સૈન્યવિહોણા રાજ્યતંત્રનું ગાંધીજીનું સ્વપ્ન સાચું પાડશે ત્યારે પૃથ્વી ઉપર સ્વર્ગ અવતરશે અને સર્વત્ર સંતેષ, સુખ અને શાશ્વત શાન્તિની સ્થાપના થશે. એ ઉજજવલ દિવસની પ્રાર્થના કરતાં કરતાં આપણે અહિંસાના ધર્મના માર્ગ ઉપર આપણે પ્રવાહ ચાલુ રાખીએ અને આપણા વ્યક્તિગત તેમજ સામુદાયિક જીવનને અહિંસા વડે બને તેટલું નિર્મળ અને પ્રકાશવાહી બનાવીએ !* ' ( ભારતે આઝાદી પ્રાપ્ત કરી તે પૂર્વે લખાયેલે આ લેખ તે સમયની પરિસ્થિતિના સંદર્ભમાં જે –સંપાદક) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નિરામિષ આહાર માનવજીવનના પૂર્વકાળનો ઈતિહાસ અને વિકાસક્રમ જોઈએ છીએ તે માલૂમ પડે છે કે એક કાળે આપણે દુનિયાના લોકોને ખેતી કેમ કરવી અને ધાન કેવી રીતે પકાવવું તેનો ખ્યાલ નહે અને આ જગત ઉપર વિચરતે માનવી જે કાંઈ ફળપાન મળે તે દ્વારા અને શિકારથી મળેલા પશુઓના માંસભક્ષણ દ્વારા જીવનનો નિર્વાહ કરતે હતો. સમયાન્તરે ખેતીની શોધ થઈ અને અનાજ તથા કકેળ તેના ખાદ્ય પદાર્થોમાં ઉમેરાયાં. ખેતી જેમ જેમ વધતી ગઈ અને પુષ્કળ પ્રમાણમાં જેમ જેમ પાક ઊતરવા લાગ્યો તેમ તેમ જીવનનિર્વાહ માટે માંસભક્ષણની અનિવાર્યતા ઘટતી ગઈ અને કેવળ અનાજ-શાક તથા ફળ ઉપર જીવનનિર્વાહ શકય બનતો ગયો. આમ જેમ ખેતી-વિજ્ઞાનને જ માત્ર નહિ પણ વનસ્પતિ–વિજ્ઞાનને એક બાજુએ વિકાસ થતે ગમે તેમ બીજી બાજુએ માનવીના મનને, બુદ્ધિ, હૃદયને પણ ઉત્કર્ષ થતો ગયો અને કોમળતા, કરુણા, અનુકંપા આદિ ગુણો ખોલવા લાગ્યા. આ આન્તરવિકાસના પરિણામે કેઈ એક માનવીના દિલમાં પ્રશ્ન થયો હશે કે હું જે વનસ્પત્યાહાર ઉપર મારા જીવનને કશી પણ અગવડ, તંગી કે અતૃપ્તિ વિના નિર્વાહ કરી શકું છું, મારી સેન્દ્રિય તૃપ્ત થાય છે અને પ્રાણવર્ધક દ્રવ્યો પણ વનસ્પત્યાહારમાંથી મને પૂરા પ્રમાણમાં મળી રહે છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ તે પછી મારા જેવાં જ પંચેન્દ્રિય પશુઓનો વધ કરીને તેનું માંસ હું શા માટે ખાઉં ? એક દિવસ કતલ થતા જાનવરની ચીસ એ માનવીના કાન ઉપર અથડાઈ અને તેના દિલમાં તે સાંસરી ઊતરી ગઈ. તે પશુનું પકવેલું માંસ તેની સામે આહાર-ઉપભોગ માટે આવ્યું અને તે પેલી ચીસનું સ્મરણ તેના દિલને ચીરવા લાગ્યું અને તે પશુની દીનતાભરી મુદ્રા, કરગરતી આંખો, આંતર ચેતનાથી હલનચલન કરતું તેનું સોહામણું શરીર તેની આંખ સામે - તરવરવા લાગ્યું અને આ મારાથી નહિ ખવાય એમ કહીને તે ઊભો થઈ ગયો હશે. તેના દિલમાં ઊંડી કરુણાને તે દિવસથી ઉદય થયો અને માંસાહારને તેણે હંમેશાને માટે ત્યાગ કર્યો. માંસાહારત્યાગની આ છે પ્રાથમિક ભૂમિકા અને આજે પણ માંસાહારત્યાગની એ જ ભૂમિકા રહી છે. ભગવાન તેમના લગ્ન– મંડપથી પાછા ફર્યા, કારણ કે લગ્નને લગતી વરેઠી–જમણ માટે કતલ કરવા અર્થે એકઠા કરવામાં આવેલાં પશુઓને ચિત્કાર તેમના કાને પડે અને તેમને આત્મા અંદરથી કકળી ઊઠે કે અરે - આ શું ? મારા લગ્નનિમિત્તે આટલાં બધાં પશુઓની હિંસા ? મને આ લગ્ન જ ન ખપે. રથ પાછો ફેરવાળે અને સાથે સાથે તેમની જીવનની આખી દિશા પણ બદલાઈ ગઈ. આમિષ કે નિરામિષ આહાર અંગે પ્રસ્તુત બાબત એ છે કે માનવી જે પશુની જ એક વિસ્તૃત આવૃત્તિ હેત, તેનામાં પશુઓમાં જે નથી એવી બુદ્ધિ, હૃદયની લાગણી, સ્મૃતિ અને કલ્પના ન હોત તે માનવી મોટામાં મોટો માંસાહારી જ બન્યો હોત. કારણ કે માંસાહારથી વારનારું તેના માટે કોઈ કારણ હેત જ નહિ. પણ માનવી પોતે બુદ્ધિથી વિચારતે થયો અને બીજાનાં સુખદુઃખને સમજવા લાગ્યો, હૃદયથી સંવેદત થયો અને અન્યમાં આત્મીયતાને For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને સહાનુભુતિને અનુભવ કરતે થે. સ્મૃતિ વડે પિતાના અને અન્યના ભૂતકાળને અને કલ્પના વડે પિતાના અને અન્યના ભવિષ્યકાળને તે વર્તમાનના અનુબંધમાં વિચારતે સંવેદત થયો અને તેની અને પશુની રીતભાતમાં વિચારને ઉત્તરોત્તર મોટે ને મોટો તફાવત પડતે ગયો. તે તફાવતમાંથી માનવસભ્યતા અને સંસ્કૃતિનો ઉદય થયો, જ્ઞાનના અનેક પ્રદેશ સર થવા લાગ્યા અને પ્રેમ, દયા, કરુણાની નવી દૃષ્ટિએ જગતને, જગતના પ્રાણીઓને તે નિહાળવા લાગ્યો. ધર્મસંસ્થાઓ ઊભી થવા લાગી અને દુનિયા સાથેના તેના વ્યવહારે અનેક નવાં રૂપ ધારણ કરવા માંડયા. આજે આપણી પ્રકૃતિમાં જે નિરામિષ આહારની વૃત્તિ સ્થિર અને સ્થાયી રૂપ ધારણ કરી બેઠી છે તે સતત વિકસતી રહેલી માનવસભ્યતા અને સંસ્કૃતિનું જ એક રૂપ છે. અમુક માનવીઓ જે નિરામિષ આહારી છે તે અમુક પશુઓ ગાય, બળદ, ભેંસ. ઘેડા, બકરાં વગેરે પણ નિરામિષ આહારી છે અને ઘાસ અને ભાજપાલા ઉપર નભે છે. પણ તેમના અને માનવીના નિરામિષ આહારતામાં ભારે તફાવત છે. તે પશુઓ પ્રકૃતિથી અને નહિ કે કઈ ઉદાત્ત વૃત્તિથી નિરામિષાહારી છે. માનવીની આહાર મર્યાદા કેવળ કરુણાવૃત્તિમાંથી નિર્માણ થઈ છે. આજે નિરામિષ આહારના સમર્થનમાં અનેક દલીલ કરવામાં આવે છે. દા. ત. વનસ્પત્યાહાર માંસાહાર જેટલે જ બળદાયી છે, બલ્ક વધારે છે. માંસાહારથી કેટલાક રોગો થાય છે જેનું વનસ્પત્યાહારીઓ માટે કશું જોખમ જ નથી. માણસના દાંતનું બંધારણ એ પ્રકારનું છે કે તે વનસ્પત્યાહાર માટે સરજાયા છે. હિંસક પ્રાણીઓના દાંત જુદા જ પ્રકારના હોય છે. જે પાયામાં કરૂણાની For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ બળવાન નહિ હોય તે આવી બધી દલીલ માનવીને માંસા હારથી વાળવામાં કામયાબ નીવડવા બહુ સંભવ નથી. માંસાહારનું બળવર્ધકપણાની બાબતમાં ચડિયાતાપણું એટલીજ બળવાન દલીલોથી પુરવાર થઈ શકે તેમ છે. માંસાહારના કારણે અમુક રોગો પેદા થવાનો સંભવ હશે તે વનસ્પત્યાહારમાંથી પણ અમુક દર્દીની સંભાવના રજૂ કરી શકાય તેમ છે. રાંધીને પકવેલું અન્ન ખાવાને ટેવાયેલી માનવજાતિના દાંત કશું કાચું–પછી તે અનાજ હોય કે માંસ-ખાઈ શકતા નથી અને ખાવા જાય તે પણ દાંતની ચાવવાની શક્તિ મર્યાદિત હેઈને તેવો ખોરાક તે પચાવી શકતા નથી એટલે નિરામિષ આહારના સમર્થનમાં દાંતની દલીલને બહુ અર્થ નથી. આમ માંસાહારના પક્ષમાં અને વિરુદ્ધમાં બળવાન દલીલને રજૂ થઈ શકે છે અને કોઈ એકાન્ત નિર્ણય ઉપર આવવાનું સાધારણ માણસ માટે મુશ્કેલ બને છે. સ્થૂળ જગત ઉપર નજર નાંખતાં આપણી સામે એક જ કુદરતી નિયમ તરી આવે છે કે “જીવો જવસ્ય જીવનમ. નીચેની સૃષ્ટિનો ઘાત કરીને ઉપરની સૃષ્ટિ ચતરફ જીવનનિર્વાહ સાધતી માલૂમ પડે છે. આ રીતે સૃષ્ટિના વિકાસક્રમની ટોચે બેઠેલે માનવી એમ માનવાને અને વર્તવાને મુખત્યાર છે કે હું પણ મારા શરીરનું પ્રાણસંવર્ધન નીચેની કેટિની જીવસૃષ્ટિના ફાવે તેવા ઉપયોગ વડે કરી શકું છું. મને એમ કરવાને પૂર્ણ અધિકાર છે. આ પ્રકારની વિચારણા માણસને માંસાહાર તરફ આકર્ષે છે અને જે કુલપરંપરાથી માંસાહારી હોય તેને માંસાહાર ઉપર ટકાવી રાખે છે. આપણે આ કુદરતી નિયમને વિચાર કરવો જોઈએ અને નિરામિષ આહાર આપણને અભીષ્ટ હોય તે આપણે ઉપર જણાવેલ કુદરતી કાનૂનના અનુસંધાનમાં નિરામિષ આહારનું સમર્થન શોધવું જોઈએ. મોટું માછલું નાના માછલાને ખાય છે તે મુજબ “ જી જીવસ્ય જીવનમ’ એ સિદ્ધાન્ત ખોટો છે એમ આપણે For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ કહી નહિ શકીએ. જાણે જ છે કે મારે મારા નિર્વાહ માટે–પ્રાણ ધારણ માટે કાંઈને કાંઈ તે હિંસા કરવાની રહેશે જ, પણ સાથે સાથે તે વિચારે છે કે એક અને અન્ય પ્રકારની હિંસા વચ્ચે પસંદગી કરવાનું મારા માટે શકય હોય તે મારી લગભગ સમકક્ષાનાં એવાં પશુઓ જેમાં મારા જેવું જ ચેતન્ય ચમકતું નજરે પડે છે જેનામાં મારી જેવાં જ ભય પ્રીતિ સુખનું આકર્ષણ અને દુઃખ પ્રતિ નિવર્તન, આનંદ અને શોકની, પ્રેમ અને પ્રતિકારની લાગણીઓ રહેલી છે. જેને હું પંપાળું છું તે પ્રસન્નતા દાખવે છે અને જેની સામે લાકડી ઉગાણું છું તે એકાએક ભયગ્રસ્ત બની જાય છે તેને મારીને તેનું માંસ ખાવાને મને વિચાર જ કેમ આવે? આ વિશાળ વસુધામાં શાક, ફળ, ધાન્ય પાર વિનાનાં ઊગે છે, મને જોઈએ તે મને મળી શકે તેમ છે, આમ વિચારીને તે પોતાના નિર્વાહ માટે કનિષ્ઠ કોટિના છેવો-વનસ્પતિ–ને ઉપભોગ કરીને સંતોષ ચિત્ત છે. આ રીતે માણસના આહારની બાબતમાં “જીવો જીવસ્ય જીવનમ”, નિયમ લાગુ તો પડે જ છે પણ પિતાના જીવનું જીવન-ધારણ તે માંસાહારથી નથી કરતો, કારણ કે, તેનામાં ઊગેલી માનવતાની – કરુણતાની ઊંડી વૃત્તિ તેને તેમ કરતા અટકાવે છે. પણ વનસ્પત્યાહારથી જીવન ધારણ કરવાનું તે પસંદ કરે છે. માંસાહારના પક્ષમાં સૌથી બળવાન દલીલ તેનામાં વધારે તાકાત આપવાની ગુણવિશેષતાને લગતી છે. આની સામે વનસ્પત્યાહારની તાકાત આપવાની શક્તિ વધારે નહિ તે માંસાહાર જેટલી તે છે જ એમ વનસ્પત્યાહારના પક્ષકાર જોરશોરથી કહેતા હોય છે. એમ છતાં માંસાહારની ઉપર જણાવેલ ગુણવિશેષતાને તોડી પાડવી મુશ્કેલ છે. આમ હોવા છતાં પણ કોઈએ માંસાહાર તરફ વળવા કે ઢળવાની કશી જ જરૂર છે જ નહિ અને તે એટલા માટે કે ઉપર ચિ. ૫ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું તેમ એક તો માંસાહારત્યાગ એટલે પ્રાણીજન્ય સર્વ પદાર્થોને ત્યાગ એમ સમજવાનું છે જ નહિ. નહિ તો દૂધ અને મધ બને વર્ય બની જાય. પશુહિંસા વિના બને પદાર્થો આજે સુલભ છે અને શરીરની તાકાત વધારવા માટે આ બન્ને દ્રવ્યો ઘણાં ઉપગી છે અને વનસ્પતિના વિશાળ પ્રદેશમાં પણ અનેક પદાર્થો ભરેલા છે કે જે માનવીની શારીરિક તાકાતમાં જરૂરી સર્વ પુરવણી કરી શકે તેમ છે. આ બધું છતાં ધારે કે સમગ્રપણે વિચારતાં વનસ્પત્યાહાર કરતાં માંસાહાર વધારે તાકાત આપે છે એમ હકીક્ત રૂપે સત્ય હોય તે પણ માનવીનો આદર્શ બને તેટલા બળવાન પશુ બનવાનો કદી હતો નહિ, છે નહિ. માનવી કરતાં અનેકગણું વધારે બળ ધરાવતાં પશુઓ વિદ્યમાન છે. એમ છતાં માનવીનું તે પશુઓ ઉપર પ્રભુત્વ વર્તતું હતું અને વર્તે છે. તેનું કારણ એ છે કે માણસનું વિશિષ્ટ લક્ષણ તેની શારીરિક બળવત્તરતા નહિ પણ પ્રખર બુદ્ધિમત્તા છે. એટલે કરુણા પ્રેરિત માનવીનું આ પ્રશ્ન અંગે એક જ વલણ હોઈ શકે કે મારું શરીર નિરોગી હોય, કાર્યક્ષમ હોય છે તે મારા માટે પૂરતું છે. મલ્લ કે કુસ્તીબાજ થવું અથવા તે બલાત્ય પશુ બનવું એ સામાન્ય માનવીને આદર્શ હેઈન શકે. તાકાતની દષ્ટિએ માંસાહારનું ગમે તેટલું ચડિયાતાપણું હોય તે પણ એવી તાકાતની મને કોઈ જરૂર નથી કે જે મારા અન્તસ્તત્ત્વને જડ બનાવી દે, કરુણાવિહોણું બનાવી દે. કરુણા પ્રેરિત માનવી આમ હંમેશાં વિચારે છે અને નિરામિષ આહાર વિષેની પોતાની મક્કમતાને કાયમ રાખે છે. નિરામિષ આહારની–તાત્વિક કહે કે નૈતિક – ભૂમિકા આ પ્રકારની છે. તેને વિશેષ સંબંધ બુદ્ધિ સાથે નહિ પણ હદય સાથે છે. વિજ્ઞાન સાથે નહિ પણ ધર્મ સાથે છે. આજના પ્રતિકૂળ વાતાવરણમાં બુદ્ધિ એમ કહેતા સંભળાય છે કે દુનિયાના મોટા ભાગના For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૭. લેકે માંસાહારી છે, પશુ, પંખી, મચ્છી માનવીના ઉપભોગ માટે સરજાયાં છે. શરીરમાં અનાજ કરતાં માંસ વધારે જલદીથી મળી જાય છે, એકરૂપ થાય છે. પશુઓ પ્રત્યે આવી દયા કરુણાની વાત કરવી એ એક પ્રકારની લાગણીવિવશતા છે. હૃદય કહે છે કે “માનવિતર સૃષ્ટિને કેવળ ભોગપભોગની દૃષ્ટિએ જેવી એ બરાબર નથી. મારી માફક અન્ય જીવોને પણ જીવવાનો-સહઅસ્તિત્વનો એટલો જ અધિકાર છે. મને કોઈ ઈજા પહોંચાડે, મારે કઈ ધાત કરે તે તે મને ગમતું નથી. આ હું જાણું છું અને તેથી તેમની સાથેના વ્યવહારમાં હું તેમની લાગણીઓની ઉપેક્ષા કરી શકું તેમ નથી. પ્રેમ જે મારો સ્વભાવધર્મ છે તે માત્ર માનવસમાજ પૂરતો પર્યાપ્ત નથી બની શકત પણ ભૂત માત્રને સ્પર્શવા – અપનાવવા – ઝંખે છે. આ વૃત્તિની હું અવજ્ઞા શી રીતે કરી શકું? દુનિયાના લોકો ગમે તેમ વર્તતા હોય, મારા સ્વભાવધર્મથી જે વિરુદ્ધ ભાસે છે તે મારાથી થઈ ન જ શકે. આવી જ રીતે વિજ્ઞાન કેવળ માનવલક્ષી રહ્યું છે. તે માનવીના ઉત્કર્ષ ખાતર, સ્વાર્થ ખાતર ગમે તેટલી હિંસા કરતાં અચકાતું નથી. આજે તે વિજ્ઞાન માનવસમાજનો સંહાર કરવા જાણે કે તત્પર થયું હોય એવી ભયાનક પરિસ્થિતિ તેણે ઊભી કરી છે. ધર્મ સમગ્ર સજીવ સૃષ્ટિ સાથે તાદામ્ય સાધવાનું કહે છે. તેમાં પણ જેકે માનવી મુખ્ય સ્થાને છે, અને હોવો જ જોઈએ, એમ છતાં પણ માનવેતર સજીવ સૃષ્ટિની ઉપેક્ષા કરવાનું તે કદી પણ શિખવતું નથી. ધર્મ દ્વારા પ્રરૂપિત દયા, અહિંસા નાનામાં નાના જીવને સ્પર્શવા, રક્ષવા ઈચ્છે છે. આ હિંસાનિર્ભર જગતમાં સંપૂર્ણ અહિંસક જીવન ભલે શકય ન હોય તે પણ ધર્મનું લક્ષ્ય સર્વ જીવો પ્રત્યે કોમળતા દાખવવાનું, સર્વ ભૂત વિષે મૈત્રી ચિન્તવાવાનું અને બને તેટલી ઓછી હિંસા વડે અને ઉપરની કેટિના છની રક્ષાપૂર્વક સમાજસુધારણા કરવાનું રહેલું છે. આ ધર્મવિચાર સાથે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ માંસાહાર કદી પણ સુસ ગત થઈ ન જ શકે. દયાના વિસ્તારને કોઈ છેડો હેઈન શકે. આ નિરામિષાહારપરાયણ જીવનવૃત્તિ આત્માના ગુણવિકાસને અનેક રીતે ઉપકારક છે. એમ છતાં અહિંસાની સાધના એ જેનું જીવનલક્ષ્ય છે. તેણે માત્ર નિરામિષાહારથી સંતોષ માનવાની જરૂર નથી. નિરામિષ આહાર અહિંસાની ઉપાસનાનું એક અંગ છે. નિરામિષાહારી અન્ય માનવી સાથેના વર્તાવમાં ઘણી વખત અપ્રમાણિક, સ્વાથી, દુષ્ટ, નિકુર જોવામાં આવે છે. જ્યારે અન્ય માનવી માંસાહારી હોવા છતાં માનવસમાજ સાથેના વ્યવહારમાં સરળ, નમ્ર, દયાળુ દેવામાં આવે છે. આનું કારણ એ છે કે આપણી અહિંસાવૃત્તિ-દયાની ભાવના–જેટલા ક્ષેત્રને સ્પર્શે છે, તેટલા ક્ષેત્ર પૂરતે આપણો વર્તાવ કૂણો–દયા બને છે. તેથી ઇતર ક્ષેત્રમાં એ કૂણાપણું જોવામાં આવતું નથી. પશુદયા ઉપર ખૂબ ભાર મૂકનાર. લોકે ઘણી વખત માનવી સાથેના વ્યવહારનો ઊંડાણથી વિચાર કરતા જોવામાં આવતા નથી. તદુપરાન્ત પશુદયા એટલે પશુની. પ્રાણીઓની હિંસા ન કરવી એટલી મર્યાદિત સમજણ તેમનામાં ઘણી વખત જોવામાં આવે છે, પણ જીવતા પશુઓ સાથેના વ્યવહારમાં તેમના તરફ નિકુરતા-ક્રરતા દાખવવામાં આવતી માલૂમ પડે છે. માનવીના. આવા અહિંસાવિષયક વર્તનમાં અસંગતિઓ પેદા થવાનું કારણ એ છે કે અહિંસાને સર્વાગી ખ્યાલ તદનુરૂપ વિવેકભર્યું આચરણ ભાગ્યે જ કોઈ માનવીમાં પૂર્ણપણે પ્રગટેલું જોવામાં આવે છે, કઈ એક બાબત ઉપર ખૂબ ભાર મૂકે છે, તે બીજે બીજી બાબતને વધારે મહત્ત્વની ગણે છે. શાકાહારી કુટુંબમાં જન્મેલી વ્યક્તિને માંસાહારને ભાગ્યે જ ખ્યાલ આવે છે. માંસાહારી કુલપરંપરામાં જન્મેલ માનવીને માંસાહારમાં ભાગ્યે જ કોઈ અનૌચિત્ય ભાસે છે. એવી જ રીતે For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પશુદયા ઉપર ભાર મૂકનારે માણસ માનવસમાજને વિસરી જાય છે. માનવતાને આગળ ધરનારને મન પશુછવનનું કોઈ મહત્ત્વ હતું નથી. જીવનમાં સાચી અને સર્વાગી અહિંસાનો ઉદય થવા માટે માણસે પિતાના જીવનનું–આહાર તેમ જ વ્યવહારનું–આમૂલ સંશોધન કરવું જોઈએ, નિયમ અને અપવાદના વિવેકની તેને સૂઝ હેવી જોઈએ એટલું જ નહિ પણ જ્યારે અમુક અને અન્ય પ્રકારની હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે સાચી પસંદગીનું ધોરણ તેને સુલભ હોવું જોઈએ. આ રીતે વિચારતાં માલૂમ પડશે કે નિરામિષ આહાર અહિંસક આચારનું માત્ર એક પાસું છે અને તે આચારની સંપૂર્ણતાને પહોંચવા બીજા અનેક પાસાંઓની તેનામાં ખિલાવટ થવાની જરૂર રહે છે. આ રીતે વિચારતાં એ પણ માલૂમ પડશે કે નિરામિષ આહારીને માંસાહાર કરતી વ્યક્તિ પ્રત્યે ધૃણા કે અવગણનાની નજરે જોવાનો અને તેનાથી પિતે ઘણે ઊંચો છે એવું અભિમાન ચિન્તવવાને લેશમાત્ર અધિકાર નથી કારણ કે આવા નિરામિષ આહારીના માનસમાં અને આચરણમાં બીજી પાર વિનાની હિંસા ભરેલી હોય છે અને પેલે માંસાહારી બીજા વ્યવહાર અને આચારમાં આ નિરામિષ આહારી કરતાં અનેક રીતે ચડિયાતાં એટલે કે વધારે દયાળુ હોય એમ માલૂમ પડે છે. સંભવ છે કે તે પણ પિતાના સંસ્કાર અને પિતાની રીત મુજબ અહિંસાની જ અન્ય પ્રકારે આરાધના કરતા હોય. માનવી જીવન એટલું બધું જટિલ અને એટલી બધી અસંગતિઓથી ભરેલું હોય છે કે કેપણ માણસે પિતાના અમુક આચારવિચાર વિષે અભિમાન ચિન્તવવું અથવા તે તે કારણે પિતાને અન્યથી ચડિયાત લેખો તે કેવળ અજ્ઞાનકુંજ પ્રદર્શન કરવા બરાબર છે.. . . . . . . - નિરામિષ આહાર સંબંધમાં આપણને અંગત ગમે તેટલું આગ્રહ અને પ્રતીતિ હેય, એમ છતાં દુઃખ સાથે એ કબૂલ ક્યાં . : - , ' . ' ! - | T કે, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સિવાય ચાલે તેમ નથી કે, આજનો જીવનપ્રવાહ નિરામિષ આહારને ભારે પ્રતિકૂળ બનતું જાય છે. કતલખાનામાં કપાતા જાનવરોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે જે તાકાતવાળા થવું હોય. તે માંસાહાર કરવો જોઈએ એ માન્યતા જેસભેર ફેલાતી જાય છે. વિશાળ સમાજમાં વ્યાપી રહેલા વાતાવરણ તરફ નજર કરીએ તે પશુદયા એ કઈ જુનવાણી વિચાર હોય એમ ચોતરફ એ વિષે કેવળ ઉદાસીનતા માલૂમ પડે છે. ભારતના મહાઅમાત્ય થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રમાં આવવાના હતા ત્યારે ગીરના જંગલમાં મુક્તપણે વિચરતા સિંહને જોવાની તેમની ઈચ્છાને માન આપીને તેઓ જે વિભાગમાં ફરવાના હતા ત્યાં સિંહોને જતા આવતા કરવા માટે કેટલાય દિવસો સુધી સરકારી કર્મચારીઓ તરફથી પાડા બકરાઓ બાંધવામાં આવ્યાં હતાં. આ બાબતનું ન તે કશું દુ:ખ જવાહરલાલને હતું કે ન તે આમ પ્રજાને. પરદેશમાં પ્રયોગ કરવા માટે હજારોની સંખ્યામાં આ દેશમાંથી વાંદરાઓની નિકાસ કરવામાં આવે છે. અહીં પણ જીવતા વાંદરાઓ ઉપર એ પ્રયોગ ચાલી રહ્યા છે. આ બાબતમાં કેઈનું દિલ દાઝતું નથી કે કોઈ પોકાર ઉઠાવતું નથી. આ સૈકામાં બની ગયેલાં બે વિશ્વયુદ્ધ અને ત્યાર પછીની અનેક ઘટનાઓએ માનવજીવનમાં નરી નિષ્ફરતા પિષવાનું કામ કર્યું છે. અણુબ અને હાઈડ્રોજન બોંબની શોધે માનવીની સંહારશક્તિને અસીમ બનાવી દીધી છે. વિજ્ઞાન પિતાની શોધે માટે પશુઓની પાર વિનાની હિંસા કરે છે. દયા-કરુણાનું તત્ત્વ માનવી માનસમાંથી લુપ્ત થતું ચાલ્યું છે. આજે અણુબોંબના ચાલી રહેલા અખતરાઓથી પશુઓની હત્યા થયેલી હોય છે અને એ બાબતની કોઈના દિલમાં જરા પણ અરેરાટી રહી નથી. ઊલટું માનવસમાજના હિત ખાતર એ તે થવું જ જોઈએ એમ સારા સમજદાર માણસો પણ દુ:ખ કે ડંખ સિવાય બોલતા સંભળાય છે. દવાદામાં પ્રાણીજન્ય પદાર્થોને છૂટથી ઉપયોગ ચાલી રહ્યો For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૧ છે અને તેનેા ઉપયાગ કરતાં અહિંસાવાદી જેનાને પણ જરા પણ્ પ્રક પ થતા જોવામાં આવતા નથી. યુરોપ, અમેરિકા જતા અનેક શાકાહારી કુટુંબના વિદ્યાથી આ માટા ભાગે માંસાહારી બનીને પાછા ફરે છે. સંપ્રદાયી મટવું અને કોસ્મોપોલીટન' બનવુ એટલે નિરામિષ આહાર છેડીને માંસાહારી થવું અને દૂધ છેડીને દારુ પીતા થવુ’–આવી સમજણના ભાગ બનતા આપણા વિશાળ સમાજના અનેક યુ` નજરે પડે છે. આવા પ્રતિકૂળ વાતાવરણ અને હિંસાપ્રચુર પરિસ્થિતિ વચ્ચે નિરામિષ આહારની તતુડી કાણ સાંભળવાનુ` હતુ` એવી નિરાશા મન અનુભવે છે. એમ છતાં પણ ખીજી બાજુએ અહિંસાનેા વિચાર આજના જગતમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. સમાજહિતચિન્તકે અહિંસાની પરિભાષામાં જીવનના પ્રશ્નો । વિચાર કરવા લાગ્યા છે. કોઈ પણ કાળે કાઈ પણ સયાગામાં નિરામિષ આહારના સ્વીકાર સિવાય અહિંસાની સાધના અધૂરી જ રહેવાની છે—આવી જેની શ્રદ્ધા અને પ્રતીતિ છે તેણે નિરામિષ આહારનું મહત્ત્વ માથા ઉપર ઝુમી રહેલા પ્રલયમાંથી બચવુ' હશે તે અહિંસાલક્ષી બનવુ જ રહ્યું. એ રીતે જ્યારે દુનિયાને દૃષ્ટિકોણ બદલાશે, અહિંસાના ધેારણે પોતાના આચાર વિચારવામાં તે પરિવર્તન કરવા માંડશે ત્યારે એક એવા પણ દિવસ જરૂર આવશે કે જ્યારે તેને માત્ર દલિત, પીડિત માનવીઓને જ નહિ પણ કાપતાં ચીરાતાં પશુઓને પોકાર પણ સંભળાશે અને માંસ ખાવું એ માનવીસભ્યતાના ઈનકાર કરવા બરાબર છે એ પરમ સત્યને તે સ્વીકાર કરશે. એ દિવસ આવશે ત્યારે નિરામિષ આહાર વિશાળ માનવસમાજને સ્વાભાવિક આહાર બનશે અને એ રીતે માનવી સભ્યતાનું એક અગત્યનું સીમાચિહ્ન સર થયું લેખાશે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ આજની સભ્યતા અને જૈન સાધુઓને આચાર. થોડા સમય પહેલાં એક હિંદી પાઠય પુસ્તકમાં કટાક્ષ રૂપે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેન સાધુઓના દાંત એવા ચીકણા હોય છે કે જે કોઈ ધાતુને સિકકો તે દાંતને લગાડયો હોય તે તે સેંટી જાય. આની પાછળ જૈન સાધુઓને હણ દેખાડવાને મનોભાવ સ્પષ્ટ તરી આવતા હતા અને તેથી આ વિધાન અનુચિત અને સમભાવનું વિરેાધક હતું અને તેથી તેને વિરોધ કરવામાં આવ્યો તે યોગ્ય હતું. પણ સાથે સાથે જેન સાધુઓ જોઈએ તેટલા સ્વચ્છ હોતા નથી, ગંદા હોય છે. આવી એક છાપ તરફ પ્રચલિત છે. તે આપણે સાધુઓના આચારમાં એવું તે શું છે કે જેને લીધે આવી છાપ ઊઠવા પામી છે ? આ પ્રશ્ન આજે ખાસ વિચારણા માંગે છે. એક વખત એ હતો કે જ્યારે જેમ સાધુ સંન્યાસી મેલો ઘેલે અને શરીર તથા પિોષાકની બાબતમાં અવ્યવસ્થિત તેમ તેના ત્યાગ અને વૈરાગ્યની માત્રા ઊંચી લેખાતી. જોકે તેની આસપાસ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ટોળે મળતા અને તેનામાં અપૂર્વતાનું, દિવ્યતાનું દર્શન કરતા. તેના શરીરને સ્વચ્છતા સાથે કરશે સંબંધ ન હોય, વસ્ત્રો પણ જીર્ણ. શર્ણ હોય અને કંઈ દિવસો સુધી ધોવાયાં પણ ન હોય, દાઢી મૂછ જેમ તેમ વધેલાં હય, ગાંજો, તમાકુ કે તપખીરનું વ્યસન હેય. આ બધા વૈરાગ્ય અને સંસાર વિષેની ઉદાસીનતાનાં લક્ષણે લેખાતાં અને તેના પ્રત્યે આને લીધે જ લેકોને આદર ઘટવાને અદલે વધતે રહેતો. જેમ શરીરનિરપેક્ષતા વધારે તેમ તેના અસં. સારીપણાને આંક ઊંચે ગણાતો. આજે સમય બદલાયો છે. શરીરની સ્વચ્છતા અને રહેણીકરણીની સુઘડતાને આપણે આજે વધારે મહત્ત્વની ગણતા થયા છીએ. આપણે ચાલુ જીવનવ્યવહાર તપાસીશું–ખાસ કરીને શહેરમાં વસતા ભાઈબહેનને–તે માલૂમ પડશે કે આપણા દેશમાં પશ્ચિમના સંસર્ગના પરિણામે સ્વચ્છતાનું ધારણ વર્ષ દરમિયાન ઊંચે ચડતું રહ્યું છે. સારી રીતે જોઈ શકાય અને શરીરને સ્વચ્છ રાખી શકાય તે માટે આથરૂમ-સ્નાનઘર–ની સગવડ વિના આપણને ચાલતું નથી. વાળ, આંખ તેમજ દાંતની ચેખાઈ વિષે આપણું કાળજી વધી છે. દાઢી, મૂછ અઠવાડિયે નહિ પણ એકાન્તરે અને ઘણે ઠેકાણે હંમેશાં સાફ કરવામાં આવે છે. બુટ, સ્લીપર કે ચંપલ અવારનવાર પોલીશ કરાવીને સાફ રાખવામાં આવે છે. વસ્ત્રો ઓછાં હોય કે વધતાં હેય, ફેશનવાળા હોય કે ફેશન વિષે ઉદાસીનતા દાખવતાં હોય, પણ સ્વચ્છ અને સુવડ તે જોઈએ જ–આ રીતે આપણે પહેરવેશ પહેલાં કરતાં વધારે વ્યવસ્થિત બન્યું છે. પહેલાં શૌચ માટે લોકો બહાર ખુલ્લી જગ્યામાં જતાં. હવે ઘેર ઘેર પાયખાનાની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે અને તે પણ મોટા શહેરમાં ફલશની જનાથી દુર્ગધ વિનાનાં બનાવવામાં આવે છે. આવી રીતે જેમ આપણા For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કે પળમાં જાહેર રસ્તાઓ ઉપર ઢળવામાં આવે છે અને આસપાસ વસતા લોકો આને લીધે ખૂબ ત્રાસ ભોગવતા હોય છે. વળી મ્યુનિસિપાલિટીના કાયદાકાનૂનથી આ વિરુદ્ધ છે અને ગુન્હાહિત કાર્ય ગણાય છે. પાયખાનાં કે મુતરડીને તેઓ ઉપયોગ કરી શકતા નથી. મોટા શહેરમાં તેઓ જે ઠેકાણે વસતા હોય છે ત્યાં અલાયદી જગ્યામાં કે મકાનની અગાસી ઉપર સારા પ્રમાણમાં રેતી પાથરવામાં આવે છે, અને તે ઉપર શૌચ કરવામાં આવે છે. આ સાફ કરવા માટે ભંગીને રોકવામાં આવે છે જે મેલુ ઉપાડીને આસપાસની. ગટરમાં ઠાલવી દે છે. કોઈ પણ ઠેકાણે જૈન સાધુઓ સમુદાયમાં જાય. તે તેમના માટે ખાવાપીવાની વ્યવસ્થા કરવાની કોઈ મુશ્કેલી હોતી નથી, પણ તેમના શૌચ પેશાબને લગતી વ્યવસ્થા કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને તે ખર્ચાળ પણ ઠીક ઠીક હેય છે. આજે હવે સાધુઓના આચારમાં રહેલી આવી બધી અસ્વછતાઓ જેમ બને તેમ જલદીથી દૂર કરવાની ખાસ જરૂર છે. સભ્ય સમાજમાં વસતા આદમીએ–પછી તે ગૃહસ્થ હોય કે સંન્યાસીસભ્યતાના પાયામાં રહેલો અમુક આચાર તો સ્વીકારવો જ જોઈએ. એમ ન કરે તો તે આદમી સમાજના અનાદરને – અણગમાને પાત્ર બને છે, સમાજમાં રહેવા લાયક તે ગણાતો નથી. સભ્ય સમાજમાં વસતે કેઈપણ નાગરિક દાતણ ન કરતો હોય, પિતાની જાત સાફ ન રાખતા હોય તે આપણે આજે કલ્પી જ શકતા નથી. આ ઉપરાંત ઝાડા પિશાબના નિકાલ માટેની ઉપર વર્ણવેલી પદ્ધતિ કોઈના પણ દિલમાં ધૃણા પેદા કરે તેવી છે તેમના માટે દરેક ઉપાશ્રયમાં સગવડ થવી જ જોઈએ અને સાથે સાથે નહાવા દેવાની પણ સરખી સગવડ. હોવા જોઈએ. આ ચર્ચા વાંચીને કઈ એવું અનુમાન ન કરે કે આ બધી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કે પિળમાં જાહેર રસ્તાઓ ઉપર ઢળવામાં આવે છે અને આસપાસ વસતા લોકો આને લીધે ખૂબ ત્રાસ ભોગવતા હોય છે. વળી મ્યુનિસિપાલિટીના કાયદાકાનૂનથી આ વિરુદ્ધ છે અને ગુન્હાહિત કાર્ય ગણાય છે. પાયખાનાં કે મુતરડીનો તેઓ ઉપયોગ કરી શકતા નથી. મોટા શહેરમાં તેઓ જે ઠેકાણે વસતા હોય છે ત્યાં અલાયદી જગ્યામાં કે મકાનની અગાસી ઉપર સારા પ્રમાણમાં રેતી પાથરવામાં આવે છે, અને તે ઉપર શૌચ કરવામાં આવે છે. આ સાફ કરવા માટે ભંગીને રોકવામાં આવે છે જે મેલુ ઉપાડીને આસપાસની ગટરમાં ઠાલવી દે છે. કોઈ પણ ઠેકાણે જૈન સાધુઓ સમુદાયમાં જાય તે તેમના માટે ખાવાપીવાની વ્યવસ્થા કરવાની કોઈ મુશ્કેલી હોતી નથી, પણ તેમના શૌચ પેશાબને લગતી વ્યવસ્થા કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને તે ખર્ચાળ પણ ઠીક ઠીક હોય છે. આજે હવે સાધુઓના આચારમાં રહેલી આવી બધી અસ્વછતાઓ જેમ બને તેમ જલદીથી દૂર કરવાની ખાસ જરૂર છે. સભ્ય સમાજમાં વસતા આદમીએ–પછી તે ગૃહસ્થ હોય કે સંન્યાસીસભ્યતાના પાયામાં રહેલો અમુક આચાર તો સ્વીકારવો જ જોઈએ. એમ ન કરે તો તે આદમી સમાજના અનાદરને – અણગમાને પાત્ર બને છે, સમાજમાં રહેવા લાયક તે ગણાતું નથી. સભ્ય સમાજમાં વસતો કોઈપણ નાગરિક દાતણ ન કરતો હોય, પિતાની જાત સાફ ન રાખતા હોય તે આપણે આજે કલ્પી જ શકતા નથી. આ ઉપરાંત ઝાડા પેશાબના નિકાલ માટેની ઉપર વર્ણવેલી પદ્ધતિ કેઈને પણ. દિલમાં ધૃણા પેદા કરે તેવી છે તેમના માટે દરેક ઉપાશ્રયમાં સગવડ થવી જ જોઈએ અને સાથે સાથે નહાવા ધોવાની પણ સરખી સગવડ. હોવા જોઈએ. - આ ચર્ચા વાંચીને કોઈ એવું અનુમાન ન કરે કે આ બધી. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ સૂચનાઓ પાછળ જન સાધુઓને તેમના આચારમાં શિથિલ અથવા તે દેહલક્ષી બનાવવાનો આશય રહે છે. સાધુઓ સંબંધમાં સંયમ •ઉપર જેટલે ભાર મૂકાય તેટલે ઓછો છે. એમાં કેઈ શક નથી કે સાદાઈ અને ખડતલપણું એ સાધુજીવનનાં મુખ્ય લક્ષણે છે. સમાજને તેમને ભાર બને તેટલો ઓછો લાગે તેમ જ તેમણે વર્તવાનું છે. પણ જૈન સમાજ નિરપેક્ષ જીવન જીવવાનું હોય તેવા ખ્યાલ ઉપર રચાયેલ છે જ્યારે આજે એ કલ્પના તદ્દન લુપ્ત થઈ ગઈ છે અને તેમનું જીવન, આચાર, વિચાર, વ્યવહારુ વિહાર બધું કાંઈ સમાજસાપેક્ષ બનેલ છે. તેઓ શબ્દથી સર્વવિરતિ કહેવાય છે, પણ આચારમાં તેઓ અનેક પ્રકારની સમાજ પાસેથી અપેક્ષા રાખતા હેઈને ગૃહસ્થની અપેક્ષાએ ઘણા જ મોટા પ્રમાણમાં પણ દેશવિરતિનું જીવન તેઓ ગાળે છે. સમાજ પણ તેમની પાસેથી અનેક પ્રકારની સુધી યા આડકતરી સેવાઓની અપેક્ષા રાખતો થયો છે. ગૃહત્યાગ કરીને દીક્ષા લેનાર સાધુ સમાજથી છૂટો થતો જ નથી. સમાજ પ્રત્યેનું ઋણ તેમણે અદા કરવાનું જ છે. તેના જીવનની ભાત બદલાતી હોઈને તેની સમાજસેવા માટેની યોગ્યતા ઘટવાને બદલે વધે છે. વળી સમાજની સભ્યતાનું ધેરણ ધ્યાનમાં લઈને તેમના આચારનું જરૂરી પરિવર્તન કરવામાં આવે તેથી તેઓ દેહલક્ષી બની જશે એવી આશંકા સેવવાનું લેશ પણ કારણ નથી. દાંત સાફ કરવા, નહાવું કે કપડાં સ્વચ્છ રાખવાં એટલે કે શરીર માટેની આવશ્યક સ્વચ્છતાને અમલ કરવો તે આત્મશીલતાનું બાધક નથી પણ સાધક છે. ખાસ કરીને સમાજ -વચ્ચે રહેનાર ફરનાર અને સામાજિક કાર્યો કરવાની એષણા ધરાવનાર સાધુએ સમાજે નિશ્ચિત કરેલા સભ્યતા, સ્વચ્છતા, સુઘડતાના ધોરણના અમુક અંશને અપનાવવા જ જોઈએ. આ રીતે વિચારતાં દિગંબર સાધુઓનું નગ્નત્વ પણ આજના For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ * ૭૭ સમાજ સહન કરી ન શકે તેવો એક વિચિત્ર આચાર છે એમ જરૂર કહી શકાય. પરિગ્રહ વિરમણવ્રત એટલે સંપૂર્ણ નગ્નતા એ આત્યંતિક અને એકાન્તિક અર્થ કરવાના પરિણામે સ્ત્રીઓ સંયમથી–સંન્યસ્ત જીવનથી–વંચિત બની છે. અને પુરુષ સાધુઓની સંખ્યા અતિ અલ્પ રહી છે. નગ્નત્વ પૂર્વકાળમાં આદરનું નિમિત્ત કદાચ લેખાયું હશે, પણ આજે તો એકાન્ત ધૃણા ઉપજાવનારી પ્રથા લાગે છે. શહેરમાં વિચરવા ઈચ્છતા સાધુઓએ વસ્ત્ર ધારણ કરવાં જ જોઈએ. શરીરધારણ માટે જેમ અન્નજળની જરૂર છે તેવી રીતે વસ્ત્રઆચ્છાદનની પણ, જરૂર છે જ અને આજની સભ્યતા કોઈ પણ સંયોગમાં નગ્નતાને ક્ષતવ્ય ગણે તેમ છે જ નહિ. જે સમાજ સાધુસંસ્થાની આવશ્યકતા. અને ઉપયોગિતા સ્વીકારતી હોય તે સમાજે પિતાને સાધુસમુદાય વિશાળ સમાજમાં સ્વાભાવિક રીતે કેઈની પણ સભ્યતાની વૃત્તિને દુભવ્યા સિવાય અને કોઈના પણ ઉપહાસનું પાત્ર બન્યા સિવાયવિચરી શકે એ દૃષ્ટિએ જરૂરી આચારનું પોતાના સાધુસમુદાય ઉપરબંધન નાખવું જ જોઈએ. કેટલાક સાધુએ મોઢે મુખવસ્ત્રિકા બાંધે છે જેને જન પરિ ભાષામાં મુહપતી (મુખપટી) કહે છે. જરૂર આ રિવાજને કઈ સ્વચ્છતા – અરવછતા સાથે સંબંધ છે જ નહિ પણ આ પ્રથા અસ્વાભાવિક અને તદ્દન બિનજરૂરી છે અને વાયુકાયની હિંસાના કાલ્પનિક ખ્યાલમાંથી ઊભી થયેલી છે. સાધુઓને મુખ્ય જીવનવ્યવસાય અન્યને ઉપદેશ આપવાનો હોય છે. તે ઉપદેશ આપવાના. કાર્યમાં, એટલું જ નહિ પણ ચાલુ સામાજિક પરસ્પરના વ્યવહારમાં આ મુહપતી એક મોટા અન્તરાયની ગરજ સારે છે. માણસને જે અન્યને કહેવા યા જણાવવાનું હોય છે તે માત્ર શબ્દોથી જ વ્યક્ત: કરવામાં આવતું નથી. આંખ, મોટું અને હેઠ પિતાના વિચાર For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અન્યને નિવેદિત કરવામાં બહુ ઉપયોગી ભાગ ભજવે છે. આ આપણા -હરહંમેશાંના અનુભવને મુહપતીના આચારમાં સમજણ વિનાને ઈનકાર રહેલો છે. મુહ૫તીના કારણે જેન સાધુ કેઈ વિલક્ષણ માનવી જેવો દેખાય છે અને એ મુહપતીને ખુલાસે અન્યને કેવળ - હાસ્યાસ્પદ લાગે છે. બીજુ હવે જૈન સાધુએ જનેતર સમાજના સંમેલનમાંસભાઓમાં ઠીક ઠીક ભાગ લેતા થયા છે. તેમનાં પણ જાહેર વ્યાખ્યાને હવે ગોઠવાય છે. આ જરૂર આવકારદાયક છે. પણ જેમ જમાલભાઈને જુદે ચેતરો તેમ જૈન સાધુઓ જ્યાં જાય ત્યાં તેમના માટે બેસવાની અલાયદી ગોઠવણ કરવી પડે છે. વળી તેમના આવવા જવાના માર્ગમાં જાજમ પાથરી હોય તો તે ઉપાડી લેવી પડે છે. કેટલાક સાધુઓ આજના સ્વરવર્ધક સાધનોનો ઉપયોગ કરવાની ના પાડે છે. આ બધું આ જમાના સાથે કેવળ અસંગત લાગે છે. જ્યાં ત્યાં જૈન સાધુઓને જુદા તારવવા પડે એવો વ્યવહાર આજે વિચિત્ર લાગે છે. જૈન સાધુઓ વિશાળ સમાજમાં ખૂબ જ ભળે, સાર્વજનિક લેકકલ્યાણની પ્રવૃત્તિમાં ખૂબ ભાગ લે, પણ, જનતામાંના એક બનીને; સામાન્ય જનતાથી પોતે કાંઈક અલગ છે, જુદા છે, ઊંચા છે એવી રીતભાત–આડંબર ધારણ કરીને નહિ. આજના વિશાળ સમાજ સાથે જૈન સાધુઓ એકરૂપ થાય, તેમની કેટલીક વિચિત્ર રીતભાતેના કારણે તેઓ અન્ય જનસમુદાયના અણગમા તથા અનાદરના ભોગ બને છે તે સ્થિતિ દૂર થાય, અને આજે નૂતન સામાજિક નવનિર્માણમાં ત્યાગ અને વૈરાગ્ય, જ્ઞાન અને ચારિત્ર્ય ઉભયને મૂર્તિમંત કરવાને મને રથ તેમ જ પ્રત્યન સેવતાં રન સાધુઓ પણ મહત્ત્વનો ફાળો આપે એવી શુભ ભાવનાથી પ્રેરાઈને જૈન સાધુઓના પરંપરાગત આચાર પરત્વે અહીં સૂચનાઓ કરવાનું યોગ્ય ધાર્યું છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ યુવક–પ્રવૃત્તિ કાનિતપ્રિય યુવક બંધુઓ અને બહેને ! ૪ આજે આપ સર્વે મળીને મને જે સ્થાન ઉપર બેસાડે છે તે હું બહુ જ મૂંઝવણ અને સંકેચ સાથે સ્વીકારું છું, કારણ કે, આજે કોઈ પણ પરિષદના પ્રમુખ થવું તે કેવળ બે ત્રણ દિવસનાં માનપાન ભોગવવા માટે નથી, પણ એક્કસ દિશાસૂચક નિર્ણયો સાધીને બને તેટલું કામ કરવાની જવાબદારી પણ પ્રમુખના માથે આવે છે. મારા અંગત પ્રતિકૂળ સંયોગોનો વિચાર કરતાં આ જવાબદારી હું કેટલા પ્રમાણમાં વહી શકીશ તે વિષે મને ભારે શંકા છે. તેથી આ નવી જવાબદારીને પહોંચી વળવામાં આપ મને પૂરેપૂરો સહકાર આપશે અને મારી ત્રુટિ દેખાય ત્યાં મને ઉદારભાવે નિભાવી લેશે એવી હું આશા રાખું છું. એક કાળ એવો હતો કે આવી પરિષદો જ્યારે મળતી ત્યારે * સ્વ. શ્રી પરમાનંદ કાપડિયાએ ભિન્ન ભિન્ન સમયે યુવક સંમેલનમાં પ્રમુખસ્થાનેથી આપેલાં ત્રણ વ્યાખ્યાનનું આ સંદેહન છે. એમાં વ્યક્ત થયેલા એમના વિચારેને તે સમયના પ્રશ્નો અને પરિસ્થિતિના સંદર્ભમાં જવાથી વિશેષ પ્રકાશ પડશે–સંપાદકે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ /૦. ત્યારે પિતાપિતાની કોમ, જ્ઞાતિ કે સંપ્રદાયના હિતને લગતા પ્રશ્નોને જ વિચાર કરતી અને પિતાના વિભાગને ઉત્કર્ષ એ જ તેનું ધ્યેય રહેતું. આવા સંકુચિત દૃષ્ટિબિન્દુથી કોમ કોમ અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે ભેદભાવ જ પોષાયા કરતે અને કોઈકોઈ વખત તેમાંથી કમી ઝઘડાઓ પણ ઊભા થતા. આજે આપણામાં રાષ્ટ્રભાવનાને જન્મ થયો છે અને રાષ્ટ્રઐયની કલ્પના ઊભી થવા લાગી છે, તેથી આપણા પ્રશ્નોનો કેવળ કોમી દૃષ્ટિબિન્દુથી વિચાર કરી શકીએ તેમ છે જ નહીં. આજે આપણે ગમે તેવા નાના કે મેટા વિભાગમાં મળીએ, પણ આપણે આખો દેશ આજે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, આખા દેશને અનુલક્ષીને આપણું અંતિમ ધ્યેય શું છે, ભવિષ્યમાં આપણે કયા પ્રકારની સમાજરચના. કરવા માંગીએ છીએ તેનું આપણને દર્શન હોવું જોઈએ અને તેના આધારે આપણે જે વસ્તુમાં બેઠા હોઈએ અને જે વલ ઉપર આપણી સત્તા પ્રવર્તતી હોય ત્યાં ભાવિદર્શનને સાનુકૂળ ફેર– ફાર નિપજાવવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. આપણી પ્રવૃત્તિ હજુ સુધી બહુ સંકુચિત ક્ષેત્રને અને પ્રમાણમાં બહુ નાના પ્રશ્નને વળગી ચાલી છે. સામાજિક પ્રદેશને તે હજુ સુધી આપણી પ્રવૃત્તિ બહુ સ્પશી જ નથી. સામાજિક તેમજ ધાર્મિક બાબતો વિષેના ઠરાવો પણ બહુ ઢીલા અને મધ્યમ વિચારસરણી રજૂ કરતા દેખાય છે. આપણે કાન્તિ, વિપ્લવ, બળવો સામને એવા શબ્દો ખૂબ વાપરીએ છીએ. પણ આપણું માનસ હજ ક્રાન્તિકારનું બન્યું નથી. આપણા દિલમાં ઊંડી ધગશ અને સાચો બળવો નથી. આપણે બહુ વિચાર-ડાહ્યા અને લાંબી લાંબી ગણતરીઓ ગણવામાં કુશળ છીએ. આપણને કોઈ પણ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાની અને મૂળમાંથી સુધારો કરવાની વૃત્તિ કે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સમજણ જ હાતી નથી. આગામી ઉજ્વળ ભાવિનું આપણને દન જ નથી અને લાકવિરાધની ભડક આપણને ડગલે ને પગલે પીથ્યા જ કરે છે. દેવ દ્રવ્યના સદુપયેાગ, વિધવાવિવાહનું વ્યાજ— ખીપણું, ત્રણ સંપ્રદાયની વ્યવહારુ એકતા આવી સાદી સમજથી સહજ સ્વીકારી શકાય તેવી ખાખતા આજે પણ આપણા માટે વિવાદ અને મતભેદના વિષયા છે અને તે બાબતની જ્યારે ચર્ચા આવે છે ત્યારે આપણામાંના કેટલા ભાઈએ સમતાલ પણ રહી શકતા નથી. આવી હજુ આપણી સ્થિતિ છે. આપણા સુધારા કેટલાક એકદેશીય હોય છે, કેટલાક અધકચરા હેાય છે. એકદેશીય સુધારક એ છે કે જે એકાદ વિષયમાં એકદમ આગળ જાય છે, જ્યારે ખીજી બધી ખાખામાં તેનું વલણ શુદ્ધ રુઢિચુસ્તનું જ હોય છે. દાખલા તરીકે કાઈ ખાળદીક્ષાપ્રતિબંધના પ્રશ્ન ઉપર જ સ ઉદ્ધારની આશા બાંધી ચાલે છે, તે કાઈ વિધવાવિવાહને જ સં દર્દોના નિવારણના ઉપાય તરીકે આગળ ધરે છે, કેાઈ લગ્નક્ષેત્રવિસ્તાર પૂરતું જ પેાતાનું માનસ વિશાળ બનાવે છે, તેા કાઈ જ્યાં ત્યાં અસ્પૃશ્યતા નિવારણને જ આગળ ધરે છે. આવી એકદેશીયતાને લીધે તેઓના વિચારામાં કદી એકરૂપતા કે સમપ્રમાણ દેખાતાં નથી. બીજા અધકચરા સુધારા એ છે કે જેમની દૃષ્ટિ દરેક વિષયને પહેાંચવા પ્રયત્ન કરે છે અને જેમને દરેક બાબતમાં નાનું સરખું આગળ પડતું પગલું ભરવાનું હાય છે, પણ પછી તેઓ ત્યાં જ ચીટકીને બેસે છે અને જરા પણ આગળ ખસવાની ના પાડે છે. દાખલા તરીકે તેઓ ભિન્ન ભિન્ન વિષયામાં આવું વલણ રજૂ કરે છે : કોઈ બિચારી બાળવિધવા ન રહી શકતી હાય તા ભલે પરણે, પણ બાકીની વિધવાએને પરણવાના હક્ક આપવા ન જોઈએ. છેકરીઓને જરૂર ચિ. ૬ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ભણાવવી જોઈએ, પણ તેમને ભણતરમાં બહુ દૂર લઈ જવી ન જોઈએ; બાળલગ્ન જરૂર બંધ કરે પણ બહુ મોટી ઉંમર સુધી છોકરાં છોકરીઓને અપરિણીત રાખવાં ન જોઈએ; સ્ત્રીઓની પતિના અભાવે થતી અસહાય સ્થિતિ માટે કાંઈક જરૂર કરો, પણ તેમને વારસાહક આપવો ન જોઈએ. નાના તડ કે ઘોળ ભલે તેડો, પણ મોટી જ્ઞાતિઓ બરાબર જળવાવી જ જોઈએ; અસ્પૃશ્યતા ભલે દૂર કરો પણ વર્ણવ્યવસ્થા તથા ખાનપાન અને કન્યાની લેવડદેવડની મર્યાદાઓ બરાબર સુરક્ષિત રહેવી જોઈએ. આવી જ રીતે ધાર્મિક બાબતોમાં તેઓનું વલણ પણ કેવળ અર્ધદગ્ધ હોય છે. સુપન કે બેલીનો ઘીની આવક સાધારણ દ્રવ્ય તરીકે વાપરે પણ મંદિરના ભંડારની આવકને તે આપણાથી અડી શકાય જ નહિ. છોકરાઓને કૅલેજમાં ભલે ભણાવો અને ઊંચા અભ્યાસ માટે પરદેશ પણ મોકલે, પણ ખાનપાનના ધાર્મિક નિયમે તેમની પાસે ફરજિયાત પળાવો; ઊંચી કેળવણીમાં જરૂર દ્રવ્ય ખરચે પણ મંદિર, તેમજ મહોત્સવ ઉજમણાં એટલાં જ જરૂરી છે એ ન ભૂલે. ત્રણ વિભાગ વચ્ચે એકતા જરૂર વધારે પણ કોઈ પણ તીર્થને લગતો આપણો હકક જાળવવા ખાતર અન્ય વિભાગ સાથે લડવામાં પાછા ન હઠો, અને પ્રસંગ આવ્ય તીર્થની ખાતર પ્રાણનું પણ બલિદાન આપો. ગાંધીજી અને જવાહરલાલના આ યુગમાં આવા અધકચરા સુધારકો સૂર્ય પાસે ખદ્યોત જેવા લાગે છે. ત્રીજો પ્રકાર એવો પણ જોવામાં આવે છે કે જેને સમાજ ઊંચે ચડે કે નીચે પડે તેની બહુ પરવા જ હોતી નથી, પણ કાં તે મહત્વાકાંક્ષા ખાતર અથવા મોજ ખાતર અવાર-નવાર જાહેર જીવનમાં આગળ આવવું, ઉદ્દામ વિચારે રજૂ કરવા, લોકોમાં ખળભળાટ મચાવે અને પાછા પોતાના ખૂણામાં સંતાઈ બેસવું. આવી તેમની જીવનલીલા હોય છે. આવા માણસો બે ઘડી કોને મુગ્ધ કરે છે, પણ તેમને સમાજ ઉપર For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ કદી કાબૂ જામી શકતો જ નથી. આપણા સુધારાના કાર્યને સૌથી પાછળ ધકેલનાર તે એ છે કે આપણામાંના કેટલાક વિચાર અને વર્તનને મેળ જાળવી શકતા નથી, તેઓ મોટી મોટી વાત કરીને ખરે પ્રસંગે ખરી પડે છે, અને માતપિતા વડિલે અને સમાજના દબાણ સામે પિતાના વિચારને વળગી રહેવાની તાકાત દાખવી શકતા નથી. આપણું સૈન્ય આવું વિવિધરંગી હોઈને આપણે બહુ જ ઓછું આગળ વધી શકીએ છીએ. આપણે ખરેખર આગળ વધવું હોય અને જે ક્રાન્તિનું દર્શન આજે આપણને થઈ રહ્યું છે તેની સમીપ પહોંચવાની આપણને ખરેખર તમન્ના હોય તો કેટલીક બાબતે આપણે બરાબર સમજીને અંતરમાં ઉતારી લેવી જોઈએ. પ્રથમ તે આપણે એ બુદ્ધિપૂર્વક ગ્રહણ કરી લેવું જોઈએ કે એવી કોઈ પણ સામાજિક અથવા ધાર્મિક પ્રથા, રૂઢિ કે વ્યવહારપદ્ધતિ છે જ નહિ કે જેનું ઔચિત્ય ત્રિકાળાબાધિત હોય અને જેમાં કોઈ પણ કાળે કશાયે ફેરફારને અવકાશ જ ન હોય. આપણામાં પુરાણપ્રિયતા એટલી બધી ઊંડી છે અને શાસ્ત્રાધારને આંખો બંધ કરીને સ્વીકારી ચાલવાની આપણને એટલા લાંબા વખતની ટેવ પડેલી છે કે અમુક પ્રણાલિકા બહુ પુરાણી છે અથવા તે શાસ્ત્રવિહિત છે એટલા કારણે જ આપણે તેના ગુણદોષની વિવક્ષામાં ઊતરવાની ના પાડીએ છીએ. આજના વિજ્ઞાને આપણી એટલી બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે અને આજના સમાજશાસ્ત્ર, માનસશાત્રે તેમજ જાતીય વિજ્ઞાને આપણાં નૈતિક તેમજ સામાજિક ધોરણે અને તેલમાપમાં એટલા બધા ફેરફાર કર્યા છે કે ભૂતકાળની કોઈપણ બાબતને આપણે એકાન્ત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકીએ તેમ છે જ નહિ. આપણું જૈન ધર્મના અનેકાન્ત દર્શનને મનુષ્યજીવન For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપર લાગુ પાડતાં આજ વિચાર આપણને ફલિત થાય છે. પણ આપણું અનેકાન્ત દર્શન આજે તત્ત્વની ચર્ચામાં અને વિતંડાવાદમાં આવીને ભરાયું છે. તેનાથી આપણામાં આવવી જોઈતી ઉદારતા અને ધર્મ તથા સમાજના વ્યવહારને કાળે કાળે બદલતા રહેવાની. કુશળતા આજે કયાંય દેખાતો નથી એ ભારે શોચનીય છે. આ રીતે પ્રચલિત એટલા કારણે જ આદરણીય એ ગાંઠ છેડયા બાદ આપણે દરેક પ્રશ્ન ઉપર સ્વતંત્ર રીતે વિચાર કરતાં શીખવું જોઈએ, અને બને તેટલા ઊંડા તેમજ વિશાળ અભ્યાસ અને અવલોકનની મદદ દ્વારા આપણા લાંબા કાળથી બંધાયેલા વિચાર અને અભિપ્રાયનું બારીક પૃથક્કરણ કરતાં રહેવું જોઈએ અને દરેક બાબતમાં મૂળ સુધી પહોંચવાની ટેવ કેળવવી જોઈએ. આ રીતે પ્રાપ્ત થતા નિર્ણયોને બહારનું ગમે તેટલું દબાણ ફેરવી ન શકે એટલી આપણામાં દઢતા આવવી જોઈએ. આપણી સુધારાને આગળ વધારવાની રીત બહુ મંદ હોય છે. આપણે બને ત્યાં સુધી સમજાવીને કામ લેવામાં માનીએ છીએ અને મતભેદ પડે ત્યાં ગમે તેવી પતાવટ કરી ઝગડાને હાલ તુરતને માટે નિકાલ લાવવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણી વાત અને પ્રયત્ન ઘણુંખરું વધ્ય બને છે કારણ કે, આપણા સમાજમાં લાંબા કાળની જડતાએ એટલું ઊંડું ઘર ઘાલ્યું છે, સ્થિતિચુસ્તતાએ આપણા સમાજને એટલે બધે પ્રમાદી બનાવ્યો છે કે તેને સખ્ત આંચકા ન આપો અને જે જે ફેરફારો આવશ્યક છે તે નિપજાવવા માટે ઉગ્ર પ્રયત્નો હાથ ન ધરે ત્યાં સુધી આપણી જડતા અને પ્રમાદ કશું કરવા દે એમ છે નહિ. વિવાદાસ્પદ નહિ એવી આપણે કેટલીયે ત્રુટિઓ આટઆટલી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વાત, વિચાર અને પ્રચાર કરવા છતાં પણ આપણે હજુ સુધી દૂર કરી શક્યા નથી. આનું કારણ એ છે કે આપણામાં સુધરવાની–આગળ વધવાનીજરા પણ અધીરાઈનથી. આપણું મેલું દૂર કરવાની અને આન્તર બાહ્ય સ્વચ્છ બનાવવાની આપણને જરા પણ ધગશ નથી. દુનિયા ભલે તિરસ્કારે, બીજા દેશે ભલે આપણું અપમાન કરે, આપણે છીએ તેવા ને તેવા જ રહેવા માંગતા હોઈએ એવી આપણામાં મૂઢતા પ્રવર્તે છે. આ બધું દૂર કરવા માટે આપણામાં લડાયક વૃત્તિ જોઈએ. આપણે કાર્યક્રમ પણ લડાયક જોઈએ. પ્રથમ આપણું બળ એકત્ર અને સંયેજિત કરવાનું અને પછી હલે જ લઈ જવાનો, સામેના પક્ષની સત્તાના કિલ્લા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું. દાખલા તરીકે આજે આપણામાં એક વિચાર ર્યો છે અને ચોતરફ સત્કારાવા પણ લાગ્યો છે કે દેવમંદિરમાં થતી આવકનો ઉપયોગ સમાજહિતના કાર્યમાં જ થવો જોઈએ. મંદિરના અને મૂર્તિના શણગાર બંધ થવા જોઈએ અને મંદિરના સાદા નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલય, સસ્તાભાડાની ચાલીઓ ઊભી થવી જોઈએ તેમ જ અત્યારે સૌથી વધારે મૂંઝવતી બેકારી દૂર કરવાની ગોજનાઓ ગતિમાં મુકાવી જોઈએ. પણ આમ વાતે અને ચર્ચા કર્યો બીજ પચ્ચીસ વર્ષ સુધી પણ કાંઈ નિપજવાનું છે ખરું ? આજે એવી કેટલીયે બાબતે છે કે જ્યાં દલીલને કે સમજાવટને અવકાશ જ નથી. ખૂબ બળ એકઠું કરે અને તેના દબાણ વડે સત્તાધારીઓને તેમ જ સ્થિ. તિચુસ્તોને પદભ્રષ્ટ કરે. તે જ ધારી દિશામાં આગળ વધી શકાશે. અત્યારના જૈન ધર્મના શિક્ષણ અને સમજણમાં પણ મોટું For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ e રૂપાંતર થવાની જરૂર છે. જૈન ધર્મ અનેક ઉદાત્ત સિદ્ધાંતાથી ભરેલે છે અને કાળકાળના ઉપદેશ અને આદરણીય જીવનનિયમે તેમાંથી તારવી શકાય તેમ છે. પણ આજનું ધાર્મિક શિક્ષણ આ ખવાય અને આ ન ખવાય એની વિવક્ષામાં જ માટે ભાગે જાણે કે પર્યાપ્ત થતુ હાય એમ દેખાય છે. ‘પૂજા કરા,’ ‘તપ કરે,' ‘જપ કરા,’ સર્વ પ્રવૃત્તિથી અને તેટલા પાછા હઠા; સગાં કેાનાં અને વહાલાં કેાનાં ? સમાજ શું અને દેશ શું? સંસાર માત્ર અસાર છે, જીવન ક્ષણભંગુર છે. ઉપવાસો કરી અને ઇન્દ્રિયાનુ દમન કરી ' આ પ્રકારના ઉપદેશ આપણા જીવનને નીરસ બનાવે, નિષ્પ્રાણૢ બનાવે, મદોત્સાહ બનાવે છે. આવા ધર્મોપદેશ ચોતરફથી ધર્મગુરુઓ આપી રહ્યા છે. આપણું જીવન સમ બને, ગૃહસ્થાશ્રમ ઉન્નત બને, સમાજ પ્રત્યેના આપણા ધર્મ અને ફરજ સમજાય, અસત્ય અને અધમ સામે લડવાની આપણામાં તાકાત કેળવાય આવુ કહેવાનું કે સમજાવવાનું કેાઈ ધગુરુને સૂઝતું નથી. અને આપણા જીવનમાં પણ દ્વિધાભાવ આવી ગયા છે. આપણે ધાર્મિક અને વ્યવહારિક એમ જીવનના બે ભાગ પાડીએ છીએ, કારણ કે ચાલુ જીવનના પ્રવાહ સાથે બંધબેસતું અને ઉન્નત બનાવતું વનવિજ્ઞાન આપણે જાણતા નથી. અહિં સાધની બાબતમાં પણ આપણે બને ત્યાં સુધી જીવનની હિંસા નહિ કરવાની નિષ્ક્રિય બાજુના જ બહુધા વિચાર કરીએ છીએ. તેથી આપણી અહિંસાએ આપણને ડરપોક અને ભીરુ બનાવી દીધા છે. આપણી અહિંસા એજસ વિનાની અને નિી દેખાય છે. અહિંસાની સક્રિય બાજુ જ્યાં જ્યાં હિ ંસા થતી હાય, અન્યાય કે અધર્મ આચરવામાં આવતા હોય નિ`ળ ઉપર સગળની સવારી થતી હાય, ગરીબના હક્કો ઉપર તરાપ મરાતી હાય, રૂઢિ કે સમાજવ્યવસ્થાના બહાના નીચે અમુક વર્ગને નિરન્તર દબાયેલે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૭,, જ રાખવામાં આવતો હોય ત્યાં ત્યાં પોતાની શક્તિ મુજબ સામને કરવામાં, નિર્બળને બચાવવામાં અને દલિતને ઉદ્ધારવામાં જ રહેલી છે. આવી જ અહિંસા આપણને નીડર અને સમર્થ બનાવી શકે અને આવી જ અહિંસા જગતની ઉદ્ધારક બની જશે. આ પ્રમાણે આપણી ધર્મ અને અહિંસાની સમજણોમાં તાવિક ફેરફાર થવાની ખૂબ જ જરૂર છે. આપણે સંસારથી ભાગવાનું નથી પણ સંસારની વચ્ચે ઊભા રહીને લડવાનું છે. આપણા શરીર અને મનને સૂકવી નાંખવાનાં નથી, પણ બળવાન, સંયમી અને સેવાપરાયણ બનાવવાનાં છે. વૈરાગ્ય અને ત્યાગ આસપાસનાં બંધનો અને જવાબદારીઓથી નાસી છૂટવામાં રહેલાં નથી, પણ જે ક્ષેત્ર ઉપર આપણે ઊભા હોઈએ ત્યાં કર્તવ્યધર્મ આચરતાં આચરતાં સુખ અને સફળતા મળે મલકાઈ ન જવું અને દુઃખ અને નિષ્ફળતા મળે વિહ્વળ ન બનવું એવા પ્રકારની સમતા અને અનાસક્તિ કેળવવામાં રહેલ છે. અહિંસા માત્ર પ્રાણહાનિથી ભડક્યા કરવામાં રહેલી નથી, પણ સર્વ વ્યાપી પ્રેમ અનુભવવામાં દીનદલિતોની સેવા કરવામાં અને પીડિત જનની વહારે ધાવામાં રહેલી છે. આમ, આજે આપણે અનેક સમજણનું રૂપાન્તર કરવાની ખાસ જરૂર છે તેમ થશે તો જ આપણામાં સાચું બળ પ્રગટશે, નોરોગી માનસ ઊભું થશે અને આવતી ઉત્ક્રાંતિ આપણે પુરુષાર્થ, સાહસ અને સેવા વડે અપનાવી શકીશું. આજે આપણે આરોગ્યપ્રાપ્તિ અને બળવૃદ્ધિનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રમાણમાં ગૌણ ગણાય એવા આહાર સંશધનના વિષય ઉપર મને થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. આહારમાં મિષ્ટાન, ફરસાણ અને કઠોળ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને પિષણ તથા આરોગ્યની દૃષ્ટિએ આ ત્રણે ભારે નુકસાનકર્તા છે એમ આજનું વિજ્ઞાન આપણને જણાવે છે. નિરામિષ આહારની કેટિમાં અનેક દ્રવ્યો છે જેની આરોગ્ય અને પોષણની દૃષ્ટિએ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ આપણે છૂટથી પસંદગી કરી શકીએ, પણ આપણે કેટલાક ધાર્મિક ખ્યાલથી આપણું પસંદગીનું ક્ષેત્ર બહુ જ મર્યાદિત બની ગયું છે. આ વિષયની લાંબી ચર્ચામાં ઊતરવું અહીં અરથાને છે, પણ મને લાગે છે કે ખાનપાનના વિષયમાં સામાન્ય જનતા માટે આટલી બધી ઝીણવટ ઉપયોગી કે જરૂરની નથી. આપણે ખોરાક નિરામિષ હેય, બળવર્ધક હોય, અને આરેગ્યરક્ષક હોય અને આપણાં ખાનપાન બને તેટલાં સાદાં નિયમિત અને પરિમિત હોય–એટલી મર્યાદાઓ સામાન્ય જનતા માટે પૂરતી છે એમ હું માનું છું અને તેથી આપણા આહારવિધાનમાંથી નિરુપયોગી કે નુકસાનકારક ચીજો દૂર થાય અને બળવર્ધક પ્રાણપષક અને આરોગ્યપૂરક ચીજોની પૂરવણી થાય એ રીતે આપણે આહારવિષયનું સંશોધન થવાની મને ખાસ જરૂર લાગે છે. આવી જ રીતે રમત-ગમતની તેમ જ કસરત અને તાલીમની ઉપેક્ષાથી આપણું શરીર કમતાકાત બની ગયેલાં જોવામાં આવે છે. આપણું ભરણપ્રમાણ બહુ મોટું આવે છે. આપણે માંદગીના હલ્લા સામે કે કઠણ જીવન સામે ટકી શકતાં નથી અને આપણું સ્ત્રીઓ તો અકાળે મરવાને જ સરજાય છે. આજે આપણે ત્યાં નથી વ્યાયામશાળાઓ કે નથી ક્રીડાંગણે. આજકાલની ક્રિકેટ, ફૂટબોલ કે ટેનીસ જેવી જાણીતી રમતમાં કેઈ જેન યુવકે હજુ સુધી નામ કાયું સાંભળ્યું નથી. આનું કારણ તો એ છે કે જ્યારે નિશાળ અને કોલેજમાંથી સાંજના જેવા બીજા વિદ્યાર્થીઓ. છૂટે છે કે તેઓ ક્રીડાંગણ ભણી દોડે છે અથવા તે કસરતશાળામાં પહોંચે છે, ત્યારે જૈન વિદ્યાર્થીઓ “નિશાળમાંથી નીસરી જવું પાંસરું ઘેર ” એ નિયમને અનુસરે છે. આ સ્થિતિમાં એમનાં શરીર કેમ સારાં અને સ્નાયુબદ્ધ થાય? અને એમનાં મોઢાં ઉપર તન્દુરસ્તીનો લાલી અને શક્તિનું ઓજસ કયાંથી આવે ? રાત્રિભેજન નિષેધન નિયમ ગમે તેટલો For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ અગત્યને હોય, પણ વિદ્યાર્થીઓને માટે આ નિયમમાં અપવાદ કરે જ જોઈએ અને તેઓને ક્રિકેટ, ફૂટબોલ, મલ્લકુસ્તી, મલખમ, લેજીમ વિગેરે રમત અને કસરતે તરફ ધકેલવા જ જોઈએ. હવે આપણે સાધુસમાજને થોડો વિચાર કરીએ, કારણ કે, આપણી યુવક પ્રવૃત્તિને તેની સાથે બહુ ગાઢ સંબંધ રહે છે. એક વખત મને એમ હતું કે આપણે પ્રયત્નથી સાધુસમાજને જરૂર નવા વિચારને અનુકૂળ બનાવી શકીએ. આજના સાધુસમાજમાં કેટલીક વ્યક્તિઓ ધર્મશાસ્ત્રોને સારો પરિચય ધરાવે છે. કોઈ કોઈમાં નવા જમાનાની ઠીક ઠીક સમજ જોવામાં આવે છે. કેઈ કઈ સંત પુરુષની કેટિમાં મૂકી શકાય તેવા પણ હોય છે કે જેઓ સદા આત્મસાધનામાં જ નિમગ્ન રહે છે. અને બીજી Àઈ પણ ખટપટમાં પડતા નથી. આ બધું હોવા છતાં સમગ્રપણે વિચારતાં મને એમ લાગ્યું છે કે આ આખો વર્ગ કેઈ સ્થળે નવા વિચાર સાથે ગતિ કરી શકે તેમ છે જ નહિ. અત્યાર સુધી આપણો અનુભવ પણ આ જ અભિપ્રાયનું સમર્થન કરે છે. આપણી કેન્ફરન્સ જેવી સંસ્થા આગળ વધી શકતી નથી, કારણ કે, જ્યારે કેટલાક સાધુઓ તે વિષે કેવળ ઉદાસીન છે, ત્યારે બીજા કેટલાક સાધુઓને તે તે સંસ્થાને તોડી પાડવાનો જ ચાલુ વ્યવસાય હોય છે. સામાજિક વિષયમાં તેઓનું વલણ મોટે ભાગે રૂઢિચુસ્ત જ માલુમ પડ્યું છે. આજે એક પણ સાધુએ અસ્પૃશ્યતાનિવારણ જેવી સર્વમાન્ય પ્રવૃત્તિમાં પણ પિતાથી બને તેટલે ફાળો આપ્યો છે તે આપણે કાંઈક સંતોષ માનત. ગાંધીજીનો આપણા કેટલાક સાધુઓએ કયાં છે વિરોધ કર્યો છે? નવી કેળવણી ઉપર ગણ્યા ગાંઠયા અપવાદો સિવાય સર્વ સાધુઓનો કટાક્ષ ચાલુ જ હોય છે. અમુક સાધુઓને નાનાં કરાંએ મુંડવાનું ગાંડપણ લાગ્યું છે તે બીજા સાધુઓને જ્યાં For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્યાં બિનજરૂરી ગંજાવર દેવાલયો ઊભાં કરાવવામાં જ પિતાના સાધુપણાની સાર્થકતા સમજાણી છે. સાધુઓમાં ઘણાખરા સ્થિતિચુસ્ત છે, કેટલાક નવા વિચારના વાઘા પહેરીને ફરે છે પણ અંદરનો રંગ તો એવો ને એવો જ હોય છે. કોઈ કોઈ એવા છે કે જેના ઉપર નવા પ્રવાહની છાયા પડી છે તે તેમનામાં કેવળ. ભીરુતા જ ભરેલી હોય છે. આ રીતે જોતાં આ વર્ગ તરફથી કશી પણ આશા રાખવી એ વ્યર્થ છે. ઊલટું તેઓની સત્તાન સમાજપ્રગતિના પ્રતિરોધક બળ તરીકે જે ઉપયોગ થઈ રહ્યો છે તે ઉપયોગની બને તેટલી અટકાયત કરવાના ઉપાયો જવાની આજે જરૂર ઊભી થઈ છે. આપણી પ્રજાના માનસ ઉપર વેશપૂજાનો મહિમા વર્તે છે. સાધુસંન્યાસીના વેશ પાછળ આપણી પ્રજા ગાંડી છે. આ મોહિનીમાંથી લોકોને મુક્ત કરવા જોઈએ. વેશ પલટવાથી માણસ પલટતો નથી અને ઊંચી કક્ષાએ પહોંચવાના અભિલાષી મુમુક્ષુને બાહ્ય વેશ બદલવાની જરા પણ જરૂર નથી. આ વાત જનતાના ચિત્ત ઉપર ઠસાવવી જોઈએ. વળી ત્યાગી સંન્યાસીના વેશ નીચે જે નાટક ભજવાતાં હોય અને જે અપકૃત્યો અને પાખંડે ચાલતાં હોય તે પણ આપણે ખુલ્લા પાડતાં રહેવું જોઈએ. આમ કરવાથી પ્રજાની એક કાળે જરૂર આંખ ઊઘડશે અને તે વેશને છોડીને ગુણને શોધતી થશે. જગતભરનું કલ્યાણ સાચા સાધુઓ ઉપર નિર્ભર છે એમાં જરા પણ શંકા નથી. પણ આજે સાધુજીવનને લગતી જે કલ્પનાએ કેટલાય કાળથી રૂઢ થયેલી છે તે નવા વિચાર અને દકિટ સાથે બંધબેસતી નથી. એક કાળ એ હતું કે કોઈ માણસ સંસાર છોડીને આત્મસાધના કરવા ચાલી નીકળતે તો સમાજ તેનું For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ભરણ-પોષણ રાજીખુશીથી કરતો. આ ભાવના આજે રહી નથી, કારણ કે અનુભવથી માલૂમ પડયું છે કે આવી ખરી આત્મસાધના કરનાર હજારમાંથી કઈ એક નીકળે છે, જ્યારે નવસો નવાણું તે કેવળ પ્રમાદી જીવન જ ગાળતા હોય છે. આજે સમાજ તેને જ પિષવાને તૈયાર છે કે જે સમાજને બદલામાં ખૂબ સેવા આપવા માંગતો હોય. સાધુ જીવનની કલ્પના સાથે સમાજસેવાનો ખ્યાલ ગાઢ રીતે જોડાતા જાય છે. અને તેથી કેવળ ત્યાગી મુમુક્ષુને પાળવા પિષવા આજને સમાજ તૈયાર નથી. વળી આપણું સાંપ્રદાયિક સાધુજીવન પણ કેટલાક વિચિત્ર ખ્યાલ ઉપર રચાયેલું છે. જેના સાધુ વિશ વસા દયા પાળે, કોઈ પણ પ્રકારના પરિગ્રહથી સદા દૂર રહે, કોઈ સાધનસમારંભમાં પડે નહિ, ભિક્ષા માંગીને જ પોતાના જીવન નિર્વાહ કરે. આમાંના કેટલાક નિયમો એવા છે કે જેનું પાલન સાધુજીવનનું સ્વાતંત્ર્ય હરી લે છે અને તેની ઉપયોગિતા કમી કરી નાખે છે. ભિક્ષા પણ આજે પૂર્વ કાળની માફક સન્માનિત પ્રવૃત્તિ રહી નથી અને ભિક્ષુકોને સમાજ આદરભાવથી જોતો નથી. આ બધું જોતાં આપણા સાંપ્રદાયિક સાધુજીવનની કલ્પનાઓ પણ આજે મૌલિક સંશોધન માંગે છે એ આપ સર્વને જરૂર પ્રતીત થયું હશે. જ્યારે વડોદરા રાજ્ય બાળદીક્ષા પ્રતિબંધક ખરડો જાહેર ચર્ચા માટે રજૂ કર્યો ત્યારે તરફથી એક એવો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કે આપણે અંદર અંદર મળીને ગમે તેવા ફેરફારો કરીએ, પણ કઈ રાજ્ય ધર્મની બાબતમાં હાથ નાંખે તેનો તો આપણે એક કોમ તરીકે બને તેટલે વિરોધ કરવો જ જોઈએ અને આને લીધે પણ કેટલાક બાળદીક્ષાના વિરોધી લોકોએ ઉપયોગી ખરડા પ્રત્યે પ્રતિકૂળતા દાખવી હતી, તેથી આ બાબત પણ વિચારની . ચોખવટ માંગે છે. ધર્મની બાબતમાં વચ્ચે પડાય જ નહિ એવું For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજ સરકારે આપણા મગજમાં ભૂત ઊભું કર્યું છે અને આપણી ભોળી પ્રજા તે ધોરણના વ્યાજબીપણાને સ્વીકારે છે, પણ આપણું આખું સામાજિક બંધારણ ધર્મના ખ્યાલ સાથે એટલું બધું જોડાયેલું છે અને આપણી કેટલીયે સામાજિક બદીઓ અને અમાનુષી રીતરિવાજે ધર્મના ઢાંકણું નીચે પ્રજાજીવને એટલું બધું કતરી રહ્યા છે કે જે રાજ્યપદ્ધતિ પ્રજાના હિત અને વિકાસને ધ્યાનમાં રાખી ચલાવવામાં આવતી હોય તેને કહેવાતી ધાર્મિક બાબતોમાં હાથ નાખ્યા સિવાય છૂટકે જ નથી. જે સરકાર આમ તટસ્થ જ રહ્યા કરે તે આપણા દેશમાંથી બાળલગ્ન જાય જ નહિ, જ્ઞાતિના બંધો તૂટે જ નહિ, અસ્પૃશ્યતા ખસે જ નહિ, સ્ત્રી જાતિને ઉદ્ધાર થાય જ નહિ. કાળીના મંદિર આગળ અનેક પશુઓને વધ થાય છે. દક્ષિણનાં અનેક મંદિરમાં દેવદાસીઓની સંસ્થા ચાલે છે, દેશમાં મંદિર અને ધર્માધિકારીઓના નિભાવ પાછળ લાખો રૂપિયા ખરચાયે જાય છે, અને આ બધું ધર્મના જ નામે ચાલે છે. શું કઈ એમ કહેશે કે આવી બાબતે ઉપર કાયદાના કશા પણ નિયંત્રણની જરૂર નથી? તેથી જ્યારે જ્યારે સમાજહિતનું પષક કાયદાનું અનુશાસન યોજાતું હોય ત્યારે ત્યારે તેને બને તેટલો ટેકે આપ તે આપણ સર્વની ખાસ ફરજ છે. જૈન સમુદાયને એકત્ર કરવાને પ્રશ્ન એટલે જ વિચારણીય છે. આપણે કેટલાંક તીર્થોના ઝગડાઓએ દિગંબર અને શ્વેતાંબર વિભાગ વચ્ચે ભારે વૈમનસ્ય ઊભું કર્યું છે. ધજાદંડ કેણ ચઢાવે, પૂજનવિધિ ક્યા પ્રકારના હોય અને તીર્થની માલિકી કે વહીવટ કોના હાથમાં રહે તેના ઉપર જ પિતાના વિભાગનું અસ્તિત્વ અવલંબી રહ્યું હોય તેવા ઝનૂનથી આ ઝગડાઓ બન્ને પક્ષો ચલાવી રહ્યા છે. જ્યાં સુધી બન્ને પક્ષના આગેવાનોને કેવી મામૂલી બાબતે ઉપર પોતે લડી રહ્યા છે તેનું ગાંડપણ નહિ સમજાય For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ અને ઉદારતાપૂર્વક બાંધછોડ કરીને કજિયાઓ પતાવવાની અને પક્ષમાં જ્યાં સુધી તીવ્ર આતુરતા નહિં જન્મે ત્યાં સુધી આ કજિયાઓનો નિકાલ મને તે દેખાતો નથી. આપણા માટે તે આવા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા ધારણ કરવી એ જ યંગ્ય માર્ગ દીસે છે. ઇટ કે પથ્થરના, દંડ કે ધજાના, ચક્ષુ, ટીલાં કે આંગીના, કઈ એક મંદિરની માલિકીના કે વહીવટના પ્રશ્ન ઉપર અનર્ગળ દ્રવ્ય ખરચવાનું અને પરિણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝેરવેર વધારવાનું આપણાથી કદી બને જ નહિ. આપણે તે એક વખત બધું જતું કરીને પણ એકતા સાધવા પ્રયત્નશીલ રહીએ. આવી કોમી યુવક પ્રવૃત્તિમાં આપણે બે ધ્યેય હોવાં જોઈએ. એક તે કોમી સુધારણા એટલે કે રાષ્ટ્રની દૃષ્ટિએ કેમમાં પ્રવર્તતી અનિષ્ટ રૂઢિઓના ઉચ્છેદ અને ઈષ્ટ પ્રવૃત્તિઓને પ્રારંભ અને બીજુ ભિન્ન ભિન્ન કેમ યા સમાજની વ્યક્તિઓના માનસમાં રાષ્ટ્રીય. ભાવનાની પ્રતિષ્ઠા અને પ્રાધાન્ય. કેટલાક લેકે રાષ્ટ્રીય એકતા સાધવા માટે દેશમાં પ્રવર્તતા ભિન્ન ભિન્ન ધર્મો અને તેને અવલંબીને ઉપસ્થિત થયેલા ભિન્ન ભિન્ન ધર્મ-સમાજોને નાશ ઈચ્છે છે. પણ આવડા મોટા દેશની અંદર એક યા અન્ય વિચારકેન્દ્રને આધાર લઈને અનેક નાનામેટાં વર્તુળ, મંડળો-સમાજે અસ્તિત્વ ધરાવે છે અને તેનો આમૂળ નાશ થાય એ કદી શકય જ નથી. પ્રાંતભેદ, ભાષાભેદ, સંસ્કારભેદ, પ્રવૃત્તિભેદ, ઉદ્યોગભેદ–આવાં અનેક કારણેને અંગે પિતપિતાના કાર્યક્ષેત્રના હિતાહિતને વિચાર કરવા માટે અનેક મંડળો જેમ ઊભાં થયેલાં છે તેવી રીતે દેહથી પર એવું કોઈ આત્મતત્ત્વ, વ્યક્તિથી પર એવું કેઈ સમષ્ટિતત્ત્વ અને વિશ્વથી પર એવું કોઈ ઈશ્વરત-એ ત્રણ તત્વના વિચારમાંથી જગતના સર્વ ધર્મો અને તેના અનુયાયી સમાજે ઉપસ્થિત થયા. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ છે. આ ત્રણે તત્તવોનું ચિન્તન અને ધન મનુષ્યપ્રકૃતિમાં એવું રૂઢ થયેલું છે કે તેને છેદ કે ઉછેદ કઈ કાળે શકય નથી અને એ અગોચર તત્ત્વનું ચિન્તન અને શેધન જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી ધર્મસંસ્થાનું અસ્તિત્વ કાયમ રહેવાનું જ છે. ભલે ધર્મનું નામ એક વખત નાબુદ થાય, અને એ શકય પણ છે, કારણ કે, ધર્મના નામ પાછળ એટલા બધાં અભિમાન, દ્વેષ, મત્સર અને કોમી ઝેરના સંસ્કારે જોડાયેલા છે કે આજે જેમ રશિયામાં “ઈશ્વર” નામને બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમ કાળાન્તરે હિંદુસ્તાનમાં ધર્મ ફે મજહબ શબ્દને બહિષ્કાર કરવો કદાચ જરૂરી લાગે. વળી એ પણ સંભવિત છે કે આજની ધર્મસંસ્થાઓમાં કાળાન્તરે ભારે સ્વરૂપપલટો પણ થઈ જાય. આમ છતાં પણ મનુષ્ય પ્રકૃતિના મર્મ સાથે જોડાયેલી ધર્મસંસ્થા તે એક યા બીજા નામ અને સ્વરૂપથી જીવતી રહેવાની જ. માટે તાત્વિક વિચાર ઉપર ઊભી થયેલી ધર્મસંસ્થાનો દુનિયામાંથી અને ખાસ કરીને આ દેશમાંથી સદંતર નાશ થવો શક્ય લાગતું નથી. આજે ખરી રીતે નાશ થવાની જરૂર છે ધર્મસંસ્થા પ્રત્યેના આપણા અસાધારણ અભિનિવેશની. આજ સુધી આપણે માનતા આવ્યા છીએ અને આજ સુધીના સમાજના અગ્રેસર ધર્માચાર્યો આપણને મનાવતા આવ્યા છે કે આપણે સ્વીકારેલી ધર્મસંસ્થા એ જ સર્વથી પહેલી અને બીજુ બધું ત્યાર પછી. આવી ધર્મસંસ્થા પ્રત્યેની આંધળી અને વિવેક વિનાની ભક્તિએ આપણા દેશને પારાવાર નુકશાન કર્યું છે. અને ભિન્ન ભિન્ન ધર્માનુયાયીઓ વચ્ચે વેરઝેર અને કલહ વધાર્યા છે. આજે પણ એવા ધર્માચાર્યો પંડયા છે કે જેઓ કહે છે અને ઉપદેશે છે કે “અમારે સ્વદેશ શું અને પરદેશ શું ? સ્વદેશી શું અને પરદેશી શું? અમે એવી ભેદબુદ્ધિમાં માનતા નથી. વિશ્વબંધુત્વ અમારો ધર્મ છે અને આત્મસાક્ષાત્કાર એ એક જ અમારું ધ્યેય For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૫ " છે. આવી વિશાળતાભરી ધાષણાનું ચાલુ વર્તમાં ભાષાન્તર માત્ર આટલું જ થાય છે કે ‘ અમારા સંપ્રદાય કે ગચ્છ એટલી જ અમારી દુનિયા છે અને અમારું પેટ અને પ્રતિષ્ઠા એ જ કેળ અમારી સ પ્રવૃત્તિઓનું ધ્યેય છે. ' આવા વિકૃત અને વિવેકશૂન્ય માનસને નષ્ટ કરી વિવિધ પ્રકાસ્તી સામાજિક પ્રવૃત્તિઓને સમગ્ર રાષ્ટ્રહિત સાથે સુમેળ સાધવા અને રાષ્ટ્રસ્વાતંત્ર્ય મેળવવા તેમજ ટકાવવા માટે જે શક્તિસંચયની જરૂર છે તે શક્તિસ`ચય જે કોઈની સમાજ કે કેમના વર્તુલ ઉપર લાગવગ હાય તેણે તે સમાજ કે કેમના વર્તુલ પૂરતા સાધવા પ્રયત્ન કરવે અને તે શક્તિસાધનાની આડે આવતા અંતરાયાને જડમૂળથી ઊખેડી નાખવા-આવું જ કેમ કામને લગતી પ્રત્યેક સાચી યુવકપ્રવૃત્તિનું ધ્યેય હેાવુ. જેઈ એ. અને એ ન હોય, અને જ્યાં અમારી કામ અને અમારે ધર્મ–એ જ સર્વ પ્રવૃત્તિઓને મુખ્ય સૂર હાય એ પોતાની જાતને યુવક પ્રવૃત્તિ તરીકે ઓળખાવે છે, છતાં પણ એ ચાખ્ખી કેમી પ્રવૃત્તિ જ છે અને કોઈ પણ વખતે કેશમી ઝેર ફેલાવવાની શક્તિ ધરાવે છે. અને તેથી તેવી પ્રવૃત્તિ હુંમેશને માટે અવગણના યોગ્ય અને વિરાધ કરવા યોગ્ય ગણવામાં આવે છે. આપણી જૈન યુવક પ્રવૃત્તિ વિષે મારી આ દૃષ્ટિ છે, એ રીતે કામ તેમ જ દેશની કાંઈક સેવા થઈ શકતી હોય તો કરવી એવી મારી નમ્ર વૃત્તિ છે. આ દૃષ્ટિએ વિચારતાં આજે અસ્તવ્યસ્ત ચાલી રહેલી આપણી યુત્રક પ્રવ્રુત્તિ મૌલિક પુનઃવિધાન માગે છે. પ્રથમ તે! આપણે આન્તત એકતા સાધવી જોઈ એ. હુ· શ્વેતાંબર મૂર્તિ પૂજક છું, સ્થાનકવાસી છું કે દિગ`બર '- આવી સિદ્ધાન્તદૃષ્ટિએ ગૌણ માન્યતાભેદ ઉપર રચાયેલી વિભાગીભાવના આપણા દિલમાંથી નષ્ટ થવી જેઈ એ અને એ રીતે એળખવામાં આપણી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ જાતને નાનમ સમજવી જોઈએ. આ રીતે વિભાગી યુવક પ્રવૃત્તિ હવે બંધ કરીને સમગ્ર જૈન સમાજને લાગુ પડતી યુવક પ્રવૃત્તિની રચના થવી જોઈએ. જ્યાં વસ્તુતઃ જુદા રહેવાને કે ગણવાને કશું પણ તાત્ત્વિક કારણ નથી ત્યાં જુદા રહેવા કે ગણવાનો આગ્રહ રાખવો એ કેવળ સાંપ્રદાયિક અભિમાન સિવાય બીજું કાંઈ નથી. આમ છતાં પણ આપણાથી વાસ્તવિક પરિસ્થિતિ સામે આંખ આડા કાન કર્યું ચાલશે નહિ, અને આપણે જેનોના એકીકરણ માટે ગમે તેટલી આતુરતા ધરાવીએ એમ છતાં પણ આપણે ત્યાં ફીરકા ભેદ હજુ ચાલુ છે એ વાતની ના કહી શકાશે નહિ. તદુપરાંત એ પણ ધ્યાનમાં લેવાનું જ રહ્યું છે કે જે કોઈ જે ફીરકા સાથે જોડાયેલા હોય તેને પોતાના ફીરકામાં કાર્ય કરવાનો જે અવકાશ છે તે અવકાશ અન્ય ફીરકામાં મળવા સંભવ ઓછો છે અને આપણે આશય સમાજના સર્વ વિભાગ અને વર્ગોને બને તેટલું પહોંચવાનો છે. આ વ્યવહારવિચારને અને ઉપરના આદર્શને જૈન યુવક પ્રવૃત્તિની પુર્નઘટનામાં શી રીતે સમન્વય કરવો એ એક વિચારણીય પ્રશ્ન બને છે. પ્રથમ તે ત્રણે ફીરકાઓની ધાર્મિક માન્યતા સંબંધમાં જે મુખ્ય મતભેદો છે તે સંબંધમાં આપણે આપણું વલણ નિશ્ચિત કરવું જોઈએ અને તે મુજબ વ્યક્ત કરવું જોઈએ. પહેલી બાબત મૂર્તિપૂજાની લઈએ. આપણામાંના કેટલાક આત્મોન્નતિના અનેક સાધનોમાંના એક અતિ ઉપયોગી સાધન તરીકે મૂર્તિપૂજાની આવશ્યકતા સ્વીકારતા હોય છે, કેટલાક તેની ઉપયોગિતા સ્વીકારતા નથી. આમ છતાં પણ નીચેની બાબતમાં આપણે સૌ લગભગ એકમત છીએ જ. (૧) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમ અને ખોટી માન્યતાઓ દૂર કરવાં જોઈએ. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ (૨) મૂર્તિને શણગારવાની અને આંગી આભૂષણ ચઢાવવાની પ્રથા જન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે જરા પણ બંધબેસતી નહિ હોવાથી તે પ્રથાનો સર્વત્ર નિષેધ થવો જોઈએ. (૩) બિનજરૂરી નવાં મંદિર બંધાવવા પાછળ તેમ જ ચાલુ મંદિરોના બિનજરૂરી શુભાશણગાર નિભાવવા પાછળ થતે દ્રવ્યને પુષ્કળ વ્યય બંધ થવો જોઈએ. (૪) મંદિરોને સારી રીતે નિભાવતાં બચતી આવકને તેમ જ એકત્ર થયેલી મૂડીને જનકલ્યાણનાં કાર્યોમાં ચાલુ ઉપયોગ થવો જોઈએ. (૫) શ્વેતાંબર કે દિગંબર મૂર્તિ એક જ ઈષ્ટદેવને મૂર્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન હોઈને તે બન્ને વચ્ચે આજ સુધી કેળવવામાં આવેલી ભેદની દીવાલે અર્થ વિનાની અને બિનજરૂરી છે–આ પ્રકારની સમબુદ્ધિ સર્વત્ર કેળવાવી જોઈએ. આ દૃષ્ટિ અને વલણ સ્વીકારતાં મૂર્તિપૂજા સંબંધમાં આપણી વચ્ચેના મતભેદનું સહેજે એકીકરણ થઈ શકશે અને આપણને એકત્ર બનાવવામાં આડે આવતી મોટી આડખીલી દૂર થશે. આ ધોરણ સ્વીકારતાં એ તે સ્પષ્ટ જ છે કે જેઓ મૂર્તિપૂજાને લગતી ચાલુ પ્રથાને ઉપાસક છે તેમ જ જેઓ મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છે તેમને આપણી પ્રવૃત્તિમાં સામેલ થવા માટે અવકાશ રહેશે નહિ. . આવી જ રીતે સાધુઓના સંબંધમાં આપણે જાહેરાત કરવાની ચિ. ૭ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ રહી કે અમે વેશપૂજામાં માનતા નથી, તેમ જ કોઇપણ પ્રકારના ભાવેશ સંબંધે આગ્રહ ધરાવતા નથી, તેથી કોઈ પણ સાધુ દિગંબર હાય કે શ્વેતાંબર હેય, પીતાંબર હોય કે મુહપત્તીધારી હોય તેનું અમારે મન કશું મહત્ત્વ નથી. અમે ગુણના ઉપાસક છીએ અને તેથી જે સાધુઓ મન, વાણી અને કર્મથી પાંચ મહાવ્રતો જીવનમાં ઉતારવાને એકનિષ્ઠ પ્રયત્ન સેવતા હોય અને સમાજને ઉપયોગી જીવન જીવતા હોય તે જ સાધુઓ અમારવન્દનીય અને આદરણીય છે. આજે દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયની અંદર તીર્થોના હકકો સંબંધમાં જે ઝઘડાઓ ચાલી રહ્યા છે તે આખા જૈન સમાજને છિન્નભિન્ન કરી રહેલ છે. આ તીર્થકલહોમાં સામાન્ય પ્રજાને જરા પણ રસ નથી અને તેને જેમ બને તેમ જલદીથી અન્ત આવે એમ ઈચ્છે છે. પણ સાંકડી દૃષ્ટિના કેટલાક સાંપ્રદાયિક સાધુઓની પ્રેરણાથી તેમ જ તેવી મનોદશાવાળી સંસ્થાઓની અને શ્રીમાનોની આર્થિક સહાયથી આ ઝગડાઓનું આયુષ્ય લંબાયે જાય છે. અને સાચા સમાધાનની વૃત્તિ આપણામાં ઊગી શકતી નથી. જ્યાં સુધી આપણે ત્યાં સાંપ્રદાયિક કદાગ્રહનું જોર પ્રવર્તે છે અને ભેળી પ્રજા ઉપર હજુ સારી લાગવગ ધરાવનાર સાધુવર્ગને હાથે એ કદાગ્રહને ચાલુ પિષણ મળી રહ્યું છે ત્યાં સુધી આ ઝઘડાઓને અન્ત લાવવાને આપણે પ્રયત્ન બહુ ફળદાયી બને તેમ નથી. ઉપર જણાવ્યું તેવું મૂર્તિપૂજા સંબંધમાં સર્વત્ર ધારણ સ્વીકારવામાં આવશે ત્યાર પછી દિગંબર અને શ્વેતાંબર એવો ભેદ રહેવા પામશે જ નહિ. પણ તેમ ન બને ત્યાં સુધી આવા ઝઘડાઓ સંબંધમાં આપણે તટસ્થતા જ જાળવવાની રહી, અને આવા ઝઘડાઓને મૂળમાંથી નિકાલ આવે એવી હિલચાલને બને તેટલે સહકાર આપવાનો છે. જે સમાજમાનસ ઉપસ્થી કદામાલ અને For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયમલ્સરનું પડળ દૂર થાય તે આ ઝઘડાઓ પાછળ રહેલા આપણા સમાજના ગાંડપણ અને મૂર્ખાઈનું સતવર ભાન થયા વિના રહે નહિ, તેમ જ આવા ઝઘડાઓ મીટાવવા ખાતર પોતાના કાળજૂના સ્થાપિત હક્કોને ગમે તેટલો ભોગ આપવો પડે તે પણ તેથી નીપજતી એકતાનું મૂલ્ય આવા ભોગ કરતાં ઘણું વધારે છે એવી સમજણ આપણામાં ઊગ્યા વિના રહે નહિ. પણ એ દિવસ આવવાને હજુ વાર છે. આપણે ધીરજ ધરીએ અને એ દિવસ નજીક લાવવાને બને તેટલો પ્રયત્ન કરીએ. આ સિવાય બીજી એવી કોઈ અગત્યની ધાર્મિક બાબત નથી કે જે આપણી વચ્ચે જુદાઈ કેળવવામાં મદદરૂપ થતી હોય. ધાર્મિક વિધિઓ, ક્રિયાકાંડે કે અનુષ્ઠાને સંબંધમાં આપણું વલણ ઉદાસીનતાનું રહેવું જોઈએ. જેને જે કાંઈ કરવું હોય તે કરે. અને જે નિયમ આચરવા હોય તે સંબંધમાં આપણને ન હોય કઈ જાતને આગ્રહ કે વિરોધ. આજે આપણી પ્રવૃત્તિને મોટો ઝોક સામાજિક સુધારણા ઉપર જ રહેવો જોઈએ. ધાર્મિક બાબત તે એ જ આપણે લેવાની હોય કે જેને કેમની એકતાના પ્રશ્ન સાથે અથવા તે ખોટા વહેમ, દ્રવ્યનો અપવ્યય કે સાધુઓની અમર્યાદિત સત્તાની અટકાયત અથવા તે નિષેધ સાથે સીધો સંબંધ હોય. | સામાજિક વિષયમાં આપણને ચાર બાબતોની સર્વસ્વીકૃત અપેક્ષા છે : (૧) સમાજરચના અને વ્યવહારમાં સ્ત્રી અને પુરુષની સાર્વ. ત્રિક સમાનતા સ્વીકારવી જોઈએ. (૨) ઊછરતી પ્રજ બળવાન, નીડર અને સુશિક્ષિત બનાવી For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ (૩) જ્ઞાતિબંધને, અનિષ્ટ લગ્ન, ફરજિયાત વૈધવ્ય, અસ્પૃ-- સ્થત આદિ કુરૂઢિઓને નાશ થવો જોઈએ. (૪) વ્યક્તિ સ્વાતંત્રને સમાજજીવનમાં ખૂબ અવકાશ મળવો જોઈએ. આ ધરણે આજ સુધી સમાજમાં જે કાંઈ ચાલતું હોય તેમાં વિરોધ કરવા લાયક પ્રથાઓનો ઉચછેદ કરવાનો રહ્યો અને એ જ રીતે પોષવા લાયક નવી પ્રવૃત્તિઓ અને પ્રથાઓને આદર કરવો રહ્યો. આપણે ત્યાં વિધવાવિવાહ સામે હજુ પણ કેટલેક ઠેકાણે ગાંડે વિરોધ થતો જોવામાં આવે છે. આ વિરોધ દેવદ્રવ્યનો જનકલ્યાણના કારણે ઉપયોગ થવા દેવા સામેનો વિરોધ જેવો જ ઉપહાસગ્ય લાગે છે. એક મૂળ વાત સ્વીકાર્યા બાદ તેમાંથી નિપજતા આનુષંગિક વિચારો સ્વીકારવા જ જોઈએ. મૂર્તિ તેમજ મંદિર બને એકદમ સાદાં થવાં જોઈએ અને બિનજરૂરી મંદિરે ઊભાં થવાં ન જોઈએ એ વાત સ્વીકારી એટલે પછી મંદિરમાં થતી આવકને લોકોપયોગી કાર્યમાં ખર્ચ કરવા સિવાય બીજો કશો માર્ગ રહેતું જ નથી. કોઈ એમ તે ન જ કહે કે આ આવક વર્ષોનાં વર્ષો સુધી એકઠી કર્યા જ કરવી અને છેવટે કોઈ રાજસત્તા અથવા તો જ્યાં તે આવક રેકમાં આવતી હોય તે સંસ્થા પચાવી પડે, ત્યારે આપણે રેઈને બેસી રહેવું. આવી જ રીતે વિધવા વિવાહના વિરોધી યુવકને હું પૂછું છું કે તમે ખરેખર યુવક હોવાને દાવો કરે છે ? તમે સ્ત્રી પુરુષની સમાનતાના આદર્શને સ્વીકારો છો ? તે પછી તમે કયા મોઢે વિધવા વિવાહને વિરોધ કરે છે? ખેદની વાત તો એ છે કે આપણે સર્વવ્યાપી વિશાળ સિદ્ધાની વાત કરીએ છીએ પણ તેને આપણને સ્પષ્ટ ખ્યાલ હોતે જ નથી અને તેથી આપણી યુવક પ્રવૃત્તિમાં અનેક For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સમયે પરસ્પર વિરાધી રંગા દેખાયા કરે છે અને તે કારણે સમાજ ઉપર આખી પ્રવૃત્તિની કશી પ્રતિભા પડતી નથી. આપણા વિચારમાં સ્પષ્ટતા આવે અને વનમાં એકરૂપતા જન્મે એ બાબત ઉપર ધ્યાન ખેંચવા માટે આટલા આનષ ંગિક વિવેચનની મને જરૂર લાગી છે. ઉપર જણાવેલ ધાર્મિક તેમજ સામાજિક બાબતમાં આપણાં દિતિ દુ તેમજ વલણની સ્પષ્ટતા રજૂ કરવામાં આવી તેવી જ રીતે રાજકારણમાં પણ આપણું ધ્યેય અને પ્રવૃત્તિ સ્પષ્ટ થવાં જ જોઈ એ. આખા દેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય અને ગરીબ તવંગરને ભેદ ઉત્તરાત્તર નાબૂદ થાય એવી ન્યાયપૂર્ણ આર્થિક વહેંચણીનુ ધારણ અખત્યાર કરતી આખા સમાજની પુનર્રચના એ આપણું ધ્યેય હાવું જોઈએ. અને એ ધ્યેયને સ્વીકારતી અને પ્રજાવનનું નિયમન કરતી રાષ્ટ્રીય મહાસભાના કાર્યને બને તેટલા સક્રિય ટેક આપવા એ આપણી યુવક પ્રવૃત્તિનું મુખ્ય અંગ હોવુ જોઈ એ. આપણી જૈન યુવક પ્રવૃત્તિના પુનઃવિધાન માટે ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય પ્રશ્નો પરત્વે આપણાં વલણા અને અભિપ્રાયા વિષે સ્પષ્ટતા કરવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર યુવક પ્રવૃત્તિના બાહ્ય અંગેાની ઘટનામાં પણ કેટલાક જરૂરી ફેરફાર કરવાને લગતી રહે છે. આગળ વિચારી ગયા તે મુજબ આપણે ત્રણે વિભાગની એકત્ર યુવક પ્રવૃત્તિની રચના કરીએ પણ એમ છતાં પ્રત્યેક વિભાગના ફીરકાના એવા કેટલાક પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નો સાથે ખીજા વિભાગેાને કશે! સંબંધ નથી હોતા અને જે પ્રશ્નોના વિચાર અને નિકાલ તે તે વિભાગના પ્રતિનિધિઆથી થઈ શકે તેમ હોય છે. આ માટે હવે પછીની યુવક પરિ– ષદ એવી રીતે ભરવી જોઈ એ કે જેનું સÖસામાન્ય કાર્યાં પૂરું For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્યા બાદ તરત જ તે પરિષદ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય અને તે વિભાગી પરિષદ પિતપોતાને લાગુ પડતા પ્રશ્નોને એવી રીતે વિચાર કરે અને નિકાલ લાવે કે જે સામુદાયિક એકતાને જરા પણ બાધક ન બને. આવી જ રીતે આવી યુવક પરિષદ સાથે જોડાવા માગતા યુવક સંઘમાં પણ દરેક વિભાગની વ્યક્તિઓને જોડાવાનો સંપૂર્ણ અવકાશ હેવો જોઈએ અને આવા યુવક સંઘે વિભાગવાર પેટા સમિતિઓ નીમે કે જે પિતપિતાના સ્થાનિક વિભાગના ચાલુ પ્રશ્નો સંબંધમાં યોગ્ય પ્રવૃત્તિઓ ચલાવ્યા કરે. આવી રચના કરવાથી વિભાગી પ્રશ્નોની જરા પણ ઉપેક્ષા નહિ થાય અને એમ છતાં પણ સામુદાયિક એકતાને જરા પણ બાધ નહિ આવે. ઉપર જણાવ્યા મુજબ આપણામાં વલણની અને પ્રવૃત્તિ - એયની સ્પષ્ટતા કરવા જતાં તેમજ યુવક પરિષદ અને યુવક સંઘોની નવા આકારે ઘટના કરવા જતાં આજ સુધી જાણીતા થયેલા કોઈ કોઈ કાર્યકર્તાઓને આપણે કદાચ ગુમાવવા પડે, કોઈ કોઈ જૂના યુવક સંઘો સાથેનો સંબંધ તેડવો પડે અને તે જ સ્થળે નવા યુવક સંઘો સ્થાપવા પડે. પણ આવી પરિસ્થિતિથી ડરવાનું કે પાછા હઠવાનું કશું પણ કારણ નથી. સમયના વહેવા સાથે દરેક સામાજિક પ્રવૃત્તિએ પિતપોતાના રૂપરંગમાં જરૂરી ફેરફાર કરવા જ જોઈએ અને આખા સમાજને આગળ લઈ જવા માટે જરૂરી જોખમ ખેડવું જ જોઈએ. આજે જેમ યુવક પરિષદને લગતી આખી પ્રવૃત્તિની પુનર્ઘટના થવાની જરૂર છે તેમજ પરિષદના કાર્યકર્તાઓની પણ ચાળણી થવાની જરૂર છે. આપણા કાર્યકર્તાઓમાં કેવળ કોમી માનસ ધરાવનારથી માંડીને એકાન્ત રાષ્ટ્રીય ભાવના સેવનારા, હજુ પણ ચાલુ વિલાયતી વસ્ત્રો પહેર For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ΟΥ નારથી માંડીને શુદ્ધ ખાદીનેાજ ઉપયોગ કરનારા, વર્તમાન સાધુએ વિષે ખૂબ આદરમાન ધરાવનાર અને તેઓની પ્રસંગે પ્રસંગે પ્રતિષ્ઠા વધારનારથી માંડીને સમગ્ર સાધ્રુવ પ્રત્યે અત્યન્ત અભાવ ધરાવનાર, સરકારી ઇલકાઓ ધરાવનારથી માંડીને સરકાર પ્રત્યે કેવળ ઘા ધરાવનાર–આવી ભિન્ન ભિન્ન કેાટિની અનેક વ્ય– ક્તિ રહેલી છે. હજુ આપણી પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારના વ્યવ– સ્થિત આકારને પામી નથી. આગળ પડતા ગણાતા કાઈ પણ એક વિચાર આગળ ધરીને ગમે તેવા પ્રચ્છન્ન રુઢિચુસ્તને આપણે ત્યાં ઘુમવાને અને આગળ આવવાના અવકાશ છે. ધીમે ધીમે આપણા કાકર્તાએ સંબંધમાં અમુક પ્રકારની શિસ્તની અપેક્ષા આપણે કેળવવી જ પડશે. સૌથી પ્રથમ તે આપણા કાર્યકર્તા ચુસ્ત મહા સભાવાદી હેાવા જ જોઈ એ. જેનામાં રાષ્ટ્રદૃષ્ટિ જામેલી નથી તેનું વલણ આખી પ્રવૃત્તિને એકદમ કે।ની આકાર આપવાનું રહેવાનુ જ અને આપણી પ્રવૃત્તિમાં એ એક જ એવું જોખમ છે કે જેનાથી આપણે હંમેશાં ચેતતા રહેવું જ પડશે. રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે સક્રિય સહાનુભૂતિના સૂચક તરીકે તેમ જ સ્વાતંત્ર્યપ્રાપ્તિના પ્રતીક તરીકે આપણા કાર્યકર્તાઓએ ચાલુ પહેરવેશમાં ખાદી ધારણ કરવી ોઈએ અને પેાતાના ચાલુ જીવનવ્યવહારમાંથી અસ્પૃશ્યતાને તિલાંજલિ આપવી જોઈ એ. આવી જ રીતે આપણું ધારણ આજે પ્રવતી સાધુઓની અમર્યાદિત સત્તા અને સમાજમાનસ ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ તેાડવાનું હાઈ ને સાધુ સાથેના આપણા સબધવ્યવહારને પણ અનેક રીતે મર્યાદાબદ્ધ કરવા પડશે. સમાન્ય સાધુઓના ગુજ્ઞાન અને જયંતીમાં આપણા કદી ભાગ કે સહકાર હોય જ નહિ. સ્વમાની યુવકનું મસ્તક જેને તેને નમવાને સર્જાયું નથી એ આપણે કદી ન ભૂલીએ. આપણા વિચા અને વલણા સાથે બાંધછોડ કરવી પડે અને આપણી જાહેર પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપર કોઈપણ પ્રકારની છાયા પડે એવા સંબંધોથી આપણે બને તેટલું દૂર રહેવું ઘટે. જે સંભાળ સાધુઓ સંબંધમાં રાખવી જરૂરી છે, તેટલી સંભાળ તે પરત્વે રાખવી ઘટે છે. શ્રીમાન કે સાધુઓ ભારફતના અનેક ઐહિક લાભો આપણે જતા કરવા તૈયાર ન થઈએ ત્યાં સુધી યુવક પ્રવૃત્તિનું નેતૃત્વ લેવાને આપણને જરા પણ અધિકાર નથી એ આપણે બરાબર સમજી લેવું જ જોઈએ. આવી જ રીતે આપણે જ્ઞાતિબંધનોને ઉછેદ કરવા માંગીએ છીએ તે પછી નાત જાતના કોઈ પણ અધિકાર ઉપર આપણાથી રહી શકાય જ નહિ. સરકારી ઇલકાબ આપણને દૂષણરૂપ ગણાય અને સરકાર સાથેને કોઈપણ પ્રકારનો સ્વાર્થ સાધક અને દેશહિતબાધક સંબંધ આપણી પ્રવૃત્તિ અને ધ્યેયનો વિચાર કરતાં જરા પણ ઉચિત કે આદરણીય ન ગણાય. વિચાર તેમ જ આચારની એકરૂપતા ન ગણાય. વિચાર તેમજ આચારની એકરૂપતા ઉપર જેટલો ભાર મૂકાય તેટલું ઓછો છે. સામાજિક રૂઢિઓને વ્યાખ્યાનપીઠ ઉપરથી વિરોધ કરે અને પોતાને ત્યાં પ્રસંગ આવ્યે ગળિયા બળદ જેમ બેસી જાય એ વાત કોઈ પણ કાર્યકર્તાના સંબંધમાં નિભાવી શકાય જ નહિ. જાત જાતના માણસોની ખીચડી કરતાં સમાન ધ્યેય, વલણ અને આચારવાળા થડા પણ નીડર કાર્યકર્તાઓની આજે વધારે જરૂર છે. ઉપર સૂચવેલ આપણાં ધ્યેય અને વલણની સ્પષ્ટતા સંબંધમાં એક વાંધો રજૂ થવા સંભવ છે. આ વાંધા રજૂ કરનાર એમ કહેશે કે આ બધી તમારી વાત તે બરાબર છે, પણ લોકસામાન્ય સમાજ–આ બધા વિચારો પચાવી શકે તેમ નથી, તેથી આવી મોટી વાતો કરવાને બદલે જે શક્ય અને વ્યવહારુ હોય તે કરવું. આ બાબતમાં ચોખવટ કરવાની ખાસ જરૂર છે. પ્રથમ તે આવો વાંધો રજૂ કરનારાના માનસમાં લેકરુચિથી જરા પણ વિરૂદ્ધ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ચાલીને કામ કરવાની વૃત્તિ કે હિંમત હતી નથી અને તેઓ પિતાની આવી મંદતાને–ભીસ્તાને આવી ડાહીડાહી વાતોથી ઢાંકવા પ્રયત્ન કરે છે. બીજું આપણે આજે જે જે વિચારો રજૂ કરવા અને વલણ કેળવવા માગીએ છીએ તે લેકે પચાવી શકે તેમ નથી એ દહેશત વધારે પડતી છે. ત્રીજુ લેકે ચમકે, ભડકે, જલદી પચાવી ન શકે તિરસ્કાર કરે, એ કારણે આપણે કોઈ પણ વિચાર કે અભિપ્રાય રજૂ કરતાં અટકવું એ આપણા યુવક ધમને દ્રોહ કરવા બરાબર છે. આપણી નિષ્ઠા શુદ્ધ લોકકલ્યાણની હોવી જોઈએ અને આપણું દષ્ટિ સમાજને કઈ દિશામાં આગળ દોરવાની અને કયા ધ્યેય સમીપ પહોંચાડવાની છે એ રીતે ભવિષ્યને વીંધવાની તાકાતવાળી હેવી જોઈએ. આ નિષ્ઠા અને આ દષ્ટિ બરોબર જળવાતી હોય તે જે રીતની દોરવણીની જરૂર લાગે તે રીતે સમાજને દોર અને નગ્નસત્ય નીડરપણે રજૂ કરતાં અચકાવું કે ડરવું નહિ. આ એક જ આપણું ભાવિ સંસ્કૃતિનું પ્રયોજન. આજના શિક્ષિત વર્ગને અને તેની પાછળ ઘસડાતા આપણા સામાન્ય સમાજનો હું વિચાર કરું છું ત્યારે મને આખો વર્ગ (૧) સંપ્રદાય દષ્ટિ (૨) ઉચ્છેદક દષ્ટિ અને (૩) સભ્ય દૃષ્ટિ એમ ત્રણ પ્રકારના વલણમાં અથવા તો દષ્ટિબિંદુઓમાં વહેંચાયેલું દેખાય છે. પ્રથમ સંપ્રદાય દષ્ટિને વિચાર કરીએ : આ દષ્ટિ ભૂતકાળના પ્રારંભમાં સોનેરી યુગ કહે છે. જૈન ધર્મમાં યુગલીયા સમાજની આવી જ કલ્પના છે. આ યુગલીયા સ્ત્રીપુરુષ સાથે જન્મે, સાથે પતિ પત્ની તરીકે જીવન ગાળે અને સાથે મરણ પામે. તેમની સર્વ જરૂરિયાત કલ્પવૃક્ષ પૂરી પાડે છે. આ લોકોનું જીવન નિર્દોષ, પવિત્ર, શાંત અને એકાંન્ત સુખભર્યું હોય. કાળાન્તરે નિર્દોષતા ઘટે, પવિત્રતા ઓછી થાય, વિકારને સંચાર થાય, કલ્પવૃક્ષ બધિર થવા માંડે, For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુખસંપત્તિના લય થવા માંડે, અકાળે મરણ થવા લાગે, યુગલીયાની જોડી તૂટવા માંડે અને આજની કિલષ્ટ સમાજરચનાની શરૂઆત થાય. બ્રાહ્મણ ધર્મમાં પણ સતયુગની આવી જ કાંઈક કલ્પના કરવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાતે પણ આવાં જ કલ્પનાચિત્રો રજૂ કરે છે. સંપ્રદાય દષ્ટિને મન ધર્મશાસ્ત્ર કાં ા શ્વરપ્રેરિત હોય છે અથવા તો સનપ્રણીત હોય છે અને તેથી ધર્મશાસ્ત્રમાં જે કાંઈ લખ્યુ હેાય તે કદી શંકા કરવા જેવું હોઈ જ ન શકે એમ આ દૃષ્ટિવાળા માને છે. આજે ધર્મના નામે જે રીતરિવાજો, રૂઢિઓ, માન્યતાઓ અને પરપરાએ ચાલે છે તે ભૂતકાળના શુદ્ધ ધર્મપરાયણ યુગનું પ્રતીક હાઈ ને કાઈ પણ ભોગે જાળવી રાખવા યેાગ્ય – ટકાવી રાખવા યેાગ્ય-મનાય છે. આજતી આપણી પડતીનું ખરું કારણ આજની પ્રજાની ધર્માંવિમુખતા છે એમ તેઓ માને છે. દિનપ્રતિદિન વિષમકાળ આવતા જાય છે અને વિનાશ તરફ આપણે સૌ ગતિ કરી રહ્યા છીએ. પાંચમા આરા અને કળિયુગની કલ્પના આ જ મનેાભાવનું સૂચન કરે છે. આમાંથી જે કાઈ ધર્માં કરણી કરશે તે જ માત્ર બચશે આવું તેમનું દુનિયાની વર્તમાન અને ભાવિ પરિસ્થિતિના સંબંધમાં નિરાશાભર્યું વલણ. હાય છે. તેમને મન ધર્માંશાસ્ત્ર સર્વ સત્યાના સંગ્રહ છે અને સત્ય શેાધના છેડા છે. ગ્રંથપ્રામાણ્ય એ જ એક ખરું આધાર રાખવા લાયક પ્રમાણ છે. ઇતિહાસપ્રમાણ કે વિજ્ઞાનપ્રમાણની તેમની દૃષ્ટિએ કશી પ્રતિષ્ઠા છે જ નહિ, કારણ કે, શાસ્ત્રકથન સનપ્રણોત યા તા શ્વરપ્રેરિત હાઈ ને અવિચળ સનાતન સત્ય છે, જ્યારે ઇતિહાસ કે વિજ્ઞાનના સિદ્ધાંતા તા સમયે સમયે ક્રૂરતા કરતા દેખાય છે. આજની નકારી ન શકાય એવી વૈજ્ઞાનિક શેાધા તેને એ ઘડી મૂંઝને છે. પણ ધશાસ્ત્ર તા કામધેનુ છે. તેમાંથી તે નવાં વૈજ્ઞાનિક સત્યે સાથે બધએસતા કાઈ કાઈ ઉલ્લેખા શેાધી કાઢે છે. અથવા ત For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વ્યાકરણું વ્યુત્પત્તિની મદદથી અનુકૂળ અર્થો 'ઉપજાવી લે છે અને એ રીતે પોતાના મનનું સમાધાન સાધી લે છે. આજનાં એરોપ્લેન પુરાણકાળનાં વિમાનની જ પુનરાવૃત્તિ છે અને આજને રેડિયે. પૂર્વકાળની યોગશક્તિનું જ પુનર્વિધાન છે. ઊલટું તે વખતે ઉયનઅને વાણીસંક્રમણ યંત્રની મદદ વિના થતું હતું એટલી તે કાળની વિશેષતા હતી એમ તે માને છે અને શ્રદ્ધામુગ્ધ પ્રજાને મનાવે છે.. તેની સર્વ સુધારણા- સામાજિક વિચારણા – ભૂતકાળની સમાજરચનાને પુનર્જીવન આપવા તરફ હોય છે. વર્તમાનમાં તે પગલાં માંડે છે, ભવિષ્ય તરફ તે ઘસડાય છે, પણ તેની નજર નિરંતર ભૂતકાળ તરફ જ ઢળેલી રહે છે. બીજી દષ્ટિ ઉચ્છદકની છે. તેને ભૂતકાળનું ભાન નથી કે તેના ગૌરવ માટે તેને માન નથી. ધર્મશાસ્ત્રો તેને મન કેવળ ગપગોળાના ભંડાર છે, ધર્મવિચારમાં તેને શ્રદ્ધા નથી, શ્રુતિ-સ્મૃતિ તેના માટે નકામાં નિરુપયોગી છે, વર્ણવ્યવસ્થા બેવકૂફી ભરેલી છે, આત્મધ્યાન ગાંડપણ છે. તે ભૂતકાળની આખી સમાજરચનાને સાફ કરી નવા સમાજનું સર્જન કરવા માગે છે. તે વિજ્ઞાનને મોટો પૂજારી છે. તેને ઇતિહાસની કશી પરવા નથી, પૂર્વ પ્રણાલિકાઓની કશી કિંમત. નથી. તે ધર્મને ભોળા લેકોને ઘેનમાં સુવાડી રાખનાર કેફી પીણા સમાન લેખે છે. તે ઈશ્વરમાં, આત્મામાં કે પાપપુણ્યમાં માનતો નથી. અહિંસા, સત્ય કે બ્રહ્મચર્યને આદર્શ તે સ્વીકારતા નથી. સમાજનું ઐહિક સુખ કેમ વધારવું તે જ માત્ર તેનું ધ્યેય છે અને તેને અનુકૂળ નિયમો અને આચારવ્યવહાર તે જ તેનું નીતિશાસ્ત્ર બને છે. તે ભૂતકાળનાં સર્વ મૂળ છેદી નાખે છે, વર્તમાનમાં વિચરે છે અને માત્ર ભવિષ્યને જ ચિંતા કરે છે. ત્રીજી તે સભ્યમ્ દષ્ટિ. એ સર્વ બાબતોનું તારતમ્ય ઇતિહાસ અને For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિજ્ઞાનને સમીપમાં રાખીને તારવે છે. મનુષ્ય-સમાજને ઉત્તરોત્તર કેમ વિકાસ થયો, ઓજાર અને ખેતીની શોધથી માંડીને આજની અરેપ્લેન, રેડિયો સુધીની શોધ કેમ થઈ, કેવળ જંગલી દશામાંથી અત્યારની જટિલ સમાજરચના કેમ ઊભી થવા પામી અને સ્થૂળ વિચારદશામાંથી નીતિ, ધર્મ અને અધ્યાત્મના સૂક્ષ્મ વિચારીને કેમ વિકાસ થયો તેનું ઉપલબ્ધ સાધન વડે સંશોધન કરવું તે કાર્ય ઇતિહાસનું છે. આ રીતે વિચારતાં કોઈ પણ સમાજરચના અનાદિ સિદ્ધ હોઈ ન શકે. કોઈ પણ એક જ વ્યક્તિના કથનમાં કે એક જ ગ્રંથની ઘટનામાં સર્વ સત્યોને સમાવેશ થઈ ન શકે. કોઈ પણ ગ્રંથ કે ભાષામાં અવતરેલું સૂત્ર “અનાદિ હોઈ ન શકે. શોધની પાછળ શોધ જન્મે છે, વિચારની પાછળ વિચાર વિકસે છે અને જૂના શાસ્ત્રની પાછળ નવાં શાસ્ત્રો રચાય છે. સમાજની પરિસ્થિતિમાં ફેરફાર થતા જ ચાલે છે અને તે સાથે સમાજના પ્રશ્નો પણ રૂપાન્તર પામતા જ રહે છે. અને તેનાં સમાધાને કાળે કાળે નવાં સરજાતાં રહે છે. સમયે સમયે મહાન જ્યોતિર્ધરો જન્મે છે અને પ્રજામાનસને નવા પ્રકાશથી અજવાળે છે. આવા જ્યોતિર્ધર પુરુષો અવતાર, તીર્થકર, બુદ્ધ, ક્રાઈસ્ટ કે પયગંબરના નામે ઓળખાય છે. આવા મહાપુ સર્વ એક જ કોટિના હોય છે એમ નથી હોતું. તેમને દરેકનો પરિપાક આત્મીય વર્ચસ્વ અને જે જે દેશકાળમાં તેઓ ઉત્પન્ન થયા હોય છે તે તે દેશકાળના ત્યાં સુધીના ખેડાણ ઉપર આધાર રાખે છે. પણ તેવા દરેક તિર્ધર મહાપુરુષનું સામાન્ય કાર્ય જનતાને અસત્યમાંથી સત્ય તરફ, તમભૂમાંથી જ્યોતિ તરફ લઈ જવાનું હોય છે. તેઓ કાન્તદશ હોય છે. ભૂતકાળને સર્વ અનુભવ તેમની પ્રજ્ઞામાં પ્રતિબિંબિત થાય છે. ભવિષ્યકાળના અભેદ્ય પ્રદેશને તેમની દૃષ્ટિ વધી શકે છે અને તે કાન્તદર્શનના યોગે વર્તમાનમાં વિચરતી જનતાને પરમ સત્યોના બોધપાઠ આપે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ , ૧૦૦ દષ્ટિ ભૂતકા સરજાયેલી સ હોવા છતા અને મનુષ્યની સામાન્ય સ્થિતિ ઉપરથી લોકોત્તર સ્થિતિને આદર્શ સજે છે. ભૂતકાળના પયગંબરો વિષે પ્રસ્તુત સમ્યગ દૃષ્ટિ આ પ્રકારના ખ્યાલ ધરાવે છે. આ દષ્ટિ ભૂતકાળની મહત્તા સ્વીકારે છે, કાળે કાળે સરજાયેલી સંસ્કૃતિના સૂત્રધારેને સત્કારે છે. આમ હેવા છતાં પણ તેનું સત્યદર્શન ભૂતકાળ સાથે જકડાઈ રહેવાની ના પાડે છે. તે ધર્મશાસ્ત્રોને પૂર્વકાળની વિજ્ઞાનવિષયક પ્રગતિના અનુમાપક તરીકે સ્વીકારે છે, પણ શાસ્ત્રસર્જન કાંઈ અમુક કાળ કે અમુક દેશ કે અમુક વ્યક્તિઓને ઈજારે છે એમ માનવાની તે બિલકુલ ના પાડે છે. શાસ્ત્ર હિમાલય પર્વત ઉપર આવેલું કઈ એક પરિમિત માનસ સરોવર નથી, તે જનપ્રદેશ વચ્ચે સદા વહેતી અને અનેક પ્રવાહોને સંઘરતી જતી કલ્યાણવાહિની ગંગા છે. એક સિદ્ધાંત ખોટો પડે અને નવો સિદ્ધાંત શોધાય, આગળની એક શેધ આજની નવી શોધથી ભિન્ન સ્વરૂપને પામે, એક મંતવ્યના સ્થાને બીજું મંતવ્ય આવે. આમ જ્ઞાનવૃક્ષ અનંત કાળ સુધી નવપલ્લવિત થયા જ કરે છે. આ દર્શનના આધારે સમ્યમ્ દષ્ટિ દરેક વસ્તુના સારને ગ્રહણ કરે છે અને અસાર વસ્તુને છોડતો ચાલે છે. માન્યતાવ્યામોહથી તે પર છે તેમજ માત્ર નવીનતાથી તે અંજાતું નથી. તે ભૂતકાળને ટેકે લે છે, ભવિષ્યનાં સ્વપ્ન સરજે છે અને તે તરફ મીટ માંડીને વર્તમાનકાળમાં સંચરે છે. આજકાલ વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યના નામે જે ચર્ચા ચાલી રહી છે તેનું સ્વરૂપ પણ બરાબર ગ્રહણ થવાની જરૂર છે. વિચારસ્વાતંત્ર્ય અંદરથી ફુરતું તત્ત્વ છે. વાણી સ્વાતંત્ર્ય બહારથી જણાવેલ સમ્યક દષ્ટિ વિચારસ્વાતંત્ર્યનું ફળ છે. માણસને કોઈ પણ પ્રશ્ન સંબંધે સત્ય વિચાર પ્રાપ્ત થવામાં કેટલાક પૂર્વગ્રહો અંતરાયરૂપ બને છે. જૂનું એ જ સાચું અથવા તે જૂનું બધું બોટ. નવું એ જ આદરણીય અથવા તે શાસ્ત્ર એટલે ગપગોળા, For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિજ્ઞાન કહે તે જ સાચું અથવા તે અમુક વ્યક્તિનું સર્વ કાંઈ મિથ્યાતત્ત્વથી દૂરને દૂર રાખે છે. કેટલાક વધારે પડતા આશાવાદી હાય છે તે કેટલાક વધારે પડતા નિરાશાવાદી હોય છે, કેટલાકની વૃત્તિ કેવળ શ્રદ્ધાપ્રધાન હોય છે તો કેટલાક બુદ્ધિના અટ્ઠ'કારમાં જ ખેચાયે જ જાય છે. કેટલાકને પૂથી આવેલું બધું સારું લાગે છે ા કેટલાક પશ્ચિમનો પ્રજામાં જ સત્યના ઉત્કર્ષ સમજે છે. કેટલાક કારણ વિના અમુક જાતિને અથવા તે અમુક પ્રાન્તની પ્રજાને ખૂબ ચડિયાતી માને છે, તેા કેટલાક તેને ઊતરતી માને છે. આવા વિવિધ પ્રકારના પૂર્વગ્રહોથી મનને, બુદ્ધિને, છૂટી કરવી અને સમ્યગ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર વડે સતત અભ્યાસ, અવલોકન અને મનન વડે સત્ય વિચારને–સમ્યક્ દષ્ટિને-પામવી એ જ ખરું વિચારસ્વાતંત્ર્ય છે. વાણીસ્વાતંત્ર્ય એટલે જીવનને લગતા, સમાજને લગતા, દેશ અને ધર્મને લગતા પોતપોતાને સૂઝતા વિચારા જાહેરમાં પ્રગટ કરવાની છૂટ. વિચારસ્વાતંત્ર્ય–અર્થે સમ્યક્ દષ્ટિની પ્રાપ્તિ અર્થે વાણી સ્વાતંત્ર્ય અતિ આવશ્યક છે. આપણે અન્યના વિચારશ જાણીએ નહિં, અન્યનું દષ્ટિબિન્દુ સમજીએ નહિ ત્યાં સુધી આપણા વિચારમાં રહેલા સત્યાસત્યની આપણે તારવણી કરી શકીએ નહિ. દરેક માણસને પોતાના વિચારો પ્રગટ કરવાની પૂરી છૂટ હોવી જ જોઈ એ. પ્રજામાનસનું આરેાગ્ય જાળવવાના તે એક જ ઉપાય છે. કોઈના વિચારા રુંધવાની આપણને વૃત્તિ થવી એટલે સમજવું કે આપણી વિચારશ્રેણીમાં કોઈ છિદ્ર છે તે ખુલ્લુ પડવાના ભયથી આપણે અન્યના વિચારને રાકવા માંગીએ છીએ. પરસ્પર વિચારાની છૂટથી આપ-લે થતાં સામાન્ય પ્રજાની સાચુ ખાટું તારવવાની શક્તિ ખીલે છે અને સમાજ આગળ વધવાનુ મુળ પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ આ વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને લગતી આનુ'પંગિક ચર્ચામાંથી આપણે પાછા મૂળ વિષય ઉપર આવીએ. આગળ વર્ણવેલી ત્રણ દષ્ટિઓમાંથી કઈ દૃષ્ટિએ આપણે સમાજ અને ધર્મના પ્રશ્નોનો નિકાલ કરવો એનો નિર્ણય અહીં પ્રસ્તુત છે. આજે સાંપ્રદાયિક દૃષ્ટિએ આપણે જરા પણ નિર્વાહ થઈ શકે એમ છે જ નહિ. આજનું વિજ્ઞાન, આજનું સમાજશાસ્ત્ર ક્ષણે ક્ષણે આપણી રૂઢ ધાર્મિક માન્યતાઓની અથડામણમાં આવી રહ્યું છે. દરેક બાબતમાં વિજ્ઞાન ખોટું, સમાજશાસ્ત્ર છેટું, પણ અમારી કંઈ કાળથી ચાલી આવતી માન્યતા સાચી એમ કહેવું અને વિચારવું એ તો શાહમૃગને શિકારી મારવા આવે ત્યારે પોતાનું માથું રેતીમાં ઢાંકીને તે એમ માને કે શિકારીના પંજામાંથી પોતે છૂટી ગયેલ છે એના જેવું ગણાય. વૈજ્ઞાનિક સત્ય સામે આપણે આંખ કે કાન બંધ કરી શકીએ તેમ છે જ નહિ. શાસ્ત્રો એટલે જે કાળે જેટલું શોધાયું તેની નેધ. આજે તેમનું જેટલું સત્ય કાયમ રહ્યું હોય તેટલું સ્વીકારવા યોગ્ય અને અન્ય ઉપેક્ષા ગ્ય. ગ્રંથ પ્રામાણ્યની ગુલામીથી આજની બુદ્ધિને કોઈ રીતે બાંધી શકાય તેમ છે જ નહિ. આવી જ રીતે ઉચ્છેદક દૃષ્ટિ ઉપર આપણે લાંબે વખત ટકી શકીએ તેમ છે જ નહિ. જે વૃક્ષનાં મૂળ ઊંડાં નથી હોતાં તે વૃક્ષ આકાશ ભણી લાંબો વખત પિતાની ડાળીઓ પસારી શકતું નથી. જે ઘરના પાયા ઊંડા નથી હોતા તેનું આયુષ્ય સમકાલીન હોય છે. ભૂતકાળને ઉછેદનાર ભવિષ્ય પ્રત્યે પણ આશા અને શ્રદ્ધાથી જોઈ શકતા નથી અને છેવટે તે વર્તમાનના વહેણમાં ઘસડાતે ચાલે છે. ભૂતકાળની સંસ્કારસમૃદ્ધિ આપણી મોટામાં મેટી દોલત છે. ભૂતકાળના અનુભવ ઉપરથી પ્રજાના બળાબળનું For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાચું માપ આવી શકે છે. ભૂતકાળના ભવ્ય વારસામાંથી જ નવી પ્રેરણાનાં બળે! નીપજાવી શકાય છે. તેા પછી અવશેષ રહી સભ્યષ્ટિ. આ દૃષ્ટિ સ્વીકારતાં આપણને કેટલાંક મનેમન્થનમાંથી પસાર થવું પડે તેમ છે. આપણા કેટલાક પૂર્વગ્રહો તેાડવા પડે તેમ છે. આપણી આંખ આડેનાં કેટલાંક પડા દૂર કરવાં પડે તેમ છે. પણ જેને ભૂતકાળ સાથે ભવિષ્યકાળને જોડવા છે, જેને ધર્મ સાથે વિજ્ઞાનના સમન્વય સાધવે છે, જેતે સ્મૃતિ સાથે સમાજશાસ્ત્રતા મેળ મેળવવા છે તેને આ પ્રકારની દૃષ્ટિ સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. આ દૃષ્ટિ લાગુ પાડીએ તે પરિવર્તન માંગ્યા વિના ન રહે. ભવિષ્યકાળના ક્ષિતિજ ઉપર સ્થાપવા પડે, આપણે જ્ઞાનમાંથી અજ્ઞાન તરફ, પ્રકાશમાંથી અધારા તરફ ગતિ કરી રહ્યા છીએ એ માન્યતા બદલીને દુનિયાની જ્ઞાનમૂડી ઉત્તરાત્તર વધતી જાય છે અને કુદરત ઉપર મનુષ્યનું સ્વામિત્વ વૃગિત થતું જાય છે એ વાસ્તવિક હકીકત સ્વીકારવી પડે. આપણા—આપણા સમાજના-ભાવિ વિષેનું આપણુ.. આખુ વલણ ખદલવું પડે. આપણા ચિત્તને ઘેરી વળેલેા નિવેદ લય પામે અને નવા આશાવાદ પ્રગટે. ભગવાન મહાવીરે જે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિચહ અને બ્રહ્મચર્યનું સ્વરૂપ પ્રતિપાદિત કરેલું છે તેમાં કાળાન્તરે કેટલા બધા વિકાસ થયા છે અને આજની એ તત્ત્વાની મીમાસામાં કેટલી બધી નવી પુરવણી થઇ છે તેનેા સાચા ઉકેલ સભ્ય ગૃષ્ટિની મદદથી જ થઇ શકે. એક કાળે માત્ર તાત્ત્વિક વિચારભેદોની સમન્વય સાધતા એકાન્તવાદ કયાં અને આજે વિજ્ઞાનના વિશાળ આપણી જૈન માન્યતાએતે આપણી કેટલીક ધાર્મિક કલ્પના ભૂતકાળમાં કપાયેલા સુવર્ણયુગને For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રદેશની ગૂંચ ઉકેલતે અને નવી સમસ્યાઓ ઉપસ્થિત કરતે પ્રો. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ કયાં? એક કાળે માત્ર મોક્ષપ્રાપ્તિના ધ્યેયને ધ્યાનમાં રાખીને પ્રરૂપાયેલી અહિંસા કયાં અને આજે સમાજ અને રાજકારણના પ્રદેશને સ્પર્શતી–અસહકાર અને સત્યાગ્રહના મર્મને સમજાવતી અહિંસા કયાં ? આમ નાનાં બીજમાંથી ઊગેલાં મહાન વૃક્ષની ભવ્યતા પણ સમ્યગ્દષ્ટિ જ માણી શકે. ભગવાન મહાવીર પ્રત્યેના વલણમાં પણ નવી દષ્ટિએ જેનાર થોડે ફરક અનુભવે. સંપ્રદાય દષ્ટિ ભગવાન મહાવીરના “અતિશયોને -અતીન્દ્રિયપણાને ખૂબ મહત્ત્વ આપે છે અને “જિનકલ્પ' અને સ્થવિરકલ્પ” એવો તેની અને આપણી વચ્ચે ભેદ પાડીને તેમના ચરિત્રને અનુકરણ–પ્રદેશની બહાર લઈ જાય છે. સમ્યગ્દષ્ટિ એ સર્વ અતિશયો અને અતીન્દ્રિયપણાના થર પાછળ રહેલું તેમનું એક આદર્શ મનુષ્ય તરીકેનું સુંદર, મનોહારી, અનુકરણગ્ય ચરિત્ર તારવી કાઢે છે. વિશાળ જગતના સનાતન ઇતિહાસની દૃષ્ટિએ તેમનું સર્વશ્રેષ્ઠત્વ કદાચ વિવાદાસ્પદ બને, પણ જેમ સાંસારિક જીવનમાં આપણાં માતાપિતાની તોલે કોઈ આવતું નથી, તેમ ધાર્મિક જીવનમાં આપણા ધર્મપિતા તરીકે તેમનું સાપેક્ષ સર્વશ્રેષ્ઠ અવિચળ અને અબાધિત રહે. તેમના સર્વજ્ઞત્વનો ખ્યાલ પણ આગળ સૂચવેલ કાન્તદર્શનની કલ્પના અનુસાર થોડા રૂપાન્તરને પામે. આમ કેટલીક મધુર માન્યતાઓ છેડતાં, જૂનાં ચશ્માં ઉતારતાં, કેટલીક ભવ્ય કલ્પનાઓને બાજુએ મૂકતાં, આપણને પ્રારંભમાં જરા આઘાત લાગશે, પણ પરિણામે વિશદ વિચારસરણીને લાભ થવાનો પૂરેપૂરો સંભવ છે. સાંપ્રદાયિક અંધતા કે ઉચ્છેદક વૃત્તિની ઘેલછા–બને ભાગે સાચી પ્રગતિના વિરોધી છે. સમ્યગૂ દષ્ટિ એ જ સાચી પ્રગતિને રાજમાર્ગ છે. આ વિષયનું આટલું લાંબું પ્રતિપાદન કરવાનું કારણ એ છે ચિં. ૮ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કે આપણા નવયુવકો શ્રુતિ, સ્મૃતિ કે ધર્મશાસ્ત્રોને અર્થહીન પ્રલાપ ગણીને ફેંકી દે એ મારે મન જેમ અસહ્ય છે, એમ જ નવા વિચારો, નવી ભાવના અને નવાં વેજ્ઞાનિક સંશોધનોને ઝીલવામાં તેઓ કેવળ પૂર્વગ્રહે કે પ્રણાલિકાવ્યામોહના કારણે પાછળ પડી જાય અને સમાજના નવવિધાન માટે નિરુપયોગી બની જાય છે, એ દશા પણ મારા માટે અસહ્ય છે. એટલા માટે જ ઉપર વર્ણવી તેવી સમ્યમ્ દષ્ટિ કેળવવાનો તેમને હું ખૂબ આગ્રહ કરું છું. જૈન ધર્મને વિચાર કરતાં બે-ત્રણ બાબતે ખાસ ધ્યાન ઉપર તરી આવે છે. ભગવાન મહાવીર અને બુદ્ધની પહેલાંના કાળની વાત વિચારીએ છીએ તે એમ માલુમ પડે છે કે પહેલાં દેવ પૂજ્ય હતા અને માણસ પૂજક હ. ઈન્દ્ર, વિષ્ણુ, રૂક આદિ મોટા દેવોને નાના દેવો અને માણસે પૂજતા અને પ્રાર્થતા, એવા ઉલ્લેખો વેદાદિ ધર્મગ્રંથોમાંથી મળી આવે છે. ભગવાન મહાવીર અને બુદ્ધિને સમય બાદ દેવનું સ્થાન મનુબે લીધું અને રામ, કૃણ, બુદ્ધ, મહાવીર આદિ મનુને દેવો તેમ જ મનુષ્યો પૂજતા એવી કલ્પનાઓ તેમના ચરિત્રમાં ગૂંથાણી. મોક્ષ પ્રાપ્તિ પણ મનુષ્યગતિ દ્વારા જ થઈ શકે અને તે માટે દેવે પણ આખરે મનુષ્ય જાતિમાં જ જન્મ લેવો જોઈએ એવી મનુષ્યકોટિની મહત્તા વધારતી માન્યતા ઊભી થઈ. આજે પાછા આપણે મનુષ્ય મહાવીરને પૂજવાનું ભૂલીને અનેક અતિશયતાયુક્ત દેવ મહાવીરને પૂજવા લાગ્યા છીએ. બીજી બાજુએ આપણા અહિંસા વિચારમાં મનુષ્યને આપણે ગૌણ બનાવી દીધો છે, અને પશુ, પ્રાણી અને વનસ્પતિજીવનની ચિંતા ઉપર આપણે વધારે ભાર મૂકતા થયા છીએ. આમ શુદ્ધ ધર્મવિચાર માણસને આગળ લાવે અને સંપ્રદાયવિચાર એ જ માણસને બાજુએ ધકેલે છે. મનુષ્યને આજે પાછા આપણે For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કેન્દ્રસ્થાને સ્થાપીએ અને મનુષ્ય કલ્યાણને આપણી મુખ્ય ચિંતાનો વિષય બનાવીએ. આમ કરીશું ત્યારે જ આપણને સાચો ધર્મવિવેક પ્રાપ્ત થઈ શકશે. હિંદુ સંસ્કૃતિ સાથે જૈન ધર્મને શું સંબંધ છે તેનો આપણને યથાર્થ ખ્યાલ આવવાની જરૂર છે. આખી હિંદુ સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિના તાણાવાણાની બનેલી છે. જેને ધર્મ અને બૌદ્ધ ધર્મ શ્રમણ સંસ્કૃતિના મુખ્ય પ્રતિનિધિ છે. આ બન્ને સંસ્કૃતિનાં મૂળ પુરાણકાળના ઊંડાણ સુધી લંબાતાં દેખાય છે. જૈન ધર્મના ઈષ્ટદેવની કલ્પના બીજાથી જુદી પડે છે, પણ ધર્મવિચારનું સામાન્ય સ્વરૂપ સર્વત્ર એકસરખું છે. આવી રીતે એક જ સરખી સમાજરચના ઉપર જેન તેમ જ જનેતર હિંદુ સમાજ ઊભેલો છે. જૈન ધર્મ જેમ ખ્રિસ્તી ધર્મ કે ઈસ્લામથી જુદો તારવી શકાય છે તેમ તેને હિંદુ ધર્મની અથવા તે હિંદુ સંસ્કૃતિની કલ્પનાથી જુદો પાડી શકાતો નથી. જૈન ધર્મે બ્રાહ્મણ ધર્મને અહિંસા, ચારિત્ર, તપ, બુદ્ધિવાદ, સર્વસમાનતા આદિ ભાવનાઓના, કાળે કાળે, સંસ્કાર સીંચવાનું કામ કર્યું છે. બ્રાહ્મણ ધમેં જન ધર્મને સમાજસંરક્ષણની વ્યવહારુ દૃષ્ટિ આપી છે. ઇતર હિંદુ સમાજ સાથે આવી આપણી એકતા બુદ્ધિપૂર્વક ગ્રહણ કરવાની ખાસ જરૂર છે, કારણ કે, તેમનાથી જુદાઈ ચિંતવ્યા કરવી તે વાસ્તવિક નથી એટલું જ નહિ, પણ જૈન સમાજની દષ્ટિએ ઈછવા યોગ્ય પણ નથી. જૈન દર્શનમાં અહિંસા અને અપરિગ્રહ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. અહિંસાનો ખ્યાલ અન્ય દર્શનોમાં પણ છે, પણ ગૃહસ્થજીવનને લાગુ પડતો પરિગ્રહ પરિમાણનો ખ્યાલ તે જન દર્શનની જ વિશિષ્ટતા છે. એ અહિંસા અને પરિગ્રહ પરિમાણની For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શનની કલ્પના વ્યક્તિજીવનને આશ્રયીને બંધાયેલી દેખાય છે. તેને સમષ્ટિ ઉપર લાગુ પાડવાનો પ્રયાસ આધુનિક કાળના વિચારકોને જ આભારી છે. અહિંસાને જ્યારે સમષ્ટિજીવન ઉપર લાગુ પાડવામાં આવે છે, જ્યારે એક વ્યક્તિ ચા અમુક સમૂહ અન્ય સમૂહ કે તંત્રની સાથે અથડામણમાં આવે છે ત્યારે અહિંસાની ભાવના સ્વીકારનાર વ્યક્તિએ યા તે સમૂહ શી રીતે વર્તવું તે પ્રશ્નના વિચારમાંથી જ અસહકાર અને સવિનય સત્યાગ્રહની કલ્પનાઓ ફલિત થાય છે અને એ. રીતે અહિંસાવિજ્ઞાન નવા નવા પ્રદેશોની શોધખોળ તરફ દોરાયું છે અને આખી માનવતામાં ભરેલી વિષમતાને કેયડો ઉકેલવાની આશા આપે છે. પરિગ્રહ સંબંધે વ્યક્તિના દૃષ્ટિબિન્દુથી મોક્ષપ્રાપ્તિના ધ્યેયને ધ્યાનમાં રાખીને જૈન દર્શને એવો નિર્ણય તારવ્યો છે કે પરિગ્રહમિલકત સર્વ અનર્થનું મૂળ છે અને તેથી મુમુક્ષુ આત્માએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો એ જ પરમ ધર્મ છે. આ જ અપરિગ્રહને સામાજિક દૃષ્ટિએ જનતાના કલ્યાણને ધ્યાનમાં લઈને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે એવા અનુમાન ઉપર અવાય છે કે મિલકતની અસમાનતા એ જ સર્વ અનર્થનું મૂળ છે અને તેથી એવી અસમાનતા દૂર થાય અને સર્વ કઈ શ્રમ પાર્જિત એકસરખી સગવડવાળું સુખમય જીવન જીવે એવી સમાજરચના ઊભી કરવી એ સમાજહિતચિંતકનો પરમ ધમ બને છે. આજે પ્રચાર પામી રહેલ સમાજવાદનું મૂળ તત્ત્વ આ છે. આવી જ રીતે જન દર્શનનો અનેકાન્તવાદ પણ આખરે આપણને સાંપ્રદાયિક એકાતિકતામાંથી સર્વધર્મસમાનતાની ભાવના For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ તરફ લઈ જાય છે. એક વખત પરમસહિષ્ણુતા ભારે ગુણ ગણાતા હત. પણ અન્ય ધર્મ પ્રત્યે સાચું વલણ સૂચવવા માટે પરમતાસહિષ્ણુતા પૂરતી નથી લાગતી. આ વૃત્તિ પાછળ પિતાના ધર્મમત વિષે અહંતા અને અન્ય ધર્મમતે વિષે દયાભાવનું સૂચન છે. કાળક્રમે ફેરફાર પામતી જતી આપણી ધાર્મિક માન્યતાઓ અન્ય જનોની માન્યતા જેટલી જ અપૂર્ણ હવાને સંભવ છે. આપણી પ્રકૃતિ માટે આપણે ધર્મ વધારે અનુકૂળ લાગે છે, તેવી રીતે અન્ય પ્રકૃતિ માટે અન્ય ધર્મ વધારે અનુકૂળ હોઈ શકે છે. આ ઉપરથી એક ધર્મ અન્ય ધર્મથી ચડિયાતો કે ઊતરતે છે, એવું અભિમાન સેવવાને કશું પણ કારણ નથી. આવી અન્ય ધર્મો વિષે સમાનભાવ સૂચવતી આદરબુદ્ધિ અનેકાન્તવાદમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. જૈન ધર્મ પુરુષાર્થપ્રધાન છે. કર્મના સિદ્ધાંતને કેટલાક નિયતિવાદ સાથે ગૂચવે છે. પણ કમને સિદ્ધાંત નિયતિ અથવા તો પ્રારબ્ધ સાથે પુરૂષાર્થને સમન્વય સાધે છે. પ્રારબ્ધનાં બળો– ને તોડનાર શક્તિ પુરુષાર્થ અથવા તો તપ છે. તપ એટલે ધાર્યું પરિણામ નિપજાવનાર સાધના. જે કાંઈ છે તેમાં કદી કાંઈ ફેરફાર થઈ શકે જ નહિ, એમ જૈન ધર્મ માનતો જ નથી. તપની શક્તિ વડે સર્વ કર્મમળોને દૂર કરી શકાય છે અને મોક્ષની સમીપ પહોંચી શકાય છે. પ્રારબ્ધ અગોચર હોઈને માણસે તેને બહુ વિચાર કરવાનો છે જ નહિ. વર્તમાન વસ્તુસ્થિતિમાં કોઈ પણ માણસ ધાર્યો ફેરફાર કરવાની શક્તિ ધરાવે છે એ વિચાર ગૃહીત કરીને તપના સાધનને ઉપદેશ કરવામાં આવ્યો છે. આ જ તપના પુરુષાર્થના ખ્યાલને સમષ્ટિના પ્રશ્નો ઉપર લાગુ પાડીએ તે એવાં અનુમાનો ઉપર અવાય છે કે સમાજની એવી કોઈ પરિસ્થિતિ હોઈ ન શકે કે જેના વિષે એમ કહી શકાય કે તે અનાદિકાળથી એના એ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પ્રકારે ચાલી આવી છે અને જે અનન્તકાળ સુધી એમ ને એમ ચાલવાની છે. આજની સામાજિક પરિસ્થિતિ ગઈ કાલનાં સામાજિક કર્માનું પરિણામ છે. સમાજ સમૂહપ્રયત્ન વડે સમૂહતપ વડે આખી પરિસ્થિતિમાં ધાર્યાં પલટો લાવી શકે છે. આ શ્રહ્મા આપણા સમાજમાં કેળવવાની ખૂબ જરૂર છે. સમાજની વર્તમાન સ્થિતિને કના નામે ટકાવી રાખવાના સમાજના ધર્માધિકારીએ તેમ જ સત્તાધીશેા ચાલુ પ્રયત્ન સેવે છે. કના નામે સ્ત્રી જાતિની ગુલામીદશા ટકાવવામાં આવે છે, વિધવાને વૈધવ્યને વળગી રહેવાનુ` કહેવામાં આવે છે, " અસ્પૃશ્ય ને અસ્પૃશ્યતા સાથે બાંધી રાખવામાં આવે છે, ગરીબને ગરીબાઈમાં સડવા દેવામાં આવે છે. આ બધી કસિદ્ધાન્તના નામે ચાલતી છેતરપીંડી નિમૂળ કરવી જોઈ એ અનેક સિદ્ધાંતમાંથી જ સમાજક્રાન્તિનુ બળવાન આંદોલન ઊભું કરવુ જોઈ એ. ' આજે સામાજિક સુધારણાનાં જે વિશિષ્ટ 'ગા છે તે સબ’ધમાં, સદ્ભાગ્યે, જૈનધર્મનાં મૂળ મન્તવ્યાની જરા પણ પ્રતિકૂળતા નથી, એટલું જ નહિ પણ સ્ત્રી અને પુરુષની તેમ જ ભિન્ન ગણાતા વર્ષા કે જાતિની સરખામણીની ભાવના ઉપર જ આખા જૈન ધર્માંત ઇમારત રચાયેલી છે. તેથી સિદ્ધાંતની દષ્ટિએ જે હક્ક અને અધિકાર પુરુષની જાતિ ભાગવે છે તે જ હક્ક અને અધિકારની સ્ત્રીજાતિને ના પાડી શકાય જ નહિ, તેમ જ મનુષ્યત્વના સામાન્ય હો પરત્વે બ્રાહ્મણ, શુદ્ર કે અસ્પૃસ્યના ભેદ કરી શકાય નહિ. આમ હાવાથી આપણે ત્યાં બાળલગ્ન સ ંભવી શકે જ નહિ, વિધવાવિવાહ સામે વિરાધ થઈ શકે જ નહિ, સ્ત્રીજાતિ પ્રત્યે અનાદર કે અન્યાયભરી વણૂક દાખવી શકાય જ નહિ, આપણા માથે જાતિ, જ્ઞાતિ, ધેાળ કે તડનાં બંધન હોઈ શકે જ નહિ, આપણે ત્યાં અસ્પૃશ્યતા ઘડીભર પણ ટકે જ નહિ, સામાજિક વહેમ કે કુપ્રથાએ આપણા વ્યવહારશ્વનને જરા પણ કુતિ કરી શકે જ નહિ. આમ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ છતાં પણ આપણી ધર્મભાવનાને સામાજિક પ્રશ્નો ઉપર લાગુ પાડવાનો કદી વિચાર કર્યો નથી અને આ બધી બાબતોમાં આપણે ઇતર વર્ગોની પાછળ ઘસડાથે જ ગયા છીએ આવી આપણી બેદી રહેણીકરણી છોડવી જોઈએ અને જેને ધર્મભાવના સંમત કરે છે અને દેશ આજે માગે છે તેવી સામાજિક પુનર્ઘટનાના આપણે સૂત્રધાર બનવું જોઈએ અને તે મુજબ આપણા અંગત જીવનને પલટો આપવામાં ઘડીભરને પણ વિલંબ કરે ન જોઈએ. ત્રણ વિભાગની એકતા આ પ્રશ્નોની ચર્ચા સહેજે મને જન સમુદાયના ત્રણ વિભાગની એકતા તરફ લઈ જાય છે. ત્રણ વિભાગની માન્યતાઓનું સામ્ય ડુંગર જેવડું છે અને માન્યતાભેદ તરણા જેટલું છે. એમ છતાં પણ “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ” આવી જ કાંઈક આપણી દશા થઈ દેખાય છે. આવી પરિસ્થિતિની સર્વ જવાબદારી આપણા આચાર્યોની જ છે. ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી ચિંતવવાનો ઉપદેશ કરનારા આચાર્યો એક જ કુટુંબના ભાઈઓ – ભાઈઓને જુદા પાડવાનું અને જુદાઈ ટકાવી રાખવાનું કામ કરતા આવ્યા છે. આ બાબત તેઓએ જૈન શાસનની કરેલી બીજી અનેક સેવાઓને ઝાંખી પાડે છે અને આપણી આંખમાં કણાની માફક ખૂંચે છે. મૂર્તિ જરૂરી કે બિનજરૂરી, મૂતિ નગ્ન જોઈએ કે ઢાંકેલી, સાધુ નગ્ન વિચરે કે વસ્ત્રથી ઢંકાય, સ્ત્રી મોક્ષે જઈ શકે કે ન જઈ શકે, મોઢે મુહપત્તિ બાંધવી કે ન બાંધવી, સંવત્સરી ચેાથની કે પાંચમની, ત્રણ થઈ કે ચાર થઈ કેવળી ખાય કે ન ખાય, પાખી પૂનમની કે ચૌદશની–આમ એક એક મતભેદ ઊભો થતો ગયો અને એક પછી એક ગચ્યો અને ભાગલા પડતા ગયા. આપણી પ્રજાની જ એ એક વિચિત્ર ખાસિયત છે કે નાની કે મોટી બાબતમાં મતભેદ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પડતાં વાર ન લખી ફણગો ફૂટયો તે પક્ષ વિનાને પડતાં વાર ન લાગે અને ઘડીના છઠ્ઠા ભાગમાં નવો પક્ષ ઊભું થાય. કેઈન મગજમાં બુદ્ધિને ફણગો ફૂટયો કે તે પોતાને જુદો ચોતરો ઊભો કરવાનો. પૂંછડા વિનાનું પ્રાણી નહિ અને પક્ષ વિનાને આચાર્ય નહિ. આવી આપણું રૂઢ મનોદશાને પલટવી જ જોઈએ. જુદા પડવાની ઘેલછાથી આપણે છૂટવું જ જોઈએ. એક તે આપણી ઘટતી જતી સંખ્યા અને તેમાં જુદાઈ કેળવવાની આપણી રીતભાત. સંખ્યાવૃદ્ધિની કે ઉન્નતિની આપણે વાત કરવી જ નકામી છે. જ્યાં અનેકાન્તવાદની સાચી સમજણ હોય ત્યાં મતભેદોની ભિન્નતા માનસિક ભેદ ઉત્પન્ન કરી શકે જ નહિ. પણ વ્યાખ્યાનપીઠ પરથી આજે ઉપદેશ થાય છે અને કાન્તવાદનો અને ખાનગી વાતોમાં પ્રેરણા અને પ્રચાર થાય છે સાંપ્રદાયિક રાગદ્વેષને. કોઈને મૂર્તિ પૂજા કરવી હોય તે કરે અને ન કરવી હોય તે ન કરે. દિગંબર મંદિરમાં કઈ જાય તેય શું અને તાંબર મંદિરમાં કઈ જાય તે પણ શું ? સૌકોઈ એક જ ધમપિતાનાં સંતાનો છે અને તેઓ એક શાસનને સ્વીકારીને ચાલે છે. એકની અહિંસા કે બ્રહ્મચર્ય અન્યની અહિંસા કે બ્રહ્મચર્યથી જુદા પડતાં નથી. પંચમહાવ્રત પાલન સો માટે સરખું છે. મેક્ષમાં કોઈના માટે ઊંચું–ને ચું સ્થાન કલ્પવામાં આવ્યું નથી. તે પછી આ જુદાઈ અને આ તીર્થના ઝઘડા ક્યાંથી આવ્યા ? આનું મૂળ આપણી સાંપ્રદાયિક સંકુચિતતા છે. એ સંકુચિતતામાંથી ઝનૂન, કદાચડ અને વેરઝેર જન્મે છે અને એ બધું ધર્મના ઢાંકણ નીચે નિરન્તર પિલાયા કરે છે. આજે આપણે એ સંકુચિતતાની દીવાલે ભાંગી નાખીએ; જુદાઈમાં જ ધર્મતત્ત્વનું મહત્વ સમજાવનાર સાધુઓને સાંભળવાની ચોખ્ખી ના પાડીએ; પામર માન્યતાભેદોને મનથી તિલાંજલિ આપીએ અને જેન જેન વચ્ચે સાચી એકતાની બુદ્ધિ કેળવીએ. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક વિરોધમાં વધતું જતું જંગલીપણું જ્યારે પણ સમાજમાં કે રાજ્યવહીવટમાં કોઈ અનિષ્ટ ઘટના બની રહી છે એમ લાગે ત્યારે તે સામે વિરોધ કરવાનો અને બનતી ત્વરાએ તે અટકાવવા માટે પ્રયત્ન કરવાનો દરેક વ્યક્તિને હક્ક છે. અને આ હક જેમ એક વ્યક્તિને છે તેમ કોઈ પણ સામુદાયિક દળને પણ છે. જ્યારે કોઈ પણ બાબત અંગે રાજ્યસત્તાને ઉદ્દેશીને કરવામાં આવતી વિનવણીઓ, જાહેર સભા બેલાવીને કરવામાં આવતા ઠરાવ અને છાપાંઓ દ્વારા પ્રગટ કરવામાં આવતાં લખાણ નિષ્ફળ જાય છે એમ માલૂમ પડે, ત્યારે એથી પણ વધારે અસરકારક ઉપાય હાથ ધરવાનો પ્રજાને હક્ક છે. અને આમ ન કરવામાં આવે તે તે અનિષ્ટ ઘટનાનાં માઠાં પરિણામે સમાજ અને દેશને સહન કરવાં પડે અને અન્યાયની પરંપરા અબાધિત પણે ચાલ્યા કરે. આવા સંજોગોમાં સામુદાયિક વિરોધ દાખવવાના ઉપાયો બે પ્રકારના હોય છે. એક તે સૌમ્ય અને અહિંસક ઉપાય. એ ઉપાયે કયા હોઈ શકે તેની આપણને ગાંધીજીએ પોતાની હયાતી દરમિયાન પ્રયોગપૂર્વક પૂરી તાલીમ આપી છે. આ ઉપાયો શાન સરઘસ, સૌમ્ય હડતાળ, અસહકાર, સત્યાગ્રહ, સામુદાયિક ઉપવાસ આદિ નામથી જાણીતા For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ છે. આ કે અન્ય પ્રકારના ઉપાયેાના હેતુ રાજ્ય કરતી સરથા ઉપર એક એવું દબાણ ઊભું કરવાને હાય છે, કે જે ખાણને તેણે વશ થવું જ પડે અને રજૂ કરવામાં આવતી માંગણીને ઘણાખરા અંશે કબૂલવી જ પડે, વિધિ દર્શાવવાની સૌમ્ય અને અહિંસક પદ્ધતિ વિષે ગાંધીજી મારફત આપણને પૂરી તાલીમ મળવા છતાં અને સત્યાગ્રહ અને અસહકાર ઘરઘરના શબ્દો બની બેઠેલા હેાવા છતાં આજે આમજનતા અથવા તે તેમાંના અમુક એક વર્ગને ન ગમે તેવી કાઈ રાજકીય ઘટના બને છે ત્યારે તે કેવી રીતે વર્તે છે? પ્રાદેશિક પુનર્રચના અ'ગે છેલ્લા બાર મહિનામાં આપણે દેશના જુદા જુદા ભાગેામાં અને આપણી નજીક મહારાષ્ટ્રમાં, મુંબઈમાં અને ગુજરાતમાં જે બનતું જોયુ. તે એમ બતાવે છે કે સામુદાયિક વિરાધ દાખવવાની ગાંધીજીએ સૂચવેલી અને શીખવેલી ટેકનિક પદ્ધતિ આપણે સાવ વીસરી ગયા છીએ, એટલું જ નહિ પણ, તેમના આગમન પહેલાં આપણે જેવા હતા તે કરતાં પણ ઘણા વધારે અસહિષ્ણુ, અસભ્ય અને હિ ંસક બન્યા છીએ. જ્યારે કાઈ અણગમતા કાયદો આવ્યા, ભાષાના કે પ્રદેશરચનાના પ્રશ્ન આવ્યા ત્યારે પ્રજામાનસ એકાએક ઊછળી પડે છે. અને આજે રાજ્યસત્તા કેંગ્રેસપક્ષના હાથમાં છે તેથી તેની સામે, લેાકેા કેવળ જંગલી દેખાવા કરે છે. કંઈક ઝીન્દાબાદ અને કઈક મુર્દાબાદના ચેાતરફ પાકારે શરૂ થાય છે. ખાદીની ધેાળી ટોપી ઉતરાવવાનું કે ઝૂંટવી લેવાનું શરૂ થાય છે. કાંગ્રેસીઓનાં ઘરબાર ઉપર હુમલા કરવામાં આવે છે. આ પથ્થરબાજી અને ધાકધમકી વડે હડતાળ પડાવવામાં આવે છે. સરકારી માલમિલકતને પાર વિનાનું નુકસાન પહેાંચાડવામાં આવે છે. ટ્રામ અને ખસાના વ્યવહાર રાકી દેવામાં આવે છે, એટલું જ નહિ પણ, તે આળી નાખવાની હદ સુધી પણ જ્યાં ત્યાં લેાકેા પહોંચી જાય છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ " રેલવેટ્રેન રોકવામાં આવે છે, પ્રતિપક્ષી વની દુકાનેા અને ઘરખર લૂંટવામાં આવે છે અને વિરાધી લેાકેાને અનેક રીતે ર’જાડવામાં આવે છે. આથી આગળ વધીને, આપણે મુંબઈ અને અમદાવાદમાં જોયું તેમ, દેશના લાડીલા નેતાઓ, જેની હજી ગઈ કાલે એક અધિદેવતા માક પૂજા કરવામાં આવી હાય છે તેની આજે હાય ફલાણા હાય કલાણા ' એમ શેરી અને ગલીએ ગજાવતાં ઠાઠડીએ કાઢવામાં આવે છે અને ભદ્ર સમાજની સ્ત્રીએ ચાક અને ચૌટા વચ્ચે છાજિયાં લેતી નજરે પડે છે. આ બધું શુ બની રહ્યું છે એ સમજાતુ' નથી. પ્રજામાનસ કઈ અધોગતિ તરફ ધસી રહ્યું છે તે કલ્પનામાં આવતું નથી. સરકારનું કે કંઈ સંસ્થાનું ગમે તેવું કરપીણ કૃત્ય હાય તાપણ તે સામે વિરાધ દાખવવાની આ રીત છે ? આપણને કોઈ ગમે તેટલી દા કરે, નુકસાન કરે, અને આપણે ગમે તેટલા ક્રોધાવિષ્ટ થઈએ તોપણ જો આપણા ઉછેર બરાબર હૈાય તે આપણા મેઢામાંથી કદી પણ અપશબ્દ નીકળતા નથી. આ જેમ વ્યક્તિગત સભ્યતાને પ્રકાર છે તેમ સામુદાયિક સભ્યતાનુ` પણ અમુક ધારણ હાવુ જોઈએ. ગાંધીએ સામુદાયિક વિરેધ દાખવવા માટે સૌમ્ય અને અહિંસક ધેારણ આપણી સામે પ્રસ્થાપિત કર્યુ... અને પ્રજાને ઊંચા નૈતિક સ્તર પર લઈ જવાને પ્રયત્ન કર્યાં, પણ એ તપ અને પ્રયત્ન આજે સાવ નિષ્ફળ બની રહ્યાં હોય અને દ્વિગુણિત જં ગલીપણા તરફ આપણે ગતિ કરી રહ્યા હોઇએ એવું આપણે ચાતરફ પ્રદર્શન કરી રહ્યા છીએ. આમાંથી શું આપણે પાછા નહિ કરીએ ? આજે વિરાધ દાખવવાની અનેક રીતેામાં એક રીતયાળા ટોપી ઉતરાવવાની યા ા ચૂંટવી લેવાની પ્રચલિત થઈ છે. આ બાબત નાની છે, એમ છતાં એ પાછળ અસભ્યતાની પરાકાષ્ઠા છે.. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ એ આપણા લેકે કેમ સમજતા નહિ હોય ? જેમ કોઈ બ્રાહ્મણની જનોઈ ખેંચી લેવામાં આવે, કઈ હિંદુની જેટલી કાપી લેવામાં આવે, જે વાત તે સાવ નાની અને નજીવી છે, એમ છતાં જે કઈ આવા આક્રમણનો ભોગ બને છે તે આથી કેટલી યાતના અને અપમાન અનુભવે છે ? જે કઈ ચેકસ ભાવનાથી ધળી ટોપી પહેરે છે તેની સાથેનું આવું વર્તન એટલું જ જંગલી લેખાવું જોઈએ. ધળી ટોપી ઉપર આક્રમણ કરીને ગાંધીજીનું, અહિંસાનું, કેંગ્રેસનું—એ ત્રણેનું આપણે અક્ષમ્ય અપમાન કરીએ છીએ. આ સીધી-સાદી વાત ઝનૂને ચઢેલા આપણા વિદ્યાર્થીઓ અને અન્ય લેક કેમ સમજતા નથી ? ઉપર જણાવ્યું તેમ, કેઈ પણ રાજકારણી અનિષ્ટ કે અન્યાય સામે વિરોધ પૂરત દાખવવાને આપણ સર્વને સોએ સો ટકા અધિકાર છે એ સ્વીકારીને પણ અત્યન્ત ભારપૂર્વક કહેવાનું પ્રાપ્ત થાય છે કે આપણે જાહેર જીવનમાં જે અસહિષ્ણુતા વધતી ચાલી છે, સંસ્કારિતા તે બાજુએ રહી પણ સભ્યતાને કરે મૂકીને યથેચ્છ વર્તવાની વૃત્તિ ફેલાતી જાય છે અને ઉગ્ર વિરોધ કરે એટલે બને તેટલા જંગલી બનવું આવી સમજણ તરફ કેળવાતી જાય છે, તે આપણા સામુદાયિક જીવન માટે મોટામાં મોટું ભયસ્થાન છે. આ બાબતની ઉત્કટતા આપણે બરાબર સમજી લઈએ અને પ્રજાને આવી રીતભાત અને પદ્ધતિથી પાછી વાળવા માટે આપણી સર્વ શક્તિ ખરચીએ. આપણે પરાપૂર્વને ઇતિહાસ અને સંસ્કારવારસે જોતાં આપણને અભિમાન હોવું જોઈએ અથવા તો આપણો એ મનોરથ - હે જોઈએ કે જેવી રીતે બીજી પ્રજાઓએ આઝાદી હિંસાથી For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હાંસલ કરી તે! આપણે અહિંસાથી આઝાદી હાંસલ કરી છે એવે આપણે દાવા કરી શકીએ છીએ, તેવી જ રીતે આપણે ત્યાં લેાકશાહી આવી જાય છે તેને આપણે આપણી સંસ્કૃતિને અનુરૂપ રંગ આપીશું અને આપણે ત્યાં સામુદાયિક વિરાધની પણ રીતરસમ ગાંધીચીંધ્યા માગે અનેાખી જ હાવાની. તેમાં નહુ હાય કાઈ ઉપર આક્રમણ કે નહિ હાય કાઈ પ્રત્યે અસભ્યતાભર્યું વર્તાવ. એ હશે સદા સૌમ્ય અને અહિંસક. એ પેાતા ઉપર દુ:ખ તેતરીને પણ અન્ય ઉપર થતા આક્રમણનું નિવારણ કરશે અને એ રીતે પ્રજા સમસ્તનું ઊર્ધ્વીકરણ કરશે. એ રીતના વિરાધ ગમે તેટલા વ્યાપક અને વિસ્તૃત હશે તાપણ તે ચાલતા હશે તે દરમિયાન સોકેાઈનાં જાનમાલ અને સ્વત્વ સુરક્ષિત હશે. સામુદાયિક વિરોધની આવી ઉદ્દાત્ત પ્રથાની દેશભરમાં સ્થાપના-પ્રતિષ્ઠા કરીને આપણે ગાંધીજીના વારસાને શાભાવીએ, ભારતની ઉજજવળ હતાં કાળ જરિત સભ્યતાને . નવી ચેતના, નવું રૂપ, નવાં મૂલ્યા વડે ઉજવળતર બનાવીએ. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી સાથે પત્રવ્યવહાર [ સ્વ. પરમાનંદભાઈ કાપડિયાએ, પિતે અસહકારની લડતમાં જોડાયા ત્યારથી, ગાંધીજી સાથે ઘણે પત્રવ્યવહાર કરેલે, અને ગાંધીજીને વિવિધ વિષયોના પ્રશ્નો કરી એમનું માર્ગદર્શન મેળવેલું. એમના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર ગાંધીજીએ ‘નવજીવન’માં પણ પ્રગટ કરેલા. ગાંધીજીના ઉત્તર સામાન્ય રીતે અત્યંત સંક્ષેપમાં અને મુદ્દાસર રહેતા. એ બધે જ પત્રવ્યવહાર પ્રગટ કરવો અહીં અપ્રસ્તુત છે. એટલે એમાંથી નમૂનારૂપ કેટલાક પત્રો પ્રગટ કર્યા છે. અહીં પ્રગટ થયેલા ગાંધીજીના છેલ્લા ચાર પત્રો પરથી જ પરમાનંદભાઈએ લખેલા પત્રના વક્તવ્યને ખ્યાલ આવી જાય એમ હોવાથી ત્યાં પરમાનંદભાઈને પત્રો જે સવિસ્તર છે તે છાયા નથી. –સંપાદકે ] મુંબઈ, તા. ૧૯-૭-ર૬ પમપૂજ્ય બાપુજી, આપ અમારી મધુરીને જાણો છે. વિલેપારલેમાં આપને તિલક સ્વરાજ્ય ફંડ એકઠું કરવાના પ્રસંગે તેને પ્રથમ પરિચય થયો હતો. અત્યારે તે ભાવનગર મહિલા વિદ્યાલયમાં ત્રીજી અંગ્રેજી ભણે છે. અમે ઘરમાં એકાન્ત ખાદી વાપરતા નથી, પણ ખાદી For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ १२७ પ્રત્યે અમારે પક્ષપાત છે અને વિલાયતી કાપડ કદી લેતા નથી. અમારે ભાવનગરમાં વિલાયતી કાપડની દુકાન છે. વડીલજનો તેમ જ કુટુંબનાં અન્ય સ્વજનો તેમ જ બાળકે વિલાયતી વસ્ત્રો જ વાપરે છે. આથી મધુરીનું મન વારેઘડીએ વિલાયતી શોભતાં વસ્ત્રો ઉપર લેભાય છે અને વારંવાર મારી ભત્રીજીઓ અને તેની બહેનપણીઓ પહેરતી હોય તેવાં કપડાં માગે છે. અમે તેને વિલાયતી ન લેવા વિષે સમજાવીએ છીએ. તે બુદ્ધિશાળી છે એટલે અમારી વાત બુદ્ધિથી ગ્રહણ કરે છે, પણ તેના હૃદયમાં તે વાત ઊતરતી નથી અને તેને સતત માનસિક અસંતોષ રહેતો હોય એમ લાગે છે. જે શેભા વિલાયતી વાયલ વગેરેમાં છે તે જાતની શોભા દેશી મિલના કાપડમાં કે ખાદીમાં હોતી નથી. અમને પ્રશ્ન એ થાય છે કે આપણે વિચારોને બાળક પાસે તેમની મરજી વિરુદ્ધ અમલ કરાવવો તે યોગ્ય ગણાય કે અમારે વિરોધ રજૂ કરીને જ્યાં સુધી તેના ગળે એ વાત બરોબર ઊતરે નહિ અને તેના મનમાં એ વાત બરાબર વસે નહિ ત્યાં સુધી આવી બાબતમાં તેને મનગમતી વસ્તુ અપાવી દેવી તે યોગ્ય ગણાય ? આ પ્રશ્ન ની પાછળ મોટો પ્રશ્ન તો એ છે કે બાળકોની ઈછાઓ ઉપર માબાપના વિચારોનું કેવું અને કઈ હદ સુધીનું આક્રમણ ઉચિત ગણાય ? મીસરીવાદીઓ કદાચ કિંચિત પણ આક્રમણને અધમ્ય ગણતા હશે, પણ મને લાગે છે કે બાળક સાથેના વ્યવહારમાં એક યા અન્ય પ્રકારનું આક્રમણ તો માબાપને, મોબાપ હોવાના કારણે જ, કર્યા વિના ચાલતું નથી. તે ઉક્ત આક્રમણ સંબંધમાં આવશ્યક વિવેકની રૂપરેખા પણ પ્રસ્તુત પ્રશ્નના અંગમાં જણાવવા કૃપા કરશો. આ જ પ્રશ્ન પતિ પત્નીના સંબંધમાં પણ ઘણે ઠેકાણે ઊભે તે સાંભળે છે. પતિ એકાન્ત ખાદી વસ્ત્રધારી હોય અને પત્નીને વિલાયતી વસ્ત્રો ઉપર મોહ હોય. પતિપત્નીને સંબંધ સમાન અધિકાર For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપર રચાયેલો હોઈને આવી પરિસ્થિતિને પ્રશ્ન વધારે વિકટ અને કોમળ બને છે. આ વિષયમાં શું કર્તવ્ય અને શું અકર્તવ્ય તે જણાવશે. લિ. સેવક પરમાનંદના પ્રણામ. આશ્રમ સાબરમતી, અષાઢ સુદ ૧૦, મંગળવાર. ભાઈશ્રી પરમાનંદ, - તમારી પત્ર મળે. શબ્દાર્થ વિષે તમારી દલીલ હું સમજુ છું, અને તેની કિંમત પણ જાણું છું. અનેક અર્થમાં એક જ શબ્દ વપરાય એથી ઘણીયે ગેરસમજ ઊભી થાય છે. પણ મારા લખાણને ભાવાર્થ સમજવામાં મુશ્કેલી આવે એવું નથી એમ મેં માન્યું છે. મધુરી વિષે વાંક તમારે હું ગયું. આપણાં છોકરાંઓને આપણે એક વાતાવરણમાં મૂકીએ અને તેનાથી એ અસ્કૃષ્ટ રહે એવું માનીએ અથવા ઈચ્છીએ એ કેવું આશ્ચર્ય! એવા દાખલાઓ હું તે ઠેકાણે ઠેકાણે જોયા કરું છું, હવે જે મધુરીને તમે શોખીન ન બનાવવા ઈચ્છો તો તમારે તેને સાદા વાતાવરણમાં મૂકવી જોઈએ, પણ જ્યાં છે ત્યાં રાખતાં છતાં એને વિલાયતી કપડાં ન. પહેરાવવાનો આગ્રહ કરે તો તેમાંથી બળાત્કારની ગંધ છૂટે. મધુરીના પ્રશ્નમાંથી જે સિદ્ધાંતનો પ્રશ્ન તમે કર્યો છે તેને ઉત્તર એ છે કે બાળકોની ઉપર માબાપોને અંકુશ આવશ્યક છે. બાળકે જે કરે તે આપણે નથી કરવા દઈ શકતા. ઓછામાં ઓછા. દાબથી કામ લઈ શકીએ એમાં આપણી ચતુરાઈ રહેલી છે. બન્યું For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કૂવા તરફ દોડે, હદ કરતાં વધારે ખાવા માંગે, તાવ હોય છતાં ભજિયાં પૂરી માંગે તે આવી એક પણ ઇચ્છાને આપણે વશ ન થઈએ. તેમ જ નૈતિક વસ્તુઓનું. મોહનદાસના વં. મા. યેરવડા સે. જેલ, તા. ૮-૧-૧૯૩૩ ભાઈશ્રી પરમાનંદ, કાકાસાહેબ ઉપરનો તમારો કાગળ જોયો. ગુવાયુરની વાત તમારા વાકયમાં જ પડેલી છે. તમે કહો છો કે પ્રધાનમંડળને ઠરાવ પાછો ખેંચાયો તેમાંથી એ ફણગો ફૂટયો અને એ અક્ષરશઃ સાચું છે. હું જ્યારથી હિન્દુસ્તાનમાં આવ્યો છું ત્યારથી લોકોને પ્રતિજ્ઞાનું મૂલ્ય સમજાવતો આવ્યો છું, પણ, જોઉં છું કે, તમારા જેવાને પણ એ વાત સહજ નથી થઈ. એ ઠરાવ પાછો ખેંચાતી વખતે પ્રજાને નામે માલવીયાજી જેવા મહાપુરુષની સરદારી નીચે પ્રતિજ્ઞા થઈ; એ પ્રતિજ્ઞા-પાલનને એક ક્ષણને સારુ પણ રસળતું મુકાય અને સ્વરાજ લેવાય એ બને કે ? જેટલી ઉતાવળ ઠરાવ ખેંચાવવાને સારુ કરવી પડી તેનાથી વધારે ઉતાવળ, મારી દષ્ટિએ અસ્પૃશ્યતા નાબૂદ કરાવવા જોઈએ. પછી ભલે એને વખત જાય, પણ એ પ્રવૃત્તિની ગતિ ઠરાવ ખેંચવાની પ્રવૃત્તિના કરતાં વધારે હેવી જોઈએ. સ્વરાજ્યને તમે આનાથી ભિન્ન કેમ માનો છો ? સ્વરાજ્ય એ એક સીધો સળિયો નથી, પણ વટવક્ષના જેવું છે. એને ઘણી ડાળીઓ છે. અને એક એક ડાળી મૂળ થડની સાથે હરીફાઈ કરનારી છે. જેને પિષે તેથી આખા વૃક્ષને પોષણ મળે. તેને કયારે પિવી એ કઈ ઠરાવી નથી શકતું. એ કામ સમય કર્યા કરે છે. ચિં. ૯ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કૈલાપ્પનની ભૂલ યત્કિંચિત હતી. કૈલાપ્પનની પાસે એને ત્યાગ કરતા ખેચાવ્યા પછી તેને હું ત્યાગ કરત તેા તમે બધા છેવટે મારા ત્યાગ કરત. જે મનુષ્ય એક રંક સાથીને અણીને વખતે છેડે છે એ કાઢી સમાન છે. ખીજા પ્રશ્નો જે તમે ઉઠાવ્યા છે એને જવાબ સચાટ આપી શકાય એમ છે, પણ એ મારી અત્યારની મર્યાદાની બહાર છે, એટલે હુ જીવતા હઈશ તેા ખીજે પ્રસંગે સમજાવીશ. મારા ઉપવાસ નથી નિરાશામાંથી ઉદ્ભવતા કે નથી થાકમાંથી નીકળતા; એના મૂળમાં મારી અખંડ આશા અને પ્રબળ ઉત્સાહ રહ્યાં છે. તમે ધારા છે એવા તે સસ્તા પણ નથી. છેલ્લે ઉપવાસ મુલવતી રહ્યો એ ન રહેત તે અધમ થાત. પણ આ બધું અધૂરું જ અત્યારે તા સમજાવી શકાય. વાત એ છે કે સત્યની શેાધને મારા પ્રયાગ નવીન રીતે ચાલી રહ્યો છે, એટલે નિત્ય નવી વસ્તુઓ, જેને મેં પણ પૂર્વે ન જાણી હોય તે જ, મને સૂઝે છે અને એ પ્રજાની પાસે મુકાય છે. એ બધું કેમ સમજી શકાય ? અને વળી મારાથી છૂટથી સમજાવી પણ ન શકાય. પણ સત્યને વાચાની બહુ જરૂર રહેતી નથી. પુષ્પની સુગંધની જેવી સત્યમાં પોતાની મેળે ફેલાવાની શક્તિ છે, ભેદ આટલા છે કે સુગ ધ થેાડીક વારમાં ફેલાતી અંધ પડે છે, જ્યારે સત્યની ફેલાવાની ગતિ અનંત છે, અને નિય વધતી જાય છે. એ આપણે જાણી શકતા નથી તેથી એ નથી એમ માની લેવાની ભૂલ ન કરીએ. એટલે તમે ધીરજ રાખજો. વિશ્વાસ, રાખો, નિરાશાને કદી સ્થાન ન દેતા. બાપુના આશીર્વાદ. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અમદાવાદ, તા. ૯-૧૦-૩૩ ભાઈ પરમાનંદ, તમારે કાગળ મળ્યો છે. તમે તથા તમારા મિત્ર સુખેથી આવજો ને આશ્રમમાં રહેજે. સાથે પથારી, થાળી, વાડકો તથા લોટ લાવશે તે વધારે સગવડ પડશે. મને ભાઈ વીરચંદે પણ તમારી મતલબનો કાગળ લખ્યો છે. મોહનદાસ ગાંધી ભાઈ પરમાનંદ, તમારો કાગળ મળે. સંદેશ મોકલ્યો છે. દેવદાસ વિ. ને ત્યાં મોકલવા એ પ્રજાને વખત ચરવા જેવું છે. રજપૂત પરિષદમાં મેકલવું અનિવાર્ય હેવાથી મોકલું છું. તમે બધાં આડંબર વિના એકઠાં થઈ થાય તે કરે. તમે કહ્યા છે તે બધા સડાઓથી હું વાકેફ છું. તેની ચાવી મારા સંદેશામાં છે. તમારા આગલા કાગળના એક બીજા ભાગને ઉત્તર હવે તે નવજીવનમાં જોશો. મોહનદાસ. તા. ૭–૧–૪૫ ભાઈ પરમાનંદ, આ તો માત્ર તમને આશીર્વાદ રૂપે છે. હું ખરખરે નહીં કરું. પિતાજી શરીરરહિત થયા એટલે વ્યાપક થયા એમાં રડવું શું ? બાપુના આશીર્વાદ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ કૂર્માચળની પરિક્રમા નાનપણમાં આપણા ભણતરની શરૂઆત થતાં જ્યારે આપણે હિન્દુસ્તાનની ભૂગોળ શીખવાની કક્ષાએ પહોંચીએ છીએ અને આપણા દેશની ઉત્તર પૂર્વથી પશ્ચિમ સુધીના લગભગ બેથી ત્રણ હજાર માઈલના પ્રદેશ ઉપર અભેદ્ય જેવી લાગતી જે પર્વતમાળ પથરાયેલી પડી છે, તેને હિમાલય કહેવામાં આવે છે એમ જ્યારથી આપણને ખબર પડે છે ત્યારથી હિમાલય આપણા કૌતુક અને કુતૂહલને વિષય બને છે. હું મેટ્રિક પાસ થયા અને કોલેજમાં દાખલ થયો અને પહેલા વર્ષની પરીક્ષા આપી એ અરસામાં આજે આપણે જેમને “સ્વામી આનંદ'ના નામથી ઓળખીએ છીએ તેમની સાથે મારી ઓળખાણ થઈ અને એ ઓળખાણે બહુ જલદીથી મૈત્રીનું રૂપ ધારણ કર્યું. એ દિવસોમાં તેઓ હિમાલયમાં પરિભ્રમણ કરતા હતા અને અવારનવાર મુંબઈ આવતા, અને એ રીતે તેમને મળવાનું ઠીક ઠીક બનતું. તેઓ જ્યારે મુંબઈ આવે ત્યારે મોટા ભાગે મારી સાથે રહેતા અને પિતાના પરિભ્રમણની અનેક વાતો રસપૂર્વક કહેતા અને હું એટલા જ રસપૂર્વક સાંભળતો. વળી, તેઓ હિમાલય બાજુ હોય ત્યારે પણ તેમના તરફથી અવારનવાર પત્રો મળતા રહેતા. આ પત્રો પણ ખૂબ ઝીણા અક્ષરે લખેલા અને દશ, બાર, પંદર અને કદી કદી વીશ વીશ પાનાંથી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ભરેલા આવતા અને તેમાંથી પણ હિમાલયનાં જુદાં જુદાં સ્થળોનાં વર્ણને અને વિવિધ પ્રકારના અનુભવોની નોંધી વાંચવા મળ્યા કરતી. તે દિવસે એટલે કે આશરે ઈ. સ. ૧૯૧૦ થી ૧૨ ના ગાળામાં તેમણે પગપાળા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમ્નોત્રી અને છેવટે કૈલાસની પણ યાત્રા કરેલી. પછીનાં વર્ષો તેઓ લગભગ એક સંન્યાસીની માફક ઉઘાડા પગે અને ભારે કષ્ટપૂર્વક કાશ્મીરમાં આવેલા અમરનાથની પણ યાત્રા કરી આવેલા. આ બધાં તીર્થધામે વિષે તેમણે મને ઊંડી સંવેદનશીલતાપૂર્વક અને હિમાલયની ભવ્યતાને શબ્દોમાં ઉતારવાની તાકાત ધરાવતા સાહિત્યકારની કુશળતાથી એટલી બધી વાતો કરેલી કે એ બધાં સ્થળો એ સમયે મારી કલ્પનામાં આબેહૂબ કેરાઈ ગયેલાં અને ત્યારથી હિમાલય વિષે મારા દિલમાં ઊંડું આકર્ષણ જન્મેલું. સમયાન્તરે ૧૯૧૩ના ઉનાળામાં સીમલા જવાનો મારા માટે એક અણધાર્યો સુયોગ ઊભો થયો. અને હિમાલયનાં મેં પ્રથમ વાર દર્શન કર્યા. એ વખતે સીમલાથી પાછા ફરતાં અમે મસૂરી પણ ગયેલા, પણ જેમની સાથે હું આ પ્રવાસે નીકળ્યા હતા તેમને મસૂરી પહોંચ્યા તે દિવસે રાત્રે સખત તાવ આવ્યો અને રખેને ન્યુમેનિયા હોય એવી બીક લાગી. તેથી અમારે મસૂરીથી બીજે જ દિવસે પાછા ફરવું પડેલું. ત્યારબાદ સીમલા બીજી વાર જવાને યોગ ૧૯૩૧ ના ફોબર મહિનામાં ઊભો થયો. બન્ને વખત સીમલામાં આશરે વીશ વીશ દિવસ રહેવાનું બન્યું હતું. હિમાલય જેવાનો ત્રીજો અવસર ૧૯૫૫ના એપ્રિલમાં પ્રાપ્ત છે. એ વર્ષ દરમિયાન માર્ચ માસમાં જગન્નાથપુરીમાં સર્વોદય સંમેલન ભરાયેલું. કલકત્તા થઈને અમે ત્યાં ગયાં, અને સંમેલન પૂરું થતાં કલકત્તા પાછાં આવ્યાં અને “આટલે સુધી આવ્યા For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ છીએ તો ચાલે દાર્જીલીંગ જોઈ આવીએ” એમ અમારી મંડળીમાંના સૌના દિલમાં ઇરછા ફુરી આવી. પરિણામે અમે દાર્જીલીંગ જવા ઊપડયાં અને ત્યાં અઠવાડિયું રહ્યાં, જે દરમિયાન દાર્જીલીંગથી આશરે સાઠેક માઈલ દૂર આવેલ કાલિમપોંગ પણ અમે જઈ આવેલાં. આમ ત્રણ ત્રણ વાર હિમાલયનો પરિચય કરવાની તક મળવા છતાં હિમાલય વિષેની ઝંખના મનમાંથી ઓછી થતી નહોતી. આનું એક કારણ એ હતું કે, ઉપર જણાવ્યું તેમ, મસૂરીમાં તો અમે વિશેષ ફરી જ ન શક્યાં અને સીમલા બે વાર ગયાં અને દાર્જીલીંગ એક વાર ગયાં તે પણ એ ત્રણે પ્રવાસો દરમિયાન સીમલા અને દાર્જીલીંગ તળમાં જ અમે મોટા ભાગે ઘૂમતાં રહેલાં અને તેથી આગળ ઊંડાણના પ્રદેશોમાં જવાનું બન્યું જ નહોતું. વળી, સીમલા કે દાર્જીલીંગ સપાટ પ્રદેશ ઉપર વસેલાં મોટાં શહેરની જ અમુક અંશે નાની સરખી આવૃત્તિ જેવાં છે. વળી, સીમલા કે દાર્જીલીંગમાં કોઈ પણ ઊંચાણમાં આવેલાં સ્થળેથી નીચે આવેલા સપાટ પ્રદેશનું દર્શન તો થયા જ કરે છે. તેથી હિમાલ્યની કોરનો જ માત્ર જાણે કે મને સ્પર્શ થયો છે, તેના હાર્દમાં મને હજુ પ્રવેશ જ મળ્યો નથી–આવો કાંઈક અસંતેષ મને પડયા કરતો હતો અને તેથી, હિમાલયનો વધારે સઘન પરિચય થાય, હિમાલયના અન્તર્ભાગમાં મને ફરવાનું–વિચારવાનું બને, આવો કોઈ પ્રવાસ યોજાય તે કેવું સારું-એમ મન કેટલાક સમયથી ઝંખતું હતું. આ ઝંખના કંઈક અંશે તૃપ્ત થાય એવો સુગ આ સાલમાં પેદા થયો અને પરિણામે કુમાઉ હિલ્સ'ના નામે ઓળખાતા હિમાલયના વિભાગમાં આવેલા * કેટલાંક સ્થળોએ પ્રવાસ કરવાનું ગયા મે-જૂન દરમિયાન બની આવ્યું. નૈનીતાલ બાજુ પ્રવાસે નીકળવાનો નિર્ણય અને પ્રયાણ મારી પુત્રી મેના અને તેના પતિ શ્રી અજિત દેસાઈ તેમનાં For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બાળકા સાથે ત્રણ વાર કાશ્મીર ગયાં છે, જે દરમિયાન એક વખત તેમણે અમરનાથની યાત્રા પણ કરેલી. તે ઉપરાંત કુલ વેલીને પ્રદેશ પણ તેમણે જોયા છે. ગયા વર્ષે તેઓ નૈનીતાલ બાજુએ ગયેલાં. હિમાલય જવા–જોવાની મારા દિલમાં રહેલી આતુરતા ધ્યાનમાં લઈને તે આગ્રહ કરી રહ્યા હતા કે આ વખતે મે માસ દરમિયાન આપણે બધાં સાથે હિમાલયના કોઈ પણ પ્રદેશમાં ફરવા જઈએ. મે માસમાં કાશ્મીર જઈ એ તે અમરનાથ ન જવાય અને અમરનાથ ને ન જવાય તેા કાશ્મીર શું જવું એવા મારા મનના વલણના પરિણામે કાશ્મીર જવા વિચાર પડતા મુકાયા. સીમલા, મસુરી, દાર્જીલીંગ તે। મેં જોયેલાં છે. તે ત્યાં ફરીથી જવાની કાઈ ખાસ ઈચ્છા ન થઈ. બદ્રીનાથ, કેદારનાથ જવાનું રસાઈમા કે નાકરની સગવડ વિના નહિ કાવે અને એ સગવડ ઊભી કરવી મુશ્કેલ હતી, તેથી તે વિચાર આગળ ચાલી ન શકયો. આખરે હિમાલયના કુમાઉં હિલ્સના નામે ઓળખાતા ગિરિપ્રદેશમાં એટલે કે નૈનીતાલ, રાણીખેત, કૌસાની, આલ્ભારા વગેરે જ્યાં આવેલ છે એ વિભાગમાં પ્રાસે જવાનું અમે નક્કી કર્યું. તે પ્રદેશની ઠંડીનેા ખ્યાલ કરીને જરૂરી ગરમ કપડાં વસાવ્યાં યા એકઠાં કર્યા. અને મે માસની આમી તારીખે નીકળવામાં હું, મારી પત્ની, મેના, તેનાં બે બાળકો અને મારી એક બીજી પુત્રીનું બાળક એમ કુલ છ જણ હતાં. અજિતભાઈ તે ખાદી કમિશનની એ જ દિવસેામાં મુંબઈ ખાતે યાજાયેલી એક કોન્ફરન્સમાં ભાગ લીધા સિવાય ચાલે તેમ નહેાતું, તેથી તે અમારી સાથે જોડાઈ ન શકયા, પણ અમારા નીકળ્યા બાદ તે તેરમી તારીખે મુંબઈથી નીકળીને ૧૫મી મેના રાજ નૈનીતાલ અમારી સાથે જોડાયા. ૯મી તારીખની સાંજે અમે મથુરા પહેાંચ્યાં. કાથાદામ જવાની આગ્રાથી ઊપડતી ગાડી અમને રાત્રે ૧૧ વાગ્યે મળવાની હતી, For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૬ એટલે અમે શહેરમાં ગયાં, જમના નદીના કિનારે પહોંચ્યાં. સંજને સમય હતે. સૂર્ય અસ્ત પામવાની અણી ઉપર હતો. એક હઠી કરીને યમુનાના વિશાળ જળપ્રવાહમાં અમે આમતેમ અડધો-પોણો કલાક કર્યા. સાંજના લગભગ સાડા સાત વાગ્યે જમનાજીની આરતી હેડીમાં બેઠાં બેઠાં ઈ. સૂર્ય આથમી ચૂકયો હત; દિવસનાં અજવાળાં સંકેલાઈ રહ્યાં હતાં, ગરમીની માત્રા ઘટવા માંડી હતી. પશ્ચિમ આકાશમાં હજુ પ્રકાશ ટકી રહ્યો હતો. સાયંકાળની સ્તબ્ધતાના કારણે ઊંડી ગંભીરતા અમારાં ચિત્ત ઉપર છવાઈ રહી હતી. આરતીની જ્યોત જળપ્રવાહમાં પ્રતિબિંબિત થતાં વધારે આકર્ષક લાગતી હતી. આરતી પૂરી થઈ. કિનારે આવ્યાં. બજારમાં આવેલા દ્વારકાધીશના મંદિરની ભવ્ય ઈમારત જોઈ. મંદિર બંધ હોવાથી દર્શન શક્ય નહોતાં, એક પરિચિત ગૃહસ્થને ત્યાં, આગળથી નક્કી કર્યા મુજબ, અમે જમી લીધું અને રાત્રીના લગભગ નવ વાગ્યે સ્ટેશને આવ્યાં. બીજે દિવસે (૧૦મી તારીખે) બપોરે અમે કાથગોદામ સુખરૂપ પહોંચ્યાં. ત્યાંથી નૈનીતાલ જવા માટે બસ મળતાં આશરે દોઢ-બે કલાકની વાર લાગી. આખરે બસમાં બેઠાં અને અમારું પર્વતારોહણ શરૂ થયું. કાગોદામથી નૈનીતાલ-પર્વતારોહણનો પ્રારંભ કાથદામથી નીતાલ વચ્ચે ૨૨ માઈલનું અંતર છે અને આખે રતે પાકી ડામરની યા સિમેન્ટની સડક છે. અમારી બસ છેડે આગળ ચાલી અને ઝાડી શરૂ થઈ. બસ ઉપર ને ઉપર આગળ વધવા લાગી. એક બાજુ પર્વત હતા અને બીજી બાજુએ ખીણ હતી, જેમાં સાવ નીચે નદીનો સૂકો વિશાળ પટ દેખાતો હતો અને તેની વચ્ચે આછીપાતળી પાણીની પટ્ટી નજરે પડતી હતી. જેમ જેમ ઊંચે જતા ગયા તેમ તેમ ઉષ્ણતાનો અંશ ઘટતો ગયો અને For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ 6 ડીને ચમત્કાર અનુભવાતે ગયે. જે પ્રદેશમાં વિચરવાની હું કેટલાક સમયથી ઊંડી ઝંખના અનુભવ હતો તે પ્રદેશમાં પ્રવેશ કરવાની સાથે હું એક પ્રકારનો રોમાંચ-આનંદનો અભિનિવેશ–અનુભવવા લાગ્યો. લગભગ અડધે રસ્તે પહોંચ્યાં એટલે ભોવાલી–આભેરા જવાનો રસ્તો છૂટો પડયો અને સીધા નૈનીતાલના માર્ગે અમે આગળ વધ્યાં. અમારી બસ રસ્તાના આમથી તેમ આવતા વળાંકોને અનુસરતી ઊર્ધ્વગમન કરી રહી હતી. હિમાલયનાં વિશિષ્ટ વૃ–દેવદાર, ચીડ વગેરે–નાં દર્શન થવા લાગ્યાં અને દૂર દૂરનાં ઉન્નત શિખરે દેખાવા લાગ્યાં. સાંજના લગભગ ચાર વાગ્યે અમે નૈનીતાલ પહોંચ્યાં. નૈનીતાલમાં પ્રવેશ-એવરેસ્ટ હોટેલમાં ઉતારે નૈનીતાલ સમુદ્ર સપાટીથી ૬૩૦૦ ફીટ ઊંચે આવેલું એક સુંદર ગિરિનગર છે. અમારી બસ સર્પાકાર ચઢાણવાળા માર્ગે આગળ વધતી અને ઊંડી ખીણ અને ઊંચાં ગિરિશિખરોનાં દર્શન કરાવતી એકાએક એક વિશાળ સરોવરના કિનારા પાસે આવીને ઊભી રહી. આ સાવર તે જ નૈનીતાલ, જેને ઘેરાવો સવાબે માઈલનો છે. નૈનીતાલનો ઘાટ ખુલ્લા પ્રવેશદ્વારવાળા એક વિશાળ એમ્ફી થીએટર-વર્તુલાકાર ક્રીડાંગણ-જેવો છે. વચ્ચે વિશાળ નિર્મળ સરોવર છે. બધી બાજુએ ગાઢ વૃક્ષરાથિી ઢંકાયેલા ઊંચા ઊંચા પર્વત છે. આ ઝાડપાનથી ભરેલા પર્વતને લીધે દિવસના ભાગમાં સરોવર કદી આછા, કદી ઘેરા લીલા રંગનું દેખાય છે, અને વીશે કલાક આંખોનું રંજન કરતું લાગે છે. બસમાંથી ઊતરી સામાન ઉપડાવી સરેવરકિનારે નજીકમાં આવેલી એવરેસ્ટ હોટેલમાં ગયાં. ત્યાં બીજે માળ અમારા માટે રાખેલી બે ઓરડીઓમાં અમે ઉતારે કર્યો. આ ઓરડીમાંથી અગાશીમાં આવતાં For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સરોવર અને એની આસપાસના પ્રદેશ નજરે પડતું હતું. હાલમાં નાહ્યાંયાં અને ચા-નાસ્તો કરીને સ્વરથ થયાં. સાંજ પડવા આવી હતી. બીજા બધાં કંઈક થાકી ગયાં હતાં એટલે હું એકલો સવરકિનારે ફરવા નીકળી પડયો. સરવર લગભગ અંડાકૃતિને મળતું છે અથવા લંબગોળ કહીએ તો પણ ચાલે. કેટલાક તેને મલ્યાકૃતિ પણ કહે છે. સરોવરનો એક છેડો જ્યાં નૈનીતાલનું પ્રવેશદ્વાર છે, જ્યાં નીચે ઉપર વસેલા વિભાગને તલ્લીતાલ કહેવામાં આવે છે, ત્યાંથી જમણી બાજુ ઠેઠ બીજા છેડા સુધી કિનારે કિનારે હોટલે, રહેઠાણનાં મકાનો અને દુકાનો છે. આ રસ્તાને માલ રોડ કહે છે. બીજે છેડે એક ઘણું મોટું મેદાન છે, જ્યાં ઉનાળામાં નૈનીતાલના પ્રવાસે આવેલા લોકો સાંજના વખતે એકઠા થાય છે. એ મેદાનને “ફલૅટ ” કહે છે, અને એ બાજુના ઉપરના વસવાટવાળા ભાગને “ભલ્લી તાલ” કહે છે. સરોવરના બીજા અડધા ભાગના કિનારા ઉપર કેવળ ફરવા. માટેની સડક છે. એ કિનારે મકાન કે હોટલે નથી, પણ ઉપરના ભાગમાં અનેક નાના-મોટા બંગલાઓ આવેલા છે. ઉપર જણાવ્યા મુજબ ફરવા નીકળ્યો ત્યારે માલૂમ પડયું કે હવે અમે શીત પ્રદેશમાં આવ્યા છીએ. ગરમી તે હતી જ નહીં અને એમાં ઠંડા પવન ફૂંકાવા લાગ્યો. ઉનાળે શિયાળાને અનુભવ આ રીતે શરૂ થયો. સરોવરના બીજા છેડા ઉપર જે મેદાન આવેલું ત્યાં એક બાજુએ બેન્ડસ્ટેન્ડ છે, જ્યાં અવારનવાર સરકારી બેન્ડ સાંજને વખતે એકઠી, થયેલી મેદનીનું મધુર સંગીત વડે મનોરંજન કરે છે. બીજે છેડે નિની દેવીનું પુરાણું મંદિર છે. ફલેટ ઉપર પહોંચતાં અમારી જેમ નૈનીતાલ આવી પહોંચેલા કેટલાક પરિચિત મિત્રો મળ્યા અને પરસ્પર આનંદ અનુભવ્યો. રાત્રિના હોટેલમાં પાછો આવ્ય, બધાં સાથે ખાધું પીધું અને ઠંડી અને થાકને લીધે વહેલાં સૂઈ ગયાં. બીજે દિવસે સરવર ફરતાં સરક્યુલર રોડ ઉપર ચક્કર માર્યું For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ "૧૩૯ અને આસપાસના પ્રદેશથી અમે થોડા પરિચિત થયાં. નૈનીતાલ પહોંચ્યા બાદના શરૂઆતના બે-ત્રણ દિવસ અમે બહુ ફરી ન શકયાં, કારણ કે અમે હજુ અજાણ્યાં હતાં અને એવામાં વળી બીજે દિવસે રાત્રિના બહેન મેનાને દાઢ સખત દુ:ખવા આવી. એટલે તે માટે કયા ડોકટર પાસે જવું અને શું કરવું તેની ઉપાધિમાં પડ્યાં. ત્યાં બહુ કુશળ લેખાતે એક જર્મન ડોકટર છે, જે ત્યાં વર્ષોથી રહે છે અને દાંતના ઉપચારનું કામ કરે છે. ડૉકટર આધેડ ઉંમરને છે અને તેની એક બહેન કુંવારી આધેડ ઉંમરની છે, જે પોતાના ભાઈને દાંતના ઉપચારકાર્યમાં ખૂબ મદદ કરે છે. તે ડોકટરને પત્તો મેળવ્યો. અને તેણે ત્રણ દિવસના ઉપચાર વડે બહેન મેનાનું દુ:ખ હળવું કરી નાખ્યું. ત્યારબાદ આખા પ્રવાસ દરમિયાન સદ્ભાગે બહેન મેનાને દાંતની કશી ઉપાધિ ન નડી. છે. હરિવંશજ કચાર અને તેમનાં પત્ની શાન્તાબહેનને પરિચય આ પ્રવાસ ઉપર નીકળતાં મનમાં બે લક્ષ્ય હતાં : એક તો, નૈનીતાલ બાજુનાં જોવાલાયક સ્થળમાંથી બને તેટલાં સ્થળો જેવાં; અને બીજું, જુદા જુદા સ્થળે રહેતી વિશેષ વ્યક્તિઓનાં નામઠામ. ઠેકાણાં અને શકય હોય તેમની ઉપરના પરિચય મેળવીને તેમને મળવું, તેમનો થોડેઘણે પરિચય સાધવો. આ રસ્તે નૈનીતાલની સરકારી કોલેજમાં શીખવતા ડે. હરિવંશજ કચરને શરૂઆતના દિવસ દરમિયાન જ હું અને મારા એક મિત્ર ભાઈ રસિકલાલ ઝવેરી (જેઓ પણ નૈનીતાલના પ્રવાસે અમારી સાથે આવેલા હતા) તેમને મળવા ગયા. સ્વામી આનંદ છેલ્લા છ-સાત વર્ષથી ગરમ મહિનાઓ દરમિયાન મોટા ભાગે આ બાજુએ આવેલા કૌસાની ગામમાં રહેતા હતા. તેમને ડે. કેચરના કુટુંબ સાથે, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ગાઢ સંબંધ હતો અને અમે પણ તેમનું નામ આગળ કરીને ડો. કચરને મળવા ગયેલાં. ડે. કેચર તે કઈ વૈદ્ય કે ડોકટર નથી, પણ હિંદી ભાષા-સાહિત્યના પી. એચડી. છે અને તેમના નામ આગળ ડૉક્ટર શબ્દ મૂકવામાં આવે છે. અમે તલ્લીતાલમાં આવેલ તેમના બંગલે પહોંચ્યાં. પૂછતાં માલૂમ પડયું કે ડેટર સાહેબ બહાર ગયા છે, એટલે અમે પાછા ફરવાને વિચાર કરતા હતા. એવામાં એમનાં પત્નીએ અમને ખૂબ વિનીતભાવે કહ્યું કે “ડોકટર સાહેબ નથી, પણ હું તો છું ને? આપ અંદર જરૂર પધારો.” તેમના આવા મધુર આવકારથી આનંદિત બનીને અમે અંદર ગયાં. ડોકટર સાહેબનાં પત્નીનું નામ શાન્તાબહેન. તેમણે અમે કયાંથી આવ્યાં છીએ, અહીં ક્યાં ઊતર્યા છીએ, કેટલું રહેવાનાં છીએ વગેરે અમારા ખબર પૂછયા. સ્વામી આનંદ સાથેના લગભગ ૪૮ વર્ષ જૂના મારા સંબંધને તેમને ખ્યાલ આપીને અમારે પિતાને તેમને વિગતવાર પરિચય આપ્યો. અમારી અને તેમની વચ્ચેનું અજાણ્યાપણાનું અંતર તેડી નાખવા માટે સ્વામી આનંદનું નામ પૂરતું હતું. પછી તો તેમણે પણ પિતાની અમને વિશેષ ઓળખ કરાવી, જે ઉપરથી માલૂમ પડયું કે તેઓ જાલંધર ગુરુકુળનાં સ્નાતિકા છે, અને કોઈ એક શ્રીમાન શીખ કોન્ટેકટરનાં પુત્રી છે. તેમના વિષે સ્વામી આનંદ સાથે વાત નીકળતાં વિશેષ જાણ્યું કે કોઈ શ્રીમંત શીખ કુટુંબના નબીરા સાથે તેમની સગાઈ થયેલી, પણ તે સગાઈ પિતા પાસે હઠ કરીને તોડાવી નાંખેલી અને પછી પિતાની પસંદગીના ગરીબ છતાં વિદ્વાન એવા ડોકટર કચાર સાથે તેમણે લગ્ન કરેલું. હિન્દી તથા સંસ્કૃત બને ભાષામાં તેઓ નિપુણતા ધરાવે છે, હિન્દીમાં સારાં લેખિકા છે, અને આજની સાહિત્યપ્રવૃત્તિમાં તેઓ ઊડે રસ ધરાવે છે. લગ્ન પછી હિંદીમાં For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ તેમ જ સ ંસ્કૃતમાં તેએ એમ. એ. થયાં છે અને બન્ને ભાષામાં તે પી. એચડી.ની ડિગ્રી મેળવવાના મનેારથ સેવે છે. તેમને ચાર પુત્રી છે અને તે બધી તૈનીતાલમાં ભણે છે. એમના કુટુંબ ની મહેમાનગતી આખા નૈનીતાલમાં જાણીતી છે. તેમણે અમારું ભાવભર્યું આતિથ્ય કર્યુ. તેમનામાં રહેલી ઊંડી સંસ્કારિતા અને ઉચ્ચ કાટિની સભ્યતા જોઈને અમારુ દિલ ખૂબ પ્રસન્ન થયું. બીજે દિવસે સાંજે અમે તેમના પતિ ડૉ. કાયરને પણ . મળ્યા. તેઓ પણ સ્વભાવે અતિ નમ્ર અને મિલનસાર લાગ્યા. જૂની હિન્દી, સ ંસ્કૃત તેમ જ પ્રાકૃતના તેઓ પ્રખર વિદ્વાન અને સાધક છે. તે મૂળ પંજાબના પણ હાલ લખનૌના રહીશ ગણાય. તેમના પિતા એક્ઝીકયુટીવ એન્જિનિયર હતા. નૈનીતાલમાં તેઓ એક બહુ જાણીતી વ્યક્તિ છે. આ વિદ્રાન દંપતીને પરિચય પામીને આનંદ તથા સ ંતાપ અનુભવ્યા. અમારા નૈનીતાલના ખાર દિવસના વસવાટ દરમિયાન તેમને પછી એ–ત્રણ વાર મળવાનું બનેલું. સેવામૂર્તિ ગંગાબહેન જોષીને પરિચય નૈનીતાલમાં મળવા જેવી એક વિશેષ વ્યક્તિ ગંગાબહેન કરીને છે એમ મારા મિત્ર ભાઈ નવનીતલાલ પરીખે મને કહેલું. આ બહેન કયાં રહે છે એ વિષે પૂછતાં કોચાર સાહેબે જણાવ્યું કે તેઓ અમારી હાટેલની બાજુએ આવેલા આનંદનિવાસ ’માં જ રહે છે, એમ કહીને ગંગાબહેન સાથે અમારી એળખાણ કરાવવા તેઓ પાતે જ અમારી હાટેલ ઉપર આવ્યા અને અમને ગંગાબહેનને ત્યાં લઈ ગયાં. ગંગાબહેન આધેડ ઉમ્મરનાં બહુ જાણીતાં સમાજસેવિકા છે. ' For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - તેમના પતિ નૈનીતાલમાં સિવિલ સર્જન હતા, જેમને કેટલાંક વર્ષ પહેલાં દેહાન્ત થયા હતા. તેમના પિતા એક ભક્તપુરુષ છે. આજે તેઓ અતિવૃદ્ધ છે, સાંભળવામાં તેમને ઘણી તકલીફ પડે છે. કેટલાક સમયથી તેઓ પિતાની પુત્રી ગંગાબહેન સાથે રહે છે. - “આનંદનિવાસ” ગંગાબહેનનું પિતાનું જ મકાન છે અને તેના ભાડા ઉપર તેમના આતિથ્યપરાયણ ગૃહજીવનનો નિર્વાહ થાય છે. તેઓ કેગ્રેસના એક જૂના-જાણીતાં કાર્યકર છે. તેમની પ્રવૃત્તિનો વિશેષ ઝોક રચનાત્મક કાર્ય તરફ રહ્યો છે. આજના કોંગ્રેસી કાર્ય કરે માં જે સત્તાલેલુપતા, રહેણીકરણીમાં સૂવાળાપણું અને કેટલેક ઠેકાણે નૈતિક અધઃપતન જોવામાં આવે છે, તેથી તેઓ અત્યન્ત ખિન્ન છે અને પક્ષીનિરપેક્ષ બનીને બને તેટલી સમાજસેવા કરવી એ તેમનું હાલનું વલણ અથવા તો જીવનલક્ષ્ય છે. આજે હંમેશાં તેઓ સરકારી ઇસ્પિતાલમાં સારો એવો સમય ગાળે છે અને ત્યાંના દરદીઓનીખાસ કરીને સ્ત્રીદરદીઓની–અગવડો દૂર કરવામાં, જરૂરી ચીજવસ્તુઓ તથા આર્થિક મદદો મેળવી આપવામાં અને બીજી પણ અનેક રીતે ઉપયોગી થવામાં જીવનની કૃતાર્થતા માને છે. તેમના ભાઈઓ ઉત્તર પ્રદેશની સરકારમાં મોટા મોટા હોદ્દાઓ ધરાવે છે. નૈનીતાલ ઉત્તર પ્રદેશનું એક મહત્ત્વનું શિક્ષણકેન્દ્ર હોઈને તેઓ અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વર્ષો સુધી ઘરમાં રાખી એક પ્રકારનું ખાનગી છાત્રાલય ચલાવતા હતા. આમાં નાતજાતને કશો ભેદ કરવામાં આવતું નહોતું. યુરોપિયન છોકરાઓને પણ પિતાને ત્યાં તેઓ રાખતા. નૈનીતાલની ઉત્તરે આવેલા કૌસાની ગામમાં “કસ્તુરબા મહિલા ઉત્થાન મંડળ” નામની એક સંસ્થા સરલાદેવી નામની એક યુરોપિયન મહિલા ચલાવે છે (જેને આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવશે), તે મંડળ- ના તેઓ પ્રમુખ છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ આ ગંગાબહેનને મળવાથી અમને ખૂબ આનંદ થયેા. તેમની સાદાઈ, સરળતા, પવિત્રતા, ભક્તિમયતા અને સેવાનિમગ્નતા જોઈ ને અમારા દિલમાં તેમના વિષે ઊંડા આદર પેદા થયે. ગંગાબહેનનું ઘર આજે એક માટું સામાજિક કેન્દ્ર બની ગયું છે. અનેક પ્રજાસેવાને, ખાદીપ્રચારકેાને, ભૂદાન કાર્યકર્તાઓને તેમને ત્યાં આશ્રય મળે છે. દાદા ધર્માધિકારી કે વિમલાતાઈ નૈનીતાલ આવવાનાં છે એમ ખબર પડે અને પૂછીએ કે તેઓ કયાં ઊતરવાનાં છે તે! જવાબ મળે કે ગંગાબહેનને ત્યાં. આમ બહારના જાણીતા કાર્યકર્તાઓ અને પ્રજાસેવા માટે ગંગાબડૅનનું ગૃડકાર હંમેશને માટે ખુલ્લું છે. < તેમને બે દીકરાઓ છે, જે એન્જિનિયર છે અને જીવનમાં સારી રીતે ગોઠવાયેલા છે. તેમને એક દીકરી પણ છે. તેનું નામ કુમારી સ્નેહલતા. તે એમ.એ., ખી. ટી. થયેલી છે, અને આલ્મારામાં એક છોકરીઓની કૉલેજમાં વાઈસ પ્રિન્સીપાલ તરીકે કામ કરે છે. તે બહેનને પણ ગંગાબહેનને ત્યાં મળવાનું બનેલું. તે બહેન એકલી, એક વિશ્વાસુ તાકર સાથે, બદ્રીનાથ તથા કેદારનાથની યાત્રાએ જઈ રહી હતી. ગંગાબહેન કહે કે આ સ્નેહલતાને સમજાવા ને, તે બદ્રીકેદાર એકલી જવાની હુડ કરી રહી છે ! આખરે માનેા જીવ ને ? તેને આમ એકલી જવા દેવા કેમ તૈયાર થાય ? પણ જો માની સમજાવી ન સમજે તે અમે તેને સમજાવનાર કે રેશકનાર કેણુ ? અને તેમાં આ તેા વળી modern girl. આજની કન્યામાં જે સાહસ, પુરુપા અને મનસ્વિતા દેખાય છે, તે આગળના સમયની કન્યામાં ભાગ્યે જ જોવામાં આવતાં. તેણે ધાર્યુ કે જવું છે તે પછી જવાની જ. તેણે ધાર્યું કે અમુક કામ કરવું છે તો તે કરવાનો જ. આ આત્મવિશ્વાસ અને નિશ્ચયબળ ભૂતકાળની આપણો બહેનેામાં ભાગ્યે For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જ અનુભવાતાં. પછી તે તે બહેન બદ્રી–કેદારની યાત્રા સુખરૂપ. પૂરી કરીને પાછી આવી પણ ગઈ છે અને આભેરા કોલેજમાં પિતાના કામ ઉપર ચડી પણ ગઈ છે. તા. ૧૪મીની સવારે વહેલાં ઊઠીને અમે “સ્નો વ્” નામે ઓળખાતા સ્થળે જવા માટે નીકળ્યાં. નૈનીતાલનું સરોવર એક મોટી ખીણમાં આવેલું છે. આ બાજુએ આવીએ ત્યારે જ્યાંથી હિમશિખરે જોઈ શકાય તેવા કોઈ ઊંચા સ્થળે પહોંચીને હિમશિખરાનું દર્શન મેળવવાની મનમાં એક ચાલુ ઝંખના રહે છે. નો ન્યૂ ૭૪૫૦ ફીટની ઊંચાઈએ એટલે કે નૈનીતાલ સરોવરથી આશરે હજાર ફીટથી વધારે ઊંચાઈએ આવેલી એક શિખરપટ્ટી છે, જ્યાંથી, ઉત્તર દિશાનું આકાશ ચોખું હોય તે, બરફવાળા પર્વતો જોવાની આશા રહે છે. નૈનીતાલ આવ્યા પછી અમારા માટે આ પહેલું ચઢાણ હતું. ચઢાણનો રસ્તો મોટા ભાગે આડા ડબલ્યુ આકારની ચાલુ પુનરાવૃત્તિ જેવો હતો. ચઢવાને હજુ ટેવાયેલાં નહિ એટલે થોડું ચાલીએ, ચઢીએ ને હાંફી જઈએ, એટલે ઊભાં રહીએ. આમ ચાલતાં, ચડતાં અને ઊભાં રહેતાં આશરે એક કલાકે અમે ઉપર પહોંચ્યાં, પણ જે જોવાની આશાએ નીકળેલાં તેમાં નિરાશ થયાં. સાધારણ રીતે આ ઉનાળાના દિવસોમાં ક્ષિતિજ વિભાગનું આકાશ ઘૂંધળું જ રહે છે. અને તેથી હિમશિખરેનું દર્શન ભાગ્યે જ થાય છે. સ્નો વ્યુ ઉપરથી હિમપર્વતે દેખાયા નહિ તેથી અમે તદ્દન નિરાશ ન થયા. હજુ બીજા ઊંચા સ્થળેએ અમારે જવાનું બાકી હતું અને આગળ ઉપર કૌસાનીમાં આઠ દિવસ રોકાવાનું અમે વિચારેલું હતું. તેથી કોઈ ને કોઈ સ્થળે અને દિવસે એ હિમપર્વનાં દર્શન તે થવાનાં જ છે એવી અમને પાકી શ્રદ્ધા હતી. બિરલા વિદ્યામંદિર સ્નો ગૂંથી પાછા ફરતાં બહુ દૂર નહિ એ રીતે ઠીક ઠીક For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only પ્રકૃતિપ્રેમી પરમાનંદભાઈ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઊંચાઈએ બિરલા વિદ્યામંદિર આવ્યું છે ત્યાં પહોંચ્યાં. આ સ્થળની ઊંચાઈ ૭૮૧૭ ફીટ છે. અહીં પહેલાં કોઈ મિશન સ્કૂલ હતી. તે સ્કૂલની જગ્યા અને મકાન બિરલાજીએ ખરીદી લીધાં અને બિરલા વિદ્યામંદિરની સ્થાપના કરી. આજે આ વિદ્યામંદિર ૬૫ એકર જમીન ધરાવે છે અને તેમાં રમતગમતનાં મેદાનો, છાત્રાલયો, ભોજનગૃહ, જુનિયર તથા સીનિયર સ્કૂલનાં મકાન, જીમનેશિયમ, કળાકારીગીરી વિભાગ, ઇસ્પિતાલ, સ્ટાફ માટેનાં નિવાસગૃહે વગેરે અનેક બાંધકામો પથરાયેલાં પડયાં છે. આ વિનય મંદિરમાં નિયત અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓની જુદી જુદી હબીઓ-સંસ્કારી શેખો-પોષાય તે માટે ડ્રામેટિક કલબ, કલેક્શન કલબ, ફોટોગ્રાફીક કલબ તથા સાયન્સ એસોસિયેશનની રચના કરવામાં આવી છે. રમતગમત માટે પૂરી સગવડ તથા વિપુલ સાધનસામગ્રી છે. વિદ્યાથી ' ઓની અહીં એક પાર્લામેન્ટ પણ ચાલે છે. હિન્દુ ધર્મને લક્ષમાં રાખીને ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે અને પ્રવાસ અને શૈક્ષણિક પર્યટને પ્રસંગે પ્રસંગે યોજવામાં આવે છે. અમે વિદ્યામંદિરમાં પ્રવેશ કર્યો અને તેના બર્સ કોલેજના રજિસ્ટ્રારને મળતું સ્થાન છે) શ્રી જે. બી. પાડેને મળ્યા. તેમણે અમને સંસ્થાના જુદા જુદા વિભાગમાં ફેરવ્યા. બિરલા જેવા દાતા હાય અને ઘણી મોટી રકમનું ટ્રસ્ટ હોય એટલે મકાને, ગોઠવણ, વ્યવસ્થા વગેરેમાં ભાગ્યે જ કોઈ ખામી હેવા સંભવ છે. શિક્ષકો પણ ઉચ્ચ કક્ષાના સારા પગારે રોકવામાં આવતા હોય તે સ્વાભાવિક છે. જરૂરી કોઈ પણ સગવડ ઊભી કરવામાં આર્થિક ખર્ચનો તો કોઈ પ્રશ્ન જ ન હોય. શિક્ષણગૃહો, છાત્રાલય, પુસ્તકાલય એમ બધું જોતાં જોતાં એક સાથે ૪૦૦ વિદ્યાર્થીઓ ટેબલ, ખુરશી ઉપર જમી શકે એવા તેમના વિશાળ ભોજનગૃહમાં અમે પ્રવેશ કર્યો અને સુઘડતા અને સુચિપૂર્વકની રચના જોઈને અમે ખૂબ પ્રસન્નતા , ચિં. ૧૦ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અનુભવી. અમને બધે ફેરવતા અને દેખાડતા શ્રી પાંડેને મેં પ્રશ્ન કર્યો કે “અહીં તે સર્વ વિદ્યાર્થીઓને નિરામિષ ભોજન જ આપવામાં આવતું હશે” તેમણે જવાબ આપે કે “ના, એમ નથી. અમારે ત્યાં કેટલાક વિદ્યાથીઓ શાકાહારી હોય છે, કેટલાંક માંસજી કુટુંબના હોય છે. અને અમારે બન્નેને સંભાળવાના હોય છે. તેથી માંસ જી વિદ્યાર્થીઓને હંમેશા ઈડાં તથા અઠવાડિયામાં બે કે ત્રણ વાર માંસ આપવામાં આવે છે.” આ જવાબથી મને જરાક આઘાત લાગ્યો અને મનમાં પ્રશ્ન થો કે ભારતીય સંસ્કૃતિ ઉપર અહીં ખાસ ભાર મૂકવામાં આવે છે તે શું ભારતીય સંસ્કૃતિને નિરામિષ ભોજન સાથે અનિવાર્ય સંબંધ નથી? પણ વિદ્યામંદિરના આ અધિકારી સાથે આ પ્રશ્ન ચર્ચવાનો કોઈ અર્થ નથી એમ લાગવાથી શ્રી પાંડે સાથે આ બાબતની મેં વિશેષ ચર્ચા ન કરી. પછી તે વધારે તપાસ કરતાં મને માલૂમ પડયું કે ઉત્તર પ્રદેશમાં તો પંત, જોશી, પાંડે વગેરે બ્રાહ્મણોમાં પણ ઘણે ભાગ માંસજી હોય છે. આના અનુસંધાનમાં સ્વામી આનંદ મને કહેલી એક લોકોક્તિ યાદ આવે છે : “દક્ષિણે ભાતુલી કન્યા, ઉત્તરે માંસલાક્ષણમ” દક્ષિણ પ્રદેશમાં મામાની કન્યા સાથેનું લગ્ન જેટલું પ્રચલિત છે તેટલું જ ઉત્તર પ્રદેશમાં માંસભક્ષણ પ્રચલિત છે. આ ઉપરથી એવા અનુમાન ઉપર આવવાની મને ફરજ પડી કે નિરામિષ આહાર ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ હશે, અનિવાર્ય અંગ તે નથી જ. ' આ વિદ્યામંદિરમાં મોટા ભાગે પંજાબ, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. મુંબઈ-ગુજરાતના માત્ર પાંચ-સાત વિદ્યાથીઓ અહીં છે એમ તેમને પૂછતાં જાણવા મળેલું. દક્ષિણ બાજુના તે ભાગ્યે જ વિદ્યાથીઓ હોય છે. નૈનીતાલમાં For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ આવી જ મીજી પણ્ બે મોટી પબ્લીક સ્કૂલો છે, જે ખ્રિસ્તીમિશન સંચાલિત છે. તેમાં પણ પ્રાન્તપ્રાન્તના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાથીનીએ ભણતાં હોય છે. મેટા ભાગે સરકારી નેાકરી કરતા અધિકારીએ પોતાનાં બાળકોને આવી સ્કૂલામાં ભણવા મેકલે છે. તેમની અવારનવાર દેશના એક છેડેથી બીજે છેડે બદલી થતી હોય છે અને તેથી તેમને પેાતાનાં બાળકાના શિક્ષણ માટે આવી સ્કૂલાનું અવલંબન લેવું પડે છે. વળી, પ્રાન્તે પ્રાન્તે શિક્ષણનીતિ અને અભ્યાસક્રમામાં પાર વિનાના ફેરફારો થઈ રહ્યા છે અને કાંઈક અનવસ્થા જેવી દશા પ્રવતી માલૂમ પડે છે. એ પરિસ્થિતિમાં જેને અંગ્રે”ના વિશેષ આગ્રહ હાય અને જેમનેા મુંબઈ, કલકત્તા જેવાં ઢાઈ માટા શહેરમાં સ્થાયી વસવાટ ન હેાય તેએ પણ પોતાનાં બાળકેાને આવી સંસ્થામાં રાખવાનું વધારે પસંદ કરે છે. આવી પબ્લીક સ્કૂલોમાં લગભગ એકસરખાં ધારણા અને લગભગ એકસરખાં પાયપુસ્તકો હાય છે. તેથી પેાતાનાં કરાંઓની સયેાગવશાત્ આ પ્રકારની ઉત્તર તેમ જ દક્ષિણમાં આવેલી સ્કૂલમાં ફેરબદલી કરાવવામાં માબાપોને કે વિદ્યાર્થીઓને અગવડ પડતી નથી; ઊલટું, વધારે સરળતા રહે છે. વળી, એમ પણ કહેવામાં આવે છે કે આવી પબ્લીક સ્કૂલામાં વિદ્યાર્થી ઓને જે શિસ્તની તાલીમને લાભ મળે છે તે લાભ આપણી સાધારણ હાઈસ્કૂલામાં સંભવતા જ નથી. લેન્ડઝ એન્ડ, ટીફીન ટાપ, ડાર્ાથી સીટ આમ, વન અને વાતા કરતાં આપણે બિરલા મંદિરમાં જરા વધારે રાકાઈ ગયા. પણ આ દેશવિખ્યાત શિક્ષણસ ંસ્થાની આટલી વિગતે આપવાનું મને જરૂરી લાગ્યુ.. અહીથી હૉટેલ ઉપર પાછાં ફરતાં સવારના દશ વાગવા આવ્યા. આમ લગભગ ચાર કલાક ઊભા પગે ફરતા રહેવાથી થાક ઠીક ઠીક લાગ્યા હતા. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બીજે દિવસે બપોરે ભોજન કરીને આરામ કરતા હતા એવામાં અજિતભાઈ મુંબઈથી અઢી-ત્રણ વાગ્યા લગભગ આવી પહોંચ્યા. તેમના આવવા સાથે નૈનીતાલમાં બાકી રહેલી જગ્યાઓ તેમ જ નજીકદૂરનાં સ્થળોએ જવાનો કાર્યક્રમ અમે ઘડવા લાગ્યા. બીજે દિવસે સવારે તૈયાર થઈને નવ-સાડાનવ વાગ્યે લગભગ નીકળ્યાં. ફલેટ ઉપર આવેલા એક વિશાળ મકાનમાં ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ કેટલો થયો છે તેનો ખ્યાલ આપતું એક નાનું સરખું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ત્યાં એવી કેટલીયે વસ્તુઓ હતી જે ચારપાંચ વર્ષ પહેલાં પરદેશથી મંગાવવી પડતી હતી, પણ હવે જે આપણા દેશમાં બનવા લાગી હતી. આ જોઈને આઝાદી પ્રાપ્ત થયા બાદ દેશે કરેલી ઔદ્યોગિક પ્રગતિની કાંઈક ઝાંખી થઈ અને ભાવિ ઉત્કર્ષ વિષેની શ્રદ્ધા વધારે સુદઢ થઈ. પ્રદર્શન પતાવીને “લેન્ડઝ એન્ડ” નામનું એક પિઈન્ટ છે તે તરફ અમે આરહણ શરૂ કર્યું. કેટલુંક ચઢાણ પતાવ્યા બાદ મોટી સડક ઉપરથી અમે બ્રાઈડલ પાથ ઉપર ચાલવા લાગ્યા. બ્રાઈડલ પાથ” એટલે પાકી સડક નહિ તેમ સાંકડી કેડી નહિ. એ રરતો કે જેના ઉપર ઘોડેરવારે આમ તેમ જઈ શકે. આ રસ્તા ઉપર એક-દોઢ માઈલ લગભગ સીધી કેડી ઉપર ચાલતાં એક એવો આગળ પડતો ખૂણે આવ્યું કે જે જાણે કે પર્વતનો છેડા જ ન હોય, એ આપણને ભાસ થાય. આને “લેન્ડઝ એન્ડ . પિઈન્ટ” કહેવામાં આવે છે. આની ઊંચાઈ ૬૯૫૦ ફીટ છે. આ સ્થળે પહોંચતાં નીચે ખીણ અને તેની આગળ વિશાળ પ્રદેશને આવરી લેતું ભવ્ય દૃશ્ય આપણી નજર સામે આવીને ઊભું રહે . છે. દર નીચાણમાં એક સરોવર દેખાય છે, જેને “ખુરપા તાલ’ : કહે છે. ખુરપા સ્થળનું નામ છે. તાલ એટલે સરેવર. અહીં થોડો વખત ભીને પાછાં ફર્યા અને થોડે આગળ “ડેરીથી સીટ ” નામની. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ એક અતિ ઊંચાણવાળા શિખર ઉપર લઈ જતી કેડી ચાલુ માર્ગથી છૂટી પડે છે તે ઉપર અમે ચાલવા લાગ્યાં અને ઊંચે ચઢવા લાગ્યાં. ધાર્યા કરતાં રસ્તે ઘણે લાંબે નીકળ્યો અને અમારી ધીરજ તેમ જ પગની ઠીક ઠીક કસોટી થઈ ડેરાથી સીટ’ પહોંચીએ તેની નજીકમાં આસપાસની ઝાડી વચ્ચે એક નાની સરખી જગ્યા આવે છે તેને ટીફીન ટીપ' કહે છે. આ જગ્યાને “ટીફીન ટોપ' એટલા માટે કહે છે કે આ જગ્યાએ પ્રવાસીઓ ખાવા-પીવાનું લઈને સવારના ભાગમાં આવે છે અને દિવસને મોટો ભાગ પસાર કરે છે. ટીફીન રોપથી કેટલુંક આગળ ચાલ્યાં અને ડેરીથી સીટ નામના પર્વતશિખર સમીપ જઈ પહોંચ્યાં. આ શિખરની ઊંચાઈ ૭પર૦ ફીટ છે. આ સ્થળ ડોરોથી નામની એક અંગ્રેજી બાઈને નામ સાથે જોડાયેલું છે. એ બાઈને આ સ્થળ અત્યંત પ્રિય હતું અને અહીં અનેક વાર તે આવતી અને આસપાસનું દશ્ય આનંદમુગ્ધ ભાવે નીહાળ્યા કરતી. તે આ બાજુ નોકરી કરતા બ્રિગેડિયર કેલેટની પત્ની હતી. એ બાઈનું અહીંથી હવાઈ વિમાનમાં વિલાયત જતાં અને તે વિમાન તૂટી પડતાં મૃત્યુ નીપજેલું. તેના સ્મરણમાં બ્રિગેડિયર કેલેટે અહીં વિશ–પચ્ચીસ માણસે આસાનીથી બેસી શકે એવી ફરતી રેલીંગવાળી બેઠક કરાવી છે, જેને “ડેરીથી સીટ” નામ આપવામાં આવ્યું છે. અહીંથી આપણી આંખો વિસ્મયમુગ્ધ બને એવું ભવ્ય દશ્ય જોવા મળે છે. શેરકા દંડા, શેર વુડ, મિશન સ્કૂલે, ગવર્મેન્ટ હાઉસ, ઉપર નીચેનાં સંખ્યાબંધ મકાને, ગોલ્ફ રમવાનું મેદાન, નીચે નૈનીતાલનું વિશાળ સરોવર, સામે ચીના પીક સ્નો વ્યુ, બિરલા વિદ્યામંદિર, લડિયા કાંટા અને તેની પણ પેલે પારની પર્વતમાળા નજરે પડે છે. હિમાલયની ભવ્યતાનું અહી અમને પ્રથમ દર્શન થયું. અહીંથી ખસવું ગમતું નહોતું. પણ ઘડિયાળને કાંટો બારને-સાડાબારને વટાવીને આગળ દોડી For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૦ રહ્યો હતો. નીચે ફલેટ ઉપર પહોંચવાને રસ્તે અઢી માઈલ લાંબો હતો. એટલે અમે કમને અહીંથી પાછા ફરવાનો નિર્ણય કર્યો અને લગભગ બે કે અઢી વાગ્યે અમે અમારી હોટેલે પહોંચ્યાં. આજે આશરે સાતેક માઈલનું પરિભ્રમણ કર્યું હતું. ઠીક ઠીક થાક લાગ્યો હતો. ભીમતાલ - બીજે દિવસે બપોરે અમે નૈનીતાલથી ૧૪ માઈલ દૂર આવેલા ભીમતાલ નામનું સરોવર જોવા માટે બસમાં ઊપડ્યા. નૈનીતાલ ડિસ્ટ્રીકટમાં નૈનીતાલ ઉપરાંત આસપાસના પંદર-સત્તર માઈલના ઘેરાવામાં નળ-દમયંતી–તાલ, સાતતાલ, નૌકુચીઆ તાલ, માલવા તાલ, ખુરપા તાલ અને ભીમતાલ એમ બીજાં નાનાં-મોટાં છે સરવરે છે. આ બધાં સરેવરની યાત્રાએ જવાનું શક્ય નહતું. તેથી આ બધામાં જેનું નામ પાંચ પાંડવોમાંના ભીમ સાથે જોડાયેલું છે એવું ભીમતાલ અમે પસંદ કર્યું. ભીમતાલને રસ્તો તૈનાતાલથી સાત માઈલ દૂર ભવાલી થઈને આગળ જતો હતો. વાલીમાં ક્ષયરોગ નિવારણ માટેનું એક મોટું સેનેટોરિયમ છે. ભોવાલીથી એક રસ્તો આભોરા, રાણીખેત તથા કૌસાની તરફ જાય છે. બીજો રસ્ત મુકતેશ્વર લઈ જાય છે. ત્રીજો રસ્તો ભીમતાલી જાય છે. ભીમતાલ સમુદ્ર સપાટીથી ૪પ૦૦ ફીટની ઊંચાઈએ આવેલું છે. એટલે નૈનીતાલથી ભીમતાલ સુધીમાં લગભગ ૨૦૦૦ ફીટનું ઉતરાણ છે. નૈનીતાલની લંબાઈ-પહોળાઈ અનુક્રમે ૪૫૦૦ ફીટ અને ૧૫૦૦ ફિટ છે; જ્યારે ભીમતાલની વચમાં એક નાનો સરખો બેટ છે, જેના ઉપર બગીચો છે. સવારે આ બાજુએ આવનારા પ્રવાસીઓ આ બેટ ઉપર ખાય-પીવે છે અને દિવસને મોટો ભાગ પસાર કરે છે. અમને ભીમતાલ લાવનારી બસ કલાકમાં પાછી ફરવાની હતી. એટલા ટૂંકા ગાળામાં જે જવાય તે જોઈ લીધું, ફરાય તેટલું ફરી For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ લીધું, બોટમાં બેસીને બેટ ઉપર પણ ચક્કર મારી આવ્યાં અને સાંજને વખતે નૈનીતાલ પાછાં ફર્યા. મુકતેશ્વર બીજે દિવસે સવારે અમે મુકતેશ્વર જવા નીકળ્યાં. વાલીમાં ચા પીધી, ચણીબોર જેવા કાફલ આ બાજુ ઢગલાબંધ મળે છે. વળી, આલુબુખારા અથવા તે લીલી આલુબદામ જેને આ બાજુ ખુમાની કહે છે, તેની પણ આ ઋતુ હતી. કઈ કઈ ઠેકાણે લુમ્સ પણ મળતાં હતાં. કાફલ તે અમે ચાલુ ખાધા જ કરતાં હતાં અને ખુમાનીને પણ સારા પ્રમાણમાં ઉપભોગ કરતાં હતાં લેવાલીથી અમારી બસ આગળ ચાલી અને ભીમતાલ જવાનો રસ્તો થોડીક વારમાં અમારાથી છૂટો પડ્યો. મુકતેશ્વર નૈનીતાલથી ૩ર માઈલ દૂર છે. તે આખે રસતે હિમાલયની ભવ્યતાનું અનોખું દર્શન થાય છે. નૈનીતાલ નીચેના સપાટ પ્રદેશથી બહુ ઊંડાણમાં નથી. એમ છતાં એક ખીણમાં આવેલું હેઈને અમારી આંખો નીચે સરોવર અને ઊંચે તરફ પર્વતે સિવાય બીજું કશું જ જતી નહોતી. આને લીધે અમારા મન આસપાસ હિમાલયનું વાતાવરણ જામતું જતું હતું. મુકતેશ્વર જવા નીકળ્યાં એટલે કુમાઉંના ગિરિપ્રદેશમાં અમારે મુક્તવિહાર હવે શરૂ થયો છે એમ અમને લાગવા માંડયું. આખે રસ્તે ભારે મોટાં ચઢાણ તેમ ઉતરાણ આવે છે. સર્પાકાર રસ્તા ઉપર દોડી રહેલી બસ ઘડીમાં ઊંચે ચઢવા માંડે. પછી બે હજાર ફીટ લગભગ નીચે ઊતરે. વળી પાછી વધારે ઊંચાઈ સર કરવા માટે ચઢવાનું શરૂ કરે. આ ચઢાણથી ઉતરાણ સાથે આસપાસનાં દોના આકાર બદલાતા જાય. ઘડીમાં દેવદાર અને ચીડનાં વૃક્ષોની ઘનઘોર ઘટા આવે તે ઘડીમાં આછી ઝાડપાનવાળા પર્વત રક્ષતા તેમ જ ભવ્યતાને એક્સાથે અનુભવ કરાવે. નૈનીતાલથી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ - ઉપર ૧૬ માઈલના અંતરે રામગઢ નામનું એક સ્થળ આવે છે તે ઠીક ઠીક ઊંચાઈ ઉપર હાઈને આકાશ સ્વચ્છ હેય તે અહીંથી હિમપર્વતનાં દર્શન થવાનો સંભવ રહે છે. આ સ્થળમાં સફરજનનાં પુષ્કળ બગીચા છે. આ સફરજનનો રસ કાઢી ડબામાં પેક કરીને તેનાં ઢગલાબંધ પાર્સલે દેશ-પરદેશ મોકલતી એવી અહીં એક ફેકટરી છે. અહીં બસ અડધોએક કલાક ખોટી થતી હોઈને અમે બાજુએ આવેલી એ ફેકટરી જોવા ગયાં અને સફરજનને મીઠ રસ પીને તાજગી મેળવી; એક પિક કરેલો ડબો સાથે પણ લઈ લીધે. ગિરિમાર્ગના ચઢાણ-ઉતરાણને મહાલતાં મહાલતાં અગિયાર વાગ્યે લગભગ અમે મુકતેશ્વર પહોંચ્યા. બસ ટરમીનસથી અડધોએક માઈલ ચાલતાં મુકતેશ્વર ગામને છેડે અમે એક નાની સરખી ટેકરીની કિનાર પાસે આવીને ઊભાં રહ્યાં. થોડુંક ચડતાં જમણી બાજુએ એક મકાન હતું. તેની ઓસરીમાં અમે પડાવ નાખ્યો. સાથે લાવેલ પુરી, કેરી વગેરેને નાસ્તો કર્યો અને કકડીને લાગેલી ભૂખને શમાવી અને પચાસથી સો ફીટ ઊંચે ચઢીને ટોચ ઉપર પહોંચ્યાં. આ ટોચની ઊંચાઈ ૭૭૦૦ ફીટ છે. અહીં મુકતેશ્વર મહાદેવનું નાનું સરખું ગોળ મંદિર છે અને મંદિરની ફરતી આસપાસ ફરી શકાય, બેસી શકાય, આરામ લઈ શકાય એવી પાંચ-છ ફૂટ પહોળી ઓશરી છે. અહીં અમે જાજમ પાથરીને બેઠાં અને અમારી આંખોને ચોતરફ ફેરવવા માંડી. આંખે જોતાં ધરાય જ નહિ એવું અપૂર્વ આ દશ્ય હતું. આ શિખર ઉપરથી ચારે બાજુએ માઈલેના માઈલે સુધી નજર પહોંચી શકતી હતી. અને નીચે ખીણ, ત્યાં આવેલ વિશાળ સમવિષમ ભૂમિભાગ અને તેની આગળ પર્વતમાળા--આ બધું આંખોમાં એકસાથે સમાઈ જવા પ્રયત્ન કરતું હતું. અહીંથી પણ હિમશિખરોનાં દર્શનની આશા હતી, પણ એ માટે આકાશ જોઈએ તેવું સ્વચ્છ નહોતું. બહેન મેનાએ એક બાજુએ બેસીને ત્યાંના દક્ષને ડ્રાઈમ પેપર ઉપર રંગમાં ઉતારવાનું શરૂ કર્યું. અમે ઘડી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ | ૧પ૩ આરામ કર્યો, ઘડી બેઠાં અને પાછું મંદિરની તરફ આમથી તેમ ઘુમવા માંડયું. ચારે બાજુના વિશાળ અગાધ દશ્યને જોતાં મન ભરાઈ જતું હતું. આમ જોતજોતામાં અહીં બે કલાક પસાર થઈ ગયા. સૂર્ય આકાશમાં પ્રખર તેજે તપી રહયો હતો, પણ અમે જ્યાં બેઠાં હતાં ત્યાં ગરમીને કઈ અંશ જણાતો નહોતે. સૂર્ય પણ અવારનવાર વાદળ અને ધુમ્મસથી ઢંકાઈ જતું હતું અને એક બાજુએ શ્યામ વાદળાં છવાઈ રહયાં હોય એમ લાગતું હતું. અને તેથી રખે ને વરસાદ તે નહિ આવે ને એવી ભીતિ અમારા ચિત્તને કદી કદી સ્પર્શી જતી હતી. અહીં બેઠાં હતાં તે દરમિયાન સતત શીતળ પવનની લહરીઓ આવ્યા કરતી હતી અને કદી કદી આછા એવા કંપને અનુભવ કરાવી જતી હતી. દૂર દૂરની વનરાજીઓને વીધીને આવતી પવનલહરીઓને મીઠો મર્મર અવાજ અમારા કાનને અવારનવાર સ્પર્યા કરતો હતો અને ચિત્તને પુલકિત કરતે હતે. આકાશમાં વહી રહેલ વાદળો નીચેના સમવિષમ પ્રદેશ ઉપર અંધકારપ્રકાશના ઓળાઓ પાડતાં હતાં અને ચોતરફની રમણીયતામાં ઔર વધારો કરતાં હતાં. અહીં અમે રમણીયતા, ભવ્યતા, વિશાળતા, અગાધતા, ગહનતા, ભીષણતા-સર્વનું એકસાથે દર્શન કર્યું અને સામાન્ય લેકે માટે તીર્થયાત્રાનું લેખાતું આ સ્થળ અમારા માટે પણ એક તીર્થસ્થાન બની ગયું. ફેર માત્ર એટલું જ કે અમારા ભગવાન એ નાના સરખા મંદિરની અંદર પુરાયેલા નહોતા પણ બહાર વિરાટ રૂપે અને વિવિધ સ્વરૂપે અમારી સામે પ્રત્યક્ષ થઈ રહ્યા હતા. બપોરના બે વાગવા આવ્યા હતા. સાંજે ચાર વાગ્યે ઊપડતી અસમાં અમારે પાછાં ફરવાનું હતું. તે પહેલાં એક વ્યક્તિને મળવાની For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અમારી ઇચ્છા હતી અને ખીજું કાંઈ જોવા જેવું હેાય તે જોઈ લેવુ` હતુ`. આમ હાવાથી કમને અમે ત્યાંથી અમારાં પગલાં ઉપાડયાં. મેનાએ પોતાનુ... ચિત્રપટ સ`કેલી લીધુ. અને કેાઈ ઊંડી અનુભૂતિ થઈ હાય એવા સવેદનપૂર્વક અમે નીચે ઊતર્યાં.... અરે મેના, તું અહીં કયાંથી ? અમારી મેના ચિત્રકલાના અભ્યાસ માટે ૧૯૩૭ થી ૧૯૪૨ સુધી શાન્તિનિકેતનમાં રહી હતી. ગુરુદેવ ટાગોર એ વખતે વિત હતા. કલાગુરુ નંદલાલ બેઝ મેનાના ગુરુ હતા. એ વર્ષા દરમિયાન આલ્ગેારા બાજુનાં જ એક બહેન શાન્તિનિકેતનમાં વસતાં હતાં. ભાષાસાહિત્ય તેમના ખાસ વિષય હતા અને ત્યાં પાતે શીખતાં હતાં, તેમ જ અન્યને શીખવતાં હતાં. અનેક ભાષામાં તેમણે પ્રાવિણ્ય મેળવ્યું હતું. તેમનું એ વખતનુ નામ જયંતીબહેન જોષી હતુ . તેઓ ચેડાંક વર્ષ પહેલાં ડે. કૃષ્ણચંદ્ર પન્તને પરણ્યાં છે અને મુકતેશ્વરમાં રહે છે એમ અમને ગંગાબહેને અને તેમની પુત્રી સ્નેહલતાએ ખબર આપેલા. શાન્તિનિકેતન છેડયાંને મેનાને ૧૬ વર્ષ થવા આવ્યાં. આજે તે મેનાને એળખે કે ન પણ એળખે એવા વિચારથી ત્યાં જતાં મેનાનું મન જરા ખચકાતુ' હતું. એમ છતાં પૂર્વાંકાળની સહાખ્યાયિતને મળવા માટે તેનું મન ખૂબ ઉત્સુક હતું. અમે પણ અજાણ્યા પ્રદેશમાં નવા દેઈ પરિચયને શોધતાં હતાં. ડા. પન્ત મુકતેશ્વરમાં આવેલ હોસ્પિટલમાં મુખ્ય ડેાકટર તરીકે કામ કરતા હતા, અને તપાસ કરતાં જે ટેકરીની ટાય ઉપર અમે બે કલાક ગાળ્યા હતા તેની બાજુએ નજીકમાં જ તેઓ રહેતા હતા એમ અમને માલૂમ પડ્યું. અમે તેમના બંગલા સમીપ ગયા અને તેમના કાઈ માણસને અમારા આવ્યાના સમાચાર આપવા અમે કહ્યુ.. કાણ આવ્યું છે એ જોવા માટે જયંતીબહેન બહાર આવ્યાં અને મેનાંને For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ' જોઈ ને અરે મેના, તું અહી' કયાંથી ?’' એમ કહીને મેનાને વળગી પડયાં અને અમને બધાંને બંગલાની અંદર દીવાનખાનામાં લઈ ગયાં. મેનાએ અમારી બધાંની ઓળખાણ કરાવી. મેના પરણી છે, તેના પતિ અમારી સાથે જ છે, તેને એ બાળકે છે, જે પણ અમારી સાથે જ છે, અમે તેનાં માતાપિતા છીએ આ બધું જાણીને તેમ જ અમને મળીને તે ખૂબ આનંદમાં આવી ગયાં અને મેના ઉપર તેમણે ખૂબ વહાલ વરસાવ્યું. તેમણે પોતાના પતિ સાથે પણ અમારી એળખાણ કરાવી. તેમનાં બે બાળકોને અંદરથી ખેાલાવ્યાં અને તેમણે બહાર આવીને અમને નમસ્કાર કર્યા. પછી જય તીબહેને મેનાને પૂછ્યુ કે મેના, તું જ્યારે જાણતી હતી કે અમે અહીં રહીએ છીએ તેા પછી તમે બધાં સીધાં અહીં કેમ ન આવ્યાં ? તેમના પતિ ડોકટર પતે કહ્યું કે ઇસ્પિતાલથી હું પાòા આવતા હતા ત્યારે ધર્મશાળાની એ!શરીમાં કોઈ ગુજરાતી કુટુંબ આવીને ઊતર્યુ છે એમ મને લાગેલું, અને અહીં આવીને મેં જયંતીને એ મુજબ કહ્યું પણ ખરું, પણ અમને શી ખબર કે એ તમે લોકો જ છે ? ’ આમ કહીને તેમણે પણ અમને બહુ ભાવપૂર્વક આવકાર્યા.. તેમની સાથે વિશેષ વાત કરતાં અમને માલૂમ પડ્યું કે જે મકાનની એશરીમાં બેસીને અમે નાસ્તા કર્યા હતા તે મકાન ડેા. પન્ને પોતાના પિતાના સ્મરણમાં બંધાવેલી ધર્મશાળા હતી. આ જાણીને અમે જવાબ આપ્યા કે · અજાણતાં પણ અમે તમારા જ મકાનને આશ્રય લીધા હતા, એટલે તમારા ઘરમાં જ અમે ઉતારા કર્યા છે એમ ગણાય.' ' મેનાને જોતાંવેંત જયંતીબહેને જે પ્રશ્ન કરેલા કે · અરેમેના, તું અહીં કયાંથી ? તે પ્રશ્ન હિંદીમાં નહિ, પણ ગુજરાતીમાં હતા, અને પછી પણ મેના સાથે તેમજ અમારી સાથે જયંતીબહેન, જાણે કે પેાતાની જન્મભાષા ન હોય એમ, ગુજરાતીમાં જ ખેલ્યું જતાં હતાં. આ જોઈ તે અમને આનંદ તા થયા, પણ સાથે સાથે For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ 'વિસ્મય પણ થયું. આવા દૂરના પ્રદેશમાં કોઈ વ્યક્તિ આપણી ભાષામાં બોલનાર મળે તે આપણને સહજ આનંદ થાય એ સ્વાભાવિક છે. પણ આ બાજુએ વસતાં જયંતીબહેન ગુજરાતી ભાષામાં અને તે પણ આટલી સ્વાભાવિક રીતે શી રોતે બેલી શકે? આ એક અમારા માટે ભારે વિસ્મયનો વિષય બન્યો. આ સંબંધે તેમને પૂછતાં માલૂમ પડ્યું કે તેઓ મૂળ તે આરાનાં, પણ તેમના પિતા વર્ષો પહેલાં રાજકોટમાં રાજકુમાર કોલેજમાં અધ્યાપક હતા, અને ત્યાંથી નિવૃત્ત થયા બાદ સૌરાષ્ટ્રનાં નાનાં દેશી રાજ્યોમાં તેમણે વર્ષો સુધી દીવાનગીરી કરેલી અને જયંતીબહેનને તેમ જ તેમની બીજી બહેનને જન્મ તથા ઉછેર સૌરાષ્ટ્રમાં જ થયેલું. એટલે ગુજરાતી ભાષા ઉપર તેમને આટલું બધું પ્રભુત્વ હેય તે સ્વાભાવિક છે. તેમના પિતાનું કેવા સંગમાં અવસાન થયું, કુટુંબની આર્થિક દૃષ્ટિએ કેવી ભારે કફોડી સ્થિતિ ઊભી થઈ અને આગળ જતાં ડો. પત્ત સાથે લગ્ન કરવાને કેવી રીતે યોગ પ્રાપ્ત થયો–આ બધી વાતે, જાણે કે અમે તેમનાં સ્વજન જ હોઈએ એવી નિખાલસતાથી, તેમણે અમને જણાવી, અને અમે પણ તેમના વિષે એવી જ આત્મીયતા અનુભવી. ડે. પત પણ એટલા જ માયાળું, હસમુખા અને મિલનસાર આદમી લાગ્યા. તે બનેએ અમારું આતિથ્ય કર્યું અને રાત રહી જવાને ખૂબ આગ્રહ કર્યો અને બીજે દિવસે તેમના બંગલામાંથી હિમશિખરો જરૂર દેખાશે એવી અમને આશા અથવા તો લાલચ આપી. પહેલાંથી એવો કાંઈક ખ્યાલ કરીને રાત્રિના રહેવા માટે જરૂરી કપડાં વગેરે સાથે લીધાં હેત અથવા તે અમારી હોટેલમાં એ મુજબની કાંઈક સૂચના આપીને નીકળ્યાં હોત તો અમે જરૂર રોકાઈ જાત. આવી તેમની અમે માયા અનુભવી, પણ પ્રસ્તુત સંયોગમાં રોકાવાનું અમારા માટે શકય નહોતું. અમારી વાતચીત દરમિયાન જયંતીબહેન કાયિાવામાં ગાળેલા પોતાના બાલજીવનને ખૂબ યાદ કરતાં હતાં અને For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭, કાઠિયાવાડને ક્રીથી જોવાની તેમના દિલમાં રમી રહેલી ઝ ંખનાને પુનઃ પુનઃ વ્યક્ત કરતાં હતાં. અમે કાઠિયાવાડનાં એટલે એક વતનના વતની હાઈ એ એવું મમત્વ તેમના વિષે અનુભવી રહ્યાં હતાં. < , ' ડોકટર પન્તના કહેવા પ્રમાણે મુક્તેશ્વરમાં · ઇમ્પીરીયલ એકટે. રીએલેાકલ લેબેરેટરી ' અથવા · વેટરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ ’ નામનું કેન્દ્રીય સરકાર તરફથી ચાલતું એક ઘણું મારું સંશાધનકેન્દ્ર છે. ભારતમાં તે શું આખા એશિયામાં આટલું મેાટુ' ખીજુ સંશાધન-કેન્દ્ર નથી એમ અમેને કહેવામાં આવ્યું. પહેલાં તે પૂનામાં હતું. ૧૮૯૬માં તે અહીં લાવવામાં આવ્યું. આ ઇન્સ્ટીટયુટમાં પ્રાણીઓ ઉપર—વિશેષ કરીને ગાય, બળદ ઉપર-પ્રયાગા કરીને જાનવરમાં દર્દી દૂર કરવા માટેની રસીઓ, ઇન્જેકશના વગેરે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થામાં તાલીમ લેવા માટે ભારતભરમાંથી અનેક વેટરી ડોકટરા અને વૈજ્ઞાનિકો આવે છે એ અમારે ખાસ જોવા જેવું છે એમ તેમણે જણાવ્યું. પણ જવાને ઉઘુક્ત થયેલાં એવા અમારા માટે હવે કેાઈ સમય નહેાતેા. મુકતેશ્વર આ ઇન્સ્ટીટયુટની આસપાસ વસેલું નાનું સરખું સુઘડ અને સ્વચ્છ રચના વાળું ગામ છે. ઇન્સ્ટીટયુટના અંગમાં એક ઇસ્પિતાલ છે, અને નાની– મેાટી શિક્ષણસ ંસ્થાઓ છે. મુક્તેશ્વર ઉત્તર પ્રદેશની સરહદમાં આવેલુ હોવા છતાં ઉપર જણાવેલ ઇન્સ્ટીટયુટ કેન્દ્રીય વહીવટના શાસન તળે છે. આલ્બેારા ત્યાંથી ૧૪-૧૫ માઈલથી વધારે દૂર નથી. પણ ત્યાં જવાની મેાટર સડક નથી. હિમાલયના એકાન્તને સાચા અનુભવ કરવા હોય અને એમ છતાં દુનિયાથી સાવ અલગ પડી જવું ન હેાય તેના માટે મુક્તેશ્વર એક આદર્શ જગ્યા છે. બસ ઊપડવાના સમય નજીક આવતા હાઈ ને અમે પન્ત-દંપતીની રજા માંગી. મેનાના અમે વડીલજના આટલે દૂર તેમના For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧પ૮ ઘેર આવ્યાં તે અમને ખાલી હાથે જવા ન દેવાય એવી એક સભ્યતાના ખ્યાલથી પ્રેરાઈને જયંતીબહેને પિતાની ચાલુ પૂજા માટે તૈયાર કરેલ ધૂપનું એક મોટું પડીકું બાંધીને આપ્યું અને અમને બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવ્યાં. રસ્તામાં તેઓ મુકતેશ્વરમાં જે સામાજિક તેમ શૈક્ષણિક પ્રવ્રુત્તિઓમાં ભાગ લઈ રહ્યાં છે તેને તેમણે અમને કેટલેક ખ્યાલ આપે અને તે જાણીને અમે પ્રસન્નતા અનુભવી. મેન અને યંતીબહેન વચ્ચે શાન્તિનિકેતનની, ત્યાંના તેમના વખતના સહાધ્યાયીઓની તેમ જ શિક્ષકોની કંઈ કંઈ વાતો ચાલતી રહી. આખરે અમારી બસ ઊપડવાનો સમય થયો અને અમે તેમની રજા લઈને બસમાં ગોઠવાઈ ગયાં અને એના પણ અધુરી વાતે અમારી સાથે આવીને બેઠી. મુકતેશ્વર અને એ સંસ્કારી યુગલ-એ અને અમારા દિલમાં જડાઈ ગયાં. એના એ જ રસ્તે અમારે પાછા જવાનું હતું. સૂર્ય પશ્ચિમ આકાશમાં ધીમે ધીમે નીચે ઊતરી રહ્યો હતો. તેને સૌમ્ય આતાપ આખા પ્રદેશને અજવાળી રહ્યો હતો. અમારા દિલમાં પ્રસન્નતા ભરી હતી. અમારી બસ પુરઝડપે આગળ વધી રહી હતી. અડધે રસ્તે રામગઢ આવ્યું. ત્યાં અડધો કલાક ખોટી થઈ ચાપાણી પીધાં. બસ આગળ ચાલી. સૂર્ય પિતાને પ્રકાશ હવે સંકેલી રહ્યો હતો. જોતજોતામાં તે અસ્ત પા. સાયંકાળે વાલી પહોંચ્યાં. અમારી બસ સીધી હલદ્રાની જતી હતી. તેમાંથી ઊતરીને નૈનીતાલ જતી બસની અમારે રાહ જોવાની હતી. થોડી વારે નૈનીતાલ જતી બસ આવી. અમને તેમાં સદ્ભાગ્યે જગ્યા મળી ગઈ અને રાત્રિના સાડાસાત લગભગ અમે નૈનીતાલ પહોંચ્યાં. -ભગવદ્ભક્ત ડૉ. માયાદાસ અમે નૈનીતાલમાં રહ્યાં તે દરમિયાન એક બીજી વિશેષ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વ્યક્તિને અમને પરિચય થયો. તેનું નામ ડે. માયાદાસ. તેઓ ધર્મો ખ્રિસ્તી છે. ઉમ્મર આશરે ૬૯-૭૦ વર્ષની છે. આંખના ડેકટર તરીકે અહીંની સરકારી ઇસ્પિતાલમાં વર્ષોથી વિના વેતન કામ કરે છે. સ્વામી આનંદ કૌસાની બાજુ રહેતા હતા તે દરમિયાન તેમને ડો. માયાદાસ સાથે ગાઢ પરિચય થયેલે. સ્વામીએ તેમના વિષે મને ઘણીવાર વાત કરેલી. હિમાલયમાં કેવી રીતે મુક્ત પરિભ્રમણ કરવું તેને અંગ્રેજીમાં “ હાઈકીંગ” કહે છે. આવા હાઈકીંગ ઉપર તે તથા સ્વામી ઘણી વાર ગયેલા. છેલ્લે હાઈકીંગ તેમણે ૧૯૫૬ની સાલમાં કર્યું હતું. તે દરમિયાન પ્રતિકૂળ હવામાન, અણધારી હિમવર્ષ અને ધોધબંધ વરસાદ વગેરે કારણોને લીધે તેઓ ખૂબ હેરાન થયેલા અને સ્વામીની તબિયત પણ ત્યારથી બગડેલી. મારા મિત્ર હીરાલાલ અમૃતલાલ શાહ કૌસાની તથા નૈનીતાલ ગયેલા ત્યારે ડો. માયાદાસના પરિચયમાં આવેલા. તેમણે પણ મને ડે. માયાદાસ ઉપર પરિચયપત્ર આપેલ. તેઓ સવારે નવ વાગ્યે આવે અને સાડા અગિયાર સુધી 'રોકાય. આ આધારે મુકતેશ્વરથી પાછા ફર્યા બાદ બીજે દિવસે તેમને મળ્યો, મારી ઓળખાણ આપી. સ્વામી આનંદ તથા હીરાલાલ સાથે મારો પરિચય જણાવ્યો. મને મળીને તેમણે બહુ આનંદ દર્શાવ્યો, પણ પછી કહે કે બીજુ કાંઈ કામ છે ? અમારી સાથે વધારે વાતચીત કર્યા સિવાય મને આમ પતાવી દે તે કાંઈક વિચિત્ર લાગ્યું. એમ છતાં તે વિષે મનમાં જરા પણ ખોટું ન લેતાં તેમને મેં કહ્યું કે “મારે આપનું કઈ ખાસ કામ તે છે જ નહિ, પણ મને આપનો વિશેષ પરિચય કરવાની ઈચ્છા તે છે જ. તે આપ કહો તે આપને ત્યાં આવું, નહિ તે આપ અમારી હોટેલમાં પધારે. આપણે એકાદ કલાક સાથે ગાળીએ એમ હું ઈચ્છું છું. તેમણે જવાબ આપ્યો કે “તમે કદાચ જાણતા હશે કે મારા ઘેર હું કઈને બોલાવી શકે એવા મારા ઘરના સંયોગ નથી. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬o તમે કહો ત્યારે તમારી હોટેલ ઉપર આવું.” સાંજના સાડા ચાર વાગ્યે અમારે ત્યાં આવવા મેં વિનંતી કરી. તેમણે કબૂલ કર્યું અને તે મુજબ તેઓ વખતસર આવ્યા અને અમારી સાથે એક કલાક ગાળે. દેશની આજની પરિસ્થિતિ વિષે, લેકોની નૈતિક અધોગતિ વિષે, કેગ્રેસની આજની રીતભાત વિષે, સરકારી તંત્ર વિષે એમ કંઈ કંઈ બાબત ઉપર અમારી ચર્ચા ચાલી. ગાંધીજીને તેમને ત્રણચાર વાર મળવાનું બનેલું. તેને લગતાં પોતાનાં સ્મરણે તેમણે અમને જણાવ્યાં. તેમનું અમે ચાપાણીથી આતિથ્ય કર્યું. બરાબર સાડા પાંચ થયા છે એમ તેમને ઘડિયાળ જોતાં ખબર પડી અને તેમણે અમારી રજા માગી. છે. માયાદાસ પાતળી કાડીના ઊંચા અને તન્દુરસ્ત દેખાવના છે. શરીરનો વર્ણ ગૌર, મોઢા ઉપર ઉમ્મર અંગે થોડીક કરચલી, ગાલમાં કાંઈક ખાડા-આને લીધે જરૂર વૃદ્ધ લાગે; એમ છતાં તેમને સીધા જેશભેર ચાલતા જોઈએ ત્યારે તેઓ ખરેખર વૃદ્ધ છે એ આપણે ભૂલી જઈએ. ભૂરી ખાદીને હાફકોટ, પાટલુન અને ટોપી. એ તેમને ચાલુ પિશાક છે. તેમની સાદાઈ, નિખાલસતા, ધાર્મિકતા, આજની પરિરિથતિ વિષે તેમના દિલની દમયતા અને પોતાનો સમય જરા પણ નકામો ન જાય એ બાબતની જાગૃતિ–આ બધું જોતાં અમારા મન ઉપર તેમના વિષે ભારે ઊંડી છાપ પડી. તેમના સંબંધમાં ગંગાબહેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ડો. માયાદાસ અમારે ત્યાંના એક સંત પુરુષ છે અને તેમની કર્તવ્યનિષ્ઠા તે કેઈ અજબ પ્રકારની છે. ઈસ્પિતાલમાં તમે તેમને મળવા જાઓ તો ઔપચારિક એક-બે વાકયોની લેવડદેવડ સિવાય તેઓ તમારી. સાથે બિલકુલ વધારે વાત નહિ કરે. સવારે ૯ થી સાડાઅગિયાર સુધીનો સમય માત્ર આંખના દર્દીઓ માટે જ છે અને તેમાંથી એક મિનિટ. બીજાને આપવી તે દર્દીઓનો સમય ચોરવા બરાબર છે એમ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧" તેઓ માને છે. અમારે આટલે જ ગાઢ સંબંધ હોવા છતાં ઈસ્પિતાલમાં હું જાઉં અને તેમને મળું ત્યારે “કાં કેમ છો ?' ગરીબોની સેવા બરાબર કરે છે ને ? ” આટલું કહીને મને રવાના કરે અને દર્દીઓને જોવા-તપાસવામાં લાગી જાય—આવી તેમની રીત છે. વળી, ઘરમાં તેમનાં પત્નીનું મગજ કેટલાય સમયથી નબળું છે. આ કારણે ઘર ઉપર તેઓ કેઈને બોલાવતા નથી. તેઓ ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક છે. ઈશ્વરભક્તિ, પ્રાર્થના અને ગરીબ લોકોની સેવામાં તેમને સઘળા સમય પસાર થાય છે. નિરભિમાન અને નમ્રતાની તેઓ એક મૂર્તિ છે.” ગંગાબહેનની આ વાત ઉપરથી હું તેમને પહેલી વાર મળ્યો ત્યારે બે મિનિટમાં તેમણે મારી સાથેની વાત કેમ પતાવી દીધી, અમને પિતાને ઘેર બોલાવવાની કેમ અનિ છા દર્શાવી, સાંજના સાડા પાંચ થયા અને કેમ ચાલતા થયા તે બધી બાબતનો ખુલાસો થઈ ગયો. હિમાલય એક વિરાટ તીર્થ છે અને ત્યાં જેમ નાનાં-મોટાં અનેક સ્થાવર તીર્થો છે તેવી જ રીતે ત્યાગીઓ, તપસ્વીઓ, યોગીઓ એમ સાધકોના રૂપમાં અનેક જંગમ તીર્થો વસે છે, વિચરે છે. આવી વિશિષ્ટ વ્યક્તિઓમાં કોઈ સંન્યાસીના રૂપમાં તો કોઈ ગૃહસ્થના રૂપમાં નજરે પડે છે. હિમાલયનો આ વિભાગમાં પરિ. ભ્રમણ કરતાં અમે નજરે જોયેલાં નિસર્ગસુંદર સ્થળોનાં તેમ જ પરિચયમાં આવેલાં આવાં જંગમ તીર્થોનાં શબ્દચિત્ર રજૂ કરવાં એ આ લેખમાળાને ઉદ્દેશ છે. ડે. માયાદાસમાં આવા એક જંગમ તીર્થનાં મને દર્શન થયાં. તેમના વિષેની એક પરિચયોંધ સંસ્કૃતિના મે માસના અંકમાં સ્વામી આનંદે ત્રણ દેવતા” એ મથાળાના લેખમાં રજૂ કરી છે. તેમને જરૂરી વિભાગ ડો. માયાદાસ વિષે મેં જે કાંઈ જણાવ્યું છે તેની પરિપૂર્તિરૂપે નીચે ઉતારવાનો ચિં. ૧૧ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રભનને—અલબત્ત સ્વામી આનંદની અનુમતિપૂર્વક–હું રોકી શકતો નથી. ડે. માયાદાસ વિષે લખતાં તેઓ જણાવે છે કે – નવ વર્ષ અગાઉ અતિ નીચા લેહીના દબાણને કારણે જ્યારથી મારે પહાડોને વસવાટ ફરી એક વાર લેવો પડયો ત્યારથી નૈનીતાલવાળા ભગવદ્ભક્ત માયાદાસ જેકે મારે મહેબત બંધાઈ. અમે બે કે લગભગ એક ઉંમરના, પર્વતપ્રેમી, ઊંચા પહાડનાં ભ્રમણના ઘાયલ. વરસોવરસનાં ભ્રમણ દરમિયાન ચોવીસે કલાકની અમારી ભેરુબંધમાં મને આ ઈશુ ભક્તિપરાયણ, ધર્મનિષ્ઠ ખ્રિસ્તી સજજનમાં દેવદર્શન થયાં. દાક્તર માયાદાસ એટલે આપણે ત્યાંના માજી ગવર્નર સર મહારાજ સિંઘના સગાં. રાજકુમારી અમૃતકોર તે સર મહારાજસિંઘનાં બહેન અને લેડી મહારાજસિંઘ તે દાક્તર ભાયાદાસનાં સગાં બહેન. આપણે ત્યાં ઊંચા ખવાસનાં શિક્ષિત મુસલમાનોમાં જેવાં તૈયબજી–અલી કુટુંબો તેવાં જ પંજાબમાં આ બે જૂનાં, સંસ્કારી ખ્રિસ્તી કુટુંબો અગ્રેસર તરીકે જાણીતાં. ભાઈઓ-બહેનોનું આખું કુટુંબ જેવું દેશાભિમાની તેવું જ ધર્મનિ. ‘દાક્તર માયાદાસ વિદ્યાર્થીકાળે વિલાયતમાં ગાંધીજીના સંપર્કમાં આવેલા. પહેલા વિશ્વયુદ્ધ વખતે વિલાયતમાં ગાંધીજીએ જે એક સેનામથક ઉભું કરેલું, તેમાં જોડાયેલા. માયાદાસ તેમાં થોડો વખત રહ્યા અને લડાઈની ઇસ્પિતાલના અનુભવ લઈ, દાક્તરી પાસ કર્યા પછી સ્વદેશ પાછા આવ્યા. નામાંકિત દાક્તર તરીકે વર્ષો લગી ગુજરાતમાં વસેલા. ધ્રાંગધ્રા, વઢવાણ કાંપ, રાજકોટ વગેરે સ્થળે તેઓ હતા. પાછલાં વર્ષો વહરાનપુર નિનીતાલના હેલ્થ ઓફિસર તરીકે વીત્યાં. રાષ્ટ્રીય આંદોલનના કાળ દરમિયાન પણ એકથી વધુ વેળા ગાંધીજી જોડે એમને મુલાકાત અને ચર્ચા થયેલી. હરિજનસેવા, For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કોમી એક્તા વગેરે ગાંધીજીના સામાજિક કાર્યક્રમોમાં ઊંડી નિષ્ઠાપૂર્વક હંમેશાં રસ લેતાં. “નિવૃત્ત થયા એ અરસામાં માયાદાસ કુટુંબની પૈતૃક સંપત્તિ જે કાંઈ પંજાબમાં હતી તે બધી પાકિસ્તાનમાં મૂંટવાઈ ગઈ, ફક્ત કીજપુર જિલ્લાની જૂજ જ બચી. પોતે નૈનીતાલમાં હતા ત્યાં જ સ્થિર થઈ ગયા; ત્યારથી નૈનીતાલની સ્થિવેટ ઇસ્પિતાલમાં આંખના નિષ્ણાત તરીકે પોતાની માનાઈ સેવા આપી રહ્યા છે. સ્વભાવે અતિ દયાળુ, નમ્ર અને ભક્તિમાન. નૈનીતાલ યુ નિસિપાલિટીની તેમની સેવાઓ વર્ષો જૂની છે. નૈનીતાલ જેવા ફેશનેબલ સેવામથકના હેલ્થ ઓફિસર દાક્તર માયાદાસને અબુ બીન આદમની જમાતના હાકેમ સહેલાણી રાજામહારાજાઓ સાથે ભેળસારે એ છે, પણ નૈનીતાલને એકેએક બટલર, બબરચી, ખાનસામે, આયા, ભંગી, ભિસ્તી, હોડીવાળો, રિક્ષા ખેંચનારો અને દોઢ મણ (બંગાળીનો) જે ઊંચકીને આ પહાડી હવામથકનાં વસમાં ચઢાણ ચડનાર ને વિવિધ માલ-સામગ્રીના બોજા ને પારસલે બંગલાઓમાં પહોંચાડનારો એક એક નેપાળી ડેરીઆલ કૂલી મજૂર એમને દેવના "ફિરસ્તા તરીકે ઓળખે. શહેરની ગટરો, કચરાપેટીઓ, પિશાબખાનાં ને તાલ (સરેવર)ની શેવાળ ઉપર એમની નજર રાતદિવસ ફરતી હોય. પોતે ભાવિક ખ્રિસ્તી હોવા છતાં રવિવારે પણ ઈસ્પિતાલમાં જઈને બેસે ને પિતાનાં અસીલે (દરદીઓ) ને યા કર ને પુત્રાસી તે જ રાસા ગાળ રાવી, એ તકોબાના સૂત્રને અનુસરીને દીકરાદીકરીની જેમ સાચવે. એકેક દરદીની પાછળ અરધો કલાક પણ ગાળી નાખે. મલમ આંજવા આનાની કાચસળી કે ટીપાં નાખવાની ડ્રોપર ગાંઠને પૈસે અપાવે. કોઈને પણ સૂગ ચડે તેટલાં ગંદા ગેબરાં ભંગી મહેતરને સમાધિ જેવી લીનતાથી આંખો મીંચીને For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ પંપાળતાં દરેકનું નામ લઈ દઈને મેરે બેટે', “મેરી અમ્મા ” કહી કહીને રોગની સારવાર અંગે સૂચના-શિખામણ આપતા એમને જેવા એ દેવતાઈ દશ્ય ખરેખર માણસમાં ધન્યતાની લાગણી જન્માવે. દાક્તર માયાદાસ નૈનીતાલમાં “દેવતા આદમી” તરીકે ઓળખાય. છે. વર્ષોથી પિતે હરિજન સેવક સંઘના સભ્ય અને સ્થાનિક પ્રમુખ છે. ફરજંદમાં દેવના દીધેલ બે દીકરા. બેઉને ભણાવી ગણાવી પાવરધા કર્યા. મોટો વિમાની. ના નેવી (દરિયાઈ બેડા)માં. બેઉ હોંશિયાર, સંસ્કારી. પણ મોટાની જોડે ઊભી શકે એવો જુવાન નૈનીતાલમાં ન જડે. . પણ સંસારમાં સાધુસતિયા સજજનને કપાળે કિરતારે દુઃખ લખી મૂકયું છે. ૧૯૪૯ની સાલ. રાતના ૯ વાગે દાક્તર ઘરમાં બેઠા રેડિયે પર સમાચાર સાંભળે છે. સાંભળ્યું, આગ્રા નજીક વિમાન તૂટયું. પાઈલટ હરિશ્ચન્દ્ર ભાયાદાસ મરણ પામ્યા, એ જણાવતાં સરકારને ખેદ થાય છે. નજીકનાં આત્મજનોને ખબર આપવામાં આવી છે. આવી ખબર વિષે શિરસ્ત હોય છે તેમ ખબરો બે વખત દોહરાવવામાં આવી હતી. સાંભળ્યું ને સમસમી રહ્યા. ઘરમાં બે જણઃ દીકરાની માં ને પોતે. બાઈ વર્ષોથી મગજનાં નબળાં. બાઈ ઉપર રહે, પિતે નીચે. નહિ તે દીકરાની માને કોણ કહી શકે કે બાઈ તારે દૂધમલ જેધમલ ફાટી પડયો ? ડૂમો દાબી, બેઉ હાથે જિગર ઝાલી આખી રાત રેડિયો આગળ જ સૂનમૂન બેસી રહ્યા. ડૂસકુંય ન ભર્યું, માળે બાઈ સાંભળે ને નીચે આવીને પૂછે કે શું છે તે ? સવારે શહેરમાં કશાક દિનની ઉજવણી, સ્થાનિક કોંગ્રેસી આગેવાન અને સ્વયં સેવકદળને શહેર-સફાઈ પ્રોગ્રામ. સવારનો For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પહેારમાં દાક્તર માયાદાસ માળીને ઝુ ંપડેથી ખાલદી, સાવરણા, પાવડા લઈ સીધા પ્રાગ્રામવાળા મહેાલ્લામાં બરાબર વખતસર હાજર થઈ ગયા. સરઘસ નીકળ્યું પ્રભાતફેરીનું. ગીતા ગવાયાં. ગટરોની સફાઈ શરૂ થઈ. દાક્તર મૂંગા મૂંગા પાતાનું કામ કર્યું જાય. પણ એમનું ગંભીર મૌન જોડેના કોઈ સાથીને જરા વિચિત્ર લાગ્યું. < કયાં દાકતર સા'બ, આજ તો આપ બિલકુલ ચુપ હૈ. કુછ એલતે નહી. કયા બાત હૈ ?' * મેરે ભાઈ, મેરે હરીશકી કલ શામ માત હા ગઈ!' પુછનાર અવાક્ બની ગયેા. જરા વારે કળ વળી. · કયા ? દાકતર સા'બ કયા ખકતે હૈ ? આપકા આજ કયા હુઆ હૈ? > • નહી ભાઈ, હાશમેં હું. કલ રાતા રેડિયા પર ખબર સુની. તાર ભી આઈ. · આસપાસ કામ કરી રહેલા સાથી બધા ભેળા થઈ ગયા. દાકતર સાહેબને કામ છેાડી ઘેર ચાલવા તેઓ ખૂબ સમજાવવા લાગ્યા, પણ ન માન્યા. જાહેર થયેલા પ્રાગ્રામ મિનિટે મિનિટ સુધી પૂરા અદા કર્યાં. પછી જ સૌ ઘર ભણી વળ્યા. ઘર નજીક રસ્તા પરના ફાટકેથી જ દાકતરે સૌને વળાવ્યા. દીકરાની માને ખબર ન પડે એ હેતુથી કાઈ પોતાને ઘેર ન આવે એવી ઇચ્છા દાકતરે વ્યક્ત કરી. ત્યારથી દાકતરને ઘેર લેાકની અવરજવર સદંતર બંધ થઈ. પૂરું એક વરસ દીકરાની મા આગળ આ વજ્રપાતની વાત કરવાની દાકતર હિંમત કરી શકયા નહિ. અ ંતે વાત ફૂટી ત્યારે બાનુ મગજ મૂળે નબળું હતું તે સાવ ખસી ગયું. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી દાકતર એક ઘરમાં બે ઘર કરીને રહે છે. પોતે નીચે, બાઈ માળે. પિતાને ઘેર કોઈને મળતા નથી કે મળવા બોલાવતા નથી, ઘરમાં રહે તેટલા કલાક કાં બાઈની માવજત કરે, કાં બંદગી. ' કોઈ મિત્ર સુહદ સજજન દાકતર પ્રત્યે હમદર્દી દર્શાવે એટલે કહેશે ભાઈ ખુદા કે નજદીક અગર આપકા કોઈ વસીલા હો તો મેરે બચ્ચે કી માં કે હકમેં દુઆ કરના. અને વરસોવરસ હું શિયાળે પહાડો પરથી ઊતરી દિલ્હી રસ્તે આવું ત્યારે કહેશે,છ, બચ્ચકી મજાર પર એક ફૂલ મોનબત્તી રખતે આના.” આવા દાકતર માયાદાસને પરિચય પામીને અમે પણ ધન્યતા અનુભવી. લડિયા કાંટા - દાકતર માયાદાસના સત્સંગમાં આપણે ઠીક સમય ગાળ્યો. હવે આપણે આગળ ચાલીએ. પહેલાં નકકી કર્યા મુજબ ર૦મીની સવારે વહેલા ઊઠીને અમે તૈયાર થયાં અને અમારી હોટેલના પાછળના ભાગમાં આવેલ પર્વતના ઊંચાણ વિભાગની પિલી પાર ૮૧૪૪ ફીટ ઊંચાઈએ આવેલ “લડિયા કાંટા' ના નામથી ઓળખાતા ગિરિશિખરે પહોંચવા માટે અમે નીકળ્યાં. “સ્નો ધૂ” જવાના માર્ગ ઉપર જ ઊંચે ને ઊંચે ચઢતાં આશરે એકાદ કલાક બાદ પર્વતની ધાર ઉપર આવેલ “ સેન્ટ લૂ ટોલ પિસ્ટ ' નામની જગ્યાએ અમે પહોંચ્યાં. અહીંથી ડાબી બાજુએ સ્ને ભૂ જવાનો રસ્તો ફંટાય છે. અમે જમણી બાજુએ. આગળ ચાલ્યાં. એ રસ્તે ઉપર જમણી બાજુએ બિરલા મંદિરે જવાની કેડી આવે છે. તેને વટાવીને અમે આગળ વધ્યાં. એટલે જે પર્વત ઉપર અમારું ચઢાણ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ અમે શરૂ કર્યું હતું તેની પાછળના ભાગમાં અમે આવ્યાં. નૈનીતાલ અને તેને વસવાટ દેખાતે સાવ બંધ થઈ ગયો. ઘણે નીચે ઊંડો ખીણ ઉપર પર્વતની ધાર, ચેતરફ ઘેરી વનરાજી, તદ્દન એકાન્ત, માણસોની બહુ જ ઓછી અવરજવર, નીરવ શાન્તિ, રાની પશુઓને ભ્રમણ કરવા યોગ્ય આખો પ્રદેશ, ઠંડક પણ જરા કંપ પેદા કરે તેવી–આમ આગળ ને આગળ ચાલતાં કેટલીક વારે બન્ને બાજુના પ્રદેશે ખુલી ગયા. બન્ને બાજુએ ઊંડી ખીણ અને ટેકરા–ટેકરીઓ દેખાવા લાગ્યાં. અમારી ટેકરીને સામેની ટેકરી સાથે જોડતી પટ્ટી જેવી કેડી ઉપર અથવા તો પર્વતની ધાર ઉપર આગળ વધવાનું હતું. વળી પાછું ઊંચે ચડવાનું આવ્યું. થોડી વારે એક વિશાળ ખુલ્લી જગ્યા આવી. અહીં સુધીને રસ્તો એવો હતો કે જે ઉપર ઘોડા તથા ડાંડીવાળા સુખેથી ચાલી શકે. હવે સામે ઊંચી, સૂકી, વેરાન ટેકરી ઉપર ચડવાનું હતું. ઘોડા કે ડાંડીવાળા અહીં જ અટકી જાય છે. પછી સૌએ પગે ચાલીને જ આગળ વધવાનું રહે છે. ટેકરીની કોરે કોરે કરેલી સાંકડી કેડી ઉપર ચાલવાનું હતું. આમ તેમ જોવા જાઓ તો ચક્કર આવવાનું જોખમ રહે. જે ચાલવામાં પગ ભૂલથી આમ તેમ મુકાઈ જાય તે નીચે કંઈના કંઈ ગબડી પડાય. આખરે અમે એ ટેકરીની ટોચની બહુ જ નજીકની બાજુ ઉપર પહોંચ્યાં. નીચેથી ઉપર સુધી આ રસ્તે સાડાત્રણ માઈલને થાય છે. ટોચના વિભાગમાં પ્રવાસીઓ નિરાંતે બેસી શકે અને ચોતરફ નિહાળી શકે. એ માટે અહીં લાકડાનું છાપરી. વાળું નાનું સરખું બાંધકામ છે. ત્યાં અમે બેઠાં અને હિમાલયની અભુત ભવ્યતાના મન ભરીને દર્શન કર્યા. આ સ્થળની ઊંચાઈ ૮૧૪૪ ફીટ હોવાથી અહીંથી દૂર દૂરના અનેક પ્રદેશો અને ગિરિમાળાઓ નજરે પડે છે. ક્ષિતિજ સ્વચ્છ હેય તે હિમશિખરોનાં દર્શન થાય છે. વાલી અને ત્યાંથી આગળ રાણીખેત તથા For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ આભેરા તરફ લઈ જતો રસ્તો, માઈલે સુધી લંબાતી ખીણ અને દૂર આવેલી કોસી નદીને પેટ, મુકતેશ્વરની ધાર, પૂર્વ દિશાએ આવેલાં જુદાં જુદાં સરોવર, દક્ષિણમાં દેખાતી રેલવે લાઈન અને સપાટ પ્રદેશે–આમ એક નાનું સરખું વિશ્વ આપણી આંખ સામે ખડું થાય છે. સવારના છ વાગે નીકળેલા તે અહીં અમે પિણા આઠે લગભગ પહોંચ્યા હતા. ઠંડો પવન વાતો હતો અને અમારા થાકને હળવો કરતા હતા. સાડાઆઠ વાગ્યે અહીંથી અમે પાછો ફર્યા. બે માઈલ ઉપર આવેલ “સેન્ટ લુ ટોલ પિસ્ટ પાસે ચાની નાની સરખી દુકાન હતી. ત્યાં ચા પીધી. જે મળ્યું તેનો નાસ્તો કર્યો. દશ વાગ્યા લગભગ અમે અમારા નિવાસસ્થાને પહોંચ્યાં. નૈનીતાલના ઉત્તર વિભાગમાં આથી પણ એક વધારે ઊંચી જગ્યા છે, જેને “ચીના પીક'ના નામથી ઓળખવામાં આવે છે. તેની ઊંચાઈ ૮૫૬૮ ફીટ છે. આ આખી ગિરિમાળા “ગાગર રેન્જ'ના નામથી ઓળખાય છે. તેમાં આ “ચીના પીક” સર્વોચ્ચ શિખર છે. તેનો રસ્તો ફલેટથી સવાત્રણ માઈલ જેટલો લાંબો છે અને ચઢાણ પણ વિકટ છે. અને ત્યાંનું દશ્ય લડિયા કાંટા કરતાં વધારે ભવ્ય અને વિશાળતર પ્રદેશને આવરી લેતું હોવા સંભવ છે. ત્યાં જવાનું મન હતું. પણ ૨૨મી તારીખે નૈનીતાલ છોડવાનો અને આગળના સ્થળે પહોંચવાનો અમારો પ્રોગ્રામ હાઈને ચીના પીક અમારે છોડી દેવું પડ્યું. નૈનીતાલના આ ઉત્તુંગ પ્રદેશો ઉપર જવા માટે જેઓ ચાલી ન શકે તેમને ઘોડાઓ અને ડાંડીઓ (ચાર માણસ ઉપાડે તેવી ડળીઓ) મળે છે. મારી ઈચ્છા જ્યાં જવું હોય ત્યાં, બને ત્યાં સુધી, પગે ચાલીને જ પહોંચવાની હતી. ઘોડા ઉપર, કેટલાંક વર્ષો ઉપર હું સીમલા ગયેલે ત્યારે, એકવાર બેઠેલે. મારી પાસે બ્રીચીઝ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નહોતી. તેને લીધે બને પગની બાજુએ ખૂબ છોલાયેલું. ત્યારથી ઘોડા ઉપર બેસવાને મને અણગમે. બીજા ઉપાડે એવી ડોળીમાં પણ બેસવું ન ગમે. શરૂઆતમાં થોડું ચાલતાં કે ચડતાં પગ થાકતા. પણ પછી તે અહીંની ઠંડી હવાને લીધે ચાલવા તેમ જ ચડવાની તાકાત ઉત્તરોત્તર વધતી જ ગઈ. અમે લેન્ડઝ એન્ડ અને ડોરથી સીટ ગયેલાં તે કાંઈ નાનું ચક્કર નહોતું. લડિયા કાંટા પણ સાત માઈલનું ચઢાણ–ઉતરાણ હતું. એટલે ચીના પીક પગે ચાલીને ચઢવા-ઊતરવાની તાકાત તેમ જ વિશ્વાસ તો અમારામાં આવી ગયાં હતાં. અને બે દિવસ વધારે રોકાયાં હેત તે અમે ચીના પાક ગયા વગર ન જ રહ્યાં હતા. પણ આગળ હજુ અમારે ઘણું ફરવું હતું. તેથી નક્કી કરેલા પ્રોગ્રામમાં ફેરફાર કરવા મન વધ્યું નહિ, નૈનીતાલમાં ગવર્મેન્ટ હાઉસ ઠીક ઠીક ઊંચાઈએ એક બાજુના છેડે આવેલું છે. તે બહુ જોવા જેવું ગણાય છે. તે પણ અમે જેવા જઈ ન શકયા. પણ તે ન જોવાયાને મનમાં કશો વસવસો ન રહ્યો. જ્યારે ચીના પીક ન જવાયું તે હજુ પણ મનમાં ખટકે છે. ગવર્મેન્ટ હાઉસ એટલે માણસે ઊભી કરેલી ઇમારત-બાદશાહી ઠાઠમાઠ અને વૈભવ વિલાસનું મહાલય; અંગ્રેજી હકુમત દરમિયાન લાખોના ખરચે ઊભી કરવામાં આવેલી એક રચના. કુદરતની અપાર સૌન્દર્યલીલા જ્યાં વિસ્તરી રહી છે ત્યાં માણસે ઊભી કરેલી આ રોનક જોવાનું કોઈ ખાસ આકર્ષણ મનમાં પેદા ન થયું. નૈનીતાલ વિષે પુરાણી દંતકથાઓ નૈનીતાલ આપણે છીએ તે પહેલાં નૈનીતાલ વિષે પ્રચલિત પૌરાણિક કથાઓ, લોકેના માટે ચાલી આવેલી કિંવદંતીઓ અને અદ્યતન નિર્માણને લગતી ઐતિહાસિક વિગતે જાણી લઈએ. કંઈ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કાળથી આ પ્રદેશને કુમાઉ અને ટેહેરી ગઢવાલના પ્રદેશને ઉત્તરા ખંડના નામથી ઓળખવામાં આવે છે. કુમાં પ્રદેશનું પ્રાચીન નામ કૂર્માચળ છે. કુમાઉ શબ્દ કુર્માચળનું અપભ્રંશ રૂપ હોવા સંભવ છે. કૂર્માચળ એટલે કાચબાની પીઠ જેવા જેના પર્વતના આકાર છે. કુમાં પ્રદેશ એટલે નૈનીતાલ અને આભેરા જિલ્લો. તેમાં ભીમતાલ, મુકતેશ્વર, રાણખેત, કૌસાની, વૈજનાથ, બાગેશ્વર, જાગેશ્વર, બીનસર વગેરે સ્થળોને સમાવેશ થાય છે. આ વિભાગમાં આવેલા પર્વતે મોટા ભાગે કાચબાની પીઠ માફક ધીમા ચઢાણઉતરાણવાળા–એકદમ સીધા નહિ એવા–જોવામાં આવે છે, જ્યારે ટેહરી ગઢવાલના પર્વતે એકદમ ઊંચાણવાળા અને સીધા ચઢાણઉતરાવાળા હોય છે. દેહરી ગઢવાલ અથવા ઉત્તરાખંડમાં હરદ્વાર, ઋષિકેશ, ગુતપ્રયાગ, રુદ્રપ્રયાગ, જોશીમઠ, કેદારનાથ, બદરીનાથ, ગંગોતરી, મનેતરી – આવાં પ્રસિદ્ધ હિંદુ યાત્રાનાં સ્થાનકો આવેલાં છે. રામાયણ તેમ જ મહાભારત, શિવપુરાણ વગેરે પૌરાણિક ગ્રંથમાં આ બન્ને પ્રદેશમાં આવેલાં અનેક સ્થળોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે વાલ્મીકી ઋષિને કુમાઉના પ્રદેશે જ આશ્રય આપે હતો અને આ કુમાઉ પ્રદેશમાં રહીને જ તેમણે રામાયણની રચના કરી હતી. અજુને અહીં તપશ્ચર્યા કરી હતી અને પાંડવોએ અનંત શાન્તિ છેવટે અહીં આવીને પ્રાપ્ત કરી હતી. જે વિભાગમાં નૈનીતાલને પ્રદેશ આવેલો છે ત્યાં, કહેવામાં આવે છે કે, પૌરાણિક કાળમાં ગર્ગ ઋષિ રહેતા હતા અને તેથી આ પ્રદેશને ગર્ગાચલ અથવા તે ગાગરના નામથી ઓળખાવવામાં, આવે છે. જૂના ગ્રંથમાં આ જિલાને “ષષ્ટીબેટા ના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછીખેટા એટલે સાઠ સરેવની ભૂમિ. આ નૈનીતાલ સરોવરનું બીજુ નામ “તીરીરીખ-સરવર હેવાનું જાણવા મળે છે. તેને અર્થ ત્રણ ઋષિઓનું સરોવર એમ થાય છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૧ દંતકથા એવી છે કે એક વખત અત્રિ, પૌલસ્ત્ય અને પુલાા એ નામના ત્રણ ઋષિએ કૈલાસની યાત્રાએ નીકળેલા. મધ્યાહ્ન કાળે આરામ કરવા માટે તે અહીં રાકાયા. બપારની સંધ્યા-ઉપાસના માટે રનાન કરવા અર્થે તેમને પાણી ન મળ્યુ, એટલે તેમણે અહીં મોટા ખાડો ખાધો. આ ખાડામાં માનસરેાવરમાંથી સરવાણી ફૂટી અને પાણી ભરાઈ ગયુ. નૈનીતાલ નામ સાથે પણ એક એવી પૌરાણિક કથા જોડાયેલી છે કે દક્ષપિતાના યજ્ઞમાં પડતુ. મુકાયુ તે પાતીના શબને ભગવાન શિવ ઉપાડીને આ માર્ગે જતા હતા. એવામાં પાવતીની આંખેા અહી ખરી પડી, જેમાંથી આ સરાવરનું નિર્માણ થયું. આ પૌરાણિક કથાનું સૂચન કરતું નયની દેવીનું એટલે કે પાર્વતીનુ` મ`દિર સરાવરના એક છેડે આવેલ છે. આ પૌરાણિક કથાઓમાં કાંઈ ઐતિહાસિક તથ્ય છે કે નહિ તેનું સ ંશાધન કરવાથી કશુ પરિણામ આવે એવા સંભવ નથી. જ્યાં જ્યાં અસાધારણ સૃષ્ટિસૌન્દર્યના લકાને અનુભવ થયા છે અને તે દ્વારા વ્યક્ત થતા દિવ્ય તત્ત્વાના લોકમાનસ ઉપર પ્રભાવ પડયો છે તે તે થળા સાથે પૌરાણિક દેવદેવીઓને અને તેમની અનેક જીવનઘટનાઓને લેાકમાનસ હંમેશાં જોતુ' આવ્યું છે. અથવા તો એમ પણ કહી શકાય કે શિવપાર્વતી, રાધાકૃષ્ણ, રામસીતા આદિ પૌરાણિક દેવદેવીઓનાં ચરિત્રની વિવિધ ઘટનાઓને હિમાલયમાં તેમ જ નીચેના પ્રદેશામાં આવેલા વિશિષ્ટ સુંદરતાભવ્યતા ધારણ કરતાં સ્થળેા સાથે એક યા બીજી રીતે સંલગ્ન કરીને તેમના વિષે પેાતાના દિલમાં રહેલા ઊડા ભક્તિભાવ લોકો પ્રદર્શિત કરતા આવ્યા છે. અને એ રીતે આ સ્થળેાને અમુક પ્રકારનું ધાર્મિક મહત્ત્વ મળતુ રહ્યુ છે. અને એ કારણે પછીની પેઢીએ આવાં રથળા તરફ સદા આકર્ષાતી અને દિવ્યતાના અનુભવનું અનુપાન For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કરતી રહી છે. ઉપરની કથાઓ અને કિંવદન્તીઓને આ રીતે સમજવી અને સ્વીકારવી તે વધારે સયુક્તિક લાગે છે. નૈનીતાલને પ્રાચીન ઇતિહાસ નૈનીતાલ સંબંધે જૂનામાં જૂનો ઉલ્લેખ આપણને અલ્હાબાદના કિલ્લામાં આવેલ અશોકસ્તંભ (ચોથો સકે) ઉપરના સમ્રાટ સમુદ્રગુપ્તના શિલાલેખોમાં મળે છે. તેમાં કુમાઉમાં મહા કસ્તુરી સામ્રાજ્ય હોવાનું જણાવવામાં આવેલ છે. આગળ ઉપર આ સામ્રાજ્યનું પતન થયું અને પછી કુમાંઉ, તરાઈ અને ભાબર–આ પ્રદેશ ચંદવંશના પરંપરાથી કહેવાતા–સ્થાપક અને અલ્હાબાદ પાસે આવેલ જીસીના ચંદવંશી રજપૂત સોમચંદને દાયજામાં મળ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. કુમાંઉમાં આવેલ જૂની રાજધાની ચંપાવત દ્વારા ચંદવશનું ચોતરફ શાસન ફેલાયું અને નૈનીતાલ આસપાસને પ્રદેશ પણ તેના કબજા નીચે આવ્યો. ૧૩મી સદીમાં પોતાની સરહદનું રક્ષણ કરવા માટે ત્રિલોકચંદે ભીમતાલ પાસે એક કિલ્લો બંધાવ્યો અને ૧૫મી સદીના અંત ભાગમાં કિરતચંદે નૈનીતાલને પિતાના રાજ્યમાં જોડી દીધું. ૧૮મી સદીમાં ચંદ રાજાઓને ગઢવાલ સામે ચાલુ લડવું પડેલું. રાજા દીપચંદ ધાર્મિક વૃત્તિનો હેઈને તેણે ભીમતાલનું ભીમેશ્વરમંદિર બંધાવ્યું. ૧૭૯માં ત્યાં ગુરખાઓનું રાજ્ય સ્થપાયું. ૧૮૧૪માં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીનું આ બાજુ ધ્યાન ખેંચાયું. ૧૮૧૫માં તેણે ગુરખાઓ સામે લડાઈ જાહેર કરી અને તે સાલની આખરમાં કુમાઉના પ્રદેશ ઉપર કંપની સરકારની સત્તા સ્થાપિત કરી. નિનીતાલની શોધ ગુરખાઓ સાથે અંગ્રેજોની લડાઈ ચાલતી હતી તે દરમિયાન For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ') ૧૭૩ કાથગોદામથી બારી પાસ ના નામે ઓળખાતા નૈનીતાલ નજીકના પ્રદેશોમાં અંગ્રેજી લશ્કર અવારનવાર પસાર થતું હતું.. પણ આ સુંદર સરોવરના અસ્તિત્વની કોઈને ખબર નહોતી, કારણ કે, આ બાજુના પહાડી લોકો નયની અથવા નારાયણી દેવીના આ એકાન્ત નિવાસને અતિ પવિત્ર લેખતા હતા અને તેથી આ સ્થાન પરદેશીઓનાં પગલાંથી દૂષિત થાય એમ તેઓ ઇચ્છતા નહતા. આ પહાડીઓ અને તેમના આગેવાનો પણ વરસના માત્ર એક જ દિવસે–વિજ્યાદશમીએ-અહીં નયના દેવીનાં દર્શન કરવા માટે આવતા હતા. આગલા દિવસની રાત્રે શેર–કા-દડાની ટેકરી ઉપર આ બધા લકે રંગબેરંગી પોશાકમાં સજજ થઈને આવતા હતા અને એકઠા થતા હતા. બીજે દિવસે એટલે કે વિજયાદશમીની સવારે તેઓ ગાતા–વગાડતા ધામધૂમપૂર્વક નીચે આવતા, સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરતા અને જરૂરી પૂજાવિધિ પતાવીને તેમ જ દેવીના ચરણે જે કંઈ ધરવાનું હોય તે ધરીને સાંજના વખતે સૌ કઈ પિતપોતાના ઘર તરફ પાછા ફરતા હતા. પછી બાકીનું આખું વર્ષ આ ખીણ રાની પશુઓનું સ્વભાવિક નિવાસસ્થાન બની જતું. ૧૮૪૧ નવેંબર માસની એક સવારે શ્રી બેરન નામનો શાહજહાનપુરનો એક અંગ્રેજ વેપારી, આ સરોવરની હસ્તીની તેને ખબર મળતાં, આ બાજુએ આવી ચડયો. અહીનું ભવ્ય રષ્ટિસૌન્દર્ય જોઈને તે સ્તબ્ધ બની ગયો, અને “આગ્રા અખબારના તંત્રીને તેણે જણાવ્યું કે હિમાલયના ૧૫૦૦ માઈલના પરિભ્રમણ દરમિયાન મેં જે કાંઈ જોયું હતું તે કરતાં અનેકગણું ચડિયાતું એવું આ દશ્ય હતું. તેને ત્યાં એક દર્શન થયું, જે તેના પિતાના શબ્દોમાં રજૂ કરવું વધારે ઉચિત લેખાશે. “સરેવરના આ છેડેથી લગભગ એક માઈલ ઉપર આવેલા બીજા છેડા સુધી કેટલીક સપાટ જમીન છે અને કેટલીક ઊંચી-નીચી ટેકરાટેકરીવાળી જમીન છે કે જેના ઉપર લીલું For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઘાસ ઘટ્ટપણે ઊગેલું છે અને જેમાં ગાળે ગાળે એકનાં, સાઇપ્રેસનાં અને બીજી અનેક જાતનાં ઝાડનાં ઝુંડ પણ નજરે પડે છે. અને આ ભવ્ય એમ્ફીથીએટરના સામે છેડે ગગનચુંબી પર્વતશિખરે આવેલાં છે. સરેવરની ચારે બાજુ પર્વત અને ગિરિશિખરો વડે ઘેરાયેલી છે અને ઝાડપાનથી ઢંકાયેલી છે. ઊંચામાં ઊંચા શિખરથી માંડીને નીચે સરોવરના કિનારા સુધી પથરાયેલા સમવિષમ ભૂમિતળ - ઉપર રમતગમતનાં મેદાને, રેઈસ કોર્સ અને પુષ્કળ મકાનો ઊભાં કરી શકાય અને એ રીતે એક મોટું શહેર વસાવી શકાય એવી અહીં શક્યતા છે અને તે માટે જગ્યાની પૂરી સુલભતા છે. બેનની આ શોધમાંથી નૈનીતાલનું નિર્માણ શરૂ થયું અને તેને થયેલું દર્શન આબેહૂબ સાચું પડ્યું. ૧૮૪૩માં તેણે જ નૈનીતાલ ઉપર સૌથી પહેલું મકાન બાંધ્યું, જેને “પીલ્ટીસ લો જ ” એવું નામ આપ્યું. સરોવરમાં પહેલી હોડી પણ તેણે જ વહેતી મૂકી, જે જોઈને ત્યાંના પહાડીઓ ડઘાઈ જ ગયાં. ૧૮૫૭માં બળવો થયો. ઉત્તર પ્રદેશમાં અંગ્રેજોની સલામતી સારા પ્રમાણમાં જોખમાઈ. પરિણામે સલામતીભર્યા સ્થાન તરીકે નૈનીતાલને બીજી રાજધાની બનાવી દીધી. આને લીધે સરકારી મોટાં મોટાં મકાને, બંગલાઓ, હોટલ, મોટી શેપ, દુકાને, સ્કૂલે, કલેજે એમ ચારે બાજુએથી નૈનીતાલ મોટું અને સમૃદ્ધ બનવા લાગ્યું. ઉત્તર પ્રદેશની કંગ્રેસ સરકાર હવે ગરમ મહિના દરમિયાન અહીં નથી આવતી; એમ છતાં પ્રવાસીઓને ધસારે ઉનાળાના દિવસોમાં ઉત્તરોત્તર વધતો જ જાય છે. નૈનીતાલ આ બાજુનું એક મહત્ત્વનું શિક્ષણકેન્દ્ર છે. હિલસ્ટેશન તરીકે તે અતિ કપ્રિય છે. મેં આપણા દેશનાં ઘણાં ખરાં હિલસ્ટેશન–હવા ખાવા - માટેનાં પર્વતમથકે–જોયાં છે. માથેરાન, મહાબળેશ્વર, આબુ, સીમલા, - મસૂરી, દાર્જીલીંગ, ઉટાકોમન્ડ અને સિલોનમાં આવેલ નુરેલિયા For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ‘પણું જોયેલ છે. કમનસીબે હજુ કાશ્મીર જવાનું બન્યું નથી; જોકે તેના વિષે ખૂબ ખૂબ સાંભળ્યું છે અને તેને લગતાં ચિ-છબીઓ પણ ખૂબ જોઈ છે. કેડાઈ કેનાલના લોકો ખૂબ વખાણ કરે છે તે જેવું બાકી છે. હિમાલયને બીજો છેડો આસામમાં આવ્યો છે. ત્યાં જવાનો પણ યોગ હજુ ઊભો થયો નથી. જે જોયું છે તેમાં કયું ચડિયાતું અને કયું ઊતરતું એવી તુલના કરવાનો મારે મન બહુ અર્થ નથી. માથેરાન તેમ જ આબુ તે જરૂર નાનાં મથકે છે. એમ છતાં પણ તેની અમુક લાક્ષણિક વિશેષતા છે. બીજા ગિરિમથકોમાં દરેકને પિતપોતાની આગવી વિશેષતા છે. આમ છતાં નિનીતાલ બીજાં બધાં હિલસ્ટેશનેથી અમુક રીતે જુદું પડતું હાઈને આપણું દિલમાં સ્વતંત્ર રીતે આકર્ષણ પેદા કરે છે. સિમલા કે દાર્જીલીંગ ઘણી ઊંચાઈએ આવેલા પર્વતની પીઠ ઉપર તેમ જ બાજુ ઉપર વસેલાં છે અને તેથી વધારે પડતા ખુલ્લા છે અને ત્યાંથી દૂર દૂર સપાટ પ્રદેશે નજરે પડતા હોઈને તે પ્રદેશના સંપર્કથી આપણું મન છૂટી શકતું નથી. નૈનીતાલ ખીણમાં આવેલ છે અને ચારે બાજુએ ઊંચા ઊંચા પર્વતેથી ઘેરાયેલ છે અને મધ્યમાં આવેલા એક વિશાળ, રમ્ય, સ્વચ્છ સરોવર આસપાસ તેની સમગ્ર રચના ઊભી થયેલ છે. આને લીધે કાથગોદામ એટલે કે સપાટ ભૂમિતાલ, ત્યાંથી નૈનીતાલ માત્ર વીસ માઈલના અંતરે આવેલું હોવા છતાં આપણે હિમાલયના ઊંડાણમાં જાણે કે પ્રવેશ કરી ચૂક્યા ન હોઈએ એવી ભ્રાન્તિ મનમાં પેદા થાય છે. અને તેને લીધે આપણા ચિત્ત ઉપર પર્વતીય વાતાવરણ ઘટ્ટપણે જામે છે. વળી, મધ્યમાં સરેવર હોવાના કારણે અને તેની જલલહરીઓમાં ઝાડપાન અને પર્વતો અને પ્રકાશની ભરતી-ઓટના કારણે તેમ જ બદલાતા જતા રંગવાળું આકાશ તેમાં સતત પ્રતિબિંબિત થતું હોઈને આખો દેશ ખૂબ જીવતે લાગે છે. સરેવરમાં કોઈ પણ સમયે સુંદર For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ નૌકાઓ આમથી તેમ ડોલતી-વિચરતી નજરે પડે છે. અને તેમાં બેઠેલાં બાળકો, સ્ત્રીઓ અને પુરુષો તેમ જ નવપરણિત યુગલો આનંદકિર્લોલ કરતાં દૃષ્ટિગોચર થાય છે. કોડાઈકેનાલનું સરોવર કદાચ નૈનીતાલ કરતાં વધારે મોટું હશે, પણ તે ઉપરના ભાગમાં આવેલું છે અને આસપાસ બધું ખુલ્યું છે. અહીં ચોતરફ જે પર્વતને ઘેરાવે છે અને તેથી આખા પ્રદેશને એક પ્રકારની સહજ કલ્પનામાં ન આવે એવી ભવ્યતાનો જે એપ મળે છે તે ત્યાં હોવા સંભવ નથી. આમ નૈનીતાલમાં જે સજીવતા, ચેતનમયતા છે, જે ચળક અને ઝળક છે અને આંખોને સદા મુગ્ધ રાખે એવી રોનક છે તે અન્યત્ર છે જ નહિ. અહીં ફલેટ ઉપર સાંજને વખતે કંઈ કંઈ પ્રદેશમાંથી ઉતરી આવેલાં પ્રવાસીઓનાં ટોળેટોળાં જોવા મળે છે. તેમાં મોટા ભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબનાં હોય છે. આજકાલ અન્ય હિલસ્ટેશને માફક અહીં પણ મુંબઈ અમદાવાદ બાજુના ગુજરાતીઓ ઘણી સારી સંખ્યામાં આવી ચડે છે. તેમને જોઈને સ્વાભાવિક રીતે આત્મીયતાને અનુભવ થાય છે. તેમની સાથે ઓળખાણ કરવામાં કોઈ ઓળખાણ કરાવનારની જરૂર પડતી નથી. તમે ગુજરાતી લાગો છો; ક્યાંથી આવો છો ? એ પ્રશ્ન સાથે ઓળખાણની શરૂઆત થાય છે. અને પછી અડધી કલાકની વાતચીતમાં પરસ્પર પાકી ઓળખાણ થઈ જાય છે. ફેશનેબલ સ્ત્રીઓનું તે અહીં પ્રદર્શન જ ભરાતું હોય એમ કદી કદી લાગે છે. લીપસ્ટીક વિનાની ભાગ્યે જ કોઈ યુવતી દેખાય છે. નવપરણિત યુગલે આવા સ્થળે સારી સંખ્યામાં નજરે પડે છે અને અનેકના આકર્ષણનું નિમિત્ત બને છે. લગ્ન થાય કે તરત જ મોટા શહેરમાં વસતું નવયુગલ, પિતાની સંપત્તિ તથા સગવડ પ્રમાણે, આજકાલ નજીક કે દૂરના હિલસ્ટેશન ઉપર ગયા સિવાય ભાગ્યે જ રહે છે. લગ્ન સમારંભનો અંતિમ વિધિ મોટા ભાગે આ જ હોય છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ છે. લૌકિક ભાષામાં આવાં યુગલોને “હનીમૂનીઆ' તરીકે ઓળખવામાં તેમ જ ઓળખાવવામાં આવે છે. જાણે કે આખી દુનિયા પિતામાં અને પિતાની પ્રિયતમામાં સમાઈ જતી હોય એવી મસ્તીથી તેઓ વિચરતાં–ઊડતાં માલૂમ પડે છે. ભાવી ગમે તે હોય પણ આજે બે ઘડી ભલે તેઓ આનંદમઝા માણી લે અને એકમેકમાં ઓતપ્રોત બનીને ફરી લે એવો ભાવ તેમના વિષે ફુરે છે અને આ તેમની મસ્તી–એકમેકનું અદ્વૈત દાખવતી ખુમારી-ચિરકાળ પર્યત ટકી રહે એવી શુભ કામના તેમના વિશે મન ચિન્તવે છે. ચોતરફ કેવળ આનંદ અને ઉલ્લાસનું માદક વાતાવરણ અનુભવાય છે. ચાલુ જીવનની આશા-નિરાશા, સફળતા-વિફળતા, કમાણી-ખોટ બધું ભૂલીને અહીં અમે કેવળ આનંદ કરવા, મઝા ભાણવા, યથેચ્છ વિચરવા આવ્યાં છીએ, અહીં ચિત્તાની, ઉપાધિની કોઈ વાત ન કરશો. તમે મઝા માણો અને અમને મજા પુરબહારમાં માણવા દો–આવા ઉદ્ગાર સૌ કોઈને મોઢા ઉપર તરવરતા હોય એમ આપણને લાગે છે. કોઈ ગમે તેટલે સોગિયોગંભીર હોય તો પણ તે અહીં આવે તે તેને હળવા થયા સિવાય ચાલે જ નહિ, . વળી, તબિયતને નવી તાજગી આપવામાં અહીંનાં હવામાન ભારે અનુકૂળ છે. નૈનીતાલમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની પિષ માસની ટાઢનો ચાલુ અનુભવ થતો હતો. દિવસે પણ ભાગ્યે જ ગરમી લાગે; અને આજે તો ગરમી લાગે છે એમ આપણું મન કહે તે સાથે બે–ચાર કલાકમાં વરસાદ આવ્યો જ હોય, કોઈ પણ સમયે આકાશમાં વાદળાં ચઢી આવે, ગાજવીજ થાય, પાણી વરસવા માંડે. કદી કરા પણ પડી જાય. પણ આ બધું કલાક બે કલાકમાં મોટા ભાગે વીખરાઈ જાય અને પાછું આકાશ બિલોરી કાચ જેવું સ્વચ્છ અને વનસ્પતિ અને પર્વતને લીધે ઘેરા રંગને ધારણ ચિ. ૧૨ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કરતું બની જાય. આમ ચાલુ શિશિર અને ગાળે ગાળે વસંત અને કદી કદી વર્ષાઋતુ–આવો જાણે કે કોઈ ક્રમ ચાલતો હોય એવું ઋતુમાધુર્ય અહીં આપણને સાંપડે છે. આવા રમણીયતાના કેન્દ્ર સમા નૈનીતાલમાં બાર દિવસ અમે પૂરા આનંદમાં પસાર કર્યા. મે માસની ૨૨મી તારીખની સવારે આઠ વાગે ઊપડતી બસમાં અમે રાણીખેત તરફ વિદાય થયા. પર્વતમાર્ગો ઉપરની વાહનવ્યવસ્થા આ બાજુએ ચોતરફ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતી સડકમાં કેટલીક પાકી હોય છે, જેને મેટલ્ડ રોડ કહેવામાં આવે છે અને કેટલીક કાચી હોય છે. એ સડક ઉપર નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ બસો દોડે છે. આમાંથી કેટલીક બસો ગવર્નમેન્ટ રોડવેઝની છે, જેને આપણી બાજુએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કહેવામાં આવે છે. તેને ઉત્તર પ્રદેશની સરકારે ગવર્નમેન્ટ રોડવેઝનું નામ આપ્યું છે. બીજી બસે કુમાઉ મોટર એનર્સ યુનિયન લિમિટેડ, ટૂંકું નામ કે. એમ. ઓ. યુ લિમિટેડ, નામની ખાનગી કંપની તરફથી ચલાવવામાં આવે છે. કાથગોદામથી નૈનીતાલ અને રાણીખેત જતા પ્રવાસીઓને લઈ જવાને ઈજારો ગવર્નમેન્ટ રોડવેઝને આપવામાં આવ્યો છે. કાથગોદામથી આભોરા જતા પ્રવાસીઓને લઈ જવાને ઈજારો કે. એમ. ઓ. યુ. લિમિટેડને આપવામાં આવ્યું છે. ગવર્નમેન્ટ રેડવેઝની બસો વધારે મોટી હોય છે અને તેની બેઠકો વધારે સગવડવાળી હોય છે. તેની “ડી લસ'ના નામથી ઓળખાતી બસો બહુ દેખાવડી હોય છે અને તેની બેઠકો બેઠા પછી થોડા નીચે ઢળવું હોય તે ટળી શકાય એવી સગવડવાળી અને મુલાયમ ગાદીવાળી હોય છે. સાધારણ રીતે આ “ડી લક્સ’ સિવાયની બીજી બન્ને સંસ્થાની બસોમાં અપર કલાસ અને લેઅર કલાસ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ એમ બે વર્ગો હોય છે. બસ હાંકનારની બાજુની બેઠક અને પાછળને આખો બાંકડો, જેમાં ચાર પેસેન્જર સગવડપૂર્વક બેસી શકે છે, તેને અપર કલાસ કહેવામાં આવે છે. અપર કલાસનો દર સાધારણ રીતે માઇલે દોઢ આનો હોય છે અને લોઅર કલાસને દર માઈ લે એક આને હોય છે. અપર કલાસમાં બેઠા હોઈએ તો આસપાસનું દૃશ્ય જોવામાં વધારે અનુકૂળતા રહે છે. આસપાસનું મૃષ્ટિસૌન્દર્ય વધારે મોકળાશથી માણી શકાય એ હેતુથી સાધારણત: અમે અપર કલાસમાં મુસાફરી કરતા હતા. આ બસના ડ્રાઈવરે ઘણા કુશળ હોય છે. સપાટ પ્રદેશ ઉપર બસ કે મોટર હાંકવી એ એક વાત છે : ચાલુ ચઢાણ-ઉતરાણ અને ઘડીએ ઘડીએ આવતા વળાંક ઉપર બસ કે મોટર હાંકવી એ બીજી જ વાત છે. આ માટે મેટરના હીલ ઉપર પૂરો કાબૂ, સમય સૂચકતા અને પૂરતા પ્રમાણમાં શારીરિક તાકાત હોવી જરૂરી છે. મોટર કરતાં બસ ચલાવવી તે અઘરું અને શિયારીનું કામ છે. નાની સરખી પણ ભૂલ થાય તો બસ ઊંડી ખીણમાં જઈને પડે અને ૪૦-૫૦ પેસેન્જરમાંથી ભાગ્યે જ કોઈ બચે. આ બાજુ બસને ભાગ્યે જ અકસ્માત થતે સાંભળવામાં આવે છે; કારણ કે બસના ડ્રાઈવરે ખૂબ હોંશિયાર અને પૂરી તાલીમ પામેલા હોય છે. અને તેમને સૂચવવામાં આવેલી ગતિની મર્યાદામાં રહીને જ તેઓ બસ ચલાવે છે અને અન્ય બસ કે મેટરને વટાવીને આગળ દોડી જવાની કરી પણ અધીરાઈ દાખવતા નથી. બસમાં નિયત સંખ્યાથી વધારે પેસેન્જરોને સાધારણ રીતે લેવામાં આવતા નથી અને ટાઈમ ટેબલને બનતાં સુધી વળગી રહેવામાં આવે છે. એવા કેટલાક સાંકડા માર્ગે છે કે જ્યાં વન-વે ટ્રાફિક ની ગોઠવણ નકકી કરેલી હોય છે. આનો અર્થ એ છે કે અમુક સમયથી અમુક સમય સુધી માત્ર એક દિશાએ જતી જ બસો ચાલે; તે સમયનો ગાળો પૂરો થાય For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ એટલે પ્રતિકૂળ દિશાએ જનારી બસોને ચાલવાની રજા મળે. નકકી કરેલા ટાઈમ ટેબલ મુજબ બસો ચલાવવાને આગ્રહ ન હોય તે આ ગોઠવણ જાળવવાનું અને પ્રવાસીઓને એક સ્થળેથી બીજે રથળે વખતસર પહોંચાડવાનું કામ મુશ્કેલ બની જાય. આ બાજુના વાહનવ્યવહાર સંબંધે આટલી સમજૂતી વાચકો માટે જરૂરી છે. રાણીખેત તરફ ઉપર જણાવ્યું તે મુજબ, અમે ૨૨ મીની સવારે નૈનીતાલ છોડયું. નૈનીતાલથી રાણીખેત ૩૪ માઈલ દૂર છે. શરૂઆતમાં અમારો માર્ગ ચાલુ ઉતરાણને જ હતો. સાત માઈલ વટાવ્યા અને ભોવાલી આવ્યું. અહીંથી આશરે દોઢેક કલાક અમારી બસ ચાલતી રહી અને “ગરમ પાણી ” નામનું ગામ આવ્યું. નૈનીતાલની ઊંચાઈ ૬૩૦૦ ફીટ હતી. ગરમ પાણી એટલે આશરે ૩૨૦૦૩૩૦૦ ની ઊંચાઈ. જેમ નીચે સપાટી ઉપર આવીએ એમ હવાભાનમાં ઠંડક ઘટે અને ગરમી વધે. ભેવાલીથી ગરમ પાણી સુધીને રતો ભારે રમણીય હતો. આંખમાં કૌતુક સમાતું નહોતું અને સતત બદલાતું જતું દશ્ય ચિત્તમાં આનંદ-અતિરેકની ઊર્મિઓ પેદા કર્યા કરતું હતું. નૈનીતાલમાં શહેરી સભ્યતાના લગભગ સર્વ અંશે વિદ્યમાન હતા. બહાર નીકળીએ તો સરખાં થઈને નીકળવું જોઈએ, એ બાબતને મન ઉપર મુંબઈ જેટલો જ ભાર રહેતે હતે. કઈ પણ શહેરના ભોગવિલાસનો ઘટાટોપ અહીં પણ લગભગ એટલા જ પ્રમાણમાં જોવામાં આવતો હતો. સિનેમા, ખાણીપીણી, રમતગમત, ગાનતાન અને રાજકારણ પણ–આ બધું નૈનીતાલમાં ભરચક ભર્યું હતું. પરિણામે હિમાલયમાં આવતાં જે મનનું મેળાપણું, સભ્યતાની ચાલુ ઉપચારવિધિથી મુક્ત કલ્પનાનું For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ઉર્થન આપણને સહજપણે પ્રાપ્ત થવું જોઈએ તેવા મુt. આનંદને નૈનીતાલમાં અનુભવ થયો નહોતો. પણ હવે તે પ્રદેશ બદલાવા લાગ્યો, વાતાવરણ પણ બદલાતું લાગ્યું. હિમાલયના મુક્ત હવામાન વચ્ચે અમે હવે વિચારી રહ્યા છીએ, હિમાલયના હાર્દમાં હવે પ્રવેશ કરી રહ્યા છીએ એ અનુભવ હું કરવા લાગ્યો અને કલ્પનાશક્તિને પણ પાંખો ફૂટી રહી હોય એમ લાગવા માંડયું. ગરમ પાણી ઉપર જતી–આવતી બસો આશરે અડધો કલાક ખોટી થાય છે. અહીં દૂધ, ચા, દહીં, ગરમ પૂરી, શાક વગેરે મળે છે. અને જતા-આવતા પ્રવાસીઓ અહીં નાસ્તો કરીને તાજાં થાય છે. અમે પણ અહીં નાસ્તો કર્યો. વખત થતાં અમારી બસ પણ ઊપડી, થોડી વારમાં કોસી નદી આવી. જમણી બાજુએ આભોરા જવાને રસ્તે અમારા રસ્તાથી છૂટો પડતો હતો. અને ડાબી બાજુએ કેસીના કિનારે કિનારે અમારી બસ કેટલાક માઈલ સુધી દોડતી રહી. અત્યાર સુધી અમે જે પ્રદેશમાંથી પસાર થયા હતા તે આખો રસ્તો દેવદાર અને ચીડ તેમ જ બીજાં વૃક્ષોની ઘનઘટાથી આચ્છાદિત હતે. હવે એ લીલવણી આછી થવા લાગી. સૂકા કોરા પર્વત-પ્રદેશ ઉપર અમારી બસ હવે ઊંચે ને ઊંચે ચઢવા લાગી. સૂર્ય મધ્યાકાશ સમીપ જઈ રહ્યો હતો. તેના પ્રખર તાપથી આખો પ્રદેશ તપ હતો. ગરમી પણ હવે અકળાવતી હતી. સવારે આઠ વાગ્યાના બસમાં બેઠેલા એટલે થાક પણ કાંઈક જણાતા હતો. બધું સૂકું અને વેરાન જોઈને રાણીખેત પણ શું આવું સૂકું અને વેરાન હશે એ તક મનને સ્પર્શી જતો હતો. અમે નૈનીતાલથી ૩૦૦૦ ફીટ જેટલું ઊતર્યા હતા. એટલું જ પાછું અમારે ચઢવાનું હતું. કેસી નદીને કિનારો છોડીને બસ ઊંચે ને ઊંચે આગળ વધી રહી હતી. આખા પ્રદેશ ઉપર મધ્યાહૂન કાળની For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સ્તબ્ધતા પથરાઈ રહી હતી. સૂકા વિશાળકાય પર્વત પ્રકૃતિના સુદ્ર સ્વરૂપની ઝાંખી કરાવતા હતા. આખા દશ્યમાં ભવ્યતા અને ભીષણતાનો કોઈ વિચિત્ર સહયોગ અનુભવાતો હતો. કેઈ ઊંડી ગંભીરતા મનને આરપાર ઘેરી રહી હતી. આમ થોડો સમય ચાલ્યું એટલામાં પાછાં ઝાડપાન શરૂ થયાં. ચીડ અને દેવદારની હારમાળા અમારું સ્વાગત કરવા લાગી. કોઈ મહત્ત્વનું સ્થળ સમીપ આવી રહ્યું હોય એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં. રરતા ઉપર માણસોની અવરજવર વધતી લાગી. ટોલ સ્ટેશન આવ્યું, જ્યાં રાતપ્રવેશને અમુક કર અમારી પાસેથી ઉઘરાવવામાં આવ્યો. સાડા બારેક વાગે અમે રાણીખેત પહોંચ્યા. રાણું ખેત આ બસ જ્યાં ઊભી રહે છે તેની બાજુએ જ બજાર હતી. બજારમાં થોડે આગળ ચાલતાં સામસામી બે નાની હોટલે છે : એકનું નામ સ્નેવ્યુ હોટેલ, બીજીનું નામ હિમાલય હોટલ. હિમાલય હોટેલ બહુ સાધારણ અને ઓછી સગવડવાળી હતી. એક માળ, ઉપર આગળપાછળ ઓરડીઓની હાર હતી. અમે ત્રણ ઓરડી. ભાડે રાખી અને સામાન મૂકીને બેઠવાયા, સ્વસ્થ થયો. આ હોટેલમાં રહેવાનું ભાડું જુદું, ખાવાનું જુદુ, ઠીક પડે તો બીજે પણ ખાઈ શકો. ઓરડીનું ભાડું નાની-મોટી એરડી પ્રમાણે ત્રણથી પાંચ રૂપિયા સુધી હતું. એક ઓરડીમાં બેથી ત્રણ જણ રહી શકે. અહીં બધી વ્યવસ્થા કામચલાઉ જેવી હતી. અમારે અહીં બે-ત્રણ દિવસ જ રહેવાનું હોઈને અમને બહુ અગવડ જેવું ન લાગ્યું. રાણીખેતનું નામ વર્ષોથી સાંભળતા આવેલ. તે વિષે કંઈ સમયથી મનમાં કૌતુક હતું. એ સ્થળમાં આજે આમ આવવાનું For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ બનતાં મન ખૂબ આનંદમાં હતું. જેને શહેરની સગવડ જોઈતી હાય અને સાથે પૂરી શાન્તિ અને એકાન્ત જોતાં હોય તેના માટે રાણીખેત આદર્શ સ્થળ છે. ૧૮૬૯માં રાણીખેતને હિંદી સૈન્યના અમુક વિભાગતું મથક બનાવવામાં આવ્યું ત્યારથી રાણીખેતનું મહત્ત્વ વધતું જ રહ્યું છે. રાણીખેત સમુદ્રસપાટીથી ૬૦૦૦ ફીટની ઊંચાઈ ઉપર આવેલું છે. પર્યંતના ઉપરના ભાગમાં સારા વિસ્તારમાં પથરાયેલુ રાણીખેત એક સુન્દર ગિરિનગર છે. અહીં ઘણી મોટી જગ્યા લશ્કરની છાવણીએ ફાયેલી છે. રાણીખેત બે વિભાગમાં વહેંચાયેલું છે. એક વિભાગ, જેતે આપણે દેશી લત્તો કહીએ તે છે. અહીં મેાટી લાંબી બજાર છે અને સામાન્ય લેાકેાના ગીચ વસવાટ છે. બીજો કેન્ટોનમેન્ટ વિભાગ, જ્યાં અંગ્રેજી હેાટલા, સિનેમા, મેાટી મેટી શેપા અને નાના-મેટા અનેક બગલાએ આવેલા છે. આ વિભાગ ભારે સ્વચ્છ, સુઘડ અને રાનકદાર છે, પણ બજારથી દોઢએ માઇલ દૂર છે. વચ્ચે લશ્કરી પડાવ છે. બજારની નીચેના ભાગમાં થેાડેક દૂર દુલીખેતના નામથી એળખાતી જગ્યા છે. અહીંં રમતગમત તથા ગા‚ તેમ જ લશ્કરી કવાયત માટે ઘણું મટું મેદાન છે. આખા પ્રદેશ વિપુલ વનરાથી વાયલે છે. ચોટિયા ગાર્ડન્સ અહીં' અમે ૨૨મી તારીખની અપેારે આવ્યા. હાટેલમાં ભેજન કર્યું, આરામ કર્યાં. બજારમાં તેમ જ કૌસાની જવાની સડક ઉપર કેટલેક દૂર સુધી ફરીને પાછા આવ્યા. ખીન્ન દિવસે ત્રણ-ચાર માઈલ દૂર એ જ સડક ઉપર કાલ્કા નામનું ગામ છે ત્યાં સુધી ફરી આવ્યા. અપેારે અમે જ્યાં ઊતર્યા હતાં ત્યાંથી પાંચેક માઈલ દૂર ચોપટિયા નામનું ૬૯૪૦ ફીટ ઊંચે આવેલું એક રમણીય સ્થળ છે. ત્યાં અમે બસમાં બેસીને ગયા. બસ કેન્ટોનમેન્ટના માર્ગે પસાર થાય છે, તેથી For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કેન્ટોનમેન્ટની રોનકને ઊડતી નજરે કાંઈક ખ્યાલ આવે. ચોપટિયામાં એક મોટે સરકારી બગીચે છે અને ત્યાં તરેહ તરેહનાં ફળઝાડ ઉગાડવામાં આવે છે અને સફરજન, લુમ્સ, અખરોટ, મુસંબી, નાસપતિ, પિર વગેરે ફળ કેમ વધારે દળદાર બને અને તેની જુદી જુદી જાતે કેમ પેદા થાય તેને લગતા પ્રયોગો કરવામાં આવે છે. બગીચાના માળીઓએ અમને આ બધું દેખાડયું અને સમજાવવા પ્રયત્ન કર્યો. પણ આ વિષય અમારી સમજણની બહારનો હોઈને અમે બહુ થોડું ગ્રહણ કરી શકયા. એમ છતાં આવડે મોટો બગીચે, તેમાં તરેહ તરેહનાં ફળવૃક્ષો અને તેમાં કેટલાંક એવાં કે જે આપણે પહેલાં ' કદી જોયાં પણ ન હોય આ બધું જોઈને મન આનંદિત બન્યું. અમે ચોપટિયા આવવા માટે જે બસમાં આવેલા તે ત્યાંથી અડધેએક માઈલ જઈને વીશેક મિનિટમાં પાછી ફરવાની હતી. એ જ બસમાં પાછા ફરીએ તે અહીં જોવાય શું અને ફરાય શું? અમને એમ કહેવામાં આવ્યું કે ત્યાંથી કેડીના માર્ગે જઈએ તે ત્રણેક માઈલ ચાલતાં રાણીખેત પહોંચી જવાય છે. સાંજનો વખત હતો. ઘડિયાળમાં સવા ચાર વાગ્યા હતા. અજવાળું છતાં રાણીખેત પહોંચ વામાં વાંધો નહિ આવે એમ ધારીને બસથી પાછા ફરવાનો વિચાર માંડી વાળ્યો. બધે ફરતાં અને જોતાં પાંચેક વાગ્યા. અહીંથી પણ દૂર દૂર સુધી નજર જતી હતી અને નાના-મોટા પર્વતની પરંપરા અને તે ઉપરની લીલી હરિયાળી અને વૃક્ષોની હારમાળા આંખનું અનુપમ રંજન કરતી હતી. ચૌપટિયા ગાર્ડન્સથી આગળ ચાલતાં આ વિષયને લગતી સરકારી લેબોરેટરી આવી. અહીં ઝાડપાનને કેરી ખાનારી કેવી જીવાતો થાય છે, અને તેને કેમ અટકાવવી, કેમ નાબૂદ કરવી તેને લગતા, તેમ જ જુદાં જુદાં ફળની જાતને વિકસાવવાને લગતા અનેક પ્રયોગો થતા રહે છે. અને તેના પરિણામે જે શોધે થાય છે તેની દેશભરમાં જાહેરાત કરવામાં આવે છે. તે જોઈને અમે આગળ ચાલ્યા. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અને કેડીએ કેડીએ નીચે ઊતરવા લાગ્યા. આ કેડી ગીચ જંગલમાંથી પસાર થતી હતી. મેટા દેવદાર તેમ જ એકનાં ઝાડ જ્યાં ત્યાં નજરે પડતાં હતાં, પણ મોટા ભાગે તે ચીડનાં લેન્ટેશન્સ જોવામાં આવતાં • હતાં. ચીડના દરેક વૃક્ષના થડમાં છિદ્ર પાર્ટીને તેમાંથી ઝરતે ચીકણે રસ ઝીલવા માટે નાનો સરખો માટીને વાલે બાંધવામાં આવે છે. આ રસ તે રેઝીન છે અને તેમાંથી મોટા પ્રમાણમાં ટરપેન્ટાઈન પેદા કરવામાં આવે છે. આવા એકાન્ત-શાન્ત-ગીચ જંગલમાંથી પસાર થવું, દોઢ-બે કલાક સુધી કેડી કેડીએ ચાલ્યા જવું એ અમારા માટે અવન અને એમ છતાં અતિમધુર અનુભવ હતે. સૂર્ય આથમણું દિશાએ નીચે જઈ રહ્યો હતો અને તેને મંદ મંદ પ્રકાશ આખા પ્રદેશને કઈ જુદી જ સૌમ્યતા અર્પણ કરી રહ્યો હતો. પવનની લહરીઓ પણ વહ્યા જ કરતી હતી અને વનપ્રદેશને મુખરિત બનાવતી હતી. વાયુલહરીને આ સરસર કરે મર્મર અવાજ સમુદ્રના દૂરથી આવતા મર્મર અવાજને બહુ જ મળતો હતો અને તેથી રખેને નજીકમાં દરિયો તો નથી ને એવી ભ્રાન્તિ કરાવતા હતા. અમારી મંડળીમાં એ બાજુના ખાદીના કાર્યકર્તા બીજા પણ બે ભાઈઓ હતા. કંઈ કંઈ વિષય ઉપર વાત કરતાં અમે માર્ગ વટાબે જતા હતા. આમ કેટલુંય ચાલ્યા છતાં કેડીનો અન્ત ન આવે અને રાણીખેત દેખાય નહિ ! અમે ભૂલા તો નથી પડયા ને, એમ પણ મનમાં વિચાર આવી ગયે; પણ પર્વતમાર્ગો અને તે પણ અજાણ્યા માર્ગે ધારીએ એ કરતાં હંમેશાં લાંબા લાગે છે અને તેમાં માઈલે બતાવવામાં આવે તે પણ ઘણી વાર બરાબર હોતા નથી. કહેવામાં આવે ત્રણ માઈલ અને નીકળી પડે ચાર કે પાંચ માઈલ! આખરે અમે ખૂબ નીચાણના ભાગ ઉપર આવ્યા અને સામે ઊંચે રાણીખેતનાં દર્શન થયાં. સૂર્ય અમારી રજા લઈ લીધી હતી. સંધ્યા ટાણે જ્યાં અજવાળાને હટાવીને અંધકાર પિતાનું સામ્રાજય જમાવવાની તૈયારી કરી રહ્યો For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ હતા ત્યારે અમે રાણીખેતની ભાગોળે પહોંચ્યા. આ ચૌપટિયાથી રાણીખેત સુધી કેડી ઉપરનો પગપાળા પ્રવાસ જાણે કે દોઢ-બે કલાક સુધી કોઈ એક મહાકાવ્ય માણ્યું ન હોય એવી મીઠી છાપ મારા મન ઉપર મૂકી ગયે. મનમાં એ વખતે એમ થયા કરતું કે આવા ઉન્નત પ્રદેશમાં, આવા ગીચ જંગલમાં પિતાના જ ચિન્તનમાં ડૂબેલા રહીને ન કોઈ બોલાવે કે ચલાવે એ રીતે આથમતા કે ઊગતા સૂર્યના આછા પ્રકાશમાં અથવા તે આકાશમાં આરૂઢ થયેલા ચંદ્રની ધવલ રેશનીમાં યથેપણે ચાલ્યા જ કરવાનું હોય તો કેવી મજા આવે છે આમ ચીપટિયા બાજુના પરિભ્રમણના કારણે અમારું રાણીખેત આવવું સફળ થયું એમ લાગ્યું. તાડી ખેત બીજે દિવસે સવારે કેન્ટોન્મેન્ટના ચઢાણ.ઉતરાણવાળા રાજમાર્ગ ઉપર અમે કેટલુંક ફર્યા. બપોરે બાર વાગ્યાની બસમાં અમે તાડી ખેત જવા નીકળ્યા. જેમ ચૌપટિયા રાણીખેતથી પાંચ માઈલ દૂર અને એક હજાર ફીટની ઊંચાઈએ હતું, એવી જ રીતે તાડીખેત દશ-અગિયાર માઈલ દૂર અને લગભગ એક હજાર ફીટ નચાણમાં નૈનીતાલ જવાના રસ્તા ઉપર આવેલું છે. અહીંથી થોડે દૂર જતાં રામનગર જવાને રસ્તો ફંટાય છે. રાણીખેત આવતાં તારીખે અમે પસાર કરેલું અને ત્યાં નેશનલ કેડેટ કોર–એન. સી. સી–નો મોટો પડાવ જોયેલો. તાડી ખેત જવા માટે બીજો પણ આકર્ષણ હતાં. અહીં ૧૯ર૯ની સાલમાં જૂન માસની ૨૧મી તારીખે ગાંધીજી આવેલા અને બે દિવસ રહેલા. ગાંધીજીના ભત્રીજા શ્રી પ્રભુદાસ ગાંધી, જેમનું લખેલું ‘જીવનપરેઢ ગાંધી સાહિત્યમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેઓ તથા ગાંધીજીના બીજા સહાકાર્યકર્તા ઘણું ખરું તબિયત સુધારવાના હેતુથી કેટલાક સમયથી અહીં રહેતા હતા. ગાંધીજી આભેરાથી રાણીખેત. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આવ્યા હતા, પણ ત્યાં એક પણ રાત નહિ રોકાતાં સીધા અહીં જ આવ્યા હતા. આ ઉપરાંત અહીં પ્રેમ વિદ્યાલય નામની એક જની જાણીતી શિક્ષણ સંસ્થા છે. અહીં ઊની વણાટનું ઉત્તર પ્રદેશની સરકાર હસ્તક ચાલતું કેન્દ્ર કાર્યાલય છે. આવાં કેટલાંક આકર્ષણોના કારણે અમે તાડીખેત ખેંચાઈ આવેલાં. બરાબર એક કે દોઢ વાગ્યે જ્યારે સૂરજ માથા ઉપર ઠીક ઠીક તપતો હતો ત્યારે અમે બસમાંથી ઊતર્યા. આ સ્થળમાં અમે કયાં જવું એને વિચાર કરતા હતાએવામાં બે મિલિટરી ઓફિસરોને જોયા. તેમની પાસે ગયા અને એન. સી. સી. ને કંપ જોવાની અમે તેમની સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી. તેમણે અમને માયાપણાથી આવકાર્યા, અને કંપમાં દાખલ થવાની અને ફરવાની અમારા માટે રજા મેળવી આપી અને એક કેડેટને અમને કંપમાં બધે ફેરવવાની સૂચના સાથે અમારા હવાલે કર્યો. અમે કંપની આખી વ્યવરથી જોઈ આ અમારા માટે નવું દર્શન હતું. ઉત્તર પ્રદેશ બાજુના લગભગ ૪૫૦ વિદ્યાર્થીઓને આ કેપ હતો. આ લેકોનું સામૂહિક જીવન કેવું હોય છે, ખાવાપીવા તથા રહેવાની, રસોડાની તેમ જ પાયખાનાની, લશ્કરી કવાયતની, રમતગમતની, તેમ જ મનોરંજનની કેવી વ્યવસ્થા હોય છે, એ બધી બાબતોને અમને અહીં ફરતાં ફરતાં ખ્યાલ આવ્યો. ખુલ્લી ઢાળ-ળાવવાળી જગ્યામાં નાના તંબુ અથવા તો મંડપ ઉભા કરવામાં આવ્યા હતા. રસોઈ મેટા ભાગે નિરામિષાહારી હતી, કારણ કે આમાંના ઘણાખરા કેડે શાકાહારી હતા. જમવાના ઠેકાણે દોઢેક ફૂટ જેટલી ઊંડી અને સો ફૂટ જેટલી લાંબી નો ગાળે ગાળે બનાવી હતી. એ નીકે વચ્ચે આવેલી ઊંચી જમીનની લાંબી પટ્ટી ઉપર જમવાનાં વાસણ બે લાઈનમાં હારબંધ મુકાય અને નીમાં પોતાના વાસણ રાખીને નીકળી બાજુની ઊંચી પટ્ટી ઉપર વિદ્યાર્થીઓ સામસામા હારબંધ જમવા For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ બેસે–આવી ભૂતળ ઉપર લાંબા ટેબલ અને બાંકડા જેવી જમવા માટે ગોઠવણ કરવામાં આવી હતી. આવી જ વ્યવસ્થિત ગોઠવણ નહાવા-ધવાની હતી. આમ શિસ્તપૂર્ણ સામૂહિક લશ્કરી જીવનની આપણી ઉગતી પ્રજાને મળતી તાલીમ જોઈને મનમાં ખૂબ આનંદ થત હતે. અલબત્ત, આ બધી રચના પાછળ આખરે લડાઈને અને માનવી સંહારનો ખ્યાલ રહે છે, એ હકીકત લક્ષ્ય ઉપર આવતાં મન ગ્લાનિ અનુભવતું હતું, પણ કોઈ કાળે લડવાનું છે કે ન હે, આવી શિસ્તબદ્ધ તાલીમની આપણા યુવકેને ખૂબ જ જરૂર છે એમાં બે મત હેઈન જ શકે. અહીં અમને બધે ફેરવનાર કેડેટ પછી તેમની કેન્ટિનમાં, એટલે કે જ્યાં ચાપાણી અને નાસ્તો પૂરા પાડવામાં આવતા હતા ત્યાં, લઈ ગયો અને ત્યાં તેના એક વડા સાથે અમારી ઓળખાણ કરાવી અને ચા-નાસ્તા વડે અમારું સ્વાગત કર્યું. પછી અમે ઉપરના ભાગમાં આવેલ ઉત્તર પ્રદેશ હસ્તક ચાલતા ઊની કેન્દ્ર Wool weaving-centre માં ગયા. ત્યાં ઊનકંતાઈથી માંડીને વણાટ સુધીની બધી પ્રક્રિયાઓ ઉમેદવાર વિદ્યાર્થીઓને શિખવવામાં આવતી હતી અને કારીગરો દ્વારા ઊનનું કાપડ, ધાબળા, શાલ, મફલર, રૂમાલ વગેરે સારા પ્રમાણમાં તૈયાર કરવામાં આવતાં હતાં; અને નીચેના સપાટ પ્રદેશોમાં ચાલતા ખાદીભંડારેને આ બધું પૂરું પાડવામાં આવતું હતું. આ બાજુ ઊન ખૂબ પેદા થાય છે. ટિબેટથી પણ ઢગલાબંધ ઊન આવે છે. અને તેથી ઊની કાપડ ઉદ્યોગ એ આ બાજુના પ્રદેશની વિશેષતા છે. મને આ ઉદ્યોગ ની કોઈ વિશેષ માહિતી નોતી, પણ અમારી સાથે અજિતભાઈ હતા તેઓ ખાદી કમિશનના ઑફિસર હતા. તેમના માથે અંબર ચરખાને ભારતભરમાં પ્રચાર કરવાની અને અંબર --ચરખાના સ્થળે સ્થળે પરિશ્રમાલો ઊભા કરવાની જવાબદારી હતી. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તેએ આ ઉદ્યોગથી સારી રીતે માહિતગાર હતા. તેમને આ કેન્દ્રના મેન્જર સાથે દ્દણી ચર્ચા અને સારા એવા વિચારવિનિમય થયે. અહીંથી બહાર નીકળ્યા. એટલે બાજુએ નજકમાં આવેલ પ્રેમ વિદ્યાલયના પ્રમુખ કાર્યકર્તા શ્રી રામદત્ત પાન્ડે મળ્યા પ્રેમ વિદ્યાલય તા તે દિવસે રજા હોવાથી બંધ હતું, પણ તેમણે અને એમના મોટા ભાઈ એ પ્રેમ વિદ્યાલય કેવી રીતે અને કુવા સયોગામાં શરૂ કર્યુ. તેની કેટલીક વિગતો અમને જણાવી. મથુરા પાસે વૃન્દાવનમાં પ્રેમ મહાવિદ્યાલય નામની બહુ જૂની અને જાણીતી સંસ્થા ઊભી કરવાના હેતુથી ભગીરથદત્ત પાન્ડે આ બાજુ આવ્યા અને અહીં બાધારણથી આ સંસ્થાની શરૂઆત કરી અને પ્રેમ વિદ્યાલય એવું આ સંસ્થાને તેમણે નામ આપ્યું. તેમના નાના ભાઈ રામદત્ત પણ મોટા ભાઈના કામમાં જોડાયા; પણ શક્તિ, પ્રેરણા અને સચેન્જનશક્તિ તે બધી મેાટા ભાઈની હતી. દશરથદત્ત ભારે રાષ્ટ્રીય ભાવનાવાળા હતા અને ગાંધીવાદથી રંગાયલા હતા. અને તેથી દેશમાં જે જે આન્દોલના ઊભાં થતાં રહ્યાં, તેથી તેએ અસ્પૃશ્ય રહી શકે તેમ હતુ. જ નહિ. રાણીખેત તે અંગ્રેજ સરકારનુ એક મેાટુ લશ્કરી કેન્દ્ર, એટલે આ ભાઈ એની બધી પ્રવૃત્તિ ઉપર તેમને ખૂબ જાપતા હતા અને તે કારણે શિક્ષસ સ્થાના કાર્યાંમાં પણ અવારનવાર સરકારી દખલ ઊભી થયા કરતી હતી. ૧૯૨૯માં ગાંધીજી તાડીખેત આવ્યા ત્યારે આ એ ભાઈએ જ તેમનું મુખ્ય સ્વાગત કરવામાં હતા. ગાંધીજી સાથે દશરથદત્તને સારા સંબંધ હતા. ૧૯૩૦-૩૨ ની લડત દરમિયાન સસ્થા લગભગ બંધ કરવી પડી હતી. પછી પણ સંસ્થાને કડાઈનાં વર્ષોમાંથી જ પસાર થવુ પડયું હતું, એમ છતાં સંસ્થા વિકસતી ગઈ હતી, અને વિદ્યાથીઓની સંખ્યા પણ વધતી જતી હતી. ૧૯૬૯માં ભગીરથદત્તનું અવસાન થયું અને આખી સંસ્થાના ખેો રામદત્તના માથે આવ્યા. આ એક રીતે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯o તેના ગજા ઉપરવટનું કામ હતું; બીજી બાજુએ સમયાન્તરે દેશને રાજકરણ રંગ બદલાયે. આજે ઉત્તર પ્રદેશની સરકારને તેને સારે ટેકે છે સ્કૂલમાં આશરે ૨૦૦ વિદ્યાથી ભણે છે. તેમને પ્રધાનતઃ ઔદ્યોગિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષક, સમુદાય અને સંસ્થાના સૂત્રધાર સારા મળી ગયા છે. દૂર દૂરના વિદ્યાર્થીઓ માટે અહીં છાત્રાલય પણ છે. અને એમ છતાં આસપાસના પ્રદેશમાં વસતા વિદ્યાથીઓ ઠીક ઠીક અન્તર ચાલીને અહીં ભણવા આવે છે. આ પ્રેમ વિદ્યાલયે એક સજીવ–પ્રાણવાન શિક્ષણસંસ્થા તરીકે કુમાઉં પ્રદેશમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ બધી હકીક્ત અમે રામદત્ત પાન્ડે પાસેથી જાગી. તે કહે કે “સંસ્થાનો વિકાસ સારો થયો છે. સરકારની મદદ પણ સારી છે. પણ કમનસીબે જેના વર્ષોની તપસ્યાનું આ શુભ પરિણામ છે, તે માટે મોટો ભાઈ આ બધું જોવાને હયાત નથી ! જ્યારે સંસ્થાને આગળ વધારવાને ખર વખત આવ્યો ત્યારે મારે એ ભાઈ ઈશ્વર પાસે ચાલી ગયો ! તેણે આઝાદીની લડતમાં જેલવાસ ભોગવ્યો, સરકારી પોલીસ તરફથી ઘણો ત્રાસ ભોગવ્યો, પણ પિતાની નિષ્ઠામાં હંમેશાં તે એકસરખો અચળ રહેલે, આમ વાત કરતાં પિતાના ભાઈને યાદ કરતાં તે ગળગળા થઈ ગયા. પછી જયાં ગાંધીજી બે દિવસ અહીં આવીને રહેલા તે જગ્યાએ અમે પહોંચ્યા. ઊંચાણમાં વિશાળ ટેકરીના વક્ષસ્થળમાં જાણે કે કૌસ્તુભ મણિ જડયો ન હોય એવું આ નાનું, નમણું અને બદામી રંગે રંગેલું મકાન શોભતું હતું. મકાન ઉપરથી ઘણે દૂર સુધી ચોતરફ દૃષ્ટિ જઈ શકતી હતી. કંપાઉન્ડમાં દાખલ થતાં નાનું સરખું બગીચે છે. વચ્ચે ઊંચી પીઠિકા ઉપર ગાંધીજી તકિયાને અઢેલીને બેઠેલા છે અને શરીર ચાદર વડે ઢંકાયેલું છે એવી ગેરુઆ રંગની– ઘણુંખરું લાસ્ટર ઓફ પેરીસની બનાવેલી–ગાંધીજીની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. તડકે અને વરસાદથી સુરક્ષિત For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રહે એટલા માટે તેને કાચના માળખાથી ઢાંકવામાં આવી છે. અમે રાણીખેત આવ્યાં ત્યાં સુધી તાડીત આવવાની અને તાડીખેત ગાંધીજીના સ્મરણ સાથે આ રીતે જોડાયેલ હોવાની કોઈ કલ્પના નહતી. ગાંધીજીના આ રીતે દર્શન કરતાં ભારતને છેલ્લાં પચાસ વરસનો ઈતિહાસ દક્ષિણ આફ્રિકાથી આવીને ગાંધીજીએ ભારતમાં નિર્માણ કરવા માંડેલી સર્વમુખી કાંતિ, ૧૯૨૯ના એ સવિનય સત્યાગ્રહની ૩૦-૩૨ની લડતનાં મંડાણ થયાં તે પહેલાંના દિવસો, પછી અનેક ઘટનાઓ, ગાંધીજીની લોકોત્તર જીવનપ્રતિભા–આ બધું સ્મરણપટ ઉપર એકાએક ઊપસી આવ્યું. નોઆખલીની યાત્રા, ગાંધીજીનો એકલવિહાર, દેશમાં ઉભી થયેલી અરાજકતા, કોમવાદના ખપરમાં ગાંધીજીના જીવનની અપાયેલી આહુતિ–આ બધાં દશ્યો આંખ સામે તરવરવા લાગ્યાં અને કોઈ ન સમજી શકાય એવું સંવેદન આખા ચિત્તતંત્રને હલાવી રહ્યું. ગાંધીજી જે નાના સરખા બંગલામાં રહેલા તેમાં અમે દાખલ થયાં. રામદત્તાએ અહીં ગાંધીજી કેવી રીતે આવ્યા, તેમની સાથે તેમણે બે દિવસ કેવી રીતે ગાળ્યા, આસપાસની જનતાએ તેમને કેવો આદર કર્યો, ગાંધીજીએ એ બે દિવસ દરમિયાન અહીં શું શું કર્યું વગેરે વાતો યાદ કરીને અમને કહી અને છેવટે તેમણે જણાવ્યું કે “અમારું મોટું સદ્ભાગ્ય છે કે, જેવી રીતે રામચંદ્રજી વનમાં ગયા તો ભરતજી પણ પાછળ એ વનમાં ગયા, તેવી રીતે મહાત્માજી અહીં આવ્યા તો તમારી જેવા મોટા માણસોનાં પગલાં, ગાંધીજીના નિમિત્તે, અમારી આ વેરાન ભૂમિ ઉપર થયા કરે છે. આપણા દેશની હવે જે કાયાપલટ થવા માંડી છે તે પણ તે મહાત્માને જ પ્રતાપ છે. એ મહાત્માની કૃપાથી જ અમારા જેવાનું જીવતર જીવવા જેવું બન્યું છે. આમ કહેતાં કહેતાં તેમનું મન ભરાઈ આવ્યું. અહીંથી અમે ગાંધીજીની પ્રતિમાનાં દર્શન For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કરીને પાછા ફર્યા. રામદત્તજી બસ સ્ટેશન સુધી અમારી સાથે આવ્યા.. બસ સ્ટેશન પાસે સંસ્થાની એક નાની ઓફિસ જેવી ઓરડી છે ત્યાં તેઓ અમને લઈગયા, પ્રેમ વિદ્યાલયની વિશેષ માહિતી આપતું સાહિત્ય અમારા હાથમાં મૂક્યું અને ઉપાહાર વડે અમારે સત્કાર કર્યો... જાણે કે અમે ગાંધીજીના પ્રતિનિધિ હોઈએ એમ અમારા પ્રત્યે તેમણે ભારે ઉડો આદર દાખવ્યો. સાંજ પડવા આવી હતી; દિવસ આથમવા આવ્યો હતો.. રાણખેત પાછા પહોંચવાનું હતું. સાડા પાંચ લગભગ રામનગરથી આવતી બસમાં બેસીને રાણીખેત પહોંચી જઈશું એવી અમારી કલ્પના હતી. છ વાગ્યા પણ એ બસ આવી નહિ. તે બસ આવે. પણ તેમાં જગ્યા ન હોય તો અમને તે બસમાં બેસવા ન દે. તે પછી બીજી કઈ બસ તે આવવાની જ નહોતી. એટલે હું એન. સી. સી. કૅપના મિલિટરી કમાન્ડર પાસે ગયો અને શક્ય હોય તે અમારા માટે વાહનની વ્યવસ્થા કરી આપવા મેં વિનંતિ કરી. રાણીખેતથી દૂધ, શાક, પાંદડું વગેરે લેવા માટે એકાદ કલાક પછી. મિલિટરી ટ્રક જવાનું હતું. તેમણે ટેલીફેન કરીને અમારા માટે એક ટ્રક એક કલાક ખાસ વહેલું ઉપડે અને અમને રાણીખેત પહોંચાડે એવી વ્યવસ્થા કરી આપી. તેમને આ માયાળુ ભાવ જોઈને અમે મુગ્ધતા અનુભવી. મિલિટરી ટ્રકમાં બેસીને અંધારું થાય તે પહેલાં અમે રાણીખેત પહોંચી ગયાં. બીજે દિવસે સાડાદશ વાગ્યાની બસમાં અમારે અહીંથી કૌસાની જવા ઊપડવાનું હતું, તેથી સામાન વગેરે પેક કરવા માટે સવારે વહેલા ઊઠયાં અને અમારી ટેલના પાછળના ભાગમાં પહેલી જ વાર અમને હિમશિખરનાં આછાં દર્શન થયાં. અજિતભાઈ ગયા. વર્ષે પણ અહીં આવેલા, તેથી આ સ્થળથી તેમ જ હિમશિખરોથી For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ તેઓ પરિચિત હતા. તેમણે જુદાં જુદાં શિખરોની ઓળખ આપી. અમે મુગ્ધભાવે ઉત્તર દિશાએ દેખાતું દશ્ય જોઈ રહ્યાં. કૌસાની તરફ હવે અમે કૌસાની તરફ ચાલ્યા. કેટલેક સુધી ચઢાણ જ હતું. પછી ઉતરાણ શરૂ થયું અને ઊતરતે ઉતરતે કોશી નદીના કિનારા સુધી પહોંચ્યાં. અહીંથી જમણી બાજુએ જ રસ્તો કોશી નદી ઓળંગીને આત્મારા તરફ જતો હતો. અમારી બસ ડાબી બાજુ તરફ વળીને કોશી નદીના કિનારે કિનારે આગળ વધવા માંડી. અમારો રસ્તો નદીકિનારાની લગભગ સમાન્તર કદી જરા ઊંચે, કદી જરા નીચે, કદી આમ તો કદી તેમ વળાંક લેતે આગળ ચાલ્યો જતે હતું અને એક પછી એક ગામ પસાર કરતો હતો. પર્વતપ્રદેશમાં સર્પાકાર રાજમાર્ગ ઉપર ચાલી જતી બસમાં આપણે પ્રવાસ કરતાં હોઈએ છીએ અને બસ સડકના ઢળાવમાંથી બન્ને બાજુએ આવેલી વૃક્ષરાજિઓમાંથી અને ડાબા-જમણા વળાંકમાંથી પસાર થતી હોય છે ત્યારે આપણી આસપાસ ચારે બાજુએ કોઈ અનુપમ નૃત્ય ચાલી રહ્યું હોય અને સર્વ કાંઈ નાચતું-ખૂલતું હોય એવો માનસિક અનુભવ થાય છે. અને આ અનુભવ કાંઈ પાંચ-પંદર મિનિટે પૂરતો સીમિત હત નથી. આવા પરિભ્રમણ દરમિયાન ચાલીશચાલીશ પચાસ-પચાસ માઈલનાં અન્તરો ઘણી વાર કાપવાનાં હોય છે એટલે કલાકો સુધી ચાલતો આ સઘન અનુભવ મન તથા કપનાને ડોલાવ્યા કરતો હોય છે. સાધારણ રીતે પ્રવાસીઓનું લક્ષ્ય એક સ્થળેથી ઊપડયા એટલે નિયત કરેલા બીજા સ્થળે કેમ જલદીથી પહોંચવું એ બાબત ઉપર વધારે કેન્દ્રિત હોય છે. અને તેથી જે પ્રદેશમાંથી તેને પસાર થવાનું હોય તેનું તેને મને કોઈ વિશેષ મહત્ત્વ હોતું નથી. પણ જેને મન અમુક સ્થળે પહોંચવું એ એક ચિં. ૧૩ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નિમિત્ત તે। હાય જ છે, પણ સાથે સાથે આવા સમ-વિષમ પ્રદેશામાં પરિભ્રમણ કરવુ... એ પણ જેતેા ઉદ્દેશ હાય છે, તેના માટે આવા પ્રવાસ દરમિયાન આનંદ-રામાંચથી અંકિત નહિ એવી ભાગ્યે જ કાઈ પળ પસાર થતી હાય છે. અને આવા પ્રવાસી પળે પળે નવું નવું રૂપ ધારણ કરતા નિર્સંગ-સૌન્દર્યનુ .નિરન્તર અનુપાન કરતા રહે છે. પ્રસ્તુત પ્રવાસ દરમિયાન મારા ચિત્તની લગભગ આવી કાંઈક દશા રહેતી હતી. આગળ ચાલતાં સામેશ્વર આવ્યું, જે આ માજુનું એક મુખ્ય ગિરિનગર લેખાય છે. ચનેાદા આવ્યું, જ્યાં ગાંધી આશ્રમનું એક મેાટું થાણું છે. અહીં અમે અમારા કેટલાક વધારાના સામાન મૂકયા. પછી લગભગ સપાટ પ્રદેશ ઉપર વહેતી કાશી નદી એળ’ગીને અમે આગળ વધ્યાં અને ઘેાડી વારમાં કૌસાની તરફ લઈ જતા પહાડ ઉપર ચડવા માંડયુ. લગભગ અઢી હજાર ફીટના ચઢાણ બાદ આખરે કૌસાનીનું બસસ્ટોપ આવ્યું. કૌસાની અહી અમે બસમાંથી નીચે ઊતર્યાં, સામાન ઉતાર્યાં, મજૂરા કર્યાં અને ડાબી બાજુએ માઇલ સત્તા માઇલ દૂર કેપ્ટન દૌલતસિ ંહને અગલા ‘ ગ‘ગાકુટિર ’ આવેલા હતા, તે તર અમે ચાલવા માંડ્યું. રાણીખેતથી સાડાદશ વાગ્યે ઊપડેલાં અમે કૌસાની પડેાંચ્યાં ત્યારે અપેારના અઢી વાગ્યા હતા. ગંગાકુટિર ઉપર સાડાત્રણ લગભગ પહેોંચ્યાં. આ ગંગાકુટિર એ સ્થળ હતું કે જ્યાં સ્વામી આન'દ છેલ્લાં પાંચસાત વર્ષથી એપ્રિલ માસ આસપાસ આવતા હતા અને આકટોબરનવેમ્બર સુધી રહેતા હતા. ( કૌસાનીમાં આગળ વર્ષ દરમિયાન તબિયતની પ્રતિકૂળતા વધી જવાથી વથી તેમણે કૌસાનીનું ગમનાગમન અધ કર્યું છે અને હાલ મુંબઈથી ત્રણ કલાકના રેલવે રસ્તે આવેલા ચેાલવાડ સ્ટેશનથી ત્રણ માઈલ દૂર કોસખાડની ટેકરી ઉપર રહે છે.) For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કૌસાની વિષે તેમ જ ગ`ગાકુટિર વિષે તેમની પાસેથી ઘણુ ઘણું સાંભળેલું અને તેથી આ સ્થળ વિષે કેટલાય સમયથી મન ઊંડી ઝ ંખના સેવતું હતું. આજે એ કૌસાનીમાં અને એ ગંગાકુટિર’માં આવવાનુ અનતાં મારું દિલ આનંદથી ઊભરાતુ હતુ. કૌસાની સાથે ખીજું પણ એક પવિત્ર પુરુષનુ સ્મરણ જોડા-ચલું હતુ., ૧૯૨૯ના જૂન માસમાં ગાંધીજી આભેારા બાજુ આવેલા ત્યારે રાણીખેત તથા તાડીખેત થઈ ને જૂન માસમાં છેલ્લા અઠવાડિયામાં અહીં આવેલા અને બસસ્ટોપની નજીકમાં આવેલા ડાક બંગલામાં દશ દિવસ રહેલા અને ગીતાના અનાસક્તિયેાગ ઉપરનું પ્રકરણ તેમણે અહી લખેલું. અહીંથી પછી તેઓ વૈજનાથ તથા ખાગેશ્વર -સુધી ગયેલા. ગાંધીજીના સ્મરણ સાથે આવી વિશિષ્ટ રીતે જોડાયલા -સ્થળ વિષે ગાંધીજીની સ ંનિધિમાં એન્ડ્રુ –વધતું રહેવાનુ ં જેને સદ્ભાગ્ય સાંપડ્યું હાય તેને મન એક વિશેષ આકર્ષીણ રહે તે સ્વાભાવિક છે. અસટોપથી ડાબી બાજુએ આવેલા પર્વતની કારે કારે ઊંચે લઈ જતી માઈલ સવા માઈલની સડક સ્ટેટ બંગલા પાસે ખતમ થાય છે. અમે યાં ઊતર્યા. હતાં તે ગંગાકુટિર સ્ટેટ બગલાની આ આજુએ બહુ નજીકમાં છે. સડકની જમણી બાજુએ જરા નીચે ઊતરતાં બગલાના પ્રવેશદ્વાર પાસે પહેાંચાય છે. દશેક પગથિયાં ચઢી– એ એટલે બંગલાની ત્રણે બાજુએ આવેલી પરસાળમાં દાખલ થવાય છે. રહેવા અને આરામ કરવા માટે વચ્ચેના ભાગમાં એકની પાછળ એક નાના બીજો એરડા એમ કુલ ચાર ઓરડા છે. પરસાળામાંથી પૂર્વી, ઉત્તર તથા પશ્ચિમ એમ ત્રણે બાજુએ દૂર દૂર આવેલા પતપ્રદેશા સુધી નજર જાય છે. ઉત્તર બાજુની પરસાળમાંથી રહેવાના ઓરડામાં દાખલ થવાય છે. આવી જ રહેવાની ગાઠવણ નીચે For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આવેલા ભેાંયતળિયાના માળમાં પણ છે. અમે ઉપરના ભાગમાં રહ્યાં હતાં. નીચેનું ખાલી હતું. ગગાકુટિરમાં પહોંચ્યાં ત્યારે તેના માલિક કેપ્ટન દૌલતસિંહ. અમારું સ્વાગત કરવાની રાહ જોતા ઊભા હતા. ગયે વર્ષે મહેન મેના તથા અજિતભાઈ કૌસાની આવેલાં ત્યારે તેમને કૅપ્ટન દોલતસિંહની એળખાણ થયેલી અને તેએ ગંગાકુટિમાં જ ત્રણ-ચાર દિવસ રહેલાં. એ પરિચયના આધારે જ અમારું આ વખતે ગગાટિરમાં રહેવાનુ` આગળથી નક્કી થયું હતું. બાજુએ બીજે બગલો છે. ત્યાં કેપ્ટન સાહેબ પોતે સહકુટુંબ રહે છે. અમારું તેમણે ચા-નાસ્તા આપી આતિથ્ય કર્યુ.. નવા સ્થળમાં અમે અમારા સામાન ગાઠવ્યા અને રહેવા, સૂવા, રસાઇ કરવા વગેરેની વ્યવસ્થા વિચારી લીધી. નૈનીતાલ તથા રાણીખેતમાં અમે હાટેલમાં રહ્યાં હતાં. અહી અમારે પોતા થકી રસાઈની વ્યવસ્થા કરવાની હતી. અહીં અવાડિયું રહેવાના અમારા વિચાર હતા. અમે મે માસની ૨૫મી તારીખે અહીં આવ્યાં તે દિવસે જેટ માસના શુકલ પક્ષની સાતમ હતી. ઉત્તર દિશા તરફની પરસાળમાં પડતી બારીમાંથી ભારે વિશાળ પ્રદેશ દષ્ટિગેાચર થતા હતા. વચ્ચે કાઈ આડશ કે અન્તરાય નહાતા. ખારીની નીચે ઢાળાવ ઉપર નાનાં નાનાં ખેતરા દૂર દૂર પથરાયેલાં પડયાં હતાં અને એ ઢોળાવ પૂરા થતાં નીચે ખીણમાં ભારે વિશાળ મેદાન અને છૂટાંછવાયાં ગામડાંઓ નજરે પડતાં હતાં. તેની આગળ દિષ્ટ દોડાવતાં એકની આજુએ બીજી અનેક પર્વતમાળા દેખાતી હતી અને તેની પાછળ ૨૧૦ માઈલના વિસ્તારને આવરી લેતાં હિમ-શિખરેા આવ્યાં હતાં, જે વમાન ઋતુ દરમિયાન ધૂળધુમ્મસથી મોટા ભાગે ઢંકાયલાં રહેતાં હતાં. પરસાળમાં બેઠાં બેઠાં હિમાલયના આ વિસ્તારને એના For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સમયે સમયે બદલાતા જતા રૂપરંગને નિહાળ્યા કરવા એ અહીં આવ્યા બાદ અમારે એક મુખ્ય વ્યવસાય બન્યો હતો. અહીં આવ્યા ત્યારે બપોરના ભાગની જરા ઉમા વરતાતી હતી. સાંજ પડી અને ઠંડક વરતાવા લાગી. સૂર્યના આછા થતા તેજમાં એના એ જ પ્રદેશો વધારે રમણીય, વધારે નમણા લાગવા માંડ્યા. આગળ-પાછળની પર્વતમાળાઓએ ઘેરા ભૂરાથી આછા ભૂખરા સુધીના જુદા જુદા રંગે ધારણ કર્યા. રાત પડી અને શુકલ સપ્તમીના ચંદ્રમાની આછી ધવલ રોશની સર્વત્ર ચમકવા લાગી. કૌસાની અને તેમાં પણ ગંગાકુટિરની એ વિશેષતા હતી કે અહીં જે અખંડ એકાન્ત-લગભગ નિર્જનતાઅને ગાઢ શાંતિ અનુભવવા મળે છે અને ક્ષિતિજ પ્રદેશ ચેઓ હોય ત્યારે અહીં જે વિસ્તારમાં હિમગિરિ શિખરે જોવા મળે છે, તે એકાન્ત અને શાંતિનો અનુભવ તથા ભવ્યતાનું દર્શન હિમાલયમાં બહુ ઓછાં સ્થળોએ સુલભ હેય છે. હિમશિખરાનાં પ્રથમ દર્શન અમને એવી આશા હતી કે કૌસાની પહોંચીશું એટલે તે પછી અમારી સન્મુખ ચોવીસે કલાક હિમશિખરો દેખાયા જ કરતાં હશે. પણ આ આશા અહીં આવ્યા પછી લાગ્યું કે વધારે પડતી હતી. અહીં આવ્યાં ત્યારે ઉત્તર દિશાનું ક્ષિતિજ નૈનીતાલ તથા રાણીખેત જેવું જ ધૂંધળું હતું. એ જ સ્થિતિ બીજે દિવસે, ત્રીજે દિવસે ચાલ્યા કરી અને અમારું મન નિરાશા અનુભવવા લાગ્યું. મનમાં એમ થયું કે જેમ દાર્જીલિંગ અમે ગયેલાં અને ત્યાં અઠવાડિયું રહેવા છતાં કદી હિમશિખરનાં દર્શન નહોતાં કર્યા તેમ અહીંને નિવાસ પણ એ દર્શનથી વંચિત જ રહેવાનો. અહીં અમે For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ રવિવારે આવ્યાં; સોમ, મંગળ આ દૃષ્ટિએ ફાગઢ ગયાબુધવારે સવારે હું ઊઠયા અને બહાર સામે નજર કરું તે જેમ નાટકના પડદો કાઈ એ ઉઠાવી લીધેા હાય અને પાહળા કાઈ ભવ્ય ‘ સીન ' નજર ઉપર આવે એમ સૂર્યોદયનાં કિરણા વડે પ્રકાશાજજવળ બનેલા એ ક્ષિતિજપ્રદેશ ઉપર હિમશિખરાની હારમાળા ઉપર નજર તરવા લાગી. ખાજુના એરડામાં સૂતેલા અજિતભાઈને મેં ઉઠાડયા અને કહેવા લાગ્યા કે, • અજિતભાઈ, ઊઠો ઊઠો ! આજે તો ઈશ્વરે આપણા ઉપર મોટી મહેર કરી છે અને સામે બરફના પાડા આખેઅ દેખાઈ રહ્યા છે.' આળકા પણ ઊઠી ગયાં અને અમે બધાંય. ઓશરીમાં એકઠાં થઈ ગયાં અને ચકિત નયને ધવલ શિખરા જોવા લાગ્યાં. જમણી આજુના ખૂણે સૂÖા ઉદય થઈ રહ્યો હતા, અને તેને પ્રકાશ ગિરિશિખરાને સાનેરી રંગે ર'ગી રહ્યો હતા. કુદરતની આ ભવ્ય લીલા નીરખતાં અમારાં દિલ નાચી ઊઠયાં. ગાઈડ બૂકમાંથી નકશે કાઢીને આ ડાબી બાજુએ છેડાના ભાગમાં દૂર દૂર દેખાય છે તે કેદારનાથ અને બદ્રીનાથનાં શિખર, તેના બાજુએ દેખાય છે તે નીલક’૪ (૨૧૬પ૦ ફીટ), પછી કામે! (૨૫૪૪૭ ફીટ ), પછી નંદાધૂંટી (૨૦૭૦૦ ફીટ ), પછી ત્રિશૂલનાં ૨૨૦૦૦ થી ૨૩૦૦૦ ફીટની ઊંચાઈ ધરાવતાં ત્રણ શિખરા, પછી નંદાદેવી (૨૫૬૮૪ ફીટ), પછી નંદાકેાટ (૨૨૫૧૦ ફીટ) અને થોડે આગળ પૂર્વ બાજુએ પંચચુલી (૨૨૬૫૦ ફીટ ) અને દૂર દૂર અપ્પી અને નફા—આમ એક પછી એક શિખરને તારવી તારવીને ઓળખાવાના, નિશ્ચિત કરવાના અમે પ્રયત્ન કરવા લાગ્યાં. પછી અમને એમ થયુ` કે જરા વધારે ઊ ચામાં આવેલા સ્ટેટ બંગલામાં જઈ એ તે વધારે સારું દેખાશે, એટલે ગાઈડ મુક લઈને હું અને અજિતભાઈ ત્યાં પહાંચ્યા. એથી સ ંતેષ ન થતાં ત્યાંથી પણ વધારે ઊંચે આવેલી કૌસાની પર્યંતની ઉપરની કા For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપર અમે પહોંચ્યા. આમ મન ભરીને હિમશિખરે જોયાં, માણ્યાં અને કૌસાની સુધી આવ્યાને પરિશ્રમ ફલિતાર્થ થતો અનુભવ્યો. અને ભલે હવે હિમપર્વત ન દેખાય તો કાંઈ નહિ એમ મનમાં સંતિષ ચિન્ત. સરલાદેવી અમે કૌસાની હતાં એ દરમિયાન શરૂઆતના દિવસોમાં, આગળ જેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે, કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળનાં સ્થાપક અને મુખ્ય સંચાલક સરલાદેવીને મળવાનું અને તેમના લક્ષ્મી આશ્રમની પ્રવૃત્તિઓ જેવાનું સદ્ભાગ્ય અમને સાંપડયું. આ સરલાદેવીને છેડે પૂર્વ પરિચય અહીં આપવો અસ્થાને નહિ લેખાય. તેઓ મૂળ જર્મને છે, પણ ઈંગ્લાંડમાં ઊછરેલાં છે. આજે તેમની ઉમ્મર ૫૮-૬૦ વર્ષની છે. તેમના પિતા ઈંગ્લાંડમાં પચ્ચીગરનું કામ કરતા હતા. તેમનું મૂળ નામ છે “મિસ કેથેરાઈને મેરી હેલીમેન.” લંડન યુનિર્વસિટીનાં તેઓ ગ્રેજ્યુએટ છે. જીવનના પ્રારંભકાળમાં તેઓ લંડનના ગરીબ લત્તાઓમાં કામ કરતાં. તેમના પરિચયમાં આવેલા હિંદી વિદ્યાથીઓએ તેમને જણાવ્યું કે અહીં શું ગરીબી છે ! ખરી ગરીબી જેવી હોય તે હિંદુસ્તાન જાઓ. આ સાંભળીને તેઓ હિંદ આવવા આકર્ષાયાં અને ૧૯૩૫ની સાલમાં તેઓ ઉદયપુરના ભારતીય વિદ્યા ભવનમાં કામ કરવા માટે જોડાયાં. એ દરમિયાન તેમને સ્વ. જમનાલાલ બજાજના પરિચયમાં આવવાનું બન્યું. તેમની પ્રેરણાથી તેઓ વર્ધા–સેવાગ્રામ ગાંધીજી પાસે ગયાં. ગાંધીજી તેમની રીતભાત તથા તેમનું સેવાપરાયણ પ્રાકૃતિક વલણ જોઈને બહુ રાજી થયા. તેમને “સરલાબહેન” અથવા “સરલાદેવી” ના નામથી ઓળખવા લાગ્યા. સેવાગ્રામમાં સરલાદેવીએ અખિલભારત તાલિમી સંઘમાં શ્રી આર્યનાયકમજી સાથે કામ શરૂ કર્યું. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨oo' ૧૯૪૦ના અરસામાં તેમની તબિયત બગડી અને તેઓ બહુ નબળાં પડી ગયાં એટલે તબિયત સુધારવા માટે બાપુજીએ તેમને આભેરા મોકલવાને પ્રબંધ કર્યો. ત્યારથી તેઓ આભારા બાજુના પહાડોમાં વસી રહ્યા છે. તેઓ ભારે પરિશ્રમશીલ છે અને સેવાભાવ તે જાણે તેમને ગળથુથીમાં જ મળ્યો હોય એવી તેમની જીવનનિષ્ઠા છે. ૧૯૪૨ની લડતમાં જ્યારે અંગ્રેજ સરકારે આ બાજુ ભારે જુલમ કરેલ, ત્યારે આ બહેને સરકારને બહાદુરીપૂર્વક સામનો કરેલ અને સરકારી જુલમને ભોગ બનીને જેમના પુરુષો જેલમાં ગયા હતા કે મૃત્યુ પામ્યા હતા તેવી પહાડી બહેનને આશ્વાસન આપવા અને મદદ કરવા તેઓ ગામડે ગામડે ભટકેલાં. એમ કરતાં તેઓ જેલમાં ગયાં. ૧૯૪૫માં તેઓ છૂટયાં. ત્યાર બાદ પહાડી ગામડાંની બહેનોની સેવા કરવા માટે, આગળ ઉપર જેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે, ગંગાબહેનના પિતાશ્રી પૂર્ણાનંદજીનાં સ્વ. પત્ની લક્ષ્મીબહેનનું નામ જોડીને, સરલાદેવીએ, ગાંધીજીના આશીર્વાદપૂર્વક લક્ષ્મી આશ્રમની સ્થાપના કરી, અને તેના ચાલુ વહીવટ માટે કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળની રચના કરવામાં આવી. શ્રી કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળ સંચાલિત લક્ષ્મી. આશ્રમ આ મંડળના ઉદેશે તેને લગતી એક પરિચયપત્રિકામાં નીચે મુજબ આપવામાં આવ્યા છે : “ બુનિયાદી તાલીમ મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યક્રમની અતિમ રચના છે. આપણે એ પણ કહી શકીએ છીએ કે તેમાં તેમના જીવનનું સમસ્ત કાર્ય સંપૂર્ણ રૂપમાં સંમિલિત બન્યું છે. બાપુ ઇચ્છતા હતા કે બુનિયાદી તાલીમ મારફત આપણા દેશનાં બાળકે અસલી રૂપમાં સ્વાવલંબી બને અને ઉત્પાદક બુનિયાદી For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉદ્યોગ દ્વારા પિતાનું શિક્ષણ પામતાં પામતાં અને દેશની સંપત્તિ વધારતાં વધારતાં સ્વાશ્રયી છાત્રો બને. આ શિક્ષાપદ્ધતિ વડે બાળકોને શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક વિકાસ સંપૂર્ણ રૂપમાં થઈ શકશે એવો તેમને અભિપ્રાય હતો. બુનિયાદી તાલીમની કસોટી એ બાબતની સિદ્ધિ ઉપર થવાની કે શ્રીમન્ત દેશમાં જે ‘ઉચ્ચ કેટિની બૌદ્ધિક તથા આધ્યાત્મિક શિક્ષા તાર્કિક ઉપાયો વડે બાળકોને મળે છે તે શિક્ષા આપણા દેશના ગરીબ બાળકોને વ્યાવહારિક ઉત્પાદક કામ કરતાં કરતાં અને શીખવતાં શીખવતાં મળી જાય. આનું પરિણામ એ આવવાનું કે જીવનના દૃષ્ટિકોણમાં બાળકોને શરૂઆતથી જ શોષણ રહિત, સ્વાવલંબી, સ્વાભિમાની, -સમાજની કલ્પના પ્રાપ્ત થવાની. આથી આપણું રાષ્ટ્રીય જીવનની સામાજિક, આર્થિક, રાજનૈતિક વગેરે દરેક બાજુ ઉપર ભારે પ્રભાવ પડવાને અને સર્વોદય સમાજની કલ્પનાને કાર્યાન્વિત કરવામાં બુનિયાદી તાલીમ તરફથી પ્રબળ સહયોગ મળવાને. બુનિયાદી તાલીમમાં અનેક સંભાવનાઓ તેમ જ પરિણામોની આશા રાખવામાં આવે છે. આ કંઈ કારખાનામાં બનાવેલી, ડબ્બામાં બંધ કરેલી ચીજ નથી. દેશ, વેશ તથા નરેશની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેનો પ્રયોગ આપણે આખા હિન્દુસ્તાનમાં ફેલાવવાનો છે. કુમાઉના પહાડોમાં દેહાતી લોકોની પરિસ્થિતિ બહુ જ પછાત છે. એ તે દુનિયાભરમાં સ્વીકૃત વાત છે કે જ્યાં સુધી સમાજમાં માતાઓના જીવનમાં પ્રકાશનો સંચાર ન થાય તથા જ્યાં સુધી પિતાનાં બાળબચ્ચાના પાલનપોષણને લગતું વ્યાવહારિક જ્ઞાન તેઓ પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી કોઈ પણ દેશનું ફાલવું-ફૂલવું અસંભવિત છે. પહાડમાં વિષમ પરિસ્થિતિ તો એ છે કે આ બાજુની દેહાતી For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સ્ત્રીઓમાં માત્ર અજ્ઞાન વ્યાપેલું છે એમ નથી, પણ તેમને નવરાશ પણ હતી નથી. તે આ દિવસ પિતાના કૃષિકામને અંગે ખેતર તથા જંગલમાં જ રહેતી હોય છે. એવી વિષમ પરિસ્થિતિમાં નવા. યુગને સંદેશે તેમની પાસે શી રીતે લઈ જવો ?” આ માટે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે આ બાજુની છોકરીઓને આશ્રમમાં દાખલ કરતાં જે આફત ઊભી થઈ તેને ખ્યાલ આપતાં ઉક્ત પરિપત્રમાં મંત્રી સરલાદેવી જણાવે છે કે, ખ્યાલ તે એવો હતો કે નજીકનાં ગામડાંઓમાંથી દિવસના કાર્યક્રમ માટે છોકરીઓ આવશે અને કદાચ દૂરથી બે-ચાર છોકરીઓ આવી તે શ્રી પૂર્ણાનંદજીએ આપેલા લક્ષ્મી આશ્રમના મકાનમાં તેમને રાખવા માટે જગ્યા થઈ રહેશે. પણ કહેવાય છે કે પૈગંબરનો તેના પિતાના દેશમાં કોઈ હિસાબ હોતો નથી. આશ્રમમાં હરિજન છેકરીઓનો પ્રવેશ થયો કે તરત જ આસપાસની છોકરીઓએ આશ્રમમાં આવવું બંધ કરી દીધું. એમ છતાં કુમાઉંના ખૂણે. ખૂણેથી ભિન્ન ભિન્ન આર્થિક તથા સામાજિક દરજજાની છોકરીઓ. આવી અને એક કુટુંબની ભાવનાથી સૌ સાથે હળીમળીને રહેવા લાગી. ભોટથી માંડીને ભવાલી સુધી અને ભવાલીથી માંડીને પૌડી તથા ટેહરી સુધીની છોકરીઓ વસી રહી. બ્રાહ્મણ, ક્ષત્રિય, હરિજન સર્વ વર્ગની છોકરીઓ હાલ આશ્રમમાં સામેલ થઈ રહી છે.” આ આશ્રમ જેવા એક દિવસ સવારે હું અને અજિતભાઈ નીકળ્યા. અમારે ગંગાકુટિરથી કૌસાનીના બસ સ્ટોપ સુધી જવાનું હતું અને પછી સડકની બીજી બાજુએ આવેલી ટેકરી ઉપર ઠીક ઠીક ચડવાનું હતુ. આશ્રમના મકાન પાસે આવીને અમે ઉભા રહ્યા. તપાસ કરતાં માલૂમ પડયું કે ત્યાં વસતી બહેન સાથે સરલાબહેન–એ બાજુ બધા લોકો એમને સરલાબહેન તરીકે ઓળખે For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ છે– ઉપરને માળે ભજન કરતાં હતાં. અમે એમની રાહ જોતાં નીચેના મંદિરના મોટા હેલમાં બેઠા. થોડી વારે તેઓ નીચે આવ્યાં. તેમણે ઉપરના ભાગમાં મેલખાઉ રંગની ખાદીનું પહેરણ પહેર્યું હતું અને નીચેના ભાગમાં લગભગ એવા જ રંગની ખાદીની સુરવાલ પહેરી હતી. પગમાં રમ્બરનાં તળિયાંવાળાં કંતાનનાં શૂઝ (જેડા) હતાં. માથું ખુલ્યું હતું. ઊંચી કહેવાય જ નહિ અને તેમ તદ્દન ઠીંગણી પણ ન કહેવાય એવી તેમની આકૃતિ હતી. ગૌર, સુંદર, સૌમ્ય તેમનું વદન હતું અને ચશ્માં પાછળ તેમની તેજસ્વી આંખો ચમકતી હતી. શરીર ઘાટીલું તેમ જ કસાયેલું લાગતું હતું અને મોઢા ઉપર આધેડ ઉમ્મરની છાપ નજરે પડતી હતી. તેમને જોતાં અમે ઊભા થયાં, પરસ્પર નમન કર્યા. અમે કોણ છીએ, કયાંથી આવ્યા છીએ વગેરે બાબતોને તેમને પરિચય આપ્યો. તેમણે પણ અમને બહુ ભાવપૂર્વક આવકાર આપ્યો. પછી આશ્રમમાં જે જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલતી હતી તે બધી અમારી સાથે ફરીને તેમણે દેખાડી. આ પ્રવૃત્તિઓ તેમના બીજા એક પરિપત્રમાં નીચે મુજબ દર્શાવવામાં. આવી છે : - “બુનિયાદી ઉદ્યોગમાં કૃષિ છે, જેમાં ગૌપાલન તથા મધુમક્ષિકાપાલનને સમાવેશ કરવામાં આવ્યો છે. સહાયક ઉદ્યોગ વસ્ત્ર ઉદ્યોગ છે, જેમાં ઊનની કંતાઈ, વણાટ તથા કપડાની સિલાઈને સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહવિદ્યામાં રસોઈ બનાવવી, પાણી ભરવું, ઠામવાસણ ઊટકવાં, કપડાં ધોવાં, કઠારમાંથી તેમ જ ખેતરમાંથી અનાજ લાવવું, બળતણ માટે જંગલમાંથી લાકડાં વાટીને લાવવાં તથા ચારા માટે ઘાસ કાપીને લાવવું તથા પિફુલપતીને એટલે કે ચીડના ઝાડની સળીઓ એકઠી કરી લાવવી : આ પ્રવૃત્તિઓને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાધારણ ઘરગથ્થુ. તેમ જ દેશી દવાઓ બનાવવી તથા માંદાઓની સેવા કરવી–આ. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શિક્ષણ વ્યાવહારિક ઢંગથી રોજના કાર્યક્રમ દ્વારા તેમને મળી રહે છે.” દરેક છોકરી પિતાની ઉંમર અનુસાર આ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. કોઈ નોકર કે નેકરાણી રાખવામાં આવતી નથી. આ બધાં કામોમાં તેમને સ્વાવલંબી થવું પડે છે. આ આશ્રમમાં રહેતી તેમ જ ભણતી તથા ઉદ્યોગ-વ્યવસાય કરતી બહેને ચાલુ જીવન કેવા પ્રકારનું ગાળે છે તેનું નીચેના શબ્દોમાં કોઈ એક નિરીક્ષકે બહુ સુંદર ચિત્ર આલેખ્યું છે: આ પરિવારમાં જેમ બધા વર્ગોના લેક એકમેકમાં હળીમળી ગયા છે, તેવી રીતે જીવન તથા શિક્ષણ પણ એકમેકમાં વણાઈ ગયેલ છે. દિવસભર કામ કરતાં કરતાં ઘરમાં, ખેતરમાં, જંગલમાં, રસોઈમાં, કદી કદી ગામડાંઓના મેળાઓમાં જીવનની આવશ્યક વ્યાવહારિક શિક્ષા તેમને મળતી રહે છે. પ્રકૃતિના વિશાળ પુસ્તકને અભ્યાસ કરવામાં, જેનું દશ્ય તેમને જંગલ, ખેતર તથા હિમાલયના દર્શન દ્વારા જોવા મળે છે, તેઓ એટલી જ દિલચસ્પી રાખે છે જેટલી દિલચસ્પી તેઓ ભણવાનાં પુસ્તક તથા આશ્રમની હસ્તલિખિત માસિક પત્રિકામાં રાખે છે. રસોઈ પકવતાં પકવતાં તેઓ સ્વાસ્થના નિયમ સમજી લે છે. ગામડાંઓમાં ફરતાં ફરતાં આપણું દેહાતી સામાજિક અજ્ઞાનનાં અનિષ્ટોને અનુભવ કરે છે. અશિક્ષિત ગ્રામીણ સ્ત્રીઓના ઝઘડા અને અમારા પરિવારને પ્રેમ તથા સહગ જોઈને એ બન્નેની તુલના કરીને તેમને સહકારિતાને વ્યાવહારિક અનુભવ મળે છે. જંગલમાં લાકડાં કાપીને તેને મોટો ભારે માથા ઉપર રાખીને આશ્રમ તરફ તેઓ ચાલી આવતી હોય છે, ત્યારે હિમાલયના સૂર્યાસ્તનાં સોનેરી કિરણો જોતાં જોતાં તેમને થાક એમ જ ઊતરી • જાય છે અને ફરી પાછી હસતી હસતી અને ગાયન ગાતી ગાતી સંસ્થાના કામમાં પરોવાઈ જાય છે. તેઓ ખાવાનું પકાવે છે, રસોડા માટે પાણી ભરે છે, બગીચામાં પાણી સીંચે છે, ભજન કરીને રસોઈનાં For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ મેાટાં મોટાં ટામ-વાસણ ઊટકે છે. આજે આશ્રમ-પરિવારના ૩૦-૩૨ માણ્ણાના બધા કામકાજની જવાબદારી આ છે!કરીએ ઉપર નાખવામાં આવી છે. અને રાજી ખુશીથી એ જવાબદારી તેએ અદા કરે છે. પાતાના પુસ્તકાલયમાંથી પુસ્તકા લઈ ને તેનું સ્વત ંત્ર રીતથી તેઓ અધ્યયન કરે છે. કાઈ પણ વિષય ઉપર સ્વતંત્ર રીતે તેએ લેખા લખે છે અને પેાતાના શિક્ષણવર્ગના સમય દરમિયાન જે બાબતેાની જાણકારીની ચ્હા પોતાના દૈનિક અનુભવના પરિણામે તેના દિલમાં કુરી હોય છે તે બધી જાણી લે છે. ચાંદની રાતમાં નાટક ભજવાતુ હાય ત્યારે પોતાનાં નાચ-ગાન તથા ખેલમાં એક આદર્શ ગ્રામીણુ કલા નિર્માણ કરવાની તેઓ કેાશિશ પણ કરે છે.' આવ! સંસ્થાને આર્થિક ભીડ હંમેશાં ચાલુ હાય તે . સ્વભાવિક છે. જે કોઈ સ્થિતિસંપન્ન વ્યક્તિ આ સંસ્થાના મુનિયાદી કાર્યાં પ્રતિ આકર્ષાય તેણે જરૂર પોતાના આર્થિક હાથ આ સંસ્થા તરફ લંબાવવા કરે છે. આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓને લગતા વિભાગા અમે એક ખૂણેથી બીજા ખૂણે કરીને તૈયા. ઊતી ઉદ્યોગાને આ સંસ્થામાં સારું સ્થાન આપવામાં આવ્યું છે એમ લાગ્યું. તેની વિવિધ પ્રક્રિયાએ જોતાં મને ઘણું નવું જાણવાનું મળ્યું. ઉત્તર પ્રદેશની સરકારે આ સંસ્થાને જંગલમાંથી સારા પ્રમાણમાં જગ્યા કાઢી આપી છે અને તે ઉપર જુદી જુદી પ્રવૃત્તિઓને અનુલક્ષીને ઠીક ઠીક મકાના ધાયાં છે. સરલાબહેનનેા કયાગ અને કાર્યોં. નિષ્ઠા જેઈ તે મન ખૂબ પ્રસન્ન થયું. તે સંપૂર્ણ અંશમાં ભારતીય બની ગયાં છે, અને હિંદી તેમ જ પહાડી ભાષા સરળપણે મેલે છે. તેમની સાથે અમે લગભગ બે કલાક ગાળ્યા અને આટલે દૂર દેશને એક ખૂણે પહાડાની વચમાં એક મિશનરીની માફક, પ્રસિદ્ધિની For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કશી અપેક્ષા વગર, પછાત પહાડી બહેનોના ઉદ્ધારનું તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તે જોઈને અમે વિસ્મય, આનંદ અને આદરની, લાગણી અનુભવી. અમે તેમની રજા લીધી અને લાંબો રસ્તો કાપીને ગંગા કુટિર આવી પહોંચ્યા. તેમની મધુર સેવાભાવનીતરતી આકૃતિની, તેમની સૌમ્ય સુરૂપ તેજસ્વી મુખમુદ્રાની મારા સ્મરણપટ ઉપર પડેલી છાપ આજે પણ એટલી જ જીવન્ત છે. કૌસાની આવતાં પાંચેક માઈલ પહેલાં ચોદા આવ્યું હતું. અહીં ગાંધી આશ્રમ છે અને તેના કાર્યકર્તાઓ સાથે અજીતભાઈને -સારે પરિચય હતો તેથી તેમને મળવા તથા આશ્રમની પ્રવૃત્તિ જેવા માટે અમે એક દિવસ સાંજે ચનદા જવા નીકળ્યા. કૌસાનીના બસ સ્ટોપ સુધી પહોંચ્યા બાદ ચખોદા જવાને એક ટૂંકો રસ્ત-બ્રાઈડલ પાથ–પાકી સડકની ડાબી બાજુ તરફ છૂટો પડે છે. આ રસ્તે ત્રણ માઈલ ચાલતાં ચનદા પહોંચી જવાય છે. ચૌબટિયાથી રાણખેત જવાન ટૂંકા માર્ગ જે આ પણ ચાલુ ઉતરાણવાળો ભાગ હતે. આખે રસ્તે અને ઉપરનીચે ચીડ અને એવાં જ બીજાં વૃક્ષો ઊગેલાં - હતાં. તેમાંથી પસાર થતી પવનલહરીઓનો મર્મરધ્વનિ કર્ણને અત્યન્ત મધુર લાગતો હતો. દૂર કેસી નદી વહેતી હતી અને તેની પેલી પાર આવેલા પર્વતોમાં નાના ગોખલા જેવાં પહાડી ખેડૂતનાં નિવાસસ્થાને નજરે પડતાં હતાં. સૂર્ય પશ્ચિમ બાજુ ઊતરતો ઊતરતે દૂરના કોઈ વિશાળકાય પર્વત પાછળ અગોચર બન્યો હતો. કેડી ઉપર ચાલતાં ચાલતાં અમે કેસી ઉપર નાનો સરખો પુલ ઓળંગીને - ચનદા ગાંધી આશ્રમમાં પહોંચ્યાં. આપણે ત્યાં જેને ખાદી ભંડાર કહેવામાં આવે છે, તેવી જ રીતે સુતરાઉ તથા ગરમ કાપડ વેચવાનો વ્યવસાય કરતી દુકાનોને આ બાજુ “ગાંધી આશ્રમ” નામ આપવામાં આવે છે. આ ગાંધી આશ્રમ નૈનીતાલમાં તેમ જ રાણીખેતમાં For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પણ હતે. ચનદાના ગાંધી આશ્રમમાં વિશેષતઃ કંતામણથી માંડીને - વણાટ સુધીની બધી પ્રક્રિયા પૂર્વક કારીગરોને રોકી ગરમ ઊની કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે, તેમ જ વિવિધ ભંડારોની માંગ મુજબ પેક કરીને રવાના કરવામાં આવે છે. સાથે સાથે મધનું પણ અહીં ઠીક પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. કૌસાની ૬૦૦૦ ફીટ - ઊંચું હતું. ચોદા સમુદ્રસપાટીથી લગભગ ૪૦૦૦ ફીટ ઊંચું છે. આને લીધે અહીંની હવા કૌસાની જેટલી ઠંડી હોતી નથી. ચિનદા આશ્રમના મેનેજર શ્રી મહાત્મારાયજીને અને ઉત્તર પ્રદેશના ગાંધી આશ્રમોના હિસાબ અષક ઓડિટર ગોરખભાઈને અમે અહીં મળ્યા. અમે નૈનીતાલ તથા રાણીખેત હતા ત્યારે ત્યાં પણ ગોરખભાઈ અનુક્રમે એડિટિંગ માટે આવેલા અને અમને મળેલા. આ બન્ને ભાઈઓ ખાદીના જૂના કાર્યકર્તા છે. આશ્રમમાં ચાલતા ઔદ્યોગિક વ્યવસાયની તેમની પાસેથી કેટલીક માહિતી મેળવી ચા પીધા, ત્યાં પેદા થતા મધને પણ આસ્વાદ કીધો અને આશ્રમની બાજુએથી જ પસાર થતી બસમાં બેસીને અંધારું થાય તે પહેલાં અમે કૌસાની પહોંચી ગયા. કૌસાનીમાં ગાજવીજ અને વરસાદ બીજે દિવસે સાંજે સાડાચાર વાગ્યા. લગભગ સરલાદેવીના આશ્રમની સાયંપ્રાર્થનામાં ભાગ લેવાના આશયથી અમે ગંગાકુટિરથી નીકળ્યા. બસ સ્ટોપ સુધી પહોંચ્યા બાદ મેના અને તેની બેબી આસપાસનું દૃષ્ય ચીતરવાના આશયથી ચનદા જવાના કેડી–માર્ગ તરફ ગયાં. બાકીન અમે બધાં લક્ષ્મી આશ્રમ તરફ જવા ઊપડ્યાં, પણ જરા ઊંચે ગયાં અને પાછળ નજર કરતાં માલુમ પડ્યું કે આકાશમાં એક બાજુએ વાદળો ઘેરાઈ રહ્યાં છે. આ સ્થિતિમાં ગંગાકુટિર વહેલાં પાછા ફરવું વધારે યોગ્ય લાગ્યું, તેથી For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અમે આશ્રમ સુધી ન જતાં એમ જ પાછા વળ્યાં. બેબીને બોલાવી લીધી. અજિતભાઈ મેના ચિત્ર પૂરું કરી લે ત્યાં સુધી, રાહ જોતા તેની પાસે બેઠા. અમે ગંગાકુટિર પહોંચ્યાં એટલામાં એક બાજુ સૂર્ય આથમવા લાગ્યા અને અંધારું થવા માંડયું; બીજી બાજુએ. આકાશમાં ગાજવીજ શરૂ થઈ ગઈ અને વરસાદનાં ટીપાં ટપકવા લાગ્યાં. વીજળીને ઝબકારો થતાં આ ના પ્રદેશ ઉપર આંખને આંજી નાખે એવો પ્રકાશ ફરી વળવા લાગ્યો. તેની પાછળ તરત જ શરૂ થતા મેઘના કાન ભેદી નાખે એવા કડાકા અને ભડાકા સંભળાવા લાગ્યા. પવન પણ સુસવાટાભેર વાવા લાગ્યો. આમ ગાજવીજ અને મેઘવર્ષાએ આખા ગિરિવિસ્તાર ઉપર જોતજોતામાં પૂરી જમાવટ કરી દીધી. શરૂઆતમાં બાજરી જેવા ચેડા કરા પડેલા, પણ પછી તો અતૂટ ધારાએ વરસાદ વરસવા લાગ્યો. આમ પહાડી. વર્ષાને, તેના ડંકાનિશાન અને લશ્કરી દમામ સાથે, આ પ્રવાસમાં. અમને પહેલે જ અનુભવ . કુદરતે પોતાનું સૌમ્ય સ્વરૂપ છોડીને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. શહેરની પોતાની ધમાલમાં અને મ્યુનિસિપલ બત્તીઓના ઝળહળાટ આડે આવી ગાજવીજની અહીં જે અનુભવાય છે તેવી ભવ્યતા તેમ જ ભીષણતા આપણે અનુભવતા નથી. પર્વતમાં તો વાદળના ગડગડાટના પડઘા પડે છે અને આખું બ્રહ્માંડ ગાજી ઊઠતું લાગે છે. વીજળીની સેર આકાશના એક ખૂણે ફૂટે છે, અને તે બીજા ખૂણા સુધી ફેલાતી એની ઝાળમાં જાણે કે બધું કઈ ક્ષણવારમાં ભસ્મીભૂત નહિ થાય ને એવી. બ્રાતિ પેદા કરે છે. કદી કદી વાદળોની પાછળના ભાગમાં વીજળી ઝબકે છે ત્યારે વાદળની આપણી બાજુની ચળકતી કેર એરોપ્લેનમાં બેઠા બેઠા નીચે દેખાતી નદીઓની રૂપેરી પટ્ટી જેવી અથવા તે દેશના નકશામાં આપેલી નદીઓની રેખા જેવી સોહામણી લાગે છે. આમ અમારી તરફ જ્યારે કુદરતનું તાંડવ ચાલી રહ્યું હતું For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ત્યારે અમારું મન અમારાથી સવા-દોઢ માઈલ દૂર રહેલાં મેને તથા અજિતભાઈ વિષે ચિન્તા કરવા લાગ્યું હતું. અત્યારે તેઓ કયાં હશે અને રસ્તા ઉપર હશે તે જરૂર સારી રીતે પલળી ગયાં હશે એમ મનમાં વિચાર આવતા હતા. વરસાદ થોડો ધીમો પડયો. અમારે ત્યાં કામ કરતા નોકરને બે ઇત્રીઓ તથા ટોર્ચ લઈને તેઓ રસ્તા ઉપર મળે તે લઈ આવવા મોકલ્યો. તે પણ કેટલીક વાર એમ ને એમ પાછો આવ્યો. વરસાદ તો પછી રહી ગયો હતો, ગાજવીજ બંધ થઈ હતી. અમારી નજર સડક ઉપર દોડયા કરતી હતી. એવામાં અંધારામાં સળવળતી બે આકૃતિઓ દેખાઈ. તે મેન અને અજિતભાઈ જ છે એમ પ્રતીતિ થતાં મનની ચિન્તા હળવી બની, વરસાદ શરૂ થયો ત્યારે બસ સ્ટોપ પાસેના કોઈ એક મકાનને તેમણે આશ્રય લીધો હતો. વરસાદ ઓછો થયો એટલે પલળતાં પલળતાં તેઓ ત્યાંથી નીકળ્યાં અને કેટલીક વારે અમારી સમીપ આવી પહોંચ્યાં. થોડું પલળવા સિવાય તેમને બીજી કોઈ ઉપાધિ નડી નહતી એ જાણીને અમને નિરાંત થઈ. કૌસાનીમાં મારી દિનચર્યા કૌસાની આવ્યાને આજે પાંચ દિવસ થયા હતા. અહીં આવ્યા બાદ છૂટું છવાયું આમ તેમ ફરવાનું ચાલતું હતું, એમ છતાં સમયનો સારો એવો ભાગ તે ગંગાકુટિરમાં જ અમે પસાર કરતાં હતાં. રસોઈ કરવાનું મારી પત્ની અને બહેન મેના સંભાળતાં હતાં. પણ તેને લગતા બીજા કામકાજમાં અમે થોડી થોડી મદદ કરતા હતા. બાકી દિવસને કેટલીક વખત તે પરસાળમાં ખુરશી ઉપર બેઠાં બેઠાં બારીમાંથી દેખાતા વિશાળ પ્રદેશને નિહાળ્યા કરવામાં તેમ જ મિત્રો-સ્નેહીઓને યાદ કરીને પત્રો લખવામાં જ પસાર થત: હતો. એ પ્રદેશના ખૂણે ખૂણે અને દૂર દૂર સુધી નજર ફેરવ્યા | ચિં. ૧૪ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કરતાં આંખો થાકતી જ નહોતી. આવી તક મહાસભાગ્ય સાંપડી છે અને પછી પાછી ફરીથી મળે ત્યારે ખરી, એવા ભાવથી અહીં પસાર થતી ઘડીઓને, હું ઘૂંટી ઘૂંટીને માણી રહ્યો હતે. મોટા ભાગે અગોચર એવાં હિમશિખરોની સામે નજર તાકી તાકીને જોયા કરતા એવા મારા મનની દશા, જેનાં દ્વાર બંધ છે અને કયારે ખૂલશે તેની ખબર નથી, એવા મંદિરના ઉંબરામાં બેઠેલા કોઈ ભક્તજનને મળતી હતી. હિમશિખરે વિષે આટલું બધું મને કૌતુક શા માટે છે એમ મનમાં પ્રશ્ન થતો હતો. આખરે તો તે પણ સામે દેખાતા બીજા પર્વત જેવા પર્વતે જ છે ને! આ પણ જડ-પાર્થિવ છે. અને તે પણ જડ-પાર્થિવ છે. આમ છતાં તે વિષે આવું આકર્ષણ શાને ? તે પર્વતની સમીપમાં રહેનારને મન તો આનું કોઈ મહત્ત હેતું નથી. જે પ્રદેશમાં બરફ અવારનવાર પડે છે અને જેનાં ટેકરા-ટેકરીઓ ઉપર અવારનવાર બરફ છવાઈ જાય છે ત્યાં વસતાં લેકીને મને પણ આ બાબતનું કશું જ કૌતુક હેતું નથી, તો પછી મારું મન આ હિમશિખરે. જેવાને શા માટે આટલું બધું તલપાપડ થયા કરે છે ? આ એક પ્રકારની મનથી કેળવેલી અને કલ્પનાથી પોષેલી ઘેલછા તો નથી ને ? એમ પણ હોય. આમ છતાં પણ આ કુતુહલનો-આ વિસ્મયને –આટલે ખુલાસો થઈ શકે તેમ છે; જેમ કે પૃથ્વીના પેટાળમાં રહેનારા તથા જ્યાં જુઓ ત્યાં બધે જ પર્વત પર્વત એવા પ્રદેશમાં વસનારા લોકોને સમુદ્રદર્શનનું અજબ કૌતુક હોય છે. અને પહેલી વાર તેઓ દરિયો જુએ છે ત્યારે ગાંડા ગાંડા થઈ જાય છે તેવું જ કાંઈક સમુદ્ર જ્યાં સુલભ છે અને ભૂમિતલ જ્યાં મોટા ભાગે સપાટ છે, તેવા પ્રદેશમાં રહેતા આપણા જેવાને ગગન સાથે વાતો કરતા, શુભ્રતાની પરા કોટિનું દર્શન કરાવતા આ હિમપ્રદેશનું ભારે કૌતુક હોય એ તદ્દન સ્વાભાવિક છે. અને આ કેવળ આંખોને તૃપ્ત કરવાને જ વિષય નથી ; એથી કાંઈક વિશેષ આધ્યાત્મિક For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ઝંખના પણ આ દ્વારા તૃપ્તિ શોધતી હોય એમ લાગે છે. આપણું ચિત્ત ઈશ્વરનું–પરમ તત્ત્વનું–વિશ્વવ્યાપી ચૈતન્યનું—દર્શન કરવા હંમેશાં ઝંખતું હોય છે. આવી ઝંખના સેવ કઈ હિમાલયવાસી અગાધ મહાસાગર જુએ છે ત્યારે જાણે કે ઈશ્વરનાં તે દર્શન કરતો હોય એ અહંભાવ તેના મોઢા પર તરી આવે છે અને “ઓ અલ્લા, એ ખુદા, એ ઈશ્વર, આ તારી શી કરામત છે ! આ તે તારી શી લીલા છે !' એવા ઉગારે તેને મોઢામાંથી સહજભાવે નીકળી આવતા સંભળાય છે. (કેટલાંક વર્ષો પહેલાં કલકત્તાથી રંગુન સ્ટીમરમાં જવાનું બનેલ તે દરમિયાન થયેલા મારા પિતાના અનુભવની જ આ વાત છે.) આવું જ કાંઈક સંવેદન, આવી જ કોઈ લાગણી–કાંઈક અગાધ, અનુપમ, અગમ્ય, વિરાટ, ન કહી શકાય - વર્ણવી શકાય—એવું કાંઈક જોયાની લાગણી, જેનું દર્શન સામાન્યતઃ દુર્લભ અને વિરલ આપણે માટે છે એવાં આ હિમશિખરે ન દેખાય ત્યારે તેને ઝંખવામાં અને દેખાય ત્યારે તેને માણવામાં આપણને થતી હોય છે; કુદરતને આવો અદ્ભુત વૈભવ માણવામાં અહીં મારા કલાકોના કલાકો પસાર થતા. સાથે રાખેલાં પુસ્તકોમાંથી કાંઈ પણ વાંચવાનું મન જ થતું નહોતું. લેખો લખવા તરફ પણ મને એટલી જ ઉપેક્ષા–પરાક્ષુખતા અનુભવતું હતું. પુસ્તકો તે પછી વાંચવાનાં છે જ ને ? અને લેખો પણ પછી ક્યાં લખવાના નથી ? અહીં તે મારી સામે જે જીવતે-જાગતો વિરાટ ગ્રંથ પડયો છે તેનું હું શા માટે પુનરાવર્તન કર્યા ન કરું અને તેના ગર્ભમાં રહેલા પરમ સત્યનું, પરમ સૌન્દર્યનું, પરમ ગહનતાનું શા માટે બને તેટલું અનુપાન કરી ન લઉં – આવી વૃત્તિ મારા ચિત્ત ઉપર આરૂઢ થઈને બેઠી હતી. આમ છતાં પણ, આ પ્રકારના અવનવા માનસિક અનુભવોમાંથી હું જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે, જેમને હું મારાં For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્વજને સમા ગણું છું, તેમને મારા આ અનુભવના આનંદઅતિરેકના ભાગીદાર બનાવું એવી ઈચ્છા મનમાં સ્ફર્યા કરતી હતી, અને તેમને પત્ર લખવાને પ્રેર્યા કરતી હતી. અહીં કૌસાની આવ્યો ત્યારે શરૂઆતના બે-ત્રણ દિવસ તે મારા પુરાણ સ્નેહી સ્વામી આનંદનું જ મને તીવ્ર સ્મરણ થયા કર્યું હતું. અહીં તે ફરતા હશે, અહીં મિત્રો સાથે તે ચર્ચા કરતા હશે, અહીં ઊભા ઊભા સ્વામી નવા આગન્તુકોને સામે દેખાતાં શિખરે “આ ત્રિશૂલ છે', “ આ નંદાદેવી છે,” એમ વ્યક્તિગત પરિચય કરાવતા હશે-એમ મનમાં કલ્પનાઓ ચાલતી હતી. અને ગંગાકુટિરના ખૂણે ખૂણે અને અંદર-બહાર અને સ્વામી જ દેખાયા કરતા હતા. આ મન ઉપરનું તીવ્ર સંવેદન રજૂ કરતો સૌથી પહેલો પત્ર મેં સ્વામી આનંદને લખ્યો; બીજે પત્ર પંડિત સુખલાલજીને લખ્યો અને તેમાં જણાવ્યું કે, “આ બાજુએ આવ્યા બાદ અગાધ વિશાળતાનું અને અમાપ ભવ્યતાનું વિવિધ આકાર અને વિવિધ રૂપમાં હું ચાલુ દર્શન કરી રહ્યો છું અને મન તે વડે નિતાંત ભરેલું રહે છે. પણ સાથે સાથે એમ લાગે છે કે આ અનુભવને યથાસ્વરૂપે વ્યક્ત કરવાની-હિમાલયને શબ્દોમાં મૃતિમન્ત કરવાની–મારી પાસે પરિભાષા નથી. આજ સુધીમાં નાના પ્રદેશ અને પર્વતનાં છૂટાંછવાયાં અનેક વર્ણને લખ્યાં છે, પણ એ અંગે મનમાં રચાયેલી images-શબ્દપ્રતિમાઓ, કલ્પનાપ્રતીકે, રૂપક, શબ્દોની નાની સરખી પુંછ અને વાકય-રચનાનું મર્યાદિત વૈવિધ્ય – આ બધું હિમાલયની વિશાળતા અને ભવ્યતાને રજૂ કરવા માટે અપૂરતું, બહુ નાનું, વામણું લાગે છે. અને આ પ્રદેશનું વર્ણન કરવા ઝંખતા મારાથી એ બની શકે કે કેમ? –એવા અણુવિશ્વાસ-diffidence-ની લાગણી અનુભવતા મારા ચિત્તની દશા રઘુવંશને કાવ્યગાથામાં ઉતારવાને પ્રવૃત્ત For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ થયેલા કવિ કાલિદાસ જેવી લાગે છે. ફરક એટલે કે એ મહાકવિ હતા અને એમના ઉપર સરસ્વતીદેવીની કૃપા હતી; આપણે તે કવિએ નથી અને એવી કઈ દિવ્ય કૃપાના અધિકારી પણ નથી! એ પત્રના જવાબમાં પંડિતજીએ લખેલું કે તમારી પાસે એ પરિભાષા હોય કે ન હોય, તમારા ત્યાંનાં અનુભવો અને મર્મસ્પર્શ સંવેદને તમારા ખભે ચડીને તમને બોલાવશે અને લખાવશે. બીજા એક નિકટવર્તી મિત્રે લખ્યું કે, “વિશાળતા-vastness એટલે શું એ સમજવું હોય, પ્રત્યક્ષ કરવું હોય, તો તમે અહીં આવો અને ફરે. જેને આ જગતમાં જાણે કે કઈ છેડે જ નથી એવી વિશાળતા બે જ સ્થળોએ અનુભવી શકાય છે. ઉપર પાણી, પાણી અને પાણી સિવાય બીજું કશું જ દેખાતું નથી એવા ડુંગર જેવાં મોજાંઓ વડે ઊંચાનીચા થતા અનંતકાય મહાસાગરના ખોળામાં. ત્યાં તેમ જ અહીં માણસને સહજપણે પિતાની જાત એક ક્ષુદ્ર જતુ જેવી નાની–અલ્પ લાગે છે અને માનવી મનને ઘુમાવતા અભિમાન અને અહંકાર સ્વાભાવિક રીતે ગળી જાય છે, અને દિશા અને કાળથી અનવછિન્ન એવા વિરાટ વિશ્વની તેને કાંઈક ઝાંખી થાય છે. આમ લખાતા પત્રોની હારમાળા ચાલતી રહી અને તને–તમને મેં અહીં યાદ ર્યા છે, એમ મારા પ્રેમપાત્ર દરેક સ્વજનને પત્ર દ્વારા જણાવતાં મેં ઊંડે સંતોષ અનુભવ્યો. કૌસાનીમાં પસાર કરેલી સુભગ રાત્રિએ અહીં દિવસ કરતાં રાત્રિ વધારે ગંભીર અને ગહન લાગતી. અહીં અમે શુકલ પક્ષની સાતમ-આઠમે આવ્યાં હતાં, તેથી દિનપ્રતિદિન ચંદ્રની કળા વધતી જતી હોવાના કારણે દરેક રાત્રિ વધારે ને વધારે રોમાંચક બનતી જતી હતી. અમે ઘણું ખરું સાંજના જ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જમીપરવારીને પરસાળમાં એકઠાં થતાં અને એક યા બીજી વાતમાં દોઢ–બે કલાક પસાર થઈ જતા. સાડાનવ-દશ વાગ્યે લગભગ સૌની આંખો ઉપર નિદ્રાનું આક્રમણ શરૂ થતું એટલે સૌ છૂટા પડતાં અને પોતપોતાના ઓરડામાં ઊંઘવાની શરૂઆત કરતાં. દિવસના ભાગમાં ખાસ ટાઢ જેવું નહોતું લાગતું, પણ રાત્રે ઋતુ એકદમ ઠંડી થઈ જતી અને ગરમ કપડાં તેમ જ રજાઈ, ગરમ ગ્લૅકેટ વગેરેને ઉપયોગ કરવો પડતો. આમ બે-ત્રણ કલાક ઊંઘ આવો ન આવી એટલામાં બારેક વાગ્યા લગભગ હું જાગી જતો અને મન બહાર દોડતું. પછી ઊંઘ આવે જ નહીં, એટલે ગરમ શાલ કે એવું કાંઈક ઓઢીને હું બહાર આવતા અને બારી પાસે ખુરશી ઉપર બેસ અને ચોતરફ વરસતી ચાંદનીને લીધે સુધાધવલ દેખાતી ધરતીને એકીટશે નિહાળ્યા કરતો. આમ બેઠાં બેઠાં ઘણીય વાર કલાક—બે કલાક અને તેથી પણ વધારે સમય પસાર થઈ જતો. અમારા બંગલાને દરવાજા જેવું કશું હતું જ નહિ. અહીં કોઈ રાની પશુનો ભય રાખવાનું કારણ નથી એમ અમને જણાવવામાં આવેલું. એમ છતાં આ નિર્જન એકાન્ત જંગલ જેવા પ્રદેશમાં, અણધાર્યા મહેમાનની માફક, આ રાત્રિના સમયે કોઈ રાની પશુ કદી ચડી આવે તે હું જ્યાં બેઠો હતો ત્યાં કેઈની પણ રેકટોક સિવાય તે ખુશખુશાલ આવી શકે તેમ હતું. અને એમ બને તે આપણે પણ તેને આવકારવું જ રહ્યું : આવી શકયતા હેવા છતાં મારું મન તદ્દન નિર્ભય અને સ્વસ્થ હતું, પણ અંદર સૂતેલી મારી પત્નીના મનમાં આ બાબતને ફડકો રહે અને તેથી જ્યાં સુધી હું ઓરડામાં પાછો આવીને સૂઈ ન જાઉં ત્યાં સુધી તે અડધી જાગતી–અડધી ઊંઘતી પડી રહેતી. આમ મધરાતના સમયે જ્યારે હું બહાર આવીને બેસતા For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ત્યારે તરફ અગાધ શાન્તિ પથરાયેલી માલૂમ પડતી. માત્ર મંદ મંદ વહી રહેલી પવનલહરીઓ આ શાન્તિનો અવારનવાર આ એ ભંગ કરતી. દૂર દૂર દેખાતા કોઈ કોઈ દીવાઓ ત્યાં માનવીનો વસવાટ હોવાની પ્રતીતિ કરાવતા; બાકી બધું સૂમસામ લાગતું. ઉત્તગ શિખર ધરાવતા પર્વત પણ અત્યારે સોડ પાથરીને સૂતા હોય, નિદ્રાધીન બન્યા હોય એવો ભાસ થતું. ઉપર આકાશ નિરભ્ર હતું અને તેમાં છૂટાછવાયા તારાઓ ચળકતા હતા. પશ્ચિમ આકાશ તરફ ચંદ્રમાં ઢળતો જતો હતો અને પૂતળ ઉપ થી ચાંદની ઓસરતી જતી હતી. સર્વત્ર સર્વ કાંઈ સ્થિર, ગંભીર, સ્તબ્ધ સમું લાગતું હતું. મારા માટે આ કઈ જુદો જ અનુભવ હતો. ખુરશી ઉપર બેઠા બેઠા મનમાં તરંગ આવતે તો ઊભો થઈને બહાર બગીચા જેવી ખુલ્લી જગ્યા હતી ત્યાં જતે અને કેટલોક સમય આમથી તેમ બહાર લટાર મારતે ઘડીમાં પશ્ચિમ દિશામાં બાજુએ પથરાયેલા વિસ્તીર્ણ પ્રદેશ ઉપર દૃષ્ટિ ફેરવતે. આમ ફરતાં ફરતાં થાક લાગતું એટલે પાછો અંદર પરસાળમાં આવીને બારી પાસે બેસતો. આમ એકલે બેઠો હોઉં ત્યારે મનમાં અનેક વિચારમાળાઓ -એકની પાછળ બીજી એમ – ઉદ્ભવ્યા કરતી. કદી આજ સુધીના જીવનનો આખો ભૂતકાળ મૃતિપટ ઉપર ઊપસી આવતે અને સિનેમાના ચિત્રપટની માફક આંખો સામેથી પસાર થતો. ઘડીભર વર્તમાન જીવન અને તેની આધિ, વ્યાધિ, ઉપાધિઓ આંખ સામે ખડી થતી અને ભાવિના વિચારમાં મન ડૂબી જતું. કદી દેશની વર્તમાન પરિસ્થિતિનાં જુદાં જુદાં પાસાંઓ તરફ નજર દોડતી અને દેશના ભાવિ વિષે ચિત્ત ઊંડી વ્યગ્રતા અનુભવતું. કદી કદી તાત્ત્વિક વિચારણા તરફ મન ઢળતું અને જીવ, જગત અને ઈશ્વરના ત્રિમુખી કેયડાને ઉકેલવા મથતું. આધ્યાત્મિક અનુભૂતિ-spiritual realisation-વિષે આજ સુધીમાં કંઈકંઈ સાંભળેલું યાદ આવતું For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અને આવી અનુભૂતિ જે અન્યને થાય તે મને કેમ ન થાય એવો પ્રશ્ન અત્તરમનને પીડતે અને એની ખોજ પાછળ મન દોડતું. આ માટે મન શાન્ત બનવું જોઈએ, સ્વસ્થ બનવું જોઈએ, સ્પન્દનહીન બનવું જોઈએ-આમ અંદરથી જવાબ મળતો અને તે મુજબ મનની સ્થિતિ પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરતા. પણ એ પ્રક્રિયા પ્રયત્નની કક્ષાથી વધારે આગળ વધતી નહતી. ઉપર જણાવ્યું તે પ્રકારનું મન હજુ મારા માટે કલપનાનો વિષય જ છે, અનુભવનો વિષય બન્યો નથી, એમ મને લાગતું.: ઉપર સૂચવી તેવી આધ્યાત્મિક અનુભૂતિ પણ, તેનું જે રીતનું વર્ણન કરવામાં આવે છે તે પ્રકારની, હજુ મારા માટે પ્રત્યક્ષ અનુભવને વિષય બનેલ નથી. બનવા જોગ છે કે એવી અનુભૂતિ માગી-ઈચછી નહિ મળતી હોય. એ પણ કોઈ કાળે, એના અનુભવીએ કહે છે તેમ, ઈશ્વરકૃપાની કોઈ સુભગ ઘડીએ સહજપણે અંદરથી સ્કુરતી હશે. આ રીતે ચાલતા ચિન્તનનું આધ્યાત્મિક અનુભૂતિ જેવું કોઈ નક્કર પરિણામ તે નહેતું આવ્યું, પણ બીજી રીતે મન ઊંડી સમતા, તટસ્થતા, શાન્તિ, પ્રસન્નતા અનુભવતું હતું. વળી, આ એકલતામાં સહજ અન્તર્મુખ બની જવાતું, પિતાની જાતનું નિરીક્ષણ શરૂ થતું અને આત્મીય ગુણદોષના પૃથક્કરણની પ્રક્રિયા સહજપણે ચાલુ થતી. ઘણીવાર કશા જ વિચાર કર્યા વિના મૌનપૂર્વક બેસી રહેવામાં અને સામેના વિસ્તીર્ણ ગિરિપ્રદેશે નિહાળ્યા કરવામાં કઈ જુદો જ આનંદ અનુભવા. આવી ઘટ્ટ શાન્તિથી ભરેલા, મધરાત પછીના સમયે બધું જ કાંઈ અતિગૂટ–ગહન-mysterious લાગતું અને તે સંવેદનના પરિણામે ચિત્ત અવર્ણનીય મુગ્ધતા અને સ્તબ્ધતાની સંમિશ્ર લાગણી અનુભવતું. આમ, બૌદ્ધિક તર્કવિતર્કના ચકડોળમાં ભૂતકાળને વીંધતાં અનેક સ્મરણોના આરોહઅવરહમાં, કદી ચિન્તા અને વ્યગ્રતા, કદી આનંદની ઉત્કટતા અને સમભાવની સ્વસ્થતા આવા વિવિધ પ્રકારના માનસિક વિહારમાં– આધ્યાત્મિક મન્થનમાં–મધ્યરાત્રીના બે-ત્રણ કલાક પસાર થઈ જતા, For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અને પછી આંખે ઘેરાતી એટલે કાઈ આઁડી સ્વસ્થતાના સુખદ અનુભવપૂર્ણાંક અંદર બિછાના ઉપર શયનવશ બનતા અને અનિદ્રામાં અને અસ્વપ્નમાં અવશેષ રાત્રી વ્યતીત થતી. વૈજનાથ આ પ્રવાસ નૈતીતાલ, રાણીખેત, કૌસાની તથા આજ્ઞેારા એ ચાર સ્થળાને મુખ્યતા આપીને અમે ગાઠવ્યા હતા અને સાથે સાથે આ દરેક સ્થળથી નજીક-દૂરનાં વિશિષ્ટ સ્થાને પણ અને તેટલાં જોઈ લેવાં એ પણ્ અમારું લક્ષ્ય હતું. આ રીતે કૌસાની આવ્યા છીએ તેા કૌસાનીથી ૧૨ માઈલ દૂર આવેલ વૈજનાથ અને ત્યાંથી ૧૨ માઈલ દૂર આવેલ બાગેશ્વર જોઈ લેવું એમ અમે નક્કી કર્યુ” હતું. આ પટન માટે ખાગેશ્વર એક રાત રહેવાનું આવશ્યક હતું.... આ કાર્યક્રમ મુજબ અમે મે માસની ૩૦મી તારીખ અને શુક્રવારે બપોરે કૌસાનીથી ખસમાં ઊપડયાં. કૌસાનીથી વાંકાચૂકા ઢાળાવ ઉપરથી પસાર થઈ રહેલી અમારી બસ આખા પત ઊતરીને ગરુડ નામના ગામ પાસે અટકી. એ બાજુ પહાડમાં વસતા લાકો માટે ગરુડ ચાલુ જરૂરિયાતની ચીજો મેળવવા માટે એક મહત્ત્વનું મથક છે. અહીંથી બદ્રીનાથ-કેદારનાથ જવું હોય તો કેડીએ કેડીએ જઈ શકાય છે. પર્વતમાં ઘૂમવાના શોખીને અને સાહસિકા આ કેડી ઉપર થઈ ને બદ્રીનાથ-કેદારનાથની યાત્રા કરી આવે છે. અમારી આ ખસ આગળ જતી ન હેાવાથી લગભગ એક માઈલ દૂર આવેલા વૈજનાથ સુધી અમારે ચાલતાં જવાનું હતું. ગરુડથી આગળ ચાલતાં, હિમાલયના પેટાળમાં આશરે ૩૫૦૦ ફીટની ઊંચાઇએ આવેલા, વીશ-પચ્ચીશ માઈલના ક્ષેત્રફળને આવરી લેતા, વિશાળ અને માટા ભાગે સપાટ એવા મેદાન ઉપર અમે આવ્યાં. ચાતરફ આવેલાં પર્વતશિખરા જાણે કે વાદળ સાથે વાતેા કરી રહ્યાં હાય એમ લાગતુ હતું. ગરુડ અમે દોઢેક વાગ્યે પહેાંચેલાં. આગલે દિવસે સાંજે કૌસાનીમાં ભારે ગાજવીજ સાથે For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વરસાદ આવે. આજે અહીં પણ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું, અને કદી કદી થોડા છાંટા પડી જતા હતા. આને એક લાભ હતો, એક જોખમ હતું. ૬૦૦૦ ફીટથી ૩૫૦૦ ફીટ સુધી નીચે આવતાં જે આકાશ સ્વચ્છ અને સાફ હોત અને સૂર્ય તપતે હેત, તે ગરમી સારા પ્રમાણમાં લાગવા સંભવ હતો. જોખમ વરસાદનું હતું. સદ્ ભાગે વરસાદ અમને નડયો નહિ અને વાદળાને લીધે ઠંડક સારી રહી. ઉત્તર વિભાગમાં વાદળાનું આવરણ જરા ખસી જતાં રાખોડિયા રંગનાં, રફટિકની આભાને ધારણ કરતાં હિમશિખરોનાં અવારનવાર સ્પષ્ટ દર્શન થયા કરતાં હતાં, અને આંખોને મોહાવતાં હતાં. આ વિસ્તીર્ણ સપાટ પ્રદેશની ભવ્યતા કોઈ જુદા જ પ્રકારની ભાસતી હતી. ગરુડ બાજુએ થઈને વહી જતી ગોમતીને માત્ર રાહદારીઓ માટેને પુલ ઓળંગીને ટૂંકા રસ્તે અમે આગળ ચાલ્યાં, વૈજનાથ ગામના બજારમાંથી પસાર થયાં અને વળાંક લઈને પાછો સામે આવેલી ગોમતીનો મોટો પુલ ઓળંગ્યો અને જમણી બાજુએ ગોમતીના જ કિનારા ઉપર આવેલા પુરાણું–લગભગ ખંડિયેર દશામાં પડેલાં–મંદિરના સમૂહ જેવા એક સ્થાનમાં અમે પ્રવેશ કર્યો. અહીં એક બાજુએ આ પ્રદેશમાંથી જ મળી આવેલી ૫૦૦ થી ૧૨૦૦ વર્ષ સુધીના કાળની કેટલીક જૂની મૂતિઓનું એક નાનું સરખું મ્યુઝિયમ–સંગ્રહસ્થાન હતું એ અમે જોયું. આ સંગ્રહસ્થાનમાં કુબેર, સૂર્ય, કાર્તિકેય, ગણેશ, મહિષાસુરમર્દિની, દુર્ગા, નંદીઆરૂઢ મહાદેવ, શંકર-પાર્વતી, વિશ્વરૂપ વિષ્ણુ, શેષશાયી વિષ્ણુ, બ્રહ્મા, હરિહર, ગરુડ, કુમારી અને વૈષ્ણવી, શુચી, ચામુંડા, બ્રહ્માણી વગેરે દેવ-દેવીઓની કુલ ૨૭ મૂર્તિઓ હતી. કેટલીક ઊભી મૂતિઓ હતી, કેટલીક આસનસ્થ હતી. બધી મૂર્તિઓ સાધારણ કદની–પ્રમાણમાં નાના કદની–હતી. કેટલીક મૂર્તિઓ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શિલ્પનિર્માણની દષ્ટિએ આકર્ષક હતી. આ મ્યુઝિયમ જોયા બાદ ત્યાંનો રખેવાળ અમને એક નાના સરખા મંદિરમાં લઈ ગયો. ત્યાં મધ્ય ભાગની દીવાલને અઢેલીને માનવી કદની એક અતિ લાવણ્યમયી મૂર્તિ હતી. આ મૂર્તિ પાર્વતીની હતી. આ મૂર્તિનું શિલ્પવિધાન અસાધારણ કુશળતાથી ભરેલું હતું. આ મૂર્તિનાં દર્શન કરીને અમારાં દિલ આનંદ અને વિસ્મયથી હલી ઊઠયાં–એવી પ્રભાવશાળી તેની મુદ્રા હતી. માથા ઉપર પ્રાચીન શલિને અતિ ઝીણવટભર્યા કોતરકામવાળો મુગટ હતો. શરીર ઉપર સુન્દર ડિઝાઈનવાળાં આભૂષણો હતાં. એક હાથમાં કમળ હતું. એ હાથની લાંબી-પાતળી પ્રમાણબદ્ધ આંગળીઓ જાણે કે મીણની બનાવેલી ન હોય એવી આબેહૂબ કોમળ–મુલાયમ લાગતી હતી. બીજો હાથ વરદાન આપતો અથવા તે અભયદાનની મુદ્રા દાખવતા હતા. એવા જ સપ્રમાણે બન્ને પગ અને નીચેના પંજા હતા. નજીક જઈને જોઈએ તે કમનસીબે તેનું નાક કોઈ યવનના અત્યાચારના પરિણામે અથવા તો કોઈ અકસ્માતના કારણે તૂટેલું અને પાછળથી સાંધેલું દેખાતું હતું, જે જોઈને મન ઊંડી ગ્લાનિ અનુભવતું હતું. આટલી ક્ષતિ બાદ કરીએ તે તે મૂતિ સર્વાંગસુંદર, ભારે સપ્રમાણે, લાવણ્ય અને પ્રતિભાને અનુપમ મેળ દાખવતી; જેને જોતાં– નીરખતાં આપણી આંખો થાકે જ નહિ એવી કમનીય લાગતી હતી. પાર્વતીની આવી ભવ્ય મૂર્તિ મેં પહેલાં કદી જોઈ નહતી. વૈજનાથ હિમલિયનું એક નાનું સરખું તીર્થસ્થાન છે અને ત્યાં બાજુએ આવેલા તાલીમાં અનેક પુરાણુ–મોટા ભાગે શંકર -પાર્વતીનાં–કાળજર્જરિત મંદિર છે. અને એ કારણે યાત્રિકો આ રથળે પર્વદિવસોએ મોટી સંખ્યામાં એકઠા થાય છે. પુરાતત્ત્વસંશોધકે પણ આ સ્થળ પ્રતિ, ઉપર જણાવેલ કારણે, આકર્ષાયેલા For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ રહે છે, અહીં જે કાંઈ જોવાનું છે તે બધામાં સૌથી વધારે આકર્ષક પાર્વતીની આ મૂર્તિ છે. સાંજના સાડાચાર–પાંચ વાગ્યે અમારે બસ પડવાની હતી, તે પહેલાં અહીં બધે ફરી જવાનું હતું, એટલે આગળ ચાલ્યા સિવાય છૂટકે નહે. આમ છતાં પણ બબ્બે બબે વખત પાછા ફરીને આ મૂર્તિને, તેની આકૃતિ-રૂપ સાથે તદ્રુપ બનીને, અમે દીર્ઘ નજરે નિહાળ્યા કરી. આખરે મનને મનાવીને અમે બહાર આવ્યાં. બહાર મો એક હતો અને બાજુએ વહેતી ગોમતી નદીને બાંધેલે કિનારે હતે. નદીમાં નિર્મળ જળ ખળખળ કરતું વહે જતું હતું. સામે ભેખડ હતી અને ત્યાં ઊંડાં જળ વહેતાં હોય એમ લાગતું હતું. નદીને પણ શ્વેત રંગના કાંકરા અને પથરાથી આચ્છાદિત હતા અને તેથી બધું સફેદ સફેદ લાગતું હતું. જમણી બાજુએથી વળાંક લેતી આવેલી ગોમતી નદી ડાબી બાજુએ વળીને આગળ વહી જતી હતી અને ચોતરફ ખૂબ શાન્તિ અને ગંભીરતા વ્યાપી રહી હતી. જાણે કે કઈ અલૌકિક અષ્ટિમાં આવીને ઊભાં હોઈએ એ રમણીય આ નદીકિનારે અને આસપાસને પ્રદેશ લાગતો હતો. તાલીહટ ત્યાંથી અમે આગળ ચાલ્યાં અને પાછા પુલ ઉપર થઈને બાજુએ આવેલા તાલીહર નામના ગામ તરફ વળ્યાં. ગોમતીની જે બાજુએ વૈજનાથને આ વિભાગ હતો તે જ બાજુએ પાછળના ભાગમાં તાલીહટ આવ્યું હતું. અમે પુલ ઉપર થઈને ગોમતીની આ બાજુએ આવેલાં, તેથી ત્યાં જવા માટે ગોમતી નદી પાછી ઓળંગવી પડે તેમ હતું. ગોમતીના કિનારે થોડું આગળ ચાલતાં પાણીના પ્રવાહના અમુક ભાગને કિનારાની બાજુએ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ એક નીકમાં વાળીને, તેના જોર વડે ચાલતી લેાટ દળવાની ચક્કી અમે જોઈ. આવી ચક્કીઓ હિમાલયની નદીઓના કિનારે કિનારે જ્યાં ત્યાં ઊભી કરવામાં આવે છે. નિરક વહી જતા પાણીના પ્રપાતાળને આવા ઉપયોગ થતા પહેલી વાર જોઈ ને આનંદ તેમ જ વિસ્મય થયું. હવે અમે નદીનેા જળપ્રવાહ એળંગવા લાગ્યાં. એ જળપ્રવાહ ઘૂંટણથી વધારે ઊંડા નહાતા. પ્રવાસીઓને સગવડ પડે એ માટે એ જળપ્રવાહ ઉપર નાના-મોટા પથ્થરો ગોઠવ્યા હતા. એ પથ્થર ઉપર પગ ટેકવીને અમે આગળ વધતાં હતાં. એવામાં મારા લેવાની ઊંચે ચડાવેલ કાર નીચે સરી જતી અટકાવવાના પ્રયત્નમાં જરા મેધ્યાન નતાં હું લપસી ગયા અને વહેતા પ્રવાહમાં ઝખેાળાયા. નીચે પણ પથ્થરા જ હતા. એને છતાં ડાબા પગની આંગળીઓને કાંઈક ચોટ લાગી, એ સિવાય વિશેષ કઈ વાગ્યું` નથી એમ લાગ્યું અને પલળેલાં કપડે બધાં સાથે હું પણ આગળ ચાહ્યા. સામે નદીકિનારાની એક બાજુએ આવેલા નાના સરખા દિર સમીપ અમે આવી પહોંચ્યાં. મંદિરમાં સત્યનારાયણની એટલે કે વિષ્ણુની, વૈજનાથમાં જેવી પાર્વતીની મૂર્તિ જોઈ એ કદની, એ જ શિલ્પપદ્ધતિની, એ જ કાળની, અને કદાચ એક જ શિલ્પાની બનાવેલી મૂર્તિનાં અમે દર્શન કર્યાં. આ મંદિરમાં એક પૂજારીએ પોતાના અડ્ડો જમાવ્યા હતા અને તેથી એ મૂર્તિના શિર ઉપર કારેલા સુન્દર મુગટ તેા હતેા જ, અને મૂર્તિના શરીરભાગને ભગવા રંગના કે એને મળતા રંગના વસ્ત્ર વડે ઢાંકયા હતા અને તેની ચંદન-પુષ્પ વડે પૂજા કરવામાં આવી હતી. આ આવરણ આડે મૂર્તિના મૂળ સ્વરૂપને તેા જોઈ ન જ શકાય એ સ્પષ્ટ હતું. પૂજારી ત્યાં હાજર નહાતા. આમ તે એ મદિર અને એ મૂર્તિ એન્સિયન્ટ મેાન્યુ મેન્ટસ પ્રોટેકશન એકટ ’ નીચે મુકાયેલું હતું અને તે સ ાઈ Ο ' , For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ માટે ખુલ્લું હતું. ત્યાં કોઈ પૂજારીને પિતાને અ જમાવવાને હક્ક જ ન હતું. કુતૂહલથી પ્રેરાયેલા મેં મૂર્તિ ઉપરનું વસ્ત્ર તેમ જ મુગટ ખસેડી નાખ્યાં અને મૂર્તિના મૂળ સ્વરૂપનાં ધારી ધારીને દર્શન કર્યા. આ મૂર્તિનું શિલ્પવિધાન પણ એટલું જ સપ્રમાણ અને કલાપૂર્ણ હતું. મૂર્તિની આકૃતિ અને મુખમુદ્રા એટલી જ પ્રભાવશાળી અને ભક્તિભાવને પ્રેરે તેવી હતી. ઘડિયાળનો કાંટો ત્રણ ઉપર ચાલવા લાગ્યો હતે. અમારો સામાન અમે ગરુડમાં કે. એમ. ઓ. યુ. લિમિટેડની ઑફિસમાં મૂકયો હતો. એટલે અમારામાંના અજિતભાઈને ગરુડ પાછા જવાનું હતું અને સામાન લઈને અને બાગેશ્વર તરફ જતી બસમાં અમારી જગ્યા રીઝર્વ કરીને તેમણે અમને બાગેશ્વવરના ગોમતી નદીના પુલ પાસેથી લેવાનાં હતાં. એટલે અહીં વિશેષ રોકાવું અમને પરવડે તેમ નહોતું. તાલીહટ ગામમાં આવેલાં બે-ત્રણ જૂનાં મંદિરે જોયાં. આ મંદિરમાં શંકરનું લિંગ અને તેની પુરાણતા, એથી વિશેષ કાંઈ જોવા જેવું ન લાગ્યું. આમ અમે ફરી રહ્યાં હતાં એવામાં પહેલા મંદિરનો પૂજારી આવી ચડયો. એ મંદિરની મૂર્તિને મુગટ તથા વસ્ત્ર મેં ઉતારી બાજુએ મૂકેલાં તે જોઈને અમારા ઉપર તે ખૂબ ધૂંધવાયો હતો અને હવેથી મંદિર કદી ખુલ્લું નહિ મૂકે એમ ધમકી આપતો હતો. અમે તેને શાન્તિથી સાંભળ્યા કર્યો અને તેની ઉપેક્ષા કરીને આગળ ચાલ્યાં, અને ફરતાં ફરતાં નદીના પુલ પાસે આવી પહોંચ્યાં અને પુલના નાકા પાસે એક પરચૂરણ સીધું સામાન વેચનારની દુકાન હતી ત્યાં બેઠાં. અહીં બધાંએ ચા-પાણી પીધાં અને અજિતભાઈ ગરુડ તરફ ચાલતા થયા. સત્યનારાયણનું મંદિર જોઈને આગળ વધતાં જે પગની For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આંગળીઓને ચોટ લાગી હતી તે હવે કળવા માંડી હતી અને જેડા પહેરીને ચાલવાનું મુશ્કેલ બનતું જતું હતું. પેલી દુકાને આવીને બેઠા અને માલૂમ પડ્યું કે ડાબા પગના અંગૂઠાની બાજુ બે આંગળીઓ સૂજી ગઈ હતી. બન્ને આંગળીએ ભીને પાટે બાંધ્યો અને ઠંડું પાણી સીંચવા માંડયું. રખેને આંગળીએ ફ્રેકચર તે નહિ થયું હોય ને, એમ મન ભય ચિન્તવવા લાગ્યું. જ્યાં બેઠાં હતાં તે દુકાનદાર બહુ ભલે આદમી હતો. જતા-આવતા માણસોને તેની દુકાને બે ઘડી ઊભા રહેવાનું ઠેકાણું હતું. બાજુએ ચાની હોટેલ હતી. દુકાનદારને અમારા મુંબઈ બાજુના જીવન વિષે ભારે કુતુહલ હતું, કારણ કે તે હરદ્વારથી કદી દૂર ગયો નહોતો. અમને એ લોકોનાં જીવન વિષે પણ એટલું જ કૌતુક હતું. આ કારણે, જોકે ગરુડથી બસને આવતાં ધાર્યા કરતાં વધારે વિલંબ થયો એમ છતાં, અમારી વચ્ચે ચાલી રહેલી વાતોને લીધે વખત બહુ જણાય નહિ. તે પ્રદેશમાં વસતા લોકોની ગરીબી, મોટા ભાગની નિરક્ષરતા, નાગરિક સગવડોનો લગભગ અભાવ, નિર્વાહનું મેટું સાધન ખેતી અને તે ખેતીની કંગાળ દશા–આ બધું જોઈ-જાણીને ઊંડી ખિન્નતા અનુભવી. આ પ્રસંગે કૌસાનીવાળાં સરલાદેવી સાથે થયેલી એક વાતચીત યાદ આવી. મેં તેમને સહજભાવે પૂછેલું કે “સરલાબહેન, તમે અહીં ઘણા વખતથી વસો છે, એટલે તમે તે હિમાલયને ખૂણે ખૂણે ખૂંદી વળ્યાં હશો.” તેમણે જવાબ આપે કે “આ પ્રદેશમાં હું આવી એ અરસામાં ઠીક ઠીક ફરેલી, પણ પછી તે જર ની લડત આવી અને પછી તે મનમાં નિરધાર કર્યો કે દેશ આઝાદ ન થાય ત્યાં સુધી જે કામ કરતી હેઉં તે જ કર્યા કરવું.” મેં કહેલું કે “દેશને હવે તે આઝાદી મળી ગઈ છે, તે તમે અવકાશ લઈને For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આ પ્રદેશમાં યથેચ્છ વિચરી શકે છે.’ તેમણે જવાબ આપ્યા કે - ભાઈ, દેશને રાજકીય આઝાદી મળી છે, પણ આર્થિક આઝાદી મળી નથી. આજે પણ દેશની અને વિશેષ કરીને આ બાજુ વસતી પ્રજાની હાલત એટલી જ ગરીબ, કંગાળ અને પછાત છે. એમાં ફેરફાર ન થાય અને પ્રજાજનેા આર્થિક રીતે આઝાદ ન થાય, ત્યાં સુધી મને કશે જવા કે ક્રવામાં રસ નથી.’ માગેશ્વર તરફ . આમ પાંચ વાગવા આવ્યા, સાડા પાંચ થયા, પણ ગરુડ માજુની બસ હજી આવી નહિ. ગરુડથી ખાગેશ્વર સુધીની સડક કાચી અને આછી પહેાળી હોવાના કારણે તે ખાજુ ‘ વન વે રુટ ’ની પદ્ધતિ ચાલતી હતી, એટલે કે અમુક સમય સુધી ખાગેશ્વરથી ગરુડ સુધી અને તે પછીના અમુક ગાળા સુધી ગરુડથી ખાગેશ્વર સુધી અસ જાય : એ રીતે બસને ગમનાગમન વ્યવહાર ગાઠવ્યા હતા. આમાં જરા વિલંબ થયા હતા, હવે ગરુડ તરફથી ખસે આવવા માંડી. પહેલી ખે-ત્રણ ખસેા આવી તે ગુડ્ઝ કેરીઅર-માલની હેરફેર કરતી–સા હતી. છ વાગ્યા લગભગ આવી રહેલી બસમાં અજિતભાઈ દેખાયા. અમે સૌ એ બસમાં આરૂઢ થયાં. પગની દુ:ખત, સૂજેલી આંગળીઓના કારણે હું પગે જરા લંગડાતા થઈ ગયા હતા. ડાબા પગે જોડા પહેરાય એવું રહ્યું. નહેાતું. અમારી ખસ ઉત્તરના બદલે હવે પૂર્વ દિશા તરફ આગળ વધવા લાગી. સાંજને! મનેાહર સમય હતેા. સૂર્ય આખા દિવસ લગભગ અગેાચર રહ્યો હતો. અજવાળું ઓસરવા લાગ્યું હતું. ગામતી નદીના કિનારે કિનારે બસ આગળ વધ્યે જતી હતી. સામેનું દૃશ્ય ખસના દરેક વળાંક સાથે બદલાતું જતું હતુ. ઘડી અમુક ગિરિશિખા અને ગિરિક ંદરાઓ દેખાય, તે ખીજી ઘડીએ ખીજાં જ ગિરિશિખરા અને ગિરિકદરાએ નજરે પડે. અમે આજે હિમાલયના હૃદયભાગમાં For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિચરી રહ્યાં હોઈએ, એવી ગહનતા અને ભવ્યતાનું સંવેદન અનુભવતાં હતાં. એક પછી એક ગામડાંઓ પસાર થતાં હતાં. નીચે નદીની બાજુએ આવેલાં ખેતરમાં પહાડી સ્ત્રીઓ કામ કરી રહી હતી. આ બાજુનાં ખેતરમાં મોટે ભાગે સ્ત્રીઓ જ કામ કરતી દેખાય છે. પુરુષ નોકરી કરે, પટલાઈ કરે, નાનો-મોટો વેપાર કરે, પણ ઘર તેમ જ ખેતીનું કામ મોટા ભાગે સ્ત્રીઓ જ સંભાળે–આવી કઈક આ બાજુની જીવનપ્રથા અથવા તો સમાજવ્યવસ્થા લાગતી હતી. એક એકથી વધારે રળિયામણાં લાગતાં નિસર્ગદોમાંથી પસાર થતાં થતાં જ્યારે સૂર્ય આથમી ચૂક્યો હતો અને આવતી રાત્રિને અંધકાર ચોતરફ વ્યાપી રહ્યો હતો એવા સમયે અમે બાગેશ્વર પહોંચ્યાં. મજૂર પાસે સામાન ઉપડાવીને બાગેશ્વરની બજાર વચ્ચે આવેલા ગાંધી આશ્રમે અમે પહોંચ્યાં. આશ્રમવાળા ભાઈઓ, તેમને અમારા આવવાને ખ્યાલ નહિ રહેવાથી, બહાર ફરવા ગયા હતા. તેથી નીચે ઓટલા ઉપર તેમની અડધો કલાક રાહ જોતા બેસી રહેવું પડ્યું. આખરે તેઓ આવ્યા અને અમને ઉપર આવવા કહ્યું. નીચે ખાદીની દુકાન હતી; ઉપરના માળ ઉપર અમારે રહેવાનું હતું. ઉપર ચડવાની સીડી ભારે કઢંગી અને મોટાં મોટાં પગથિયાંવાળી હતી. દુ:ખતા પગે માંડ માંડ ચડયો. સામાન મૂક્યો. સ્વસ્થ થયા. એટલે ખાવા માટે અમારે ખાણાવળ શોધવાની હતી. તે શોધમાં નીકળતાં વચ્ચે એક ડૉકટરનું દવાખાનું આવ્યું; તેમને પગ બતાવ્યો. તેમણે જોઈ–તપાસીને કહ્યું કે આંગળી ઉપર ભાર લાગ્યો છે, પણ ફેકચર જેવું કાંઈ નથી. એમ કહીને તેમણે આયોડેકસ લગાડીને પાટા બાંધી આપો. ફેકચર જેવું નથી એ જાણીને મનમાં થોડી નચિન્તતા અનુભવી. નજીકના ભજનાલયમાં મળ્યું તે ખાઈ લીધું. પાછાં ગાંધી આશ્રમમાં આવ્યાં. અજવાળ ચિં. ૧૫ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રાત હતી. મનમાં હતું કે રાત્રે ફરવા નીકળીશું અને ચાંદની માણતાં માણતાં આસપાસના પ્રદેશ—ખાસ કરીને ત્યાં થતા ગામતી અને બીજી બાજુએથી આવતી સરયૂ નદીનેા સંગમ-નિહાળીશું; પણ એ તેા હવે શકય જ ન રહ્યું; કારણ કે દુ:ખતા પગ અમને ક્રવાતી રજા આપે એમ હતું જ નહિ. સારે ઊડયાં. નિત્યકર્મોથી પરવારીને સ્વસ્થ થયાં અને ફરવા નીકળ્યાં. ખાગેશ્વર પહાડી વેપારનુ‘ એક મેટું મથક છે. અહીં જરૂરિયાતની બધી ચીજો મેટા પ્રમાણમાં મળી શકે છે. વળી, તે હિમાલયનું કાશી ગણાય છે. અહીં સરયૂ અને ગામતી નદીનેાસ'ગમ થતા હાર્દને એક તીર્થસ્થાન તરીકે આગેશ્વરના મોટા મહિમા છે. શકરપાતી તેમ જ વિષ્ણુસત્યનારાયણનાં અહીં અનેક માદરે છે. તેમાં બાગનાથ અથવા ખગેશ્વર, ભૈરવનાથ, ગંગાજી એમ અમુક મદિરા બહુ પુરાણાં છે. અને તે મદિશમાં પ્રાચીન શિલ્પકળાને ખ્યાલ આપતી કેટલીક પુરાણી મૂર્તિઓ છે. લંગડાતે પગે અમારી મંડળી સાથે હું પણ અંધે કર્યાં. ખગેશ્વર મહાદેવ તથા ભૈરવનાથનાં મદિરા જોયાં. પછી અમે ગે!મતી નદીના પુલ ઉપર ગયાં. આ બાજુએ આવેલી નદીએ મેટા ભાગે સાંકડા પટવાળી ટાય છે અને ચામાસાના દિવસેામાં ઘેડાવેગે આવતા પાણીના ધસમસતા પુરથી બે કિનારે છલકાતી-ઊભરાતી હાય છે. આ કારણે આ બાજુની નદી ઉપરના પુત્રે બન્ને બાજુએ તારનાં દોરડાંથી બાંધેલા, અધર અને ઝૂલતા હેાય છે. આપણી બાજુએ હાય છે તેવા નીચેથી ટકા આપતા ચાંભલાવાળા પુલેા આ બાજુએ જોવામાં આવતા નથી; કારણ કે આવતા પુર સામે આવા થાંભલાએ ટકી શકતા નથી. આ પ્રકારના પુલને લીધે નદીનું દૃશ્ય પણ કાંઈક વિલક્ષણ લાગે છે. પુલ ઉપર For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ચાલતા હોઈએ ત્યારે પુત્ર સાથે મૂલવાનો અનુભવ નવીન હેઈને રોમાંચક લાગે છે. ગોમતીનો પુલ જોઈને પછી આખી બજાર વીંધીને સરયૂ બાજુએ ગયાં. સરયૂ ઉપરનો પુલ વધારે પહેળો અને વાહને પસાર થઈ શકે તેવો હતે. એમ છતાં ખૂલવાનો રોચક અનુભવ તો અહીં પણ થતો હતો. પુલ ઓળંગીને અમે -સામે કિનારે કેટલુંક ચાલ્યાં, ડાક બંગલે જોયો. એક-બે મંદિર જોયાં. અજિતભાઈ વગેરેએ નદીમાં સ્નાન કર્યું. નજીકમાં બે નદીને સંગમ થતો હોવાના કારણે આ બન્ને બાજુના નદીપ્રદેશને સવિશેષ પવિત્ર માનવામાં આવે છે. અને તેથી આ બાજુ વસતા પહાડી લોકો દૂર દૂરથી પણ મૃતદેહને અહીં અગ્નિસંસ્કાર કરવા માટે લઈ આવે છે. અમે સરયૂના કિનારા ઉપર બેઠાં હતાં એ દરમિયાન આવી જ એક જ મંડળી મૃતદેહને લઈને આવી હતી અને સામેના ભાગમાં મૃતદેહને જલાવવાની તૈયારી કરતી હતી. બાગેશ્વર વિષે પૌરાણિક માન્યતા બાગેશ્વર સાથે શંકર-પાર્વતીનો લગ્નપ્રસંગે સંકળાયેલું છે. સરયૂ નદીના ખૂલતા પુલની નજીકમાં વહેતા જળપ્રવાહમાંથી જાણે કે એકાએક નીકળી આવ્યો ન હોય એવો એક ખડક છે. આ ખડકની ટોચ ઉપર ભગવાન શિવનું હિમાચલની પુત્રી પાર્વતી સાથે લગ્ન થયું હતું એવી પ્રચલિત પૌરાણિક માન્યતા છે. આ માન્યતાને ઈતિહાસની નજરે ચકાસવાની જરૂર નથી. શિવ-પાર્વતી એ બને અપાર્થિવ દેવદેવી છે, જેનું સ્થાન ઈતિહાસમાં નહિ પણ માનવીની ધાર્મિક કલ્પનામાં રહેલું છે. માનવીની આ ધાર્મિક કલ્પનાએ આ સ્થળને શંકર-પાર્વતીના લગ્ન માટે પસંદ કર્યું એ હકીકત આ સ્થળની અલૌકિક ભવ્યતા સૂચવવા માટે પૂરતી છે. માનવી અહીંના વિલક્ષણ સૃષ્ટિસૌન્દર્યથી આનંદચકિત બને અને પિતાના દિલમાં વાસ કરી રહેલ ઉમા-મહાદેવ અહીં જ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પરણેલાં હોવાં જોઈએ એમ એણે મનથી નક્કી કર્યું. આ સ્થળની અભુતતા દર્શાવવા માટે આથી વધારે ભવ્ય બીજી શી ક૯૫ના સંભવી શકે ? એમ કહેવાય છે કે આ ખડક ઉપર જ માર્કડેય. ઋષિએ તપ કરેલું અને દુર્ગા સપ્તશતીની રચના કરેલી છે. બાગેધરની આબોહવા અને ખનિજ શક્યતા બાગેશ્વર સમુદ્ર સપાટીથી ૩૦૦૦-૩૨૦૦ ફીટની ઊંચાઈએ આવેલ છે. અને તેથી અહીં ઠંડી બિલકુલ લાગતી નથી; દિવસના તો ઠીક ઠીક ગરમી લાગે છે. રાત્રીના માત્ર એક સુતરાઉ કપડું ઓઢવા માટે પૂરતું થઈ પડયું હતું. અહીં કેરી પુષ્કળ પ્રમાણમાં પાકે છે. આંબાઓ ઉપર કાચી કેરીઓ ઢગલાબંધ ખૂલતી દેખાતી હતી. એકાદ મહિના પછી આ કેરીઓ પાકશે અને ખાવા મળશે એમ ત્યાંના લોકો કહેતા હતા. બાગેશ્વરની આસપાસના પ્રદેશમાં તાંબુ, ગ્રેફાઈટ, લે અને સોપસ્ટોનની ખાણ છે અને અનેક પ્રકારના ખનિજ પદાર્થો મેળવવાની અહીં મોટી શક્યતા કલ્પવામાં આવે છે. ત્યાં એક ગૃહસ્થ સાથે અમારી નવી ઓળખાણ થઈ. તેમનું નામ શ્રીનાથ શાહ. તેમના કહેવા પ્રમાણે, તેઓ મૂળ ગુજરાતના, પણ કોઈ સામુદાયિક સ્થળાન્તરના કારણે સૈકાઓ પહેલાં તેમના પૂર્વજોએ ગુજરાત છેડેલું અને આ બાજુએ આવીને વસેલા. આ ભાઈ આ પ્રદેશની ખનિજવિષયક શક્યતાઓ વિષે ભારે આશાવાદી હતા, અને એનું સંશોધન કરીને તેને લાભ ઉઠાવવા માટે ભારત સરકાર અહીં સુધી રેલગાડી લઈ આવવાની છે, એવી આશા સેવતા હતા. - આ પ્રદેશના ગુણધર્મ ઘણા અંશે આપણી બાજુના ગરમ પ્રદેશને મળતા લાગ્યા. દા.ત., કેરી એ ગરમ પ્રદેશની નીપજ છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ હિમાલયના ઉત્તુંગ વિભાગોમાં આ જોવા મળતો નથી, જ્યારે અહીં ઢગલાબંધ આંબાઓ હતા. અહીં આપણે પ્રદેશ માફક રૂ પણ પેદા થતું જોયું અને તેનું ઉત્પાદન વધારવા માટે ઘણો અવકાશ છે એમ લાગ્યું. પિંડારી ગ્લેશિયર બાગેશ્વર હિમાલયના હિમપ્રદેશ તરફ જવાનું એક બહુ જાણીતું પ્રવેશદ્વાર છે. અહીંથી પિંડારી ગ્લેશિયર તરફ અનેક પ્રવાસીમંડળીઓ જાય છે. હિમશિખરો સાથે સીધો સંબંધ ધરાવતા ગ્લેશિયરમાં આ પિંડારી ગ્લેશિયર સૌથી વધારે નજીક છે. અહીંથી કપટ ૧૪ માઈલ, હારખેત આગળ ૯ માઈલ, ધાકરી આગળ ૬ માઈલ, ખાતી આગળ ૫ માઈલ, વાલી આગળ ૭ માઈલ, કુકીએ -આગળ ૩ માઈલ, અને ત્યાંથી ૧૨૦૦૦ થી ૧૩૦૦૦ ફીટ ઊંચાઈએ આવેલ પિંડારી ગ્લેશિયર આગળ ૩ માઈલ–એમ બાગેશ્વરથી પિંડારી ગ્લેશિયર કુલ ૪૭ માઈલના અન્તરે આવેલું છે. એ ગ્લેશિયરની લંબાઈ લગભગ બે માઈલ છે અને પહોળાઈ ૩૦૦ થી ૪૦૦ વાર છે. પશ્ચિમમાં ત્રિશુલ (૨૨૫૦૦ ફીટ), પૂર્વમાં નંદાકટ (૨૨૫૦૦ ફીટ), અને એ બેની વચમાં ઉત્તરે નંદાદેવી (૨૫૬૪૫ ફીટ)-એકમેકને લગભગ અડીને ઊભેલા આ ત્રણ મહાન હિમપર્વતના ખોળામાં બારે માસ હિમથી છવાઈ રહેલે આ ગ્લેશિયર પર્વતારોહણના રસિયાઓ માટે એક અનિવાર્ય આકર્ષણને વિષય છે. મુંબઈ પ્રદેશના મજૂર પ્રધાન શ્રી શાન્તિલાલ શાહ સહકુટુંબ આ ગ્લેશિયર સુધી પ્રવાસ કરીને પાછા ફરતાં રામને નૈનીતાલ મળ્યા હતા, અને તેમની પાસેથી પિંડારી ગ્લેશિયર વિષે કેટલીક વિગતો જાણવા મળી હતી. અમને આગળથી આ બાબતને પૂરે ખ્યાલ હોત તો, અમારા પ્રવાસક્રમમાં પિંડારી ગ્લેશિયરને સમાવેશ કરવા જરૂર પ્રયત્ન કર્યો For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ હોત, અને કદાચ ત્યાં ગયાં પણ હોત. એને માટે જે થોડાં વધારે સાધને જોઈએ તે અમારી પાસે નહેતાં અને ઊતરવા, ખાવા વગેરેની આગળથી ગોઠવણ હોવી જોઈએ તે પ્રબંધ કરવાનું પણ, બાગેશ્વરમાં હતાં ત્યારે, અમારા માટે શકય નહોતું. પિંડારી ગ્લેશિયર પહોંચતાં ત્રણ દિવસ, ત્યાં પસાર કરવાનો એક દિવસ. અને પાછા ફરવાના ત્રણ દિવસ એમ એ પ્રવાસ સાત દિવસમાં પૂરે કરી શકાય છે. બાગેશ્વર સુધી ગયાં અને પિંડારી ન જવાયું એમ મનમાં રહી ગયું. સમય-સંગની અનુકુળતાએ બાગેશ્વર, ફરીને જવું અને પિંડારી સુધી પહોંચીને સમીપસ્થ ત્રિશુલ, નંદાદેવી એને નંદાકેટનાં દર્શન કરવાં–આવી કામના મનમાં રહી ગઈ છે; એ પૂરી થશે કે કેમ એ તે વિધાતા જાણે. પિંડારી ગ્લેશિયરની પૂર્વ બાજુએ અને વિશેષ ઉત્તરમાં, બાગેશ્વરથી ૮૧ માઈલ દૂર, એક બીજે જાણીતે ગ્લેશિયર છે, જે મિલામ ગ્લેશિયર'ના નામથી ઓળખાય છે. આ ગ્લેશિયર ભારત અને તિબેટની સરહદ ઉપર આવેલો છે. પિંડારી જેટલે આ ગ્લેશિયર જાણતો નથી; ત્યાં જવાનો માર્ગ પણ વધારે વિકટ છે; પણ બીજી રીતે પિંડારી કરતાં મિલામ ગ્લેશિયર વધારે વિશાળ છે અને ત્યાં પહોંચતાં માર્ગમાં આવતા પ્રદેશો વધારે મનહર અને રોમાંચક છે. બનેની ઊંચાઈ લગભગ સરખી છે. ત્યાં પણ આજકાલ અનેક પર્વતારાહી મંડળીઓ જવા લાગી છે. આ ઉપરાંત માનસ સરોવર, કૈલાસ આદિ હિમાલયની બીજી બાજુએ આવેલાં સ્થળોએ પણ અહીંથી જવાય છે—જોકે સાધારણતઃ આલ્મોરાથી પૂર્વ બાજુએ આવેલા પાતાલભૂમેશ્વર અને બેરીનાગ અથવા તો પિઠોરાગઢની બાજુએ થઈને પ્રવાસીઓ અને યાત્રિકો કૈલાસની માન સરોવરની યાત્રાએ જાય છે.. વળી પાછાં કૌસાનીમાં આમ અમારી પાસે જે સમય હતો તે સમય દરમિયાન For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ બાગેશ્વરમાં જોવાય તેટલું જોઈને, અને તે વિષે જાણી શકાય તેટલું જાણીને અમે ત્યાંથી કૌસાની જવા માટે સવારના સાડાદશ વાગે લગભગ ઊપડયાં અને સાડાબાર લગભગ કૌસાની પહોંચ્યાં. કૌસાનીના બસસ્ટોપ પાસે સર્વોદય હોટેલ નામની એક હોટેલ થોડા સમયથી શરૂ થઈ છે. આ હોટેલમાં રહેવાની તેમ જ ખાવાની સારી સગવડ છે. તેના દર પણ હળવા છે. કૌસાની પાછાં આવીએ ત્યારે આ હોટેલમાં જમવાનું અમે આગળથી નક્કી કર્યું હતું, તે મુજબ અમે બધાએ ત્યાં ભોજન કર્યું. મુંબઈથી આ બાજુએ ફરવા નીકળેલી છ-સાત વિદ્યાર્થીની મંડળી આ જ હેટેલમાં ઊતરી હતી. તેમને બે દિવસ પહેલાં ગંગાકુટિર જવાના રસ્તા ઉપર અમને પહેલવહેલે ભેટો થય હતે. ગઈ કાલે તેઓ વૈજનાથથી પાછા ફરતા અને અમે વૈજનાથ તરફ જતા એકમેકને મળ્યા હતા. અહીં પણ તેઓ મળી ગયા. બધા ઘણુંખરું એલિફન્સ્ટન કોલેજમાં ભણતા અથવા તે તે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને આગળ ભણવા માગતા વિદ્યાર્થીઓ હતા. તેમની રીતભાત અને વાતચીત ઉપરથી તેઓ વિનીત અને નમ્ર લાગ્યા. તેમની સાથે એક મહારાષ્ટ્રી બહેન પણ હતી. હું પણ એલિફનટન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલે, એટલે આ મિત્રમંડળી વિષે મારા દિલમાં મમતાભાવ જાગે. તેમને જોઈને કોલેજના મારા દિવસો યાદ આવ્યા. તે દિવસોમાં અમને વિદ્યાર્થીઓને આવા પ્રવાસોની કોઈને કલ્પના પણ નહોતી આવતી. આજે તો ઢગલાબંધ વિદ્યાર્થીમંડળ ઉનાળાની રજામાં એક યા બીજા હિલસ્ટેશન ઉપર, એટલું જ નહિ, પણ હિમાલયના વિકટ પ્રદેશોમાં પણ ભ્રમણ કરવા નીકળી પડે છે. અને બહુ ઓછા સામાનથી અને ઠીક ઠીક અગવડ ભોગવીને તેમ જ તેમને મળતા રેલવે કન્સેશનને લાભ ઉઠાવીને લાંબી લાંબી મુસાફરીઓ બહુ ઓછા ખર્ચે પૂરી કરીને ઘેર પાછી ફરે છે. ઉપર જણાવેલ મિત્રમંડળીને અમે સાંજે અમારે ત્યાં ચા પીવાનું નિમંત્રણ આપ્યું. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અહીં ભોજન પતાવીને અમે ગંગાકુટિર તરફ જવા નીકળ્યાં. પગની આંગળીઓ દુઃખતી જ હતી; અને ડાબા પગમાં જોડે પહેરાય તેમ હતું જ નહિ. આમ હવાથી પગના પંજા સાથે જેડો દોરીથી બાંધીને ચાલવાનું શરૂ કર્યું. લંગડાતે પગે હું ગંગાકુટિર પહોંચે. અને અમે પછીના દિવસે અહીંથી આલ્મોરા જવા માટે નીકળવાનાં હતાં ત્યાં સુધી ભારે બહાર ન ફરવું અને જરૂરી ઉપચાર સાથે પગને આરામ આપવો એમ મેં નિર્ણય કર્યો. સાંજે પેલી મિત્રમંડળી અમારે ત્યાં આવી પહોંચી. દરેક વ્યક્તિગત પરિચય કર્યો-જોકે આજે ઘણાખરાનાં નામ હું ભૂલી ગયો છું. અમારે પણ તેમને પરિચય કરાવ્યો. તેઓ ગયા વર્ષે પણ નૈનીતાલ બાજુ પ્રવાસે આવેલા. તેમના પ્રવાસે વિષે, હવે પછી કોણ શું કરવા માગે છે, આગળ શું ભણવા માગે છે વગેરે બાબતે વિષે કેટલીક વાતો થઈ. તેમની સાથેની એક બહેને ભજન સંભળાવ્યું. તેને કંઠ મધુર હ. ભજન સુન્દર, અર્થવાહી હતું. તેના અવાજમાં મીઠો રણકાર હતું. એકાદ કલાક હળવી વાતમાં અમે પસાર કર્યો અને અમે છૂટા પડયાં. તેમને મળીને અમને આનંદ થયો. અમારી સાથે ત્રણ બાળકો હતાં. મેનાની બેબી અને બાબો અને મારી બીજી પુત્રીનો મોટો બાબો કિરણ. અમે અમારી દુનિયામાં વસતાં હતાં, તેઓ તેમની દુનિયામાં વિચરતાં હતાં. કેપ્ટન દૌલતસિંહને ત્યાં ગાય અને વાછરડાં હતાં. વળી, તેઓ મરઘીઉછેર પણ કરતા હતા. બાળકને તે ગાય અને વાછરડાં તેમ જ મરઘી અને તેનાં બચ્ચાં જોવામાં, તેમની હિલચાલે નિહાળવામાં ભારે મજા પડતી. વારેઘડીએ ત્યાં દોડી જાય અને બધું ભારે કૌતુકથી નિહાળે. મરઘીનાં બચ્ચાં ઉપાડીને અમારી પાસે લઈ આવે, ગાયને ગોવાળ દેવે તે તેમના માટે નવું જ દશ્ય હતું. ગાયને પંપાળે, ખડ ખવરાવે, મરઘા-મરઘીની પાછળ દોડે, રમાડે. દિવસનો મોટે ભાગ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ તેમને ત્યાં જ પસાર થતે. મુંબઈમાં વસતાં બાળકોને આ બધું અવનવું લાગે તે સ્વાભાવિક છે. બાગેશ્વરથી પાછા આવ્યા બાદ અમારી સાથેનાં ત્રણ બાળકે, જેમને આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમને મેં ખૂબ હસતાં–ખેલતાં જોયાં. તેમનામાંના એકને તે, એ બાપ રે, મરી ગયો !” એમ બોલતાં સાંભળે અને મારી સામે જોઈને હસતો દેખ્યો, એટલે બીજે પણ બેલવા લાગ્યો કે “ઓ બાપ રે મરી ગયો !” અને મારી સામે જોઈને હસવા લાગ્યો. તેમને વિશે પૂછતાં મને માલૂમ પડ્યું કે આગલે દિવસે ગોમતી નદી ઓળંગતાં હું પાણીમાં ઝબોળાયલે ત્યારે “ઓ બાપ રે મરી ગયો !” એમ હું બૂમ પાડી ઊઠેલે એ હકીક્ત હું તે ભૂલી ગયો હતો, પણ છોકરાંઓએ તે પકડી લીધેલું અને જ્યારે અને ત્યારે તેઓ બોલતા રહ્યા કે દાદા, “ઓ બાપ રે મરી ગયે” આ જાણીને મને ભારે રમૂજ પડી અને હું પણ ખડખડાટ હસી પડ્યો. એક તો આપણે આપણી બહાદુરીની ગમે તેટલી શેખી કરતા હોઈએ તો પણ કાંઈક આફતનો કે શારીરિક અકસ્માતને સંયોગ ઊભો થાય છે ત્યારે, સહજપણે આવા ભયસૂચક ઉદ્ગાર આપણા મોઢામાંથી નીકળી જાય છે. આપણા મનના ઊંડાણમાં મૃત્યુને કેવો ભય રહે છે તે તો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, અને કાંઈ પણ આફત આવી તે જાણે કે મૃત્યુ જ સામે આવીને ઊભું રહ્યું હોય એમ આપણા અજ્ઞાત મનને લાગે છે. અને બીજુ, બાળકોને મન નાનામોટાનો ભેદ હેતે જ નથી; મોટાનું પણ કાંઈક હસવા જેવું તેમના હાથમાં આવે તે તે પકડીને મેટાને ઉપહાસ કરતાં, ટીખળ કરતાં, નકલ કરતાં તેઓ અચકાતા નથી. પછી વડીલોમાંથી કોઈ તેમને આમ કરવા બાબત For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધમકાવે તે પ્રગટ રીતે તેવું ટીખળ કરતાં બંધ થાય છે, પણ એકલા પડે ત્યારે તેમનાં આવાં ટીખળો, ઉપહાસો અને નકલે ચાલતા જ હોય છે. આવો એક બીજો પ્રસંગ જણાવું. નૈનીતાલમાં અમે એવરેસ્ટ, હોટેલમાં હતા તે દરમિયાન સવારના ભાગમાં નવ વાગ્યા લગભગ અમે બ્રેકફાસ્ટ (સવારનો નાસ્તો) માટે નીચેના ડાઈનિંગ રૂમમાં જમવા-ખાવાના ઓરડામાં) જતાં અને એક ટેબલ આસપાસ ગોઠવાતાં. બાજુના ટેબલ ઉપર વડેદરા બાજુના એક ડૉકટરનું કુટુંબ પણ ચાનાસ્તા માટે ગોઠવાતું. ડોકટરનાં પત્ની શરીરે જરા ધૂળ હતાં, અવાજ જરા જાડા-ઘોઘરે હતા અને ભાષા હતી ચરોતરી. હોટેલમાં સાથે રહેતાં એકમેકનો પરિચય થયેલ. સવારના નાસ્તા વખતે મળીએ ત્યારે સહજ રીતે એકમેકના ખબર પૂછીએ અને નૈનીતાલ કેવું લાગે છે. ગમે છે કે નહિ, એવા પરસ્પર સવાલ જવાબો ચાલે. આ રીતે વાતવાતમાં ડોકટરનાં પત્નીને મેં પૂછયું : “કેમ, તમને અહીં ગમે છે કે નહિ ?” તેમણે ઘાઘરા અવાજે, જરા લહેકા સાથે, ચોતરી ભાષામાં જવાબ આપ્યો “હવે.” છોકરાંઓએ આ પકડી લીધું અને પછી જ્યારે ભેગાં થાય ત્યારે એકબીજાને પૂછે, “કેમ અહીં ગમે છે કે નહિ ?” અને બીજે મોટું ભારે કરીને જાડા અવાજે જવાબ આપે હવે'; અને પછી બને અને ત્રણ સાથે હોય તો ત્રણે બાળકે ખડખડાટ હસી પડે. આ તેમની મશ્કરીની અમને ખબર પડી ત્યારે આપણી સાથે રહેતાં માણસોની આમ મશ્કરી ન થાય એમ તેમને ખૂબ સમજાવ્યાં અને એટલેથી તેઓ નહિ અટકયાં એટલે ધમકાવ્યાં પણ ખરાં. આમ છતાં પણ “કેમ અહીં ગમે છે કે નહિ ?', “હવે એ તેમની પ્રશ્નોત્તરી ચાલ્યા જ કરી. પણ પછી ધીમે ધીમે વિચાર કરતાં અમને સમજાયું કે આવી બાબતમાં બાળકોને દબડાવવાને કંઈ અર્થ જ નથી. તેઓ કોઈનું જાણું-જોઈને અપમાન કરવા માગતા નથી, તેમ જ સભ્યતાના For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ આપણા ચિત્તમાં રૂઢ થયેલા ખ્યાલે પણ તેમને સ્પર્યા હોતા નથી. કોઈ ઠેકાણે હસવા જેવો ટુચકે હાથ લાગ્યો તે તે ટુચકાનું પુનરાવર્તન કંઈ સમય સુધી કર્યા જ કરવું, આ તેમને સ્વભાવ છે અને એમાં તેમને નિર્દોષ આનંદ રહેલે છેઆમ વિચારીને તેમને આ બાબતને ઠપકો આપવાનું તે છોડી દીધું, એટલું જ નહિ, પણ પછી તે અમને પણ તેમને ચેપ લાગે અને હું કે અજિતભાઈ બેબી કે બાબાને પૂછવા લાગ્યા કે “કેમ અહીં ગમે છે કે નહિ?” અને તેઓ “હવે એમ જવાબ આપવા લાગ્યાં અને એવી જ રીતે તેમના સદશ પ્રશ્નને અમે પણ મોટું ભારે કરીને, અવાજને ઘોઘરો બનાવીને હવે” એમ જવાબ વાળવા લાગ્યાં.. અને આમ પરસ્પર હસવાનું ઠીક સમય સુધી ચાલ્યા કર્યું. કૌસાનીમાં છેલ્લો દિવસ જૂન માસની પહેલી તારીખ અને રવિવાર આ અમારા કૌસાનીના નિવાસને છેલ્લો દિવસ હતે. હંમેશાંની માફક આજે પણ ઊગતા સૂર્યનાં મંગળ સુભગ દર્શન સાથે અમારે દૈનિક કાર્યક્રમ શરૂ થશે. અહીં અમે રહ્યાં એ દરમિયાન હિમશિખરોનાં ગણ્યાગાંઠયા દિવસોએ દર્શન થયાં હતાં, પણ પૂર્વાકાશમાં જુદી જુદી કળા ધારણ કરતો સૂર્યોદય નિહાળવાને આનંદ તે અમને હંમેશા પ્રાપ્ત થતું જ હતો. આજના સુધરેલા લેખાતા જીવનમાં મોડા સૂવું અને મોડા ઊઠવું એ લગભગ એક ચાલુ પ્રથા જેવું બની ગયું છે. કુદરતે ગોઠવેલી–ખાસ કરીને આપણા દેશપૂરતી-દિનરાતની રચનાથી આ પ્રથા વિપરીત છે અને પશ્ચિમના દેશોમાંથી ઊતરી આવી છે. આપણાં દિવસ અને રાત સરેરાશ બાર કલાકનાં હેય. છે. દિવસના ઊગવા સાથે દૈનિક પ્રવૃત્તિઓને આભ થાય અને રાત્રીના આગમન સાથે બધી પ્રવૃત્તિઓ સંકેલાવા લાગે અને For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નિવૃત્તિને–આરામને આદર કરવામાં આવે. દૈનિક જીવનનો આવો ક્રમ આપણા માટે સ્વાભાવિક લેખાવો જોઈએ. સવારનાં વહેલાં ઊઠવું, બે-ત્રણ માઈલ ફરવા જવું, આકાશમાં ખીલતા અરુણોદયને -સૂર્યોદયને ફરતાં ફરતાં કે કોઈ ઊંચા સ્થાન ઉપર સ્થિર થઈને નિહાળવો, આને જે આહલાદ છે, મન તથા શરીરને આથી જે તાજગી મળે છે, તેને સવારના સાત-આઠ અને કોઈ કાઈ કિસ્સામાં તે નવ વાગ્યા સુધી બિછાનાને નહિ છેડતા લેકેને શી રીતે ખ્યાલ આવે ? ચોવીસ કલાકના દિવસમાં હંમેશાં બે અદ્ભુત અને ગહન ઘટનાઓ બને છે. એક સૂર્યના આગમનને લગતી બીજી સૂર્યના વિસર્જનને લગતી. આ ઘટનાઓ હંમેશાં બનતી હેઈને તેનું કોઈ મહત્ત્વ સાધારણ લેકના દિલમાં હોતું નથી, પણ જેનામાં સમજણ ઊગી છે, દષ્ટિ ખૂલી છે, રસવૃત્તિ વિકસી છે, સૌન્દર્યને જાણવા અને માણવાની તમન્ના જાગી છે, તેના માટે આ બને ઘટનાઓ આધ્યાત્મિક અનુભૂતિની પ્રેરક અને ઈશ્વરાનુસંધાનની ઉત્પાદક બની શકે છે. પૂર્વ ક્ષિતિજની કેર ઉપરથી સૂર્યના લાલ બિંબને ધીમે ધીમે ઊંચે આવતું જેવા સાથે સ્થૂળ ભૌતિક દુનિયાના સ્તર ઉપરથી આપણું મન પણ ઊંચે ઊઠવા લાગે છે, અને કાંઈક અલૌકિક આપણી સામે બની રહ્યું છે, ભજવાઈ રહ્યું છે, એવું સંવેદન ચિત્તતંત્રીને કંપાયમાન કરવા માંડે છે. આ જ સૂર્યોદય અને સૂર્યાસ્ત પહાડી પ્રદેશોમાં કઈ જુદી જ વિલક્ષણતા ધારણ કરે છે. 'પાડનું ગંભીર વાતાવરણ, ધુમ્મસનાં ચાલું આવરણ-અનાવરણ, કોઈ પર્વતની કેર પાછળથી થતો સૂર્યને ઊગમ અને એવી જ રાતે અન્ય કોઈ પર્વતની પાછળ થતું તેનું વિલેપન, વાદળોના અવારનવાર થતા અવરોધોના કારણે સૂર્યકિરણોનું ચાલ્યા કરતું વક્રીકરણ અને તેના લીધે ભૂતળ ઉપર રચાતા પ્રકાશ-છાયાના નાના -મોટા વેલબુટા–આવાં આવાં કારણોને લીધે પહાડી પ્રદેશના સૂર્યોદય અને સૂર્યાસ્ત વધારે મોહક અને રોમાંચક લાગે છે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ - બપરના ભાગમાં અજિતભાઈ, મારી પત્ની અને બાળકને લઈને, સરલાદેવીના આશ્રમ તરફ ગયા હતા. હું બેઠે બેઠો પત્ર લખતો હતો અથવા તો આત્મારામાં કયાં જવું અને શું જોવું તેને આમેરાની ગાઈડ ઉપરથી કાર્યક્રમ ઘડતો હતો. બહેન મેના ટેબલ ઉપર ચિત્રફલક પાથરીને સામે દેખાતું દશ્ય આલેખી રહી હતી. હિમપર્વતે સવારના ભાગમાં તે અદષ્ટ રહ્યા હતા, પણ બારના ભાગમાં એ દિશાએથી વાદળનાં આવરણ ધીમે ધીમે ઊંચકાઈ રહ્યાં હતાં અને તેનાં જુદાં જુદાં શિખરો અમારી સાથે સંતાકૂકડી. રમતાં હતાં. ઘડી લખું, ઘડી સામે બદલાતી જતી દશ્યલીલા. નીરખ્યા કરું-એમ દિલક્ષી પ્રક્રિયા વચ્ચે, વહેતા જતા ઝરણાની માક્ક, સમયનું વહેણ ધીમે ધીમે વહી રહ્યું હતું. સૂર્ય મધ્ય આકાશથી પશ્ચિમ બાજુ સરી રહ્યો હતો અને તેના પ્રકાશની પ્રખરતા. ધીમે ધીમે ઘટતી જતી હતી અને સામે બદલાતા જતા તખ્તાના કારણે કદાચ આજે સાંજે હિમપર્વત સ્પષ્ટપણે જોવા મળે એવી આશા ઊભી થતી હતી. અજિતભાઈ લક્ષ્મી આશ્રમ જોઈને અને સરલાદેવીની રજા લઈને પાછા આવી ગયા હતા. ચનદા આશ્રમથી ગેરખભાઈ અને મહાત્મા રાયજી પણ અમને મળવા માટે આવી ચડયા હતા. ઓશરીમાં સૌ છૂટાંછવાયાં ગોઠવાઈ ગયાં અને સામે પ્રત્યક્ષ બની રહેલાં હિમશિખરોને નિહાળવા લાગ્યાં. અમે એકઠાં થઈએ ત્યારે ચા-પાણી તે હોય . દેશની અદ્યતન પરિસ્થિતિ, ખાદી પ્રવૃત્તિ, ભૂદાન, ગ્રામદાન, ગાંધીજી અને વિનોબાજી, ભારત અને પાકિસ્તાન, અમેરિકા અને રશિયા, દેશમાં વધતી જતી વિભાજક મને દશા–આમ અનેક ગંભીર વિષયો ઉપર અમારી વચ્ચે હળવી ચર્ચા ચાલતી રહી. આવતે વર્ષે આપણે બધાં કૈલાસ-માનસ સરોવર જઈશું અને તે માટે આવા આવા પ્રકારને પ્રબંધ ગોઠવીશું આવું આયોજન પણ અમે વિચારી. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ લીધું. મહાત્માજી આ બાજુ વર્ષોથી કામ કરતા હતા. તેઓ તેમ જ ગોરખભાઈ આ પહાડી પ્રદેશનો, આ બાજુ વસતી પ્રજાના જીવનનો ઠીક ઠીક અનુભવ ધરાવતા હતા. આ અનુભવમાંથી તારવી તારવીને તે બંને મિત્રોએ અમને કેટલીક વાતો સંભળાવી. અહીં પહાડમાં વસો આદમી નીચેના સપાટ પ્રદેશ ઉપર જાય તે બન્ને પ્રદેશના ભિન્ન સ્વરૂપ અંગે તેનું સંવેદન કેવું હોય છે તેને નીચેના તેમના એક અનુભવ ઉપરથી મહાત્મા રાયજીએ ખ્યાલ આપ્યો. તેમણે જણાવ્યું કે, “હું કાનપુર કે દિલ્લીના ગાંધી આશ્રમમાં હતે. એ દરમિયાન એક પહાડી આદમી કંઈ કામસર આવ્યો અને અમારી સાથે બે-ત્રણ દિવસ રહ્યો; પણ શહેરી રસ્તાઓ અને ગલીગૂંચીથી ખૂબ કંટાળી ગયો. તેણે જણાવ્યું કે શહેરની ગલીગૂંચીથી હું તો ત્રાસી ગયો છું. જે કંઈ ઠેકાણે જવું હોય તે એટલું બધું લાંબું લાગે અને કેમે કરીને દેખાય જ નહિ. પહાડમાં તો જ્યાં જવું હોય તે સામે દેખાય –ભલેને ત્રણ-ચાર માઈલ દૂર હોય, અને જલદીથી પહોંચી જવાય !” પહાડીની દૃષ્ટિએ આ સંવેદન તદ્દન સાચું અને સ્વાભાવિક હતું. આમ અમારે વાર્તાલાપ ચાલી રહ્યો હતો એ દરમિયાન હિપતે આડેનાં સી આવરણે ખસી ગયાં હતાં અને ૨૧૦ માઈલની આખી રેઈજ-શિખરમાળ ભારે સ્પષ્ટ અને ચાર દિવસ પહેલાં જોવામાં આવી હતી તેથી પણ વધારે ચોખ્ખી દેખાવા લાગી; કારણ કે સવારના વખતમાં સૂર્ય એક ખૂણે પાછળના ભાગમાંથી આવતા હેઈને સૂર્યને સીધો તડકો આ શિખરમાળ ઉપર પડત નહોતો; જ્યારે અત્યારે પશ્ચિમ આકાશમાં નીચે ઊતરી રહેલા સૂર્યને તડકે સી હિમપર્વત ઉપર પડતું હતું અને તેને લીધે એ પ્રદેશો રૂના પોલ જેવા, સ્ફટિક જેવા ચક્યકિત લાગતા હતા. સૂર્ય જેમ નીચે ઊતરતો ગયો તેમ સૂર્યપ્રકાશ પીળાશ ધારણ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ કરવા લાગ્યા અને પરણામે હિમપતાએ પણ સારી રંગ ધારણ કર્યાં. આ ત્રિશુલ છે, આ નદાકાટ છે, વચ્ચે ઝાંખા દૂર દેખાય છે તે નંદાદેવી છે, ડાબી બાજુએ કામ! ઊંચું માથું રાખીને ઊમા છે, ઉત્તર દિશાના ખીજે છેડે કેદારનાથ અને બદ્રીનાથ ડોકિયું” કરી રહ્યા છે.આમ એકમેકની સામેનાં હિમશિખરોની આળખાણ કરવા-કરાવવામાં અમે ભારે ઉત્સાહ અનુભવવા લાગ્યાં. ગારખભાઈનું કહેવુ હતું કે આ ઋતુમાં સવારના ભાગમાં તે હિમપવ તા ઉપરની રંગછાયા બદલાયે જતી હતી; શુદ્ધ સફેઃમાંથી આ પીળા, તેમાંથી ઘેરા સોનેરી, તેમાં વળી લાલ-ગુલાબી રંગની આછી હાંરું અને તેમાંથી છેવટે શુદ્ધ ચકચકતા ત્રાંબા જેવા લાલ રંગ—આમ હિમપતા ઉપર ચાલી રહેલી વર્ણ પરિવર્તનની લીલા આંખાને મુગ્ધ અનાવી રહી હતી. સામેનાં બધાં શિખરેામાં પણ મહાદેવના ત્રિશુળનું સ્મરણ કરાવતા ત્રણ શિખરાવાળા ત્રિશૂલ અમારુ સૌથી વધારે ધ્યાન ખેંચતા હતેા. બીજા હિમપતા કરતાં પ્રમાણમાં તે કાંઈક વધારે નજીક હાઈને સૌથી વધારે ઊંચેા અને પ્રભાવશાળી લાગતો હતા. આ હિમશિખરા સીધી લીટીએ ૩૦ થી ૩૫ માઈલ અન્તરે હાવાનુ... પાસે બેઠેલા મિત્રો જણાવતા હતા. સૂ હવે તે આથમી ચૂકયા હતા; હિમશિખરા ઉપર પ્રતિબિ ંબિત થઈ રહેલાં કિરણા લુપ્ત થવા માંડયાં હતાં. આમ છતાં પણ્ ત્રિશૂળ ઉપર હજુ પણ ત્રાંબિયા લાલ ર`ગ ચેાંટી રહ્યો હતેા. એ પણ આખરે અલેપ થયા અને હિમપતાએ જાણે કે વવિકારમાંથી મુક્તિ મેળવી ન હાય તેમ હવે આખી શિખરમાળાએ રાખાડી-ભૂખરી ક્રા-િત ધારણ કરી હતી. સામેનું દૃશ્ય કોઇ જટાધારી જોગી સાડી પાથરીને સૂતા ન હાય, ઉમાપતિ ચંદ્રમૌલીશ્વર નીલકઢ મહાદેવ જાણે કે અમારી સામે પ્રગટ થયા ન હેાય, એવેા ગહન-ગૂઢ ભવ્યતાથી પણ ઉપરના કાઈ ભાવ દાખવતું હતું. આજે અમે હિમપતના સમગ્ર વિસ્તાર For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ નાં જે સ્પષ્ટતાપૂર્વક, મન ભરીને, દર્શન કર્યા તે કારણે અમારે અહી નિવાસ સર્વ પ્રકારે અર્થસભર બની ગયું હોય એવી ઊંડી. તૃપ્તિ અનુભવવા લાગ્યાં. દિવસ પૂરે થયો, અજવાળાં સંકેલાવા લાગ્યાં, રાત્રીના પ્રારંભ થયે, સ્પષ્ટ હતું તે અગોચર બનવા લાગ્યું. ઢાળ-ઢોળાવ, ખીણમેદાન અને પાછળ આવેલા પર્વતની હારમાળા-આમ એકથી અન્યને વિભાજિત કરતી સ્પષ્ટ અને ઘેરી રેખાઓ આછી અને અસ્પષ્ટ બનવા લાગી અને બધું એકરૂપ બની રહ્યું હોય એવો. ભાસ થવા માંડયો. આજે જેઠ મહિનાની પૂર્ણિમા હતી. પૂર્વઆકાશમાં સોળે કળાએ શોભતો ચંદ્ર ઊગી રહ્યો હતો અને ગિરિમાળાઓ ઉપર પિતાનાં ધવલ તેજ પાથરી રહ્યો હતો. એટલે જવાનો વખત થયે એમ સમજીને મહાત્મા રાયજી અને ગેરખભાઈ ચનદા જવા માટે ઊભા થયા અને કહ્યું, હવે અત્યારે કયાં જશે? અહીં રોકાઈ જાઓ ને ! તેમણે જવાબ આપો કે અમે એમ સમજીને જ આવ્યા હતા કે આવતી કાલે તમે જવાના છે, તો સાંજે મળી લઈએ અને પછી ચાંદનીમાં ચનદા સુધી ચાલી જવામાં મજા પડશે. જે બીજે દિવસે અહીંથી વિદાય થવાનું ન હતું તે, પણ તેમની સાથે ચાંદનીમાં ભટકવા નીકળી પડયો હેત, એ વિચાર તેમને જતા જોઈને મારા ચિત્તને સ્પર્શી ગયો. તેમની સાથેને અમારો પરિચય તે બહુ ટૂંકો હતો, એમ છતાં પણ તેમનું સૌજન્ય, સૌહાર્દ, સાદાઈ અને સંસ્કારિતાના કારણે તેમના પ્રત્યે અમારું દિલ ઊંડી પ્રીતિ અનુભવતું થયું હતું. આ કારણે સ્વજને છૂટાં પડે અને ખિન્નતા અનુભવે એવી ખિન્નતાપૂર્વક અમે છૂટાં પડયાં. પછી અમે ભેજનાદિથી પરવારીને સૂવાની તૈયારી કરવા For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ લાગ્યા, પણ એમ જલદીથી ઊંઘ કેમ આવે? આજે તે! પૂર્ણિમા હતી. સમગ્ર ગિરિપ્રદેશ ઉપર ચંદ્રમા અમૃતસુધા વરસાવી રહ્યો હતા. પેલા હિમપતા પણ રૂના પોલ જેવા અસ્પષ્ટ, અને એમ છતાં, મુખ્ય શિખરે ને આંખો તારવી શકે એટલાં સ્પષ્ટ અમારી આંખોને વારે વારે પાતા તરફ ખેંચી રહ્યાં હતાં. આ કારણે અમે ઘરમાં હતાં છતાં અમારી નજર બહાર જ દોડયા કરતી હતી. આ પ્રદેશ પહાડી હતા. રજનીના આગમનને લીધે શ્યામવર્ણ બનેલું આકાશ સ્વચ્છ-નિર્મળ હતું. પરિણામે પૂર્ણ કળાએ ખીલી રહેલા ચંદ્રની આભા આપણે સપાટ પ્રદેશ ઉપર અનુભવીએ છીએ તે કરતાં ઘણી વધારે ઉજ્જવળ અને જાણે કે આંખાને આંજી દેતી હાય એવી જાજરમાન લાગતી હતી. ચાંદ્રતુ' ક્લક ચકચકિત રૂપાની થાળી જેવુ નહિ પણ જાણે કે ઝગઝગતા હીરાથી છલકાતા રૂપાના પાત્ર જેવું ઝબકી રહ્યું હતું. વ્યાપી રહેલી કૌમુદીને લીધે આસપાસની વૃક્ષશ્રી નવલ રૂપ ધારણ કરી રહી હતી. આવતી કાલે સવારે અહીંથી ઊપડવાનું હતું, તે માટે વહેલાં ઊઠીને સામાન પેક કરવાના હતા. તેથી બને તેટલાં વહેલું સૂવું જોઈએ એમ એક મન કહેતું હતું; ખીજુ` મન એમ કહેતું હતું કે જ્યારે બહાર ચાતરમ્ તેજને-પ્રકાશના ઉત્સવસમારંભ ચાલી રહ્યો છે ત્યારે આરડામાં પુરાઈને સૂઈ કેમ શકાય? શરીર ઊંઘવા માંગતુ હતું, પણ મન તે આજની રાત માણવા માગતું હતું. સવારે વહેલાં ઊઠવાના ખ્યાલથી અને શરીરની માગણીને વશ થઈને હું સૂતા અને થાકને લીધે ઊંઘ પણ આવી ગઈ. પણ પાછે. મધરાત ખાદ ઊઠયો, બહાર આવ્યા, નીચે ખુલ્લી જગ્યામાં ફરવા લાગ્યા. અમારી પાછળ છવાયેલા પતના ઊંચાણ ભાગ હતા અને તે ઉપર મધ્યાકાશને વટાવી પશ્ચિમલક્ષી ચંદ્રબિંબ જાણે કે લટકતું હતું. અને ચાતરફ શીત રશ્મિએ વરસાવી રહ્યું હતું. સામે વિશાળ ચિ. ૧૬ * For Personal & Private Use Only . Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ હિમાલય અમાપ ક્ષેત્રફળને આવરી રહ્યો હતો. અવર્ણનીય ગૂઢતાનું ગહનતાનું સંવેદન આન્તરમનને ઘેરી રહ્યું હતું. ગાંભીર્ય અને આનંદની મિશ્ર લાગણીઓ ચિત્તતંત્રીના તારને હલાવી રહી હતી. આત્મા શબ્દાતીત પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. આમ કરતાં, બેસતાં, ઊભા રહેતાં કેટલે સમય ગયો તેની ખબર ન રહી. આખરે શરીરે ફરજ પાડી, ડું સુતે ન સૂતો અને સવાર પડી. હિમપર્વત અમારી ઉપર જાણે કે તુષ્ટમાન ન હોય અને અમને અહીંથી પૂરા ધરવીને વિદાય આપવા માગતા ન હોય, એમ આજે પણ અમારી સામે તેઓ સ્પષ્ટ આકારમાં ઉપસ્થિત થયા હતા. પરમ વિશ્વવ્યાપી ચૈતન્યનાં જાણે કે તે પ્રતીક ન હોય, એમ અમારું દિલ તેમના વિષે ભક્તિભાવથી પ્રણત બન્યું અને મનથી વન્દન કરીને તેમની અમે રજા લીધી. - અહીં અમે આઠ દિવસ રહ્યાં તે દરમિયાન નારાયણ નામનો અહીંને બાર-તેર વર્ષનો છોકરો અમારું પરચૂરણ કામ કરતો હતો. ગરીબી એટલી બધી કે તેની પાસે પહેરવાનાં સરખાં કપડાં નહેતાં અને હતાં તે ફાટેલા-તૂટેલાં. ભણતર તે તેના ભાગ્યમાં ક્યાંથી હોય? ગંગાકુટિરના માલિક કેપ્ટન દૌલતસિંહના ખેતરમાં તે કામ કરતો હતે. અમે આવ્યા એટલે અમારા કામકાજ માટે તેમણે અમને એને સુપરત કર્યો. તેનું મોટું નમણું હતું અને તેની વાણી ભારે મીઠી હતી. મુંબઈ બાજુએ ઘાટીઓ અને રસોઈયાઓની જેણે તુમાખી જોઈ હોય તેને તે આની નરમાશ જોઈને નવાઈજ લાગે. જે કાંઈ કામ બતાવો તે બધું કરે, જરા પણ થાકે નહિ, કંટાળે નહિ કે મેં બગાડે નહિ. જે કાંઈ કહીએ તે “જી હજૂર” કહીને સાંભળી લે અને જરૂર હોય એટલો જ જવાબ આપે. અમે અહીં હતાં તે દરમિયાન એક દિવસ સાંજે ખૂબ વરસાદ આવેલો અને મેના તથા અજિતભાઈનું શું થયું હશે એની અમે ચિતા કરતાં હતાં, For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ત્યારે છત્રીઓ અને ટા લઈ ને તે જવા તૈયાર થયેલા. તેની ગરીબી તેની પાસે અવારનવાર ખેલાવતી હતી કે મને મુંબઈ લઈ જા ને, આપ કહેશો તે બધુ કામ કરીશ. આવા છે.કરાને મુંબઈ ઉપાડી લાવવાનું સન તા બહુ થાય, પણ તેનાં માબાપને તે એકના એક છેકરા, એટલે આવી જવાબદારી લેવાની અમારી હિ'મત ન ચાલી. થેાડા દિવસ પહેલાં સર્વોદય હાટેલથી આગળ એક ઘી, તેલ, અનાજ અને પરચૂરણ ચીજો વેચતી દુકાનેથી અમે ડાલ્ડા ખરીદતા હતા. એવામાં તે દુકાનના થડા ઉપર બેઠેલા છેાકરાના બાપને મળવાનું બન્યું. તેનું નામ ગંગારામજી. ઉમ્મર ૭૦ વ હશે. વાળ ધાળા અને આંખે જરીપુરાણાં ચશ્માં ચઢાવેલાં અને ગાલમાં ખાડા પડેલા. તેમની સાથે વાત કરતાં તે સ્વામી આનંદને સારી પેઠે જાણતા હતા એમ અમને માલૂમ પડયુ. અમને સ્વામીના મિત્ર જાણીને તેમને ખૂબ આનંદ થયા. સ્વામી આનંદ વિષે ખેલતાં તેમણે જણાવ્યું કે સ્વામી અમારા મોટો વિસામેા હતા અને સુખદુઃખની વાતા કરવાનું, મન ખાલવાનુ તેએ એક સ્થાન હતા. તેમનું અહીં વસવું અનેકને આશીર્વાદરૂપ હતુ. તે અહી રહેતા અને અમે તેમને મળતા ત્યારે દુનિયામાં અને આપણા દેશમાં શુ ચાલી રહ્યું છે તેની અમને તેમની પાસેથી ખબર પડતી. અમારી કાઈ પણ અગવડ ટાળવા તેઓ સદા તત્પર રહેતા. તેઓ હવે તે। અમને સદાને માટે છોડી ગયા છે, એમ કહીને એ વિષે તેમણે ઊ'ડી ખિન્નતા વ્યક્ત કરી. તેઓ એ વાર અમને ગગાકુટિરમાં મળી ગયા. પહેલી વાર આવ્યા ત્યારે અમારા માટે ચેડાં ફૂલ લઈ ને આવ્યા હતા; બીજી વાર આવ્યા ત્યારે થાડાં ફળ લઈ આવ્યા. આવા તેમના વિવેકસભ્યતા જોઈ અમે ખૂબ રાજી થયાં. તેમની સાથેની વાતમાં પણ તે આજુની ગરીબાઈ કેમ જીવવું અને ટકવું તેની ઊડી મૂઝવણતરી આવતી હતી. આવી પરિસ્થિતિમાં આવા વયે વૃદ્ધ આદમી પેાતાનાં ભૂતકાળનાં વર્ષા યાદ કરતાં— · ત્યારે કેવી નિરાંત હતી અને સુખ હતું! પેટ ભરવાની જરા Čણ ચિન્તા ' For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ નહતી અને ભગવદ્ભજન પણ સુખેથી ચાલ્યા કરતું હતું –એમ કહીને આગળનાં વર્ષોની સુખમયતા અને આજની આર્થિક ભીંસની સરખામણી કરે અને આજની અકળામણમાં ધરમ કે ભક્તિમાં કશું ધ્યાન ચુંટતું નથી એમ જણાવે એ સ્વાભાવિક છે. - જેમના મકાનમાં અમે આટલા દિવસ રહ્યા તે કેપ્ટન દૌલતસિંહને અમને મીઠો અનુભવ થયો; અમારી સાથે તેમને બધો વ્યવહાર સરળ અને ભાવભર્યો હતો. અમને જોઈતી ચીજો એમને ત્યાંથી મળી રહેતી હતી. અમારી અગવડ-સગવડની તેઓ પૂરી ચિન્તા ધરાવતા હતા. જેમ અહીં અમે આવ્યાં ત્યારે તેમણે અમારું ચાપાણીથી સ્વાગત કર્યું હતું, તેમ જતી વખતે પણ અમારે તેમને ત્યાં ચા-પાણી તથા નાસ્તો કરી જવાનું હતું. જે સ્થળમાં અમે રહ્યા તે સ્થળ પણ, કૌસાનીની જે વિશેષતા છે તે માણવા માટે, ભારે અનુકૂળ હતું. અમારી માફક કઈ પણ મંડળીને આ મકાનમાં રહેવાની ઈચ્છા હોય તો કેપ્ટન દૌલતસિંહ સાથે પત્રવ્યવહાર કરીને તેઓ ગોઠવણ કરી શકે છે. કૌસાની બહુ જ નાનું ગામડું છે. બસ સ્ટેપની આસપાસમાં જ, મોટા ભાગે, ત્યાં રહેતા લોકોને વસવાટ છે. કૌસાનીની વસ્તી ૨૦૦-૩૦૦ થી વધારે માણસોની નહિ હોય. પહેલાં તે ત્યાં દૂધ, અનાજ, કેરોસિન, શાકપાંદડું એવી જરૂરિયાતની ચીજો મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હતી અને મળતું તે બહુ ઓછું મળતું. સરકારી સ્ટેટ બંગલા કે ડાક બંગલા સિવાય પ્રવાસીઓને ઊતરવાનું કઈ પણ ઠેકાણું નહોતું. હવે તે ત્યાં એક નાની સરખી સર્વોદય હોટેલ શરૂ થઈ છે, જ્યાં ખાવા-પીવા ઉપરાંત રહેવા વગેરેની ઠીક ઠીક સગવડ છે. જરૂરિયાતની પણ ઘણીખરી ચીજો હવે ઓછાવધતા પ્રમાણમાં મળી રહે છે. અમને તે દૂધ પણ જોઈએ એટલું For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ મળી શકતું હતું. ચા-પાણીની પણ ત્યાં ત્રણ-ચાર હોટલે ચાલી રહી છે. આમ કૌસાની સંબંધે અનેક મીઠાં સ્મરણે મગજમાં સંઘરીને અમે જૂન માસની બીજી તારીખે સવારના ભાગમાં નવ-સાડાનવ વાગ્યાની બસમાં બેસીને ત્યાંથી વિદાય થયાં. ચનદા મૂકેલ અમારે વધારાને સામાન આ રીતે પાછા ફરતાં ત્યાંથી લઈ લીધે. સેમેશ્વર વટાવ્યું. કોસી આવ્યું. “ગરમપાણીની માફક આ સ્થળે પણ જતા-આવતા પ્રવાસીઓ નાસ્તો કરીને ચા-પાણી પીને તાજા થાય છે. અમને અહીં તાજુ સરસ દહીં મળ્યું. જેને જે ગમ્યું તે ખાધું પીધું અને આગળ ચાલ્યાં. કેસી નદીને પુલ ઓળંગીને બસ આલ્મરાના રસ્તે ઊંચે ચઢવા લાગી. કેસી નદીએ હવે અમારે સાથ છો અને ખેરના ગરમ પાણીની દિશા તરફ તે આગળ આવી. અમે બપોરે બાર વાગ્યા લગભગ આરા પહોંચ્યાં. આ મારા અહીં રામકૃષ્ણ ધામ નામની એક સંસ્થા છે, ત્યાં ઊતરવાનું અમે આગળથી નક્કી કર્યું હતું. ત્યાં મજૂરે પાસે સામાન ઉપડાવીને અમે પહોંચ્યાં. રામકૃષ્ણ ધામના મુખ્ય સંચાલક સ્વામી પરબ્રહ્માનંદજીએ અમારું ભારે પ્રેમથી સ્વાગત કર્યું; રહેવા માટે અમને એક એરડ ઉપર અને એક ઓરડા નીચે કાઢી આપે. ઉપર અમે રહ્યાં, નીચે મેના-અજિતભાઈ રહ્યાં. અહીં આવ્યાં અને આ ઋતુ ઉનાળાની ચાલે છે, એનું એકાએક ભાન થયું. આજ સુધી બધે હવામાં ઓછી-વધતી પણ ઠંડી જ અનુભવતાં હતાં, પણ અહીં ખરેખર, મુંબઈ જેવી ગરમી લાગી. આભેરાની 'ઊંચાઈ ૫૪૦૦ ફીટની છે. અને ઉનાળામાં અહીં સાધારણતઃ ગરમી For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ રહે જ છે. એટલું ખરું કે આ બાજુની આબેહવા એવી વિચિત્ર હોય છે, કે જ્યારે પણ તમને લાગે કે આજે ખરેખર બહુ ઉકળાટ, છે, ત્યારે સમજવું કે બે-ત્રણ દિવસની અંદર વરસાદ આવવાનો. છે. એ મુજબ જરૂર વરસાદ આવી જાય અને બધે પાછી ઠંડક થઈ જાય છે. અહીં હવામાનની સમશિતોણતા ઉનાળાની ઋતુમાં જળવાઈ રહે છે. અહીં આવ્યા બાદ સામાન વગેરે બધું થોડી વારમાં ગોઠવાઈ ગયું. અમે નહાયાંયાં, સ્વસ્થ થયાં, ભોજન કર્યું, થાક લાગે હતું અને આગલી રાતનો ઠીક ઠીક ઉજાગરે હતું એટલે બેએક કલાક આરામ કર્યો. સાંજ પડી. અહીં એક ઓરડાને પ્રાર્થનામંદિર બનાવવામાં આવ્યું છે, ત્યાં સાંજ-સવાર આશ્રમવાસી ભાઈઓ-બહેનો પ્રાર્થના માટે એકઠાં થાય છે. ઓરડામાં દાખલ થતાં સામેની દીવાલની મધ્યમાં લાકડાનું એક નાનું સરખું દેવઘર જેવું છે અને તેમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની છબી મૂકવામાં આવી છે. અત્યારે નિયમ મુજબ ત્યાં પ્રાર્થના શરૂ થઈ. અમે બધાં એમાં જોડાયાં. ત્યાર બાદ ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી કેટલીક ડેકયુમેન્ટરી ફિમ્સ ત્યાં વસતાં ભાઈબહેનને બતાવવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો, તે મુજબ પ્રાર્થના પૂરી થયા બાદ ફિલ્મો દેખાડવાનું શરૂ થયું. એ જોવામાં દોઢેક કલાક પસાર થયા બાદ વાળ પતાવીને અમે નિદ્રાધીન થયાં. - અમે અહીં આવ્યાં તે જ દિવસે સાંજે આ પહાડી પ્રદેશમાં વર્ષોથી રચનાત્મક કાર્ય કરી રહેલા અને આજે વિશેષતઃ ભૂદાન આજોલનનો પ્રચાર કરતા ભાઈ શાન્તિલાલ ત્રિવેદીની પત્ની સી. ભક્તિબેન અમારી ખબર પૂછવા આવેલાં હતાં. ભાઈ શાન્તિલાલ ત્રિવેદીને, આભોરા જઈએ ત્યારે, મળવાની સૌથી પહેલી સૂચના મારા મિત્ર ભાઈ નવનીત પરીખે આપી હતી. પછી તે નૈનીતાલમાં ગંગા For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ બહેને તેમની સેવા પ્રવૃત્તિ વિષે ઘણીવાર ઉલ્લેખ કરેલો. મુકતેશ્વરમાં જયન્તીબહેને પણ તેમના વિષે પ્રશંસાના ઉદ્ગાર કાઢેલા. મેં પણ તેમને નિનીતાલ તથા કૌસાનીથી અમારા એ બાજુ આવ્યાની ખબર આપતા, અમે આરા પહેચીએ ત્યારે, તેમને મળવાની ઉત્કટ ઇચ્છા વ્યક્ત કરતા પત્રો લખેલા. આ ભાઈ શાન્તિલાલ, મુંબઈથી આ બાજુ આવી ચડેલા શ્રી નવનીત પરીખ સાથે, બે દિવસ પહેલાં બેરીનાગ ગયા છે અને ત્રણ-ચાર દિવસમાં પાછા આવવાના છે એમ ભક્તિબહેને જણાવ્યું. તેઓ તેમ જ શાન્તિભાઈ મૂળ સૌરાષ્ટ્રનાં રાજકોટ બાજુનાં છે, તેથી તેમને મળતાં અમને નિકટવર્તી રવજનને મળ્યા જેવો આનંદ થયો. બીજે દિવસે સવારે અમે આભેરામાં ફરવા નીકળ્યાં. સૌથી પહેલાં અમે વિવેકાનંદ લેબોરેટરીમાં ગયાં. આ લેબોરેટરીમાં ચાલતું કામ અમારે જેવું–જાણવું હતું અને એ લેબોરેટરીના ડિરેકટર શ્રી બોશી સેનને પણ મળવું હતું. મુંબઈ પ્રદેશના મજૂરપ્રધાન શ્રી શાન્તિલાલ શાહ અમને નૈનીતાલમાં મળેલા ત્યારે તેમણે બેશી સેનને મળવા ખાસ કહેલું. અમે તેમની પાસે ગયાં. પણ તે વખતે તેઓ પોતાના મદદનીશ અને વિદ્યાર્થીઓ સાથે કામમાં રોકાયા હતા. તેથી સાંજે બની શકે તે આવવા કહ્યું. સાંજે જરૂર આવીશું એમ કહીને અમે રામકૃષ્ણ આશ્રમ તરફ ચાલ્યાં. રામકૃષ્ણ આશ્રમ આ આશ્રમ આભેરાના લગભગ બીજે છેડે આવેલ છે. ત્યાં અમે પહોંચ્યાં અને સ્વામી અપર્ણાનંદજી, જે ત્યાંના મુખ્ય વ્યવસ્થાપક છે, તેમને મળ્યાં. અહીં એ જણાવવું જરૂરી છે કે આ બાજુ આરા તેમ જ માયાવતી રામકૃષ્ણ મિશનનાં બહુ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૂનાં અને મહત્વનાં કેન્દ્રો છે. સ્વામી વિવેકાનંદ અહીં તેમ જ અહીંથી ૪૨ માઈલ દૂર પૂર્વ બાજુએ આવેલા માયાવતીમાં ઘણે * સમય રહેલા. સ્વામી વિવેકાનંદના સીધા પરિચયમાં આવેલ કોઈ વ્યક્તિ, સંભવ છે કે, આજે પણ આરામાં હયાત હોય. સ્વામી આનંદે આજથી ૩૮ વર્ષ પહેલાં આત્મારામાં રહીને ગાયત્રી પુરશ્ચરણ વ્રત કરેલું. તેમને પણ રામકૃષ્ણ આશ્રમ સાથે ગાઢ સંબંધ હતો. તેમના પરિચયને લીધે આભેરા અને રામકૃષ્ણ આશ્રમ મારા મનમાં વર્ષોથી ગાઢપણે સંકળાયેલાં હતાં. આ પૂર્વસંસ્કારને લીધે અહીં આવતાં મન કેઈ વિશિષ્ટ આનંદ અનુભવવા લાગ્યું. અહીંના મુખ્ય સ્વામીજી અપર્ણાનંદજી પાસે અમે પોણે કલાક બેઠાં. તેમના સૌહાર્દભર્યા સૌજન્યથી અમારું ચિત્ત ખૂબ રંજિત થયું. તેઓ મુંબઈથી સારા પરિચિત હતા. મુંબઈ બાજુએ ખારમાં આવેલા રામકૃષ્ણ આશ્રમમાં તેઓ ઘણો વખત રહેલા. મારા એક નિકટ મિત્ર પ્રિન્સિપાલ એસ. બી. જુન્નરકરને તેઓ સારી રીતે જાણતા હતા. તેમણે આશ્રમના જુદા જુદા વિભાગોમાં અમને ફેરવ્યાં અને રામકૃષ્ણ મિશનની ભારતવ્યાપી પ્રવૃત્તિઓ વિષે કૅટલેક ખ્યાલ આપો. તેમના કહેવા મુજબ, આમેરાના આશ્રમને મુખ્ય હેતુ નીચેના સપાટ પ્રદેશોમાં ખૂબ કામ કરીને થાકી ગયા હેય, શરીરે નબળા પડ્યા હોય, એવા મિશનના સંન્યાસીઓ અહીં આવીને રહે, આરામ કરે અને શારીરિક સ્વાસ્થ તેમજ માનસિક તાજગી મેળવીને પિતાના નિયત કાર્યક્ષેત્રમાં પાછા પહોંચી જાય એ પ્રકારનો છે. તેથી સપાટ પ્રદેશ ઉપર આવેલા આશ્રમોમાં જે વિવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે તેવી પ્રવૃત્તિઓનો બોજ અહીં રહેતા સંન્યાસીઓ ઉપર નાખવામાં આવતો નથી. આમ તેમની સાથે કેટલીક વાર્તા-ચર્ચા થઈ પછી અમને તેમણે પ્રસાદ આપે, જે વડે મોટું મીઠું કરીને અમે પાછાં રામકૃષ્ણ ધામમાં આવી પહોંચ્યાં. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પદ્મભૂષણ શ્રી બોશી સેન અહીં આવીને ભોજન કર્યું. થોડો સમય આરામ કર્યો. અહીં “અમારી ટપાલ ગાંધી આશ્રમમાં એકઠી થઈ હતી તે અમને અત્યારે મળી. વાંચી અને કેટલાક પત્રોના જવાબ લખ્યા. સાંજના વખતે હું, અજિતભાઈ તથા બહેન મેના બેશી સેનને મળવા ઊપડયાં. તેમના બંગલે પહોંચ્યાં એટલામાં તેમનાં પત્ની શ્રીમતી ગફૂડ સેન અમને સામાં મળ્યાં. બેશી સેન આ અમેરિકન બાઈને પરણેલા છે. તેમણે અમને આવકાર્યા અને કહ્યું કે બેશી બાજુએ આવેલ એસપેરીમેન્ટલ ફાર્મ ઉપર આભેરા આવી ચડેલા કેટલાંક ગુજરાતી ભાઈબહેને અહીં ચાલી રહેલું સંશોધનકાર્ય દેખાડવા ગયા છે. અને તમને તેમની પાસે લઈ જવા મને કહ્યું છે, તે ચાલે, તમને ત્યાં લઈ જાઉં. એમ કહીને અમને બેશી સેન ફરતા હતા ત્યાં લઈ ગયાં. તેમને જોઈને અમે નમસ્કાર કર્યા. આ પ્રસંગને આગળ વર્ણવું તે પહેલાં બેશી સેનને અહીં થડે પરિચય આપ આવશ્યક લાગે છે. તેઓ ભારતના એક સુવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી છે. આજે તેમની ઉમ્મર ૭૦-૭૧ વર્ષની થઈ છે. ૧૯૧૧ની સાલમાં કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં એમ. એસસી.ને તેઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી સ્વ૦ વિજ્ઞાનશાસ્ત્રી - જગદીશચંદ્ર બોઝે બાયો-ફિઝિકસ અને લેન્ટ-ફિઝીઓલોજી (છડવાઓને લગતું શરીરવિષયક વિજ્ઞાનના વિષયમાં એક રીસર્ચ સ્કલર તરીકે પિતાની સાથે કામ કરવા માટે બેશી સેનને બોલાવી લીધા. ૧૯૧૪માં જગદીશચંદ્ર બેઝ વિશ્વવ્યાપી પ્રવચન-પ્રવાસે -નીકળેલા ત્યારે પિતાના ખાસ મદદનીશ તરીકે બોશી સેનને તેમણે પસંદ કરીને સાથે લીધેલા. આ પ્રવાસ દરમિયાન જગદીશચંદ્ર બોઝ મુંબઈ આવેલ અને વનસ્પતિની સજીવતા પુરવાર કરતા પ્રયોગો For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તેમણે મુંબઈની પ્રજાને દેખાડેલા. રોયલ ઓપેરા હાઉસમાં ગોઠવાયેલા આવા એક સંમેલનમાં હું પણ વનસ્પતિની સજીવતા પ્રત્યક્ષ કરવા માટે ગયેલો અને એ પ્રયોગો જોયેલા. આ પ્રસંગે, બોશી સેને. અમને જણાવ્યું તે મુજબ, તેઓ જગદિશચંદ્રની સાથે હતા અને પ્રયોગો દેખાડવામાં તેમને મદદ કરી રહ્યા હતા. શ્રી બશી સેને આ રીતે જગદીશચંદ્ર બેઝ સાથે સતત બાર વર્ષ કામ કર્યું અને સાથે મળીને સંખ્યાબંધ Joint papers-નિબંધે તૈયાર કર્યા અને પ્રગટ કર્યા. ૧૯૨૩માં તેમણે “On Relation between permeability variation and plant movement” એ વિષય ઉપર એક સ્વતંત્ર પેપર લખે, જે રોયલ સોસાયટીએ રવીકાર્યો હતો અને પોતાના માસિકમાં પ્રગટ કર્યો હતો. ૧૯૨૪માં ઈંગ્લાંડ-અમેરિકાના મિત્રોની મદદ વડે અને રોયલ સોસાયટીએ નાની સરખી રકમ બેશી સેનને આપેલી તે વડે, કલકત્તામાં સ્વતંત્ર રીચર્સ લેબોરેટરી શરૂ કરવાને તેમણે નિર્ણય કર્યો. આ માટે પોતાના નાના સરખા ભાડાના ઘરના રસોડાને તેમણે પ્રયોગશાળામાં ફેરવી નાખીને તેને વિવેકાનંદ લેબોરેટરીનું નામ આપ્યું. આ મર્યાદિત સાધન વડે તેમણે પાયાનું સંશોધન કાર્ય શરૂ કર્યું. બીજી દિશાએ તેમની નામના અને ખ્યાતિ વધતી ચાલી. રોયલ સોસાયટીએ તેમના બીજા સંશોધનિબંધનો-પેપરને, પિતાના મુખપત્રમાં પ્રસિદ્ધ કરવા માટે સ્વીકાર કર્યો. ૧૯૨૮માં તેમને ફેરેડે સોસાયટીના અને સોસાયટી ઓફ એકસપેરીમેન્ટલ બાયોલેજના સભ્ય બનાવવામાં આવ્યા. ૧૯૨૮ થી ૩૦ સુધી તેઓ અમેરિકા રહ્યા અને રબર્ટ ચેમ્બર્સ ઓફ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં તેમણે સંશોધનકાર્ય કર્યું. અહીં રહીને તેમણે વનસ્પતિ અને છોડવાઓ અંગે અનેક મૌલિક For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શાધે કરેલી અને તેને લગતા પેપરો-નિબધા તૈયાર કરીને પ્રગટ કરેલા. આ વખતે અમેરિકા જવા માટે તેમને સ્વ. શેઠ જમનાલાલ બજાજે મદદ કરી હતી. ૧૯૩૫ માં ફીઝીઓલાજી (શરીરશાસ્ત્ર) ને લગતી રશિયામાં મળેલી આન્તરરાષ્ટ્રીય કેંગ્રેસમાં એક પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધા હતા. અને એ પ્રસંગે પેાતાના સંશાધનવિષયને લગતી કેટલીક નવી શાધા રજૂ કરતા એક નિબધ રજૂ કર્યાં હતા. ત્યાંથી પણ તેમના જાણવામાં ઘણી નવી બાબતા આવી હતી. ૧૯૩૭માં તેમણે પોતાની લેખેરેટરી આલ્બેારા ખસેડી. અહીં તેમને પ્રયાગેગા કરવા માટે જમીન વગેરેની સારી સગવડો મળી. કેન્દ્રીય તેમ જ ઉત્તર પ્રદેશની સરકારાએ તેમના કાર્યમાં વધારે રસ લેવા માંડયા અને લેબેરેટરીમાં હાથ ધરાતી અનેક યાજનાઓને સરકાર તરફથી આર્થિક ટેકો મળવા લાગ્યા. અનાજ, કઠોળ તેમ જ ઘાસચારાની પાષણક્ષમતા કેમ વધે, તેનું દળ કેમ મેાટું થાય અને તેને પાક કેમ વધારે ઊતરે એ બાબતના સ ંશાધન ઉપર હવે વધારે ભાર મુકાતો રહ્યો. કરી એક વાર તેઓ ૧૯૪૭માં અમેરિકા ગયેલા અને ત્યાંથી પાછા ફર્યાં બાદ મકાઈ અને બીન કઠોળોના સંશાધન ઉપર તેમનુ ં કાય વધારે કેન્દ્રિત થયું અને એક એકરમાં મકાઈ ને ૭૫ મણ સુધી પાક ઊતરે તે હદ સુધી તેમનું સાધનકા પહેાગ્યું. જુદાં જુદાં શાક, ફળ, રેસાવાળા ખાદ્યપદાર્થાં, ઘાસ વગરે ઉપર અહી. આજે માટા પાયા ઉપર સોંશાધન ચાલી રહ્યું છે. આમાં લાંબાં તારવાળું રૂ, ઘઉંની ૪૦૧ જાતા, જવની ૨૦ જાતા, ચણાની ૭ જાતા, જુવારની ૨૫ જાતા, સ્વીટ પોટેટાની ૧૩૦ જાતા, બટાટાની ૪૦ જાતા, ડુંગળીની ૨૦ જાતા અને એ ઉપરાંત ટમેટા, બીન, વટાણા વગેરે શાકની અનેક જાતાના સમાવેશ થાય છે. આજ સુધીમાં હિંદના તેમ જ પરદેશનાં For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સાયન્ટિફિક જર્નલમાં, વિવેકાનંદ લેબોરેટરી તરફથી, ૧૩૦ પેપર : પ્રગટ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને વ્યવહારુ ખેતીના ક્ષેત્રમાં તેમણે જે મહત્ત્વનો ફાળો આપ્યો છે, તેની કદર તરીકે ભારત -સરકાર તરફથી ૧૯૫૭ની સાલમાં શ્રી બશી સેનને “પભૂષણને “ઇલ્કાબ આપવામાં આવ્યો છે. આ કાબ આજ સુધીમાં બહુ જ - ઓછી–ગણીગાંઠી વ્યક્તિઓ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ છે. તેમનું લગ્ન ગડ નામનાં એક અમેરિકન સન્નારી સાથે થયું છે. આ સન્નારી બહુ વિદ્વાન અને સંસ્કારી છે. તેમણે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિષે પુસ્તકો લખ્યાં છે, જેની વિદ્વાનોની દુનિયામાં બહુ મોટી પ્રતિષ્ઠા છે. તેઓ પણ બેશી -સેનની સમાન વયનાં હોય એમ લાગે છે. આવું સંસ્કારી યુગલ અહીં કે અન્યત્ર મળવું બહુ મુશ્કેલ છે. બેશી સેન એક મહાન વિજ્ઞાનશાસ્ત્રી તે છે જ, પણ તે ઉપરાંત તેઓ અત્યન્ત ધર્મપરાયણ અને આધ્યામિક વલણ ધરાવતા -એક વ્યક્તિવિશેષ પણ છે. રામકૃષ્ણ મિશન સાથે તેઓ વર્ષોથી ગાઢ સંબંધ ધરાવે છે. રામકૃષ્ણ આશ્રમમાં બ્રહ્મચારી તરીકે તેઓ ઘણો સમય રહેલા, અને મિશનના પ્રમુખ–અગ્રગણ્ય સંન્યાસીઓના નિકટ પરિચયમાં આવેલા. આ ઉપરાંત દેશની મોટી લેખાતી અનેક વ્યક્તિઓના—ગોપાલકૃષ્ણ ગોખલેથી માંડીને જગદીશચંદ્રબેઝ, ગુરુદેવ ટાગોર, મહાત્મા ગાંધીજી, બાબુ રાજેન્દ્રપ્રસાદ, પં. ગેવિન્દવલ્લભ પન્ત, . રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ સુધીના અનેક માનવવિશેષના—સીધા સંસર્ગમાં તેઓ આવ્યા છે. તેમના વિષે ભારત સરકારમાં તેમ જ પ્રજાજનોમાં ઊંડો આદર છે. આવી એક વિશિષ્ટ વ્યકિતને મળવાને ઉપર જણાવેલ સંયોગોમાં અમને સુગ પ્રાપ્ત થયે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ખેશી સેન, ઉપર જણાવ્યુ` તેમ, એક ગુજરાતી મંડળીને પોતાના ક્ામ ઉપર ચાલી રહેલુ શોધનકાર્ય, જુદા જુદા - નમૂનાઓ દેખાડીને, સમજાવતા હતા, તેમાં અમે પણ સામેલ થયાં. વિજ્ઞાન અને તેમાં પણ તેની આ શાખાનું અમને કશું જ્ઞાન ન મળે. તેથી તેમને પૂરી રીતે સમજવું અમારા માટે શકય નહેાતુ; એમ છતાં તેમની શેાધનાં, ઉપર જણાવ્યાં છે તેમાંનાં, કેટલાંક નક્કર પરિણામે ત્યાં પ્રત્યક્ષ રૂપે જોતાં તેઓ વિજ્ઞાન દ્વારા દેશની મેટી સેવા કરી રહ્યા છે એમ અમને લાગ્યું. તેમણે પોતાના આ પ્રકારના સશોધનકાય માટે કલકત્તા છેડીને આલ્મેારા શા માટે પસંદ કર્યું, તેના ખુલાસા કરતાં જણાવ્યું કે આમેરાનાં હવામાન એવાં છે કે અહીં બારે માસ એકસરખું કામ થઈ શકે છે. આભેારા હિમાલયમાં હોવા છતાં તેની ઊંચાઈ બહુ નથી. શિયાળામાં અહી ભાગ્યે જ બરફ પડે છે. એટલે વધારે ઊંચા પ્રદેશાના પ્રમાણમાં અહીં ઠંડી સુસઘ હાય છે; ઉનાળામાં પણ બહુ ગરમી પડતી નથી અને ચોમાસું પણ માપસરનું હોય છે. વળી, અહી' વનસ્પતિ અને ધાન્ય તથા કાળાને લગતી રીસ-સંશાધનનાં જે પરિણામેા આવે છે તે નીચેના સપાટ પ્રદેશેામાં નીપજતી વનસ્પતિ વગેરેને લાગુ પડે છે. આમ અન્ને રીતે આસ્મેારા અમને વધારે અનુકૂળ માલૂમ પડયુ છે.’ પોતાના સંશોધનકાર્ય માં સતત નિમગ્ન વિજ્ઞાનશાસ્ત્રી કેવા હાય એ જેને જોવું હાય તેણે એશી સેનનાં દન કરવાં. જેતે રાજકારણ, સત્તા, પ્રતિષ્ઠા, ભાગ–વિલાસ કે ધનસંગ્રહની કશી જ પડી . ન હાય, પણ એકમાંથી ખીચ્છ અને તેમાંથી ત્રીજી શેાધ–એમ ભૌતિક સૃષ્ટિનાં ગૂઢ રહસ્યા ઉકેલવા પાછળ જ જેનું મન અવિરતપણે લાગેલું હોય અને એ રીતે મર્યાદિત ક્ષેત્રમાં પણ સત્યની શેાધ એ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જ જેના જીવનનું એકાન્ત લક્ષ્ય હેય–આવી એક વિભૂતિનું તેમનામાં અમને દર્શન થયું. તેમને જે બતાવવું હતું તે પૂરું થયું એટલે તેમના નિવાસસ્થાન તરફ અમે વળ્યાં. બીજી મંડળી ત્યાંથી વિદાય થઈ તેમના કહેવાથી અમે તેમની સાથે આગળ ચાલ્યાં અને બંગલા સામેની ખુલ્લી જગ્યામાં બેઠાં. મરતોલા આભરા આવ્યા બાદ અહીંથી જુદી જુદી દિશાએ પંદરવિશ માઈલ દૂર આવેલા મિરલા–જાગેશ્વર તથા બીનસર જવાનું અમે વિચારી રહ્યાં હતાં. મીરતોલા-જાગેશ્વર તરફ જવા માટે બસને વ્યવહાર ગોઠવાયેલો હતો. બીનસર જવા માટે સડક તો હતી, પણ ત્યાં બસને વ્યવહાર ચાલુ થયો નહોતો. ત્યાં જવા માટે કોઈની ખાનગી મોટર કે પગાડી મેળવવાની જરૂર હતી. બીનસર સંબંધે આવી ગોઠવણને હજુ સુધી પત્તો નહોતો લાગ્યો, એ દરમિયાન અમે મરતલા-જાગેશ્વર બાજુ જઈ આવવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે આભેરાથી લગભગ સત્તર-અઢાર માઈલ દૂર આવેલા પનવનૌલા ગામમાં રાત રહેવું પડે તેમ હતું. આ માટે જૂન ભાસની પાંચમી તારીખે અમે બપોરના બે-અઢી વાગ્યે ઊપડતી બસમાં નીકળ્યાં. આભોરાને વટાવ્યું. આગળ ચાલતાં થોડું નીચાણ આવ્યું અને પછી એકસરખા ચઢાણના માર્ગ ઉપર બસ આગળ ને આગળ ચાલતી રહી. દૂર દૂર ઊંચાણમાં પર્વતને ખૂણે દેખાય અને ત્યાં સુધી સર્પાકાર વહી જતી સડક પછી વળાંક લે અને આગળ જતાં દૂર દૂર વળી પાછો ઊંચે પર્વતને બીજો ખૂણે દેખાય અને પાછી બસ તે ખૂણાને વટાવીને આગળ ચાલે.. આભેરાને ડુંગર અને તેની આસપાસના ડુંગરાઓ મોટા ભાગે ઝાડપાન વિનાના, સૂકા અને જેને પગથિયા ખેતી–terrace farm For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્યપ Sing-કહે છે, એટલે કે પર્વતના ઢોળાવને ગાળે ગાળે કાપીને નાનાં નાનાં ખેતરે બનાવવામાં આવે અને તે ઉપર ધાન્ય ઉગાડવામાં આવે તેવાં ખેતરેથી ઢંકાયો હોય છે. પણ આગળ ચાલતાં પાછા ચીડનાં વન શરૂ થાય છે. આ ચીડ, જેને અંગ્રેજીમાં “પાઈન ટ્રી” કહે છે, તેનું નૈનીતાલ તેમ જ આલ્મોરા જિલ્લામાં પુષ્કળ વાવેતર હોય છે. આ ઝાડને આકાર જાણે કે ઇલેટ્રીક ગ્લેબ મૂકવા બાકી હોય એવા ક્રિસમસ ટ્રી” જેવો સુંદર અને સોહામણું લાગે છે. ઝુમ્મરની માફક તેમાં ડાળીઓ ફૂટેલી હોય છે. નીચેથી ઘેર શરૂ થાય છે અને ત્રિશંકુ માફક ઊંચે જતાં એ ઘેરા કમતી થત થતે એક પ્રકારની અણુમાં પર્યવસાન પામે. દેવદારને ઘાટ પણ આવો હોય છે, પણ તેને પર્ણવિસ્તાર વધારે ઘટ્ટ હોય છે. આમ પનવનૌલાના રસ્તે ચીડનાં વૃક્ષે અમને ચોતરફથી આવકારી રહ્યાં હતાં, અને પિતાની મનોહરતા વડે થાકને હળવો કરી રહ્યાં હતાં. આ સડક સિમેન્ટ કે ડામરની નહતી, એટલે પાકી કહેવાય છતાં કાચી હતી અને તેથી રસ્તાની ધૂળનો અમને સારો લાભ મળતું હતો ! સાંજના સાડાચાર-પોણા પાંચ લગભગ થયા અને અમે પનવનૌલા પહોંચ્યાં. બસમાંથી ઊતર્યા, બાજુએ ઊંચાણમાં આવેલા ડાક બંગલામાં સામાન લઈ જઈને મૂકો, અને ધૂળથી છવાયેલું મેટું ધોઈ સરખાં થઈને અહીંથી કેડી રસ્તે દોઢ માઈલ દૂર આવેલ મીરલા જવા અમે નીકળ્યાં. અમારી કેડી પર્વતના ગાઢ જંગલમાં થઈને આગળ જતી હતી. સાંજને સમય હતો અને પશ્ચિમાકાશમાં સ્થિર થયેલાં ઉણ-મધુર સૂર્યકિરણે વૃક્ષની ડાળીઓને વીંધીને અમને સ્પર્શ રહ્યાં હતાં. આખી કેડી ઉપર મોટા ભાગે ચીડની સુંવાળી સળી ઓની બિછાત પથરાઈ રહી હતી અને તે ઉપર થઈને ચાલતાં, -ચડતાં કે ઊતરતાં ધ્યાન ન રાખવામાં આવે છે, લપસી જવાનું For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જોખમ રહેતું હતું. કેટલેક સુધી ઊંચે ચડવાનું હતું. પછીની કેડીટ લગભગ સીધી હતી. રેલવેનું ફાટક હોય એવું નાનું સરખું પ્રવેશદ્વાર આવ્યું. અમે આગળ વધ્યાં, અને સ્વામી કૃષ્ણપ્રેમના આશ્રમમાં પ્રવેશ કર્યો. અહીં જાત જાતનાં અને કોઈ કઈ તે આપણે કદી જોયાં ન હોય એવાં ફૂલના છોડ વ્યવસ્થિત રીતે ઉગાડવામાં આવ્યા હતા. બધુ સ્વચ્છ, સુઘડ અને ભારે સુરુચિપૂર્ણ હતું. ફળઝાડ પણું જાતજાતનાં હતાં અને મધમાખઉછેરની પેટીઓ પણ હતી. એક બાજુ એક પહોળી ખાટ એટલે કે હિંડોળો હતો અને સામે બેસવાને ઈટ-પથ્થરનો ચણેલે ચેતરે હતું. બીજી બાજુએ એક નાની સરખી દેરી હતી. તેની સામે નમણા કદ અને ઘાટનું રાધાકૃષ્ણનું મંદિર હતું. આગળ ચાલતાં ફૂલઝાડના નાના-મોટા કયારા હતા અને આસપાસ ફરવા માટે નાના નાના રરતાઓ કરવામાં આવ્યા હતા. મંદિરની નજીક નિવાસસ્થાન હતું. આ નાના સરખા ઉપવનની અત્યન્ત સુરુચિપૂર્ણ રચના જોઈને અમારું દિલ પ્રસન્નતા અનુભવી રહ્યું હતું. સ્વામી શ્રી કૃણપ્રેમ અહીં રહેતા સ્વામી કૃષ્ણપ્રેમ કેણ એમ તેમના વિષે આ લખાણ વાંચનારને કૌતુક થાય એ સ્વાભાવિક છે. તેથી તેમને થોડો પરિચય આપ આવશ્યક લાગે છે. આ સ્વામી કૃષ્ણપ્રેમનું મૂળ નામ શ્રી “રાનાલ્ડ નિફસન’ છે. તેઓ ઈંગ્લાંડ–લંડનના. વતની છે. આજે તેમની ઉમ્મર બાસઠ વર્ષની છે. તેમના અભ્યાસ કાળ દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને તેઓ એર ફોર્સ–હવાઈ સૈન્ય–માં જોડાયા હતા અને ફ્રાન્સમાં એક વિમાની ટકડીમાં તેમણે કામ કર્યું હતું. લડાઈ પૂરી થયા બાદ તેઓ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ કૅમ્બ્રીજ આવ્યા. અહીં તત્ત્વજ્ઞાનનું સાહિત્ય વાંચતાં વાંચતાં તે પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનના સંપર્કમાં આવ્યા. તે પ્રકૃતિથી ચિન્તનપરાયણ હતા અને જીવનના પ્રાર્`ભકાળથી તેમનામાં સંસાર પ્રત્યે વિરક્તિ હતી. અને આ અશૂન્ય લાગતા સંસારપ્રવાહ પાળ રહેલા કા અને સત્યને શોધવા તેમનું ચિત્ત મથી રહ્યું હતુ. ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓનું તેમને જરા પણ પ્રલેોભન નહે।તું. ભારતીય દર્શોનસાહિત્યને પરિચય વધતાં તેઓ ભારતીય સ ંસ્કૃતિ તરફ ખૂબ આકર્ષાયા. ૧૯૨૧માં લખનૌ યુનિવર્સિટીના એ વખતના વાઇસચેન્સેલર ડૉ. ચક્રવતી અને તેમનાં પત્ની યશોદામા ઇંગ્લાંડ ગયેલાં, તે વખતે તે બન્નેના સમાગમમાં તેઓ આવ્યા, અને તેમની સાથે જ નિક્સનનું હિન્દુસ્તાન આવવાનું બન્યું. લખનૌ યુનિવસિટીમાં તેઓ એક અધ્યાપક તરીકે નિમાયા. ચક્રવર્તી કુટુંબ સાથેને તેમને પરિચય ચાલુ રહ્યો. ભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં તે બૌદ્ધધર્મી તરફ ખેંચાયા; તે ધના અભ્યાસ તરફ તેઓ વળ્યા. હિંદી, સંસ્કૃત તેમ જ અંગાળી ભાષા પણ તેમણે શીખી લીધી. વેદ, વેદાંત, પુરાણ, ભાગવત તેમ જ તંત્રશાસ્ત્ર તથા જૈન દર્શન વગેરે વિયેામાં તેમણે સારી જાણકારી પ્રાપ્ત કરી. આખરે વૈદિક ધર્મ અને તેમાં પ્રરૂપવામાં આવેલ ભક્તિમાર્ગ ઉપર તેમનું ચિત્ત સદાને માટે સ્થિર થયું. ઉપર જણાવેલ ચક્રવર્તી કુટુંબ અત્યન્ત ધાર્મિક અને અધ્યાત્મપરાયણ હતું. ખાસ કરીને શ્રીમતી યશોદામામાં આજન્મ ઊડુ અધ્યાત્મપરાયણ વલણ હતું. કહેવાય તો એમ છે કે તેમણે પહેલી અધ્યાત્મદીક્ષા પોતાના પતિ પાસેથી લીધી હતી. યુવાન નિક્સનને યશોદાખાઈ સાથે લગભગ મા-દીકરા જેવા સંબંધ હતા. ૧૯૨૭માં લખનૌ યુનિવર્સિટીની વાઈસ-ચેન્સલરશિપથી ડૉકટર ચિ. ૧૭ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચક્રવર્તી મુક્ત થયા અને ત્યાર બાદ તેઓ પિતાને ઘેર કાશી આવીને રહ્યા. નિસને પણ લખનૌ યુનિવર્સિટીની નોકરી છોડી દીધી અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. અને એ રીતે ચક્રવતી કુટુંબ સાથે તેમને સહવાસ ચાલુ રહ્યો. બનારસ આવ્યા બાદ થોડા સમયમાં યશોદામાએ સંસારને ત્યાગ કર્યો. તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્રદાયના કોઈ સંન્યાસી પાસે સંન્યાસ દીક્ષા લીધી, સંન્યાસિની બન્યાં અને આલ્મોરામાં આવીને રહ્યાં. તેઓ બંગાળી, હિંદી તથા અંગ્રેજીનાં સારા જાણકાર હતાં. નિક્સન પણ એ જ વૈરાગ્યભાવથી પ્રેતિ અને પ્રભાવિત હતા, એટલે, સ્વ. પં. મદનમોહન માલવીયાને તેમને રોકવાને ઘણે આગ્રહ હોવા છતાં, માતા પાછળ બાળક દોડી જાય તેમ, તેઓ પણ યશોદાભાઈ પાછળ નોકરી છોડીને આરા ચાલી આવ્યા અને યશોદામાઈ પાસે દીક્ષા લઈને વૈષ્ણવ સંપ્રદાયના સાધુ બન્યા, અને “કૃષ્ણપ્રેમ વૈરાગી” નામ ધારણ કર્યું. ત્યાર બાદ તેમણે વૈષ્ણવ સંપ્રદાયના એક સાધુ તરીકેના બધા નિયમો ચોકસાઈથી પાળવા માંડયાઃ માથે ચોટલી રાખવી શરૂ કરી, કાન વીંધાવ્યા, ગળામાં તુલસીની માળા પહેરવા લાગ્યા, વગર સીવેલાં ગેરુઆ રંગનાં કપડાં પહેરતા થયા, માધુકરી ઉપર પિતાને નિર્વાહ કરવા લાગ્યા અને સ્વયંપાકી બન્યા. રાધાકૃષ્ણની આરતી-ઉપાસના તેઓ વિધિવિધાનપૂર્વક આજ સુધી અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિ વડે કરતા રહ્યા છે. - ૧૯૨૮ માં જૂન કે જુલાઈ માસમાં ગાંધીજી આલ્મોરા ગયેલા ત્યારે તેઓ યશોદામાઈને અને સાથે સાથે સ્વામી કૃષ્ણપ્રેમને મળેલા અને તેમના વિષે ગાંધીજીના મન ઉપર ઊંડી છાપ પડી હતી. તીર્થસલીલમાં શ્રી દિલીપકુમારે પણ આ બન્ને વિષે પ્રશસ્તિભર્યો ઉલ્લેખ કર્યો છે. યશોદાભાઈ પરમ સિદ્ધિને પામેલાં સંન્યાસિની હતાં, અને તેમને સાક્ષાત્કાર થયો હતે એવી તેમના વિષે માન્યતા For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તે છે. આશ્રામાં ભક્તજનોને ખૂબ આવરજવર રહેલા હતું અને એકાત કે શાન્તિ જેવું કશું મળતું નહોતું, તેથી ત્યાં કેટલાંક વર્ષ રહ્યા બાદ તેમણે મીરતલામાં મંદિર અને નિવાસસ્થાન બંધાવ્યું અને ત્યાં જઈને તેઓ રહ્યા. આ સ્થળને વૈષ્ણવ “ઉત્તર વૃન્દાવન’ના નામથી ઓળખે છે. આ સ્થળ સમુદ્રસપાટીથી આશરે ૭૦૦૦ ફીટની ઊંચાઈ ઉપર આવેલું છે. ૧૯૪૬માં યશોદાભાઈ નિર્વાણ પામ્યાં. યશોદામાઈને મોતી રાજા” નામની એક પુત્રી હતી, જે કૃષ્ણ પ્રેમથી દીક્ષિત બનીને સંન્યાસિની થઈ હતી; તે પણ થોડા સમય બાદ અવસાન પામી. કૃષ્ણપ્રેમને એક અંગ્રેજ મિત્ર હતા; નામ એલેક્ઝાન્ડર; તેઓ આઈ એમ. એસ. અને સિવિલ સર્જન હતા. તેમણે કૃષ્ણ પ્રેમ પાસે દીક્ષા લઈને સંન્યાસ ધારણ કર્યો હતો અને કૃષ્ણપ્રેમની સાથે રહેતા હતા, ગરીબ જનતાની તેઓ ખૂબ વૈદકીય સેવા કરતા હતા. તેઓ દયા અને કરુણાની મૂર્તિ સમા હતા અને પહાડી લોકો માટે એક મહાન આશીર્વાદરૂપ હતા. તેઓ પણ બે વરસ પહેલાં અવસાન પામ્યા છે. અત્યારે કૃષ્ણ પ્રેમ પાસે એક અંગ્રેજ યુવક છે. તેણે કુણપ્રેમ પાસે દીક્ષા લીધી છે અને તેને “માધવાશિષ ” નામ આપવામાં આવ્યું છે. કૃષ્ણપ્રેમ ભક્તિયોગ તરફ ખૂબ ઢળેલા છે, પણ સાથે સાથે તેઓ ઉચ્ચ કેટિના વિદ્વાન અને ફિલસૂફ છે. તેમણે અંગ્રેજીમાં લખેલા ગ્રંથે યોગ એફ ભગવદ્ગીતા', યોગ એક કઠ-ઉપનિષદ', સર્ચ ફેર દ્રથ” અને “ઇનીશિયેશન અટુ યોગ” આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેઓ હિંદી બહુ સરસ સરળપણે બોલે છે. શ્રી કૃષ્ણપ્રેમ સાથે મેળાપ કૃષ્ણ પ્રેમને આ સંક્ષિપ્ત પરિચય છે. તેમને મળવું, તેમનાં For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ દર્શન કરવાં એ અહીં આવવાને ખાસ ઉદ્દેશ હતો. આશ્રમમાં અમે પહોંચ્યાં ત્યારે શ્રી કૃષ્ણપ્રેમ તથા તેમના શિષ્ય માધવાશિષ બહાર ફરવા ગયા હતા. થોડી વારે તેઓ આવ્યા. તેમણે અમને જોયાં અને મીઠા શબ્દોથી આવકાર આપ્યો. કૃષ્ણપ્રેમ આધેડ ઉમ્મરના, શરીરે પાતળા. અને ઊંચા છે. આંખો પર ચશ્માં પહેરે છે, માથું ખુલ્લું રાખે છે. કૃષ્ણપ્રેમની મુખાકૃતિ ઉપર નિતાન સાધુતા તરવરે છે. તેમને જોતાં જ આ એક વિદ્વાન, ચિન્તક, અસામાન્ય વ્યક્તિ છે એમ લાગ્યા વિના ન રહે. તેમની વાણુ સૌમ્ય અને પ્રસન્ન ભાવથી ભરેલી છે. તેમની સાથેના માધવાશિષ એક નમણી આકૃતિના યુવાન છે અને એમની રીતભાતમાં સંયમ અને સ્વસ્થતા દેખાય છે. બગીચામાં આવેલી ખાટ ઉપર તે બન્ને બેઠા. તેમની સામે ચોતરા તરફ અમે બધાં બેઠી. અમારી ઓળખાણ અમારે જ કરાવવાની હતી. અમારી વચ્ચે પ્રાસંગિક વાતો શરૂ થઈ, પણ અહીં અમને વધારે વખત રોકાવું પરવડે તેમ નહોતું. સૂર્ય અસ્તાચળ સમીપ જઈ રહ્યો હતો. અંધારું થઈ જાય તે પહેલાં પનવનૌલા અમારે પહોંચી જવું જોઈએ, તેથી અમે થોડીવારમાં ઊભાં થયાં. સ્વામીજીએ આશ્રમમાં અમને ફેરવ્યાં. બાજુએ આવેલી પથ્થરની આરસની દેરી પાસે લઈ ગયા અને અમને કહ્યું કે આ યશોદામાઈની સમાધિ છે; તેમનું અહીં બાર વર્ષ પહેલાં નિર્વાણ થયું. તે દેરીમાં બંસી વગાડતા શ્રીકૃષ્ણની ઊભી મૂર્તિ હતી. આ મૂર્તિ ભારે ભાવવાહી હતી. જોતાં આંખો થાકે નહિ એવી તે આકર્ષક લાગતી હતી. સાધારણ રીતે શ્રીકૃષ્ણની. મૂતિ ગોળમટોળ અવયવો અને ફૂલેલા ગાલવાળી, શ્રીમાનના ઘરમાં ઊછરેલા કિશોર જેવી હોય છે. આ મૂર્તિને તે ઉઠાવ જ કોઈ જુદા પ્રકારને હતે. ધીર-ગંભીર તેની મુદ્રા હતી. નમણી, પાતળી શરીરયષ્ટિ હતી. અંગઉપાંગમાં વિલક્ષણ સામ્યતાનાં દર્શન થતાં હતાં. આ મૂતિ સંબંધમાં સ્વામીજીએ જણાવ્યું કે યશોદાભાઈ વિદ્યમાન હતા તે દરમિયાન તેમના માટે આ મૂર્તિ ઈટાલીથી ખાસ તૈયાર For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ કરાવીને મ’ગાવી હતી. પછી રાધા-કૃષ્ણના મંદિર તરફ ગયાં. મ ંદિરની સામે, જરા દૂર, બરાબર વચ્ચેના ભાગમાં, એક નાના સરખા થાંભલા ઉપર ગરુડની સુંદર ચકચકિત મૂર્તિ બેસાડેલી હતી. આ મૂર્તિ પિત્તળની અથવા પંચધાતુની બનાવેલી હતી. પછી અમે મદિરના ગદ્વાર આગળ જઈ ને ઊભું. ગદ્વારમાં રાધા--કૃષ્ણની ઊભી પંચધાતુની મૂર્તિ હતી અને તેને વસ્ત્રાભૂષણ અને જાતજાતનાં પુષ્પોથી શગારવામાં આવી હતી. મદિરની રચના અને શિલ્પ ભારે સૌમ્ય અને સુરુચિપૂર્ણ હતાં. ગર્ભાગારના એક ખૂણે ભગવાન બુદ્ધની પિત્તળની એક ભવ્ય મૂર્તિ બિરાજમાન હતી. સાંજે સાડાસાત વાગ્યે અહી ુંમેશાં આરતિ થાય છે. સ્વામીજી ક્રિયાકાંડના અણીશુદ્ધ પાલનના ઉત્કટ આગ્રહી છે. સાંભળ્યું હતું કે સ્વામીજીને આરતી ઉતારતા જોવા, તે વખતનુ વાદ્ય, વાઘ, સ`ગીત, ગાયન વગેરે સાંભળવું એ ભારે આલાક હાય છે. પણ અમારાથી · ત્યાં સુધી રાકાવાનુ શકય નહાતું, એટલે અમે સ્વામી કૃષ્ણપ્રેમને નમસ્કાર કરીને તેમનાથી છૂટાં પડયાં. આ સ્થળમાં અમે એકાદ કલાક ગાળ્યા અને સ્વામી કૃષ્ણપ્રેમને ટૂંકા સરખા પરિચય થયા. આથી અમને જરૂર આનંદ થયા, પણ તેમની સાથે વિશેષ સમય ગાળવાનું ન બન્યું એ બાબતને મનમાં ઊંડા અસાષ રહી ગયા. આટલી લાંબી સાધના બાદ પણ ક્રિયાકાંડ વિષેના તેમનેા આટલા બધા આગ્રહ મારા તશીલ માનસને ન સમજાય તેવા હતા. તેમના વૈષ્ણવી ભક્તિપથ પણ જલદી ગળે ઊતરે તેવે! નહાતા. આમ છતાં આ વિષે કે તેમની અન્ય રહેણીકરણી વિષે આટલા ટૂંકા પરિચય ઉપરથી કશા પણ અભિપ્રાય આપવાનું ઉચિત લાગતું નથી. તેમણે દેશ હાડયો, વારસાગત ધર્મ છેડયો, સ્વતંત્ર તર્ક, ચિન્તન, મન્થન અને વર્ષાની સાધનાના પરિણામે અને સાથે સાથે સતત જ્ઞાનયોગ દ્વારા તેઓ આજે આ સ્થિતિને પ્રાપ્ત થયા છે. આવી વિશિષ્ટ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ વિષે કશો પણ અભિપ્રાય બાંધતા પહેલાં તેમને વિશેષ પરિચય હોવો આવશ્યક છે. જાણે કે એક સુન્દર સ્વપ્ન જોયું હોય એવી ચિત્તની દશા અનુભવતાં અમે ત્યાંથી પાછી ફર્યા, બહાર ખુલ્લી જગ્યામાં આવ્યાં, અને આથમવાની તૈયારી કરતા સૂર્યના લાલ બિંબને અમે જોઈ રહ્યાં. ચીડની સળીઓ ઉપર અમે સંભાળપૂર્વક સરકી રહ્યાં હતાં. જમણી બાજુએ પર્વતની કોર ઉપર અમુક લહેકાપૂર્વક, એકસરખા તાલમાં, પીઠ ઉપર મોટા બેજાઓ ધારણ કરીને, ચાલી રહેલ કુલીઓની લાંબી કતાર સંધ્યા સમયે છાયાચિત્ર નિર્માણ કરતી હતી અને રણપ્રદેશમાં ઊંચાણવાળા ભાગની કેર ઉપર ચાલી રહેલા ઊંટની વણઝારની યાદ આપતી હતી. આમ ચોતરફના સૌન્દર્યને જોતાં, માણતાં, વાતો કરતાં અમે, લગભગ અંધારું થઈ ગયું તે અરસામાં, પનવનૌલાના ડાકબંગલે પહોંચી ગયાં. કૃષ્ણપક્ષની ચતુર્થી હતી એટલે રાત્રીને અંધારપટ બધે છવાઈ ગયે હતો. બસની સડક નીચાણમાં હતી. ડાકબંગલે નાના સરખા ટેકરાની ઉપરના ભાગમાં હતો. ચતરફ ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ હતું. ડાકબંગલામાં સાથે લાવેલું ભાતું અમે ખાધું, સૂવા માટે સરખી વ્યવસ્થા કરી અને પછી બહાર આવીને બહુ ઊંચી નહિ એવી બેઠા ઘાટની બાંધેલી દીવાલની પાળ ઉપર અમે બેઠાં. અહીં અત્યારે ભારે એકાત અને બધું કાંઈ સૂનકાર લાગતું હતું. આકાશમાં તારા ચમકતા હતા. વૃક્ષરાજીમાંથી પસાર થતા પવનનો મંદ મંદ મીઠો મર્મર ધ્વનિ વાતાવરણમાં માધુર્યને સંચાર કરતો હતો. અહીં પણ કઈ રાની જંગલી પશુ કેમ ચડી ન આવે? કારણ કે આ એ જ પ્રદેશ હતું કે જ્યાં જીમ કોરવાટે મનુષ્યભી ચિત્તાઓને વર્ષો પહેલાં સ્વર્ગે પહોંચાડ્યા હતા—આવો વિચાર કદી કદી ચિત્તને સ્પર્શી જ હિતે. પણ અહીં આ ઘેરી પર્વતમાળમાં અને ઘટ્ટ જંગલમાં, જ્યાંથી For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ માઈલો સુધી દ્રષ્ટિ જઈ શકે એવી ઊંચાઈ એ એઠાં બેઠાં જે આન'રામાંચને અનુભવ થતા હતા, તે આડે પેલા ભયવિચાર ક્ષણ-એ ક્ષણથી વધારે ટકતા નહિ. ઘેાડી વાર બાદ ડાંગલાની પાછળના ભાગમાં પ્રકાશ જેવું લાગ્યું અને માલૂમ પડયું કે ઉદય સમયની લાલી, અને ફીકાશથી સથા મુક્ત નહીં અનેલા એવા કૃષ્ણપક્ષની ચતુર્થી ના ચદ્ર ચોતરફ પ્રકાશ ફેલાવી રહ્યો છે. એથી વાર અંધારું મધુર પ્રકાશમાં રૂપાન્તર પામ્યું અને ચંદ્રની દિવ્ય આભા વડે આસપાસના અસ્પષ્ટ પ્રદેશો સ્પષ્ટ આકાર ધારણ કરવા લાગ્યા. આ ચાંદનીમાં અમે કલાકેક ખેડાં અને પછી થાકયાંપાકયાં સૂઈ ગયાં. સવારના વહેલાં ઊડ્યાં અને નિત્યક પતાવીને તેમ જ ચાનાસ્તા કરીને અહીંથી કેડી રસ્તે ચાર માર્કલ દૂર આવેલા જાગેશ્વર તરફ અમે ચ શરૂ કરી. ભારતમાં જે ખાર જ્યાતિલિગા કહેવાય છે અને તેમાં ‘નાગેશ દ્વારુકાવને' એમ જે ઉલ્લેખ આવે છે, તે આ જાગેશ્વરને લગતા છે એવી પ્રચલિત માન્યતા છે. આ બાજુનું એ એક સુપ્રસિદ્ધ તીર્થંસ્થાન છે. ત્યાં જવા માટે અમે નીકળ્યાં ત્યારે શત્રુ ંજયની યાત્રાના નાનપણના દિવસેા મને યાદ આવ્યા. પાલીતાણાન કાઈ એક ધમ શાળામાં અમે ઊતર્યાં હાઈ એ, સવારના પહારમાં મારા પિતા અમને બધાંને વહેલા ઉઠાડે; દિશાએ જવું, દાતણ કરવું” આ બધાં નિત્યકર્માથી જલદીથી પરવારીને અમે નીકળતાં. તળેટી સુધ કાઈ વાહનમાં જઈ એ, પછી ભારે ઉત્સાહ અને હેાંશભેર પર્વત ચઢવા માંડીએ. આવા જ ઉત્સાહ જાણે કે આજે પણ હું જાગેશ્વરની યાત્રાએ જઈ રહેલા અનુભવી રહ્યો હાઉ' એવી સ્મ્રુતિ લાગતી હતી. સૂ પાછળના ભાગમાં ઉદય થઈ ચૂકયો હતા. આ બાજુ શીતળ-માંદ-મધુ પવન વાઈ રહ્યો હતા અને ઠંડીના પ્રક ૫ અવારનવાર પેદા કરતા હતે. પતની કારે કારે અને વૃક્ષાથી આચ્છાદિત કેડી ઉપર અમે આગા વધી રહ્યા હતા. શરૂઆતમાં સારુ એવું ઊંચાણ ચઢવાનું હતું, જ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ માજુએ માઈ લાના માઈ લે સુધી પર્વતમાળા નજરે પડતી હતી. કદી કદી જાણે કે રાની પશુએનાં રહેઠાણ ન હેાય એવી ખીણા અને ગીચ ઝાડીઓ આવતી. આ બાજુ અમને તદ્દન અપરિચિત એવાં કાઈ કાઈ પક્ષીઓના મીઠા ટહુકાર અવારનવાર સંભળાયા કરતા હતા. હવે ચઢાણ પૂરુ થયું અને લાંબે સુધી ઉતરાણના માર્ગ શરૂ થયા. ૭૦૦૦ ફીટ સુધી ઊંચે જઈને પાછા હજાર-દોટહજાર ફીટ નીચે કોતર્યા. હાશું એમ લાગ્યું. નીચે ખીણમાં જાગેશ્વરનાં મદિશ દેખાયાં. આ વિભાગમાં દેવદારનાં ભારે ગાઢ જંગલો આવેલાં છે. ઠેઠ નીચે પહોંચતાં પાકી સડક આવે છે. આ સડક ઉપર નદીકિનારે ચાલતાં ચાલતાં જાગેશ્વરના ઝાંપા સુધી પહેાંચી જવાય છે. અહી કિનારા ઉપર આ અતિ પુરાતન મદિશ ઊભેલાં છે. એક મુખ્ય મંદિર છે, જેમાં જાગેશ્વર મહાદેવનું જ્યેાતિલિગ છે અને તેની આસપાસ દેવ-દેવીઓનાં નાનાં દિશ છે. આ મુખ્ય મંદિરને ખાલા જાગેશ્વર ’ ( એટલે કે બાળક જેવા જાગેશ્વર) કહે છે અને બાજુએ સત્તા માઈલ ઉપર પહાડની ટોચ ઉપર મહાદેવનું એક બીજુ એટલુ જ પુરાણુ મંદિર છે, જેને છૂટા જાગેશ્વર ' અથવા તે L બૃહત્ જાગેશ્વર ’ કહે છે. નજીકમાં એક વહેતા પાણીના ઝરા છે તેને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ કુંડમાં કરેલું સ્નાન બહુ પુણ્યદાયી લેખાય છે. ચારે બાજુએ પહાડાના ખેાળામાં આવેલુ આ સ્થાન ભારે રમણીય છે. દુનિયાના કોઈ ધેાંઘાટ અહીં સુધી પહેાંચતા નથી. અપૂર્વ શાન્તિ અને એકાન્ત અહી અનુભવાય છે. આત્મસાધના માટે સુયેાગ્ય સ્થળ છે. 6. આ સ્થળને એક બીજો પણ મહિમા છે. જેમ ખાગેશ્વર સાથે શંકર-પાર્વતીના લગ્નની ઘટના જોડાયેલી છે, તેમ આ સ્થળ સાથે શકરે કરેલા કામદહનની—તે માટે તેમણે ત્રીજુ' લાચન ખાલ્યાની— For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ઘટના જોડાયેલી છે. અહીંના ગાઢાં દેવદારનાં જંગલે, આમતેમ વળાંક લેતા અને વિચરતા નાના જળપ્રવાહ, આસપાસ ગગનચુંબી પર્વતશિખરે, આવું આ સ્થળ કામદહન અને જ્ઞાનલેચનના ઉદ્ઘાટનની કલ્પના માટે ભારે સમુચિત લાગે છે. આ ખ્યાલ સાથે અહીં ફરતાં કવિ કાલિદાસચિત કુમારસંભવની અનેક પંક્તિઓ યાદ આવતી હતી અને ચિત્ત કલ્પનાના ચકડોળે ચડતું હતું. અહીં અમારામાંનાં જેમને બ્રહ્મકુંડમાં સ્નાન કરવું હતું તેમણે સ્નાન કર્યું અને જ્યોતિલિંગની પૂજા પણ કરી. અહીં આવીને એક પંડયાને બટાટાનું શાક અને પૂરી તૈયાર કરવા કહેલ, તે વડે સુધા -શાન્ત કરી. થોડો આરામ કર્યો અને સાડા અગિયાર-બાર વાગ્યા લગભગ અહીંથી મુકામ ઉઠાવ્યો. અહીંથી અમારે બે માઈલ દૂર આવેલ આરતોલા ગામે પહોંચવાનું હતું અને ત્યાંથી પનવનૌલા થઈને અમને આરા પહોંચાડતી બસ પકડવાની હતી. જાગેશ્વરથી આરતોલા સુધી પાકી સડક છે. શ્રાવણી પૂર્ણિમા, કાર્તકી પૂર્ણિમા, શિવરાત્રિ એવા પર્વ દિવસોમાં અહીં હજારે યાત્રાળુઓ આવે છે. અને તે માટે તે દિવસો આસપાસ આમેરાથી નાગેશ્વર સુધીની બસ સર્વિસ ચાલુ કરવામાં આવે છે. બાકીના દિવસોમાં કી તે પનવનૌલાથી કેડીના રસ્તે અથવા તે આરતેલાથી પાકા રસ્તે અહીં આવી શકાય છે. મધ્યાહનને સમય હતો. આ પ્રદેશ ખીણમાં આવેલ હોઈને જરા પણ ઠંડક હતી નહિ. બાજુએ દેવદારનાં ઘેરાં વન હોવા છતાં પહોળી સડક ઉપર એ ગગનસ્પશી વૃક્ષોને ભાગ્યે જ છાંયે પડતા હતા. એટલે આ દોઢ માઈલ પસાર કરતાં અમને સારા પ્રમાણમાં ગરમી અને થાક લાગ્યાં. આખે રસ્તે નીચે બાજુએ એક નદી For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬ " ચાલી આવતી હતી અને તેમાં પાણીનું વહેણ પાતળું નાનું સરખું કદી ગાચર, કદી અગાચર મૌનપણે વહી રહ્યું હતું. એકાદ માઈલ ચાલ્યાં એટલે ઝાડપાનથી ઘટ્ટ રીતે છવાયેલા. એવા નદીના કિનારે એક પ્રાચીન મંદિર આવ્યું. આ મંદિર એમાં પ્રતિષ્ઠિત મહાદેવ 'ડેશ્વર 'ના નામથી ઓળખાય છે. ભાવુક યાત્રિકા માલા જાગેશ્વર, છૂટા જાગેશ્વર અને આ દુડેશ્વર એમ મહાદેવત્રિપુટીનાં દર્શોન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરને આકાર, હિમાલયનાં મંદિરનિર્માની જે એક વિશિષ્ટ શૈલી છે, તેના એક સુન્દર નમૂના છે. કેદારનાથનુ મદિર (તેની છંખી જોઈ છે તે મુજબ) અને આ મંદિર એકમેકને બહુ જ મળતાં લાગતાં હતાં. અહી મદિરના પૂજારી મંદિર બંધ કરીને ચાલી ગયા હતા, એટલે અંદર અમે જવા ન પામ્યાં. જાગેશ્વર મહાદેવનાં મંદિરમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની પ્રાચીન મૂર્તિ હતી, તેમ અહીં પણ હાવી જોઈએ, પણ તેનાં દર્શન અમારા નસીબમાં નહાતાં. આ મંદિરનું સ્થળ અને આસપાસનું દૃશ્ય ભારે રમણીય લાગ્યું. મદિરમાં જવા માટે નાને સરખા પુલ એળ ગવા પડે છે. પુલની આ ખાજુએ બેસીને વહેતા ઝરણાને અને મ ંદિરની ભવ્ય ઇમારતને જોતાં આંખા થાકતી નહાતી, અને અહીંથી ખસવાનું મન જ ચતુ નહાતુ. ધ્યાની વૈરાગી મહાદેવને વસવા માટે આ ખરેખર સુયેાગ્ય સ્થળ છે, એમ મન ઘા કરતું હતું. આમ અહીં, બધાંને આગળ જવા દઈને, હું ઠીક ઠીક રાકાયા. પણ આખરે તે અહી થી પગલાં ઉપાડયે જ છૂટકા હતા, કારણ કે બે-અઢી વાગ્યા આસપાસની અસ પકડયા સિવાય ચાલે તેમ નહોતું. Ο આગળ ચાલ્યા, બધાં સાથે જોડાઈ ગયા. આરતાલા આવ્યું. આખા પ્રવાસ દરમિયાન જાગેશ્વરથી આરતાલા સુધી આવતાં અમને For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ત્યાં , હતા. અહી એવી હતી જો સૌથી વધારે ગરમી લાગી. બસ જ્યાં અટકતી હતી ત્યાં એક ચા-.. પાણી અને પરચૂરણ અનાજ વગેરે વેચવાની દુકાન હતી, તેના ઉપર એક કામચલાઉ માળિયું હતું. દુકાનદારની રજાથી અમે આ માળિયા ઉપર ચઢીને બેઠાં. બહાર ગરમી લાગતી હતી, પણ અહીં છાપરા નીચે અમે એક માળ ઉપર બેઠા હતા ત્યાં ઠંડા પવનની મધુર લહરીઓ ચાલી આવતી હતી અને અમારા શ્રમનું શમન કરતી, હતી. અહીં બેઠાં બેઠાં સામે જે વિસ્તીર્ણ પ્રદેશનું દર્શન થતું હતું, તેની ભવ્યતા કોઈ જુદા જ પ્રકારની હતી. ગણ્યાં ન ગણાય એવાં ગિરિશિખરોની હારમાળા, જાણે કે કોઈ વિપુલ સૈન્ય ઢગલાબંધ તંબુઓને પડાવ નાંખ્યો ન હોય એવી, વિલક્ષણ અને ચિત્તાકર્ષક દીસતી હતી. આમ અહીં અમારે દોઢેક કલાક પસાર કરવો પડે, કારણ કે બસ આવવામાં મોડી થઈ હતી. આખરે બસ આવી. તેમાં બેઠાં, પનવનૌલાના ડાકબંગલામાં મૂકેલે સામાન, પનવનૌલા. આવ્યું ત્યારે, ત્યાંથી નીચે લઈ આવ્યાં અને બસ ઉપર ચડાવ્યો. નજીકની હોટેલમાં ચા-પાણી પીધાં. સાકર જેવા મીઠાં અને મોટા કદનાં ખુમાની અહીં મળતાં હતાં તે ઠીક પ્રમાણમાં ખરીદ્યાં અને આખે રસ્તે ખાતાં ખાતાં સાંજને વખતે અમે આભોરા પહોંચી ગયાં.. શ્રી શાન્તિલાલ ત્રિવેદી બસમાંથી ઊતર્યા અને નજીક આવેલા ગાંધી આશ્રમ ઉપર : જેમને મળવાની હું કેટલાક દિવસથી આતુરતા સેવતા હતા તે શાન્તિલાલ ત્રિવેદીને ભેટો થઈ ગયો. તેઓ બેરીનાગથી ગઈ કાલે અહીં આવી ગયા હતા. આખા દિવસના રખડપાટને થાક અને રસ્તાની લાગેલી ધૂળને લીધે વિકળ દેખાતા એવા અમે એ વખતે તેમની સાથે વધારે વાત કરવાની સ્થિતિમાં નહેતાં; સવારે મળવાનું તેમની સાથે વાળને લીધે વિકાસના રખડપટ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ - નક્કી કરીને છૂટાં પડયાં. રામકૃષ્ણ ધામ પહોંચ્યાં અને નાહી-ધોઈને સ્વસ્થ બન્યાં. રાત્રે આરામ કર્યો અને સવારે તાજાં થઈ ગયાં. ” બીજે દિવસે શાન્તિભાઈ મળવા આવ્યા. તેમની સાથે દેશની - આજની પરિસ્થિતિ, સરકારી તંત્રને સડો, આગેવાનોને મૂઢ અને વિકળ બનાવતી સત્તાભૂખ, ગાંધીજીને આપણે સાવ ભૂલી ગયા હોઈએ એ આપણે પ્રજાને નિકૃષ્ટ જીવનવ્યવહાર–આવી અનેક બાબતે વિષે, જાણે કે એકમેકને લાંબા વખતથી ઓળખતા ન હેઈએ એવી નિકટતાથી, અમે વાતો કરી અને કોઈ સુહૃદને મળ્યા જેટલો આનંદ અનુભવ્યો. - આ શાન્તિભાઈ મૂળ સૌરાષ્ટ્ર-રાજકોટના રહેવાસી છે. ૧૯૨૧માં અસક્યોગના આન્દોલનથી પ્રભાવિત બનીને તેમણે અભ્યાસ છોડી દીધો હતો અને સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. એ વખતે તેમની ઉમર ૧૭ વર્ષની હતી. આશ્રમમાં ત્રણ વર્ષ વ્યતીત કર્યા બાદ તેમને ગાંધીજીએ બારડોલીના સ્વરાજ્ય આશ્રમમાં મોકલ્યા હતા. ત્યાંથી વળી ભાવનગર પાસે આવેલા મઢડા ખાતે શ્રી શિવજી દેવશીએ શરૂ કરેલી ઉદ્યોગશાળામાં ગાંધીજીની આજ્ઞાથી તેઓ એક કાર્યકર તરીકે જોડાયા હતા અને ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. ૧૯૨૮માં ગાંધીજીએ હિમાલયમાં આત્મારા ખાતે રચનાત્મક કાર્યની જમાવટ કરવા માટે જવાને તેમને આદેશ આપ્યો. અહીં તેમણે એક વર્ષ પસાર કર્યું , એવામાં ૧૯૨૯ની સાલમાં જૂન માસમાં ગાંધીજી આમેરા આવ્યા, ત્યાંથી રાણીખેત, તારીખેત અને કૌસાની ગયા અને ત્યાં ૧૦ દિવસ રહીને અનાસક્તિ યોગ લખ્યો અને ત્યાંથી બાગેશ્વર ગયા–આ બધે કાર્યક્રમ શાન્તિભાઈ મારફત ગોઠવાયો હતો અને એ દિવસોમાં તેઓ બાપુજી સાથે જ સતત - ફરતા હતા અને ઠેકઠેકાણે બાપુજીના રહેવા-ખાવા વગેરેને બધે -પ્રબંધ તેમણે જ કર્યો હતો. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૧૯૩૦માં જ્યારે દેશભરમાં સત્યાગ્રહની અને સવિનય ભંગની લડત શરૂ થઈ ત્યારે આલ્મારામાં પણ :તે આન્દોલનના પડઘા પડયા હતા. એ દિવસેામાં રાષ્ટ્રધ્વજને લગતા સત્યાગ્રહમાં જ્ઞાન્તિભાઈ જોડાયા અને ગુરખા મિલિટરીએ તેમની મંડળી ઉપર લાઠીચાર્જ કર્યાં તેના પરિણામે તેમનાં બે હાડકાં ભાગી ગયાં. પછી તે તે કૈલાસની યાત્રાએ જઈ આવ્યા. ૧૯૪૨નાં ઐતિહાસિક આન્દોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં ગયા અને એક વાર તેમને ફ્રાંસીની શિક્ષા થતી થતી રહી ગઈ ! આભેારા અને નૈનીતાલ જિલ્લાના પહાડી પ્રદેશેામાં રચનાત્મક કાર્યની જમાવટ કરવા પાછળ તેમણે આજ સુધી પેાતાની સ શક્તિ ખચી છે. ચનામાં તેમણે ગાંધી આશ્રમની સ્થાપના કરી, ત્યાં એક મેાટુ' ઔદ્યોગિક કેન્દ્ર ઊભું કર્યું. અને આ પ્રવૃત્તિનું તેમણે વર્ષો સુધી સંચાલન કર્યું". એવી જ રીતે તેમણે ખીજી અનેક સંસ્થા ઊભી કરવામાં—ખાસ કરીને સરલાદેવી કે જેમના વિષે આગળ ઉલ્લેખ કરવામાં આવ્યે છે, તેમને લક્ષ્મી આશ્રમ શરૂ કરવામાં—તેમણે ખૂબ મદદ કરી છે. તે આ પહાડી પ્રદેશમાં સતત ઘૂમતા રહ્યા છે અને આજ સુધીમાં તેમણે લગભગ ૧૫૦૦૦ માઈલને પૈદલ પ્રવાસ ખેડયા છે. આ બધાં ત્યાગ અને તપશ્ચર્યામાં તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓના સંચાલનમાં તેમનાં પત્ની ભક્તિબહેને તેમને એકસરખા સાથ આપ્યા છે. પતિ જેટલાં જ તેએ ભાવનાશાળી અને શ્રમશીલ છે. તેમને એક મેટી ઉંમરના દીકરા છે, જે હાલ ચાર એકાઉન્ટન્ટનુ મુંબઈમાં રહીને ભણે છે. તેને આમેરા ગમતું નથી; આમતે મુંબઈ આવે તે ચેન પડતું નથી ! છેલ્લું ૩૭ વષઁથી તેમના અખડ કયાગ ચાલી રહ્યો છે. આજે તેમની ૬૦ વર્ષે લગભગ ઉમ્મર થવા આવી છે. હવે શરીર For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૦ ઘસાઈ ગયું છે, અને કામ આપવાની ના પાડે છે. એમ છતાં તેમની પ્રવૃત્તિ ચાલુ છે. આજે તેમનું ધ્યાન ભૂદાન આન્દોલન અને સર્વોદય વિચારના પ્રચાર પાછળ વિશેષતઃ કેન્દ્રિત બન્યું છે. અમે આભારી રહ્યાં તે દરમિયાન આ શાન્તિભાઈ તથા - ભક્તિબહેનને ત્રણ-ચાર વાર મળવાનું બન્યું હતું. મુકતેશ્વરમાં અમે જેમને મળ્યાં હતાં તે જયન્તીબહેનનાં માતુશ્રી અહીં રહેતાં હતાં તેમને મળવાનું અમને મન હતું. શાન્તિભાઈ અમને તેમના - નિવાસસ્થાને લઈ ગયા હતા. જયન્તીબહેનનાં માતુશ્રીને મળતાં અમને વિશેષ આનંદ તે એટલા માટે થયો કે, જોકે તેઓ મૂળ આરાનાં વતની છે, પણ પિતાના પતિ સાથે તેમણે ઘણાં વર્ષો કાઠિયાવાડમાં ગાળેલાં. કાઠિયાવાડ છોડયાને પણ વર્ષો થયાં, એમ છતાં આજે પણ તેઓ સરળપણે ગુજરાતીમાં–કાઠિયાવાડી ગુજરાતીમાં–વાત કર્યો જતાં હતાં. પહાડમાં વસતાં અને આ બાજુનાં મૂળ વતની વયોવૃદ્ધ સન્નારીને આમ આપણા વતનની તળપદી ભાષા બોલતાં સાંભળીએ ત્યારે આપણને વિસ્મય તેમ જ આનંદની લાગણી થઈ આવે એ તદ્દન સ્વાભાવિક છે. સત્યનારાયણ હાટને સંન્યાસી આભેરાના અમારા નિવાસને આજે છેલ્લો દિવસ હતો. બીજે દિવસે (એટલે કે આઠમી જૂન રવિવારે) સવારે દશ વાગ્યે અહીંથી - અમારે મુંબઈ તરફ જવા માટે વિદાય થવાનું હતું. સવારમાં વખતસર ઊડ્યાં. અમે જ્યાં ઊતર્યા હતાં ત્યાંથી થોડે દૂર નીચાણમાં પર્વતવિભાગ ઉપર એક મંદિર હતું. જેવી રીતે જમીનનો છેડે બન્ને બાજુએથી લંબાતે લંબાતો અને ટૂંક થતો જતે દરિયાના પેટાળમાં લાંબે સુધી જાય તેને “ભૂશિર કહે છે, તેમ પર્વતમાં પણ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઘણી વખત એમ બને છે કે નીચે ઊંડી ખીચ્ હોય અને તે પતની એ બાજુ સાચાતી સ’કાચાતી એક ઠેકાણે મળી જાય અને, ઉપર જણાવ્યું તેમ, એક પ્રકારની ભૂશિરના ઘાટ ધારણ કરે, એવા એ સ્થળ ઉપર આવેલું આ મંદિર અમારું સતત ધ્યાન ખે'ચતું હતું. મ ંદિર પણ ગાળાકાર હતું અને સફેદ ચૂના અને ગેરુઆ રંગથી ર ંગાયેલુ હાઈ ને સવિરોધ આકર્ષક લાગતું હતું. એ હતું. એ મદિર અને ત્યાંથી દેખાતું દૃશ્ય જોઈ આવીએ એમ ધારીને અમે સવારના સાડાસાત વાગે લગભગ ઊપડયાં. પદર-વીશ મિનિટમાં અમે ત્યાં પહેાંચ્યાં. તે મંદિર અથવા તે સંન્યાસીના ભડ જેવી દેખાતી જગ્યાનું નામ ‘સત્યનારાયણ હાટ' છે, એમ પ્રવેશદ્વાર આગળના પાટિયા ઉપરથી માલૂમ પડયું. અમે અંદર દાખલ થયાં અને થાડાં પગથિયાં ચઢીને મદિર સામે આવીને ઊભાં રહ્યાં. નીચે એક-એ નાની આરડીઓ હતી, ત્યાં કામ કરનારા માસેા રહેતા હાય એમ લાગ્યું. ખીજા કોઈ માણસા દેખાયા નહિ. મંદિરનાં બારણાં બંધ હતાં. મદિર ફરતી એસરીની એક બાજુએ કાઈ સંન્યાસી જેવા દેખાતા યુવાન યૌગિક આસન કરતા હોય એમ લાગ્યું. અમે તેને પૂછ્યું' કે અમારે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવાં છે. તે આપ મદિર ઉઘાડી આપશે। ? ’ તેણે જવાબ આપ્યા કે મંદિરમાં ભગવાનનાં દર્શનના સમય સવારના દશ વાગ્યાને છે, તે પહેલાં થઈ શકતાં નથી.’ એ જવાબ સાંભળીને અમે મદિરની ફરતા કરવા લાગ્યાં અને આસપાસના ભવ્ય દૃશ્યને આનંદપૂર્વક નિહાળવા લાગ્યાં. એવામાં એ સંન્યાસીએ અમને પૂછ્યું કે આપે નીચે પાટિયું છે તે બરાબર જોયું નથી લાગતું. તેમાં અહીંના નિયમા લખ્યા છે. અમારા નિયમ મુજબ કાઈ સ્ત્રી અહી ઉઘાડા માથે ફરી શકતી નથી.' · તમારા નિયમને અજાણતાં ભંગ કરવા માટે અમે દિલગીર છીએ' એમ કહીને મારી પત્નીને તથા બહેન મેનાને માથું ઢાંકવા મે સૂચના કરી. ફરીથી પાછા તે સંન્યાસીએ મને પડકાર્યો અને કહ્યું: આપે < For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અમારા બીજા નિયમના ભ'ગ કર્યો છે. અહીં જે કાઈ આવે તેણે સૌથી પહેલાં અમારા ઈષ્ટ દેવતાને નમન કરવું જોઈ એ. વળી, અમારે નિયમ છે કે અહીં સવારના દશ વાગ્યા પહેલાં બહારના કાઈ લેાકેાએ આવવું નહિ; કારણ કે એથી સાધુ-સંન્યાસી લાકોના ધ્યાનભજનમાં ખલેલ ન પડે.આ બાબતના પણ તમને ખ્યાલ હોવા જોઈ તા હતા. આ સાંભળીને મારા મિજાજ ગયા અને તેને મેં જણાવ્યુ કે, · આપની આ વિચિત્ર વાર્તા સાંભળીને મને ભારે જ આશ્ચય થાય છે અને તમે સંન્યાસી છે! કે કાણ તે ખબતા મતે પ્રશ્ન થાય છે. અહીં આવતાંવેંત મેં આપને કહ્યું કે અમારે ભગવાનનાં દર્શન કરવાં છે. પણ આપે દર્શનના સમય સવારના દશ વાગ્યાને ઢાવાનું કહીને એનેા ઇનકાર કર્યાં. તે પછી અમારે નમન કાને કરવાં? આ બંધ બારણા, જેના ઉપર તાળું લગાડવામાં આવ્યુ છે, તેને નમન કરીએ ? ખીજુ, આ જાહેર મંદિર છે, મંદિરના દર્શનને અમુક સમય હોય એ સમજી શકું છું. પણ દર્શનના સમય પહેલાં અહી કાઈ એ આવવું નહિ એવેા નિયમ કે પ્રતિબંધ હાઇ શકે જ નહિ. વળી, અમારા આવવાથી ક્રાઈના ધ્યાન-ભજનમાં ભંગ.. પડયા હાય એમ પણ લાગતું જ નથી, કારણ કે અહીં કાઈ ધ્યાનભજન કરતું હોય એમ દેખાતું જ નથી. વળી, આપ જોઈ શકે છે કે, અમે બહારગામથી આવેલાં પ્રવાસીએ છીએ, કુતૂહલ વૃત્તિથી આ બાજુ આવી ચડયાં છીએ. તે। અમે કયાંથી આવ્યાં? શું કરીએ છીએ ? કયાં જશો ? પાણી લાવું ?—આવી સામાન્ય સભ્યતા તે બાજુએ રહી અને અમારી સામે આ નિયમ અને તે નિયમ ધર્યા કરેા છે, તેની આપને શરમ નથી આવતી ? અમે અહી કાઈ ખાટા ઈરાદાથી કે તમારા પૃષ્ટ દેવતાનું અપમાન કરવાના આશયથી આવ્યાં નથી એ આપ ખરાખર જોઈ શકો છે. એમ છતાં. આવી તાડાઈથી આપને વર્તાતા જોઈને અમને ભારે આશ્ચ For Personal & Private Use Only 1 Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ અને દુઃખ થાય છે.” આ સાંભળીને તે સંન્યાસી જરા ઝંખવાણ પડી ગયો અને બોલ્યો કે “આપ કહો છો તે બરાબર છે. આપનું અપમાન કરવાને મારે કોઈ આશય નથી. વળી, આપ તે બુઝર્ગ જેવા છો ? હું તે આપની પાસે બચું કહેવાઉં. પણ અમે સંન્યાસીએના ધ્યાન-ભજનમાં ભાગ ન પડે તે માટે અમારા જે નિયમ હોય તે તે પળાવા જ જોઈએ.” એમ કહીને પિતાનાં બાકી રહેલાં આસને પૂરાં કરવામાં તે લાગી ગયો. અમે તેની વર્તણૂકથી નાખુશ થઈને ત્યાંથી પાછાં ફર્યા. પાછળથી અમને ખબર પડી કે તે જગ્યાનો મહન્ત જવાન બૈરી મૂકીને મરી ગયેલે, તેની સાથે ઘર માંડયા જેવું શરૂ કરીને પેલે જુવાન સંન્યાસી જગ્યાને કબજો જમાવીને ત્યાં બેસી ગયો છે ! આ પણ અમારા માટે જલદી ન ભુલાય એ બનાવ બની ગયો. - નિવાસસ્થાને પહોંચ્યા બાદ નાહી-ધોઈ, પરવારીને અમે શાન્તિભાઈને તેમના ઘેર મળવા માટે બહાર નીકળી પડયાં. તેઓ માલ રોડ ઉપરથી નીચાણના ભાગમાં બાર રૂપિયાના ભાડાની એક ડબલ રૂમમાં રહે છે. ગરીબીને અને સાદાઈને વરેલા અનેક કાર્યકર્તાઓનું જીવન આજે જ્યારે આપણે ઊંચે ને ઊંચે ચડતું જોઈએ છીએ, ત્યારે આ દંપતોનું જીવન એનું એ જ આજે પણ એકસરખું સાદું, ગરીબીને વરેલું, ટકી રહ્યું છે. આ જોઈને તેમના વિષેના અમારા આદરમાં વૃદ્ધિ થઈ. કલાકેક બેઠાં. તેમણે ચાબિસ્કીટ વડે અમારું આતિથ્ય કર્યું. તેમના સૌહાર્દથી અમારું ચિત્ત ખૂબ પ્રભાવિત બન્યું. જાગેશ્વરથી આવ્યા પછી બીજે દિવસે બપોરના અમારી ઈચ્છા બીનસર જવાની અને ત્યાં રાત રોકાઈને બીજે દિવસે સવારના ભાગમાં આભેરા પાછા આવવાની હતી. પણ તે માટે ચિ. ૧૮ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વાહનની, કેટલાય પ્રયત્ન કરવા છતાં, જોગવાઈ થઈ ન શકી અને અમારા પ્રાગ્રામમાંથી ખીનસર પડતું મૂકવું પડયું. બીનસર આારાથી ૧૩ માઈલ દૂર, ૭૯૧૩ ફીટની ઊંચાઈ એ આવેલુ છે અને ત્યાંથી પણ હિમપતાની શિખરમાળનું, કૌસાની કરતાં પ્રમાણમાં વધારે નજીકથી, બહુ સ્પષ્ટ અને ભવ્ય દર્શન થાય છે. વાહનના અભાવે એ પડતું મૂકવુ પડયુ તેવુ મનમાં દુ:ખ રહી ગયું. જાગેશ્વરથી આવ્યા પછીના દિવસે આકાશમાં વાદળાએ ઘેરા ઘાલ્યેા હતા અને મધ્યાહ્ન સમયે ખૂબ ગાજવીજ અને ગડગડાટ સાથે સારા વરસાદ પડયો હતેા. આજ સુધી, ગરમી જ ગરમી, એમ અહીની આબેહવા સામે અમારી રિયાદ ચાલ હતી; આજે વરસાદ પડવાથી બધે ખૂબ ઠંડક થઈ ગઈ અને નૈનીતાલ-કૌસાની જેવું અહીંનું હવામાન અની ગયું. કાસારદેવી બીજે દિવસે બપોરે અહીંથી ચાર માઈલ દૂર અને લગભગ ૧૫૦૦ ફીટથો વધારે ઊંચાણમાં આવેલ કાસારદેવી જવાનું અમે નક્કી કર્યું હતુ.. ત્યાં અમારે રામકૃષ્ણ ધામના સ્ટેશન વેગનમાં એસીને જવાનું હતું. પણ એ જ સમયે એક દિશાએ વાદળાની જમાવટ થઈ રહી હતી અને આછી આછી મેઘગર્જના સંભળાતી હતી; વરસાદ આવવાને પૂરા સંભવ હતા, તેથી જવું કે ન જવું એનો વિમાસણ ચાલતી હતી. પણ અહી'ના નિવાસને આ આજે છેલ્લે દિવસ હતા, આજે ન જવાય તેા પછી એ રહી જ જાય. વરસાદ આવવાના હાય તો ભલે આવે, અમે તે નિશ્ચય કરીને ઊપડયાં. આલ્બેારાની સામેના ભાગમાં આવેલ વિશાળ પર્યંતના છેડાના શિખર ઉપર આ કાસારદેવી એટલે કે પાર્વતીનું મંદિર હતું. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫ રસો બહુ જ ખરાબ હતે. આમથી તેમ વળાંક લેતી અને ખાડાખડિયાવાળી સડક અમારા સ્ટેશન વેગનને પડકારતી હતી. આ પડકારને સામને કરતું સ્ટેશન વેગન કાસારદેવી સમીપ પણ એક કલાકમાં પહોંચી ગયું. અહીંથી પહાડની ટોચ ઉપર પહોંચવા માટે થોડુંક ઊંચે ચઢવાનું હતું. ઉપર પહોંચ્યાં. કાસારદેવીના મંદિરમાં દાખલ થયાં. પથ્થરની શિલાઓ વચ્ચે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ કાસારદેવીની મૂર્તિનાં દર્શન કર્યા અને ફરતી પ્રદક્ષિણા કરી. અહીંથી ચારે બાજુએ પથરાયેલા વિરાટકાય હિમાલયનાં અદ્ભુત દર્શન થતાં હતાં. ઉત્તર બાજુએ આકાશ સ્વચ્છ હોય ત્યારે હિમપર્વનાં દર્શન શકય બનતાં હતાં. કાસારદેવીના મંદિરની બાજુએ જરા ઊંચે ચઢીને અમે એક બીજા મંદિરમાં મહાદેવનાં દર્શન કર્યા. આસપાસના દશ્યથી અમારું ચિત્ત ખૂબ પ્રભાવિત થયું. પણ અહીં અમને વધારે રોકાવું–મન તો ઘણું થાય તો પણ–પરવડે તેમ નહોતું. માથે આકાશમાં વાદળની ઘટા છવાઈ રહી હતી. સાંજ પહેલાં અમારે અમારા નિવાસસ્થળે પહોંચી જવું જ જોઈએ અને તે પહેલાં અમારે બીજું પણ એક રેકાણ હતું. લામા અનાગરિક ગોવિન્દ અને લી ગોતમી અહીં નજીકમાં વસતા એક લામાદંપતીને મળવા અમે ઈચ્છતાં હતાં. બૌદ્ધ ધર્મ બે મોટા સંપ્રદાયમાં વહેંચાઈ ગયો છે: એક મહાયાન અને બીજે હીનયાન. સિલોન બાજુ પ્રચલિત છે તે હીનયાન સંપ્રદાય. લામા એટલે બૌદ્ધ સાધુ અથવા ધર્મગુરુ. આ બાજુના લામાઓ બે પ્રકારના હોય છે : એક બ્રહ્મચારી અને બીજા ગૃહસ્થાશ્રમી, લામા ગોવિન્દ ગૃહસ્થાશ્રમી હતા. આ લાભાયુગલ સંબંધે, અમને મુંબઈ પ્રદેશના મજૂરપ્રધાન શાંતિલાલ શાહ નૈનીતાલમાં મળેલા ત્યારે તેમની પાસેથી, અમે પહેલી જ વાર જાણેલું For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કે કાસારદેવી ઉપર એક લામાયુગલ રહે છે. અને તેમાંના લામા અનાગરિક ગોવિદ જેને પરણેલ છે, તે મુંબઈના એક પારસી બહેન છે અને તે તથા મેના શાતિનિકેતનમાં સાથે રહેલાં હોઈને મેનાને તે જાણે છે. આ બાબતનો વધારે વિચાર કરતાં અમને ખ્યાલ આવ્યું કે જ્યારે શાન્તિનિકેતનમાં ભણતી હતી ત્યારે રતિ પીટીટ એ નામનાં મુંબઈનાં જાણીતા પીટીટ કુટુંબનાં એક બહેન શાતિનિકેતનમાં રહેતાં હતાં અને તે જ આ ગોવિંદ લામાને પરણેલાં બહેન હોવાં જોઈએ. આ કારણે મેનાને તેમ જ અમને બધાને આ લામાયુગલને મળવાનું ખૂબ કુતુહલ હતું. અમારી સાથે ભોમિયો હતો. તે અમને તેમના નિવાસસ્થાન ઉપર લઈ ગયો. તે કાસારદેવીના મંદિરની બહુ નજીકમાં જ હતું. તેમના કોઈ નોકર સાથે અમારા વિષે કહેણ મેકવ્યું. લી ગતમી મેનાને સોળ વર્ષના લાંબા ગાળા બાદ જોઈને આશ્ચર્ય પામ્યાં. બન્નેએ એકમેકને ઓળખી કાઢ્યાં. અરે મેના, તું અહીં કયાંથી? એમ કહીને મેનાને તે વળગી પડયાં, અમને બધાને તેમણે આવકાર આપ્યો અને મકાનની અંદર લઈ ગયાં અને મુખ્ય ઓરડામાં બેસાડયાં; તેમના પતિ સાથે મેનાની અને અમારી ઓળખાણ કરાવી. તેઓ એક ગાદી પર બેઠા હતા. સામે નાનું મેજ પડયું હતું. તેમને મળવા કોઈ અંગ્રેજ મહિલા આવ્યાં હતાં તેમની સાથે તેઓ વાત કરતા હતા. ટિબેટના ધર્મગુરુ જેવી જ તેમની આકૃતિ તેમ જ પોશાક હતાં. શરીરે કૃશ હતા. આંખે ચશ્માં પહેર્યા હતાં. મોટા ઉપર નાની સરખી દાઢી મૂલતી હતી. મુખમુદ્રામાં ગાંભીર્ય, સાત્વિકતા અને સૌમ્યતાની છાપ પ્રતીત થતી હતી. વાણીમાં ચિન્તન અને વિદ્વત્તાનો રણકાર હતો. આ કેઈ વિચક્ષણ, બહુશ્રુત, શીલસંપન્ન પુરુષ છે એમ તેમને જોતાં કોઈને પણ લાગે. તેમણે પણ અમને ભાવપૂર્વક આવકાયો. શરબત અને For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ મીઠાઈ વડે અમારું સ્વાગત કર્યું. મેના લી ગોતમી સાથે વાતે વળગી. અજિતભાઈ અને હું લામા ગાવિંદ સાથે વાત કરવા લાગ્યા. ટિબેટમાં પ્રચલિત બૌદ્ધ ધર્મનું સ્વરૂપ, બૌદ્ધ ધર્મગુરુઓની સંસ્થા, બ્રહ્મચારી અને ગૃહસ્થાશ્રમી લામાઓની રહેણીકરણીને તફાવત, તેમનું પોતાનું સંશોધનકાર્ય–આવી કેટલીક બાબતો વિષે અમારી પ્રશ્નોત્તરી ચાલી. બૌદ્ધધર્મના લામાને આટલા નજીકથી કદી પણ જોયેલા નહિ, તેથી તેમની જીવનપદ્ધતિ વિષે મને બહુ કૌતુક હતું. તેમને ઓરડે જુદી જ ઢબના ફર્નિચરથી સજ્જ કરવામાં આવ્યો હતો. બને લામાદંપતી કલાકાર હાઈને આ ઓરડાને શણગાર-રચના સુરુચિપૂર્ણ હોય એ સ્વાભાવિક છે. મને મૂર્તિઓ અને ચિત્રોમાં રસ હોવાથી હું ઓરડામાં ફરવા લાગ્યો અને શેભાશણગાર નિહાળવા લાગે. ભી તે ઉપર લટકાવેલાં કેટલાંક ચિત્રો જોયાં. ફરતે ફરતો પ્રવેશદ્વારની બરાબર સામેની દીવાલના મધ્ય ભાગમાં એક નાના દેવઘર જેવી માંડ હતી તે તરફ મારી નજર ગઈ. અહીં એક લંબચોરસ ટેબલ ઉપર નાના કદનું ચેરસ સ્ટ્રલ ગોઠવ્યું હતું અને તે ઉપર ભગવાન બુદ્ધની એક નાની સરખી પણ અત્યન્ત ભાવવાહી લાવણ્યમયી મૂતિ હતી. બાજુએ તેમ જ નીચે -બીજી નાની નાની મતિઓ અને પ્રશોભને હતાં. સૌથી નીચે મધ્યમાં ગોઠવેલી દેવદેવીની સંલગ્ન એવી એક મૂર્તિએ મારું ધ્યાન ખેંચ્યું. સ્ત્રી-પુરુષ ઊભાં ઊભાં, અમુક રીતે ગોઠવાઈને, મૈથુન આચરતાં હોય એવા દેવદેવીના યુગલની આ મૂર્તિ હતી. મારી સમજણ મુજબ, આ મૂર્તિનું શિલ્પવિધાન નેપાળી ઢબનું હતું. આવું વિચિત્ર મૂર્તિનિર્માણ તાંત્રિક યુગમાં ઉદ્દભવ પામ્યું હશે એવું મારું અનુમાન છે. આવી મૈથુનપરાયણ દેવદેવીની મૂર્તિઓ આપણા દેશનાં મ્યુઝિયમોમાં કદી કદી જોવામાં આવે છે. કેટલાંક વર્ષો પહેલાં એક પરિચિત જનના સંગ્રહસ્થાનમાં આવી મૂર્તિ મેં પહેલીવહેલી જોઈ હતી. એક મિત્રને ત્યાં તાજેતરમાં For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આવી જ મૂર્તિ મારા જોવામાં આવી હતી. આ મૂર્તિઓના ઔચિત્ય અનૌચિત્ય વિષે તેમની સાથે ચર્ચા થતાં તેમણે આવી મૂતિઓનું તાવિક interpretation-અર્થઘટન મારી સમક્ષ એ રીતે રજૂ કર્યું હતું કે આ પ્રકારના નિરૂપણને આશય જીવ અને શિવના મિલનને અથવા તો શિવ અને શક્તિના અને અથવા તો પુરુષ અને પ્રકૃતિના સાયુજ્યને પ્રતીકાકારે અભિવ્યક્ત કરવાનો છે. According to him it was a symbolical expression of spiritual-communion. જેવી રીતે માનવીની. આંખ જ્ઞાનની દ્યોતક છે, હાથ શ્રમને દ્યોતક છે, પગ ગતિના દ્યોતક છે, સ્ત્રીના સ્તન વાત્સલ્યના દ્યોતક છે, હૃદય પ્રેમનું દ્યોતક છે, તેવી રીતે સ્ત્રી-પુરુષ મેથુનની સ્થૂળ પ્રક્રિયા સ્ત્રી-પુરુષના—પ્રકૃતિપુરુષના આધ્યાત્મિક અદ્વૈતની દ્યોતક છે. બીજી રીતે કહીએ તે, મૈથુન ભૌતિક કક્ષા ઉપર -physical plane-ઉપર સરજાતા એક સ્ત્રી અને પુરુષના અંતની પ્રક્રિયા છે. એ જ પ્રક્રિયા ઉચ્ચતમ ભૂમિકા-spiritual plane-- ઉપર સરજાતાં તે આધ્યાત્મિક અતનું પ્રતીક-symbol-બને છે. સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધને એકાન્ત જુગુપ્સાની દૃષ્ટિએ જેવોવિચારો યોગ્ય નથી. કુદરતમાં જે પ્રવર્તે છે તે કશું હીન કે જુગુપ્સા લાયક નથી. તે પાછળ ઘણી વખત ઊંડા આશય–ગૂઢ સૂચન-રહેલ હોય છે, તે શોધી કાઢવું અને તે રીતે તે પ્રક્રિયાને ઘટાવવી તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. ” આવી મૂર્તિ મેં અહીં પહેલી જ વાર જોઈ એમ નહોતું, તેમ જ આ સંબંધમાં કે મત પ્રવર્તે છે તેથી હું અજ્ઞાન પણ નહોતો; મારું કૌતુક તે એક બૌદ્ધ ધર્મગુરુના સ્થાનમાં આવી મૂતિને શું સ્થાન હોઈ શકે એ પ્રશ્નને લગતું હતું. તેથી આ મૂર્તિ તરફ તેમનું ધ્યાન ખેંચીને મેં પ્રશ્ન કર્યો કે આપના પૂજાસ્થાનમાં આપે આ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મૂતિ શા માટે રાખી છે? તેમણે આ પ્રશ્નનો વિસ્તારથી ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની યુગલપ્રતિમાનું નિર્માણ અને આરાધના હિન્દુ તંત્રશાસ્ત્ર તેમ જ બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં કંઈ કાળથી પ્રચલિત છે. એમ છતાં હિંદુ તંત્રશાસ્ત્રમાં આ યુગલપ્રતિમાનું જે interpretation-ખુલાસો કરવામાં આવે છે, તેથી બૌદ્ધ તંત્રશામાં કરવામાં આવતું interpretation-ખુલાસો તદ્દન જ જુદા પ્રકારની છે. * હિન્દુ તંત્રશાસ્ત્ર પ્રમાણે શિવ અને શક્તિના સંગમાંથી આ આખા વિશ્વને પ્રાદુર્ભાવ થયો છે. તેમાં શિવ દ્રષ્ટા છે, અકર્તા છે; શક્તિ સમગ્ર પ્રક્રિયાનું મૂળ છે, કર્તા છે, ક્રિયાધાર છે. આ પ્રતિમામાં જે પુરુષરૂપે છે તે શિવ છે એટલે કે એ વિશ્વને passive male principleઅક્રિયાત્મક પુરુષત્વછે. અને આ પ્રતિમામાં જે સ્ત્રીરૂપે છે તે વિશ્વનો active female principle_ક્રિયાત્મક સ્ત્રીતત્વ છે. સાંખ્યદર્શનમાં પ્રરૂપાયેલ પુરુષ અને પ્રકૃતિનું સાયુજ્ય આ શિવશક્તિના સાયુજ્યને જ કલ્પના પર્યાય છે. પણ બૌદ્ધ ધર્મમાં કે બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં આવા શિવશક્તિના કે પુરુષપ્રકૃતિના સાયુજ્યની અને તેના સંગની અને તેમાંથી થતા સમગ્ર વિશ્વના ઉદ્ભવની તેમ જ સંચાલનની કલ્પનાને કોઈ સ્થાન નથી. હિંદુ તંત્રશાસ્ત્રમાં આવી પ્રતિમાની આરાધના દ્વારા શક્તિની ઉપાસના કલ્પાયેલી છે. બૌદ્ધધર્મ શક્તિલક્ષી નથી, પણ જ્ઞાનલક્ષી છે. , “બૌદ્ધ તંત્રશાસ્ત્ર પ્રમાણે આવી યુગલપ્રતિમા “પ્રજ્ઞા” અને ઉપાયને સંગમ સૂચવે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. તેની અન્તિમ કોટિ એટલે જેમાંથી આ વિશ્વ પ્રાદુર્ભાવ પામ્યું છે અને જે આ વિશ્વથી પર છે અને જેને બૌદ્ધ પરિભાષામાં “શૂન્યતાશ દથી ઓળખાવવામાં For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આવે છે તે શૂન્યતાની પ્રતિપત્તિ-સાક્ષાત્કાર. આ સ્થિતિને “પ્રજ્ઞાપારમિતા'ની સ્થિતિ તરીકે બૌદ્ધ પરિભાષામાં ઓળખાવવામાં આવે છે. તેનો અર્થ પારને પામેલી પ્રજ્ઞા–ઉત્કૃષ્ટતાની કટિએ પહેચેલી પ્રજ્ઞા.' અને બીજુ તત્ત્વ “ઉપાય” ઉપાય એટલે પ્રેમ અને કરુણારૂપી. સાધન. આ વડે જ પ્રજ્ઞાની સિદ્ધિ શક્ય બને છે. ઉપરની યુગલપ્રતિમામાં જે નારી છે તે પ્રજ્ઞાનું પ્રતીક છે અથવા તો passive female principle–અક્રિયાત્મક સ્ત્રોતd-છે. અક્રિયાત્મક એટલા માટે કે જ્ઞાનપ્રાપ્તિમાં કશું કરવાપણું હોતું નથી, માત્ર પ્રત્યક્ષનું જાણવાપણું જ હોય છે. અને ઉપરની યુગલપ્રતિમામાં જે પુરુષ છે તે ઉપાયનું પ્રતીક છે અથવા તે active dynamic male principle–ક્રિયાત્મક પુરુષતર–છે. ક્રિયાત્મક એટલા માટે કે પ્રેમ-કરુણારૂપ ઉપાયમાં હંમેશાં ક્રિયાકારિત્વ રહેલું છે. “આ બન્નેનો સતત વિકાસ એ જ પૂર્ણવની પ્રાપ્તિ તરફ લઈ જતી સાચી પ્રક્રિયા છે. પ્રેમ વિનાનું જ્ઞાન, કરુણા વિનાની તર્કશીલતા, તેનું પરિણામ સ્થગિતતામાં-આધામિક અવસાનમાં આવે; જ્યારે જ્ઞાન વિનાને પ્રેમ, તર્કશીવતા વિનાની કરુણા, તેનું પરિણામ વ્યામોહમાં બુદ્ધિનાશમાં આવે. પણ જ્યારે બન્ને એકમેકને વીંટળાઈને પરસ્પર વિકસતાં ચાલે છે, જયારે મસ્તિષ્ક અને હૃદયની, કરુણું અને બુદ્ધિનો, ઉત્કૃષ્ટ પ્રેમ અને ગૂઢતમ જ્ઞાનનો સંગમ-સમન્વય થાય છે ત્યારે જ વિકાસની સાચી સીડી પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા પૂર્ણતાની પરમ કાદિએ પહોંચાય છે; અપૂર્વ તેજ વડે ઝળહળતા જ્ઞાનસૂર્યને અન્તરતમ પ્રદેશમાં ઉદય થાય છે; ન કલ્પી શકાય, ન વર્ણવી શકાય એવા આનંદનો અનુભવ થાય છે. આ આનંદને ખ્યાલ શી રીતે આપવો ? આ ખ્યાલ આપવા માટે સ્ત્રીપુરુષના ભૌતિક મિલનમાં કલ્પાયેલા આનંદાતિરેકને એક પ્રતિકરૂપે આગળ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ધરવામાં આવે છે. પ્રસ્તુત પ્રતિમામાં દર્શાવાયેલા જાતીય મિલનને માત્ર આટલે જ અર્થ અથવા તે હેતુ છે. વસ્તુતઃ આ યુગલપ્રતિમા સ્ત્રીપુરુષના સ્થૂળ મિલનને રજૂ કરતી નથી, પણ માનવીજીવનની પૂર્ણાવસ્થાને એટલે બુદ્ધત્વને પ્રાપ્ત કરવા માટેની દ્વિમુખી આધ્યાત્મિક પ્રક્રિયાને રજૂ કરે છે.” તેમની આ વિદ્વત્તાભરી આલોચનાથી હું ખૂબ પ્રભાવિત બન્યો અને પ્રસ્તુત યુગલપ્રતિમાનું મને એક નવું જ interpretation-રહસ્યઅનાવરણ લાધ્યું. આમ અમારી વાત ચાલતી હતી. એવામાં લી ગતમી મેનાને પિતાનાં કેટલાંક ચિત્રો બતાવતાં હતાં, તે તરફ મારું ધ્યાન ગયું. તેમણે બૌદ્ધ સાહિત્યની કથાઓને નિરૂપિત કરતાં અનેક ચિત્રો ચીતર્યા હતાં. અને તેમાંના કેટલાંક “ઇલેસ્ટ્રેટેડ વીકલી'માં, એક લેખમાળાના આકારમાં, કેટલાક સમય પહેલાં છપાયાં હતાં. આ મૂળ ચિત્ર હું પણ તેમની પાસે જઈને જોવા લાગ્યો. પણ અમારા માટે “રાત થોડી અને વેશ ઝાઝા” જેવી સ્થિતિ હતી. તેમને બતાવવાનું ઘણું હતું અને અમારી પાસે સમયની ભારે કમીનાહતી. આકાશમાં વાદળને ગડગડાટ ચાલુ હતો. સાંજના સાડાપાંચ-છ વાગવા આવ્યા હતા. અંધારું થાય તે પહેલાં આરા પહોંચી જવું જરૂરી હતું. લી ગોતમીએ અમને ઘણું કહ્યું કે “અહીં આવ્યાં છે તે રોકાઈ જાઓ.” તેમને પોતાનું કામ દેખાડવાની ઘણી હોંશ હતી. અમને પણ એ જોવાની બહુ ઈચ્છા હતી. પણ એ જોવા જ પામ્યાં નહિ. ગાવિંદ લામા તે એક મોટા સંશોધક, લેખક તેમ જ ચિત્રકાર છે. મળ્યાં મળ્યાં અને કાંઈ ન જોયું–એવી અવૃતિ સાથે તેમનાથી અમે છૂટાં પડયાં. લી ગતમાં જ્યાં અમારું સ્ટેશન વેગન ઊભું હતું ત્યાં સુધી અમને વળાવવા આવ્યાં; એકરાઓને ચોકલેટ અને પીપરમેન્ટ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આપી. તેઓ તે ગુજરાતીમાં જ વાત કરતાં હતાં. તેમનું શરીર ભરેલું અને ગૌરવણું હતું. મોટા ઉપર સ્વતંત્ર વ્યક્તિત્વની છાપ. હતી. અવાજ મોટો હતો. તેમની રીતભાતમાં એક પ્રકારની ખુમારી હતી. તેમનો પોશાક ટિબેટન સ્ત્રીના પિશાકને બહુ મળતો. હતો. કાળો લાંબો ઝબ્બો અને કેડે રેશમની દોરઠી બાંધેલી, કાપેલા કાળા વાળ, આંખે ચમકતી અને મોટું ભરેલું. ડો. વીઝ નામના એક અમેરિકને આ બાજુ વસાહતો ઊભી કરવા માટે કાસારદેવી તેમ જ અન્યત્ર મોટા પ્રમાણમાં જમીન લીધેલી અને તેમાંથી કાસારદેવી એસ્ટેટ તેણે લામા ગોવિંદને ભેટ આપી. ગોવિંદ તો પિતાના વાચન-લેખન-સંશોધનમાં પડેલા છે. એટલે આખી કાસારદેવી. એરટેટ સંભાળવાનું કામ લી ગતમીને માથે છે. એ નાની સરખી એસ્ટેટની જાણે કે તે હાકેમ ન હોય એવો તેમને રૂઆબ હતો. આ બન્નેની આજ સુધીની જીવનકારકીર્દિ વિષે મને ખૂબ કૌતુક થયું. એ સંબંધમાં પૂછપરછ કરતાં તેમ જ તેમની પાસેથી. સીધી માહિતી મેળવતાં મને જે માહિતી મળી તે નીચે મુજબ છે : ગોવિંદ લામા મૂળ જર્મનીમાં આવેલા બોહીમીઆના વતની છે. પણ ભારતમાં તેઓ ઘણાં વર્ષોથી રહે છે, તેથી તેમને હવે તે ભારતીય જ કહેવા જોઈએ. જ્યારથી તેઓ સ્વતંત્ર રીતે વિચારતા થયા ત્યારથી તેમનું વલણ બુદ્ધધર્મ તરફ ઢળેલું હતું. ૧૮ વર્ષની ઉંમરે તેમણે બુદ્ધદર્શન ઉપર પિતાનું પહેલું પુસ્તક લખ્યું હતું. યુરોપની ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓમાં તેમણે ફિલે સાફી, આર્ટ અને આકીઓલોજી--તત્ત્વવિજ્ઞાન, લલિતકળા અને પુરાતત્ત્વવિદ્યા –ને અભ્યાસ કર્યો હતો, અને આકએલાજીને લગતી તેમને એક શિષ્યવૃત્તિ મળી હતી, જેને લીધે તેઓ મધ્યસમુદ્ર આસપાસના અને ઉત્તર આફ્રિકાના દેશોમાં સારો પ્રવાસ કરી શક્યા હતા. સાથે સાથે તેઓ બુદ્ધધર્મનો યુરોપમાં પ્રચાર કરી રહ્યા હતા અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ યુનિયનની તેમણે સ્થાપના કરી હતી. પાલી, બુદ્ધિઝમ અને For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ શ્રમણ સંસ્કૃતિ પ્રત્યેના આકર્ષણના પરિણામે તેમને સિલોન અને બર્મામાં ઠીક ઠીક રહેવાનું બન્યું, પણ આખરે ભારતમાં આવીને તેઓ સ્થિર થયા અને તિબેટ સુધી તેમણે પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર , કર્યો. સમયાન્તરે તેમને એક ગુરુને યોગ પ્રાપ્ત થયો અને ટિબેટને બૌદ્ધ સંપ્રદાયના તેઓ એક સાધુ બન્યા. આ નવા જીવનમાં પણ તેમને સંસ્કૃત અને ટિબેટન ભાષાને અભ્યાસ વચ્ચે જતો હતો. સમય જતાં શાંતિનિકેતનમાં આવેલ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતીમાં તેઓ જોડાયા અને ત્યાં કેટલાંક વર્ષ સુધી એક લેકચરર-અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું. આગળ જતાં વિશ્વભારતી, છોડીને તેઓ પટણા યુનિવર્સિટીમાં જોડાયા. વળી, પોતે એક મોટા ચિત્રકાર હેઈને કલકત્તા, મુંબઈ, ન્યુ દિલ્હી, લખનૌ અને અલાહાબાદમાં તેમણે પિતાનાં ચિત્રોમાં પ્રદર્શન ગોઠવ્યાં. જોકે તેમણે પિતાની જિંદગીનો ઘણો મોટો ભાગ ભારતમાં ગાળ્યો છે, એમ છતાં પણ તેમના ધાર્મિક વિકાસમાં ટિબેટે ઘણે મોટો ભાગ ભજવ્યો છે. ૧૯૩૩ માં તેમણે પહેલી વાર પશ્ચિમ ટિબેટમાં ફરીને પરિભ્રમણ કર્યું હતું, અને ત્યાં આવેલ ઝપરંગનાં ફેસ્કોઝ–ભીંતચિત્રોનું સંશોધન તેમ જ આલેખન કર્યું હતું અને ઢગલાબંધ પ્રતિકૃતિઓ તૈયાર કરી હતી. આને લગતી એક સચિત્ર લેખમાળા ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિઆના ઈલેસ્ટ્રેટેડ વીકલી”માં પ્રગટ થઈ હતી. ગેવિંદાલામા બૌદ્ધ ધર્મના અને બૌદ્ધ કળાના અઠંગ અભ્યાસી અને પ્રચંડ વિદ્વાન છે. તેમણે જર્મન તેમ જ અંગ્રેજી ભાષામાં અનેક સંશોધનાત્મક ગ્રંથો તથા લેખો લખ્યા છે. આજ સુધીમાં તેમના પ્રગટ થયેલા ગ્રંથનાં નામ નીચે મુજબ છેઃ રીમિક એફેરીઝમ્સ, થોટ્સ એન્ડ વીઝન્સ, અભિધમ્મટ્ટ સંગહ, સમ આસ્પેકટ્સ ઓફ તુપ સીલિઝમ, આર્ટ એન્ડ મેડિટેશન, ટિબેટન મિસ્ટિસિઝમ.... For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ હતાં. ક્રીન અને રગીન કાંકરા લી ગે-તમીની આજ સુધીની જીવનકારકિર્દી પણ જાણવા જેવી 'છે. તેમનેા જન્મ મુંબઈમાં થયેલા. નાનપણમાં અભ્યાસ તેમણે ઇંગ્લાંડમાં કરેલા અને પોતાનાં માતાપિતા સાથે યુરેાપમાં ખૂબ પ્રવાસ કરેલા. બાલ્યકાળથી જ તે ચિત્રકળા તરફ આકર્ષાયેલાં વડે બંગલાની દીવાલા ઉપર તેઓ ચિતરામણ કર્યાં કરતાં અને એમ નહિ કરવા તેમના વડીલા તેમને ધમકાવ્યા કરતાં. તેએ મુંબઈમાં રહ્યાં તે દરમિયાન ચિત્રકળાના પ્રદેશમાં તેમણે સારી પ્રગતિ સાધી હતી અને નૃત્ય તથા અભિનય તરફ ઠીક ઠીક વળ્યાં હતાં. સમયાન્તરે તેઓ શાન્તિનિકેતનમાં જોડાયાં અને ત્યાં તેમણે ભારતીય કળા તથા નૃત્યનો અભ્યાસ કર્યાં. શાન્તિનિકેતનમાં તેમણે પોતાનું ઘર વસાવ્યું હતું અને ત્યાં તે સતત બાર વર્ષ સુધી રહ્યાં હતાં. ગુરુદેવની તેમની ઉપર ખૂબ કૃપા હતી, ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગાર નીચે તેમણે વર્ષો સુધી કામ કર્યું હતુ'. તેઓએ એમને તે દિશામાં-ખાસ કરીને ટિએટન આના ક્ષેત્રમાં—આગળ વધવા માટે ખૂબ પ્રેરણા આપી હતી. તેમના શાન્તિનિકેતનના નિવાસ દરમિયાન તે ગાવિંદ લામાના સબંધમાં આવ્યાં હતાં, જે આખરે બન્નેનાં લગ્નમાં પરિણમ્યા હતા. ૧૯૪૭માં લી ગાતમી ( ગોવિન્દ લામા સાથે લગ્ન થયા બાદ તેમણે લી ગાતમી નામ ધારણ કર્યું હતું.) પોતાના પતિ લામા ગોવિન્દ સાથે મધ્ય ટિમેટમાં ગયાં હતાં. ૧૯૪૮માં કૈલાસ અને માનસરાવરની બાજુએ થઈને પશ્ચિમ ટિમેટમાં આવેલ ઝપર’ગ ગયાં હતાં. ત્યાંથી તે ઢગલાબ'ધ ફોટોગ્રાફી અને હજારા પ્રતિકૃતિઓ રેખાચિત્રા લઈ આવ્યાં હતાં. ઝપરંગના પ્રવાસેથી ૧૯૪૯માં તે પાછા ફર્યાં. લી ગાતમી અનેકલક્ષી પ્રજ્ઞા ધરાવે છે. ઉત્તમ કાટિનાં ચિત્રકાર તેા છે જ, પણ એ ઉપરાંત લેખિકા, કવયિત્રી અને બાળવાર્તાઓના કુશળ નિર્માતા છે. આ બન્ને દંપતી કાસારદેવીની પણકુટિમાં—કારણ કે તેમનું નિવાસસ્થાન એટલું નાનું ? ) For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ અને નમણું છે કે તેને બંગલે તે કહી શકાય જ નહિ–ધાર્મિકતા અને રસિકતા ઉભયનો સુન્દર સમન્વય રજૂ કરતું જીવન ગાળે છે. અને દરેક પિતાપિતાની પ્રવૃત્તિમાં મશગૂલ રહે છે. આ લામાદંપતીને આમ ટૂંકસરખો પરિચય સાધીને સાંજને વખતે, જ્યારે વાદળના ગડગડાટ શમી ગયા હતા, સૂર્ય આથમી ગયો હતો અને સાયંસંધ્યા ખીલી રહી હતી ત્યારે, અમે આલ્મોરા પાછા ફર્યા. બજારમાંથી પ્રવાસ માટે જરૂરી એવી મીઠાઈ, ફરસાણ, ફળો વગેરે ખરીદ્યું અને અમારા નિવાસસ્થાને આવી પહોંચ્યાં. બીજે દિવસે સવારે રામકૃષ્ણ ધામમાં રહેતાં જેમની સાથે નવો પરિચય-સંબંધ થયો હતો તે સૌકેઈની રજા લઈને અમે બસ સ્ટેશને આવ્યાં અને કાગોદામ લઈ જતો બસમાં આસનરૂઢ થયાં. આમેરાથી ગરમ પાણીના સ્થળ સુધીને આ અમારા માટે નવો જ રસ્તો હતો. શરૂઆતમાં એકસરખું ઉતરાણ આવે છે. તે પૂરું થયું એટલે કેસી નદી આવી. તેનો પુલ ઓળંગીને કેસીના કિનારે કિનારે અમારી બસ આગળ ચાલી. આ આખો રસ્તો બહુ થોડા સમયથી શરૂ થયો છે અને માર્ગમાં ખેરના કરીને એક ગામ આવે છે, ત્યાં સુધી One way route-કાં તે કેવળ જવાને અથવા તે કેવળ આવવાને–એ પ્રકારનો રસ્તો છે. એનું કારણ એ છે કે રસ્તાની સડક કાગી છે અને પ્રમાણમાં ઓછી પહોળી છે. આત્મારાથી ખેરના પહોંચતાં લગભગ બે-અઢી કલાક લાગે છે અને ત્યાં જતી-આવતી બધી બસ અમુક સમયે ભેગી થાય છે. આરા તરફની બસો આવી જાય એટલે આત્મારા જવાનો માર્ગ ખુલે થાય છે અને ભોવાલીથી આવેલી બસો આભેરા તરફ વિદાય થાય છે. આ ક્રમ નક્કી કરેલા સમયપત્રકપ્રમાણે ચાલ્યા કરે છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આરાથી અમે દસ વાગ્યે નીકળ્યાં હતાં. સૂર્ય આકાશમાં - ઊંચે ચઢતે જાતે હતા અને તાપ-ગરમી વધતી જતી હતી. કાચી સડક હોવાના કારણે આગળ જતી બસની ધૂળ અમારાં મોઢાં તેમ જ કપડાં ઉપર છંટાયે જતી હતી. સમય લગભગ મધ્યાહ્નનો હતા. આમોરાથી આ બાજુએ આવતાં જે પહાડી દો જેય તેમાં અને આગળનાં પહાડી દૃશ્યોમાં મોટો ફરક એ હતો કે આ બાજુ ઝાડી બહુ જ ઓછી હતી. ગગનચૂંબી, લગભગ સૂકા ભીષણ વિશાળકાય પર્વતની હાળમાળા વચ્ચે થઈને અમારી બસ આગળ વધ્યે જતી હતી. કુદરતનું સ્વરૂપ સૌમ્ય કરતાં રુદ્ર વધારે હતું. | નદીના વળાંક સાથે બસને માર્ગ પણ વળાંક લેતે જતો હતો અને મોટા ભાગે તે સમતળ હતો. મધ્યાહ્નકાળે અમે ખેરના પહોંચ્યાં અને થોડી વારમાં ત્યાંથી ગરમ પાણી પહોંચ્યાં. હવે કેસી નદીએ અમારે સાથે છેડી દીધો. ગરમ પાણીમાં ગરમ પૂરી અને શાક અને દહીં ખાવા મળ્યું. ખાઈપીને સૌ તાજાં થયાં અને બસે પિતાનું પ્રયાણ શરૂ કર્યું. થોડી વારે વાલી આવ્યું. આગળ ચાલતાં નૈનીતાલ તરફ જતી સડક અમારા માર્ગથી છૂટી પડી. અમારે પ્રવાસ હવે સંકેલાતે જતો હતો. જ્યારે આ બાજુ અમે કાથગોદામથી અ વેલાં ત્યારે મનમાં જે કુતૂહલ-આતુરતા ભરેલી હતી તેવી કોઈ વૃત્તિના આવેગના મનમાં અત્યારે અભાવ હતો. એ વખતે ઉત્સાહની ભરતી હતી, અત્યારે ઉત્સાહની ઓટ આવી હતી. પરિચિત ભાગે નવીનતાની મનમાં હવે કઈ તાલાવેલી નહતી. જ્યાં દિવસો - સુધી જાણે કે એકસરખો આનંદ રોમાંચ અનુભવ્યો, તે પ્રદેશે તે હિમાલય અમને છોડી રહ્યો છે, અમે તેને છોડી રહ્યાં છીએ–આવી ગમગીની મન અનુભવી રહ્યું હતું. બપોરના ત્રણ-સાડાત્રણ લગભગ કાથગોદામ પહોંચ્યા. કેથોદામથી મથુરા અમારી માગણી મુજબ મથુરા જતી ગાડીમાં અમને રીઝર્વેશન For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ મળી ગયું હતું, તે જાણી નિરાંત અનુભવી. સાંજે પાંચેક વાગ્યે ગાડી ઊપડી. હિમાલય હવે દૂર અને દૂર જઈ રહ્યો હતેા. હલદાની સ્ટેશન આવ્યું. ધૂંધળા આકાશમાં પશ્ચિમ બાજુ સૂર્ય જ્યારે સારા પ્રમાણે નીચે આવી ચૂકયા હતા અને થાડા સમયમાં હવે તેના અસ્ત થશે એમ લાગતું હતું, ત્યારે નગાધિરાજ હિમાલયની આછી રેખા ઉત્તર દિશામાં અમારી દષ્ટિને આકર્ષી રહી હતી. હવે ઘેાડી વારમાં તે લાપ થશે એમ ધારીને, કાણ જાણે કયારે પાછાં હિમાલયનાં દર્શન કરીશું એવી ઉડ્રિગ્ન વૃત્તિપૂર્વક, અમે તેને છેલ્લાં નમન કર્યા'. સૂર્યના અસ્ત થયા, રાત્રિના અંધકાર સત્ર ફેલાઈ ગયા. અનેક મધુર સ્મરણા અને મીઠા અનુભવાના ભાર વડે એક પ્રકારની વ્યાકુળતા અનુભવતાં સ્વસ્થ-અસ્વસ્થ નિદ્રામાં રાત્રિ પસાર કરી. વડેલી સવારે જમનાજીના પુત્ર આવ્યા, અમે જમનાજીનાં દર્શોન કર્યાં અને સાડાચાર વાગ્યા લગભગ મથુરા પહેાંચ્યાં. મથુરાથી મુંબઈ તરફ અહીંથી અમારે સવારના અગિયાર-સાડાઅગિયાર લગભગ આવતા ફ્રન્ટીયર મેલમાં બેસીને આગળ વધવાનું હતુ. વેઇટિંગ રૂમમાં ગયાં. દાતણ-ચા-પાણી-સ્નાન વગેરે પતાવ્યું. મારા સિવાય બીજા બધાં શહેરમાં કરવા ગયાં. સૂર્યના ઊગવા સાથે જ પ્રખર ગ્રીષ્મનેા પ્રભાવ વરતાવા લાગ્યા. હવામાન ગરમ થતું જતું હતુ.. આકાશ ધૂંધળું બનતું જતું હતુ.. ગરમીની માત્રા વધતી જતી હતી. નવ વાગ્યા; દશ વાગ્યા, શહેરમાં ગયેલાં સૌ પાછાં આવી ગયાં. અગિયાર વાગ્યા, ટ્રેન આવી પહેાંચવાના વખત થયા અને ગરમી પણ દુઃસહુ બનવા લાગી. ચોવીસ કલાક પહેલાં શીતળ હવામાન શરીર તથા મનને પ્રસન્ન બનાવી રહ્યું હતું. અત્યારે ઉષ્ણુ હવામાન શરીર અને મનને અકળાવી રહ્યું હતું. આંખોને For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આંજી નાખે એવો ઉષ્ણ તડકો સ્ટેશન બહારના ભાગમાં જાણે કે આગ વરસાવી રહ્યો હોય એમ લાગતું હતું. લૂ વાઈ રહી હતી. જાણે કે પૃથ્વી એ તળિયું દેય અને તેને ઢાંકી દેતા આકાશને. ઘુમ્મટ એ તેનું ઢાંકણ હાય-એમ એક પ્રકારની પ્રજ્વલિત ભટ્ટીમાં સમસ્ત જીવસૃષ્ટિ પુરાઈ ગઈ હોય એવો કાંઈક અનુભવ થઈ રહ્યો હતે. શરીરના, આમ બાહ્ય દૃષ્ટિએ, ચાલુ અકળામણ હોવા છતાં ગ્રીષ્મ ઋતુનાં આ ટુકતમ સ્વરૂપનું દર્શન એક વિશિષ્ટ અનુભવ તરીકે અન્તરમનમાં વિસ્મયપૂર્ણ અને તેથી જ આનંદમિતિ સંવેદન પેદા કરતું હતું. મુખ્ય ઋતુઓ ત્રણ શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુ સૌમ્ય રૂપે શરૂ થાય છે અને પરાકોટિની ઉગ્રતા પ્રકટાવી વિસર્જિત થાય છે. અને ઋતુ ઋતુના સૌમ્ય આવિર્ભાવમાં જે સૌન્દર્યનું દર્શન થાય છે તે તેના રુદ્ર આવિર્ભાવમાં અનેરી ભવ્યતાનું દર્શન પણ રહેલું હોય છે– એ દષ્ટિએ તેને સમજવા, આવકારવા અને અપનાવવા આપણું મન તૈયાર હોય તે. ટાઢ સોને મીઠી લાગે છે, પણ કડકડતી ટાઢને રોમાંચ કોઈ જુદા જ પ્રકારનો છે. વરસાદ કોને ન ગમે ? પણ કોઈ દિવસ જ્યારે જળબંબાકાર બની જાય છે, ત્યારે આપણા દિલમાં કોઈ જુદા પ્રકારની ઝણઝણાટી પેદા થાય છે. અને જે રવૃષ્ટિ જેવાને આપણે આંખ ટેવાયેલી હોઈને તે વિષે આપણું મન કઈ નવીનતાનું સંવેદન અનુભવતું બંધ થઈ ગયું હોય છે, તે જ સૃષ્ટિ જાણે કે રૂપાન્તર પામી ગઈ હોય એમ. અવનવી નવીનતાનું સંવેદન આપણા દિલમાં પેદા કરે છે. આવા વિશિષ્ટ ભાવથી ગ્રીષ્મ ઋતુ પ્રત્યે આપણા મનને અભિગમ કેળવીએ તે પ્રસન્નતા ડગુમગુ થઈ જાય, ગ્રી મની પ્રખરતાનું દર્શન વિસ્મયસ્તબ્ધતાનું મધુર સંવેદન પેદા કરે, તેની આતાપના શરીર તેમ જ મનમાં આકુળવ્યાકુળતા પણ સાથે સાથે પિદા કરે–આ. વિલક્ષણ અનુભવ આપણને થયા વિના ન જ રહે. આવી આનંદ, For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ અને અકળામણમિશ્રિત લાગણીઓ વડે ગ્રીષ્મની તત્કાલીન સરમુખત્યારી હું અનુભવી રહ્યો હતો. એટલામાં ફ્રન્ટીયર મેલ આવ્યો. સભાગે તેમાં પણ અમને અનુકૂળ રીઝર્વેશન મળી ગયું હતું. કેરીડેરવાળી ફર્સ્ટ કલાસમાં બે કંપાર્ટમેન્ટ અમને ઇલાયદા મળી ગયાં હતાં. આટલી મનધારી સગવડ મળી જવાથી અમે મનમાં રાહત અનુભવી. ટ્રેનની અંદર અમે અને અમારો સામાન બધું સરખી રીતે ગોઠવાઈ ગયું. મુંબઈની દિશાએ અમે–અમારી ગાડી– આગળ ને આગળ દોડવા લાગી. આખે રસ્તે ઋતુના પ્રખર સ્વરૂપનું દર્શન થઈ રહ્યું હતું. ઉત્કટ આતપથી ધરતી ધમધમી રહી હતી. ગરમ લૂનો સ્પર્શ અંગેઅંગમાં અકળામણ પેદા કરતો હતો. રેલવે ટ્રેન સમ-વિષમ પ્રદેશ ઉપર પવનવેગે દોડી રહી હતી. નદી-નાળા મોટે ભાગે સૂક, તે કોઈ કોઈ ઠેકાણે પાણીની પાતળી સેરથી શોભી રહેલાં નજરે પડતાં હતાં. સૂર્ય આકાશનું શિખરસ્થાન વટાવીને પશ્ચિમ બાજુ ઢળી રહ્યો હતો અને તડકો નમતો જતો હતો અને ગરમીની ઉગ્રતા પણ કાંઈક શમી રહી હતી. હવામાનના આ સુભગ પરિવર્તનને, રેલવે કંપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર આગળ બન્ને બાજુના સળિયા પકડીને ઊભો ઊભો હું, પ્રસન્નતાપૂર્વક નિહાળી રહ્યો હતો. એવામાં ડબાની અંદરના ભાગમાં જવાનો વિચાર આવતાં એક બાજુને સળિઓ મેં છોડી દીધું અને બીજી બાજુને સળિઓ છોડીને અંદર આગળ વધું તે પહેલાં પ્રવેશદ્વારનું બારણું એકાએક પાછળથી બંધ થયું, અને ડાબા હાથને પચે સારી રીતે ચેપા. બારણાની કોર ઉપર રબરની લાઈનિંગ હેવાથી પચાના હાડકાને ખાસ કાઈ ઈજા ન થઈ, પણ પછી તે પિચાની સારવારની ચિન્તા અને વેદનાએ સૌના આનંદકલ્લોલમાં ભંગ પાડો. રાત્રે આઠ વાગ્યા લગભગ રતલામ આવ્યું. રાત્રીનો સમય ઠીક ઠીક પીડામાં પસાર કર્યો. સવારના વલસાડ ચિં. ૧૯ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આવ્યું અને ત્યાર બાદ થોડી વારમાં સમયસર અમે મુંબઈ પહોંચી ગયાં. આમ અમારે એક માસ અને બે અથવા ત્રણ દિવસનો પ્રવાસ પૂરે થયે. વિહંગાવલોકન આ આખા પ્રવાસને વિહંગમ દષ્ટિએ નિહાળતાં બે-ત્રણ બાબતો જણાવવાનું પ્રાપ્ત થાય છે. હિમાલય વિષે આપણી સામાન્ય કલ્પના એવી હોય છે કે ત્યાં અત્યન્ત કડકડતી ટાઢ હોય, જ્યાં ત્યાં બરફના પર્વતે દેખાયા કરે, અને પૂરી મસ્તીથી ઝરણાઓ અને નદી પ્રવાહો જ્યાં ત્યાં ખળખળ વહી રહ્યાં હેય. બદ્રીનાથ, કેદારનાથ અથવા તે ગંગોત્રી કે જનેત્રીનાં તીર્થે હિમાલયના જે વિભાગમાં આવેલાં છે, તે વિભાગનું સ્વરૂપ લગભગ આવું જ હોવું જોઈએ એમ તેનાં વર્ણને ઉપરથી લાગે છે. પણ અમે જે વિભાગમાં ફર્યા તે વિભાગમાં આમાંનું લગભગ કાંઈ નહોતું એમ કહું તે ચાલે. નૈનીતાલમાં અમે ટાઢ ઠીક પ્રમાણમાં અનુભવી. પછીના પ્રદેશમાં ટાઢ ઉત્તરોત્તર ઘટતી ગઈ અને આત્મારામાં તે દિવસના ભાગમાં કદી કદી ઠીક પ્રમાણમાં ગરમી લાગતી હતી. બરફના પહાડે અમે માત્ર કૌસાનીમાં હતાં ત્યારે જ જોયા–તે જોવા માટે આ ઋતુ જ નહોતી. તે માટે ઓકટોબર મહિને ઉત્તમ ગણાય. ઝરણાંઓ ભાગ્યે જ નજરે પડતાં હતાં. નદીઓ અમારા ભાગમાં જ્યાં ત્યાં આવતી હતી, કેટલેક ઠેકાણે અમારો રસ્તે એક યા બીજી નદીના કિનારે કિનારે જ દૂર દૂર સુધી આગળ ચાલ્યો જતો હતો. પણ આ બધી નદીઓ કૃશકાય હતી. ઉનાળામાં આમેય તે આ નદીઓ સુકાયલી હોય. આ વર્ષે વરસાદ બહુ ઓછો પડવાના કારણે વિશેષતર કૃશકાય બની ગઈ હતી. આમ છતાં હિમાલયનું અમારું દર્શન લેશમાત્ર ઓછું ભવ્ય For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ નહતું. ગગનચુંબી પર્વતશિખરે, વૃક્ષરાજિની અનન્ત પરંપરા, માઈલે સુધી લંબાતી નદીઓ, ટેકરા-ટેકરીથી છવાયેલા પચાસ-સ માઈલના વિસ્તીર્ણ પ્રદેશનું વ્યાપક દર્શન–આ બધા વચ્ચે ફરતાં -અમે કઈ જુદી જ સૃષ્ટિમાં આવી વસ્યાં છીએ, જે દુનિયા અમે આજ સુધી જોઈ છે અને જાણી છે તે અને આ પર્વતની દુનિયા અને અલગ દુનિયા છે; એ નીચેની દુનિયામાં સુન્દર અને અસુન્દર બન્નેના તાણાવાણા છે; અહીં ઉપરની દુનિયામાં જાણે કે બધું જે અમાપ સૌન્દર્યથી ખીચોખીચ ભરેલું છે, અસુન્દર એવું કશું છે જ નહિ; જળ-સ્થળ બધાં ઉપર હિમાલયની ભવ્યતાની અને અગાધ વિશાળતાની છાપ અંકાયેલી છે–એમ લાગ્યા કરતું હતું. આવો અજબ પ્રદેશ આપણે ચાલુ દુનિયા સાથે સંકળાયેલ છે તેનું ભાન માત્ર જ્યારે ત્યાં વસતા માનવસમાજની ગરીબીકંગાલિયત તરફ અમારી નજર પડતી હતી ત્યારે થતું હતું. કુદરતે સૌન્દર્ય તે અહીં બે હાથે વેર્યું છે, પણ અહીં વસતા માનવને પહેરવાને પૂરાં કપડાં નથી, ખાવાનું પૂરું ધાન નથી, ટકવાને પૂરું કામ નથી; જ્યાં જુઓ ત્યાં કંગાળ, ચીંથરેહાલ સ્ત્રી પુરુષો અમારી નજરે પડતાં હતાં. પર્વતપ્રદેશમાં વસતા લોકે રૂપાળાં અને કદાવર હોવાની સામાન્ય માન્યતા છે-અને દાર્જિલિંગમાં આવું કાંઈક અમને લાગ્યું પણ હતું-પણ અહીંની પ્રજા ન લાગી રૂપાળી, ન લાગી કદાવર. આ પ્રજાને ઊંચે લાવવાનો ગંભીર પ્રશ્ન ભારત સરકારની સમક્ષ પડેલે છે; અંગ્રેજી હકૂમત દરમિયાન તેમને ઊંચે લાવવાનો કોઈ સંગીન પ્રયત્ન થયો જ નહોતે એમ કહીએ તે ચાલે. પણ આજે તેમના માટે આશાનો ઉદય થયો છે, અને પ્રાદેશિક તેમ જ કેન્દ્રિય સરકાર આ બાબત ગંભીરપણે વિચારી રહી છે. તેથી તેમનું ભવિષ્ય આજે પહેલાં જેટલું બિહામણું નથી એમ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આપણે જરૂર કહી શકીએ. અહીં વસતા આ માનવસમાજને જોતાં હિમાલયનાં દર્શને પેદા કરેલો આનંદઅતિરેક હળ બની જતો. હતો અને અમારું ચિત્ત કદી કદી ઊંડી ઉદ્વિગ્નતા અનુભવતું હતું. હિમાલયને આકાશમહિમા - આપણું વિશ્વ પાંચ તત્ત્વનું બનેલું છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ- જ્યાં જાઓ અને જુઓ ત્યાં, આપણને આ પાંચે * તત્ત્વનાં દર્શન થાય છે. પણ કમનસીબે આપણે પૃથ્વી અને અપનેજળ અને સ્થળને-જેટલાં ઓળખીએ છીએ તેટલા પ્રમાણમાં તેજ, વાયુ અને આકાશને આપણે ઓળખતા નથી અને તેથી સભાનતાપૂર્વક તે તવોને આપણે માણતા નથી. હિમાલયમાં વિચરતાં આ પાંચે તો તેના વિરાટતર રૂપે અમારી સામે પ્રત્યક્ષ થતાં હોય એમ મને લાગ્યા કરતું હતું. પૃથ્વી અને પાણી વિષે તે આગળ ઘણી વાર કહેવાયું છે. તેજની લીલાને પણ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંની હવામાં કોઈ જુદી જ તાજગી ભરી છે; એ તે જે માણે તે જાણે. અને અહીંના આકાશની નીલિમાનું વર્ણન શી રીતે કરવું એ સમજાતું નથી. આ પહાડી પ્રદેશમાં ફરતાં ફરતાં નીચેના સપાટ પ્રદેશમાં જેવી રીતે ક્ષિતિજ-રેખાને સતત ચુંબન કરતું આકાશ દેખાય છે, તેવું અહીં તે બને જ નહિ; કારણ કે અહીં જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજ-રેખા પર્વતેથી અવરાયેલી જ હોય છે. અહીં તો પર્વતની ઊંચી-નીચી-વળાંકભરી રેખાઓનો આકાશ નીચેનો ભાગ પર્વતમાળાથી અવરાયેલો હોય અને તેમાં પણ પર્વતે. વૃક્ષોથી ઢંકાયેલા હોય, ત્યારે આકાશ સ્વાભાવિક રીતે સવિશેષ નીલવર્ણ–ઘેરું ભૂરું, શનિના (નીલમના) ચમકતા ભૂરા રંગનું–બની જાય છે. આવું આકાશ નિહાળ્યા કરવામાં કોઈ જુદો જ આનંદ આવે છે. જેવી રીતે ઊંડે દરિયો એકદમ ભૂરો દેખાય છે, તેવી જ રીતે For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ સમુદ્રની ઊંચી સપાટી ઉપરથી દેખાતું આકાશ એકદમ ભૂરા રંગને ધારણ કરે છે. આવા આકાશનું દર્શન અત્યન્ત મનેહર અને અને તાજગી તથા ઠંડક આપતું લાગે છે. હિમાલયમાં સામાન્યતઃ–પણ કૌસાનીમાં વિશેષતઃ–આ નીલવર્ણા આકાશની ભવ્યતા, કમનીયતા તેમ જ ગહનતા હું મુગ્ધભાવે નિહાળ્યા કરતે અને ઊંડી પ્રસન્નતા અનુભવતે. આપણે આકાશ ખાતા થઈએ - આ આકાશદર્શનની રમણીયતાની હું વાત કરી રહ્યો છું, ત્યારે આકાશદર્શનને સતત માણી રહેલા વિનોબાજી સાથે સંબંધ ધરાવતી એક વાતને, પ્રાસંગિક ચર્ચા સાથે જરા અપ્રસ્તુત હોવા છતાં, ઉલ્લેખ કરવાના પ્રલોભનને હું રોકી શકતું નથી. તેમણે એવી મતલબનું ઘણું વાર જણાવ્યાનું મને યાદ છે કે, હું આકાશ ખાઉં છું, ખાધા જ કરું છું અને એટલે જ મને પેટમાં અલસર છે અને બીજા શારીરિક ઉપદ્રવો છે, એમ છતાં પણ હું ખૂબ કામ કરી શકું છું, સારી પેઠે ચાલી શકું છું અને મન પણ ખૂબ પ્રસન્ન રહે છે. આપણે અન્ન ખાઈએ છીએ, બંગાળીઓની ભાષામાં આપણે જળ પણ ખાઈએ છીએ, (બંગાળીઓ જળ અથવા તે પાણી પીવું એમ નથી કહેતા, પણ પાણી ખાવું એવો ભાષાપ્રયોગ જળપાન અંગે કરે છે.) અને આપણે હવા ખાઈએ છીએ, પણ અમે આકાશ ખાઈએ છીએ એમ આપણામાંથી કોઈ કદી કહેતું જ નથી, કારણ કે આકાશ વિષે એવો અભિગમ હજુ આપણામાં પેદા જ થયો નથી. વસ્તુત: જે આપણને ચોતરફ વીંટળાઈ વળેલ છે, અને જે આપણી ઉપર પણ છે, એ આકાશ સામે આપણે ભાગ્યે જ નજર કરીએ છીએ. આકાશ અનત તવનું અપ્રતિમ પ્રતીક છે. આકાશ ખાવું એટલે સ્થૂળ દૃષ્ટિએ આકાશને એકીટશે અવારનવાર નિહાળ્યા કરવું; આધ્યાત્મિક દૃષ્ટિએ અનન્ત For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ - ૨૯૪ - તત્ત્વ સાથે તાદામ્ય ચિન્તવવું–અનુભવવું. આ “આકાશ ખાવું શારીરિક સ્વાસ્થ તેમ જ આંખની તાકાત જાળવવા માટે જેટલું ઉપયોગી છે, તેટલું જ ચિત્તના ઊર્વીકરણ અર્થે લાભદાયી છે. જે આપણા વ્યક્તિત્વનું સમગ્રપણે ઊધ્વીકરણ કરવું હોય તે આપણે બને તેટલા આકાશલક્ષી બનવું જોઈએ, આકાશદર્શનને મહિમા અન્તરમાં ઉતારવો જોઈએ અને ચાલુ જીવનમાં અન્ન, જળ તથા હવાની માફક આકાશને પણ ખાતા આપણે થવું જોઈએ. પ્રવાસ આલેખન વિષે પં. સુખલાલજીએ પોતાના એક પત્રમાં મને લખેલું કે હિમાલયનું વર્ણન કરવા અંગેની મારી યોગ્યતાની પ્રતીતિ મને થશે કે નહિ તે પણ ત્યાંને ઘેરે અનુભવ મારા માથા ઉપર ચઢીને મને લખવાની ફરજ પાડશે. આમ માત્ર અન્તઃ પ્રેરણાથી જ નહિ પણ અન્તરના દબાણને વશ થઈને પાનાં ઉપર પાનાં હું લખે ગયો છું. આ લખાણ અંગે એકબે ખુલાસા કરવા જરૂરી લાગે છે આ આખા લખાણમાં જ્યાં ત્યાં “હું” અને “મેં” આવ્યા જ કરે છે. અહીં હું ગયો', “આ મેં કહ્યું, “મને આમ થયું – આવી વાકયરચના જ્યાં ત્યાં જોવામાં આવે છે. આવાં લખાણોને ઝીણવટથી તોળનાર–તપાસનારને કદાચ આ બાબત ખૂચે, તેને એમાં સુરુચિભંગ અથવા તે લેખકનું “અહં' પણ માલૂમ પડે. પણ આમ કરવું મારા માટે, મને લાગે છે કે, અનિવાર્ય હતું, કારણ કે પ્રસ્તુત પ્રવાસવર્ણનમાં ભિન્ન ભિન્ન સ્થળોનાં વર્ણન આપવાં તથા પ્રસંગ પ્રાપ્ત વ્યક્તિઓના પરિચય આપવા, તે ઉપરાંત મારા પિતાનાં સંવેદનોને વાચકને સાક્ષી તેમ જ સાથી બનાવવો, એ હેતુ વર્ણનલેખનના પ્રારંભથી જ મનમાં રહેલું હતું. વસ્તુત: For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ આ લેખનવિધિને હિમાલયમાં પ્રવેશ કર્યા અને ત્યાંથી પાછા ફર્યાં ત્યાં સુધીની એક પ્રકારની ડાયરી –નિત્યનેાંધ અથવા તો આત્મકથા જ મેં કલ્પેલ છે, અને તેથી ‘હુ’' અને ‘મેં ’ પ્રસ્તુત લખાણમાં મારા માટે અનિવાય અનેલ છે. આ આખા લખાણ ઉપર જ્યારે હું સમગ્રપણે દૃષ્ટિ ફેરવું શ્રુ, ત્યારે તેમાં અનેક ત્રુટિઓ મારી નજર સામે આવે છે. નિસ-વનામાં અનેક વાર પુનરુક્તિદોષા થયેલા માલૂમ પડે છે. હિમાલયની ભવ્યતાને શબ્દાકાર આપવા માટે મારી ભાષા નબળી— મન્દસામર્થ્યવાળી માલૂમ પડી છે. અંદરનાં તીવ્ર ઘેરાં સંવેદનાને વ્યક્ત કરવા માટે કલ્પના, Images-શબ્દપ્રતિમા, પ્રતીકે અને રૂપાની જે સમૃદ્ધિ જોઈએ, તેની જ્યાં ત્યાં મને ઊપ દેખાઈ છે. આમ મારું ભાષાવિષયક દારિદ્ર મને ખૂબ સાલે છે; તે વિષે મારું મન અસ તાષ અનુભવે છે. આમ છતાં પણ જેને Joy of self expression-આત્માની અભિવ્યક્તિના આનંદ– કહે છે, તે આનંદ આ લખાણ લખતાં મેં પૂરા પ્રમાણમાં માણ્યા છે, અથવા તેા એક પ્રકારની મસ્તી મેં અનુભવી છે. વળી, પ્રસ્તુત લેખનપ્રક્રિયા દરમિયાન જેતે loud thirking-પ્રગટ ચિન્તનકહે છે, તેવુ પ્રગટ ચિન્તન પ્રબુદ્ધ જીવન ’ના વાંચકા સાથે કરવાને મારા અવારનવાર પ્રયત્ન રહ્યો છે. આમ કરતાં કાઈ કાઈ ઠેકાણે વધારે પડતુ લંબાણ થઈ ગયુ હોય એમ બનવાજોગ છે. સંગીતના એ પ્રકાર છે: ગાયન અને વાદન. એ પ્રત્યેકના એ લય છે. વિલ ખિત અને ક્રુત. આ લખાણની પ્રક્રિયા મનની અંદર ચાલી રહેલા ગાયનને વિલ`ખિતના લયમાં વ્યક્ત કરવાની રહી છે. વિલ`ખિત લયમાં આાલાપની વિપુલતા અને ગતિની મન્દતા હોય છે. આ લખાણનું રૂપ પણ આવું જ કાંઈક વિલંબિત આકારનું સરજાયું હોય એમ લાગે છે. પ્રવાસના અનુસંધાનમાં મનમાં જે કાંઈ રસ્ફુરતુ. ગયુ. તે ' For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ હું સહેલાણીની માફક મુક્ત મને અને યથાસ્વરૂપે લખતા ગયા છું, ઉમેરતા ગયા છું. આવા લખાણનું મૂલ્ય કેટલું તેની આંકણી કરવાનું કામ વાચકાનું અને વિવેચકાનું છે. તૃપ્તિત-પ્તિનું ફ્રેન્ચ મને જણાવતાં આનંદ થાય છે કે હું પૂરી તૃપ્તિના સ ંવેદનપૂર્ણાંક હિમાલયની યાત્રા-કૂર્માંચળની પરિકમ્મા-પૂરી કરીને પા ફર્યાં છું. એમ છતાં પણ આ તૃપ્તિ સાથે એક પ્રકારની ઊંડી અતૃપ્તિ પણ હું અનુભવી રહ્યો છું. મનમાં કાંઈક એમ જ થયા કરે છે, નૈનીતાલ આટલા દિવસ રહ્યો અને ચાઈના પીક ચઢી આવવા માટે એક-બે દિવસ વધુ કેમ ન રાકાયા? અને ભીમતાલ ગયા તે તે હીરા ધોધે જઈ આવ્યેા અને ડેલે હાથ દઈને પાળેા ફર્યાં” જેવું જ કર્યું" ! ત્યાં સવારના જવું જોઈતું હતું અને આખા દિવસ ત્યાં ગાળવા જોઈ તા હતા. મુકતેશ્વર જયન્તીબહેનને ત્યાં એકાદ રાત રાકાઈ ગયા હોત અને સાંજ-સવારની તે સ્થળની શાભા જોઈ હાત તે કેવું સારું થાત ! રાણીખેતતી તેા કિનારને જ સ્પશીતે ચાલી નીકળ્યાં. કૌસાનીમાં હજુ પણ થાડુ` વધારે રોકાયાં હોત તેા કેવું સારું થાત ! વૈજનાથ તા ઊભા પગે જ જોયુ. અને બાગેશ્વરમાં એક દિવસ પણ આખા ન ગાળ્યા ! અને ત્યાંથી પીંડારી ગ્લેશિયર જોયા સિવાય પાછા કેમ ચાલી આવ્યા ? અલ્મારા ગયાં પણ ખીનસર તેા વણજોયું જ રહી ગયું. શ્રી ખોશી સેનના થાડાક વધારે પરિચય સાધ્યું. દાત તો કેટલું બધું જાણવાનું મળત! મીરાલા સ્વામી કૃષ્ણપ્રેમનાં દર્શન માત્ર જ કર્યાં, તેમને વધારે જાણવા-સમજવાનું બન્યું જ નહિ ! એકાદ આખા દિવસ તેમની સાથે ગાળવાના યાગ થયા હત તો કેવું સારુ' થાત ! જાગેશ્વરનું પ`ટન કેવળ ઊભડક ભાવે જ કર્યું. છૂટા જાગેશ્વરનાં તા દર્શન જ ન કર્યાં અને ત્યાંના ગામ અને For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ વસ્તીને કઈ પરિચય જ ન સાથે. વળી, દંડકેશ્વરનાં તે દર્શન કરવાનાં જ રહી ગયાં. ગોવિંદ લામાની ઊડતી મુલાકાત જ લીધી અને લી ગૌતમીનાં ચિત્રો જોવાનું બન્યું જ નહિ. આમ ચિત્તમાં તૃપ્તિ અને અતૃપ્તિનું વિચિત્ર 4% ચાલ્યા કરે છે. હિમાલય ખેડવાને મનેરથી અને હિમાલયને આ તે એક ટુકડે યો; હજુ તે બદ્રીનાથ અને કેદારનાથ તેમ જ ગંગોત્રી અને જમનોત્રી તીર્થનાં દર્શન કરવાં બાકી છે; અને કલાસનાં દર્શન ન કર્યા ત્યાં સુધી બધું અધૂરું છે. અને કાશ્મીરમાં આવેલ અમરનાથનું તે મનમાં કંઈ કાળથી રટણ ચાલ્યા કરે છે. આમ હિમાલયનો એક પ્રદેશ જોતાં તેના અન્ય અનેક પ્રદેશે નજરે નિહાળવાની ચિત્તમાં અદમ્ય ઝંખના જાગી છે અને કલ્પનાની પવનપાવડી ઉપર ચઢીને મન હિમાલયના એક છેડેથી બીજા છેડા સુધી વિચારી રહ્યું છે, ભટકી રહ્યું છે. જિંદગી ટૂંકી છે અને મનોરથો અનેક છે. આમાંથી ક્યો મનોરથ પૂર્ણ થશે અને કયા મનોરથો વણપૂર્યા રહી જશે તે કણ કહી શકે તેમ છે ? ભગવાનની રાસલીલાને ચમત્કાર છેવટે આ મારી વર્ણનકથા હું પૂરી કરી રહ્યો છું ત્યારે મને નરસિંહ મહેતાનો એક પ્રસંગ યાદ આવે છે. એ પ્રચલિત કથા મુજબ નરસિંહ મહેતાનો પરમ ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ પ્રગટ થાય છે, અને પોતાના ભક્તને કહે છે કે તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું; તમારે જોઈએ તે માંગો. નરસિંહ મહેતા આ સાંભળીને ઊંડી ધન્યતા અનુભવતા માગે છે કે “ભગવાન, આપ પ્રસન્ન For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ થયા છો તે મારે બીજું કશું જોઈતું નથી, મને શ્રીકૃષ્ણની રાસલીલા, દેખાડે.” ભગવાને “તથાસ્તુ' કહીને નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની. રાસલીલા દેખાડી. આ કથા સાચી છે કે ન હ, પણ હિમાલયના આ વિભાગોમાં પરિભ્રમણ કરતાં મારા પૂરતું તે મને એમ જ લાગ્યું છે કે હિમાલયમાં ફરતાં ફરતાં મેં તે ભગવાનની રાસલીલાનાં જ દર્શન કીધાં છે. મારા પરિભ્રમણ દરમિયાન પરમાત્માના વિરાટ રૂપને જ મારી આસપાસ નાચતું મેં નિહાળ્યું છે, અનુભવ્યું છે. પર્વતની અનન્ત રેખાઓમાં, વૃક્ષોના પાર વિનાનાં ડેલનમાં, રસ્તાઓના ઢાળ-ઢોળાવમાં અને આમતેમ ઘૂમરી લેતાં વળાંકમાં, ગવર્નમેન્ટ રોડવેઝ કે કે. એમ. એ. યુ. લિમિટેડનાં વાહનોની તાલબદ્ધ ગતિમાં, પવનની સતત વહ્યા કરતી શીત-મધુર લહરીઓમાં, વાયુસંચાલિત ગાજતી અને ગુંજતી દેવદાર, ચીડ. વગેરેની વનરાજીઓમાં, શીતળ જળને વહન કરતી સરિતાઓમાં અને ખળખળ વહેતાં ઝરણુઓમાં અને ગગનચુંબી ગિરિશિખરામાં વિરાટની અપાર લીલા નિહાળી છે, નૃત્ય, નૃત્ય અને નૃત્ય જ જોયું છે, અને મારું મન તે સાથે સતત નાચતું રહ્યું છે. મેં તો સતત એક માસ સુધી એ રાસલીલા-રંગલીલા નિહાળી છે, મન ભરીને માણી છે. જીવનમાં આથી વધારે કૃતકૃત્યતા બીજી શી હોઈ શકે ? For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન ' દયા અને ન્યાયના સિદ્ધાન્ત ઉપર રચાયેલ જેન ધર્મે પ્રથમથી જ સ્ત્રીવર્ગને યોગ્ય ન્યાય આપવા પ્રયાસ કરે છે. સ્ત્રીવર્ગ સંબંધી જૈન દર્શનની વિશાળ ભાવના પ્રથમ તે સ્ત્રી અને પુરુષને સમાન ધ્યેય પ્રાપ્ત કરાવે છે અને તે ધ્યેયને સર્વલભ્ય બનાવે છે. મેક્ષ–સર્વજ્ઞત્વ–આત્મસાક્ષાત્કાર માત્ર પુરુષને જ નહીં પણ સ્ત્રીને પણ પ્રયત્ન કરતાં સ્ત્રીવપણામાં જ પ્રાપ્ત થઈ શકે એવું જૈન દર્શન પ્રતિપાદન કરે છે, અને આના અનુસંધાનમાં સ્ત્રીઓને ચરિત્ર –સંન્યાસ અંગીકાર કરવાની અનુજ્ઞા આપે છે. જેનેના ઓગણીશમાં તીર્થકર મલ્લીનાથ સ્ત્રી હેઈને સ્ત્રીઓ તીર્થકરપદને પણ કવચિત પ્રાપ્ત કરી શકે છે–આવો વિચાર જૈન દર્શન પ્રકટ કરે છે. જે સ્ત્રીઓ ધારે તે સ્વતંત્ર રીતે સ્વપ્રયાસથી પુરુષોની માફક ઊંચામાં ઊંચી કેટિને પામી શકે છે–આ સિદ્ધાન્ત જૈન દર્શન સ્વીકારે છે એટલું જ નહિ પણ ઉપદેશે છે. ચંદનબાલાનું દષ્ટાંત પણ એટલું જ મનહર તથા ઉપર જણાવેલી બાબતનું સમર્થક છે. ભગવાન મહાવીરે જે તીર્થનું સ્થાપન કર્યું, તેનું ભગવતી ચંદનબાલાએ અંગીકરણ કર્યું, તે ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા થઈ અને તેમના સદુપદેશનું પાન કરી, કેવળજ્ઞાન સાધી, મોક્ષપદને પામી. સ્ત્રીવર્ગ સંબંધી જેના દર્શન હિંદુ ધર્મથી બહુ જુદા તથા વધારે વિશાળ ખ્યાલે ધરાવે છે, તે વાત “સતી” શબ્દને પ્રત્યેક ધર્મમાં શું અર્થ થાય છે તે વિચારવાથી વધારે સ્પષ્ટ થશે. હિંદુ ધર્મ પ્રમાણે જે સન્નારીઓને “સતી” ની ટિમાં મૂકવામાં આવી.. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ કoo છે, તેમનાં ચરિત્રો ધ્યાનમાં લઈએ તો માલૂમ પડે છે કે જે સ્ત્રીએ અસાધારણ ધર્ય, સહનશીલતા તથા ધર્મબુદ્ધિથી પિતાના શિયળનું પરપુરુષથી રક્ષણ કર્યું હોય તેને “સતી” ગણવામાં આવે છે. સ્વપતિની વિચિત્રતાઓ જે સ્ત્રીએ માત્ર મનભાવે સહન કરી હોય અને ગમે તેવાં સંગે વચ્ચે “હાય” એવી બુમ પણ જેણે પાડી ન હોય તેને “સતી' તરીકે પૂજવામાં આવે છે. સારાંશ કે કાં તો અસાધારણ સંકટો કે લાલચે વચ્ચે શિયળ સંરક્ષણ કર્યું હોય અથવા તે સ્વપતિની વિટંબનાઓ, વિચિત્રતાઓ તથા વિકૃતિઓ શાતિથી તથા મૌનભાવે સહન કરી હોય તેવી જ સ્ત્રી હિંદુધમાં “સતી' પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ છે. આ ભાવના ઉત્તમ છે તથા તેમાં ઉત્કૃષ્ટ તપ તથા આત્મભોગ રહેલાં છે. જૈન દર્શન સતીત્વપદ પ્રાપ્તિ અર્થે આ ભાવનાઓ સ્વીકારે છે, પણ તેટલાથી સંતોષ પામતું નથી. જેના દર્શન તેથી પણ આગળ વધે છે અને સતીત્વપ્રાપ્તિ અર્થે અન્ય દ્વાર ખુલ્લાં કરે છે. શિયળ સંરક્ષણને તો જૈન દર્શન પણ સતીત્વ અર્થે એટલું જ આવશ્યક ગણે છે. પણ સતીત્વની પ્રાપ્તિ અર્થે શિયળની કસોટી કરે તેવા અસાધારણ પ્રસંગે ઉત્પન્ન થવા જ જોઈએ એમ તે સ્વીકારતું નથી. અન્ય ક્ષેત્રોમાં મહત્તા દર્શાવનાર સ્ત્રીઓને હિંદુ ધર્મ “સતી” પદથી અલંકૃત કરતો નથી. જૈન ધર્મમાં જે સતીની નામાવલી રચવામાં આવી છે, તેમનાં ચરિત્ર નિહાળતાં માલૂમ પડે છે કે શિયળ સંરક્ષણના વિકટ પ્રસંગે પ્રાપ્ત થયા ન હોય, પતિ સંબંધી બહુ સહન કરવું પડયું ન હોય તો પણ અન્ય ક્ષેત્રમાં મનુષ્યત્વને છાજે તેવાં પરાક્રમ કે મહત્તા દર્શાવ્યાં હોય તો તેને પણ “સી” તરીકે ગણવામાં આવી છે. દાખલા તરીકે બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, સુદર્શના, રામતી, જયંતી ઇત્યાદિ. -આ દૃષ્ટિએ લીલાવતી, ચાંદબીબી, જેન એફ આર્ક કે ફલોરેન્સ નાઈટીંગેલને પણ સતીની કટિમાં મૂકી શકાય. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સતી’ શબ્દના પ્રયોગમાં આ પ્રમાણે ભેદ પડવાનું મૂળ કારણ પ્રત્યેક ધર્મની ભાવનામાં રહેલી ભિન્નતાનું પરિણામ છે. હિંદુ ધર્મ પ્રમાણે સ્ત્રી સેવક છે, પુરુષ સેવ્ય છે; સ્ત્રીને પતિ ઈશ્વર સમાન છે તથા આ જગતમાં સ્ત્રીને પતિ સમાન અન્ય કોઈ તરણતારણ નથી. જેના સિદ્ધાંત અન્ય પ્રકારે કહે છે. જૈન દષ્ટિએ સર્વ આત્માઓ–પછી તે પુરુષદેહી છે કે સ્ત્રીદેલી હો-સરખા છે અને પિતપિતાની ઉન્નતિ સાધવાને હક્કદાર છે. પુરુષની ઉન્નતિ માત્ર સ્ત્રીને આધીન નથી. તેમજ સ્ત્રીની ઉન્નતિ માત્ર પુરૂષને જ અધીન નથી. એક અન્યના ઈષ્ટદેવ હોવાને બદલે બન્ને એકમેકના સહચારી– સહાયકારી છે અને ઉભયના ઇષ્ટદેવ તો પરમાત્મા જ છે કે જેની ઉપાસના કરીને પરમ પદને પ્રાપ્ત કરી શકાય છે. પુરુષના પરમ પૌરુષની સિદ્ધિ માત્ર સ્વસ્ત્રી–અનુશીલનને જ અધીન નથી, તેમ સ્ત્રીનું સતીત્વ માત્ર સ્વપતિ-અનુશીલનને જ અવલંબતું નથી. ઉભયનું દંપતીજીવન માત્ર મિત્રીભાવ ઉપર જ રચાવું જોઈએ. કેઈ કેઈનું ગુલામ છે એવો વિચાર જૈન દર્શનને જરા પણ સંમત નથી. આ ઉપરથી જોઈ શકાશે કે સ્ત્રીને જૈન દર્શન પુરુષ જેટલું જ સ્વાતંત્ર્ય બક્ષે છે અને જેમ પુરુષને, જે સ્ત્રી પોતાના માર્ગમાં અગ્ય રીતે આડી આવે તો, સ્ત્રીની અવગણના કરવાનો અધિકારી ગણવામાં આવે છે, તેવી જ રીતે સ્ત્રીને પણ એવા અપવાદજનક પ્રસંગે વચ્ચે પુરુષની અવગણના કરવાનો અધિકાર મળે છે. આના સમર્થનમાં સુદર્શનનું દૃષ્ટાંત આપવું બસ છે. સુદર્શના ભગવાન મહાવીરની પુત્રી થાય. તેનું લગ્ન જમાલી સાથે કરવામાં આવ્યું હતું. જેમાલીએ જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી ત્યારે સુદર્શના પણ જમાલીની શિષ્યા થઈને તેની સાથે રહેતી. આગળ જતાં જમાલીને ભગવાન મહાવીર સાથે અમુક સિદ્ધાન્તના વિષયમાં જબરો વિચારવિરેાધ ઊભે થયો. આ ઉપરથી જમાલીએ ભગવાન મહાવીરના શાસનને અનાદર કરી સ્વતંત્ર મત સ્થાપિત કર્યો. સુદર્શના કેટલાક For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વખત તે! જમાલી સાથે રહી, પણ વિશેષ વિચાર, મનન તથા - અવલાકનના પરિણામે ભગવાન મહાવીરના કથનમાં તેને સત્ય પ્રતીત થયું. આ ઉપરથી સુદર્શનાએ જમાલીને સમજાવવા બહુ પ્રયત્ન કીધા તથા બન્નેએ ભગવાન મહાવીરના શરણે જવું' એમ વિનંતી કરી, પણ જ્યારે જમાલી પોતાના દુરાગ્રહથી ડગ્યા નહિ ત્યારે સુદર્શનાએ જમાલીને ત્યાગ કીધેા અને ભગવાન મહાવીરના શાસનને પુનઃ અગીકાર કર્યું. આવી સ્ત્રીને હિંદુ ધર્મ કદાચ અસતી કહેશે. જૈન ધર્માં તેને સતી ગણે છે. : જૈન દર્શન ઓએને ફરજિયાત ગૃહસ્થાશ્રમને આગ્રહ કરતું નથી. જૈન કથાઓમાં નૈષ્ઠિક બ્રહ્મચારિણીનાં દૃષ્ટાન્તો કાંઈ થેાડાં નથી. બ્રાહ્મી, સુંદરી, રાજેમતી, 'દનબાળા આદિ અનેક સતીએ • નૈષ્ઠિક બ્રહ્મચારિણી હતી. કેટલીક જૈન તીએનાં દૃષ્ટાંતા ખરેખર બહુ મનેાહર તથા વિચારણીય માલૂમ પડે છે, અને સ્ત્રીત્વની ઉત્કૃષ્ટતાને સમજાવવામાં અહુ સહાય કરે છે. મદનરેખાનું દૃષ્ટાંત આવું જ છે. મનરેખા યુગમાહુની પત્ની થાય. યુગબાહુને મોટા ભાઇ કેટલાક દુવિચારથી યુગબાહુને પ્રાણહર શસ્ત્રપ્રહાર કરે છે, અને તેથી તે મરણાસન્ન દશામાં બહુ પીડાય છે. તે વખતે મદનરેખા પેાતાના પતિને સંસારની વિનશ્વરતા તથા જીવનની ક્ષણભંગુરતાના ઉપદેશ કરે છે તથા પરમાત્મ * ચિન્તનમાં પ્રેરે છે, તેના પરિણામે યુગબાહુ શાન્તિ પામી સમાધિમરણ અનુભવી સ્વલાકમાં સિધાવે છે. હવે આગળ ઉપર અમુક વિદ્યાધરની સહાયથી મદનરેખા નંદીશ્વરદ્રીપની યાત્રાએ જાય છે, અને ત્યાં વસતા કાઈ જૈનાચાય સમક્ષ બેસીને ધમ સાંભળે છે. તેવામાં યુગબાહુ, જે સ્વર્ગલોકમાં દેવપદને પામેલ છે તે, ત્યાં આવી ચઢે છે અને પૂભવની સસ્ત્રીને જૈનાચાર્ય સમીપ ખેડેલી જોતાં જેનાચાયતે પ્રથમ વદન કરવાને બદલે પૂર્વભવની સ્વસ્રી મદનરેખાને For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ વંદન કરે છે. આવા અઘટિત આચરણથી ત્યાં બેઠેલ વિદ્યાધર ચકિત થાય છે અને જેનાચાર્યને આ બાબતમાં પ્રશ્ન પૂછે છે, ત્યારે જૈનાચાર્ય તેના સંશયનું નિવારણ કરતાં કહે છે કે “આમાં યુગબહુદેવે કાંઈ પણ અઘટિત કર્યું છે એમ માનવાનું કારણ નથી. જેનાથી પિતાને ધર્મપ્રાપ્તિ થઈ છે અને જે પિતાની સદ્ગતિનું નિમિત્ત બનેલ છે તેને જ પ્રથમ વંદન ઘટે છે.” સ્ત્રી હલકી એટલે પતિને કદી પણ નમન એગ્ય થઈ ન શકે એ વિચારનો આ દષ્ટાંતથી સર્વથા બહિષ્કાર થાય છે અને ગુuT: પૂનાથા ગુજુ ન = જિક ૪ વયઃ એ ન્યાયપૂર્ણ સિદ્ધાન્તનું સચોટ રીતે સમર્થન થાય છે. ' સતી થવાને એટલે કે પતિ પાછળ બળી મરવાનો રિવાજ જેન શાસ્ત્રથી સર્વથા અસંમત છે, અને તે માત્ર માનસિક નિર્બળતાનું પરિણામ હાઈને તેને “આપઘાત' ની જ કોટિમાં જૈન શાસ્ત્ર મૂકે છે; એક પણ જેન સતી એવી નથી કે જેણે પતિ મરણ પાછળ આવું આચરણ કર્યું હોય ! જ્ઞાનપ્રાપ્તિના વિષયમાં સ્ત્રીઓને પૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે તે બાબત, બ્રાહ્મણે જેમ વેદને સર્વ શાસ્ત્રોનું મૂળ ગણે છે, તેમ જેનોમાં ગણાતા સર્વ શાસ્ત્રોના મૂળ સમાન આગમો વાંચવાની જેન સાવીઓને છૂટ આપી છે તે ઉપરથી સમજી શકાય તેમ છે. અનેક જન શ્રેષ્ઠીઓની પુત્રીઓના કળાવિભવ તથા શાસ્ત્રપારંગતતાનાં સુંદર વર્ણનો જૈન કથાઓમાં જ્યાં ત્યાં દશ્યમાન થાય છે. જયંતી અને ભગવાન મહાવીરની પ્રશ્નપરંપરા સૌકોઈને સુવિદિત છે. ભગવાન મહાવીરને અનેક વિદ્વાન તથા કેટલીક તે સર્વજ્ઞત્વને પામેલી સાધ્વી શિષ્યાઓ હતી, તે વાત મશહૂર છે; એટલું જ નહિ પણ વર્તમાન સર્વ વિદ્યાઓને મૂળ પ્રચાર પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને અક્ષરવિદ્યા આપીને તથા સુંદરીને. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ . પગલું ભર્યું છે ભગવાનની આશા છે. કન્યાને પરણાવી અંકવિદ્યા આપીને કર્યો છે, એ જેમાં પ્રચલિત માન્યતા એટલી જ ઉપયોગી તથા રહસ્યપૂર્ણ છે. સ્ત્રીશિક્ષણના વિરોધીઓને અથવા તો સ્ત્રીઓને બહુ સંકુચિત શિક્ષણ આપવાના પક્ષકારોને આ દૃષ્ટાન્તમાંથી બહુ ધડો લેવા જેવું છે. સ્ત્રીઓને કઈ કઈ બાબતમાં તે પુરુષથી પણ ઉત્તમ પદવી આપેલી છે. સર્વ ધાર્મિક ક્રિયાઓમાં સ્વસ્ત્રીને જમણું આસન આપવાની પદ્ધતિ જેના દર્શને સ્વીકારી છે, આનું રહસ્ય વિચારવા લાયક છે. લગ્ન સંબંધમાં જૈન દર્શને આગળ પડતું પગલું ભર્યું છે. રજસ્વલા થયા પહેલાં કન્યાને પરણાવી દેવાની સ્મૃતિકાર મનુ ભગવાનની આજ્ઞા વૈદ્યકીય નિયમથી વિરૂદ્ધ છે તથા બાળલગ્નાદિ અનેક હાનિકારક રિવાજોની મૂલક બનેલ છે. જૈન શાસ્ત્રમાં કન્યાની. ઉમ્મર સંબંધી આવું કાંઈ પણ બંધન જોવામાં આવતું નથી. ઇચ્છાવરનાં તેમ જ અન્ય અન્ય વર્ણો વચ્ચે થયેલાં લગ્નનાં દટાન્ત કાંઈ જૈન કથામાં થોડાં નથી. આવી બીજી ઘણી બાબતે નવું અજવાળું પાડે તેવી મળી શકે તેમ છે, પણ સ્થળ સંકોચના કારણે વિશેષ ઉલ્લેખ થઈ શકે તેમ નથી. આ સર્વ ઉપરથી એમ કહેવાનો આશય નથી કે જેના દર્શનકારો સ્ત્રીઓની સંસારમાં શું પદવી હોઈ શકે તે વિષે વર્તમાન ભાવનાને સર્વાશે સ્વીકારે છે. સમયના બળે તથા પરિસ્થિતિના બળે જૈન શાસ્ત્રકારોએ પણ સ્ત્રીઓ સંબંધી કેટલીક સાધારણ બાબતોમાં અણઘટતા પ્રતિબંધ કર્યા છે અને પુરુષોને વિશેષ સ્વાતંત્ર્ય આપ્યું છે પણ ઉપરની સર્વ વાતે ઉપરથી એટલું તો ચોક્કસ છે કે જૈન ધર્મનું મૂળથી વલણ સ્ત્રીઓને અયોગ્ય બંધનોથી મુક્ત કરાવવા તરફ તથા સમાનતા તરફ રહેલું છે અને તે દિશામાં જૈન શાસ્ત્રકારે યથાશક્તિ પ્રયાસ કરતા આવ્યા છે. | (તા. ૧૪–૮–૧૯૧૮ના રોજ પ્રગટ થયેલા લેખને મહત્ત્વને ભાગ અહીં આપ્યો છે. –સંપાદકો) For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ થળો ત્રા પરમાનંદ કાપડીયા ucation International For Personal & Private Use Only www.iainelibre