SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ નિમિત્ત તે। હાય જ છે, પણ સાથે સાથે આવા સમ-વિષમ પ્રદેશામાં પરિભ્રમણ કરવુ... એ પણ જેતેા ઉદ્દેશ હાય છે, તેના માટે આવા પ્રવાસ દરમિયાન આનંદ-રામાંચથી અંકિત નહિ એવી ભાગ્યે જ કાઈ પળ પસાર થતી હાય છે. અને આવા પ્રવાસી પળે પળે નવું નવું રૂપ ધારણ કરતા નિર્સંગ-સૌન્દર્યનુ .નિરન્તર અનુપાન કરતા રહે છે. પ્રસ્તુત પ્રવાસ દરમિયાન મારા ચિત્તની લગભગ આવી કાંઈક દશા રહેતી હતી. આગળ ચાલતાં સામેશ્વર આવ્યું, જે આ માજુનું એક મુખ્ય ગિરિનગર લેખાય છે. ચનેાદા આવ્યું, જ્યાં ગાંધી આશ્રમનું એક મેાટું થાણું છે. અહીં અમે અમારા કેટલાક વધારાના સામાન મૂકયા. પછી લગભગ સપાટ પ્રદેશ ઉપર વહેતી કાશી નદી એળ’ગીને અમે આગળ વધ્યાં અને ઘેાડી વારમાં કૌસાની તરફ લઈ જતા પહાડ ઉપર ચડવા માંડયુ. લગભગ અઢી હજાર ફીટના ચઢાણ બાદ આખરે કૌસાનીનું બસસ્ટોપ આવ્યું. કૌસાની અહી અમે બસમાંથી નીચે ઊતર્યાં, સામાન ઉતાર્યાં, મજૂરા કર્યાં અને ડાબી બાજુએ માઇલ સત્તા માઇલ દૂર કેપ્ટન દૌલતસિ ંહને અગલા ‘ ગ‘ગાકુટિર ’ આવેલા હતા, તે તર અમે ચાલવા માંડ્યું. રાણીખેતથી સાડાદશ વાગ્યે ઊપડેલાં અમે કૌસાની પડેાંચ્યાં ત્યારે અપેારના અઢી વાગ્યા હતા. ગંગાકુટિર ઉપર સાડાત્રણ લગભગ પહેોંચ્યાં. આ ગંગાકુટિર એ સ્થળ હતું કે જ્યાં સ્વામી આન'દ છેલ્લાં પાંચસાત વર્ષથી એપ્રિલ માસ આસપાસ આવતા હતા અને આકટોબરનવેમ્બર સુધી રહેતા હતા. ( કૌસાનીમાં આગળ વર્ષ દરમિયાન તબિયતની પ્રતિકૂળતા વધી જવાથી વથી તેમણે કૌસાનીનું ગમનાગમન અધ કર્યું છે અને હાલ મુંબઈથી ત્રણ કલાકના રેલવે રસ્તે આવેલા ચેાલવાડ સ્ટેશનથી ત્રણ માઈલ દૂર કોસખાડની ટેકરી ઉપર રહે છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy