SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ માસ સુધી એ સામયિકનું સંપાદન કરી નવી જ હવા જમાવ હતી. જોકે સંસ્થાના આર્થિક સંજોગાને લઈને એ સામયિક બધ થયું, છતાંય એ પરમાનંદભાઈના દૃષ્ટિસ`પન્ન સુરુચિપૂર્ણ સપાનની સુવાસ મૂકતું જ ગયું. ત્યાર બાદ એએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી નિમાયા. પત્રકાર તરીકેની એમની પાત્રતા, પરિપકવતા ને પ્રજાપ્રિયતાનું આ બીજું સીમાચિહ્ન બની રહે છે. જીવનભરની એમની નિઃસ્વાર્થ સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે ઈ. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૫ મી તારીખે સ ંઘના નવા સભાગૃહને શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ ' તરીકે જાહેર કર્યુ વળી, ઈ. ૧૯૭૦ની ૮ માર્ચે લાયન્સ કલબ, રાજકોટ તરફથી દેશના સાંસ્કૃતિક ઘડતરમાં એક મહત્ત્વના ચિંતક તરીકે એમનું સન્માન થયું. એમની આ લોકપ્રિયતાનાં કારણેા એ : પ્રમુદ્ધ જીવન ' તે પર્યુષણ વ્યાખ્યાનમાળા ’. પર્યુષણ પર્વ નિમિત્તે પ્રજાને પોષક વિચારાતુ જીવનપાથેય મળી રહે એ આશયથી એમણે ઈ. ૧૯૩૨ થી પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી. જોકે વચ્ચે તે થેાડે! સમય બંધ રહી, પરંતુ ૧૯૩૬ થી તા એ નિયમિત રીતે વિકસતી ગઈ અને લેાકપ્રિય અનતી રહી. પ`ષણ પર્વ નિમિત્તે ધાર્મિક જનતા એકનાં એક જ ઘરેડિયાં ધર્માંપ્રવચને સાંભળવાની ટેવમાં ફસાઈ ગઈ હતી, તેને આ વ્યાખ્યાનમાળા દ્વારા પરમાનંદભાઈ એ નવસંવની છાંટી, અને સાંકડા ધાર્મિક વર્તુળમાંથી એ વ્યાખ્યાનમાળાને મુકત કરી વિસ્તૃત લક પર લાવી મૂકી. જીવનનાં તમામ ક્ષેત્રો અને વિચારની તમામ ક્ષિતિજોને સ્પર્શતી આ વ્યાખ્યાનમાળામાં જેના જેટલા જ ફ્રેનેતરાને પણ રસ પડયા. સર્વ કામ અને સર્વ ધર્માંના ચુનંદા વક્તાઓને એ નિમંત્રણ આપતા. એના વિષયેાની યાદી જોતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy