SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ તેએ આ ઉદ્યોગથી સારી રીતે માહિતગાર હતા. તેમને આ કેન્દ્રના મેન્જર સાથે દ્દણી ચર્ચા અને સારા એવા વિચારવિનિમય થયે. અહીંથી બહાર નીકળ્યા. એટલે બાજુએ નજકમાં આવેલ પ્રેમ વિદ્યાલયના પ્રમુખ કાર્યકર્તા શ્રી રામદત્ત પાન્ડે મળ્યા પ્રેમ વિદ્યાલય તા તે દિવસે રજા હોવાથી બંધ હતું, પણ તેમણે અને એમના મોટા ભાઈ એ પ્રેમ વિદ્યાલય કેવી રીતે અને કુવા સયોગામાં શરૂ કર્યુ. તેની કેટલીક વિગતો અમને જણાવી. મથુરા પાસે વૃન્દાવનમાં પ્રેમ મહાવિદ્યાલય નામની બહુ જૂની અને જાણીતી સંસ્થા ઊભી કરવાના હેતુથી ભગીરથદત્ત પાન્ડે આ બાજુ આવ્યા અને અહીં બાધારણથી આ સંસ્થાની શરૂઆત કરી અને પ્રેમ વિદ્યાલય એવું આ સંસ્થાને તેમણે નામ આપ્યું. તેમના નાના ભાઈ રામદત્ત પણ મોટા ભાઈના કામમાં જોડાયા; પણ શક્તિ, પ્રેરણા અને સચેન્જનશક્તિ તે બધી મેાટા ભાઈની હતી. દશરથદત્ત ભારે રાષ્ટ્રીય ભાવનાવાળા હતા અને ગાંધીવાદથી રંગાયલા હતા. અને તેથી દેશમાં જે જે આન્દોલના ઊભાં થતાં રહ્યાં, તેથી તેએ અસ્પૃશ્ય રહી શકે તેમ હતુ. જ નહિ. રાણીખેત તે અંગ્રેજ સરકારનુ એક મેાટુ લશ્કરી કેન્દ્ર, એટલે આ ભાઈ એની બધી પ્રવૃત્તિ ઉપર તેમને ખૂબ જાપતા હતા અને તે કારણે શિક્ષસ સ્થાના કાર્યાંમાં પણ અવારનવાર સરકારી દખલ ઊભી થયા કરતી હતી. ૧૯૨૯માં ગાંધીજી તાડીખેત આવ્યા ત્યારે આ એ ભાઈએ જ તેમનું મુખ્ય સ્વાગત કરવામાં હતા. ગાંધીજી સાથે દશરથદત્તને સારા સંબંધ હતા. ૧૯૩૦-૩૨ ની લડત દરમિયાન સસ્થા લગભગ બંધ કરવી પડી હતી. પછી પણ સંસ્થાને કડાઈનાં વર્ષોમાંથી જ પસાર થવુ પડયું હતું, એમ છતાં સંસ્થા વિકસતી ગઈ હતી, અને વિદ્યાથીઓની સંખ્યા પણ વધતી જતી હતી. ૧૯૬૯માં ભગીરથદત્તનું અવસાન થયું અને આખી સંસ્થાના ખેો રામદત્તના માથે આવ્યા. આ એક રીતે. www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy