SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૭૧ દંતકથા એવી છે કે એક વખત અત્રિ, પૌલસ્ત્ય અને પુલાા એ નામના ત્રણ ઋષિએ કૈલાસની યાત્રાએ નીકળેલા. મધ્યાહ્ન કાળે આરામ કરવા માટે તે અહીં રાકાયા. બપારની સંધ્યા-ઉપાસના માટે રનાન કરવા અર્થે તેમને પાણી ન મળ્યુ, એટલે તેમણે અહીં મોટા ખાડો ખાધો. આ ખાડામાં માનસરેાવરમાંથી સરવાણી ફૂટી અને પાણી ભરાઈ ગયુ. નૈનીતાલ નામ સાથે પણ એક એવી પૌરાણિક કથા જોડાયેલી છે કે દક્ષપિતાના યજ્ઞમાં પડતુ. મુકાયુ તે પાતીના શબને ભગવાન શિવ ઉપાડીને આ માર્ગે જતા હતા. એવામાં પાવતીની આંખેા અહી ખરી પડી, જેમાંથી આ સરાવરનું નિર્માણ થયું. આ પૌરાણિક કથાનું સૂચન કરતું નયની દેવીનું એટલે કે પાર્વતીનુ` મ`દિર સરાવરના એક છેડે આવેલ છે. આ પૌરાણિક કથાઓમાં કાંઈ ઐતિહાસિક તથ્ય છે કે નહિ તેનું સ ંશાધન કરવાથી કશુ પરિણામ આવે એવા સંભવ નથી. જ્યાં જ્યાં અસાધારણ સૃષ્ટિસૌન્દર્યના લકાને અનુભવ થયા છે અને તે દ્વારા વ્યક્ત થતા દિવ્ય તત્ત્વાના લોકમાનસ ઉપર પ્રભાવ પડયો છે તે તે થળા સાથે પૌરાણિક દેવદેવીઓને અને તેમની અનેક જીવનઘટનાઓને લેાકમાનસ હંમેશાં જોતુ' આવ્યું છે. અથવા તો એમ પણ કહી શકાય કે શિવપાર્વતી, રાધાકૃષ્ણ, રામસીતા આદિ પૌરાણિક દેવદેવીઓનાં ચરિત્રની વિવિધ ઘટનાઓને હિમાલયમાં તેમ જ નીચેના પ્રદેશામાં આવેલા વિશિષ્ટ સુંદરતાભવ્યતા ધારણ કરતાં સ્થળેા સાથે એક યા બીજી રીતે સંલગ્ન કરીને તેમના વિષે પેાતાના દિલમાં રહેલા ઊડા ભક્તિભાવ લોકો પ્રદર્શિત કરતા આવ્યા છે. અને એ રીતે આ સ્થળેાને અમુક પ્રકારનું ધાર્મિક મહત્ત્વ મળતુ રહ્યુ છે. અને એ કારણે પછીની પેઢીએ આવાં રથળા તરફ સદા આકર્ષાતી અને દિવ્યતાના અનુભવનું અનુપાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy