SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તેના મતે આ દુનિયામાં અવારનવાર ઉપસ્થિત થતા માનવવિગ્રહે પણ ચાતરફ વ્યાપી રહેલા વનકલહનું જ સ્વાભાવિક પરિણામ છે અને એ જ રીતે કુદરત નિળનું ઉચ્છેદન અને સબળનું સ્થાપન કરે છે. આ આખી વિચારસરણી ભારે ભૂલભરેલી છે. જીવનકલહના ભિન્ન ભિન્ન પ્રકારામાં યુદ્ધ અર્થ વિનાના, ખેવકૂફી ભરેલા, અને સૌથી વધારે ઘાતક પ્રકાર છે. આપણી દુનિયાને કેટલી સૂર્ય શક્તિ solar energy લભ્ય છે તેના અડસટ્ટો કાઢતાં આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આજની આખી સજીવ સૃષ્ટિ લભ્ય સૂર્યશક્તિના વીશ હજારમાં ભાગને પણ ઉપયોગ કરતી નથી. આ તે આપણી તરફ રોટલાના ઢગ ઢગ પડ્યા હાય અને એક રોટલાના ટુકડા ખાતર આપણે ક્રાઈ ભિક્ષુકને મારી નાખીએ તેના જેવી જ ફાઈ વિચિત્ર ઘટના છે. માણુસજાતને ખેડવાને પાર વિનાનાં ક્ષેત્રા છે અને માણસે ખરૂં યુદ્ધ તા કુદરત સાથે કરવાનું છે. બીજા બધાં યુદ્ધો આપણા મુખ્ય ધ્યેયથી આપણને દૂર લઈ જાય છે અને દારિદ્રય અને વિનાશને નાતરે છે. જો માણસ કુદરતમાં ભરેલી અખૂટ સામગ્રીને ઉપયોગ કરવા પાછળ યુવૃત્તિને પોષક પેાતાની સ શક્તિ ખરચે તા તે પોતે તા આ દુનિયામાં સુખપૂર્વક રહી શકે, એટલું જ નહિ પણ અન્ય કરાડો આદમીઓને પણ આ દુનિયામાં સુખે રહેવા જીવવાનો અવકાશ મળે. યુદ્ધ સંગ્રામ જરૂરી છે, પણ તે માણસ માણસ વચ્ચેના નહિ. કુદરતની પાછળ પડીને તેનાં અનેકવિધ બળા અને શક્તિઓને જનતાના સુખ સ્વાસ્થ્ય અને કલ્યાણ વધારવા તરફ વાળવામાં રહેલા સંગ્રામ જ ખરા જરૂરી છે. આ સર્જક સંચામ તેા હજી બહુ જ અલ્પાંશે લડાયા છે. આ સંગ્રામમાંથી આજ સુધી કદી કલ્પનામાં આવેલ ન હેાય એવા વિજ્યની અને સુન્દર પરિણામેાની આશા રાખી શકાય છે. કુદરત સામેના યુદ્ધમાંથી નીપજતી વૈજ્ઞાનિક શેાધા એ પ્રકારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy