SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સાચું માપ આવી શકે છે. ભૂતકાળના ભવ્ય વારસામાંથી જ નવી પ્રેરણાનાં બળે! નીપજાવી શકાય છે. તેા પછી અવશેષ રહી સભ્યષ્ટિ. આ દૃષ્ટિ સ્વીકારતાં આપણને કેટલાંક મનેમન્થનમાંથી પસાર થવું પડે તેમ છે. આપણા કેટલાક પૂર્વગ્રહો તેાડવા પડે તેમ છે. આપણી આંખ આડેનાં કેટલાંક પડા દૂર કરવાં પડે તેમ છે. પણ જેને ભૂતકાળ સાથે ભવિષ્યકાળને જોડવા છે, જેને ધર્મ સાથે વિજ્ઞાનના સમન્વય સાધવે છે, જેતે સ્મૃતિ સાથે સમાજશાસ્ત્રતા મેળ મેળવવા છે તેને આ પ્રકારની દૃષ્ટિ સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. આ દૃષ્ટિ લાગુ પાડીએ તે પરિવર્તન માંગ્યા વિના ન રહે. ભવિષ્યકાળના ક્ષિતિજ ઉપર સ્થાપવા પડે, આપણે જ્ઞાનમાંથી અજ્ઞાન તરફ, પ્રકાશમાંથી અધારા તરફ ગતિ કરી રહ્યા છીએ એ માન્યતા બદલીને દુનિયાની જ્ઞાનમૂડી ઉત્તરાત્તર વધતી જાય છે અને કુદરત ઉપર મનુષ્યનું સ્વામિત્વ વૃગિત થતું જાય છે એ વાસ્તવિક હકીકત સ્વીકારવી પડે. આપણા—આપણા સમાજના-ભાવિ વિષેનું આપણુ.. આખુ વલણ ખદલવું પડે. આપણા ચિત્તને ઘેરી વળેલેા નિવેદ લય પામે અને નવા આશાવાદ પ્રગટે. ભગવાન મહાવીરે જે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિચહ અને બ્રહ્મચર્યનું સ્વરૂપ પ્રતિપાદિત કરેલું છે તેમાં કાળાન્તરે કેટલા બધા વિકાસ થયા છે અને આજની એ તત્ત્વાની મીમાસામાં કેટલી બધી નવી પુરવણી થઇ છે તેનેા સાચા ઉકેલ સભ્ય ગૃષ્ટિની મદદથી જ થઇ શકે. એક કાળે માત્ર તાત્ત્વિક વિચારભેદોની સમન્વય સાધતા એકાન્તવાદ કયાં અને આજે વિજ્ઞાનના વિશાળ આપણી જૈન માન્યતાએતે આપણી કેટલીક ધાર્મિક કલ્પના ભૂતકાળમાં કપાયેલા સુવર્ણયુગને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy