SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કૈલાપ્પનની ભૂલ યત્કિંચિત હતી. કૈલાપ્પનની પાસે એને ત્યાગ કરતા ખેચાવ્યા પછી તેને હું ત્યાગ કરત તેા તમે બધા છેવટે મારા ત્યાગ કરત. જે મનુષ્ય એક રંક સાથીને અણીને વખતે છેડે છે એ કાઢી સમાન છે. ખીજા પ્રશ્નો જે તમે ઉઠાવ્યા છે એને જવાબ સચાટ આપી શકાય એમ છે, પણ એ મારી અત્યારની મર્યાદાની બહાર છે, એટલે હુ જીવતા હઈશ તેા ખીજે પ્રસંગે સમજાવીશ. મારા ઉપવાસ નથી નિરાશામાંથી ઉદ્ભવતા કે નથી થાકમાંથી નીકળતા; એના મૂળમાં મારી અખંડ આશા અને પ્રબળ ઉત્સાહ રહ્યાં છે. તમે ધારા છે એવા તે સસ્તા પણ નથી. છેલ્લે ઉપવાસ મુલવતી રહ્યો એ ન રહેત તે અધમ થાત. પણ આ બધું અધૂરું જ અત્યારે તા સમજાવી શકાય. વાત એ છે કે સત્યની શેાધને મારા પ્રયાગ નવીન રીતે ચાલી રહ્યો છે, એટલે નિત્ય નવી વસ્તુઓ, જેને મેં પણ પૂર્વે ન જાણી હોય તે જ, મને સૂઝે છે અને એ પ્રજાની પાસે મુકાય છે. એ બધું કેમ સમજી શકાય ? અને વળી મારાથી છૂટથી સમજાવી પણ ન શકાય. પણ સત્યને વાચાની બહુ જરૂર રહેતી નથી. પુષ્પની સુગંધની જેવી સત્યમાં પોતાની મેળે ફેલાવાની શક્તિ છે, ભેદ આટલા છે કે સુગ ધ થેાડીક વારમાં ફેલાતી અંધ પડે છે, જ્યારે સત્યની ફેલાવાની ગતિ અનંત છે, અને નિય વધતી જાય છે. એ આપણે જાણી શકતા નથી તેથી એ નથી એમ માની લેવાની ભૂલ ન કરીએ. એટલે તમે ધીરજ રાખજો. વિશ્વાસ, રાખો, નિરાશાને કદી સ્થાન ન દેતા. Jain Education International બાપુના આશીર્વાદ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy