SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭, કાઠિયાવાડને ક્રીથી જોવાની તેમના દિલમાં રમી રહેલી ઝ ંખનાને પુનઃ પુનઃ વ્યક્ત કરતાં હતાં. અમે કાઠિયાવાડનાં એટલે એક વતનના વતની હાઈ એ એવું મમત્વ તેમના વિષે અનુભવી રહ્યાં હતાં. < , ' ડોકટર પન્તના કહેવા પ્રમાણે મુક્તેશ્વરમાં · ઇમ્પીરીયલ એકટે. રીએલેાકલ લેબેરેટરી ' અથવા · વેટરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ ’ નામનું કેન્દ્રીય સરકાર તરફથી ચાલતું એક ઘણું મારું સંશાધનકેન્દ્ર છે. ભારતમાં તે શું આખા એશિયામાં આટલું મેાટુ' ખીજુ સંશાધન-કેન્દ્ર નથી એમ અમેને કહેવામાં આવ્યું. પહેલાં તે પૂનામાં હતું. ૧૮૯૬માં તે અહીં લાવવામાં આવ્યું. આ ઇન્સ્ટીટયુટમાં પ્રાણીઓ ઉપર—વિશેષ કરીને ગાય, બળદ ઉપર-પ્રયાગા કરીને જાનવરમાં દર્દી દૂર કરવા માટેની રસીઓ, ઇન્જેકશના વગેરે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થામાં તાલીમ લેવા માટે ભારતભરમાંથી અનેક વેટરી ડોકટરા અને વૈજ્ઞાનિકો આવે છે એ અમારે ખાસ જોવા જેવું છે એમ તેમણે જણાવ્યું. પણ જવાને ઉઘુક્ત થયેલાં એવા અમારા માટે હવે કેાઈ સમય નહેાતેા. મુકતેશ્વર આ ઇન્સ્ટીટયુટની આસપાસ વસેલું નાનું સરખું સુઘડ અને સ્વચ્છ રચના વાળું ગામ છે. ઇન્સ્ટીટયુટના અંગમાં એક ઇસ્પિતાલ છે, અને નાની– મેાટી શિક્ષણસ ંસ્થાઓ છે. મુક્તેશ્વર ઉત્તર પ્રદેશની સરહદમાં આવેલુ હોવા છતાં ઉપર જણાવેલ ઇન્સ્ટીટયુટ કેન્દ્રીય વહીવટના શાસન તળે છે. આલ્બેારા ત્યાંથી ૧૪-૧૫ માઈલથી વધારે દૂર નથી. પણ ત્યાં જવાની મેાટર સડક નથી. હિમાલયના એકાન્તને સાચા અનુભવ કરવા હોય અને એમ છતાં દુનિયાથી સાવ અલગ પડી જવું ન હેાય તેના માટે મુક્તેશ્વર એક આદર્શ જગ્યા છે. બસ ઊપડવાના સમય નજીક આવતા હાઈ ને અમે પન્ત-દંપતીની રજા માંગી. મેનાના અમે વડીલજના આટલે દૂર તેમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy