Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
Catalog link: https://jainqq.org/explore/005755/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવયુકનિયુકિત (સટીક ગુર્જરાનુવાદરૂઢિત) [[વાહ રચયિll શ્રીમદ્ ભટ્રબાહુવામી ટીકાકાર શ્રીમદ્ હરિભદ્રસૂરિ ભાષાંતરકd મુનિશ્રી આર્યરક્ષિતૃવજય Page #2 -------------------------------------------------------------------------- ________________ | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | / શ્રીમદ્ વિજયપ્રેમ-ભુવનભાનુ જયઘોષ-ચન્દ્રશેખર-જિતરક્ષિતગુરુભ્યો નમઃ | શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીપ્રણીત શ્રીમદ્ હરિભદ્રસૂરિરચિતશિષ્યહિતાવૃત્તિયુક્ત થી આવશ્વનિયુકિત (સટીક ગુર્જરાનુવાદ સહિત) ભાગ-૩ (નિ. ૬૪૨ - ૮૭૯) ભાષાંત૨ કર્તા : શાસનપ્રભાવક પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન સરળસ્વભાવી પૂ.પં.શ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન મુનિ આર્યરક્ષિતવિજય સંશોધક પ.પૂ.આ.ભ. રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સાહેબ પ્રકાશક શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા અમદાવાદ તપોવન Page #3 -------------------------------------------------------------------------- ________________ દિવ્યકૃપા સિદ્ધાન્તમહોદધિ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ વર્ધમાન તપોનિધિ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ -ॐ शुभाशिष સિદ્ધાન્તદિવાકર શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબ શાસનપ્રભાવક પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ સુકૃતાનુમોદના પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સાહેબના ઉપકારોની સ્મૃત્યર્થે પ. પૂ. આ. ભ. યશોરત્નસૂરીશ્વરજી મ. સાહેબની પ્રેરણાથી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈતસંધ ઉમરા-સુરત આપશ્રીએ જ્ઞાનખાતાની ઉપજમાંથી ભાષાંતરસહિત આ ગ્રંથના ત્રીજા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. આપની આ શ્રુતભક્તિની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ. પ્રથમ પ્રકાશન : વિ. સં. ૨૦૬૭ ભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દી વર્ષ તા. ૨૧-૩-૨૦૧૧ નકલ : ૭૦૦ મૂલ્ય : રૂ. ૨૦૦/ પ્રાપ્તિસ્થાન શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, મુ. અમિયાપુર, પો.સુગડ, તા.જી. ગાંધીનગર - ૩૮૨૪૨૪ ફોન : (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮ દીક્ષિત આર. શાહ સીમંધર મેડિકલ સ્ટોર ૨, વ્રજપ્લાઝા કોમ્પ્લેક્ષ, ઉત્સવ રેસ્ટોરન્ટની સામે, પાલડી-ભટ્ટા, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૬૬૨૦૬૧ ભાગ્યવંતભાઈ સંઘવી C/o. વર્ધમાન સંસ્કાર ધામ, ૧-૨, વીતરાગટાવર, ૬૦ ફૂટ રોડ, બાવન જિનાલયની સામે, ભાયંદર (વેસ્ટ) થાણા, ફોનઃ ૨૮૦૪૧૮૬૬ મો : ૯૮૧૯૧૬૯૭૧૯ મુદ્રક : શ્રી રામાનંદ ઓફસેટ, અમદાવાદ. મો. : ૯૮૨૪૦ ૫૩૭૭૨ O' Page #4 -------------------------------------------------------------------------- ________________ श्री समर्पयामि श्री સૂરિભુવનભાનુના લઘુબંધુ-શિષ્યરત્ન સમતાસાગર પૂ.પં. શ્રી પદ્મવિજયજી મ.સાહેબના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ નિમિત્તે તેઓશ્રીના કરકમલોમાં તથા સંશયોને દૂર કરવા દ્વારા જેમનું જ્ઞાન સાગરની ઉપમાને પામ્યું છે ! ઉપબૃહણા-સ્થિરકરણાદિમાં કુશલ હોવાથી જેમનું સમ્યગ્દર્શન ચન્દ્રની નિર્મલતાને ટપી ગયું છે ! અષ્ટપ્રવચનમાતાનું પાલન કરવા-કરાવવા દ્વારા જેમના ચારિત્રની સુવાસ ચારેકોર ફેલાઇ રહી છે ! અને માટે જ જેમના સાનિધ્યમાં રહીને સાધુ-સાધ્વીજી ભગવંતો સામાયિકને = સમ્યગ્ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રના આયને = પ્રાપ્તિને કરે છે 15 એવા સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરિશ્વરજી મ. સાહેબના કરકમલમાં સાદર સમર્પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ | ૐ હીં અહં નમઃ | ज्ञान क्रियाभ्यां मोक्षः ज्ञानस्य फलं विरतिः સમ્યજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિપેઢીને ઉજ્જવલ કરતી શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી સંસ્કૃતી પ્રચારક ટ્રસ્ટ સંચાલિત, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા : શાસન પ્રભાવક પ.પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સંયોજક : પૂ. પંન્યાસશ્રી જિતરક્ષિત વિજયજી મ. સાહેબ સૌજન્ય : સ્વ.માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ ૯ અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો મુમુક્ષઓને સુંદર તાલીમ * ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ * ધાર્મિક અભ્યાસ સાથે English, કયૂટર, સંગીતનો અભ્યાસ * પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના * રહેવું, જમવું સંપૂર્ણ ફ્રી (નિઃશુલ્ક) ભાર વિનાના ભણતર સાથે સમ્યક્ જ્ઞાન સહિતનું ઘડતર એટલે (તપોવન ગૃહદીપક વિધાલય * ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર * સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ * ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ક શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરીચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે. | સંપર્ક સ્થળ : શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, અમીયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર ગુજરાત, ફોન (૦૭૯) ૩૨૫૧૨૬૪૮, ૨૯૨૮૯૭૩૮ મો.- ૯૩૨૮૬૮૧૧૪૫ web site - www.tapovanpathshala.com Email : tapovanpathshala@gmail.com Page #6 -------------------------------------------------------------------------- ________________ : - સૌ સાથે મળી ક્રીએ શૃંદાનો સમુધ્ધાર જિનશાસનમાં સૌથી મહત્ત્વનું સ્થાન છે જિનમંદિર અને જિનાગમ. જિનમંદિર માટે આજે ચારેબાજુ જાગૃતિ સારી છે, પરંતુ જિનાગમ માટેની જાગૃતિ અલ્પ પ્રમાણમાં છે. સાંભળ્યું છે કે જૈનસંઘના અનેક જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત પ્રતો પડેલી છે જે પ્રતોની એકાદ નકલ જ છે. પૂર્વેના મહાપુરુષોએ મહેનત કરીને આગમના દોહન સ્વરૂપ ગ્રંથોની રચના કરી હતી. પરંતુ તેની અનેક નકલો નષ્ટ થઈ ગઈ છે. પૂ. આ. હરિભદ્રસૂરિ, પૂ. મહોપાધ્યાય યશોવિજય મ. સા. આદિના ગ્રંથો અત્યંત અલ્પ પ્રમાણમાં જ આજે ઉપલબ્ધ છે. તે તે ગ્રન્થોને આજની લીપીમાં લીપ્યાંતર કરવાની ખૂબ જ જરૂર છે. તથા જે પ્રાચીન ગ્રંથો છે તેનું સંશોધન કરવાની તાતી જરૂર છે. તે માટે જ્ઞાનખાતાની રકમો પણ ઘણી મળી શકે તેમ છે પરંતુ આ બધાનું સંકલન જરૂર છે. તે માટે શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા દ્વારા લીપ્યાંતર અને સંશોધન કાર્ય શરુ કરેલ છે. જે વ્યક્તિઓને હસ્તલેખન, લીપ્યાંતર અને સંશોધન કાર્યમાં રસ હોય તેઓએ નીચેના સરનામે પત્ર લખવા વિનંતી છે. તથા જૈનસંઘમાં આગવું સ્થાન સાધુ-સાધ્વીજી ભગવંતોનું છે. તેઓને દીક્ષા આપ્યા બાદ પઠન-પાઠનની વ્યવસ્થા પુરતી થાય તે માટે સ્થાને સ્થાને તપોવન, સાધુ-સાધ્વીજી ભગવંતોની પાઠશાળા શરૂ કરી છે કરવાની ભાવના છે. તેથી જે ક્ષેત્રમાં આવા વિદ્યાપીઠોની જરૂર હોય તે ક્ષેત્ર સંબંધી માહિતી તમારા તરફથી અમને પ્રાપ્ત થાય એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ. તથા આવી વિદ્યાપીઠો માટે આપશ્રીના પરિચિત વર્ગમાં જેમણે પોતાની લક્ષ્મીનો વ્યય કરવાની ભાવના હોય તેઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. તપોવન સાધુ-સાધ્વી વિધાપીઠ પ્રેરણાદાતા : પૂ.પં. પ્રવર ચંદ્રશેખર વિજયજી મ.સા. સંયોજક : પૂ. મુનિશ્રી જિતરક્ષિત વિજયજી મ.સા. ૧ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કાર પીઠ,મુ. અમીયાપુર, પોસ્ટ સુઘડ, તા.જી. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ર૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮, . - તક . ' અને TAT TET T . Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પુરોવચન છે. કોઈપણ જૈનસાધનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જ આવશ્યક અથવા એમાંથી કોઈ એક, બેની આરાધના સમાયેલી હોય છે. જેમ ભોજન કરતાં પૂર્વે મગજ ઠંડુ કરવું જરૂરી છે, પ્રભુનું નામ સ્મરણ કરવું જરૂરી છે, હાથ-પગ મોઢું ધોવા જરૂરી છે, દવા લેવાની હોય તે યાદ કરવી જરૂરી છે. તે જ રીતે જૈન સાધક માટે દાન-શીલ-તપ-ભાવ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉચ્ચકોટિની સાધનાઓમાં સામાયિક-નામસ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાયોત્સર્ગ-પચ્ચખાણ આ છ આવશ્યક કરવા બહુ જ જરૂરી છે. આવશ્યકનિયુક્તિ તથા તેના ભાષ્યો, ટીકાઓ, ચૂર્ણિઓ વિગેરે અનેક શાસ્ત્રોમાં આ છે એ આવશ્યકો ઉપર દાર્શનિક, વ્યવહારિક અને આધ્યાત્મિક રીતે વિશદ વિવેચન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ આવશ્યકનિયુક્તિ શાસ્ત્ર દ્વારા ૨૪ તીર્થકર ભગવંતો – અનેક પ્રભાવશાળી પૂર્વાચાર્ય ભગવંતો – ઉત્તમ સાધકાત્માઓ – સમભાવમાં સિદ્ધ થયેલા મહર્ષિઓ વગેરેના ખુબ રોચક અને પ્રેરક જીવનવૃત્તાંતોષ જીવન માહિતી ઉપલબ્ધ થાય છે. તદુપરાંત દરેક બાબતો સમજાવવા માટે લૌકિક-લોકોત્તર ઘટનાઓ-પ્રસંગો-બુદ્ધિનાં ભેદો તેના દાખલાઓ તેમજ પ્રચુરમાત્રામાં સાંસ્કૃતિક તથ્યો પણ જાણવા મળે છે, જેનાથી વાચકને જીવન ઉન્નત બનાવવા માટે ભરપૂર માર્ગદર્શનની પ્રાપ્તિ થાય છે. આ શાસ્ત્રમાં પાને પાને એમ કહીએ તો ચાલે કે અનેક મહત્ત્વપૂર્ણ શબ્દોના નિક્ષેપાઓનું બહુમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ સામાયિક વગેરે પદો ઉપર ‘કાયા સામયિં...' વગેરે ગાથાઓ દ્વારા જુદા જુદા નયોની સુંદર ચર્ચા હૃદયસ્પર્શી બની રહે તેવી છે. - પૂ. હરિભદ્રસૂરિ મહારાજે તેના ઉપર બૃહદ્ વિવેચન સંસ્કૃતમાં લખેલું જે આજે અનુપલબ્ધ છે. પરંતુ તેમનું જ લખેલું સંક્ષિપ્ત વિવેચન જે આજે ઉપલબ્ધ છે તે પણ પ્રાયઃ ૨૨૦૦૦ (બાવીશ હજાર) શ્લોકાગ્ર પરિમાણવાળું છે. ભારતીય સાહિત્યની અમૂલ્ય મૂડી છે. આ શાસ્ત્રને ગુરુગમથી વાચનારાઓ ખુબ જ કર્મનિર્જરાના ભાગીદાર બનશે. * મુનિરાજ શ્રી આર્યરક્ષિતવિજયજીએ ખુબ જ મહેનત કરીને પૂર્વમુદ્રિત/પૂર્વલિખિત પ્રતોના આધારે સરળ અનુવાદ કરીને આ ગ્રંથ પ્રકાશિત કરાવ્યો છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. भद्रमस्तु जिनशासनाय. ગેલી છે. આ. જયસુંદરસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાંક વિષય * ગણધર વક્તવ્યતા ૬૪૨ - ગણધરવક્તવ્યતા દ્વારગાથા ૬૪૩-૬૫૯ ગણધરોસંબંધી જન્મભૂમિ, જન્મનક્ષત્ર, માતા-પિતા, ગોત્ર, ગૃહસ્થ-છદ્મસ્થ-કેવલિપર્યાય, સર્વાયુષ્ય, જ્ઞાન, નિર્વાણ, તપ, લબ્ધિ, સંઘયણ અને સંસ્થાન દ્રવ્યાદિકાલના ભેદોની દ્વારગાથા દ્રવ્યકાલનું સ્વરૂપ સચિત્ત-અચિત્તદ્રવ્યોની ચતુર્વિધ સ્થિતિ ૬૬૦ ૬૬૧ ૬૬૨ ૬૬૩-૬૬૫ અદ્ધાદિકાલનું સ્વરૂપ * દસવિધ સામાચારી ૬૬૬-૬૬૭|દસપ્રકારની સામાચારીના નામો ૬૬૮-૬૭૭ ઈચ્છાકા૨સામાચારી ૬૭૮-૬૭૯ અવિવેકી શિષ્યને વિશે બલાભિયોગ જણાવવા અશ્વનું દૃષ્ટાંત અભ્યર્થનામાં બ્રાહ્મણ અને વાનરનું તથા ગુરુ સ્વયં વૈયાવચ્ચ કરે તેમાં બે વેપારીઓનું દૃષ્ટાંત કેવા પ્રકાર સાધુને લબ્ધિના અભાવમાં ગોચરીની પ્રાપ્તિ ન થવા છતાં નિર્જરાનો લાભ ૬૮૨-૬૮૫ મિથ્યાકાર સામાચારી ૬૮૬-૬૮૭|‘મિચ્છામિ દુડં' પદનો અર્થ ૬૮૮-૬૮૯|તથાકાર સામાચારી ૬૮૦ વિષયાનુક્રર્માણકા પૃષ્ઠ ગાથા ક્રમાંક/ક્રમાંક ૬૮૧ ૬૯૦ ૧ ૬૯૧-૬૯૪|આવસહિ સામાચારી ૬૯૫-૬૯૬| નિસીહિ સામાચારી ૧૩ ૧૪ ૨૧ ૨. ૭ ૮ ૭૧૮-૭૨૦| ચારિત્રોપસંપદાની વિધિ ૭૨૧ ગૃહસ્થોપસંપદા ૯ |૦૨૨-૭૨૩| સામાચારીનો ઉપસંહાર અને તેનું ૧૦ 1323 6-23 ૨૩ ૬૯૮-૭૦૨| સાધુ-ઉપસંપદાના પ્રકારો ૭૦૩-૭૧૬| સૂત્ર અને અર્થના ગ્રહણની વિધિ, શ્રવણવિધિ, વય અને પર્યાયથી લઘુ એવા પણ અનુભાષકને વંદનમાં અનાશાતના, વંદનવિષયમાં નિશ્ચય-વ્યવહાર, વ્યવહાર પણ બલવાન છે. વિષય આપૃચ્છાદિ ચાર સામાચારીઓ ૭૨૪ ફલ આયુષ્ય તૂટવાનાં સાત કારણો અને તેના દૃષ્ટાંતો ૭૨૫-૭૨૬ નિમિત્તોનાં અનેક પ્રકારો • કૃતનાશાદિ દોષોનો પરિહાર ૭૨૭-૭૩૩ દેશકાલાદિનું સ્વરૂપ ૭૩૪-૭૩૫ સામાયિકની ઉત્પત્તિનાં ક્ષેત્ર-કાલ-| ઇચ્છાકારાદિ સામાચારીઓનું ફલ ૩૨ ૭૫૩ ભાવ |૭૩૬-૭૪૧| પુરુષદ્ધાર, કારણદ્વાર, કારણનાં જુદા જુદા ભેદો, |૭૪૨-૭૪૮| તીર્થંકરો શા માટે સામાયિક કહે છે ? અને ગણધરો શા માટે સામાયિક સાંભળે છે ? ૨૭ ૨૭ ૩૦ ૭૪૯-૭૫૦ પ્રત્યયદ્વારનું સ્વરૂપ ૩૧ ૭૫૧-૭૫૨ લક્ષણદ્વારનું સ્વરૂપ સમ્યક્ત્વાદિ સામાયિકના લક્ષણો ૩૩ ૭૫૪-૭૬૧| નયોના પ્રકાર અને તેઓનું સ્વરૂપ ૩૬ ૨૭૬૨ નયોના સમવતારની વિચારણા ૭ પૃષ્ઠ ક્રમાંક ૪૦ જ ૪૪ ૫૦ ૫૫ ૧૫ ૫૬ ૫૯ ૬૪ ૬૮ ૭૧ ૭૮ 5 × ૪ ૪ ૪ 8 Page #9 -------------------------------------------------------------------------- ________________ પદ વિષય ક્રમાંકે પૂજા | ૭૯૬ ગાથા Tપૃષ્ઠ | ગાથા વિષય ક્રમાંક ક્રિમાંક ૭૬૩ વજસ્વામી સુધી અનુયોગ અપૃથક/૧૦૧ ૭૮૮ |દિગંબરો માટેના અશનાદિ •વજસ્વામીનો પૂર્વભવે ૧૦૨. સાધુઓને ખપે * ૨૦૮ • ગૌતમસ્વામીનું અષ્ટાપદ ૭૮૯ કયા નયને સમ્યક્ત્વાદિ કયું પર્વત તરફ ગમન ' સામાયિક મોક્ષમાર્ગ તરીકે ૭૬૫-૭૬૬| વજસ્વામીની વોવડે પરીક્ષા |૧૧૪ ઈષ્ટ છે? ૨૦૯ ૭૬૭ આચાર્યપદવીનિમિત્તે દેવોવડે ૭૯૦ આત્મા સામાયિક છે ર ૧૧ ૭૯૧ મહાવ્રતોના વિષયો | Jર ૧૩ ૭૬૮-૭૬૯ વજસ્વામીને નમસ્કાર ૧૨૩ ૭૯૨-૭૯૫ દ્રવ્યાર્થિકનયમતે આત્મા સામા૭૭૦-૭૭૧ વિદ્યાની શક્તિ અને તેનું અદાન ૧૨૪ યિક છે અને પર્યાયાર્થિકન ગુણો ૭૭૨-૭૭૩પુષ્પોનું આનયન, અનુયોગોનું સામાયિક છે તેની ચર્ચા. અપૃથકૃત્વ ૧૨૭ ૨૧૪ ૭૭૪-૭૭૬ આર્યરક્ષિતસૂરિવડે અનુયોગોનું સામાયિકના પ્રકારો પૃથક્વ, આર્યરક્ષિતસૂરિજીનું (‘તવધ' દ્વાર) ચરિત્ર ૧૨૮ | ૭૯૭-૭૯૯ સામાયિક કોને હોય? ૭૭૭ છેદસૂત્રો એ ચરણકરણાનુયોગ છે ‘સ્થ' દ્વાર) • ઈન્દ્રવડે આર્યરક્ષિતસૂરિજીને | ૮૦૦ ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ |૧૬૧ પચ્ચખાણનો નિષેધ * નિર્તવવક્તવ્યતા * ૮૦૧-૮૦૨ ગૃહસ્થ વારંવાર સામાયિક કરવું જોઈએ ૭૭૮-૭૮૩| નિકૂવો, તેમની ઉત્પત્તિ, ૮૦૩ મધ્યસ્થનું લક્ષણ, દેશ અને કાલ . ૧૬૬ • પ્રથમ નિદ્વવ (જમાલિ) ૮૦૪-૮૨૯ ક્ષેત્રાદિમાં ક્યાં કયું સામાયિક • બીજો નિદ્વવ (તિષ્યગુપ્ત) ૧૭૩ હોય તેનું નિરૂપણ (‘વ’ દ્વાર) • ત્રીજો નિતવ (આષાઢાચાર્યના • ક્ષેત્રાદિમાં સામાયિકના પૂર્વશિષ્યો) પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકોને • ચોથો નિદ્વવ (અઋમિત્ર) ૧૮૦ જણાવતું કોષ્ટક રિ ૫૮ • પાંચમો નિદ્વવ (ગંગ-આચાય) ૧૮૩ કયા દ્રવ્યો કે કયા પર્યાયોને વિશે છઠ્ઠો નિલવ (રોહગઢ) ૧૮૫ | સામાયિક હોય? (‘પુ' દ્વાર) ૨૬૨ • સાતમો નિહ્નવ (ગોઠામાહિલ) |૧૯૩ મનુષ્યાદિસ્થાનોની દુર્લભતા • દિગંબરમતની ઉત્પત્તિ વિગેરે ર૦૧ (‘અર્થ' દ્વાર) ૨૬૪ ૭૮૪-૭૮૭ી નિર્તવવકતવ્યતાનું નિગમન, ૮૩૨-૮૩૫ | મનુષ્યભવની દુર્લભતાના દશ દરેકને દોષો, નિદ્વવોનો મત એ. દિષ્ટાન્તો સંસારનું કારણ, નિતવો સાધુ નથી,૨૦૫ | ૮૩૬-૮૪૦ ધર્મકરણનો ઉપદેશ ૨૭૬ વંદન ૨૨ ૫ ૮૩૧ T Page #10 -------------------------------------------------------------------------- ________________ ૮૭૧ ગાથા વિષય પૃષ્ઠ| ગાથા વિષય ક્રમાંક | ક્રમાંક ક્રમાંક ૮૪૧-૮૪૨ | આલસાદિ ધર્મશ્રવણના વિદ્ગો ૨૭૮ ૮૬૬-૮૬૮ મુનિપણાનું સ્વરૂપ અને શ્રમણ८४३ યોદ્ધાનું દૃષ્ટાન્ત ર૭૯ શબ્દની વ્યાખ્યા ૩૨૯ ८४४ દૃષ્ટાદિ સામાયિક પ્રાપ્તિના કારણો ૨૮૦ ૮૬૯-૮૭૦ મેતાર્યમુનિની સ્તવના | |૩૩૮ ૮૪૫-૮૪૬ | અનુકંપાદિ સામાયિક પ્રાપ્તિના | | કાલિકાચાર્યની સ્તવના કારણો ર૮૦ ८४७ ૮૭૨-૮૭૫ ચિલાતીપુત્રની સ્તવના ૩૪૪ સાધુની અનુકંપાથી વાનર દેવ બન્યો 1. ૨૮૪ ૮૭૬-૮૭૯ લાખ શ્લોકોનો સંક્ષેપ, ८४८ અભ્યત્થાનાદિ સામાયિકપ્રાપ્તિના ધર્મચિમુનિની અનાકુષ્ટિ, કારણો પરિજ્ઞાને વિશે ઈલાપુત્રનું ૮૪૯ સમ્યક્ત્વાદિનો સ્થિતિકાલ દિષ્ટાન્ત, પ્રત્યાખ્યાનમાં તેતલિ(ન્દિર' દ્વાર) ૩િ૧૫ પુત્રનું દૃષ્ટાન્ત (૮૫૦-૮૫૨ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરનારાદિની સંખ્યા ('સતિ' દ્વાર). ઉપોદઘાતનિયુક્તિ સમાપ્ત . ૩િ૧૬ ૮૫૩-૮૬૦ સમ્યક્ત્વાદિનો અંતરકાલ, મ. હેમચન્દ્રસૂરિકૃત ટિપ્પણી નિરંતરકાલ, વિરહકાલ, ભવો. પરિશિષ્ટ - ૧ ૩૫૨ આકર્ષો, સ્પર્શના, ઉ૧૮ ઉદ્ધત દષ્ટાન્તો પરિશિષ્ટ - ૨ |૩૭૦ ૮૬૧-૮૬૪ નિરુક્તિદ્વાર (સમ્યક્ત્વાદિના નિયુક્તિગાથાઓને અકારાદિપર્યાયવાચી નામો) - ૩૨૩ ક્રમ પરિશિષ્ટ-૩ ૮૬૫ ૩૭૮ ચારિત્રના પર્યાયવાચી નામો ઉપર દમદેતાદિ દષ્ટાન્તોના ૩૨૬ ૩૪૫ નામો - • નિર્યુક્તિગાથાઓનું વર્ગીકરણ - 1 ભાગ - ૧ ૧-૧૮૫ ભાગ - ૨ ૧૮૬૬૪૧ ભાગ - ૩. ૬૪૨-૮૩૯ ભાગ - ૪ ૮૮૦-૧૦૫૫ શેષ ભાગો ભવિષ્યમાં વિશેષમાં ભાગ-3 પરિશિષ્ટ-૩માં સર્વ નિર્યુક્તિ- I ગાથાઓનો અકારાદિ ક્રમ આપેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાન્તાકુકર્માણકા : પૃષ્ઠ ૨૧ છે. ૨. વયા વિષય વિષય ક્રમાંક છે. ૧. વિનય અને અવિનય ઉપર અશ્વનું ૧૮. મનુષ્યભવની દુર્બલતાના દશદષ્ટાન્તો ૨ દષ્ટાંત ૧૯. આનંદશ્રાવક વૈયાવચ્ચાદિ માટે આમંત્રણની રાહ ૨૦. કામદેવશ્રાવક જોવામાં બ્રાહ્મણ અને વાનરની કથા ૨૧. વલ્કલચીરિ ગુરુ સ્વયં વૈયાવચ્ચ કરે તેમાં બે * સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો * વેપારીઓનું દૃષ્ટાંત • અનુકંપાને વિશે વૈતરણીવૈદ્યની કથા છે. ૪. *આયુષ્ય તૂટવાના કારણો : • અકામનિર્જરામાં મહાવતની કથા ૨૮૫ • રાગથી (રૂપવાન યુવાન) • બાળપમાં ઈન્દ્રનાગની કથા ૨૯૨ સ્નેહથી (વેપારી અને તેની પત્ની) • સુપાત્રદાનમાં કૃતપુણ્યની કથા ૨૯૫ • ભયથી (સોમિલ બ્રાહ્મણ) • વિનયારાધનામાં પુષ્પશાલની કથા ૩૦૧ નૈગમનયની માન્યતાને જાણવા • વિર્ભાગજ્ઞાનમાં શિવરાજર્ષિની કથા વસવાટાદિના દષ્ટાન્તો • સંયોગ-વિયોગમાં બે વેપારીઓની કથા ૩૦૩ વજસ્વામી ચરિત્ર • દુઃખમાં બે ભાઈઓની કથા ૭. પુંડરિક-કંડરિકની કથા • ઉત્સવમાં ભરવાડની કથા’ છે. ૮. દશપુરનગરની ઉત્પત્તિ (કુમારનંદિ) • ઋદ્ધિમાં દશાર્ણભદ્રની કથા ૯. આર્યરક્ષિતસૂરિ ચરિત્ર અસત્કારમાં ઈલાપુત્રની કથા $ ૧૦. જમાલિ (બહુતરમત) ૨૩. દમદેતમુનિ ૧૧. તિષ્યગુરૂ (જીવપ્રદેશમત) ૨૪. મેતાર્યમુનિ છે. ૧૨. આષાઢાચાર્યના શિષ્યો (અવ્યક્તમત) ૧૭૭ ૨૫. કાલકાચાર્ય હું ૧૩. અશ્વમિત્ર (સમુચ્છેદમત) ૧૮૧ ૨૬. ચિલાતીપુત્ર ક ૧૪. આચાર્ય ગંગ (દ્રક્રિયમત) ૧૮૪ ૨૭. આત્રેયાદિ $ ૧૫. રોહગુપ્ત (ત્રરાશિકમત) ૧૮૬ ૨૮. ધર્મરુચિ અણગાર ૬. ગોષ્ઠામાહિલ (અબદ્ધિકમત) ૧૯૩ |૨૯. ઈલાપુત્ર છે. ૧૭. શિવભૂતિ (દિગંબરમત) ૨૦૧ ૩૦. તેતલિપુત્ર ૧ ૭૦ ૧૭૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ ગણધરવક્તવ્યતા દ્વારગાથા(નિ. ૬૪૨) કોય ૧ साम्प्रतमेतेषामेव वक्तव्यताशेषप्रतिपिपादयिषया द्वारगाथामाह खेत्ते काले जम्मे गोत्तमगारछउमत्थपरियाए । केवलिय आउ आगम परिणेव्वाणे तवे चेव ॥ ६४२ ॥ दरगाहा एकारान्ताः शब्दाः प्राकृतशैल्या प्रथमैकवचनान्ता द्रष्टव्याः, ततश्च गणधरानधिकृत्य क्षेत्रं - जनपदग्रामनगरादि तद्वक्तव्यं जन्मभूमिः, तथा कालो नक्षत्रचन्द्रयोगोपलक्षितो वाच्यः, जन्म 5 वक्तव्यं, तच्च मातापित्रायत्तमित्यतो मातापितरौ वाच्यौ, गोत्रं यद्यस्य तद्वाच्यम् 'अगारछउमत्थपरियाए ' त्ति पर्यायशब्दः उभयत्राप्यभिसम्बध्यते, अगारपर्यायो - गृहस्थपर्यायो वाच्यः, तथा छद्मस्थपर्यायश्चेति तथा केवलिपर्यायो वाच्यः, सर्वायुष्कं वाच्यं तथा आगमो वाच्यः, कः कस्यागम आसीत् ?, परिनिर्वाणं वाच्यं, कस्य भगवति जीवति सति आसीत् कस्य वा मृते इति, तपश्च वक्तव्यं, किं केनापवर्गं गच्छता तप आचरितमिति ?, चशब्दात्संहननादि च वाच्यम्, इति गाथासमुदायार्थः ॥ 10 इदानीमवयवार्थः प्रतिपाद्यते तत्र क्षेत्रद्वारावयवार्थाभिधित्सयाऽऽह — અવતરણિકા : હવે એઓની (=ગણધરોની) જ વક્તવ્યતાશેષને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી દ્વારગાથાને કહે છે ગાથાર્થ : ક્ષેત્ર—કાળજન્મ—ગોત્ર—અગાર–છદ્મસ્થપર્યાય—કેવલિ—આયુ—આગમ—પરિનિર્વાણ અને તપ. ટીકાર્થ : મૂળગાથામાં આપેલા ‘“શ્વેત્તે ા ...’વિગેરે શબ્દો પ્રાકૃતશૈલીને કારણે ‘એ’કારાન્ત છે. તે બધા શબ્દો પ્રથમા એકવચનાન્ત જાણવા. (સપ્તમી વિભક્તિ સમજવી નહીં.) તેથી ગણધરોને આશ્રયી ક્ષેત્ર = જનપદ—ગ્રામ—નગરાદિ જન્મભૂમિ કહેવા યોગ્ય છે. (અર્થાત્ કયા ગણધરની કઈ જન્મભૂમિ હતી તે કહેવી), તથા નક્ષત્ર–ચન્દ્રયોગથી જણાતો કાળ કહેવા યોગ્ય છે (અર્થાત્ કયા ગણધરના જન્મસમયે કયું નક્ષત્ર ચન્દ્ર સાથે યોગ પામ્યું હતું ? તે કહેવું.), જન્મ કહેવો 20 અને તે જન્મ માતાપિતાને આધીન છે માટે માતાપિતા પણ કહેવા યોગ્ય છે, જેનું જે ગોત્ર હતું તે ગોત્ર કહેવું. 15 ‘‘અરછમસ્થરિયા' અહીં પર્યાયશબ્દ ઉભયત્ર=બંને શબ્દો સાથે જોડવો, તેથી અગારપર્યાય=ગૃહસ્થપર્યાય અને છદ્મસ્થપર્યાય કહેવા યોગ્ય છે, તથા કેવલિપર્યાય કહેવા યોગ્ય છે, સર્વાયુષ્ય કહેવા યોગ્ય છે તથા કોને કેટલું આગમ હતું ? તે કહેવા યોગ્ય છે, તથા પ્રભુની 25 હાજરીમાં કોનું નિર્વાણ થયું અને ભગવાનના નિર્વાણ પછી કોનું નિર્વાણ થયું ? તે કહેવા યોગ્ય છે, તથા મોક્ષમાં જતી વખતે કોણે કયો તપ આચર્યો હતો ? તે તપ કહેવા યોગ્ય છે અને મૂળગાથામાં આપેલા ‘‘=’ શબ્દથી સંઘયણાદિ કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ કહ્યો. ૫૬૪૨॥ અવતરણિકા : હવે અવયવ-અર્થ પ્રતિપાદન કરાય છે. તેમાં પ્રથમ ક્ષેત્રદ્વા૨રૂપ અવયવના • અર્થને કહેવાની ઇચ્છાથી કહે છે 30 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) मगहा गोब्बरगामे जाया तिण्णेव गोयमसगोत्ता । कोल्लागसन्निवेसे जाओ विअत्तो सुहम्मो य ॥ ६४३ ॥ व्याख्या : मगधाविषये गोबरग्रामे सन्निवेशे जातास्त्रय एवाद्याः 'गोयमे 'त्ति एते त्रयोऽपि गौतमसगोत्रा इति, कोल्लागसन्निवेशे जातो व्यक्तः सुधर्मश्चेति गाथार्थः ॥ मोरीयसन्निवेसे दो भायरो मंडिमोरिया जाया । अयलो य कोसलाएँ मिहिलाए अकंपिओ जाओ ॥ ६४४ ॥ व्याख्या : मौर्यसन्निवेशे द्वौ भ्रातरौ मण्डिकमौर्यौ जातौ, अचलश्च कौशलायां, मिथिलायामकम्पिको जात इति गाथार्थः । तुंगीय सन्निवेसे मेयज्जो वच्छभूमिएँ जाओ। . 10 भगवंपि य प्पभासो रायगिहे गणहरो जाओ ॥ ६४५ ॥ दारं ॥ । व्याख्या : तुङ्गीकसन्निवेशे मेतार्यो वत्सभूमौ जातः, कोशाम्बीविषय इत्यर्थः भगवानपि च प्रभासो राजगृहे गणधरो जात इति गाथार्थः ॥ कालद्वारावयवार्थः प्रतिपाद्यते - तत्र कालो हि नक्षत्रचन्द्रयोगोपलक्षित इतिकृत्वा यद्यस्य गणभृतो नक्षत्रं तदभिधित्सुराह जेट्ठा कित्तिय साई सवणो हत्थुत्तरा महाओ य । रोहिणि उत्तरसाढा मिगसिर तह अस्सिणी पूसो ॥ ६४६ ॥ ગાથાર્થ : મગધ દેશના ગોબૂરગ્રામે ગૌતમ ગોત્રવાળા ત્રણ ઉત્પન્ન થયા. કોલ્લા સન્નિવેશમાં વ્યક્ત અને સુધર્મા ઉત્પન્ન થયા.. ટીકાર્થ : મગધ દેશના ગોબૂરગ્રામ નામના સન્નિવેશમાં પ્રથમ ત્રણ જ ગણધરો ઉત્પન્ન થયા. આ ત્રણે ગણધરો ગૌતમગોત્રવાળા હતા. કોલ્લાગસન્નિવેશમાં વ્યક્ત અને સુધર્મગણધર ઉત્પન્ન 20 थया. ॥१४॥ थार्थ : 2ीर्थ प्रभा वो. ટીકાર્થ : મૌર્યસન્નિવેશમાં મેડિક–મૌર્ય બે ભાઈઓ થયા અને કૌશલામાં અચલ, મિથિલામાં पित थया. ॥६४४॥ ગાથાર્થઃ તુંગીકસન્નિવેશની વત્સભૂમિમાં મેતાર્ય થયા અને ભગવાન પ્રભાસગણધર રાજગૃહમાં 25 च्या. ટીકાર્થ: તુંગીકસન્નિવેશમાં વત્સભૂમિમાં = કોસાંબીનગરીમાં મેતાર્ય ઉત્પન્ન થયા, ભગવાન પ્રભાસગણધર રાજગૃહમાં થયા. એ ગાથાર્થ થયો. (૬૪પા હવે કાળદ્વારરૂપ અવયવનો અર્થ પ્રતિપાદન કરાય છે–તેમાં કાળ એ નક્ષત્રની સાથે ચંદ્રના યોગથી જણાય છે. માટે જે ગણધરનું જે નક્ષત્ર (જન્મ સમયે) હતું, તે કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે 30 थार्थ : ४येष्ठा-वृत्ति-स्वाति-श्रव-स्तोत्त।-भधा-लिए-उत्तराषाढा-भृगशीर्ष અશ્વિની તથા પુષ્ય. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગણધરાનો પિતા-માતા-ગોત્રના નામ (નિ. ૬૪૭-૬૪૮) व्याख्या : ज्येष्ठाः कृत्तिकाः स्वातयः श्रवणः हस्त उत्तरो यासां ताः हस्तोत्तरा - उत्तरफाल्गुन्य इत्यर्थः, मघाश्च रोहिण्यः उत्तराषाढा मृगशिरस्तथा अश्विन्यः पुष्यः, एतानि यथायोगमिन्द्रभूतिप्रमुखानां नक्षत्राणीति गाथार्थः ॥ द्वारम् । जन्मद्वारं प्रतिपाद्यते - मातापित्रायत्तं च जन्मेतिकृत्वा गणभृतां मातापितरावेव प्रतिपादयन्नाह ૩ वसुभूई धमित्ते धम्मिल धणदेव मोरिए चेव । देवे वसूय दत्ते बले य पियरो गणहराणं ॥ ६४७ ॥ व्याख्या : वसुभूतिः धनमित्रः धर्मिलः धनदेवः मौर्यश्चैव देवः वसुश्च दत्तः बलश्च पितरो गणधराणां, तत्र त्रयाणामाद्यानामेक एव पिता, शेषाणां तुं यथासङ्ख्यं धनमित्रादयोऽवसेया इति થાર્થ: । पुहवी य वारुणी भद्दिला य विजयदेवा तहा जयंती य । दाय वरुणदेवा अइभद्दा य मायरो || ६४८ ॥ दारं ॥ व्याख्य : पृथिवी च वारुणी भद्रिला च विजयदेवा तथा जयन्ती च नन्दा च वरुणदेवा अतिभद्रा च मातरः, तत्र पृथिवी त्रयाणामाद्यानां माता, शेषास्तु यथासङ्ख्यमन्येषां, नवरं विजयदेवा मण्डिकमौर्य्ययोः पितृभेदेन द्वयोर्माता, धनदेवे पञ्चत्वमुपगते मौर्येण गृहे धृता सैव, अविरोधश्च 5 10 ટીકાર્થ : જ્યેષ્ઠા, કૃત્તિકા, સ્વાતિ, શ્રવણ, હસ્તનક્ષત્ર એ છે ઉત્તરમાં જેને તે 15 હસ્તોત્તરા–ઉત્તરાફાલ્ગુની, મઘા, રોહિણી, ઉત્તરાષાઢા, મૃગશીર્ષ, અશ્વિની તથા પુષ્ય, ઇન્દ્રભૂતિ વગેરે ગણધરોના આ ક્રમશઃ નક્ષત્રો જાણવા. ૬૪૬॥ હવે જન્મદ્વાર પ્રતિપાદન કરાય છે અને તે જન્મ માતાપિતાને આધીન હોવાથી (કૃતિ હોવાથી) ગણધરોના માતાપિતાને જ (પ્રથમ) પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થ : વસુભૂતિ—ધનમિત્ર—ધર્મિલ–ધનદેવ–મૌર્ય—દેવ–વસુ—દત્ત અને બળ ગણધરોના 20 પિતા હતા. ટીકાર્થ : વસુભૂતિ, ધનમિત્ર, ધર્મિલ, ધનદેવ, મૌર્ય,દેવ,વસુ,દત્ત અને બળ—આ ગણધરોના પિતા હતા. તેમાં પ્રથમ ત્રણ ગણધરોના એક જ પિતા હતા, જ્યારે શેષ ગણધરોના ધમિત્ર વગેરે ક્રમશઃ પિતા જાણવા. ॥૬૪૭ના ગાથાર્થ : પૃથિવી—વારુણી—ભદ્રિલા—વિજયદેવા—જયંતી—નંદાવરુણદેવા અને અતિભદ્રા— 25 માતાઓ હતી. ટીકાર્થ : પૃથિવી, વારુણી, ભદ્રિલા, વિજયદેવા, જયંતી, નંદા, વરુણદેવા અને અતિભદ્રા – આ ગણધરોની માતાઓ હતી. તેમાં પૃથિવી પ્રથમ ત્રણ ગણધરોની માતા હતી. શેષ(માતાઓ) ક્રમશઃ અન્ય ગણધરોની માતાઓ હતી. પરંતુ વિજયદેવા જુદા જુદા પિતાથી પ્રાપ્ત થયેલા મંડિક અને મૌર્યની માતા હતી. ધનદેવના(વિજયદેવાના પ્રથમપતિ અને મંડિકના પિતાના) મૃત્યુ પામ્યા 30 Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ છે આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तस्मिन् देश इति गाथार्थः ॥ गोत्रद्वारप्रतिपादनाय आह - तिण्णि य गोयमगोत्ता भारद्दा अग्गिवेसवासिट्ठा । कासवगोयमहारिय कोडिण्णदुगं च गोत्ताई ॥६४९ ॥ व्याख्या : त्रयश्च गौतमगोत्राः इन्द्रभूत्यादयः, भारद्वाजाग्निवैश्यायनवाशिष्टाः यथायोगं . 5 व्यक्तसधर्ममण्डिकाः. काश्यपगौतमहारीतसगोत्राः, मौर्याकम्पिका[ता चलभ्रातर इति, कौण्डिन्यसगोत्रौ द्वौ मेतार्यप्रभासावित्येतानि गणधराणां गोत्राणीति गाथार्थः ॥ द्वारम् ॥ अगारपर्यायद्वारव्याचिख्यासयाऽऽह - पण्णा छायालीसा बायाला होइ पण्ण पण्णा य । तेवण्णं पंचसट्ठी अडयालीसा य छायाला ॥ ६५० ॥ | 10 व्याख्या : पञ्चाशत् षट्चत्वारिंशत् द्विचत्वारिंशत् भवति पञ्चाशत् पञ्चाशच्च त्रिपञ्चाशत् पञ्चषष्टिः अष्टचत्वारिंशत् षट्चत्वारिंशत् इति गाथार्थः ॥ छत्तीसा सोलसगं अगारवासो भवे गणहराणं । । छउमत्थयपरियागं अहक्कम कित्तइस्सामि ॥ ६५१ ॥ दारं ॥ व्याख्या : षट्त्रिंशत् षोडशकम् 'अगारवासो' गृहवासो यथासङ्ख्यम् एतावान् गणधराणाम् 15 પછી મૌર્યવડે તે વિજયદેવા પોતાના ઘરમાં રખાઈ. (અને મૌર્યવડે વિજયદેવાને મૌર્યપુત્ર નામે પુત્રની પ્રાપ્તિ થઈ. અહીં કો'કને પ્રશ્ન થાય કે એક પતિને બે પત્ની હોય, પણ એક પત્નીને બે પતિ ઘટે નહીં. આનો જવાબ આપતા કહે છે કે, તે દેશમાં આ રીતનો વ્યવહાર કરવામાં કોઈ વિરોધ નહોતો. I૬૪૮ હવે ગોત્રદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ : ત્રણ ગૌતમ ગોત્રવાળા, ભારદ્વાજ, અગ્નિવેશ્યાયન, વાશિષ્ટ, કાશ્યપ, ગૌતમ, 20 હારિત અને કૌડિન્ય (ગણધરોના) ગોત્ર હતા. ટીકાર્થ : ઇન્દ્રભૂતિ વગેરે પ્રથમ ત્રણ ગૌતમ ગોત્રવાળા, વ્યક્ત–સુધર્મ અને મંડિક ક્રમશ: ભારદ્વાજ, અગ્નિવૈશ્યાયન અને વાશિષ્ટગોત્રવાળા હતા. મૌર્ય, અકંપિત અને અચલભ્રાતા ક્રમશઃ કાશ્યપ, ગૌતમ અને હારિતગોત્રવાળા તથા મેતાર્ય અને પ્રભાસ કૌડિન્યગોત્રવાળા હતા. આ પ્રમાણે આ ગણધરોના ગોત્ર જાણવા. ૬૪૯ાા હવે અગાર(ગૃહસ્થ)પર્યાયરૂપદ્વારને વ્યાખ્યાન 25 કરવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : પચાસ - છેતાલીસ – બેંતાલીસ – પચાસ – પચાસ – ત્રેપન – પાસઠ– અડતાલીસ–ડેંતાલીસ || ૬૫૦ || ગાથાર્થ છત્રીસ-સોળ-ગણધરીની અગારવાસ છે. છદ્મસ્થપર્યાયને યથાક્રમે હું કીર્તન કરીશ: 30 ટીકાર્ય : છત્રીસ અને સોળ આ પ્રમાણે ગણધરોનો યથાસંખ્ય (જે રીતે સંખ્યા કહી તે Page #16 -------------------------------------------------------------------------- ________________ 10 • ગણધરોનો છઘસ્થ-કેવલિપર્યાય તથા સર્વાયુષ્ક (નિ. ૬૫-૬૫૫) ૫ इति गाथार्द्धम् । द्वारम् । अनन्तरद्वारावयवार्थप्रतिपिपादयिषयाऽऽह पश्चार्द्ध-छद्मस्थपर्यायं 'यथाक्रम' यथायोगं कीर्त्तयिष्यामि इति गाथार्थः ॥ तीसा बारस दसगं बारस बायाल चोद्दसदुगं च । णवगं बारस दस अट्ठगं च छउमत्थपरियाओ ॥ ६५२ ॥ दारं ॥ गाथेयं निगदसिद्धा ॥ केवलिपर्यायपरिज्ञानोपायप्रतिपादनायाह - 5 छउमत्थपरीयागं अगारवासं च वोगसित्ता णं। __सव्वाउगस्स सेसं जिणपरियागं वियाणाहि ॥ ६५३ ॥ व्याख्या : छद्मस्थपर्यायम् अगारवासं च व्यवकलय्य सर्वायुष्कस्य शेषं जिनपर्यायं विजानीहीति गाथार्थः ॥ स चायं जिनपर्यायः - बारस सोलस अट्ठारसेव अट्ठारसेव अद्वेव । सोलस सोल तहेकवीस चोद्द सोले य सोले य ॥ ६५४ ॥ दारं ॥ निगदसिद्धा । सर्वायुष्कप्रतिपादनायाह . बाणउई चउहत्तरि सत्तरि तत्तो भवे असीई य । एगं च सनं तत्तो तेसीई पंचणउई य ॥ ६५५ ॥ પ્રમાણે = ક્રમશ:) આટલો ગૃહસ્થપર્યાય જાણવો. હવે આના પછીના દ્વાર છબસ્થપર્યાય)રૂપ 15 અવયવાર્થને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ગાથાના પશ્ચાઈભાગને કહે છે કે-છબસ્થપર્યાયને ક્રમશઃ કીર્તન કરીશ.l/૬૫૧ ગાથાર્થ : ત્રીસ-બાર—દશ-બાર–બેતાલીસ–ચૌદ-ચૌદ–નવ–બાર—દશ અને આઠ (આ પ્રમાણે) છદ્મસ્થપર્યાય જાણવો. - ' ટીકાર્ય : આ ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. દપરા હવે કેવલિપર્યાયના પરિજ્ઞાનના ઉપાયને 20 પ્રતિપાદન કરવા માટે કહે છે ? ગાથાર્થ : છઘસ્થપર્યાય અને ગૃહસ્થપર્યાયને બાદ કરી સર્વાયુષ્યનો શેષ(ભાગ) જિનપર્યાય તરીકે જાણ. ટીકાર્થ - (ટીકાર્ય ગાથાર્થ પ્રમાણે જાણવો.) II૬૫૩ તે જિનપર્યાય આ પ્રમાણે છે કે ગાથાર્થઃ બાર–સોળ–અઢાર–અઢાર–આઠ-સોળ-સોળ–એકવીસ–ચૌદ-સોળ અને સોળ 25 (આ પ્રમાણે જિન(કેવલિ) પર્યાય જાણવો.) ટીકાર્થ : સ્પષ્ટ જ છે. I૬૫૪ા હવે સર્વાયુષ્યનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ : બાણુ-ચુમોતેર-સીત્તેર–એંશી–એકસો-ત્યાશી–પંચાણુ -અક્વોત્તેર–બહોંત્તરબાસઠ–અને ચાલીસ વર્ષનું ગણધરોનું સર્વ આયુ જાણવું. ટીકાર્ય બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. ૬પપ-૬પદી હવે આગમદ્વારરૂપ અવયવાર્થનું 30 Page #17 -------------------------------------------------------------------------- ________________ વગાન ૬ ના આવશ્યકનિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अठत्तरं च वासा तत्तो बावत्तरिं च वासाइं । बावट्ठी चत्ता खलु सव्वगणहराउयं एयं ॥ ६५६ ॥ दारं ॥ गाथाद्वयं निगदसिद्धमेव ॥ आगमद्वारावयवार्थं प्रतिपादयन्नाह सव्वे य माहणा जच्चा, सव्वे अज्झावया विऊ । सव्वे दुवालसंगी य, सव्वे चोद्दसपुव्विणो ॥ ६५७ ॥ दारं ॥ व्याख्या : सर्वे च ब्राह्मणा जात्याः, अशुद्धा न भवन्ति, सर्वेऽध्यापकाः, उपाध्याया इत्यर्थः, 'विद्वांसः' पण्डिताः, अयं गृहस्थागमः, तथा सर्वे द्वादशाङ्गिनः, तत्र स्वल्पेऽपि द्वादशाङ्गाध्ययने द्वादशाङ्गिनोऽभिधीयन्त एव अतः सम्पूर्णज्ञापनार्थमाह- सर्वे चतुर्दशपूर्विण इति गाथार्थः ॥ परिनिर्वाणद्वारमाह - 10 परिणिव्वुया गणहरा जीवंते णायए णव जणा उ।। इंदभूई सुहम्मो य रायगिहे निव्वुए वीरे ॥ ६५८ ॥ दारं ॥ निगदसिद्धा । तपोद्वारप्रतिपादनायाह - मासं पाओवगया सव्वेऽवि य सव्वलद्धिसंपण्णा । वज्जरिसहसंघयणा समचउरंसा य संठाणा ॥ ६५९ ॥ પ્રતિપાદન કરતાં કહે છે ; ગાથાર્થ : બધા ગણધરો જાતિમાન બ્રાહ્મણ હતા, બધા વિદ્વાન અધ્યાપક હતા અને સર્વ બાર અંગને ધારણ કરનારા ચૌદપૂર્વી હતા. ટીકાર્થ – સર્વ ગણધરો જાતિમાન બ્રાહ્મણો હતા, અશુદ્ધ નહોતા. બધા ગણધરો 20 અધ્યાપકaઉપાધ્યાય તથા વિદ્વાન=પંડિત હતા, આ પ્રમાણે ગૃહસ્થાવસ્થામાં તેઓને જ્ઞાન હતું. તથા સર્વ બાર અંગી હતા. તેમાં બારમા અંગનું થોડું પણ અધ્યયન કર્યું હોય તો તે વ્યક્તિ બાર-અંગી કહેવાય છે. આથી ગણધરો સંપૂર્ણ બાર અંગને જાણનારા હતા એ જણાવવા કહે છે કે સર્વ ગણધરો ચૌદપૂર્વી હતા. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. I૬૫૭ા હવે પરિનિર્વાણદ્વારને કહે છે કે 25 : ગાથાર્થ નાયક(ભગવાન)ની હયાતિમાં નવ ગણધરી નિર્વાણ પામ્યા અને વીરપ્રભુના નિર્વાણ પછી ઇન્દ્રભૂતિ અને સુધર્મ રાજગૃહમાં નિર્વાણ પામ્યા. ટીકાર્થ : સ્પષ્ટ જ છે. II૬૫૮હવે તપદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? ગાથાર્થ : સર્વ ગણધરોએ એકમાસનું પાદપોપગમન અનશન કર્યું. તથા સર્વ ગણધરો સર્વલબ્ધિથી સંપન્ન (યુક્ત), વકૃષભસંઘયણવાળા અને સમચતુરગ્રસંસ્થાનવાળા હતા. 30 ટીકાર્થ : સર્વ ગણધરી એકમાસનું પાદપોપગમન અનશન પામ્યા=કર્યું. હવે દ્વારગાથામાં Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાદિકાલનું સ્વરૂપ (નિ. ૬૬૦) ૭ व्याख्या : 'मासं पायोवगय त्ति सर्व एव गणधराः मासं पादपोपगमनं गताः - प्राप्ताः, द्वारगाथोपन्यस्तचशब्दार्थमाह- सर्वेऽपि च सर्वलब्धिसम्पन्नाः - आमर्षौषध्याद्यशेषलब्धिसम्पन्ना इत्यर्थः, वज्रऋषभसंहननाः समचतुरस्त्राश्च संस्थानत इति गाथार्थः ॥ उक्तः सामायिकार्थसूत्रप्रणेतॄणां तीर्थकरगणधराणां निर्गमः, साम्प्रतं क्षेत्रद्वारमवसरप्राप्तमुल्लङ्घ्य कालद्वारमुच्यते, अनन्तरमेव द्रव्यनिर्गमस्य प्रतिपादितत्वात्, कालस्य च द्रव्यपर्यायत्वात् अन्तरङ्गत्वाद् 'अन्तरङ्गबहिरङ्गयोश्चान्तरङ्ग 5 एव विधिर्बलवान्' इति परिभाषासामर्थ्यादिति, निर्युक्तिकृता तु क्षेत्रस्याल्पवक्तव्यत्वादन्यथोपन्यासः कृत इति । स च कालो नामाद्येकादशभेदभिन्नः, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्यादिकालस्वरूपाभिधित्सयाऽऽह - दवे अद्ध अहाउय वक्कमे देसकालकाले य । तह य पमाणे वण्णे भावे पगयं तु भावेणं ॥ ६६० ॥ दारगाहा || व्याख्या : तत्र 'द्रव्य' इति वर्त्तनादिलक्षणो द्रव्यकालो वाच्यः, 'अद्धे 'ति चन्द्रसूर्यादि - (ગા. ૬૪૨માં) બતાવેલા ‘ઘ' શબ્દના (તવે ઘેવ) અર્થને કહે છે – (અર્થાત્ હવે જે બતાવે છે તે ‘ચ’’ શબ્દથી જાણવું.) સર્વ ગણધરો સર્વલબ્ધિથી સંપન્ન = આમર્ષોષધિ(સ્પર્શમાત્રથી અન્યના રોગો દૂર કરવાની લબ્ધિ) વિગેરે તમામ લબ્ધિવાળા, વજઋષભનારાચસંઘયણવાળા અને સંસ્થાનથી 15 = આકારથી સમચતુરસસંસ્થાનવાળા હતા. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. ॥૬૫૯॥ આમ, સામાયિકના અર્થ અને સૂત્રના પ્રણેતા એવા તીર્થંકરો—ગણધરોનો નિર્ગમ કહેવાયો. હવે અવસરથી પ્રાપ્ત એવા ક્ષેત્રદ્વારને છોડી કાળદ્વાર કહેવાય છે કારણ કે હમણાં જ દ્રવ્યનિર્ગમ પ્રતિપાદન કરાયો અને કાળ એ દ્રવ્યના પર્યાયરૂપ હોવાથી આંતરિક અંગ છે અને “આંતરિક તથા બાહ્યમાં આંતરિક વિધિ જ બળવાન છે” એ પ્રમાણેની પરિભાષાના સામર્થ્યથી ક્ષેત્રદ્વારને છોડી કાળદ્વાર કહેવાય છે. 20 (શંકા : તો પછી નિર્યુક્તિકારે દ્વારગાથામાં નિર્ગમ પછી ક્ષેત્રનો ઉપન્યાસ શા માટે કર્યો, કાળનો ઉપન્યાસ શા માટે નિર્ગમ પછી ન કર્યો?) ન સમાધાન : નિર્યુક્તિકારવડે ક્ષેત્રની અલ્પવક્તવ્યતા હોવાથી અન્યથા (પ્રથમ ક્ષેત્ર અને પછી કાળનો) ઉપન્યાસ કરાયો છે. 10 અવતરણિકા : તે કાળ નામાદિ અગિયારભેદથી જુદા જુદા પ્રકારનો છે. તેમાં નામ-સ્થાપના 25 સુખેથી જાણી શકાય છે, તેથી દ્રવ્યાદિકાળનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી કહે છે ♦ ગાથાર્થ : દ્રવ્ય—અદ્વાવ્યથાયુષ્ય—ઉપક્રમ—દેશકાળ-કાળકાળ—પ્રમાણ—વર્ણ—ભાવ. અહીં ભાવવડે અધિકાર છે. ટીકાર્થ : તેમાં ‘દ્રવ્ય' શબ્દથી વર્તનાદિરૂપ દ્રવ્યકાળ કહેવા યોગ્ય છે, ‘અદ્ધા' શબ્દથી ચન્દ્રસૂર્યાદિની (પરિભ્રમણરૂપ) ક્રિયાથી વિશિષ્ટ અર્ધતૃતીય(અઢી)દ્વીપસમુદ્રાન્તરવર્તી સમયાદિરૂપ 30 Page #19 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) क्रियाविशिष्टोऽर्द्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्त्यद्धाकालः समयादिलक्षणो वाच्यः, तथा यथाऽऽयुष्ककालो देवाद्यायुष्कलक्षणो वाच्यः, तथा ''उपक्रमकाल:' अभिप्रेतार्थसामीप्यानयनलक्षणः सामाचारीयथायुष्कभेदभिन्नो वाच्यः, तथा देशकालो वाच्यः, देशः प्रस्तावोऽवसरो विभागः पर्याय इत्यनर्थान्तरं, ततश्चाभीष्टवस्त्ववाप्त्यवसरकाल इत्यर्थ:, तथा कालकालो वाच्यः, . तत्रैकः कालशब्दः 5 प्राग्निरूपित एव, द्वितीयस्तु सामयिकः, कालो मरणमुच्यते, मरणक्रियाकलनं कालकाल इत्यर्थः, चः समुच्चये, तथा च 'प्रमाणकाल:' अद्धाकालविशेषो दिवसादिलक्षणो वाच्यः, तथा वर्णकालो वाच्यः, वर्णश्चासौ कालश्चेति वर्णकालः, 'भावित्ति औदयिकादिभावकालः सादिसपर्यवसानादिभेदभिन्नौ वाच्य इति, 'प्रकृतं तु भावेने 'ति भावकालेनाधिकार इति गाथासमुदायार्थः ॥ साम्प्रतमवयवार्थोऽभिधीयते - तत्राद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह - 10 ८ 30 चेयणमचेयणस्स व दव्वस्स ठिइ उ जा चउवियप्पा | सा होइ दव्वकालो अहवा दवियं तु तं चेव ॥ ६६१ ॥ व्याख्या : चेतनाचेतनस्य देवस्कन्धादेः, बिन्दुरलाक्षणिकः, अथवा चेतनस्याचेतनस्य च અદ્દાકાળ કહેવા યોગ્ય છે. તથા દેવાદિના આયુષ્યરૂપ યથાયુષ્યકાળ કહેવા યોગ્ય છે. તથા અભિપ્રેતઅર્થને નજીક લાવવારૂપ ઉપક્રમકાળ કે જે સામાચારી અને યથાયુદ્ધ એમ બે પ્રકારે છે 15 તે કહેવા યોગ્ય છે. તથા દેશકાળ કહેવા યોગ્ય છે. અહીં દેશ, પ્રસ્તાવ, અવસર, વિભાગ, પર્યાય આ બધા સમાનાર્થી શબ્દો જાણવા. તેથી ઇચ્છિતવસ્તુની પ્રાપ્તિનો અવસ૨કાળ એ દેશકાળ તરીકે જાણવો. તથા કાળકાળ કહેવા યોગ્ય છે. તેમાં એક “કાળ” શબ્દનો અર્થ પૂર્વે (ગાથા ૧૪૦ ભાગ-૧માં) કહી દીધો છે. બીજો કાળ શબ્દ સામયિક (પારિભાષિક) છે. તે કાળ શબ્દથી મરણ કહેવાય છે. માટે કાળકાળ એટલે મરણક્રિયાનો સમય, તે કહેવા યોગ્ય છે. “E” શબ્દ 20 ` સમુચ્ચયાર્થમાં જાણવો. તથા દિવસાદિરૂપ પ્રમાણકાળ કે જે અદ્ધાકાળનો જ એક પ્રકાર છે તે કહેવા યોગ્ય છે. તથા વર્ણકાળ=વર્ણ એ જ કાળ (=વર્ણરૂપ કાળ) તે કહેવા યોગ્ય છે. “ભાવ” શબ્દથી સાદિ—સપર્યવસાનાદિભેદવાળો ઔદયિકાદિભાવકાળ કહેવા યોગ્ય છે. અહીં ભાવકાળનો અધિકા૨ (પ્રયોજન) છે. આ પ્રમાણે દ્વારગાથાનો સમુદાયાર્થ કહ્યો. ૬૬૦ા અવતરણિકા : હવે અવયવાર્થ કહેવાય છે– તેમાં પ્રથમદ્વારરૂપ અવયવના અર્થને કહેવાની 25 ઇચ્છાથી કહે છે ગાથાર્થ : ચેતનનાચેતન એવા દ્રવ્યની ચાર વિકલ્પોવાળી જે સ્થિતિ તે દ્રવ્યકાળ છે અથવા દ્રવ્ય જ દ્રવ્યકાળ જાણવો. ટીકાર્થ : ચેતન એવા દેવાદિની અને અચેતન એવા ચણુકાદિની, અહીં મૂળગાથામાં “ચેવળમQયાસ્ત્ર” શબ્દમાં બિંદુ=અનુસ્વાર એ અલાક્ષણિક=પ્રયોજન વિનાનો છે. (માત્ર (H) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં.૧માં આપેલી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ચેતનાચેતનદ્રવ્યની ચતુર્વિધસ્થિતિ(નિ. ૬૬૨) द्रव्यस्य स्थानं-स्थितिरेव या सादिसपर्यवसानादिभेदेन 'चतुर्विकल्पा' चतुर्भेदा सा स्थितिर्भवति द्रव्यस्य कालो द्रव्यकालः, तत्पर्यायत्वात्, अथवा 'द्रव्यं तु' तदेव द्रव्यमेव कालो द्रव्यकाल इति થાર્થ: ॥ चेतनाचेतनद्रव्यचतुर्विधस्थितिनिदर्शनायाह गइ सिद्धा भवियाय अभविय पोग्गल अणागयद्धा य । तीयद्ध तिन्नि काया जीवाजीवट्ठिई चउहा ॥ ६६२ ॥ दारं ॥ व्याख्या : 'गति'त्ति देवादिगतिमधिकृत्य जीवाः सादिसपर्यवसानाः 'सिद्ध त्ति सिद्धाः प्रत्येकं सिद्धत्वेन साद्यपर्यवसानाः 'भवियाय 'त्ति भव्याश्च भव्यत्वमधिकृत्य केचनानादिसपर्यवसानाः, 'अभविय'त्ति अभव्याः खल्वभव्यतया अनाद्यपर्यवसाना इति जीवस्थितिचतुर्भङ्गिका । 'पोग्गल 'त्ति पूरणगलनधर्माण: पुद्गलाः, ते हि पुद्गलत्वेन सादिसपर्यवसानाः, 'अणागयद्धति अनागताद्धा - 10 अनागतकालः, स हि वर्त्तमानसमयादिः सादिरनन्तत्वाच्चापर्यवसान इति, 'तीयद्ध 'त्ति अतीतकालोऽनन्तत्वादनादिः साम्प्रतसमयपर्यन्तविवक्षायां सपर्यवसान इति, 'तिणि काय ति ગાથાનો ઉચ્ચાર કરવામાં અનુકૂળતા રહે તે માટે મૂકવામાં આવ્યો છે.) અથવા ચેતનદ્રવ્યની અને અચેતનદ્રવ્યની, સ્થાન એટલે સ્થિતિ જ કે જે સાદિ-સાંતાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે સ્થિતિ દ્રવ્યનો પર્યાય હોવાથી દ્રવ્યકાળ છે. (અર્થાત્ ચેતન કે અચેતનદ્રવ્યનો ચેતન કે અચેતનરૂપે રહેવાનો 15 જે કાળ તે દ્રવ્યકાળ) અથવા ‘‘દ્રવ્યં તુ તહેવ” એટલે દ્રવ્ય પોતે જ કાળ તે દ્રવ્યકાળ (અર્થાત્ દ્રવ્યકાળશબ્દથી દ્રવ્ય જ લેવું. આમ પ્રથમવ્યાખ્યામાં ષષ્ઠીતત્પુરુષસમાસ કરવાથી (દ્રવ્યનો જે કાળ તે દ્રવ્યકાળ) દ્રવ્યકાળ તરીકે દ્રવ્યની સ્થિતિ આવે. બીજી વ્યાખ્યા પ્રમાણે (દ્રવ્યરૂપ કાળ) કર્મધારય કરવાથી દ્રવ્ય પોતે જ દ્રવ્યકાળ તરીકે આવશે.) ૬૬૧॥ અવતરણિકા : હવે ચેતનાચેતનદ્રવ્યની ચતુર્વિધસ્થિતિને બતાવતા કહે છે ઃ ગાથાર્થ : ગતિ – સિદ્ધ ભવ્ય – અભવ્ય અનાગતકાળ પુદ્ગલ ત્રણકાય આ પ્રમાણે જીવાજીવની ચાર પ્રકારે સ્થિતિ છે. - 2 - અતીતકાળ 5 20 ટીકાર્થ : દેવાદિગતિને આશ્રયી જીવો સાદિ–સાંત છે. દરેક સિદ્ધો સિદ્ધ તરીકે સાદિ—અનંત છે. ભવ્યજીવોમાં ભવ્યત્વને આશ્રયી કેટલાક (ભવ્યજીવો) અનાદિ—સાંત છે. (કારણ કે બધા ભવ્યજીવો મોક્ષમાં જતા નથી. જે જાય છે તેઓનું ભવ્યત્વ નાશ પામતું હોવાથી અનાદિ—સાંત 25 છે.) અભવ્યજીવો અભવ્ય તરીકે અનાદિ—અનંત છે. આ પ્રમાણે જીવને આશ્રયી સ્થિતિ ચાર પ્રકારે કહી. પુદ્ગલો પુરણ—ગલનધર્મવાળા હોય છે અને તે પુદ્ગલ તરીકે સાદિ–સાંત છે. (શંકા : પુદ્ગલ, પુદ્ગલરૂપે જ હંમેશ માટે રહે છે, તો સાદિ—સાંત શી રીતે ? સમાધાન : તેના સ્કંધોમાં ફેરફાર થયા કરે છે, તે અપેક્ષાએ સાદિ સાંત જાણવો.) તથા અનાગતકાળ એ વર્તમાનસમયાદિરૂપ હોવાથી સાદિ અને અનંત હોવાથી અપર્યવસાનવાળો છે. અતીતકાળ અનંત હોવાથી અનાદિ 30 અને વર્તમાનસમય સુધીની વિવક્ષા કરીએ (અર્થાત્ વર્તમાન સમય પહેલાના સમય સુધી ભૂતકાળ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ની આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) धर्माधर्माकाशास्तिकायाः खल्वनाद्यपर्यवसाना इति, इत्थं जीवाजीवस्थितिश्चतुर्द्धति गाथार्थः ॥ તારમ્ अद्धाकालद्वारावयवार्थं व्याचिख्यासुराह समयावलिय मुहुत्ता दिवसमहोरत्त पक्ख मासा य । संवच्छर युग पलिया सागर ओसप्पि परियट्टा ॥ ६६३ ॥ दारं व्याख्या : तत्र परमनिकृष्टः कालः समयोऽभिधीयते, स च प्रवचनप्रतिपादितपट्टशाटिकापाटनदृष्टान्तादवसेयः, आवलिका-असङ्ख्येयसमयसमुदायलक्षणा, द्विघटिको मुहूर्त्तः, दिवसश्चतुष्प्रहरात्मकः, यद्वा आकाशखण्डमादित्येन स्वभाभिर्व्याप्तं तद्दिवसं इत्युच्यते, शेषं निशेति, अहोरात्रमष्टप्रहरात्मकमहर्निशमित्यर्थः, पक्षः-पञ्चदशाहोरात्रात्मकः, मास:-तद्विगुणः, चः समुच्चये, १) संवत्सरो द्वादशमासात्मकः, युगं पञ्चसंवत्सरम्, असङ्ख्येययुगात्मकं पलितमिति उत्तरपदलोपाद्, इत्थं सागरोपममपि, तत्र पल्योपमदशकोटीकोट्यात्मकं सागरमाख्यायते, उत्सर्पिणीसागरोपमदशकोटीकोट्यात्मिका, एवमवसप्पिण्यपि, परावर्तोऽनन्तोत्सपिण्यवसर्पिण्यात्मकः, स ગણીએ) તો પર્યવસાન(અંત)વાળો છે. ત્રણકાય એટલે ધર્મ–અધર્મ અને આકાશાસ્તિકાય, તે અનાદિ-અનંત છે. આ પ્રમાણે જીવ–અજીવની ચાર પ્રકારે સ્થિતિ જાણવી. ૬૬રી 15 અવતરણિકા : હવે અદ્ધાકાળરૂપઢારના અર્થને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે, ગાથાર્થ : સમય આવલિકા-મુહૂર્તા–દિવસ-અહોરાત્ર–પક્ષ-માસ-સંવત્સર–યુગપલ્યોપમ-સાગરોપમ–ઉત્સર્પિણી–પરાવર્ત. ટીકાર્થ : તેમાં પરમનિકૃષ્ટ (કેવલિની દૃષ્ટિએ પણ જેના બે ભાગ થાય નહીં તેવો) કાળ 20 સમય તરીકે ઓળખાય છે અને તે પ્રવચનમાં પ્રતિપાદન કરેલા પટ્ટશાટિકા(વસ્ત્રવિશેષ)ને ફાડવાના દૃષ્ટાન્તથી જાણવા યોગ્ય છે. (આ દૃષ્ટાન્ત પ્રથમભાગમાં કહેવાઈ ગયેલું છે. ત્યાંથી જાણી લેવું.) આવલિકા અસંખ્યય સમયોના સમુદાયરૂપ જાણવી, બે ઘડીરૂપ મુહૂર્ત, ચારપ્રહરાત્મક દિવસ અથવા જે આકાશખંડ સૂર્યવડે પોતાના કિરણોથી વ્યાપ્ત હોય તે દિવસ કહેવાય છે, શેષ આકાશખંડ રાત્રિ કહેવાય છે. આઠપ્રહરાત્મક અહોરાત્ર–રાતદિવસ, પંદર અહોરાત્રનો એક પક્ષ, પક્ષનો દ્વિગુણ 25 (૩૦ દિવસનો) મહિનો જાણવો, “ર' શબ્દ સમુચ્ચયમાં છે. બાર મહિનાનો એક સંવત્સર, પાંચ સવંત્સરનો એક યુગ, અસંખ્યયયુગોનો એક પલિત, અહીં પલિત' શબ્દમાં ઉત્તરપદનો=ઉપમાશબ્દનો લોપ થયેલ હોવાથી “પલિત' શબ્દથી પલ્યોપમ જાણવો. આ જ પ્રમાણે “સાગર” શબ્દથી સાગરોપમ જાણવો. તેમાં દશ કોટાકોટી પલ્યોપમ સાગર તરીકે કહેવાય છે. દશ કોટાકોટી સાગરોપમ એટલે એક ઉત્સર્પિણી, આ પ્રમાણે અવસપ્પિણી પણ જાણવી. અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીરૂપ એક 30 પરાવર્તકાળ જાણવો અને તે પરાવર્તકાળ દ્રવ્યાદિથી જુદા જુદા પ્રકારનો પ્રવચનમાંથી = અન્ય આગમમાંથી જાણી લેવો. ૧૬૬૩. Page #22 -------------------------------------------------------------------------- ________________ યથાયુષ્યકાળ અને ઉપક્રમકાળનું સ્વરૂપ (નિ. ૬૬૪-૬૬૫) "च द्रव्यादिभेदभिन्नः प्रवचनादवसेय इति गाथार्थः ॥ ६६३॥ द्वारम् ॥ यथाऽऽयुष्ककालद्वारमुच्यते - तत्राद्धाकाल एवायुष्ककर्मानुभवविशिष्टः सर्वजीवानां वर्त्तनादिमयो यथायुष्ककालोऽभिधीयते, तथा चाह ૧૧ नेरइयतिरियमणुयादेवाण अहाउयं तु जं जेण । निव्वत्तियमण्णभवे पार्लेति अहाउकालो सो ॥ ६६४ ॥ दारं ॥ व्याख्या : नारकतिर्यग्मनुष्यदेवानां यथायुष्कमेव यद्येन निर्वर्त्तितं - रौद्रध्यानादिना कृतम् 'अन्यभवे' अन्यजन्मनि तद् यदा विपाकतस्त एवानुपालयन्ति स यथायुष्ककालस्तु, इति गाथार्थः । દ્વારમ્ ॥ साम्प्रतमुपक्रमकालद्वारमाह दुविहोवक्कमंकालो सामायारी अहाउयं चेव । सामायारी तिविहा ओहे दसहा पयविभागे ॥ ६६५ ॥ दारं ॥ व्याख्या : द्विविधश्चासावुपक्रमकालश्चेति समासः, तदेव द्वैविध्यमुपदर्शयन्नाह - 'सामा अहाउअं चेव' समाचरणं समाचार:- शिष्टाचरितः क्रियाकलापस्तस्य भावः "गुणवचनब्राह्मणादिभ्यः कर्मणि च ' ( पा० ५-१ - १२४ ) ष्यञ् समाचार्य्यं, पुनः स्त्रीविवक्षायां षिगौरादिभ्यश्चे (पा० ४ 5 અવતરણિકા ઃ હવે યથાયુષ્યકાળદ્વાર કહેવાય છે—તેમાં સર્વજીવોનો આયુષ્યકર્મના અનુભવ (વિપાક) 15 થી વિશિષ્ટ એવો વર્તનાદિમય અદ્ધાકાળ જ યથાયુષ્યકાળ કહેવાય છે. એ જ વાતને આગળ કહે છે : ગાથાર્થ : બે પ્રકારે ઉપક્રમકાળ છે–સમાચારી અને યથાયુષ્ય, સામાચારી ત્રણ પ્રકારે ઓઘ,દશધા અને પદવિભાગસામાચારી. 10 ગાથાર્થ : નારક–તિર્યંચ—મનુષ્ય—દેવોનું જે યાયુષ્ય જે રીતે અન્યભવમાં કરાયેલું છે. તે આયુષ્યને તેઓ ભોગવે છે તે યથાયુષ્ક છે. ટીકાર્થ : નાક—તિર્યંચ–મનુષ્ય–દેવોમાં જે વવડે જે આયુષ્ય અન્યજન્મમાં રૌદ્રધ્યાનાદિવડે • કરાયેલું (બંધાયેલું) છે. તે આયુષ્યો જ્યારે વિપાકથી તે જ જીવો ભોગવે છે તે યથાયુષ્યકાળ 20 જાણવો. (ટૂંકમાં – પૂર્વભવમાં બાંધેલા ન૨કાયુનો નારક તરીકે આ ભવમાં વિપાકથી અનુભવવાનો કાળ તે નરકાયુકાળ. આ રીતે તિર્યંચાદિમાં પણ સમજવું.) ૬૬૪॥ અવતરણિકા : હવે ઉપક્રમકાળદ્વાર કહે છે - 25 ટીકાર્થ : બે પ્રકારનો ઉપક્રમકાળ છે. તે બે પ્રકારને જ બતાવતા કહે છે સામાચારી અને યથાયુષ્ય. તેમાં સમ્યગ્ રીતે આચરણ કરવું તે સમાચાર અર્થાત્ શિષ્ટોવડે આચરાયેલ ક્રિયાઓનો સમૂહ. તેનો ભાવ (પણું) [તે સમાચારી.] અહીં “મુળવવન...” આ વ્યાકરણના નિયમથી ‘‘વ’’ ( જૂ ) તદ્ધિતપ્રત્યય લાગતા ‘‘સમાચાર્ય” શબ્દ બને. ફરી સ્ત્રીલિંગમાં ‘‘ષિદ્ધાર....’’ આ નિયમથી સૌર્ પ્રત્યય (શિવલાલપંડિતજીની સંસ્કૃતબુક પ્રમાણે (ડી) પ્રત્યય) લાગશે. તે 30 પહેલા ‘‘યસ્ય....નિયમથી ‘સમાચાર' શબ્દના “” માંથી “અ”કારનો લોપ થશે, અને ‘યસ્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ૨-૪૨) તિ ડીષ, વચ્ચે (પ૦ થસ્થતિ ૬૦૪-૧૪૮) ત્યારત્નો:, યસ્થ હત્ન (પ૦ ૬-૪-૪૬) इत्यनेन तद्धितयकारलोपः, परगमनं सामाचारी, तस्या उपक्रमणम् - उपरिमश्रुतादिहानयनमुपक्रमः, सामाचार्युपक्रमश्चासौ कालश्चेति समासः, यथाऽऽयुष्कस्योपक्रमणं दीर्घकालभोग्यस्य लघुतरकालेन क्षपणमुपक्रमः, यथायुष्कोपक्रमश्चासौ कालश्चेति समासः, तत्र हि कालकालवतोरभेदात् कालस्यैव आयुष्काद्युपाधिविशिष्टस्योपक्रमो वेदितव्य इत्यभिप्रायः । तत्र सामाचारी त्रिविधा-'ओहे दसहा पदविभागे'त्ति 'ओघः'-सामान्यम्, ओघ: सामाचारी सामान्यतः सक्षेपाभिधानरूपा, सा चौघनियुक्तिरिति । दशविधसामाचारी इच्छाकारादिलक्षणा, पदविभागसामाचारी छेदसूत्राणीति । तत्रौघसामाचारी नवमात्पूर्वात् तृतीयाद्वस्तुन आचाराभिधानात् तत्रापि विंशतितमात्प्राभृतात्, तत्राप्योघप्राभृतप्राभृतात् नियूंढेति, एतदुक्तं भवति-साम्प्रतकालप्रव्रजितानां तावच्छ्रुत10 परिज्ञानशक्तिविकलानामायुष्कादिहासमपेक्ष्य प्रत्यासन्नीकृतेति । दशविधसामाचारी पुनः, . રત્ન" નિયમથી તદ્ધિત “” નો લોપ થાય છે. (તેથી “સમાવાન્ + રૂ"એ પ્રમાણેનો આકાર તૈયાર થાય) પરગમન કરતાં (અર્થાત સમીવાર્ + ડું જોડતાં) સામાચારી (આદિસ્વરની વૃદ્ધિ અન્યનિયમથી જાણવી.) શબ્દ બને છે. આ સામાચારીનું ઉપક્રમણ તે સામાચારીઉપક્રમ. અહીં ઉપક્રમ એટલે ઉપરના શ્રતથી અહીં 15 લાવવું (અર્થાત્ ભવિષ્યમાં ભણાવવા યોગ્ય શ્રુતમાંથી તે સામાચારીનું અહીં લાવવું એટલે કે ભવિષ્યમાં ભણાવાવી સામાચારીને વર્તમાનમાં ભણાવવી તે સામાચારીઉપક્રમ) અને આ સામાચારીઉપક્રમ એવો જે કાળ તે સામાચારીઉપક્રમકાળ, આ પ્રમાણે સમાસ જાણવો. યથાયુષ્કનું ઉપક્રમણ એટલે દીર્ઘકાળભોગ્ય એવા આયુષ્યકર્મને અલ્પતરકાળમાં ખપાવવું. યથાયુષ્કોપક્રમ એવો જે કાળ તે યથાયુષ્કોપક્રમકાળ, એ પ્રમાણે સમાસ કરવો. 20 (જો કે અહીં દીર્ઘકાળભોગ્ય એવા આયુષ્યકર્મનો ઉપક્રમ છે છતાં) કાળ અને કાળવાળાનો (દીર્ઘકાળભોગ્ય આયુષ્યકર્મનો) અભેદ કરવાથી આયુષ્કાદિઉપાધિથી યુક્ત એવા કાળનો જ ઉપક્રમ જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ભાવાર્થ જાણવો. તેમાં સામાચારી ત્રણ પ્રકારે છે. (૧) ઓઘસામાચારી = સામાન્યથી સંક્ષેપથી (આચારોનું) કથન કરવું. તે ઓઘનિર્યુક્તિ જાણવી. (૨) દશવિધ સામાચારી = ઇચ્છાકારાદિરૂપ (૩) પદવિભાગસામાચારી એટલે દસૂત્રો. તેમાં ઓઘસામાચારી નવમાપૂર્વના 25 આચારનામના ત્રીજાવસ્તુના વીસમા પ્રાભૃતના ઓઘપ્રાભૃત–પ્રાભૃતમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. કહેવાનો આશય એ છે કે વર્તમાનકાળમાં પ્રવ્રજિત થયેલા અને શ્રુતપરિજ્ઞાનશક્તિથી રહિત એવા સાધુઓના આયુષ્યાદિના (આદિશબ્દથી સંઘયણ–વૃતિ–મતિના) હાસને જાણીને ઘસામાચારી નજીક કરાયેલી છે. જયારે દશવિધ સામાચારી ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીસમા અધ્યયનમાંથી સ્વલ્પતરકાળપ્રવ્રજિત 30 સાધુઓના પરિજ્ઞાન માટે ઉદ્ધત કરવામાં આવી છે. (કાળના પ્રભાવે આયુ ઘટ્યા, બુદ્ધિ ઘટી, એટલે પૂર્વોનો અભ્યાસ બધા કરી શકે નહીં, અથવા દીક્ષા પછી ઘણાં વર્ષે થાય, તેમના માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ દવિધસામાચારીનું સ્વરૂપ (નિ. ૬૬૬-૬૬૭) षड्विंशतितमादुत्तराध्ययनात्स्वल्पतरकालप्रव्रजितपरिज्ञानार्थं निर्व्यूढेति । पदविभागसामाचार्य्य छेदसूत्रलक्षणा नवमपूर्वादेव निर्व्यूढेति गाथार्थः ॥ साम्प्रतमोघनिर्युक्तिर्वाच्या, सा च सुप्रपञ्चितत्वादेव न विव्रियते, साम्प्रतं दशविधसामाचारी स्वरूपदर्शनायाह इच्छा मिच्छा तहाकारो, आवसिया य निसीहिया । आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ॥ ६६६ ॥ उवसंपया य काले, सामायारी भवे दसहा । ૧૩ 5 एसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ॥ ६६७ ॥ दारगाहाओ || व्याख्या : एषणमिच्छा करणं कारः, तत्र कारशब्दः प्रत्येकमभिसम्बध्यते, इच्छयाबलाभियोगमन्तरेणं करणम् इच्छाकारः इच्छाक्रियेत्यर्थः, तथा चेच्छाकारेण ममेदं कुरु इच्छाक्रियया 10 न च बलाभियोगपूर्विकयेति भावार्थ: १, तथा मिथ्या- वितथ ( ग्रन्थाग्रं - ६५०० ) मनृतमिति पर्यायाः, मिथ्याकरणं मिथ्याकारः, मिथ्याक्रियेत्यर्थः तथा च संयमयोगवितथाचरणे विदितजिनवचनसाराः साधवस्तत्क्रियाया वैतथ्यप्रदर्शनाय मिथ्याकारं कुर्वते, मिथ्याक्रियेयमिति हृदयं २, तथाकरणं तथाकारः, स च सूत्रप्रश्नगोचरो यथा भवद्भिरुक्तं तथेदमित्येवंस्वरूपः ३, ઓધસામાચારીને ઓનિ.નામના જુદા ગ્રંથમાં મૂકી દીધી, જેથી તરત ભણી શકાય. તેમ 15 ઉત્તરા.સૂત્ર તો યોગાદ્વહન કર્યા પછી જ ભણાય. દવિધસામાચારીનું જ્ઞાન તે પૂર્વે પણ જરૂરી હોવાથી, તેને જુદી કરી.) છેદસૂત્રરૂપ પદવભાગસામાચારી પણ નવમાપૂર્વમાંથી જ ઉદ્ધૃત કરવામાં આવી છે. ૬૬૫ અવતરણિકા : પ્રથમ ઓઘનિર્યુક્તિ કહેવા યોગ્ય છે અને તે સારી રીતે વર્ણન કરાયેલ હોવાથી અહીં કહેવાતી નથી. હવે દશવધસામાચારીનું સ્વરૂપ બતાવવા માટે કહે છે → 20 ગાથાર્થ : ઇચ્છા, મિચ્છા, તથાકાર, આવત્સહિ, નિસીહિ, આપૃચ્છના, પ્રતિકૃચ્છા, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા. આ પ્રમાણે કાળને વિશે દશ પ્રકારની સામાચારી છે. આ પદોની જુદી જુદી પ્રરૂપણા કહીશ. (આ બંને દ્વારગાથાઓ છે.) ટીકાર્થ : ઇચ્છવું તે ઇચ્છા, કરવું તે કાર, તેમાં “કાર” શબ્દ દરેક પદો સાથે જોડવો, ઇચ્છાવડે અર્થાત્ બળજબરી વિના જે કરવું તે ઇચ્છાકાર અર્થાત્ ઇચ્છાપૂર્વકની ક્રિયા. ભાવાર્થ 25 એ છે કે “આપની ઇચ્છા હોય તો મારું આ કાર્ય કરો” આ પ્રમાણેની ઇચ્છાક્રિયાવડે, નહીં કે બળજબરીવડે (પોતાના કાર્યને કરી આપવા માટેની સામેવાળાને જે પ્રાર્થના તે ઇચ્છાકાર સામાચારી છે) (૧). તથા મિથ્યા, વિતથ, અમૃત-આ શબ્દો પર્યાયવાચી શબ્દો છે. મિથ્યાકરણ તે મિથ્યાકાર અર્થાત્ સંયમયોગોનું ખોટી રીતે આચરણ થતાં જિનવચનના રહસ્યને જાણનારા સાધુઓ “તે આચરણ ખોટું છે' એવું જણાવવા માટે મિથ્યાકાર (મિચ્છામિ દુક્કડં) કરે છે (૨). 30 તત્તિનું કરવું તે તથાકાર છે અને તે તથાકાર સૂત્રસંબંધી પ્રશ્નવિષયક “આપનાવડે જે રીતે કહેવાયું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) अवश्यकर्त्तव्यैर्यीगैर्निष्पन्ना आवश्यकी ४, चः समुच्चये, तथा निषेधेन निर्वृत्ता नैषेधिकी ५, आप्रच्छनमापृच्छा, सा विहारभूमिगमनादिप्रयोजनेषु गुरोः कार्या ६, चः पूर्ववत्, तथा प्रतिपृच्छा, सा च प्रानियुक्तेनापि करणकाले कार्या, निषिद्धेन वा प्रयोजनतः कर्त्तृकामेनेति ७, तथा छन्दना च प्राग्गृहीतेनाशनादिना कार्या ८, तथा निमन्त्रणा अगृहीतेनैवाशनादिनाऽहं भवदर्थमशनाद्यानयामि 5 इत्येवम्भूता ९, उपसम्पच्च विधिनाऽऽदेया १० । एवं 'काले' कालविषया सामाचारी भवेद्दशविधा तु । एवं तावत्समासत उक्ताः, साम्प्रतं प्रपञ्चतः प्रतिपदमभिधित्सुराह - एतेषां पदानां, तुर्विशेषणे, गोचरप्रदर्शनेन ‘प्रत्येकं' पृथक् पृथक् प्ररूपणां वक्ष्य इति गाथाद्वयसमासार्थः ॥ तत्रेच्छाकारो येष्वर्थेषु क्रियते तत्प्रदर्शनायाह 10 जइ अब्भत्थेज्ज परं कारणजाए करेज्ज से कोई । तत्थवि इच्छाकारो न कप्पई बलाभिओगो उ ॥ ६६८ ॥ 15 व्याख्या : 'यदी 'त्यभ्युपगमे अन्यथा साधूनामकारणेऽभ्यर्थना नैव कल्पते, ततश्च यद्यभ्यर्थयेत् છે તે તે રીતે જ છે” આવા સ્વરૂપનો હોય છે. (અર્થાત્ સૂત્ર—સંબંધી પ્રશ્નોનો જવાબ સાંભળી આપે જે કહ્યું તે બરાબર છે' આ પ્રમાણે ગુરુને જે કહેવું તે તથાકાર) (૩). અવશ્ય કરવા યોગ્ય યોગોવડે બનેલી હોય તેને આવશ્યકી કહેવાય છે (૪). “ચ” શબ્દ સમુચ્ચયમાં છે. તથા નિષેધવડે થયેલી હોય તે નૈષધિકી (પ). પૂછવું તે આપૃચ્છા, વિહાર કરવો, સ્થંડિલ જવું વગેરે પ્રયોજનમાં ગુરુને આપૃચ્છા કરવાની હોય છે. ‘' શબ્દ પૂર્વની જેમ સમુચ્ચયમાં છે (૬). તથા પ્રતિપૃચ્છા એટલે પૂર્વે કોઈ કાર્ય ગુરુએ સોંપ્યું. તે કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે ગુરુને ફરી પૂછવું તે, અથવા પૂર્વે જે કાર્ય માટે ગુરુએ નિષેધ કર્યો હોય અને કો'ક કારણવશાત્ તે જ કાર્ય કરવું જરૂરી હોય ત્યારે તે કાર્યને કરવાની ઇચ્છાવાળા સાધુએ 20 તે કાર્ય માટે પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છા કહેવાય છે (૭). તથા પૂર્વે ગ્રહણ કરેલા અશનાદિવડે છંદના થાય છે (૮). નિમંત્રણા પૂર્વે નહીં ગ્રહણ કરાયેલા એવા અશનાદિીવડ઼ે થાય છે. “હું તમારા માટે અશનાદિ લાવીશ.” આવા સ્વરૂપની આ સામાચારી છે (૯). ઉપસંપત્ વિધિવડે ગ્રહણ કરવા યોગ્ય છે (૧૦). આ પ્રમાણે કાળવિષયક સામાચારી (તે તે અવસરે ક૨વામાં આવતી સામાચારી) દશ પ્રકારની છે. આમ સંક્ષેપથી સામાચારી કહી. હંવે વિસ્તારથી દરેક પદને કહેવાની 25 ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – “દરેક પદોના વિષયને બતાવવાવડે (દરેક પદોની) જુદી જુદી પ્રરુપણાને કહીશ.' ||૬૬૬-૬૬૭ * ઇચ્છાકાર સામાચારી અવતરણિકા : તેમાં જે અર્થોમાં ઇચ્છાકાર કરાય છે તે બતાવવા માટે કહે છે છું ગાથાર્થ : કારણ ઉત્પન્ન થતાં જો બીજાને પ્રાર્થના કરે (અથવા) તેનું કોઈ કાર્ય કરે તો ત્યાં 30 પણ ઇચ્છાકાર (કરવો જોઈએ પણ) બળજબરી કલ્પે નહીં. ટીકાર્થ : ‘‘વિ” શબ્દ અભ્યુપગમના અર્થમાં છે. (અર્થાત્ ‘જો આવું થાય તો' એવા Page #26 -------------------------------------------------------------------------- ________________ સાધુએ બળ-વીર્ય છુપાવવું નહીં (નિ. ૬૬૯) શ ૧૫ પરમ્' મન્ચ સાથું સ્નાના વાર નાતે, વત્ વા “' તસ્ય ઊર્તામસ્થ ‘શ્ચદ્' મચસાધુ: तत्र कारणजातग्रहणमुभयथाऽपि सम्बध्यते, तत्रापि तेनान्येन वा साधुना तत्तस्य चिकीर्षितं कर्तुकामेन इच्छाकारः, कार्य इति क्रियाध्याहारः, अपिः चशब्दार्थे, अथवाऽपीत्यादिना न्यक्षेण वक्ष्यति, किमित्येवमत आह-न कल्पत एव बलाभियोग इति गाथार्थः ॥ उक्तगाथावयवार्थप्रतिपादनायैवाह अब्भुवगमंमि नज्जइ अब्भत्थेउं ण वट्टइ परो उ । ___अणिगूहियबलविरिएण साहुणा ताव होयव्वं ॥ ६६९ ॥ व्याख्या : 'यद्यभ्यर्थयेत् पर मित्यस्मिन् यदिशब्दप्रदर्शिते अभ्युपगमे सति ज्ञायते, किमित्याहअभ्यर्थयितुं 'न वर्त्तते' न युज्यते एव पर:, किमित्यत एवाह-न निगूहिते बलवीर्ये येनेति समासः, बलं-शारीरं वीर्यम्-आन्तर: शक्तिविशेषः, तावच्छब्दः प्रस्तुतार्थप्रदर्शक एव, अनिगृहितबलवीर्येण 10 અર્થમાં યદ્ર શબ્દ છે. આ જ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે, અન્યથા સાધુઓને નિષ્કારણ અભ્યર્થના (પ્રાર્થના) કલ્પતી નથી, તેથી જો કોઈ પ્લાનાદિકારણસમૂહ આવી પડે ત્યારે અન્ય સાધુને સ્વિકાર્ય કરી આપવા) પ્રાર્થના કરે અથવા કાર્ય કરવાની ઇચ્છાવાળા આ સાધુનું કાર્ય અન્ય સાધુ કરી આપે. અહીં ‘કારણસમૂહ’ શબ્દનું ગ્રહણ બંને સ્થાને જોડવું. (તથી અર્થ આ પ્રમાણે કે – ગ્લાનાદિકારણસમૂહ આવી પડે ત્યારે બીજા સાધુને પ્રાર્થના કરે કે ગ્લાનાદિકારણસમૂહ 15 આવી પડતા આ સાધુનું કાર્ય અન્ય સાધુ કરી આપે, આમ) બંને સ્થળે આ સાધુવડે કે પ્રથમ સાધુના ઇચ્છિત કાર્યને સામેથી કરવાની ઇચ્છાવાળા અન્ય સાધુવડે ઇચ્છાકાર કરવા યોગ્ય છે. મૂળગાથામાં કરવા યોગ્ય છે એ પ્રમાણે ક્રિયાપદ નથી તેનો અહીં અધ્યાહાર કરવાનો છે. (અર્થાત એ પદ ન હોવા છતાં અહીં જાણી લેવાનું છે) માપ:' શબ્દ “ચ” શબ્દના અર્થમાં છે અથવા પિ ઇત્યાદિવડે આ જ વાતને વિસ્તારથી આગળ જણાવશે. 20 શંકા : શા માટે આ રીતે ઇચ્છાકાર કરવાની જરૂર છે ? સમાધાન : સાધુઓને બલાભિયોગ (બળજબરી) કલ્પતો નથી. N૬૬૮ અવતરણિકા : કહેવાયેલ ગાથાના અવયવાર્થને જણાવવા માટે કહે છે ? ગાથાર્થ અભ્યપગમ હોતે છતે જણાય છે કે અન્ય વ્યક્તિ અભ્યર્થના માટે કલ્પતો નથી (કારણ કે) સાધુએ પોતાનું બળ–વીર્ય ગોપવવું જોઈએ નહીં. ટીકાર્થ : “જો બીજાને પ્રાર્થના કરે” આ વાક્યમાં “જો' શબ્દથી જણાવેલ અભ્યપગમથી જણાય છે કે અન્ય વ્યક્તિને પ્રાર્થના કરવી જોઈએ નહીં. શા માટે ? તે જણાવતા કહે છે કેનથી ગોપવાયા બળ–વીર્ય જેનાવડે તે અનિગૂહિત આ પ્રમાણે સમાસ જાણવો, અહીં બળ એટલે શારીરિક બળ અને વીર્ય એટલે આંતરિક શક્તિવિશેષ. મૂળગાથામાં રહેલ “તાવ” શબ્દ પ્રસ્તુતાર્થને જણાવનારો છે. (તે પ્રસ્તુતાર્થ જ બતાવે છે કે, હંમેશા સાધુએ પોતાનું બળ–વીર્ય 30 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ 5 10 ૧૬ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तावदित्थं साधुना भवितव्यमिति । पाठान्तरं वा 'अणिगूहियबलविरिएण साहुणा जेण होयव्वं 'ति, अस्यायमर्थः - येन कारणेनानिगूहितबलवीर्येण साधुना भवितव्यमिति युक्तिः अतः अभ्यर्थयितुं न वर्त्तते पर इति गाथार्थः ॥ ६६९॥ आह-इत्थं तर्हि अभ्यर्थनागोचरेच्छाकारोपन्यासोऽनर्थक इति ?, उच्यते, जइ हुज्जतस्स अणलो कज्जस्स वियाणती ण वा वाणं । गिलाणाइहिं वा हुज्ज वियावडो कारणेहिं सो ॥ ६७० ॥ વ્યાવ્યા : યતિ ભવેત્ ‘તસ્ય’ પ્રસ્તુતસ્ય ાર્યસ્ય, વ્હિમ્ ?–‘અનલઃ' અસમર્થ: વિનાનાતિ वाणमिति पूरणार्थी निपातः, ग्लानादिभिर्वा भवेद्व्यापृतः कारणैरसौ तदा सञ्जातद्वितीयपदोऽभ्यर्थना - गोचरमिच्छाकारं रत्नाधिकं विहायान्येषां करोतीति गाथार्थः ॥ નવા, आह च - राइणियं वज्जेत्ता इच्छाकारं करेइ सेसाणं । एयं मज्झं कज्जं तुब्भे उ करेह इच्छाए ॥ ६७१ ॥ व्याख्या : रत्नानि द्विधा - द्रव्यरत्नानि भावरत्नानि च तत्र मरकतवजेन्द्रनीलवैडूर्यादीनि द्रव्यरत्नानि, सुखहेतुत्वमधिकृत्य तेषामनैकान्तिकत्वादनात्यन्तिकत्वाच्च, भावरत्नानि 15 ગોપવવું જોઈએ નહીં અથવા પાઠાન્તર જાણવો જે કારણથી સાધુએ પોતાનું બળવીર્ય ગોપવવું જોઈએ નહીં તે કારણથી અન્ય વ્યક્તિને (સ્વકાર્ય માટે) પ્રાર્થના કરવી જોઈએ નહીં ૬૬૯લા અવતરણિકા : શંકા : જો બીજાને પ્રાર્થના કરવાની જ ન હોય તો પ્રાર્થના માટે ઇચ્છાકાર જે કહ્યો, તે નિરર્થક બની જાય છે. આ શંકાનો જવાબ આપે છે ) ગાથાર્થ : જો તે કાર્ય માટે અસમર્થ હોય અથવા જાણતો ન હોય અથવા ગ્લાનાદિકારણોમાં 20 તે રોકાયેલો હોય. ટીકાર્થ : જો પ્રસ્તુત કાર્ય માટે આ વ્યક્તિ અસમર્થ હોય અથવા (તે કાર્ય કેવી રીતે કરવું ?તે) જાણતો ન હોય, “વાળું” શબ્દ પૂરણ અર્થમાં છે. (અર્થાત્ છંદમાં ખૂટતા અક્ષરોને પૂર્ણ કરવા આ શબ્દ મૂકેલ છે.) અથવા ગ્લાનાદિકારણોમાં રોકાયેલો હોય ત્યારે ઉત્પન્ન થયેલ છે અપવાદપદ જેના માટે તેવો આ સાધુ પ્રાર્થનાવિષયક ઇચ્છાકાર રત્નાધિકને છોડી અન્ય સાધુઓને 25 કરે છે. II૬ા અવતરણિકા : કહ્યું છે કે ગાથાર્થ : “ઇચ્છાપૂર્વક તમે મારું આ કાર્ય કરો' એ પ્રમાણે રત્નાધિકને છોડી શેષ સાધુઓને ઇચ્છાકાર કરે છે. ટીકાર્થ : બે પ્રકારના રત્નો છે દ્રવ્યરત્નો અને ભાવરત્નો, તેમાં મરકત–વજ—પન્ના30 વૈર્ય વગેરે દ્રવ્યરત્નો છે. સુખની કારણતાને આશ્રયી આ રત્નો અનૈકાન્તિક (સુખ આપે જ એવું ન હોવાથી અનૈકાન્તિક) અને અનાત્યન્તિક (જે સુખ મળે તે પણ અંતિમ ન હોય ફરી પાછું — Page #28 -------------------------------------------------------------------------- ________________ ‘રેન્જ સે જોરૂં’ શબ્દનો અર્થ (નિ. ૬૭૨) सम्यग्दर्शनज्ञानचारित्राणि, सुखनिबन्धनतामङ्गीकृत्य तेषामेकान्तिकत्वादात्यन्तिकत्वाच्च, भावरत्नैरधिको रत्नाधिकस्तं वर्जयित्वा इच्छाकारं करोति शेषाणां कथमित्याह- इदं मम कार्यं - वस्त्रसीवनादि यूयं कुरुतेच्छया न बलाभियोगेनेति गाथार्थ: 'जइ अब्भत्थेज्ज परं कारणजाए' ति एतावन्मूलगाथाया व्याख्यातं ॥ ૧૭ साम्प्रतं 'करेज्ज से कोइ ' त्ति अस्य गाथाऽवयवस्यावयवार्थं प्रतिपादयति, अत्रान्यकरणसम्भवे 5 कारणप्रतिपादनायाह - अहवाऽवि विणासेंतं अब्भत्थेंतं च अण्ण दट्ठूणं । अण्णो कोइ भणेज्जा तं साहुं णिज्जरट्ठीओ ॥ ६७२ ॥ व्याख्या तत्र 'अहवावि विणासेंतं' ति अक्षराणां व्यवहितः सम्बन्धः, स चेत्थं द्रष्टव्यःविनाशयन्तमपि चिकीर्षितं कार्यम्, अपिशब्दात् गुरुतरकार्यकरणसमर्थमविनाशयन्तमप्यभ्यर्थयन्तं 10 वा अभिलषितकार्यकरणाय कञ्चन अन्यं साधुं दृष्ट्वा किमित्याह - ' अन्यः ' तत्प्रयोजनकरणशक्तः कश्चिद्भणेत् तं साधुं निर्जरार्थीति गाथार्थः ॥ દુઃખ આવે માટે અનાત્યન્તિક) હોવાથી દ્રવ્યરત્નો છે. સમ્યજ્ઞાન—દર્શનચરિત્ર એ ભાવરત્નો છે કારણ કે સુખની કારણતાને આશ્રયી આ રત્નો (એકાન્તે સુખ આપનારા હોવાથી) ઐકાન્તિક અને (ફરી જાય નહીં એવું અંતિમ મોક્ષસુખ આપનાર હોવાથી) આત્યન્તિક છે. આવા ભાવ- 15 રત્નોવડે જે અધિક હોય તે રત્નાધિક કહેવાય. તેને છોડી શેષ સાધુઓને ઇચ્છાકાર કરે છે. કેવી રીતે ઇચ્છાકાર કરે છે ? તે કહે છે કે – “આપની ઇચ્છા હોય તો મારું આ વસ્રસીવનાદિ કાર્ય તમે કરો, આમાં કોઈ બળજબરી નથી.” આમ, “નફ સમ્મત્સ્યેન્ગ પર જળખાણ'' મૂળગાથાનું આટલું વાક્ય વ્યાખ્યાન કરાયું. ॥૬૭૧॥ અવતરણિકા : હવે ‘‘રેન્ગ સે જોરૂ’’ આ પ્રમાણે ગાથાના (૬૬૮) અવયવનો અવયવાર્થ 20 વિસ્તારાર્થ પ્રતિપાદન કરે છે. તેમાં એક સાધુ બીજા સાધુનું કાર્ય કરે, તેની સંભાવનાના કારણનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : વિનાશ કરતા અથવા પ્રાર્થના કરતા અન્ય સાધુને જોઈ નિર્જરાનો અર્થ એવો અન્ય કોઈ સાધુ તે સાધુને કહે. ટીકાર્ય : ‘“અવાવિ વિÄત' અહીં અક્ષરોનો વ્યવહિત સંબંધ છે. (અર્થાત્ અહીં ‘‘પિ’” 25 શબ્દ જ્યાં છે તેની બદલે “વિસઁતા શબ્દ પછી જોડવાનો છે) તે સંબંધ આ પ્રમાણે જાણવા યોગ્ય છે– કરવા માટે ઇચ્છાયેલ કાર્યને નાશ કરતા અન્ય સાધુને જોઈ, અહીં “અપિ” શબ્દથી, કાર્યનો નાશ ન કરતા હોવા છતાં બીજા અન્ય મોટા કાર્ય માટે સમર્થ સાધુને જોઈ અથવા ઇચ્છિતકાર્ય કરવા કોઈ અન્ય સાધુને પ્રાર્થના કરતા સાધુને જોઈ તે કાર્યને કરવામાં સમર્થ એવો નિર્જરાર્થી કો'ક સાધુ તે સાધુને કહે. I૬૭૨॥ (ટૂંકમાં (૧) પોતાની અજ્ઞાનતાને કારણે સ્વકાર્યને વ્યવસ્થિત 30 १ ०संभवे कारणं प्रतिपादयन्नाह प्र० । Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ના આવશ્યકનિર્યુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) किमित्याह अहयं तुब्भं एयं करेमि कज्जं तु इच्छकारेणं । तत्थऽवि सो इच्छं से करेइ मज्जायमूलियं ॥ ६७३ ॥ व्याख्या : अहमित्यात्मनिर्देशे युष्माकम् 'इदं' कर्तुमिष्टं कार्यं करोमि ‘इच्छाकारेण' 5 યુઝામિચ્છાદિયા, વનાહિત્યર્થઃ, તત્રાપ “સ' વાપ: સાધુ: “કૃષ્ઠ સે 'ત્તિ सूचनात्सूत्रम्, इच्छाकारं करोति, नन्वसौ तेनेच्छाकारेण याचितस्ततः किमर्थमिच्छाकारं करोतीत्याहमर्यादामूलं, साधूनामियं मर्यादा-न किञ्चिदिच्छाव्यतिरेकेण कश्चित्कारयितव्य इति गाथार्थः ॥ ___व्याख्यातोऽधिकृतगाथावयवः, साम्प्रतं 'तत्थवि इच्छाकारो 'त्ति अस्यापिशब्दस्य विषयप्रदर्शनायाह10 ન કરતા સાધુને જોઈ, (૨) અથવા કાર્ય વ્યવસ્થિત કરે છે, પરંતુ તે સાધુ બીજા મોટા કાર્યને કરવામાં સમર્થ છે, તેથી જો તે આ કામ કરે તો મોટું કાર્ય સદાય તેમ છે, તેથી તેવા ગુરુતરકાર્યમાં સમર્થ સાધુને જોઈ (૩) અથવા પોતાનું કાર્ય કરવામાં સમર્થ ન હોવાથી અન્ય સાધુને પ્રાર્થના કરતા સાધુને જોઈ કો'ક નિર્જરાર્થી સાધુ તેઓને કહે, શું કહે ? તે આગળ કહે છે.) અવતરણિકા : શું કહે ? તે જણાવે છે કે 15 ગાથાર્થ ઃ તમારી ઈચ્છા હોય તો તમારું આ કામ હું કરું. ત્યાં પણ તે સાધુ તેને મર્યાદામૂલીય ઇચ્છાકાર કરે છે. ટીકાર્થ : “હું” શબ્દ પોતાનો નિર્દેશ કરે છે. હું તમારા આ કરવા માટે ઇચ્છાયેલ કાર્યને કરું તમારી ઇચ્છા હોય તો, બળજબરીથી નહીં. (અહીં મૂળગાથાનાં અર્થ પ્રમાણે અન્વયે જાણી લેવો). ત્યાં તે કારાપક = કાર્યને કરાવનાર સાધુ ઇચ્છાકાર કરે છે. “રૂછું ? રેફસૂત્ર સૂચન 20 કરતું હોવાથી “ઇચ્છું” શબ્દને બદલે “ઇચ્છાકાર” શબ્દ જાણવો. તેથી તે કારાપક સાધુ તેને (કાર્ય કરી આપવા તૈયાર થયેલ સાધુને) ઇચ્છાકાર કરે છે. શંકા : અન્ય સાધુએ ઇચ્છાકારદ્વારા કાર્યની સામેથી માગણી કરી છે, તો આ સાધુને શા માટે ઇચ્છાકાર કરવાનો ? સમાધાનઃ સાધુનો આ ઇચ્છાકાર મર્યાદામૂલક છે. (અહીં મર્યાદા=આચાર એ છે મૂલ=કારણ 25 જેનું એવો તે ઇચ્છાકાર, આ પ્રમાણે સમાસ જાણવો.) સાધુનો આ આચાર છે કે – ઇચ્છા વિના કોઈ કાર્ય કોઈ પાસે કરાવવું નહીં. || ૬૭૩ // અવતરણિકા : આમ, ગાથાનો “વરેન્દ્ર વોટ્ટ" અધિકૃત-અવયવ વ્યાખ્યાન કરાયો. હવે “તસ્થવિ રૂછીવો' અહીં “જિ' શબ્દના વિષયને બતાડવા માટે કહે છે ? २. करणं कारस्तं कारयतीति कारापयति णके च कारापक इति स्यात्, त्वचशब्दमदन्तं वर्णयद्भिः । 30 પૂઃ વવિન્નાખોડથગ્નસ્થ ઋતિ વૃષ્ટિત્વાન્ ! Page #30 -------------------------------------------------------------------------- ________________ અભ્યર્થિતસાધુવિષયકવિધિ વિગેરે (નિ. ૬૭૪-૬૭૬) છે ૧૯ अहवा सयं करेन्तं किंची अण्णस्स वावि दट्टणं । तस्सवि करेज्ज इच्छं मज्झंपि इमं करेहित्ति ॥ ६७४ ॥ व्याख्या : अथवा 'स्वकम्' आत्मीयं कुर्वन्तं 'किञ्चित्' पात्रलेपनादि अन्वस्य वा दृष्ट्वा किम् ?-तस्याप्यापन्नप्रयोजनः सन् कुर्यादिच्छाकारं, कथम् ? - ममापीदं-पात्रलेपनादि कुरुतेति થાર્થ છે 5 इदानीमभ्यर्थितसाधुगोचरविधिप्रदर्शनायाऽऽह तत्थवि सो इच्छं से करेड़ दीवेइ कारणं वाऽवि । इहरा अणुग्गहत्थं कायव्वं साहुणो किच्चं ॥ ६७५ ॥ व्याख्या : तत्राप्यभ्यर्थितः सन् ‘इच्छाकारं करोति' इच्छाम्यहं तव करोमीति, अथव तेन गुर्वादिकार्यान्तरं कर्तव्यमिति तदा दीपयति कारणं वापि, 'इहरा' अन्यथा गुरुकार्यकर्त्तव्याभावे 10 सति अनुग्रहार्थं कर्त्तव्यं साधोः कृत्यमिति गाथार्थः ॥ अपिशब्दाक्षिप्तेच्छाकारविषयविशेषप्रदर्शनायैवाह__ अहवा णाणाईणं अट्ठाएँ जइ करेज्ज किच्चाणं । वेयावच्चं किंची तत्थवि तेसिं भवे इच्छा ॥ ६७६ ॥ ગાથાર્થ અથવા પોતાના કંઈક કાર્યને કરતા કે અન્યના કંઈક કાર્યને કરતા સાધુને જોઈ 15 તેમને પણ “મારું આ કામ કરી આપશો” એ પ્રમાણે ઇચ્છાકારને કરે. ટીકાર્થ અથવા પાત્રલેપનાદિ સ્વકાર્યને કરતા સાધુને જોઈ કે અન્યના પાત્રલેપનાદિ કાર્યને કરતા સાધુને જોઈ આપન્નપ્રયોજન (પોતાને પાત્રલેપનાદિ કાર્ય ઉભું થયું હોય તેવો) સાધુ તે પાત્રલેપનાદિ કરતા સાધુને ઇચ્છાકાર કરે. કેવી રીતે કરે ? તે કહે છે કે – “મારું પણ આ પાત્રલેપનાદિ કાર્ય તમે કરો.” ને ૬૭૪ || અવતરણિકા : હવે પ્રાર્થના કરાયેલ સાધુસંબંધી વિધિને બતાડવા માટે કહે છે . ગાથાર્થ ત્યાં પણ તે સાધુ તેને ઇચ્છાકાર કરે છે અથવા કારણ બતાવે છે. અન્યથા ઉપકાર કરવા માટે સાધુનું કાર્ય કરવા યોગ્ય છે. ટીકાર્થ: ત્યાં પણ પ્રાર્થના કરાયેલ સાધુ ઇચ્છાકારને કરે છે અર્થાત્ “હું ઇચ્છાપૂર્વક તમારું કામ કરીશ.” હવે સમજો કે પ્રાર્થિત સાધુને ગુરુ વગેરેનું બીજું કાર્ય કરવાનું બાકી છે. તો તે 25 સમયે આ સાધુ પ્રાર્થના કરનાર સાધુને કારણ બતાવે. અન્યથાગુરુ વગેરેનું કાર્ય કરવાનું ન હોય તો ઉપકારાર્થે સાધુનું કાર્ય કરવું જોઈએ. // ૬૭૫ // અવતરણિકા : “પ' શબ્દથી ખેંચાયેલા ઇચ્છાકારના વિશેષ વિષયો બતાડવા માટે કહે 20 ગાથાર્થ અથવા જો સાધુ જ્ઞાનાદિ માટે આચાર્યોની વૈયાવચ્ચ કે કંઈક કરે ત્યારે પણ તેઓને 30 ઇચ્છાકાર હોય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૦ મી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) व्याख्या : अथवा ज्ञानादीनामर्थाय, आदिग्रहणाद्दर्शनचारित्रग्रहणं, यदि कुर्यात् ‘कृत्यानाम्' आचार्याणां वैयावृत्त्यं 'कश्चित्' साधुः, पाठान्तरं वा 'किंचित्ति किञ्चिद्विश्रामणादि, तत्रापि 'तेषां' कृत्यानां तं साधं वैयावृत्त्ये नियोजयतां 'भवे इच्छे' ति भवेदिच्छाकारः, इच्छाकारपुरःसरं योजनीय રૂતિ યથાર્થ છે किमित्यत आह-यस्मात् आणाबलाभिओगो णिग्गंथाणं ण कप्पई काउं । રૂછી પનિયલ્લા સેદે રાણા (૨) તહી છે ૬૭૭ છે. व्याख्या : आज्ञापनमाज्ञा-भवतेदं कार्यमेवेति, तदकुर्वतो बलात्कारापणं बलाभियोग इति, स 'निर्ग्रन्थानां' साधनां न कल्पते कर्त्तमिति, किन्तु 'इच्छं'त्ति इच्छाकारः प्रयोक्तव्यः, प्रयोजने 10 उत्पन्ने सति शैक्षके तथा रत्नाधिके चालापकादि प्रष्टकामेन, आद्यन्तग्रहणादन्येषु चेति गाथार्थः । एष उत्सर्ग उक्तः, अपवादतस्त्वाज्ञाबलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यौ, तेन च सहोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजननालप्रतिबद्धे त्वपरित्याज्ये अयं विधिः-प्रथममिच्छाकारेण ટીકાર્થ અથવા જ્ઞાનાદિ માટે, અહીં આદિશબ્દથી દર્શનચારિત્રનું ગ્રહણ કરવું. જો સાધુ આચાર્યોની વૈયાવચ્ચ કે વિશ્રામણા (અહીં વૈયાવચ્ચ એટલે ગોચરી પાણી વગેરે કાર્ય અને વિશ્રામણા 15 એટલે હાથ–પગ દબાવવા વગેરે કાર્ય જાણવા) કરે, તો ત્યાં પણ પોતાની વૈયાવચ્ચમાં તે સાધુને : જોડતા આચાર્યોને ઇચ્છાકાર હોય છે અર્થાત્ આચાર્યોએ પણ સાધુને ઇચ્છાકાર કરવો જોઈએ. I૬૭૬ll. અવતરણિકાઃ શંકાઃ આચાર્યએ શા માટે ઇચ્છાકાર કરવાનો ? તેનું સમાધાન આપે છે 20 ગાથાર્થ ઃ આજ્ઞા કે બળજબરી કરવી – નિગ્રંથ સાધુઓને કલ્પતી નથી. શૈક્ષ અને રત્નાધિકને ‘વિશે ઇચ્છાકાર કરવા યોગ્ય છે. ટીકાર્ય : આજ્ઞા કરવી તે આજ્ઞા અર્થાત્ ‘તમારે આ કરવાનું જ છે.” એ પ્રમાણેની આજ્ઞાનું પાલન નહીં કરતા સાધુ પાસે બળજબરીથી આજ્ઞાપાલન કરાવવું તે બલાભિયોગ કહેવાય છે. આ આજ્ઞા અને બલાભિયોગ સાધુઓને કરવો કલ્પતો નથી, પરંતુ કોઈ પ્રયોજન 25 ઉત્પન્ન થતાં શૈક્ષ (નૂતન સાધુ) અને રત્નાધિકને વિશે આલાપકાદિ (સૂત્ર) પૂછવાની ઇચ્છાવાળા સાધુએ ઇચ્છાકાર કરવો જોઈએ. અહીં પહેલા અને છેલ્લા એવા શૈક્ષ અને રત્નાધિકના ગ્રહણથી મધ્યમનું પણ ગ્રહણ થતું હોવાથી શેષ અન્ય સાધુઓ વિશે પણ ઇચ્છાકાર કરવો જોઈએ એ જાણી લેવું આ ઉત્સર્ગ–માર્ગ છે. અપવાદથી તો વળી, દુર્વિનીત એવા શિષ્યને વિશે આજ્ઞા–બલાભિયોગ પણ કરવા પડે 30 તો કરે. અલબત્ત ઉત્સર્ગથી તો આવા દુર્વિનીત સાધુ સાથે રહેવું જ ન કલ્પ. (અર્થાત્ આવા - દુર્વિનીતનો ત્યાગ જ કરવો જોઈએ), છતાં આ સાધુ બહુસ્વજનો સાથે નાલથી પ્રતિબદ્ધ હોવાથી (અર્થાત્ ગચ્છમાં આ સાધુના સ્વજનો ઘણાં બધાં હોય, હવે જો આ સાધુને ગચ્છબહાર કરવામાં Page #32 -------------------------------------------------------------------------- ________________ વિનય/બલાભિયોગ ઉપર અશ્વનું દૃષ્ટાન્ત(નિ. ૬૭૮-૬૭૯) મણ ૨૧ योज्यते, अकुर्वन्नाज्ञया पुनर्बलाभियोगेनेति, आह च - जह जच्चबाहलाणं आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ॥ ६७८ ॥ पुरिसज्जाएऽवि तहा विणीयविणयंमि नत्थि अभिओगो । सेसंमि उ अभिओगो जणवयजाए जहा आसे ॥ ६७९ ॥ व्याख्या : यथा जात्यबाह्रीकानामश्वानां जनपदेषु च - मगधादिषु जातानां, चशब्दलोपोऽत्र द्रष्टव्यः, स्वयमेव खलिनग्रहणं भवति, अथवापि बलाभियोगेनेति, खलिनं-कविकमभिधीयते, एष दृष्टान्तः, अयमर्थोपनयः-पुरुषजातेऽपि तथा, जातशब्दः प्रकारवचनः, विणीयविणयंमि' त्ति विविधम्-अनेकधा. नीत:-प्रापितः विनयो येन स तथाविधः तस्मिन् नास्त्यभियोगो जात्यबाह्रीकाश्ववत्, 'सेसंमि उ अभिओगो'त्ति शेषे-विनयरहिते बलाभियोगः प्रवर्त्तते, कथं ? 10 - जनपदजाते यथाऽश्वे इति गाथाद्वयसमुदायार्थः ॥ अवयवार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् - આવે તો સ્વજનો વિરોધ કરે અથવા ચાલ્યા જાય એવી પરિસ્થિતિમાં) અપરિત્યાજય હોય ત્યારે આ વિધિ જાણવી–પ્રથમ ઇચ્છાકારપૂર્વક કોઈ કાર્ય સોપે. છતાં જો ન કરે તો આજ્ઞા કરે, છતાં ન કરે તો બલાભિયોગ પણ કરે. II૬૭lી આ જ વાતને આગળ જણાવે છે કે ગાથાર્થ : જેમ જાતિમાન બાહલ (બહલદેશમાં ઉત્પન્ન થયેલ) અશ્વ સ્વયમેવ લગામ 15 ગ્રહણ કરે છે. જ્યારે મગધાદિ જનપદમાં થયેલા અશ્વો બળાત્કારે લગામ ગ્રહણ કરે છે. તેમ વિનયવંત ઉત્તમપુરુષોને વિશે બલાભિયોગ હોતો નથી. શેષ સાધુઓમાં જનપદમાં થયેલ અશ્વની જેમ અભિયોગ હોય છે. ટીકાર્થ : જેમ જાતિમાન બાહલ અશ્વો અને મગધાદિ દેશમાં થયેલા અશ્વો (ક્રમશ:) જાતે જ અને બળાત્કારે લગામ ગ્રહણ કરે છે. મૂળગાથામાં “ર" શબ્દનો લોપ જાણવો. (અર્થાત્ 20 મૂળગાથામાં નવલું નાયાજી રે એ પ્રમાણે “” નથી છતાં “” જાણવો) તથા ખલિનને કવિક (લગામ) કહેવાય છે. આ દૃષ્ટાંત છે. તેનો ઉપનય આ પ્રમાણે જાણવો તેમ, પુરુષજાતમાં અહીં “જાત” શબ્દ “પ્રકાર' અર્થને જણાવે છે, તેથી ઉત્તમ પ્રકારના પુરુષને વિશે, વિવિધ પ્રકારે પ્રાપ્ત કરાયેલ છે વિનય જેનાવડે તે વિનીત વિનય, આવા વિનીતવિનય ઉત્તમપુરુષને વિશે જાતિમાન બાહ્નિક અશ્વની જેમ બળાત્કાર હોતો નથી. શેષ વિનયરહિતને વિશે બળાત્કાર હોય 25 છે. કોની જેમ ? તે કહે છે – જેમ જનપદમાં ઉત્પન્ન થયેલ અશ્વને વિશે બળાત્કાર હોય છે તેમ આ પ્રમાણે બંને ગાથાનો સંક્ષિપ્રાર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે - રૂ. ૦વી પતિ પ૦ | Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હ. આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) बाहलविसए एगो आसकिसोरो, सो दमिज्जिउकामो वेयालियं अहिवासिऊण पहाए अग्घेऊण वाहियालिं नीतो, खलिणं से ढोइयं, सयमेव तेण गहियं विणीयोत्ति । तत्तो राया सयमेवारूढो, सो हिययइच्छियं वूढो, रण्णा उयरिऊण आहारलयणादिणा सम्म पडियरिओ, पतिदियहं च सुद्धत्तणओ एवं वहइ, न तस्स बलाभिओगो पवत्तइ । अवरो पुण मगहादिजणवए 5 जातो आसो, सोऽवि दमिज्जिउकामो वेयालियं अहिवासितो, मायरं पुच्छड्-किमेयंति, तीए भणियं-कलं वाहिज्जसि तं, सयमेव खलिणं गहाय वहंतो नरिंदं तोसिज्जासि, तेण तहा कयं, रणावि आहारादिणा सव्वो से उवयारो कओ, माऊए सिटुं, तीए भणितो-पुत्त ! विणयगुणफलं ते एयं, कलं पुणो मा खलिणं पडिवज्जिहिसि, मा वा वहिहिसि, तेणं तहेव कयं, रण्णावि બાહલ નામના દેશમાં એક કિશોર અશ્વ હતો. દમન કરવાની ઇચ્છાથી તે ઘોડાને આગલી 10 રાતે અધિવાસિત કર્યો અને સવારે તૈયાર કરીને વાહ્યાલીમાં (ઘોડા ફેરવવાના સ્થળે) લઈ જવાયો. તેની ઉપર લગામ મૂકવામાં આવી. આ ઘોડો વિનયવંત હતો તેથી તેણે જાતે જ લગામ ગ્રહણ કરી. અને રાજા સ્વયમેવ તેની ઉપર ચઢયો (અર્થાતુ ઘોડો વિનયવંત હોવાથી રાજા ચઢે ત્યારે કોઈએ તે ઘોડાને પકડી રાખવાની જરૂર ન પડી.) ત્યાર પછી રાજા પોતાની ઇચ્છા પ્રમાણે તે ઘોડા ઉપર ફર્યો. ત્યારબાદ ઘોડા ઉપરથી ઉતરી રાજાએ આહારાદિવડે તે ઘોડાની સારી રીતે સાર15 સંભાળ કરી અને લાયક હોવાથી રાજા રોજેરોજ ઘોડા ઉપર ફરે છે. આવા ઘોડાને બળાત્કાર કરવો પડતો નથી. બીજો મગધાદિદેશમાં ઉત્પન્ન થયેલ ઘોડો હતો. તેને પણ દમન કરવાની ઇચ્છાથી સાંજના समये अधिवासित ज्यो. ते समये ते. अश्व भाताने पूछे छ-"म शुं ४२ छ ?" भातामे j “રાજા તને કાલે ફેરવશે, તારે જાતે જ લગામ ગ્રહણ કરી રાજાને ખુશ કરવો.” તેણે તે રીતે 20 જ કર્યું. રાજાએ પણ આહારદિવડે સારી સાર-સંભાળ કરી. આ બધી વાત તે અશ્વે માતાને કરી. માતાએ કહ્યું – “હે પુત્ર! તારા વિનયગુણનું આ ફળ છે, આવતી કાલે તું લગામ ગ્રહણ કરતો નહીં કે રાજાને વહન પણ કરતો નહીં.” અધે તે જ પ્રમાણે કર્યું. ત્યારે રાજાએ ચાબુકવડે ४. वाल्हीकविषये एकोऽश्वकिशोरः, स दमयितुकामो वैकालिकमधिवास्य प्रभातेऽर्घित्वा वाह्याली नीतः, कविकं तस्मै ढौकितं, स्वयमेव तेन गृहीतं, विनीत इति । ततो राजा स्वयमेवारूढः, स हृदयेप्सितं 25 व्यूढः, राज्ञोत्तीर्य आहारलयनादिना सम्यक् प्रतिचरितः, प्रतिदिवसं च शुद्धत्वादेवं वहति, न तस्य बलाभियोगः प्रवर्त्तते । अपरः पुनर्मगधादिजनपदजातोऽश्वः, सोऽपि दमयितुकामो वैकालिकमधिवासितः, मातरं पृच्छति - किमेतदिति ?, तया भणितं - कल्ये वाह्यसे (वाहयिष्यसे ) त्वं, (तत्) स्वयमेव कविकं गृहीत्वा वहन् नरेन्द्र तोषयितासि ( येः), तेन तथा कृतं, राज्ञाऽपि आहारादिना सर्वस्तस्योपचारः कृतः, मात्रे. शिष्टं, तया भणितः-पुत्र ! विनयगुणफलं तवैतत्, कल्ये पुनर्मा कविकं प्रतिपदिष्ठाः, मा वा वाक्षीः, तेन 30 तथैव कृतं, राज्ञाऽपि Page #34 -------------------------------------------------------------------------- ________________ અભ્યર્થના વિષયકમરુકદેષ્ટાન્ત(નિ. ૬૮૦) ૨૩ खोखरेण पिट्टित्ता बला कवियं दाऊण वाहित्ता पुणोऽवि जवसं से णिरुद्धं, तेण माऊए सिटुं, सा भणइ-पुत्त ! दुच्चेट्ठियफलमिणं ते, तं दिट्ठोभयमग्गो जो ते रुच्चइ तं करेहिसि । एस दिटुंतो अयमुवणओ-जो सयं न करेइ वेयावच्चादि तत्थ बलाभिओगोऽवि पयट्टाविज्जइ जणवयजाते जहा आसेत्ति । तस्माद्बलाभियोगमन्तरेणैव मोक्षार्थिना स्वयमेव प्रत्युत इच्छाकारं दत्त्वा अनभ्यर्थितेनैव वैयावृत्त्यं कार्यम् ॥ आह-तथाऽप्यनभ्यर्थितस्य स्वयमिच्छाकारकरणमयुक्तमेवेत्याशङ्कयाह अब्भत्थणाए मरुओ वानरओ चेव होइ दिटुंतो । गुरुकरणे सयमेव उ वाणियगा दुण्णि दिटुंता ॥ ६८० ॥ व्याख्या : अभ्यर्थनायां मरुकः, पुनः शिष्यचोदनायां सत्यां वानरकश्चैव भवति दृष्टान्तः, गुरुकरणे स्वयमेव तु वणिजौ द्वौ दृष्टान्त इति समासार्थः ॥ व्यासार्थः कथानकेभ्योऽवसेय इति, 10 तानि चामूनि___ऐगस्स साहुस्स लद्धी अत्थि, सो ण करेइ वेयावच्चं बालबुड्डाणंति, आयरियपडिचोइतो મારીને બળાત્કારે લગામ ગ્રહણ કરાવડાવીને ફેરવ્યો અને આહારાદિ પણ આપ્યા નહીં. અશ્વે માતાને વાત કરી. માતાએ કહ્યું – “હે પુત્ર ! તારી આ દુશ્ચેષ્ટાનું ફળ છે, તને મેં બંને માર્ગ બતાવ્યા તેમાં તને જે ગમે તે સ્વીકાર.” આ દૃષ્ટાંત છે તેનો ઉપનય આ પ્રમાણે – જે શિષ્ય 15 સ્વયં વૈયાવચ્ચાદિ કરતો નથી ત્યાં, જનપદમાં ઉત્પન્ન થયેલ અશ્વની જેમ બલાભિયોગ પણ (આચાર્યો) પ્રવર્તાવે છે. માટે બલાભિયોગ વિના જ મોક્ષાર્થીએ જાતે જ સામેથી ઇચ્છાકાર કરીને સામેવાળો પ્રાર્થના કરે તે પહેલા જ વૈયાવચ્ચ કરવા યોગ્ય છે.//૬૭૯ અવતરણિકા : શંકા : તો પણ અભ્યર્થના વિના સાધુએ સામેથી ઇચ્છાકાર કરવો ઉચિત - नथी ४.. २शंखें सामाधान मा माघे छ 20 ગાથાર્થ : અભ્યર્થનામાં મરુક અને વાનરનું દૃષ્ટાંત છે. ગુરુને સ્વયં કાર્ય કરવામાં બે વેપારીઓનું દૃષ્ટાંત છે. ટીકાર્થ : અભ્યર્થનામાં બ્રાહ્મણ અને શિષ્યદ્વારા થતી પ્રેરણામાં વાનર દષ્ટાંત તરીકે જાણવા, જ્યારે ગુરુને સ્વયં કાર્યકરણમાં બે વેપારીઓ દૃષ્ટાંત તરીકે જાણવા. આ સંક્ષિપ્ત—અર્થ કહ્યો. વિસ્તાર–અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે દૃષ્ટાંતો આ પ્રમાણે છે -- 25 એક સાધુ પાસે વૈયાવચ્ચાદિની લબ્ધિ હતી. પરંતુ તે બાળ–વૃદ્ધોની વૈયાવચ્ચ કરતો નહોતો. ५. खोखरेण (प्रतोदेन कशया वा) पिट्टयित्वा बलात्कविकं दत्त्वा वाहयित्वा पुनरपि यवसं तस्य निरुद्धं, तेन मात्रे शिष्टं, सा भणति-पुत्र ! दुश्चेष्टितफलमिदं तव, तद्दृष्टोभयमार्गो यस्तुभ्यं रोचते तं कुर्याः । एष दृष्टान्तोऽयमुपनयः-यः स्वयं न करोति वैयावृत्त्यादि तत्र बलाभियोगोऽपि प्रवर्त्यते जनपदजाते - यथाऽश्व इति। ६. एकस्य साधोर्लब्धिरस्ति, स न करोति वैयावृत्त्यं बालवृद्धानामिति, आचार्यप्रतिचोदितो 30 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) भणइ-को मं अब्भत्थेइ ?, आयरिएण भणिओ-तुमं अब्भत्थणं मग्गंतो चुक्तिहिसि, जहा सो मरुगोत्ति । एगो मरुगो नाणमदमत्तो कत्तियपुण्णिमाए नरिंदजणवदेसुं दाणं दाउमभुट्ठिएसु ण तत्थ वच्चइ, भज्जाए भणितो-जाहि, सो भणइ-एगं ताव सुद्दाणं परिग्गहं करेमि, बीयं तेसिं घरं वच्चामि, जस्स आसत्तमस्स कुलस्स कज्जं सो मम आणेत्ता देउ, एवं सो जावज्जीवाए दरिदो जातो । एवं तुमंपि अब्भत्थणं मग्गमाणो चुक्किहिसि निज्जराए, एतेसिं बालबुड्डाणं अण्णे अत्थि करेंतगा, तुज्झवि एस लद्धी एवं चेव विराहित्ति । ततो सो एवं भणिओ भणइ-एवं सुंदरं जाणंता अप्पणा कीस न करेह ?, आयरिया भणंति-सरिसोऽसि तुमं तस्स वानरगस्स, जहा एगो वानरो रुक्खे अच्छइ, वासासु सीतवातेहिं झडिज्झति, ताहे सुघराए सउणिगाए भणिओ-वानर ! पुरिसोऽसि तुमं निरत्थयं वहसि बाहुदंडाइं । जो पायवस्स सिहरे न करेसि कुडिं पडालिं. वा ॥१॥' 10 मा संग माया प्रे२५॥ ४२ता तो यु-"ओएभने प्रार्थना ४२ छ ? (अर्थात् ओई भने વૈયાવચ્ચ માટે પ્રાર્થના કરતું નથી તો હું શા માટે સામેથી કરવા જાઉં ?) આચાર્યે કહ્યું – “પ્રાર્થનાની રાહ જોતો તું પેલા બ્રાહ્મણની જેમ આ લાભથી ચૂકી જઈશ.” એક બ્રાહ્મણ જ્ઞાનના મદથી મત્ત થયેલો કાર્તિકપૂર્ણિમાએ જયારે રાજા પ્રજાજનોને દાન દેતો હતો ત્યારે દાન લેવા ત્યાં જતો નથી. તેની પત્નીએ કહ્યું “તમે દાન લેવા જાઓ.” ત્યારે બ્રાહ્મણ કહે છે – “એક તો તે શૂદ્રોની વચ્ચે 15 જઈ મારે ઉભા રહેવું અને બીજું સામેથી તેમના ઘરે જાઉં (તે કદાપિ બનશે નહીં.) જેને સાત પેઢી સુધીના કુલનું કાર્ય હોય (અર્થાત્ જેને સાત પેઢી સુધીનું કલ્યાણ કરવું હોય) તે મને લાવીને सापे." भाव। वियारने २५ ते प्रामया हरिद्र २६यो. એ પ્રમાણે હે શિષ્ય ! તું પણ જો પ્રાર્થનાની રાહ જોઈશ તો નિર્જરાથી ચૂકી જઈશ. આ બાળ–વૃદ્ધોની વૈયાવચ્ચ કરનારા અન્ય સાધુઓ છે અને તારી પણ શક્તિ છે જે નિરર્થક નાશ 20 पाभी ४शे.” रीते समय पछी ते शिष्य छ – “म प्रभो सारी रात वैयावय्याहिने જાણતા તમે જ કેમ જાતે કરતા નથી ?” ત્યારે આચાર્ય કહ્યું કે – તું તે વાનર જેવો છે. એક વાનર વૃક્ષ ઉપર રહે છે. વર્ષાકાળમાં ઠંડા પવનવડે ક્લેશ પામે છે. ત્યારે સુઘરી નામની પક્ષિણિએ ७. भणति-को मामभ्यर्थयते ?,आचार्येण भणित:-त्वमभ्यर्थनां मार्गयन् भ्रश्यसि, यथा स मरुकः 25 (ब्राह्मणः ) इति । एको ब्राह्मणो ज्ञानमदमत्तः कार्त्तिकपूर्णिमायां नरेन्द्रजनपदेषु दानं दातुमभ्युत्थितेषु न तत्र व्रजति, भार्यया भणितः - याहि, स भणति-एकं तावत् शूद्राणां प्रतिग्रहं करोमि, द्वितीयं तेषां गृहे व्रजामि, यस्यासप्तमस्य कुलस्य कार्यं स मह्यमानीय ददातु, एवं स यावज्जीवं दरिद्रो जातः । एवं त्वमप्यभ्यर्थनां मार्गयन् भ्रश्यसि निर्जरायाः, एतेषां बालवृद्धानामन्ये सन्ति कर्तारः, तवाप्येषा लब्धिरेवमेव नक्ष्यति । ततः स एवं भणितो भणति-एवं सुन्दरं जानाना आत्मना कुतो न कुरुत?, आचार्या भणन्ति30 सदृशोऽसि त्वं तस्य कपेः, यथैको वानरो वृक्षे तिष्ठति, वर्षासु शीतवातैः क्लिश्यति, तदा सुगृहिकया शकुन्या भणितः-वानर ! पुरुषोऽसि त्वं निरर्थकं वहसि बाहुदण्डान् । यः पादपस्य शिखरे न करोषि कुटी पटालिकां वा ॥१॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુરુકરણમાં વેપારીનું દષ્ટાન્ત (નિ. ૬૮૦) જોઢ ૨૫ सो एवं तीए भणिओ तुण्हिको अच्छइ, ताहे सा दोच्चंपि तच्चंपि भणइ, ततो सो रुट्ठो तं रुक्खं दुरुहिउमाढत्तो, सा नट्ठा, तेण तीसे तं घरं सुंबं सुंबं विक्खित्तं, भणइ य-नविसि ममं मयहरिया नविसि ममं सोहिया व णिद्धा वा । सुघरे ! अच्छसु विघरा जा वट्टसि लोगतत्तीसु ॥ १ ॥ सुहं इदाणिं अच्छ । एवं तुमंपि मम चेव उवरिएण जाओ, किं च-मम अन्नंपि निज्जरादारं अत्थि, तेण मम बहुतरिया निज्जरा, तं लाहं चुक्कीहामि, जहा सो वाणियगो-दो वाणियगा ववहरंति, एगो 5 पढमपाउसे मोल्लं दायव्वयं होहित्ति सयमेव आसाढपुण्णीमाए घरं पच्छत्थ)इतो, बीएण अद्धं वा तिभागं वा दाऊण छवावियं, सयं ववहरइ, तेण तद्दिवसं बिउणो लाहो लद्धो, इयरो चुक्को । एवं चेव जइ अहं अप्पणा वेयावच्चं करेमि तो अचिंतणेण सुत्तत्था नासंति, तेहि य नटेहिं કહ્યું – “વાનર! તું પુરુષ છે, નકામા બાહુયુગલને રાખે છે. જેથી વૃક્ષના શિખરે મોટી ઝૂંપડી કે નાની ઝૂંપડીને કેમ બનાવતો નથી ? (અર્થાત્ તારા આ બંને હાથોનો ઉપયોગ કેમ કરતો 10 નથી ? વૃક્ષના શિખરે ઝૂંપડી જેવું બનાવ જેથી હેરાન થાય નહીં).” તે વાનર મૌન રહ્યો. છતાં સુઘરી બીજી –ત્રીજી વાર પણ બોલી. તેથી તે ગુસ્સે ભરાયો અને જયાં સુઘરીનો માળો હતો ત્યાં ચઢવા લાગ્યો. તે સુઘરી ઊડી ગઈ. તે વાનરે તેણીના ઘરના દોરેદોરા કાઢી નાંખ્યા (અર્થાત્ આખું ઘર નષ્ટ કરી નાંખ્ય) અને કહે છે કે “હે સુઘરી! તું મારી મહત્તરિકા નથી, નથી મારી મિત્ર કે સ્નેહીજન. લોકોની તું ઘણી ચિંતા કરે છે ને કે તું પણ હવે ઘર વિનાની રહે, હવે 15 સુખેથી તું રહે.” આ પ્રમાણે હે શિષ્ય ! તું પણ મારો જ ઉપરી (વડીલ) થયો, પણ મારે તો બીજા નિર્જરા માટેના રસ્તા છે તેનાથી મારી બહુતર નિર્જરા થાય છે તે લાભને હું (જો વૈયાવચ્ચ ४२री तो) यूडी ४२, ४ ते वेपारी બે વેપારીઓ વેપાર કરે છે. એક વેપારી પ્રથમ વરસાદમાં “મૂલ્ય આપવું પડશે” એમ વિચારી . જાતે જ આષાઢપૂર્ણિમાએ ઘરની ઉપર છાપરું બનાવવા બેઠો. જયારે બીજા વેપારીએ અર્ધ અથવા 20 ત્રિભાગને આપી છાપરું બનાવરાવ્યું અને પોતે વેપાર કરવા બેઠો. તે દિવસે તેને દ્વિગુણ લાભ થયો. જયારે પહેલો વેપારી લાભથી ચૂક્યો. આ પ્રમાણે જો હું જાતે જ વૈયાવચ્ચ કરવા બેસુ તો ચિંતન-મનન વિના સૂત્રાર્થ નાશ પામશે. તે નાશ પામતા ગચ્છની સારણા થશે નહીં. તે ८. स एवं तया भणितस्तूष्णीकस्तिष्ठति, तदा सा द्विरपि त्रिरपि भणति, ततः स रुष्टस्तं वृक्षमारोढुमारब्धः, सा नष्टा, तेन तस्यास्तद्गृहं दवरिकादवरिकं विक्षिप्तम्, भणति च-नाप्यसि मम 25 महत्तरिका नाप्यसि मम सुहृद्वा स्निग्धा वा । सुगृहिके ! तिष्ठ विगृहा या वर्तसे लोकतप्तौ ॥२॥ सुखमिदानी तिष्ठ । एवं त्वमपि मम चैवोपरितनो जातः, किंच-ममान्यदपि निर्जराद्वारमस्ति, तेन मम बहुतरा निर्जरा, तं लाभं भ्रश्यामि, यथा स वणिक्-द्वौ वणिजौ व्यवहरतः, एकः प्रथमप्रावृषि मूल्यं दातव्यं भविष्यतीति स्वयमेवाषाढपूर्णिमायां गृहं प्रच्छेदितं, द्वितीयेनार्धं वा त्रिभागं वा दत्त्वा स्थगितं (स्थापितं), स्वयं व्यवहरति, तेन तद्दिवसे द्विगुणो लाभो लब्धः, इतरो भ्रष्टः । एवमेव यद्यहमात्मना वैयावृत्त्यं करोमि 30 'तदाऽचिन्तनेन सूत्रार्थो नश्यतः, तयोश्च नष्टयोः Page #37 -------------------------------------------------------------------------- ________________ 5 આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) गच्छसारवणाऽभावेण गणस्सादेसादिअप्पडितप्पणेण बहुयरं मे नासेइति । "सुत्तत्थेसु अचिन्तण आएसे वुड्डुसेहगगिलाणे । बाले खमएवाई इड्डीमाड़ अणिड्डी य ॥ १ ॥ एएहिं कारणेहिं तुंबभूओ उ होति आयरिओ । वेयावच्चं ण करे कायव्वं तस्स सेसेहिं ॥ २ ॥ जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रक्खेज्जा । नहु तुंबंमि विणट्टे अरया साहारया होंति ||३||' "" ૨૬ --- बाले सप्पभए तहा इड्डिमंतंमि आगए पाणगादिगए आयरिए लहुत्तं, एवं वादिम्मिवि, अणिस्सरपव्वइयगा य एएत्ति जणापवादो, सेसं कंठं । आह-इच्छाकारेणाहं तव प्रथमालिका10 मानयामीत्यभिधाय यदा लब्ध्यभावान्न सम्पादयति तदा निर्ज्जरालाभविकलस्तस्येच्छाकार:, इत्यतः किं तेनेत्याशङ्कयाह ન થતાં ગણના આદેશાદિ (મહેમાનાદિ)ની સંભાળ ન થવાથી મારું ઘણું બધું નાશ પામશે. કહ્યું છે કે – જો આચાર્ય સ્વયં વૈયાવચ્ચ કરવા બેસે તો સૂત્રાર્થનું અચિંતન થાય. આદેશ=પ્રાપૂર્ણકનું કોઈ સ્વાગત કરે નહીં. વૃદ્ધ—શૈક્ષક–ગ્લાન–બાળ—તપસ્વી વગેરેની કોઈ ચિંતા કરનારું રહે નહીં. 15 (વાદી વગેરેના દોષો આગળ જણાવે છે.) || ૧ || આવા કારણોસર તુંબભૂત (ગાડાના પૈડાના મધ્યભાગ જેવા) આચાર્ય વૈયાવચ્ચ કરતા નથી, પરંતુ શેષ સાધુઓએ તેમની વૈયાવચ્ચ કરવી જોઈએ. ॥ ૨ ॥ જેને કુળ આધીન છે તે પુરુષને પ્રયત્નથી સાચવવા જોઈએ કારણ કે તુંબ નાશ પામતા આરાઓ આધારહિત રહેતા નથી. ।। ૩ । બાળક માટે કે સાપે કોઈ સાધુને ડંખ માર્યો હોય ત્યારે જો આચાર્ય પાણી વગેરે લેવા ગયા હોય તો ગચ્છમાં અન્ય સાધુને ચિકિત્સાનું જ્ઞાન 20 ન હોવાથી તે સાધુઓને કોણ સાચવે ? તથા ઋદ્ધિમાન એવા રાજા વગેરે કે વાદી આવે તે સમયે પાણી લેવા આચાર્ય ગયા હોય તો આચાર્યની લઘુતા થાય તથાં આ લોકો ઋદ્ધિ વિનાના હોવાથી દીક્ષા લીધી છે એ પ્રમાણે લોકનિંદા થાય. શેષ બે ગાથાઓ સરળ જ છે. II૬૮૦ના અવતરણિકા : શંકા : “ઇચ્છાપૂર્વક હું તમારી નવકારશી લાવું.” એ પ્રમાણે કહીને જ્યારે લબ્ધિના અભાવથી ગોચરી પ્રાપ્ત ન થાય ત્યારે તે સાધુનો ઇચ્છાકાર નિર્જરાલાભથી રહિત બની 25 જાય છે. તો આવો ઇચ્છાકાર શા માટે કરવો ?'' તેનું સમાધાન આપતા કહે છે ९. गच्छसारणाऽभावेन गणस्य आदेशादेरप्रतितर्पणेन बहुतरं मे नश्यतीति । सूत्रार्थयोरचिन्तनमादेशे वृद्धे शैक्षके ग्लाने । बाले क्षपके वादी ऋद्धिमदादि अनृद्धिश्च ॥१॥ एतैः कारणैस्तुम्बभूतस्तु भवत्याचार्यः । वैयावृत्त्यं न कुर्यात् कर्त्तव्यं तस्य शेषैः ॥ २॥ यस्य कुलमायत्तं तं पुरुषमादरेण रक्षेत् । नैव तुम्बे विनष्टे अरकाः साधारा भवन्ति ॥ ३ ॥ बाले सर्पभये तथा ऋद्धिमत्यागते पानकाद्यर्थं मते 30 આચાર્યે લધુત્ત્વમ્, વં વાચિપિ, અનીશ્વરપ્રવ્રુપ્તિતાશ્ચત કૃતિ નનાપવાવઃ, શેષ ચમ્ Page #38 -------------------------------------------------------------------------- ________________ અપ્રાપ્તિમાં પણ નિર્જરાનો લાભ તથા મિથ્યાકારસામાચારી (નિ. ૬૮૧-૬૮૨) संजमजोए अब्भुट्ठियस्स सद्धाऍ काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अद्दीणमणसस्स ॥ ६८१ ॥ व्याख्या : 'संयमयोगे संयमव्यापारे अभ्युत्थितस्य तथा 'श्रद्धया' मनः प्रसादेन इहलोकपरलोकाशंसां विहाय कर्त्तुकामस्य, किम् ? –' लाभो चेव तवसिस्स त्ति प्रकरणान्निर्जराया लाभ एव तपस्विनो भवति अलब्ध्यादौ, अदीनं मनोऽस्येति अदीनमनास्तस्यादीनमनस इति 5 ગાથાર્થ: II દ્વાર ? । इदानीं मिथ्याकारविषयप्रतिपादनायाह ૨૭ संजमजोए अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एतंति वियाणिऊण मिच्छत्ति कायव्वं ॥ ६८२ ॥ व्याख्या : संयमयोगः–समितिगुप्तिरूपस्तस्मिन्विषयभूतेऽभ्युत्थितस्य सतः यत्किञ्चिद्वितथम् - 10 अन्यथा आचरितम्-आसेवितं, भूतमिति वाक्यशेषः, 'मिथ्या एतदिति' विपरीतमेतदित्येवं विज्ञाय किम् ? – मिच्छत्ति कायव्वं' मिथ्यादुष्कृतं दातव्यमित्यर्थः । संयमयोगविषयायां च प्रवृत्तौ वितथासेवने मिथ्यादुष्कृतं दोषापनयनायालं, न तूपेत्यकरणगोचरायां नाप्यसकृत्करणगोचरायामिति થાયાર્થ: ॥ 4 ગાથાર્થ : સંયમયોગમાં ઉદ્યમવાળા, શ્રદ્ધાથી કાર્ય કરવાની ઇચ્છાવાળા અને અદીનમનવાળા 15 એવા તપસ્વીને લાભ જ થાય છે. ટીકાર્થ : સંયમવ્યાપારમાં ઉદ્યમવાળા તથા શ્રદ્ધાવડે=મનની પ્રસન્નતાથી ઇહલોક–પરલોકની આશંસા વિના કાર્ય કરવાની ઇચ્છાવાળાને શું થાય છે ? તે કહે છે– લબ્ધિ ન હોય તો પણ તેવા તપસ્વીને નિર્જરાનો લાભ જ થાય છે. (આ તપસ્વી કેવા છે ? તે કહે છે) અદીન મન છે જેમનું તેવા. II૬૮૧॥ 20 * મિથ્યાકાર–સામાચારી * અવતરણિકા : હવે મિથ્યાકારના વિષયોનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : સંયમયોગમાં ઉદ્યમવાળાને જે કાંઈ પણ ખોટું આચરણ થયું, તેનું “આ ખોટું છે” એમ જાણીને મિથ્યાદુષ્કૃત કરવું (તે મિથ્યાકાર કહેવાય છે.) ટીકાર્થ :– વિષયભૂત (વ્યક્તિ જે ઉદ્યમ કરે છે, તે ઉદ્યમ સંયમયોગમાં કરવાનો હોવાથી 25 ઉદ્યમનો વિષય સંયમયોગ છે તેથી તે સંયમયોગ વિષયભૂત કહેવાય છે.) એવા સમિતિ—ગુતિરૂપ સંયમયોગને વિશે ઉદ્યમવાળા સાધુનું જે કાંઈપણ વિપરીત આચરણ થયું છે, તેનું “આ વિપરીત = ખોટું થયું’ એમ જાણીને મિચ્છામિદુક્કડં દેવા યોગ્ય છે. અહીં ભાવાર્થ એ છે કે – સંયમયોગવિષયક પ્રવૃત્તિ કરતા (અનાભોગાદિ કારણે) વિપરીત આચરણ થતાં અપાતું મિચ્છામિ દુક્કડં દોષને દૂર કરવા સમર્થ છે. પરંતુ જાણી જોઈને ( પેત્ય ) કરેલા વિપરીત આચરણનું કે વારંવાર થતાં વિપરીત 30 આચરણનું અપાતું મિચ્છામિ દુક્કડં તે દોષને દૂર કરવા સમર્થ બનતું નથી. ૬૮૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ___ तथा चोत्सर्गमेव प्रतिपादयन्नाह - जह य पडिक्कमियव्वं अवस्स काऊण पावयं कम्मं । तं चेव न कायव्वं तो होइ पए पडिक्कंतो ॥ ६८३ ॥ व्याख्या : यदि च 'प्रतिक्रान्तव्यं' निवर्तितव्यं, मिथ्यादुष्कृतं दातव्यमित्यर्थः, 'अवश्यं' 5 નિયન –ી પાપર્વ , તત$ “તવ' પાપ વર્ષ ર વક્તવ્ય, તતો મવતિ “' उत्सर्गपदविषये प्रतिक्रान्त इति । अथवा-'पदे 'त्ति प्रथमं प्रतिक्रान्त इति गाथार्थः ॥ साम्प्रतं यथाभूतस्येदं मिथ्यादुष्कृतं सुदत्तं भवति तथाभूतमभिधित्सुराह जं दुक्कडंति मिच्छा तं भुज्जो कारणं अपूरतो । तिविहेण पडिक्कंतो तस्स खलु दुक्कडं मिच्छा ॥ ६८४ ॥ ... 10 વ્યાર્થી : “વરિ' ત્યનિર્દિષ્ટ નિર્દેશ:, રિમિતિ યોr:, તતશ ‘યાર' વત્ વસ્તુ છું कृतं दुष्कृतम् 'इति' एवं विज्ञाय 'मिच्छ' त्ति सूचनात्सूत्रमितिकृत्वा मिथ्यादुष्कृतं दत्तं, तद् 'भूयः' पुनः प्रागुक्तं दुष्कृतकारणम् 'अपूरयन्' अकुर्वननाचरन्नित्यर्थः, यो वर्त्तत इति वाक्यशेषः, 'तस्स खलु दुक्कडं मिच्छ' त्ति सम्बद्ध एव ग्रन्थः, तत्र स्वयं कायेनाप्यकुर्वन्नपूरयन्नभिधीयत एवेत्यत અવતરણિકા : આ ઉત્સર્ગનું જ પ્રતિપાદન કરતા કહે છે 15 ગાથાર્થ : પાપકર્મ કરીને જો અવશ્ય પ્રતિક્રમવા યોગ્ય છે, તો તે પાપ જ કરવું જોઈએ નહીં. (તે પાપ ન કરતી વ્યક્તિ જ) ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રાન્ત થાય છે. ટીકાર્થ : જો મિથ્યાદુષ્કૃત દેવા યોગ્ય છે અવશ્ય પાપકર્મ કરીને, તો તે પાપકર્મ જ કરવા યોગ્ય નથી. તેથી ઉત્સર્ગમાર્ગે વ્યક્તિ પ્રતિક્રાન્ત થાય છે. અથવા “પદ” શબ્દનો પ્રથમ અર્થ કરવો. તેથી પાપકર્મ ન કરનાર વ્યક્તિ જ પહેલી પ્રતિકાન્ત છે (અર્થાત્ પાપકર્મ ન કરવું તે 20 જ પહેલું પ્રતિક્રમણ છે. અહીં ટીકાનો અન્વય મૂળગાથાના અર્થ પ્રમાણે જાણી લેવો.) ૬૮all અવતરણિકા : હવે જે વ્યક્તિનું આ મિથ્યાદુકૃત સુદત્ત થાય છે તે વ્યક્તિને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે ? ગાથાર્થ : જે વસ્તુ ખોટી છે એવું જાણીને મિથ્યાદુકૃત આપ્યું, તે વસ્તુને ફરી નહીં આચરતા અને ત્રિવિધ પ્રતિકાત્ત થયેલાનું દુષ્કૃત મિથ્યા થાય છે. 25 ટીકાર્થ : “વ” શબ્દ અનિર્દિષ્ટ વસ્તુનો નિર્દેશ કરે છે (અર્થાત્ ગમે તે વસ્તુ “યત્" શબ્દથી લેવાય.) અહીં “ઘ' શબ્દ સાથે કારણ શબ્દનો અન્વય કરવો. તેથી જે કારણ અર્થાત જે વસ્તુ ખોટી થઈ છે એવું જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. મૂળગાથામાં “મિચ્છ' શબ્દથી “મિથ્યાદુકૃત” શબ્દ સમજવો કારણ કે સૂત્ર હંમેશા સૂચન કરનારું હોય છે. (અર્થાત્ સૂત્ર સંક્ષિપ્ત હોય છે.) તે ખોટી વસ્તુને ફરીથી નહીં આચરતો જ રહે છે (અર્થાત્ આચરતો નથી.) મૂળગાથામાં “જે 30 રહે છે” એવો શબ્દ નથી તે અહીં વાક્યશેષ તરીકે જાણવો. તેનું દુષ્કત મિથ્યા થાય છે. અહીં . શ્લોક સમ્બદ્ધ જ છે (અર્થાત્ આ ગાથાના અંતે રહેલા તી વ્રતુ.... શબ્દોમાં કોઈપણ ફેરફાર કર્યા વિના તે શબ્દોને અહીં જોડી દીધા છે. જ્યારે ટીકાના અંતે આ શબ્દોનો અર્થ કરશે ત્યારે Page #40 -------------------------------------------------------------------------- ________________ કોનું મિથ્યાદુષ્કૃત સાચું ? (નિ. ૬૮૫) आह—'तिविहेण पडिक्कंतो' त्ति त्रिविधेन मनोवाक्कायलक्षणेन योगेन कृतकारितानुमतिभेदयुक्तेन ‘પ્રતિાન્તો' નિવૃત્તો યસ્તસ્માદુતારળાત્, તથૈવ, જીનુશોડવધારને, 'દુષ્કૃત' પ્રભુત્ત્ત दुष्कृतफलदातृत्वमधिकृत्य 'मिथ्ये 'ति मिथ्या, भवतीति क्रियाध्याहारः अथवा व्यवहितयोगात्तस्यैव मिथ्यादुष्कृतं भवति नान्यस्येति गाथार्थः ॥ साम्प्रतं यस्य मिथ्यादुष्कृतं दत्तमपि न सम्यग् भवति तत्प्रतिपादनायाहजं दुक्कडंति मिच्छा तं चेव निसेवर पुणो पावं । पच्चक्खमुसावाई मायानियडीपसंगो य ॥ ६८५ ॥ ૨૯ 5 ** व्याख्या : 'यत्' पापं किञ्चिदनुष्ठानं दुष्कृतमिति विज्ञाय 'मिच्छत्ति मिथ्यादुष्कृतं दत्तमित्यर्थः, यस्तदेव निषेवते पुनः पापं स हि प्रत्यक्षमृषावादी वर्त्तते, कथम् ?दुष्कृतमेतदित्यभिधाय पुनरासेवनात्, तथा मायानिकृतिप्रसङ्गश्च तस्य स हि दुष्टान्तरात्मा 10 निश्चयतश्चेतसाऽनिवृत्त एव गुर्वादिरञ्जनार्थं मिथ्यादुष्कृतं प्रयच्छति, कुतः ?, पुनरासेवनात् ‘અથવા’ કહીને બીજો વિકલ્પ આપશે અને તેમાં મિથ્યા શબ્દનો પૂર્વ નિપાત કરશે.) ત્યાં સ્વયં કાયાથી જ પાપ ન આચરતી વ્યક્તિ પણ ‘નહીં આચરતી' કહેવાય જ છે, પરંતુ તે ઇષ્ટ નથી. (અર્થાત્ પોતે ન કરે, પરંતુ બીજા પાસે કરાવતી હોય તો પણ ‘નહીં કરતી' કહેવાય જ, પણ તેનું મિથ્યાદુષ્કૃત સુદત્ત થતું નથી.) તેથી સ્પષ્ટ ખુલાસો કરતા કહે છે કે કૃત—કારિત–અનુમતિથી 15 યુક્ત મન—વચન અને કાયારૂપ ત્રણ યોગોવડે જે તે દુષ્કૃકારણથી=ખોટી વસ્તુના આચરણથી નિવૃત્ત થયેલો છે તેનું જ, અહીં ‘વસ્તુ” શબ્દ જકારમાં છે. દુષ્કૃત દુષ્કૃતના ફળદાતૃત્વને આશ્રયી મિથ્યા થાય છે. અથવા ‘મિથ્યા'' શબ્દનો જુદા સ્થાને (દુષ્કૃતની પૂર્વે) સંબંધ કરતા તે વ્યક્તિનું જ મિથ્યાદુષ્કૃત થાય છે અન્યનું નહીં. (ટૂંકમાં સાર એ છે કે આ ખોટું કર્યું” એમ જાણીને મિચ્છામિ દુક્કડં આપ્યા પછી તે જ પાપને મન–વચન-કાયાથી કૃત–કારિત–અનુમતિદ્વારા જે 20 વ્યક્તિ ફરી સેવતી નથી. તે વ્યક્તિનું જ તે પાપ મિથ્યા થાય છે અર્થાત્ અશુભ ફળને આપતું નથી.) || ૬૮૪ || 66 1 અવતરણિકા : હવે જેનું મિથ્યાદુષ્કૃત આપેલું છતું પણ સમ્યગ્ થતું નથી તેનું પ્રતિપાદન કરવા કહે છે ગાથાર્થ : “જે ખોટું છે” એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યા પછી પણ તે પાપને જે વ્યક્તિ 25 ફરીથી સેવે છે. તે પ્રત્યક્ષમૃષાવાદી છે અને તેને માયારૂપ નિકૃતિનો પ્રસંગ થાય છે. ટીકાર્થ : જે પાપરૂપ કોઈ અનુષ્ઠાન દુષ્કૃત છે એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. હવે જે વ્યક્તિ તે જ પાપને ફરી સેવે છે તે પ્રત્યક્ષમૃષાવાદી છે. શા માટે ? કારણ કે – મિચ્છામિ દુક્કડં કહ્યા પછી પણ ફરીથી તે પાપ સેવે છે. તથા તેને માયાનિકૃતિનો પ્રસંગ થાય છે. (અર્થાત્ માયાનો દોષ પણ લાગે છે) કારણ કે તે દુષ્ટ અંતરવાળો આત્મા નિશ્ચયથી તો મનથી અનિવૃત્ત (પાપને 30 મનથી ખોટું ન માનતો) એવો જ ગુરુ વગેરેને પ્રસન્ન કરવા મિચ્છામિ દુક્કડં આપે છે. શંકા : ગુરુને પ્રસન્ન કરવા જ મિચ્છામિ દુક્કડં આપે છે એવું કેવી રીતે જણાય છે ? Page #41 -------------------------------------------------------------------------- ________________ 5 10 एसो मिच्छाउक्कडपयक्खरत्थो समासेणं ॥ ६८७ ॥ दारं ॥ व्याख्या : ‘क' इत्ययं वर्णः कृतं मया पापमित्येवमभ्युपगमार्थे वर्त्तते, 'ड' इति च 'डेवेमि तं 'ति लङ्घयामि-अतिक्रमामि तत्, केनेत्याह-उपशमेन हेतुभूतेन, 'एषः ' अनन्तरोक्तः प्राकृतशैल्या मिथ्यादुष्कृतपदस्याक्षरार्थ इति 'समासेन' - सङ्क्षेपेणेति गाथार्थः ॥ आह-कथमक्षराणां प्रत्येकमुक्तार्थतेति, पदवाक्योरेवार्थदर्शनादिति, अत्रोच्यते, इह यथा वाक्यैकदेशत्वात्पदस्यार्थोऽस्ति 15 तथा पदैकदेशत्वाद्वर्णार्थोऽप्यवसेय इति, अन्यथा पदस्याप्यर्थशून्यत्वप्रसङ्गः, प्रत्येकमक्षरेषु સમાધાન : તે જ પાપ ફરી સેવતો હોવાથી ઉપરોક્ત વાત સિદ્ધ થાય છે. માયાનિકૃતિપ્રસંગ શબ્દનો સમાસ બતાવે છે માયા રૂપ નિકૃતિ તે માયાનિકૃતિ, તેનો પ્રસંગ (પ્રાપ્તિ) માયાનિકૃતિપ્રસંગ. ॥૬૮૫) અવતરણિકા : શંકા : આ મિથ્યાદુષ્કૃતપદનો અર્થ શું છે ? તેનું સમાધાન આપે છે ગાથાર્થ : મૂળગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. 20 ૩૦ # આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तत्र मायैव निकृतिर्मायानिकृतिस्तस्याः प्रसङ्ग इति गाथार्थः ॥ कः पुनरस्य मिथ्यादुष्कृतपदस्यार्थ इत्याशङ्कयाह मित्ति मिउमद्दवत्ते छत्ति य दोसाण छायणे होइ । मित्तिय मेराऍ ठिओ दुत्ति दुगंछामि अप्पाणं ॥ ६८६ ॥ વ્યાવ્યા : ‘મી સેવં વળ: મૃદુમાવત્વે વર્ત્તતે, તત્ર મૃત્યુત્તું—ાયનમ્રતા માવત્યું—ભાવનપ્રતતિ, ‘છે'તિ = દ્રોષસ્ય–ગસંયમયોગ ક્ષળસ્ય છાને—સ્થાને મવતિ, ‘નીતિ ચાય વળ: મર્યાદ્વાયાંचारित्ररूपायां स्थितोऽहमित्यस्यार्थस्याभिधायकः 'दु 'इत्ययं वर्णः जुगुप्सामि - निन्दामि दुष्कृतकर्मकारिणमात्मानमित्यस्मिन्नर्थे वर्त्तत इति गाथार्थः ॥ कत्ति कडं में पावं डत्ति य डेवेमि तं उवसमेणं । 25 · - ટીકાર્થ : “મિ” એ પ્રમાણેનો વર્ણ (અક્ષર) મૃદુત્વ અને માર્દવપણામાં છે. તેમાં મૃદુત્વ એટલે કાયાથી નમ્રતા અને માર્દવત્વ એટલે ભાવોથી નમ્રતા, “છ' વર્ણ અસંયમયોગરૂપ દોષને અટકાવવામાં વર્તે છે. “મિ’” વર્ણ માર્યાદાને અર્થાત્ હું ચારિત્રરૂપ મર્યાદામાં રહેલો છું એ અર્થને જણાવનાર છે. ‘“વુ’’ વર્ણ “દુષ્કૃતકર્મને કરનારા આત્માને હું નિંદુ છું” એ અર્થમાં વર્તે છે. II૬૮૬॥ ગાથાર્થ : મૂળગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : “” વર્ણ “મા૨ાવડે પાપ કરાયું છે” એ પ્રમાણે સ્વીકારના અર્થમાં છે. “ૐ” વર્ણ ‘ઉપશમભાવવડે તે પાપને ઓળંગુ=ત્યાગું છું” એ અર્થમાં છે. મિથ્યાદુષ્કૃતપદનો સંક્ષેપથી ઉપર બતાવેલો અક્ષરાર્થ જાણવો. : શંકા : પ્રત્યેક અક્ષરોનો અર્થ કેવી રીતે નીકળે ? પદ અને વાક્યનો જ અર્થ થતો 30 દેખાય છે. સમાધાન : જેમ પદ એ વાક્યનો એક દેશ છે અને તેથી તેનો અર્થ હોય છે, તેમ વર્ણનો પણ પદનો એક દેશ હોવાથી અર્થ થાય છે. અન્યથા જો વર્ણનો અર્થ ન હોય તો પદ પણ અર્થશૂન્ય બની Page #42 -------------------------------------------------------------------------- ________________ તથાકાર કોને કરવો? (નિ. ૬૮૮) ૩૧ तंदभावादिति, प्रयोगश्च-इह यद्यत्र प्रत्येकं नास्ति तत्समुदायेऽपि न भवति, प्रत्येकमभावात्, सिकतातैलवदिति, इष्यते च वर्णसमुदायात्मकस्य पदस्यार्थः, तस्मात्तदन्यथाऽनुपपत्तेर्वण्र्णार्थोऽपि प्रतिपत्तव्य इत्यलं प्रसड़ेनेति । द्वारम २ । साम्प्रतं तथाकारो यस्य दीयते तत्प्रतिपिपादयिषयाऽऽह - कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संजमतवड्ढगस्स उ अविकप्पेणं तहाकारो ॥ ६८८ ॥ व्याख्या : कल्पो विधिराचार इति पर्यायाः, कल्पविपरीतस्त्वकल्पः, जिनस्थविरकल्पादि कल्पः, चरकादिदीक्षा पुनरकल्प इति, कल्पश्चाकल्पश्च कल्पाकल्पमित्येकवद्भावस्तस्मिन् कल्पाकल्पे, परि-समन्तात् निष्ठितः परिनिष्ठितो, ज्ञाननिष्ठां प्राप्त इत्यर्थः, तस्य, तथा तिष्ठन्त्येतेषु सत्सु शाश्वते स्थाने प्राणिन इति स्थानानि-महाव्रतान्यभिधीयन्ते, तेषु स्थानेषु पञ्चसु स्थितस्य, 10 महाव्रतयुक्तस्येत्यर्थः, तथा संयमतपोभ्यामाढ्यः-सम्पन्न इत्यनेनोत्तरगुणयुक्ततामाह, तस्य किमित्याह‘વજોન' નિશન, વિમ્ ? –તથાdhi:, વાર્થ વૃતિ ક્રિયાથ્થીર રૂતિ થાર્થ છે __ इदानीं तथाकारविषयप्रतिपादनायाह - જવાનો પ્રસંગ આવશે, કારણ કે દરેક અક્ષરોમાં અર્થ નથી. (અને અક્ષરોના સમૂહરૂપ પદ છે.) પ્રયોગ આ પ્રમાણે—જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ ન હોય કારણ કે પ્રત્યેકમાં નથી જેમ 151 કે રેતીના કણિયામાં તેલ, વર્ણના સમુદાયરૂપ પદમાં અર્થ તો ઇચ્છાય જ છે. તેથી પદનો અર્થ (eત) વર્ણના અર્થ વિના (=સન્યથા) ઘટતો ન હોવાથી વર્ણનો અર્થ પણ સ્વીકારવો જ પડે. વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું. ૬૮૭ll * તથાકાર- સામાચારી * અવતરણિકા : હવે તથાકાર જેને અપાય છે તેનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે કે 20 ગાથાર્થ : કચ્યાકધ્યમાં સંપૂર્ણ બોધ પામેલાને, પાંચ સ્થાનોમાં રહેલાને અને સંયમ–તપથી યુક્ત સાધુને વિકલ્પ વિના તથાકાર કરવો જોઈએ. ટીકાર્થ : કલ્પ, વિધિ કે આચાર આ બધા સમાનાર્થી શબ્દો છે. કલ્પથી વિપરીત અકલ્પ જાણવો. અથવા કલ્પ એટલે જિન અને વિકલ્પ તથા ચરકાદિની દીક્ષા એ અકલ્પ જાણવો. કલ્પ અને અકલ્પ તે કલ્પાકલ્પ એ પ્રમાણે સમાહારદ્વન્દ સમાસ જાણવો. તેને વિશે સંપૂર્ણપણે 25 જ્ઞાન પ્રાપ્ત કરનારને તથા જે હોતે છતે જીવો શાશ્વત સ્થાને પહોચે છે તે સ્થાન કહેવાય. અહીં સ્થાન તરીકે પાંચ મહાવ્રતો જાણવા. આ પાંચ મહાવ્રતોમાં રહેલ અર્થાત્ મહાવ્રતથી યુક્ત સાધુને, તથા સંયમ–તપથી સંપન્ન સાધુને, અહીં આ વિશેષણ દ્વારા ઉત્તરગુણોથી યુક્ત આ સાધુ હોય તે કહ્યું. આવા સાધુને શું ? તો કહે છે – નિશ્ચયથી તથાકાર કરવા યોગ્ય છે. (મૂળગાથામાં ક્રિયાપદ નથી છતાં બહારથી જાણી લેવું તેને ક્રિયાનો અધ્યાહાર કહેવાય છે.) ૬૮૮ 30 અવતરણિકા : હવે તથાકારના વિષયોનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) वायणपडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयंति तहा पडिसुणणाए तहक्कारो ॥ ६८९ ॥ दारं ॥ व्याख्या : वाचना-सूत्रप्रदानलक्षणा तस्याः प्रतिश्रवणं-प्रतिश्रवणा तस्यां वाचनाप्रतिश्रवणायां, तथाकार: कार्यः, एतदुक्तं भवति-गुरौ वाचनां प्रयच्छति सति सूत्रं गृह्णानेन तथाकार: कार्यः, तथा सामान्येनोपदेशे-चक्रवालसामाचारीप्रतिबद्धे गुरोरन्यस्य वा सम्बन्धिनि तथाकार: कार्यः, तथा 'सुत्तअत्थकहणाए' त्ति सूत्रार्थकथनायां, व्याख्यान इत्यर्थः, किम् ?तथाकार: कार्यः, तथाकार इति कोऽर्थ इति ?, आह - अवितथमेतत् यदाहु!यमिति, न केवलमुक्तेष्वेवार्थेषु तथाकारप्रवृत्तिः, तथा 'पडिसुणणाए' त्ति प्रतिपृच्छोत्तरकालमाचार्ये कथयति सति प्रतिश्रवणायां च तथाकारप्रवृत्तिरिति, चशब्दलोपोऽत्र द्रष्टव्य इति गाथार्थः ॥ . 10 સામૂર્તિ સ્થાને સ્થાને વિંછાતિપ્રયોn: પત્નપ્રતિપાનિયાદ- '' जस्स य इच्छाकारो मिच्छाकारो य परिचिया दोऽवि । तइओ य तहक्कारो न दुल्लभा सोग्गई तस्स ॥ ६९० ॥ व्याख्या : यस्य चेच्छाकारो मिथ्याकारच परिचितौ द्वावपि तृतीयश्च तथाकारो न दुर्लभा . ગાથાર્થ : વાચનાના શ્રવણમાં, ઉપદેશમાં, સૂત્રાર્થના કથનમાં તથા પ્રતિશ્રવણમાં “આ 15 અવિતથ છે” એ પ્રમાણે તથાકાર કરવા યોગ્ય છે. . ટીકાર્થ સૂત્રને આપવારૂપ વાચનાના પ્રતિશ્રવણને વિશે તથાકાર કરવા યોગ્ય છે, અર્થાત્ ગુરુ વાચના આપતા હોય ત્યારે સૂત્રને ગ્રહણ કરતા શિષ્ય તથાકાર કંરવો જોઈએ, તથા સામાન્યથી ગુરુ કે અન્ય સંબંધી ચક્રવાલસામાચારીવિષયક ઉપદેશમાં તથાકાર કરવો જોઈએ, (ચક્રવાલસામાચારી એટલે ઇચ્છા–મિચ્છાદિ-દશસામાચારી અથવા અન્ય રીતે દશપ્રકારની 20 સામાચારી પંચાશકમાં જણાવી છે, તે) તથા સૂત્રાર્થના કથનને વિશે અર્થાત્ વ્યાખ્યાનમાં તથાકાર કરવા યોગ્ય છે. શંકા : તમે તથાકાર કરવાનું કહો છો પરંતુ તથાકાર એટલે શું ? સમાધાન : “તમે જે કહો છો તે અવતિથઋતે જ પ્રમાણે છે” આ પ્રમાણે જે કહેવું તે તથાકાર કહેવાય છે. ઉપર કહી ગયા તે અર્થોમાં જ તથાકાર કરવો એવું નહીં, પરંતુ પ્રતિપૃચ્છા 25 કર્યા પછી આચાર્ય જયારે જવાબ આપે ત્યારે તે જવાબના પ્રતિશ્રવણમાં પણ તથાકાર કરવો જોઈએ. મૂળગાથામાં “તહી પડતુIVIT” શબ્દ પછી “ર" શબ્દનો લોપ થયેલો છે એમ જાણવું. If૬૮૯ અવતરણિકા: પોત-પોતાના સ્થાને ઇચ્છાકારાદિનો પ્રયોગ કરનારનું ફળ પ્રતિપાદન કરવા માટે કહે છે. (અર્થાત્ ઇચ્છાકારના વિષયમાં ઇચ્છાકારનો, મિથ્થાકારના વિષયમાં મિથ્યાકારનો તથા તથાકારના વિષયમાં તથાકારનો પ્રયોગ કરનારને કયું ફળ પ્રાપ્ત થાય? તે કહે છે.) 9 30 ગાથાર્થ : મૂળગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ ઃ જેને ઇચ્છાકાર અને મિથ્યાકાર આ બંને તથા ત્રીજો તથાકાર પરિચિત (આત્મસાતુ) Page #44 -------------------------------------------------------------------------- ________________ 10 આવસ્યતિ–નિસીહિ માટેની ભૂમિકા (નિ. ૬૯૧-૬૯૨) ના ૩૩ सुगतिस्तस्येति गाथा निगदसिद्धैव । द्वारं ३ ॥ साम्प्रतमावश्यकीनैषधिकीद्वारद्वयावयवार्थमभिधित्सुः पातनिकागाथामाह आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ । एयं इच्छं नाउं गणिवर ! तुब्भंतिए णिउणं ॥ ६९१ ॥ વ્યા : શિષ્ય: વિનોદ-માવસિયંતિ ગાયિકી–પૂર્વો તાવશ્યલ ૨ નિત્તો' 5 निर्गच्छन् यां च 'अतिंतो' त्ति आगच्छन्, प्रविशन्नित्यर्थः, नैषेधिकीं करोति, 'एतद्' आवश्यिकीनषेधिकीद्वयमपि स्वरूपादिभेदभिन्नं इच्छामि ज्ञातुं हे गणिवर ! युष्मदन्तिके 'निपुणं' सूक्ष्म ज्ञातुमिच्छामीति क्रियाविशेषणमिति गाथार्थः ॥ एवं शिष्येणोक्ते सत्याहाचार्य: आवस्सियं च णितो च अइंतो णिसीहियं कुणइ । वंजणमेयं तु दुहा अत्थो पुण होइ सो चेव ॥ ६९२ ॥ व्याख्या : आवश्यिकी च निर्गच्छन् यां च प्रविशन्नैषेधिकी करोति, व्यञ्जनं' शब्दरूपं 'एतं तु दुहत्ति एतदेव शब्दरूपं द्विधा, अर्थः पुनर्भवत्यावश्यिकीनैषेधिक्योः ‘स एव' एक एव, यस्मादवश्यंकर्त्तव्ययोगक्रियाऽऽवश्यिकी निषिद्धात्मनश्चातिचारेभ्यः क्रिया नैषेधिकीति, न છે તેને સદ્ગતિ દુર્લભ નથી. ૬૯oll 15 * આવસ્સહિ-સામાચારી જ અવતરણિકા : હવે આવશ્યકી-નૈષધિથી આ બંને દ્વારાના વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી ભૂમિકામાટેની ગાથાને જણાવે છે કે ગાથાર્થ : બહાર જતી વ્યક્તિ આવસ્યહિને અને અંદર આવતી વ્યક્તિ જે નિસીહિને કરે - છે, હે ગણિવર ! તેને તમારી પાસે સૂક્ષ્મ રીતે જાણવા ઇચ્છું છું. 20 ટીકાર્થ શિષ્ય કહે છે કે બહાર નીકળતા પૂર્વોક્ત આવશ્યકીને અને પ્રવેશતા જે નૈષેબિકીને કરે છે, તે સ્વરૂપાદિભેદસહિત આવશ્યકી–નૈષેબિકીને જાણવા ઇચ્છું છું હે ગણિવર ! તમારી પાસે સૂક્ષ્મ રીતે, અહીં નિપુણ’ શબ્દ ક્રિયાવિશેષણ જાણવું. (ટીકાનો અન્વય મૂળગાથાના અર્થ પ્રમાણે જાણવો) |૬૯૧|| અવતરણિકા : આ પ્રમાણે શિષ્યના પ્રશ્ન પછી આચાર્ય કહે છે કે ગાથાર્થ : નીકળતો આવશ્યકીને અને પ્રવેશતો જે નિસીહિને કરે છે, તે આવશ્યકી અને નિસીહિ શબ્દરૂપે બે પ્રકારે છે, અર્થ તો બંનેનો એક જ છે. ટીકાર્થ : જતો આવશ્યકીને અને પ્રવેશતો જે નિસીહિને કરે છે તે શબ્દરૂપે બે પ્રકારે છે. (અર્થાત્ આવશ્યકી અને નૈષધિથી શબ્દમાત્રથી જ જુદી જુદી છે) અર્થથી તો વળી, આવશ્યકી અને નૈષેલિકી એક જ છે, કારણ કે અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યકી અને અતિચારોથી 30 ★ गम्ययपः कर्माधारे इति पञ्चमी तथा चातिचारानाश्रित्येत्यर्थः । 25 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ह्यसावप्यवश्यं कर्त्तव्यं व्यापारमुल्लङ्घय प्रवर्त्तते, आह-यद्येवं भेदोपन्यासः किमर्थम् ?, उच्यते, क्वचित् स्थितिगमन-क्रियाभेदादभिधानभेदाच्चेति गाथार्थः ॥ आह-'आवश्यिकी च निर्गच्छन्नित्युक्तं, तत्र साधोः किमवस्थानं श्रेय उताटनमिति ?, उच्य તે, મવસ્થાનમતિ, થમ્ ?, યતિ મહેં एगग्गस्स पसंतस्स न होंति इरियाइया गुणा होति । गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥ ६९३ ॥ व्याख्या : एकमग्रम्-आलम्बनमस्येत्येकाग्रस्तस्य, स चाप्रशस्तालम्बनोऽपि भवत्यत आह‘પ્રશાન્તી' જોઘરતિસ્ય તિકત:, લિમ્ ?, 7 મતિ , ફેરામ-નમિત્કર્થ, इहे-कार्यं कर्म ई-शब्देन गृह्यते, कारणे कार्योपचाराद्, ईर्ष्या आदौ येषामात्मसंयमविराधनादीनां 10 दोषाणां ते ईर्यादयो न भवन्ति, तथा 'गुणाश्च' स्वाध्यायध्यानादयो भवन्ति, प्राप्तं तर्हि નિષિદ્ધ-આત્માની જે ક્રિયા તે નૈધિકી. નિતીતિ કરનાર પણ અવશ્ય કરવા યોગ્ય વ્યાપારને ઓળંગતો નથી. (ટૂંકમાં અતિચારોથી નિષિદ્ધ-આત્મા પણ અવશ્ય કરવા યોગ્ય વ્યાપારને જ કરે છે અને આવશ્યકી કરનાર પણ તેને જ કરે છે, માટે બંને અર્થથી સમાન જ છે) શંકા જો આ પ્રમાણે અર્થથી એક જ હોય તો મૂળગાથામાં જુદો જુદો ઉપચાસ શા માટે 15 કર્યો છે? સમાધાન : કો'ક સ્થળે આવશ્યકી ગમનક્રિયારૂપ અને નૈષધિની સ્થિતિક્રિયારૂપ હોય છે. આમ ક્રિયાનો ભેદ પડતો હોવાથી અને નામનો ભેદ પડતો હોવાથી મૂળગાથામાં બંનેનો ભેદથી ઉપન્યાસ કર્યો છે. I૬૯૨ અવતરણિકા : શંકા : “બહાર નીકળતો સાધુ આવશ્યકીને કરે છે” એવું જે કહ્યું, તેમાં 20 સાધુને એક સ્થાને રહેવું ઉચિત છે કે ફરવું ઉચિત છે ? ? સમાધાન : એક સ્થાને રહેવું ઉચિત છે. શા માટે ? તે કહે છે – ગાથાર્થ : એકાગ્ર, પ્રશાંત સાધુને ઇર્યાદિ થતાં નથી પરંતુ) ગુણો થાય છે. કારણ આવતાં અવશ્ય જવા યોગ્ય છે. (જતાં સાધુને) આવશ્યકી હોય છે. ટીકાર્થઃ એક અગ્ર=આલંબન છે જેને તે એકાગ્ર. આવો સાધુ અપ્રશસ્ત–આલંબનવાળો પણ 25 હોઈ શકે છે તેથી કહે છે કે–પ્રશાંત અર્થાત્ ક્રોધ રહિત સાધુને ઈર્યાદિ થતાં નથી. ઇર્યા એટલે ગમન, અહીં ઈર્યા શબ્દથી ઈર્યાથી ઉત્પન્ન થતું કર્મ ગ્રહણ કરવાનું છે. અર્થાત્ ગમન કરવાથી જે કર્મબંધ થાય છે તે અહીં ઈર્યા શબ્દથી જાણવો.) કારણ કે કારણમાં (ગમનક્રિયામાં) કાર્યનો (કર્મનો) ઉપચાર કરેલો છે. ઈર્યા એ છે આદિમાં જે આત્મ-સંયમવિરાધનાદિ દોષોની તે ઈર્યાદિ દોષો થતાં નથી. (ટૂંકમાં એક સ્થાને રહેનાર પ્રશસ્ત એક આલંબનવાળા પ્રશાંત સાધુને ઈર્યાજનિત કર્મબંધ, આત્મ30 સંયમ વિરાધનાદિ દોષો થતાં નથી) સ્વાધ્યાય-ધ્યાનાદિ ગુણો થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આવસહિસામાચારી કોની ? (નિ. ૬૯૪) ૩૫ संयतस्यागमनमेव श्रेय इति तदपवादमाह-न चावस्थाने खलूक्तगुणसम्भवान्न गन्तव्यमेव, किन्तु ‘નવ્વમવસ્યું જારમિ' ગન્તવ્યમ્ ‘અવશ્ય' નિયોગત: ‘વ્હારને’ ગુરુલાનાવિસમ્બન્ધિનિ, यतस्तत्रागच्छतो दोषा इति, तथा च कारणे* गच्छतः 'आवस्सिया होइ' आवश्यकी भवतीति ગાથાર્થ: ॥ .આાદારોન છત: જિ સર્વસ્થવાવણ્યજી મવતિ ત નેતિ ?, નેતિ, સ્વ તર્દિ ?, 5 ∞તે, आवस्सिया उ आवस्सएहिं सव्वेहिं जुत्तजोगिस्स । मणवयणकायगुत्तिंदियस्स आवस्सिया होइ ।। ६९४ । व्याख्या : आवश्यकी तु 'आवश्यकैः' प्रतिक्रमणादिभिः सर्वैर्युक्तयोगिनो भवति, शेषकालमपि निरतिचारस्य क्रियास्थस्येति भावार्थ:, तस्य च गुरुनियोगादिना प्रवृत्तिकालेऽपि 10 'मण' इत्यादि पश्चार्द्धं मनोवाक्कायेन्द्रियैर्गुप्त इति समासः, तस्य किम् ? - आवश्यकी भवति, इन्द्रियशब्दस्य गाथाभङ्गभयाद्व्यवहितोपन्यासः, कायात्पृथगिन्द्रियग्रहणं प्राधान्यख्यापनार्थम्, अस्ति શંકા : તો તો એક વાત નક્કી થઈ કે સાધુને અગમન જ કલ્યાણરૂપ છે. સમાધાન ઃ અવસ્થાનમાં ઉપરોક્તગુણો થવાનો સંભવ હોવાથી ગમન કરવું જ નહીં એવું નથી, પરંતુ ગુરુ–ગ્લાનાદિ સંબંધી કો'ક કારણ આવે ત્યારે અવશ્ય સાધુએ ગમન કરવું જોઈએ, 15 કારણ કે જો તેવા સમયે ન જાય તો દોષો લાગે અને આવા કારણે જતાં સાધુને આવશ્યકી થાય છે. ૬૯૩૫ અવતરણિકા : શંકા : કારણથી જતા સર્વ સાધુને આવશ્યકી થાય કે નહીં ? (અર્થાત્ કારણથી જવા છતાં શું સર્વ સાધુઓને આવશ્યકી સામાચારીનું ફળ પ્રાપ્ત થઈ જાય ?) સમાધાન : સર્વને ન થાય. કોને થાય ? તે કહે છે ગાથાર્થ : સર્વ આવશ્યકોથી યુક્તયોગીને આવશ્યકી હોય છે. મન–વચન—કાયા અને ઇન્દ્રિયથી ગુપ્ત સાધુને આવશ્યકી હોય છે. 20 : ટીકાર્થ ઃ પ્રતિક્રમણાદિ સર્વ આવશ્યકોથી યુક્તયોગીને આવશ્યકી હોય છે અર્થાત્ શેષકાળમાં પણ (આવશ્યક કાર્યો માટે બહાર જવાનું ન હોય અને ઉપાશ્રયમાં રહ્યા હોય ત્યારે પણ) પ્રતિક્રમણાદિ સર્વ વ્યાપારો નિરતિચારપણે કરનાર સાધુને આવશ્યકી હોય છે. અને ગુરુ- 25 આજ્ઞાદિથી કોઈ પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે પણ જે સાધુ મન-વચન-કાય—ઇન્દ્રિયથી ગુપ્ત છે તેને આવશ્યકી હોય છે. (ટૂંકમાં આવશ્યકીના બે લક્ષણ થયા (૧) જ્યારે બહાર જવાનું હોય ત્યારે મનાદિથી ગુપ્ત હોય તેને આવશ્યકી હોય છે. (૨) જ્યારે બહાર જવાનું નથી ત્યારે પણ પ્રતિક્રમણાદિ સર્વયોગો જે સાધુ નિરતિચાર૫ણે કરે તેને આવશ્યકી-હોય છે.) મૂળગાથામાં ગાથાનો ભંગ ન થાય તે માટે “ઇન્દ્રિય” શબ્દનો વ્યવહિત=શબ્દના અંતે ઉપન્યાસ કર્યો છે, અર્થાત્ 30 * hr{ળાત્ પ્રo I + મુિતે પ્ર૦ । Page #47 -------------------------------------------------------------------------- ________________ 5 ૩૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) चायं न्याय: 'सामान्यग्रहणे सत्यपि प्राधान्यख्यापनार्थं भेदेनोपन्यासो' यथा - ब्राह्मणा याता वशिष्टोऽप्यायात इति गाथार्थः ॥ उक्ताssवश्यकी, साम्प्रतं नैषेधिकीं प्रतिपादयन्नाह ઇન્દ્રિયગુપ્તને બદલે ગુપ્તેન્દ્રિય કહ્યું છે. તથા કાયાથી ઇન્દ્રિયનું જે જુદું ગ્રહણ કર્યું છું તે ઇન્દ્રિયોનું 10 પ્રાધાન્ય જણાવવા કર્યું છે. આવો ન્યાય પણ છે જ કે સામાન્યથી ગ્રહણ થવા છતાં પ્રાધાન્ય બતાવવા सेज्जं ठाणं च जहिं चेएइ तहिं निसीहिया हो । जम्हा तत्थ निसिद्धो तेणं तु निसीहिया होइ ॥ ६९५ ॥ व्याख्या : शेरतेऽस्यामिति शय्या - शयनीयस्थानं तां शय्यां 'स्थानं चे 'ति स्थानमूर्ध्वस्थानंौं, कायोत्सर्गः, यत्र 'चेतयते' 'चिती सञ्ज्ञाने' अनुभवरूपतया विजानाति वेदयतीत्यर्थः, अथवा ‘चेतयते' इति करोति, शयनक्रियां च कुर्वता निश्चयतः शय्या क्रिया कृता भवति, ततश्च માટે જુદો ઉપન્યાસ ક૨વામાં આવે છે. જેમ કે બ્રાહ્મણો આવ્યા, વશિષ્ટ ઋષિ પણ આવ્યા. (અહીં વશિષ્ટ બ્રાહ્મણ હોવાથી ‘બ્રાહ્મણો આવ્યા” એવું કહેવામાં વશિષ્ટ પણ આવી જ જાય છે છતાં બ્રાહ્મણોમાં વશિષ્ટ મુખ્ય હોવાથી તેનું જુદું નામ જણાવાયું છે, તેમ “મન—વચન—કાયા—ઇન્દ્રિયથી ગુપ્ત” શબ્દમાં જો કે “કાયા” શબ્દથી ઇન્દ્રિયનું ગ્રહણ થઈ જવા છતાં ઇન્દ્રિયોની મુખ્યતા જણાવવા 15 ઇન્દ્રિય શબ્દ જુદો કહ્યો છે.) II૬૯૪ * નિસીહિ–સામાચારી + 20 અવતરણિકા : આવશ્યકી કહી. હવે નિસીહિને પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થ : જ્યાં શય્યા અને સ્થાન કરે છે ત્યાં નિસીહિ થાય છે, કારણ કે ત્યાં જ આત્મા નિષિદ્ધ છે, તેથી નિસીહિ થાય છે. ટીકાર્થ : જેને વિશે સૂઈ જાય તે શય્યા = સૂવાનું સ્થાન, તે શય્યાને અને કાયોત્સર્ગરૂપ સ્થાનને જ્યાં અનુભવરૂપે વેદી રહ્યો છે (અર્થાત્ જ્યાં શયન કરી રહ્યો છે કે જ્યાં કાયોત્સર્ગાદિ કરી રહ્યો છે ત્યાં) અથવા ‘‘ચૈતયતે” ધાતુનો ‘કરે છે’ એવો અર્થ જાણવો, તેથી શય્યાને શયનીયસ્થાનને કરે છે એવો અર્થ થશે. (શંકા : શય્યાને એવો અર્થ તમે કરો છો, પરંતુ જે સૂઈ રહ્યો હોય તેને જ શય્યા કરી એવો નિયમ નથી, કારણ કે હાથમાં સંથારો લઈને પાથરવાની 25 ક્રિયા કરનારે પણ ઉપચારથી શય્યા કરી એવું કહેવાય છે. આમ, જો ‘ચૈતયતે'નો અર્થ ‘કરે છે’ એવો કરો તો પૂર્વના ‘અનુભવી રહ્યો છે' એવા અર્થ કરતા તદ્દન જુદો જ અર્થ પ્રાપ્ત થાય અને આ રીતે જુદો જ અર્થ પ્રાપ્ત થતાં ‘અથવા’ શબ્દ ઘટે નહીં, કારણ કે હજુ તો સંથારો હાથમાં લઈને પાથરવાની તૈયારી થઈ રહી છે. અહીં અનુભવવાની તો વાત જ નથી. આ શંકાનું સમાધાન આપે છે કે—) શયનક્રિયાને કરતા સાધુએ નિશ્ચયથી શય્યા જ કરી કહેવાય છે, (આમ, ‘ચેતયતે'નો + नमुक्तं प्र० । शय्या प्र० । 30 = Page #48 -------------------------------------------------------------------------- ________________ નિસીહિસામાચારી (નિ. ૬૯૬) ૩૭ स्वपितीत्यर्थः, चशब्दो वीरासनाद्यनुक्तसमुच्चयार्थः, अथवा तुशब्दार्थे द्रष्टव्यः, स च विशेषणार्थः, कथम् ?, प्रतिक्रमणाद्यशेष कृतावश्यकः सन्ननुज्ञातो गुरुणा शय्यां स्थानं च यत्र चेतयते 'तत्र ' एवंविधस्थिति-क्रियाविशिष्ट एव स्थाने नैषेधिकी भवति नान्यत्र, किमित्यत आह- यस्मात्तत्र निषिद्धोऽसौ तेनैव कारणेन नैषेधिकी भवति निषेधात्मकत्वात्तस्या इति गाथार्थः ॥ पाठान्तरं वा सेज्जं ठाणं च जदा चेतेति तया निसीहिया होइ । जम्हा तदा निसेहो निसेहमइया च सा जेणं ॥ ६९६ ॥ व्याख्या : इयमुक्तार्थत्वात्सुगमैव । अनेन ग्रन्थेन मूलगाथायाः 'आवश्यकीं च निर्गच्छन् यां चागच्छन् नैषेधिकीं करोति व्यञ्जनमेतद् द्वेधे 'त्येतावत् स्थितिरूपनैषेधिकीप्रतिपादनं व्यञ्जनभेदनिबन्धनमधिकृत्य व्याख्यातम् ॥ 5 સમાધાન : કારણ કે આવા સ્થાનમાં જ આત્મા નિષિદ્ધ થયો છે અને નિસીહિ નિષેધરૂપ હોવાથી આવા સ્થાનમાં જ નિસીહિ થાય છે. અવતરણિકા : અથવા પાઠાન્તરને કહે છે ગાથાર્થ : જ્યારે શય્યા અને સ્થાન કરે છે ત્યારે નિસીહિ થાય છે કારણ કે ત્યારે જ (આત્માએ સર્વપાપોનો) નિષેધ કર્યો છે અને તે નિસીહિ નિષેધાત્મક છે. 10 ‘કરે છે’ એવો અર્થ કરીએ તો પણ નિશ્ચયથી ‘અનુભવી રહ્યો છે' એવો અર્થ જ સમજવો. જેથી કોઈ વિરોધ આવશે નહીં. આ ચર્ચાનો સાર કહે છે કે—) જે સ્થાને સાધુ શયન કરે છે (ત્યાં નિસીહિ થાય છે એમ અન્વય કરવો.) ચ શબ્દ વીરાસનાદિ જે મૂળમાં કહ્યા નથી તે પણ ભેગા જાણવા માટે છે. અથવા ચ શબ્દ તુ શબ્દના અર્થમાં જાણવો. અને તે તું શબ્દ વિશેષણના અર્થમાં છે. કઈ રીતે ? તે આ રીતે – પ્રતિક્રમણાદિ સર્વ આવશ્યકો કર્યા બાદ ગુરુવડે અનુજ્ઞા અપાયેલ 15 શિષ્ય જ્યાં સંથારો અને સ્થાન = કાયોત્સર્ગ (તથા “ચ” શબ્દથી વીરાસનાદિ) કરે છે તેવા પ્રકારની સ્થિતિક્રિયાથી (આવશ્યકોનું કરવું અને ગુરુની અનુજ્ઞારૂપ સાધુઓની જે મર્યાદા છે તે રૂપ સ્થિતિક્રિયાથી) વિશિષ્ટ એવા સ્થાનમાં (જો કે સ્થિતિક્રિયાથી વિશિષ્ટ સાધુ હોવા છતાં ઉપચારથી સ્થાનને વિશિષ્ટ કહ્યું છે – કૃતિ ટીપ્પા) નિસીહિ થાય છે, અન્ય સ્થાને નહીં. શંકા : શા માટે આવા સ્થાનમાં જ નિસીહિ થાય છે ? 20 25 ટીકાર્થ : આ ગાથાનો અર્થ ઉપર કહેવાઈ ગયેલો હોવાથી આ ગાથાની વ્યાખ્યા સુગમ જ છે. આ “TH પસંતÆ... (ગા. ૬૯૩) ઇત્યાદિ શ્લોકોવડે મૂળગાથાનું = આસ્સિયં ગિતો....થી વ્યઙ્ગનમેતવ્ દ્વેધા સુધીનું આટલું વાક્ય વ્યંજનભેદના કારણરૂપ સ્થિતિરૂપનૈષેધિકીના પ્રતિપાદનને આશ્રયી વ્યાખ્યાન કરાયું. (આશય એ છે કે પૂર્વે ગમનરૂપ આવશ્યકીનું પ્રતિપાદન કર્યું. ત્યાર પછી જ્યારે “મેનૂં તાળું ... શ્લોકવડે સ્થિતિરૂપ નૈષેધિકીનું પ્રતિપાદન કર્યું ત્યારે 30 प्रतिक्रमणाद्यशषैः कार्यैः समापितावश्यककृत्य इत्यर्थः । Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ના આવશ્યકનિર્યુક્તિહરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अमुमेवार्थमुपसञ्जिहीर्षुराह भाष्यकार: - आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ । सेज्जाणिसीहियाए णिसीहियाअभिमुहो होई ॥ १२० ॥ (भा०) व्याख्या : आवश्यिकी च निर्गच्छन् यां चागच्छन् नैषेधिकी करोति तदेतद् व्याख्यातम्, 5 उपलक्षणत्वात्सह तृतीयपादेन 'व्यञ्जनमेतद् द्विधे'त्यनेनेति । साम्प्रतम् 'अर्थः पुनर्भवति स एवेति गाथावयवार्थः प्रतिपाद्यते-तत्रेत्थमेक एवार्थो भवति-यस्मान्नषेधिक्यपि नावश्यकर्त्तव्यव्यापारगोचरतामतीत्य वर्त्तते, यतः प्रविशन् संयमयोगानुपालनाय शेषपरिज्ञानार्थं चेत्थमाह । 'सेज्जानिसीहियाए निसीहियाअभिमुहो होइ 'त्ति शय्यैव नैषेधिकी तस्यां शय्यानषेधिक्यां विषयभूतायां, किम् ?, शरीरमपि नैषेधिकीत्युच्यत इति, अत आह-शरीरनैषेधिक्या आगमनं प्रत्यभिमुखस्तु, 10 મતિઃ સંવૃત સૈMવિતવ્યમતિ જ્ઞ શરતીતિ થાર્થ આ પ્રતિપાદન વ્યંજનના (શબ્દના) ભેદનું કારણ બને છે, કારણ કે આ પ્રતિપાદન દ્વારા ગમન અને સ્થિતિનો ચોખ્ખો ભેદ દેખાય છે અને તેથી શબ્દનો ભેદ પણ પડી જાય છે.) ૬૯૬ll અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ? ગાથાર્થ : નીકળતા આવશ્યકી અને પેસતા નિસહિ કરે છે. શય્યાનેÈધિકીમાં નિમહિને 15 અભિમુખ થાય છે. ટીકાર્થ : “આવશ્યકીને નીકળતા અને પ્રવેશતા નિશીહિને કરે છે” આ વાક્યનું વ્યાખ્યાન * કર્યું. ઉપલક્ષણથી “શબ્દથી બે પ્રકારે છે” આ ત્રીજું પાદ પણ વ્યાખ્યાન કર્યું. હવે “અર્થ તો તે જ છે” એ પ્રમાણેના વાક્યનું પ્રતિપાદન કરે છે – તેમાં આવશ્યકી અને નિસીહિનો આ પ્રમાણે એક જ અર્થ થાય છે – (આવશ્યકી એટલે તો અવશ્ય કરવા યોગ્ય વ્યાપાર, તેથી હવે નિસીહિનો 20 અર્થ બતાવે છે.) નૈષેલિકી પણ અવશ્યકર્તવ્યવ્યાપારની વિષયતાને ઓળંગતી નથી. (અર્થાત અવશ્યકર્તવ્યવ્યાપાર જ નૈધિકીનો વિષય છે.) કારણ કે વસતિમાં પ્રવેશતો સાધુ સંયમયોગરૂપ અવશ્યકર્તવ્યના અનુપાલન માટે અને શેષ સાધુઓને પોતાના આગમનને જણાવવા “નિસાહિ” શબ્દપ્રયોગ કરે છે. શધ્યારૂપ નૈષધિકી તે શય્યાનૈષેધિકી (શધ્યામાં પેસતા સાધુઓ બહાર થયેલા અતિચારોનો 25 નિષેધ કરતા હોવાથી શય્યાને નૈષેલિકી કહેવાય છે. રતિ ટીપ્પા) વિષયભૂત (આગમનનો વિષય શપ્યા હોવાથી) એવી આ શધ્યાનૈષેબિકીને વિશે શરીરનૈષેલિકીવડે આગમન પ્રત્યે હું અભિમુખ થયો છું. આથી તમે તમારા શરીરને સંકુચિત કરો” એવી સંજ્ઞાને કરે છે. અહીં નિષિદ્ધ એવા આત્માનું શરીર પણ ઉપચારથી નૈષેધિકી કહેવાય છે. તેથી “શરીરનૈષધિકી” કહ્યું છે. અહીં આશય એ છે કે – વસતિમાં પ્રવેશતો સાધુ “હું અંદર પ્રવેશું છું તે દરમિયાન કોઈ સાધુ સાથે 30 અથડાવવાદિના કારણે કોઈ વિરાધના ન થાય તે માટે તમે સૌ સંકુચિતશરીરવાળા થાઓ” આવા ભાવાર્થને સૂચવવા માટે નિરીતિ શબ્દ-પ્રયોગ કરે છે. આમ તે સાધુ સંયમયોગરૂપ અવશ્યકર્તવ્યોના Page #50 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી અને નૈષેબિકીનો અર્થ સમાન છે (ભા. ૧૨૧-૧૨૨) શીક ૩૯ - તક્ષે વાર્થો વર મદ जो होइ निसिद्धप्पा निसीहिया तस्स भावओ होइ । अणिसिद्धस्स निसीहिय केवलमेत्तं हवइ सद्दो ॥ १२१ ॥ (भा०) व्याख्या : यो भवति निषिद्धात्मा-निषिद्धो मूलगुणोत्तरगुणातिचारेभ्यः आत्मा येनेति समासः, नैषेधिकी 'तस्य' निषिद्धात्मनो भावतः' परमार्थतो भवति, न निषिद्धोऽनिषिद्धः उक्तेभ्य 5 एवातिचारेभ्यः तस्य अनिषिद्धस्य-अनुपयुक्तस्यागच्छतः नैषेधिकी, किम् ? – 'केवलमेत्तं हवइ सद्दो' केवलं शब्दमात्रमेव भवति, न भावत इति गाथार्थः ॥ ___ आह-यदि नामैवं तत एकार्थतायाः किमायातमिति ? उच्यते, निषिद्धात्मनो नैषेधिकी भवतीत्युक्तं, स च - आवस्सयंमि जुत्तो नियमणिसिद्धोत्ति होइ नायव्वो । अहवाऽवि णिसिद्धप्पा णियमा आवस्सए जुत्तो ॥१२२॥ दारं (भा०) व्याख्या : 'आवश्यके' मूलगुणोत्तरगुणानुष्ठानलक्षणे युक्तः 'नियमनिसिद्धोत्ति होइ नायव्यो' नियमेन निषिद्धो नियमनिषिद्ध 'इति' एवं भवति ज्ञातव्यः, आवश्यिक्यपि चावश्यकयुक्तस्यैवेत्यत एकार्थतेति । अथवेति प्रकारान्तरदर्शनार्थः, अपिशब्दस्य व्यवहितः सम्बन्धः, निषिद्धात्माऽपि પાલન માટે જે વસતિમાં પ્રવેશ કરતો હોવાથી નિસીહિ પણ અવશ્યકર્તવ્યરૂપ વ્યાપાર માટે જ 15 હોવાથી આવશ્યક અને ઔષધિકીનો અર્થ સમાન થાય છે.)]૧૨ll અવતરણિકા : આથી જ બંનેના સમાન અર્થ છે કારણ કે કહ્યું છે કે કે. ગાથાર્થ : જેનો આત્મા નિષિદ્ધ છે તેની જ ભાવથી નિસીહિ થાય છે. અનિષિદ્ધાત્માની નિસાહિ માત્ર શબ્દરૂપ છે. ટીકાર્થ : જે નિષિદ્ધ–આત્મા છે અર્થાત જેણે મૂળ–ઉત્તરગુણોના અતિચારો નિષેધ્યા છે. 20 તે આત્માની નિશીહિ પરમાર્થથી નિતીતિ છે. પરંતુ ઉક્ત અતિચારોથી અનિષિદ્ધ-આત્માની અર્થાત્ ઉપયોગ વિના પ્રવેશ કરતા આત્માની નિશીહિ શબ્દમાત્ર જ હોય છે, ભાવથી નહીં. ll૧૨૧il અવતરણિકા : શંકા : નિશીહિ જો નિષિદ્ધ-આત્માની જ હોય તો પણ આવશ્યકી અને નિશીહિ આ બંનેનો એક જ અર્થ કેવી રીતે થઈ જાય ? સમાધાન : નિષિદ્ધ-આત્માની નિશીહિ થાય છે એવું કહ્યું છે અને તે નિષિદ્ધ-આત્મા 25 (કોણ કહેવાય તે આ ગાથામાં જણાવે છે) છે - ગાથાર્થ : આવશ્યકમાં યુક્ત હોય તે નિયમથી નિષિદ્ધ જાણવા યોગ્ય છે, અથવા નિષિદ્ધ આત્મા નિયમથી આવશ્યક યોગોમાં યુક્ત હોય છે. ટીકાર્થ: મૂળગુણ અને ઉત્તરગુણોના અનુષ્ઠાનરૂપ આવશ્યકયોગોમાં યુક્ત આત્મા નિયમથી નિષિદ્ધ જાણવો તથા આવશ્યકી પણ આવશ્યકયોગોમાં યુક્ત આત્માને જ હોય છે. તેથી બંનેનો 30 અર્થ એક જ થાય છે. “અથવા” શબ્દ અન્ય પ્રકારે એકાWતા જણાવવા માટે છે. “પ” શબ્દનો Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) नियमादावश्यके युक्तो यतः अतोऽप्येकार्थतेति, पाठान्तरं वा 'अहवावि निसिद्धप्पा सिद्धाणं अंतियं जाइ 'त्ति, अस्यायमर्थः-एवं क्रियाया अभेदेनावश्यकीनैषेधिक्योरेकार्थतोक्ता, इह तु कार्याभेदेनोच्यते, अथवा निषिद्धात्माऽपि सिद्धानामन्तिकं-सामीप्यं 'याति' गच्छति, अपिंशब्दादावश्यकयुक्तोऽपि, ગતિઃ બેકાર્થતિ થાઈ છે તારું ૪–૧ છે. साम्प्रतमापृच्छादिद्वारचतुष्टयमेकगाथयैव प्रतिपादयन्नाह आपुच्छणा उ कज्जे पुव्वनिसिद्धेण होइ पडिपुच्छा । पुव्वगहिएण छंदण णिमंतणा होअगहिएणं ॥ ६९७ ॥ व्याख्या : आप्रच्छनमापृच्छा सा च कर्तुमभीष्टे कार्ये प्रवर्त्तमानेन गुरोः कार्या-अहमिदं करोमीति । द्वारं ६ । तथा पूर्वनिषिद्धेन सता भवतेदं न कार्यमिति, उत्पन्ने च प्रयोजने कर्तुकामेन 10 'होति पडिपुच्छ' त्ति प्रतिपृच्छा कर्त्तव्या भवति, पाठान्तरं वा-'पुव्वनिउत्तेण होइ पडिपुच्छा'. . पूर्वनियुक्तेन सता यथा भवतेदं कार्यमिति तत्कर्तुकामेन गुरोः प्रतिपृच्छा कर्त्तव्या भवति-अहं तत्करोमीति, तत्र हि कदाचिदसौ कार्यान्तरमादिशति समाप्तं वा तेन प्रयोजनमिति । द्वारं ७ । અન્ય સ્થાને સંબંધ જોડવો. તેથી નિષિદ્ધ આત્મા પણ આવશ્યકી કરનારો તો ખરો જ) નિયમથી આવશ્યયોગોમાં જે કારણથી યુક્ત હોય છે તે કારણથી પણ બંનેની એકાર્થતા ઘટે છે. અથવા 15 પાઠાન્તર આ પ્રમાણે છે– “કહવાવિ નિકિતા સિતા મંતિયં નારૂ” આ પાઠાન્તરનો અર્થ આ પ્રમાણે જાણવો–પૂર્વે ક્રિયાના અભેદને આશ્રયી આવશ્યકી–નધિકીની એકાર્થતા કહી. હવે કાર્ય (ફળ)ના અભેદને આશ્રયી એકાર્થતા કહે છે – અથવા નિષિદ્ધ-આત્મા પણ સિદ્ધો પાસે જાય છે. “પિ” શબ્દથી આવશ્યકયુક્ત પણ (અર્થાત્ આવશ્યકીને કરનારો પણ) સિદ્ધો પાસે જાય છે. આમ બંનેનું ફળ મોક્ષ હોવાથી પણ બંનેની એકાર્થતા ઘટે છે. ll૧૨ ૨ા. * આપૃચ્છાદિ ચારસામાચારીઓ * અવતરણિકાઃ હવે આપૃચ્છાદિ ચારધારોને એક જ ગાથાવડે પ્રતિપાદન કરતા કહે છે ? ગાથાર્થઃ ઇચ્છિત કાર્યમાં આપૃચ્છા, પૂર્વ નિષિદ્ધવડે પ્રતિપૃચ્છા થાય છે. પૂર્વગૃહિત અન્નવડે છંદના અને અગ્રહિત એવા અશનવડે નિમંત્રણા થાય છે. - ટીકાર્થઃ પૂછવું તે આપૃચ્છા, અને તે કરવા માટે ઇષ્ટ એવા કાર્યમાં વર્તતા સાધુએ ગુરુને 25 “હું આ કાર્ય કરું ?” એ પ્રમાણે કરવા યોગ્ય છે. “તમારે આ કાર્ય કરવું નહીં” એ પ્રમાણે ગુરુએ પૂર્વે નિષેધ કર્યો. હવે કોઈ પ્રયોજન આવતા તે જ કાર્ય કરવાની જરૂર ઊભી થઈ. ત્યારે તે કાર્ય કરવાની ઈચ્છાવાળા સાધુએ ગુરુને પ્રતિપૃચ્છા કરવાની હોય છે. પાઠાન્તરનો અર્થ આ પ્રમાણે કે – “તમારે આ કાર્ય કરવાનું છે” એ પ્રમાણે પૂર્વે ગુરુએ તે કાર્ય શિષ્યને સોપ્યું. ત્યારબાદ શિષ્ય જ્યારે તે કાર્ય કરવા જાય ત્યારે ફરીથી પૂછવું કે “હું તે કાર્ય કરું ?” આ પ્રતિપૃચ્છા 30 કહેવાય છે. આ રીતે ફરી પૂછવાનું કારણ એ કે ગુરુ ક્યારેક બીજા કાર્યનો આદેશ કરે અથવા તે કાર્યનું પ્રયોજન પૂર્ણ થઈ ગયું હોય, તો નિષેધ પણ કરે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપસંપર્ટ્સામાચારી (નિ. ૬૯૮-૬૯૯) ૪૧ तथा पूर्वगृहीतेनाशनादिना छन्दना शेषसाधुभ्यः कर्त्तव्या-इदं मयाऽशनाद्यानीतं यदि कस्यचिदुपयुज्यते ततोऽसाविच्छाकारेण ग्रहणं करोत्विति । द्वारं ८ । तथा निमन्त्रणा भवत्यगृहीतेनाशनादिना अहं भवतोऽशनाद्यानयामीति गाथार्थः द्वारं ९ ॥ ____इदानीमुपसम्पद्वारावयवार्थः प्रतिपाद्यते-सा चोपसम्पद् द्विधा भवति-गृहस्थोपसम्पत्साधूपसम्पच्च, तत्रास्तां तावद् गृहस्थोपसम्पत्, साधूपसम्पत्प्रतिपाद्यते-सा च त्रिविधा- 5 ज्ञानादिभेदाद्, आह च - उवसंपया य तिविहा णाणे तह दंसणे चरित्ते य । दसणणाणे तिविहा दुविहा य चरित्तअट्ठाए ॥ ६९८ ॥ व्याख्या : उपसम्पच्च त्रिविधा 'ज्ञाने' ज्ञानविषया तथा दर्शनविषया चारित्रविषया च, तत्र दर्शनज्ञानयोः सम्बन्धिनी त्रिविधा द्विविधा च चारित्रार्थायेति गाथार्थः ॥ ६९८ ॥ 10 तत्र यदुक्तं-दर्शनज्ञानयोस्त्रिविधे'ति तत्प्रतिपादयन्नाह . वत्तणा संधणा चेव, गहणं सुत्तत्थतदुभए । वेयावच्चे खमणे, काले आवकहाइ य ॥ ६९९ ॥ व्याख्या : वर्त्तना सन्धना चैव ग्रहणमित्येतत्रितयं 'सुत्तत्थतदुभए'त्ति सूत्रार्थोभय “આ મારાવડે અશનાદિ લવાયું છે, જો કોઈકને ઉપયોગમાં આવે તો સ્વેચ્છાએ ગ્રહણ 15 કરો” આ પ્રમાણે પૂર્વગૃહિત અશનાદિવડે શેષ સાધુઓને છંદના કરવી તે છંદનાસામાચારી કહેવાય. તથી “હું તમારા માટે અશનાદિ લાવું ?” એ પ્રમાણે અગૃહિત અશનાદિવડે (અર્થાત ગોચરી જતાં પહેલા) જે પૂછવું તે નિમંત્રણા કહેવાય છે. ૬૯શા. * ઉપસંહદ્ – સામાચારી * ... અવતરણિકા : હવે ઉપસંદ્ધારનો વિસ્તારથી અર્થ કહેવાય છે–તે ઉપસંપદા બે પ્રકારની 20 છે–ગૃહસ્થોપ સંપદા અને સાધુ–ઉપસંપદા. તેમાં ગૃહસ્થોપસંપદા બાજુમાં રાખો (કારણ કે તે પછી જણાવાશે.) પ્રથમ સાધુ–ઉપસંપદાને કહે છે–તે જ્ઞાનાદિના ભેદથી ત્રણ પ્રકારે છે. કહ્યું છે કે ગાથાર્થ : ગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : ત્રણ પ્રકારની ઉપસંપદા છે. જ્ઞાનવિષયક, દર્શનવિષયક અને ચારિત્રવિષયક. તેમાં દર્શન–જ્ઞાનસંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે અને ચારિત્ર માટે બે પ્રકારે છે. ll૬૯૮ 25 અવતરણિકા : અહીં જે કહ્યું કે “દર્શન–જ્ઞાન સંબંધી ત્રણ પ્રકારે” તે ત્રણ પ્રકારની ઉપસંપદાનું પ્રતિપાદન કરે છે ? ગાથાર્થ : સૂત્ર–અર્થ અને તદુભયને વિશે વર્તન, સંધના અને ગ્રહણ (આમ ત્રણ પ્રકારે દર્શન–જ્ઞાનોપસંપદા છે તથા ચારિત્રના બે પ્રકાર આ પ્રમાણે) વૈયાવચ્ચ અને તપ, (આ ઉપસંપદા) કાળથી થાવજીવ હોય છે. ટીકાર્થ : વર્તન, સંધના અને ગ્રહણ આ ત્રણ સૂત્ર – અર્થ અને તદુભયવિષયક જાણવા. 30. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪ર જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विषयमवगन्तव्यमिति, एतदर्थमुपसम्पद्यते, तत्र वर्तना प्राग्गृहीतस्यैवास्थिरस्य सूत्रादेर्गुणनमिति, सन्धना तु तस्यैव प्रदेशान्तरविस्मृतस्य मेलनं घटना योजना इत्यर्थः, ग्रहणं पुनः तस्यैव तत्प्रथमतया आदानमिति, एतत्त्रितयं सूत्रार्थोभयविषयं द्रष्टव्यम्, एवं ज्ञाने नव भेदाः, दर्शनेऽपि दर्शनप्रभावनीयशास्त्रविषया एत एव द्रष्टव्या इति, अत्र च सन्दिष्टः सन्दिष्टस्योपसम्पद्यते 5 इत्यादिचतुर्भङ्गिका, प्रथमः शुद्धः शेषास्त्वशुद्धा इति, “द्विविधा च चारित्रार्थाये ति यदुक्तं तत्प्रदर्शनायाह-वेयावच्चे खमणे काले आवकहाइ य' चारित्रोपसम्पद् वैयावृत्यविषया क्षपणविषया च, इयं च कालतो यावत्कथिका च भवति, चशब्दादित्वरा च भवति, एतदुक्तं भवतिचारित्रार्थमाचार्याय कश्चिद्वैयावृत्त्यकरत्वं प्रतिपद्यते, स च कालत इत्वरो यावत्कथिकश्च (क्षपकोऽपि उपसंपद्यते द्विधा इत्वरो यावत्कथिकश्च) भवतीति गाथासमासार्थः ॥ 10 साम्प्रतमयमेवार्थो विशेषतः प्रतिपाद्यते तत्रापि सन्दिष्टेन सन्दिष्टस्योपसम्पदातव्येति मौलिकोऽयं આ ત્રણ માટે સાધુ બીજાની નિશ્રા સ્વીકારે છે. તેમાં વર્તન એટલે પૂર્વે ગ્રહણ કરાયેલા, પરંતુ હજુ અસ્થિર (અર્થાત્ પોતાના નામની જેમ કંઠસ્થ નહીં થયેલા) એવા સૂત્રાદિનું (પોતાના નામની જેમ કંઠસ્થ કરવા) પુનરાવર્તન કરવું. (અહીં પુનરાવર્તન કરતા કરતા વચ્ચે ક્યાંક સ્કૂલના થાય, તે સ્કૂલનાને દૂર કરવા ગુરુ વગેરેની નિશ્રામાં જવું પડે અથવા પોતે જે પુનરાવર્તન કરે છે, તે 15 બરાબર છે કે નહીં ?તે પણ સ્થિર થયા વિના ખબર ન પડે. એટલે સ્કૂલના છે કે નહીં ? તે જાણવા પણ જવું પડે. કારણ કે પૂર્વે પુસ્તકાદિ હતા નહીં.) . સંધના એટલે અમુક-અમુક સ્થાને તદ્દન ભૂલાઈ ગયેલા એવા તે જ સૂત્રાદિનું પુનઃ જોડાણ કરવું. ગ્રહણ એટલે તે સૂત્રાદિને પ્રથમ વખત ભણવું. આ ત્રણે સૂત્ર–અર્થ અને ઉભય માટે જાણવા યોગ્ય છે. આ પ્રમાણે જ્ઞાનમાં નવ ભેદો થયા (સૂત્ર—અર્થ અને ઉભય આ ત્રણેના વત્તર્નાદિ ૩– 20 ૩ ગણતા નવ ભેદ થાય). આ જ રીતે દર્શનમાં પણ દર્શનપ્રભાવક એવા સમ્મતિતકદિશાસ્ત્રવિષયક આ નવ ભેદો જાણી લેવા. અહીં સંદિષ્ટ (ગુરુવડે અનુજ્ઞા અપાયેલ શિષ્ય) સંદિષ્ટની (ગુરુએ જેની નિશ્રા સ્વીકારવાનું કહ્યું તે આચાર્યની) ઉપસંપદા સ્વીકારે વગેરે ચાર ભાંગા છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, શેષ અશુદ્ધ જાણવા. (આ ચાર ભાંગાઓ આગળની ગાથામાં કહેવાશે). 25 પૂર્વે જે કહ્યું કે “ચારિત્ર માટે બે પ્રકારે” તે પ્રકાર બતાવવા માટે કહે છે– વૈયાવચ્ચ અને વિશિષ્ટતા માટે ચારિત્રોસંપદા સ્વીકારાય છે અને તે કાલથી માવજીવ તથા “ચ” શબ્દથી ઇત્વરકાલિક હોય છે, અર્થાત્ કોઈક સાધુ ચારિત્ર માટે આચાર્યની વૈયાવચ્ચ કરનાર તરીકે ઉપસંપદાને સ્વીકારે છે. તે કાલથી ઈવર અને માવજીવ હોય છે. (વિશિષ્ટ તપ કરનાર પણ બે પ્રકારે ઉપસંપદા સ્વીકારે. (૧) ઇત્વરકાલ માટે (૨) યાવજ્જીવ માટે.) ૬૯૯ 30) અવતરણિકા : હવે આ જ અર્થને વિશેષથી પ્રતિપાદન કરે છે. તેમાં પણ સંદિષ્ટ આચાર્યે જ સંદિષ્ટ શિષ્યને ઉપસંપદ્ આપવા યોગ્ય છે (અર્થાત્ સંદિષ્ટ એવા આચાર્યની જ નિશ્રામાં જવું જોઈએ.) આ જ મુખ્ય ગુણ છે કારણ કે ઉપસંપદા આમાંથી જ ઉત્પન્ન થાય છે. (અર્થાત આ Page #54 -------------------------------------------------------------------------- ________________ 10 ઉપસંપામાચારી સંબંધી ચતુર્ભગી (નિ. ૭૦૦) : ૪૩ गुण इति, एतत्प्रभवत्वादुपसम्पद इति, अतः अमुमेवार्थमभिधित्सुराह संदिट्ठो संदिट्ठस्स चेव संपज्जई उ एमाई । चउभंगो एत्थं पुण पढमो भंगो हवइ सुद्धो ॥ ७०० ॥ व्याख्या : 'सन्दिष्टो' गुरुणाऽभिहितः सन्दिष्टस्यैवाचार्यस्य यथा अमुकस्य सम्पद्यतां उपसम्पदं प्रयच्छत इत्यर्थः, एवमादिश्चतुर्भङ्गः, स चायं-तद्यथा-सन्दिष्टः सन्दिष्टस्योक्त एव, सन्दिष्टः 5 असन्दिष्टस्यान्यस्याऽऽचार्यस्येति द्वितीयः, असन्दिष्टः सन्दिष्टस्य, न तावदिदानी गन्तव्यं गन्तव्यं त्वमुकस्येति तृतीयः, असन्दिष्टः असन्दिष्टस्य-न तावदिदानी गन्तव्यं न चामुकस्येति, अत्र पुनः प्रथमो भङ्गो भवति शुद्धः; पुनःशब्दस्य विशेषणार्थत्वात् द्वितीयपदेनाव्यवच्छित्तिनिमित्तमन्येऽपि द्रष्टव्या इति गाथार्थः ॥ साम्प्रतं वर्तनादिस्वरूपप्रतिपादनायाह अथिरस्स पुव्वगहियस्स वत्तणा जं इहं थिरीकरणं । રીતે ઉપસંપદા સ્વીકારીએ તો જ ઉપસંપદા – સામાચારી કહેવાય અન્યથા નહીં.) તેથી પ્રથમ આ ચતુર્ભગીને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? - ગાથાર્થ ઃ સંદિષ્ટ સંદિષ્ટની ઉપસંપદા સ્વીકારે વગેરે ચારભાગા જાણવા. તેમાં પ્રથમ ભાંગી 15 - ટીકર્થઃ સંદિષ્ટ=ગુરુવડે રજા અપાયેલો શિષ્ય સંદિષ્ટ એવા આચાર્યની અર્થાત “ઉપસંપદાને આપતા એવા અમુક આચાર્ય પાસે તું જા.” (એ પ્રમાણે સંદિષ્ટ એવા આચાર્યની ઉપસંપદા સ્વીકારે) વગેરે ચાર ભાંગા છે. તે આ પ્રમાણે (૧) સંદિષ્ટ સંદિષ્ટની, આ ભાંગો ઉપર કહેવાઈ ગયો છે. (૨) સંદિષ્ટ (“તું આ ગ્રંથ ભણ” એ પ્રમાણે આજ્ઞા અપાયેલ કૃતિ સમાચાર પ્રવે) અસંદિષ્ટ એવા અન્ય આચાર્ય પાસે જાય. (૩) “અત્યારે ભણવા માટે જવાનું નથી” એ પ્રમાણે અસંદિષ્ટ 20 શિષ્ય “અમુક પાસે જવું” એ રીતે સંદિષ્ટ કરાયેલા આચાર્ય પાસે જાય. (ભાવાર્થ-ભણવા જવાનું હોય તો આ આચાર્ય પાસે જવા જેવું છે – એમ આચાર્ય સંદિષ્ટ હોય પણ શિષ્યને અત્યારે ભણવાની ના પાડી હોય-તે અસંદિષ્ટ હોય.) (૪) “અત્યારે જવું નહીં એ પ્રમાણે અસંદિષ્ટ શિષ્ય “અમુક પાસે જવું નહીં?” એ પ્રમાણે અસંદિષ્ટ આચાર્ય પાસે જાય તે ચોથો ભાગો જાણવો. અહીં પ્રથમ ભાંગો શુદ્ધ જાણવો. મૂળગાથામાં રહેલ “પુનઃ” શબ્દ વિશેષ 25 અર્થ જણાવે છે. તે વિશેષ અર્થ આ પ્રમાણે છે કે–અપવાદે અવ્યવચ્છિત્તિ માટે બીજા ભાંગાઓ પણ શુદ્ધ જાણવા. (અર્થાત્ સૂત્રાર્થનું વિસ્મરણ થતું હોય અને ગુરુ કોઈ કારણ વિના ના પાડતા હોય તો ગુરુની રજા વિના પણ જાય.) Il૭00 અવતરણિકા : હવે વર્તનાદિના સ્વરૂપને જણાવે છે ? ગાથાર્થ : પૂર્વગૃહિત અસ્થિર સૂત્રાદિનું જે સ્થિતિકરણ તે વર્તના. પ્રદેશાન્તરમાં નાશ પામેલ 30 : ૨૦. સાવાર્થસ્ય | Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तस्सेव पएसंतरणट्ठस्सऽणुसंधणा घडणा ॥ ७०१ ॥ गहणं तप्पढ़मतया सुत्ते अत्थे य तदुभए चेव । अत्थग्गहणंमि पायं एस विही होइ णायव्वो ॥ ७०२ ॥ ___ व्याख्या : गाथाद्वयं निगदसिद्धमेव । नवरं-प्रायोग्रहणं सूत्रग्रहणेऽपि कश्चिद्भवत्येव 5 प्रमार्जनादिरिति ज्ञापनार्थम् ॥ साम्प्रतमधिकृतविधिप्रदर्शनाय द्वारगाथामाह मज्जणणिसेज्जअक्खा कितिकंमुस्सग्ग वंदणं जेटे । भासंतो होई जेट्ठो नो परियाएण तो वन्दे ॥ ७०३ ॥ एतद्व्याचिख्यासयैवेदमाह ठाणं पमज्जिऊणं दोण्णि निसिज्जाउ होंति कायव्वा । . . एगा गुरुणो भणिया बितिया पुण होति अक्खाणं ॥ ७०४ ॥' व्याख्या : निगदसिद्धा, नवरम्-'अक्खाणंति समवसरणस्य, न चाकृतसमवसरणेन व्याख्या कर्त्तव्येत्युत्सर्गः॥ व्याख्यातं द्वारत्रयं, कृतिकर्मद्वारव्याचिख्यासयाऽऽह - તે સૂત્રાદિની ઘટના અનુસંધાન છે. સૂત્ર-અર્થ કે તદુભય પ્રથમવાર જે ભણવું તે ગ્રહણ છે. અર્થના 15 ગ્રહણમાં પણ પ્રાયઃ આ (આગળ કહેવાતી) વિધિ જાણવા યોગ્ય છે. ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર અહીં ‘પ્રાયઃ” શબ્દનું ગ્રહણ સૂત્રગ્રહણમાં પણ પ્રમાર્જનાદિ કોઈક વિધિ હોય જ છે એવું જણાવવા માટે કરેલ છે. (આશય એ છે કે સૂત્રગ્રહણ કરવાનું હોય ત્યારે પણ પ્રમાર્જનાદિ આગળ કહેવાતી વિધિ કરવાની હોય છે.) fl૭૦૧-૭૦રી અવતરણિકા : હવે પ્રસ્તુતવિધિને બતાવવા માટે દ્વારગાથાને કહે છે ? 20 ગાથાર્થ : પ્રમાર્જન-નિષદ્યા-અક્ષ-કૃતિકર્મ-કાયોત્સર્ગનષ્ઠને વંદન. અહીં જે ભાષક હોય તે જ્યેષ્ઠ જાણવો, નહીં કે પર્યાયથી જ્યેષ્ઠ. તેને વંદન કરવું. અવતરણિકા : (ગુરુ પાસે પાઠ લીધા પછી ફરી બધા શિષ્યો પુનરાવર્તન કરવા ભેગા બેસે તે સમયે જે શિષ્ય બધાને પાઠ કરાવે તે અનુભાષક કહેવાય. આ અનુભાષક અહીં ભાષક તરીકે જાણવો. તેને બધા વંદન કરે.) આ દ્વારગાથાની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી જે આગળની 25 ગાથા કહે છે ગાથાર્થ : (જ્યાં વ્યાખ્યા કરવાની છે તે) સ્થાનનું પ્રથમ પ્રમાર્જન કરે. ત્યારપછી બે આસન પાથરે. એક ગુરુ માટે અને બીજું અક્ષો માટે (સ્થાપનાચાર્ય માટે.) ટીકાર્ય : ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. પરંતુ અક્ષ એટલે સમવસરણ=સ્થાપનાચાર્ય. સ્થાપનાચાર્ય પધરાવ્યા વિના ઉત્સર્ગમાર્ગે વાચના થાય નહીં. ll૭૦૪ો. 30 અવતરણિકા : પ્રમાર્જન, નિષદ્યા અને અક્ષો એમ ત્રણ દ્વારોનું વ્યાખ્યાન કર્યું. હવે કૃતિકર્મઢારની વ્યાખ્યા કરવા માટે કહે છે કે Page #56 -------------------------------------------------------------------------- ________________ 10 કૃિતિકમદિારો અને શ્રવણવિધિ(નિ. ૭૦પ-૭૦૭) ણ ૪૫ दो चेव मत्तगाइं खेले तह काइयाए बीयं तु । जावइया य सुणेति सव्वेऽवि य ते तु वंदंति ॥ ७०५ ॥ ____ व्याख्या : निगदसिद्धैव, नवरं मात्रकं-समाधिः, कृतिकर्मद्वार एव च विशेषाभिधानमदुष्टमिति, अर्द्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां पलिमन्थाऽऽत्मविराधनादयश्च दोषा भावनीया इति द्वारम् । अधुना कायोत्सर्गद्वारं व्याचिख्यासुराह सव्वे काउस्सग्गं करेंति सव्वे पुणोऽवि वंदंति । णासण्णे णाइदूरे गुरुवयणपडिच्छगा होति ॥ ७०६ ॥ ___ व्याख्या : सर्वे श्रोतार: ‘श्रेयांसि बहुविघ्नानी 'तिकृत्वा तद्विघातायानुयोगप्रारम्भनिमित्तं कायोत्सर्गं कुर्वन्ति, तं चोत्सार्य सर्वे पुनरपि वन्दन्ते, ततो नासन्ने नातिदूरे व्यवस्थिताः सन्तः, किम् ?-गुरुवचनप्रतीच्छका भवन्ति-श्रृण्वन्तीति गाथार्थः ॥ साम्प्रतं श्रवणविधिप्रतिपादनायाह णिद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । . भत्तिबहुमाणपुव्वं उवउत्तेहि सुणेयव्वं ॥ ७०७ ॥ ગાથાર્થઃ બે પ્યાલા રાખવા. એક શ્લેષ્મ માટે અને બીજો માત્રા માટે, જેટલા શિષ્યો વાચના સાંભળે તે સર્વે ગુરુને વંદન કરે. ટીકાર્થ ઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. પ્યાલો એટલે સમાધિ. (આ પારિભાષિક શબ્દ છે.) તથા અહીં વંદનદ્વારમાં પ્યાલા માટેની જે વિશેષ વાત કરી તે અદુષ્ટ છે, કારણ કે જો પ્યાલા રાખવામાં ન આવે તો વ્યાખ્યાન કરતા કરતા વચ્ચે શ્લેષ્મની તકલીફ કે માત્રાની શંકા થઈ અને તે ટાળવા ગુરુ ઊભા થઈને જાય તો એટલો સમય વ્યાખ્યાન બંધ રહેવારૂપ પલિમંથ દોષ લાગે. હવે જો સમય બગડશે એવા ભયથી ગુરુ ઊઠે નહીં તો ગુરુને તકલીફ થવાથી આત્મવિરાધનાનો દોષ 20 લાગે. માટે શિષ્યોએ પહેલેથી જ કાળજીપૂર્વક પ્યાલા રાખવા જોઈએ. II૭૦પા. અવતરિણકા : હવે કાયોત્સર્ગદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : સર્વ શ્રોતાઓ કલ્યાણકારી કાર્યો ઘણાં વિઘ્નોવાળા હોવાથી તે વિનોના નાશ માટે અનુયોગના પ્રારંભ નિમિત્તે કાયોત્સર્ગને કરે છે. તે કાયોત્સર્ગને પારી બધા શ્રોતાઓ પુન 25 વંદન કરે છે. ત્યાર પછી એકદમ નજીકમાં નહીં કે એકદમ દૂર નહીં એ રીતે યોગ્ય સ્થાને રહેલા છતાં ગુરુના વચનોને સાંભળે છે. Il૭૦ell અવતરણિકા : હવે શ્રવણવિધિનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ : નિદ્રા-વિકથાથી રહિત, ગુપ્તિમાન, અંજલિજોડીને, ઉપયોગપૂર્વક, સુભાષિત અર્થપ્રધાન એવા વચનોને સાંભળવા ઇચ્છનારે, વિસ્મિત મુખવાળા, હર્ષ પામેલા, બીજાને હર્ષ 30 પમાડનારા શિષ્યોએ ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઈએ. 15 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કિ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अभिकंखंतेहिं सुहासियाइँ वयणाइँ अत्थसाराई । . विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥ ७०८ ॥ गाथाद्वयं निगदसिद्धं । नवरं हरिसागएहि ति सञ्जातहषैरित्यर्थः, अन्येषां च संवेगकारणादिना हर्ष जनयद्भिः, एवं च श्रृण्वद्भिस्तैर्गुरोरतीव परितोषो भवतीति ॥ ततः किमित्याह गुरुपरिओसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥ ७०९ ॥ વ્યાર્થી : “ગુરુપરિતોષ તેન' ગુરુપરિતોષનાતન સતા ગુમવા તથૈવ વિનવેન, મ્િ ?, सम्यक्सद्भावप्ररूपणया ईप्सित त्रार्थयोः 'क्षिप्रं' शीघ्रं पारं समुपयान्ति-निष्ठां व्रजन्तीति गाथार्थः॥ 10 वक्खाणसमत्तीए जोगं काऊण काइयाईणं । वंदंति तओ जेटुं अण्णे पुव्वं चिय भणन्ति ॥ ७१० ॥ निगदसिद्धा । नवरम्, अन्ये आचार्या इत्थमभिदधति-किल पूर्वमेव व्याख्यानारम्भकाले ज्येष्ठं वन्दन्त इति । द्वारगाथापश्चार्धमाक्षेपद्वारेण प्रपञ्चतो व्याचिख्यासुराह15 ટીકાર્થ : બંને ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર-“રિસીર્દિ” એટલે ઉત્પન્ન થયેલ છે. હર્ષ જેમને, તથા બીજાઓને સંવેગ કરાવવા દ્વારા હર્ષ ઉત્પન્ન કરતા, આ રીતે સાંભળતા શિષ્યો ગુરુને અત્યંત સંતોષ આપે છે. (સુભાષિત એટલે શબ્દના અર્થના દોષથી રહિત બોલાયેલ વચનો.) I૭૦૭-૭૦૮ અવતરણિકા : આ રીતે ગુરુને સંતોષ થવાથી શું થાય છે ? તે કહે છે $ ગાથાર્થઃ ગુરુભક્તિ અને વિનયવડે ગુરુને સંતોષ થવાથી શિષ્યો ઇચ્છિત એવા સૂત્ર-અર્થોના પારને શીધ્ર પામે છે. ટીકાર્થઃ ગુરુને સંતોષ ઉત્પન્ન થતાં ગુરુભક્તિ અને વિનયવડે શું થાય છે? (તો કે) સમ્યગુ રીતે સદ્ભુત પદાર્થોની ગુરુ પ્રરૂપણા કરે છે અને તેથી ઇચ્છિત સૂત્રાર્થના શીધ્ર પારને પામે છે. (ટીકાનો અન્વય મૂળગાથાના અર્થ પ્રમાણે જાણવો.) I/૭૦૯ ગાથાર્થ : વ્યાખ્યાન પૂરું થયા પછી માત્રુ વગેરેના વ્યાપાર કરીને બધા જ્યેષ્ઠને વંદન કરે છે. અન્ય આચાર્યો પૂર્વે વંદન કરવાનું કહે છે. ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. અહીં કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે-જયારે વ્યાખ્યાન શરૂ થાય તે સમયે જ બધા જયેષ્ઠ(અનુભાષક)ને વંદન કરે છે. (વ્યાખ્યાન પૂર્ણ થયા પછી નહીં.) li૭૧all 30 અવતરણિકા : દ્વારગાથાના (ગાથા ૭૦૩) પશ્ચાઈ ભાગને શંકાઓ ઊભી કરવા સાથે વિસ્તારથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – (પ્રથમ શંકાઓ ઊભી કરે છે) Page #58 -------------------------------------------------------------------------- ________________ જયેષ્ઠને વંદન કરવા સંબંધી પૂર્વપક્ષ(નિ. ૭૧૧-૭૧૩) ૪૭ चोएति जइ हु जिट्ठो कहिंचि सुत्तत्थधारणाविगलो । वक्खाणलद्धिहीणो निरत्थयं वंदणं तंमि ॥ ७११ ॥ निगदसिद्धा । नवरं निरर्थकं वन्दनं, तस्मिस्तत्फलस्य प्रत्युच्चारकश्रवणस्याभावादिति માવના - 5 10 अह वयपरियाएहिं लहुगोऽविहु भासओ इहं जेट्ठो । रायणियवंदणे पुण तस्सवि आसायणा भंते ! ॥ ७१२ ॥ व्याख्या : अथ वयःपर्यायाभ्यां लघुरपि भाषक एवेह ज्येष्ठः परिगृह्यते, रत्नाधिकवन्दने पुनः तस्याप्याशातना भदन्त ! प्राप्नोति, तथाहि-न युज्यते एव चिरकालप्रव्रजितान् लघोर्वन्दनं दापयितुमिति गाथार्थः ॥ इत्थं पराभिप्रायमाशङ्क्याह . 'जइवि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ । वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेट्ठो ॥ ७१३ ॥ વ્યાડ્યા : પ્રટાથ ગાથાર્થ : (શંકાકાર) શંકા કરે છે કે જો યેષ્ઠ કોઈક રીતે સૂત્રાર્થની ધારણાથી રહિત હોય કે વ્યાખ્યાનલબ્ધિ વિનાનો હોય તો યેષ્ઠને વિશે વંદન નિરર્થક છે. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર વંદન નિરર્થક થવાનું કારણ એ કે, પ્રચારકશ્રવણરૂપ 15 વંદનનું ફળ મળતું નથી. (પ્રત્યુચ્ચારક શબ્દમાં “ક” સ્વાર્થમાં જાણવો. આશય એ છે કે વ્યાખ્યાનપૂર્ણ થયા પછી જયેષ્ઠ પાસે ફરી વ્યાખ્યાન શ્રવણ કરવાનું હોય છે. તે માટે જઇને વંદન કરવાનું છે. હવે જો ઇ પોતે ધારણાશક્તિથી રહિત છે કે વ્યાખ્યાનલબ્ધિ વિનાનો છે તો તે જયેષ્ઠ પાસે ફરીવાર વ્યાખ્યાનશ્રવણ થશે નહીં. તો શા માટે વંદન કરવાનું? અહીં શંકાકારે . “જયેષ્ઠ” શબ્દથી પર્યાયથી જે જયેષ્ઠ હોય તે સમજીને શંકા ઊભી કરી છે. આગળની ગાથામાં 20 પર્યાયથી નાના સાધુને “જયેષ્ઠ” શબ્દથી ગ્રહણ કરી શંકા ઊભી કરશે.) II૭૧૧ ગાથાર્થ : આ ગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થઃ હવે જો ઉંમર અને પર્યાયથી લઘુ એવો પણ ભાષક અહીં જયેષ્ઠ તરીકે લેવાનો હોય તો રત્નાધિકનું વંદન લેતા રત્નાધિકની આશાતનાનો દોષ લાગશે, કારણ કે ચિરકાળ પ્રવ્રજિતોની પાસે (રત્નાધિકોની પાસે) વંદન કરાવવું નાનાને ઘટતું નથી. (આમ ઉભયથા જયેષ્ઠને 25 વંદન કરવું ઘટતું નથી.) I૭૧ રા અવતરણિકા : આ રીતે બીજાના અભિપ્રાયની શંકા કરીને ગ્રંથકારશ્રી સમાધાન આપે છે કે ગાથાર્થ ? જો કે ઉંમર-પર્યાયથી લઘુ હોવા છતાં જે સૂત્રાર્થને ધારણ કરવામાં હોંશિયાર અને વ્યાખ્યાનલબ્ધિવાળો છે, તે જ અહીં જ્યેષ્ઠ તરીકે જાણવો. ટીકાર્થ : આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. II૭૧૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ માસ આવશ્યકનિર્યુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) आशातनादोषपरिजिहीर्षया त्वाह आसायणावि णेवं पडुच्च जिणवयणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणंपि सो चेव ॥ ७१४ ॥ प्रकटाथैव । नवरं 'तेन गुणेन' अर्हद्वचनव्याख्यानलक्षणेनेति । 5 इदानीं प्रसङ्गतो वन्दनविषय एघ निश्चयव्यवहारनयमतप्रदर्शनायाह न वओ एत्थ पमाणं न य परियाओऽवि णिच्छयमएणं । ववहारओ उ जुज्जइ उभयनयमयं पुण पमाणं ॥ ७१५ ॥ व्याख्या : न 'वयः'अवस्थाविशेषलक्षणम 'अत्र' वन्दनकविधौ प्रमाणं. न च 'पर्यायोऽपि' प्रव्रज्याप्रतिपत्तिलक्षण: 'निश्चयमतेन' निश्चयनयाभिप्रायेण, ज्येष्ठवन्दनादिव्यवहारलोपातिप्रसङ्ग10 निवत्त्यर्थमाह-व्यवहारतस्त यज्यते. किमत्र प्रमाणमिति सन्देहापनोदार्थमाह-उभयनयमतं .पनः प्रमाणमिति गाथार्थः ॥ અવતરણિકા : આ રીતે નાનાને વંદન લેવા છતાં આશાતનાનો દોષ થતો નથી તે કહે છે ; ગાથાર્થ : જિનવચનના ભાષકને આશ્રયી આ રીતે તેને આશાતના પણ થશે નહીં કારણ કે રત્નાધિકને વંદન કરવાનું હોય છે અને ગુણથી તો તે જ રત્નાધિક છે. 15 ટીકાર્થ : ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. પરંતુ તે ગુણથી” એટલે અરિહંતવચનોનું વ્યાખ્યાન કરવારૂપ ગુણથી (લઘુભાષક જ રત્નાધિક છે.) l૭૧૪તી . ' અવતરણિકા : હવે પ્રસંગથી વંદનના વિષયમાં જ નિશ્ચય-વ્યવહારનયનો મત બતાવવા કહે છે ? ગાથાર્થ : નિશ્ચયનયના મતે આ વિષયમાં નથી ઉંમર પ્રમાણ કે નથી પર્યાય પ્રમાણ. 20 વ્યવહારથી (જ્યષ્ઠને વંદન કરવું) ઘટે છે. બંને નયોનો મત જ પ્રમાણ તરીકે છે. ટીકાર્થઃ અવસ્થા વિશેષરૂપ વય એ વંદન-અધિકારમાં પ્રમાણ નથી કે પ્રવ્રજયાના સ્વીકારરૂપ પર્યાય પણ નિશ્ચયનયના મતે પ્રમાણ નથી. જો આ રીતે હોય તો જયેષ્ઠને વંદન કરવા વગેરે જે વ્યવહાર ચાલે છે તે લોપ થવાનો અતિપ્રસંગ આવશે. તેથી આવા પ્રસંગને દૂર કરવા કહે છે કે (વંદન કરવું) એ વ્યવહારથી ઘટે છે. 25 શંકા : વંદન કરવા અંગે પ્રમાણ શું સમજવું ? (અર્થાત્ નિશ્ચય સાચો કે વ્યવહાર સાચો ?). સમાધાન : બંને નયોને જે માન્ય તે પ્રમાણ જાણવું. (૩pયદયસમાં ૨ પુન: પ્રીતડ્યું ત્તિ સીમાઝhો- ભાવાર્થ એ છે કે બંને નયોનો આદર કરવો, પરંતુ ગૌણ-મુખ્યભાવે, અર્થાત્ નાનો સાધુ જયાં વધુ ગુણવાન છે, ત્યાં વ્યવહારનય ગૌણ કરવો અને નિશ્ચયનયને પ્રધાન બનાવવો. 30 તેના સિવાય વ્યવહાર મુખ્ય અને નિશ્ચય ગૌણ કરવો. વિશેષfથના મધ્યાત્મ પરીક્ષાનામો પ્રસ્થા દ્રષ્ટવ્ય:) ||૭૧પો. Page #60 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય દુર્ણોય છે (નિ. ૭૧૬) ર ૪૯ प्रकृतमेवार्थं समर्थयन्नाह निच्छयओ दुन्नेयं-को भावे कम्मि वट्टई समणो ? । ववहारओ उ की जो पुव्वठिओ चरित्तंमि ॥ ७१६ ॥ व्याख्या : निश्चयतो दुर्जेयं-को भावे कस्मिन्-प्रशस्तेऽप्रशस्ते वा वर्त्तते श्रमण इति, भावश्चेह ज्येष्ठः ततश्चानतिशयिनः वन्दनकरणाभाव एव प्राप्त इत्यतो विधिमभिधित्सुराह-व्यवहारतस्तु 5 क्रियते वन्दनं 'यः पूर्वस्थितश्चारित्रे' यः प्रथमं प्रव्रजित: सन्ननुपलब्धातिचार इति गाथार्थः ॥ ___ आह-सम्यक् तद्गतभावापरिज्ञाने सति किमित्येतदेवमिति, उच्यते, व्यवहारप्रामाण्यात्, तस्यापि च बलवत्त्वाद्, आह च भाष्यकार: ववहारोऽविहु. बलवं जं छउमत्थंपि वंदई अरहा । * ના રોફ મUIfમUો નાતો શંમયં પડ્યું છે ૨૨રૂ છે (મા) 10 व्याख्या : व्यवहारोऽपि च बलवानेव, 'यद्' यस्मात् छद्मस्थमपि पूर्वरत्नाधिकं गुर्वादि वन्दते 'अर्हन्नपि' केवल्यपि, अपिशब्दोऽत्रापि सम्बध्यते । किं सदा ?, नेत्याह-'जा होइ અવતણિકા : આ પ્રસ્તુત અર્થનું જ સમર્થન કરતા કહે છે ? ગાથાર્થ : કયો શ્રમણ કયા ભાવમાં વર્તે છે તે નિશ્ચયથી જાણવું અઘરું છે તેથી વ્યવહારથી જે ચારિત્રમાં પૂર્વે રહેલો છે, તેને વંદન કરાય છે. - 15 ટીકાર્થ: નિશ્ચયથી આ જાણવું અઘરું છે કે – કયો શ્રમણ કયા પ્રશસ્ત કે અપ્રશસ્ત ભાવમાં વર્તી રહ્યો છે. અને ભાવ એ જ જયેષ્ઠ=પ્રધાન છે. તેથી અતિશય વિનાનાને વંદન કરવાનો અભાવ જ પ્રાપ્ત થશે માટે વિધિ જણાવવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે-વ્યવહારથી વંદન કરાય છે. જે પ્રથમ પ્રવ્રજિત થયેલો અતિચાર વિનાનો દેખાય છે. (અર્થાત્ જેને પ્રથમ પ્રવ્રયા ગ્રહણ કરી છે અને જેના જીવનમાં કોઈ અતિચાર દેખાતાં નથી અથવા અતિચારો લાગવા છતાં તેનું શુદ્ધ પ્રાયશ્ચિત જે કરે છે 20 " તે વન્ય છે.) II૭૧૬ અવતરણિકા : શંકા : સામેવાળામાં રહેલા ભાવોનું સમ્યમ્ રીતે જ્ઞાન થયું ન હોય તો પણ તે વન્ય છે એવું શા માટે કહો છો ? સમાધાન : કારણ કે વ્યવહાર એ પ્રમાણ છે, અને વ્યવહાર પણ બળવાન છે. (તેથી અમે આમ કહીએ છીએ.) આ જ વાતને ભાષ્યકાર કહે છે કે ગાથાર્થ : વ્યવહાર પણ બળવાન છે, કારણ કે આ ધર્મતાને જાણતા એવા કેવલી પણ જ્યાં સુધી અનભિજ્ઞાત હોય, ત્યાં સુધી છઘસ્થને પણ વંદન કરે છે. ટીકાર્થ : વ્યવહાર પણ બળવાન છે જ, કારણ કે છબસ્થ એવા પણ પૂર્વરત્નાધિક ગુરુ વગેરેને કેવલી પણ વંદન કરે છે. કેવલી શબ્દ સાથે પણ આપ શબ્દ જોડવો. શું કાયમ માટે વંદન કરે ? તો કે ના, જયાં સુધી “આ કેવલી છે” એવું સામેવાળો જાણે નહીં, ત્યાં સુધી 30 એક પ્રાનોતીત્યતઃ yo || 25 Page #61 -------------------------------------------------------------------------- ________________ 5 ૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) अणाभिन्नो 'ति यावद् भवत्यनभिज्ञातः यथाऽयं केवलीति, किमिति वन्दत इति, अत आह— जानन् धर्मतामेतां व्यवहारनयबलातिशयलक्षणामिति गाथार्थः ॥ आह-यद्येवं सुतरां वय: पर्यायहीनस्य तदधिकान् वन्दापयितुमयुक्तम्, आशातनाप्रसङ्गादिति, મુજ્બતે, एत्थ उ जिणवयणाओ सुत्तासायणबहुत्तदोसाओ । भासंतगजेट्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ॥ ७१७ ॥ व्याख्या : 'अत्र तु' व्याख्याप्रस्ताववन्दनाधिकारे 'जिनवचनात्' तीर्थकरोक्तत्वात् तथा च अवन्द्यमाने सूत्राशातनादोषबहुत्वात् 'भाषमाणज्येष्ठस्यैव' प्रत्युच्चारणसमर्थस्यैवेत्यर्थः, किं ?, कर्त्तव्यं भवति 'कृतिकर्म्म' वन्दनमिति गाथार्थः ॥ एवं तावद् ज्ञानोपसम्पद्विधिरुक्तः, 10 दर्शनोपसम्पद्विधिरप्यनेनैव तुल्ययोगक्षेमत्वादुक्त एव वेदितव्यः तथा च दर्शनप्रभावनीयशास्त्रपरिज्ञानार्थमेव दर्शनोपसम्पदिति ॥ अधुना चारित्रोपसम्पद्विधिमभिधातुकाम आह दुविहा य चरितंमी वेयावच्चे तहेव खमणे य । णियगच्छा अण्णंमि य सीयणदोसाइणा होति ॥ ७१८ ॥ - 15 વંદન કરે. શા માટે તેઓ આ રીતે વંદન કરે છે ? તે કહે છે – વ્યવહારનયની બલાતિશયરૂપ ધર્મતાને કેવલી જાણે છે. (અર્થાત્ વ્યવહારનય પણ બળવાન છે એવું તેઓ જાણે છે તેથી આ રીતે વંદન કરે છે.) ૧૨૩।। અવતરણિકા ઃ શંકા : જો આ રીતે હોય અર્થાત્ વ્યવહા૨ બળવાન હોય તો વય અને પર્યાયથી હીન એવા સાધુને તેનાથી અધિક સાધુઓ પાસે વંદન કરાવડાવવું એ સુતરાં અયોગ્ય છે, કારણ કે 20 તેમાં આશાતના થવાનો પ્રસંગ છે. આ શંકાનું આગળની ગાથામાં સમાધાન આપે છે ગાથાર્થ : અહીં જિનેશ્વરોના વચનથી તથા સૂત્રાશાતનાર્દોષની બહુલતા હોવાથી ભાષક એવા જ્યેષ્ઠને જ વંદન કરવા યોગ્ય છે. ટીકાર્થ : અહીં વ્યાખ્યાનના અવસરે વંદનના અધિકારમાં જિનેશ્વરે કહેલું હોવાથી (અર્થાત્ જિનાજ્ઞા હોવાથી) અને ભાષકને વંદન ન કરવામાં સૂત્રાશાતનાનો મોટો દોષ લાગતો હોવાથી 25 પ્રત્યુચ્ચારણમાં સમર્થ એવા જ્યેષ્ઠને જ વંદન કરવા યોગ્ય છે. આ પ્રમાણે જ્ઞાનોપસંપદાની વિધિ કહી. આ જ્ઞાનોપસંપદા જેવી દર્શનોપસંપદાની સમાન ચર્ચા-વિચારણા હોવાથી જ્ઞાનોપસંપદાની વિધિ કહેવા દ્વારા દર્શનોપસંપદાની વિધિ પણ કહેવાયેલી જાણવી, કારણ કે દર્શન પ્રભાવકશાસ્ત્રના પરિજ્ઞાન માટે જ દર્શનોપસંપદા છે. (આશય એ છે કે જ્ઞાનોપસંપદા અને દર્શનોપસંપદા બંને જ્ઞાન માટે જ હોવાથી બંનેની વિધિ સરખી છે.) ૫૭૧૭ના 30 અવતરણિકા : હવે ચારિત્રીપસંપદાની વિધિ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ગાથાર્થ : ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે, : Page #62 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રોપ સંપદા (નિ. ૭૧૮-૭૧૯) નો ૫૧ व्याख्या : द्विविधा च चारित्रविषयोपसम्पद् वैयावृत्त्यविषया तथैव क्षपणविषया च, आहकिमत्रोपसम्पदा ?, स्वगच्छ एव तत्कस्मान्न क्रियत इति, उच्यते, निजगच्छादन्यस्मिन् गमनं सीदनदोषादिना भवति गच्छस्य, आदिशब्दादन्यभावादिपरिग्रह इति गाथार्थः ॥ इत्तरियाइविभासा वेयावच्चंमि तहेव खमणे य । अविगिट्ठविगिटुंमि य गणिणो गच्छस्स पुच्छाए ॥ ७१९ ॥ व्याख्या : इह चारित्रार्थमाचार्यस्य कश्चिद्वैयावृत्यकरत्वं प्रतिपद्यते, स च कालत इत्वरो यावत्कथिकश्च भवति, आचार्यस्यापि वैयावृत्यकरोऽस्ति वा न वा, तत्रायं विधिः-यदि नास्ति ततोऽसाविष्यत एव, अथास्ति स इत्वरो वा स्याद्यावत्कथिको वा, आगन्तुकोऽप्येवं द्विभेद एव, तत्र यदि द्वावपि यावत्कथिको ततश्च यो लब्धिमान् स कार्य्यते, इतरस्तूपाध्यायादिभ्यो दीयते इति, अथ द्वावपि लब्धियुक्तौ ततो वास्तव्य एव कार्य्यते।, इतरस्तूपाध्यायादिभ्यो दीयते इति, 10 ટીકાર્થ : ચારિત્રવિષયકોપ સંપદા બે પ્રકારે છે ૧. વૈયાવૃત્ય માટે અને ૨. વિશિષ્ટ તપ માટે. શંકા બે માટે ઉપસંપદા શા માટે સ્વીકારવાની જરૂર છે? પોતાના ગચ્છમાં જ રહીને વૈયાવૃત્ય કે તપ કેમ કરે નહીં? સમાધાન : ગચ્છનું સાધુનું) સીદવું વગેરે દોષોને કારણે પોતાના ગચ્છમાંથી અન્યગચ્છમાં ગમન થાય છે. “આદિ” શબ્દથી અન્યભાવાદિનું ગ્રહણ કરવું. (અર્થાત્ સ્વગચ્છમાં વૈયાવચ્ચ 15. કરનારા અન્ય સાધુની વિદ્યમાનતા છે માટે બીજા ગચ્છમાં વૈયાવચ્ચ માટે જાય. આ જ રીતે તપાદિ માટે પણ સમજી લેવું.) li૭૧૮ ગાથાર્થ : વૈયાવચ્ચમાં ઇવરાદિના વિકલ્પો જાણવા. તથા ક્ષપણામાં – અવિકૃષ્ટ કે વિકૃષ્ટતપમાં આચાર્ય ગચ્છને પૂછે. * વૈયાવચ્ચ-ઉપસંપદા * ટીકાર્થ : અહીં ચારિત્ર માટે કોઈક સાધુ (અન્ય ગચ્છના) આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. તે વૈયાવૃત્ય કરનારો ઇત્વર અને માવજીવ એમ બે પ્રકારે હોય છે. આ બાજુ એ આચાર્યની વૈયાવચ્ચ કરનારો સ્વગચ્છમાં હોય અથવા ન હોય, તેમાં આ વિધિ જાણવી. સ્વગચ્છમાં જો આચાર્યની વૈયા. કરનારો હોય નહીં તો અન્ય ગચ્છમાંથી વૈયા. માટે આવેલા સાધુને સ્વીકારે. 25 સ્વગચ્છમાં આચાર્યની સેવા કરનારો હોય પરંતુ તે બે પ્રકારે હોઈ શકે + અલ્પકાળ માટે હોય અથવા યાવજીવ સુધી સેવા કરનારો હોય. આ જ રીતે બીજા ગચ્છમાંથી આવેલો આગન્તુક પણ અલ્પકાળ માટે કે માવજીવ માટે હોઈ શકે. તેમાં જો વાસ્તવ્ય અને આગન્તુક બંને માવજીવ સેવા માટે તૈયાર હોય તો જે લબ્ધિમાન (આચાર્ય માટે પ્રાયોગ્ય આહાર-પાણી વગેરે સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરવાની લબ્ધિવાળો) હોય તે વૈયાવચ્ચી તરીકે કરાય છે. જ્યારે બીજો ઉપાધ્યાયાદિને સેવા 30 માટે અપાય છે. અને એવું કે બંને લબ્ધિમાન હોય તો વાસ્તવ્ય સાધુ જ વૈયાવચ્ચ કરનારો થાય 20 Page #63 -------------------------------------------------------------------------- ________________ પર જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अथ नेच्छति ततो वास्तव्य एव प्रीतिपुरस्सरं तेभ्यो दीयते, आगन्तुकस्तु कार्यत इति, अथ प्राक्तनोऽप्युपाध्यायादिभ्यो नेच्छति तत आगन्तुको विसयंत एव, अथ वास्तव्यो यावत्कथिक इतरस्त्वित्वर इत्यत्राप्येवमेव भेदाः कर्त्तव्याः यावदागन्तुको विसय॑ते, नानात्वं तु वास्तव्य उपाध्यायादिभ्योऽनिच्छन्नपि प्रीत्या विश्राम्यत इति, (यदि सर्वथा नेच्छति ततो विसृज्यते आगन्तुक,) 5 अथ वास्तव्यः खल्वित्वरः आगन्तुकस्तु यावत्कथिकः, ततोऽसौ वास्तव्योऽवधिकालं यावदुपाध्यायादिभ्यो दीयते, शेषं पूर्ववत्, अथ द्वावपीत्वरौ तत्राप्येक उपाध्यायादिभ्यः कार्य्यते शेषं पूर्ववद्, अन्यतमो वाऽवधिकालं यावद्धार्यत इत्येवं यथाविधिना विभाषा कार्येति । उक्ता वैयावृत्योपसम्पत्, साम्प्रतं क्षपणोपसम्पत्प्रतिपाद्यते-चारित्रनिमित्तं कश्चित्क्षपणार्थमुपसम्पद्यते, स છે. આગન્તુક સાધુ ઉપાધ્યાયાદિને અપાય. પરંતુ આગન્તુક સાધુ ઉપાધ્યાયાદિની સેવા કરવા 10 ઇચ્છતો ન હોય તો વાસ્તવ્યને પ્રીતિપૂર્વક સમજાવીને ઉપાધ્યાયાદિને અપાય છે. આગન્તુકને આચાર્યનો વૈયાવચ્ચી કરાય છે. હવે ધારો કે વાસ્તવ્ય સાધુ પણ ઉપાધ્યાયાદિને ઇચ્છતો નથી તો આગન્તુક સાધુને પાછો સ્વગચ્છમાં મોકલવામાં આવે છે. હવે જો વાસ્તવ્ય સાધુ યાવજીવ માટે હોય અને આગન્તુક અલ્પકાળ માટે હોય તો ત્યાં પણ ઉપર પ્રમાણે ભેદો જાણવા. (અર્થાત્ વાસ્તવ્ય સાધુને વૈયાવચ્ચમાં રાખે આગન્તુક 15 ઉપાધ્યાયાદિને અપાય. આગન્તુક ન ઇચ્છે તો વાસ્તવ ઉપાધ્યાયને અપાય તે ન ઇચ્છે તો) છેલ્લે આગન્તુકને સ્વગચ્છમાં પાછો મોકલી દેવામાં આવે. અહીં ફરક એટલો જ કે વાસ્તવ્ય ઉપાધ્યાયાદિને ન ઇચ્છતો હોવા છતાં પ્રસન્નતાપૂર્વક આરામ કરાવાય. (અર્થાતુ વાસ્તવ્ય ઉપધ્યિાયાદિને ઇચ્છતો ન હોય ત્યારે આગન્તુક ઇવરકાલિન હોવાથી તેને વૈયાવચ્ચમાં રખાય. તે સમયે વાસ્તવ્ય આરામ કરે, પણ જો વાસ્તવ્ય સર્વથા આરામ કરવાનું પણ ન ઇચ્છે તો આગન્તુકનું વિસર્જન કરવું.) હવે જો વાસ્તવ્ય ઈતરકાળ માટે હોય અને આગન્તુક યાવજીવ માટે હોય તો આ વાસ્તવ્ય પોતાની સમયમર્યાદા સુધી ઉપાધ્યાયાદિની સેવા કરે. શેષ પૂર્વની જેમ જાણવું. (અર્થાત્ જો વાસ્તવ્યને ઉપાધ્યાયાદિની સેવા કરવાની ઇચ્છા ન હોય તો આગન્તુકને ત્યાં સુધી ઉપાધ્યાયાદિની સેવા માટે રાખે. તે પણ સેવા કરવા ઇચ્છતો ન હોય તો વાસ્તવ્ય સાધુની સમયમર્યાદા સુધી આગન્તુક આરામ કરે પરંતુ જો તે આરામ પણ કરવા ઇચ્છતો ન હોય તો વાસ્તવ્ય સાધુનું વિસર્જન 25 કરાય છે. કારણ કે આગન્તુક યાવજીવ સેવા કરનારો છે.) હવે જો બંને ઇત્વરકાલિન હોય તો એક (અલબ્ધિમાન) ઉપાધ્યાયાદિને આપે અને બીજો (લબ્ધિમાન) આચાર્યની સેવા કરે વગેરે પૂર્વની જેમ જાણવું. તેમાં બંનેમાંથી એકેય ઉપાધ્યાયાદિની સેવાને ઇચ્છે નહીં તો બંનેમાંથી એકને બીજાની સમય મર્યાદા સુધી વિશ્રામ કરાવે. વગેરે વિધિ પ્રમાણે વિકલ્પો જાણી લેવા. (ઉપાધ્યાયાદિમાં “આદિ શબ્દથી સ્થવિર-ગ્લાન-શૈક્ષક વગેરે લેવા. 30 રૂતિ પૂ. મતરિવૃત્ત) આ પ્રમાણે વૈયાવચ્ચસંબંધી ઉપસંપદા કહી. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ક્ષપણોપસંપદા (નિ. ૭૧૯) 'च क्षपको द्विविधः - इत्वरो यावत्कथिकश्च, यावत्कथिक उत्तरकालेऽनशनकर्त्ता, इत्वरस्तु द्विधा - विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्ट इति । तत्रायं विधिः–अविकृष्टक्षपकः खल्वाचार्येण प्रष्टव्यः - हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भवसि ?, यद्यसावाह—ग्लानोपमः, ततोऽसावभिधातव्यः - अलं तव क्षपणेन, स्वाध्यायवैयावृत्यकरणे यत्नं कुरू, इतरोऽपि पृष्टः सन्नेवमेव प्रज्ञाप्यते, अन्ये तु व्याचक्षते - विकृष्टक्षपकः पारणककाले 5 ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव यस्तु मासादिक्षपको यावत्कथिको वा स इष्यत एव तत्राप्याचार्येण गच्छः प्रष्टव्यो - यथाऽयं क्षपक उपसम्पद्यत इति, अनापृच्छ्य गच्छं सङ्गच्छतः सामाचारीविराधना, यतस्ते सन्दिष्टा अप्युपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्ति, अथ पृष्टा ब्रुवतेयथाऽस्माकं एकः क्षपकोऽस्त्येव, तस्य क्षपणपरिसमाप्तावस्य करिष्यामः, ततोऽसौ ध्रियते, अथ नेच्छन्ति ततस्त्यज्यते, अथ गच्छस्तमप्यनुमन्यते ततोऽसाविष्यत एव तस्य च विधिना 10 ★ ક્ષપણા—ઉપસંપદા * હવે ક્ષપણા-ઉપસંપદા કહેવાય છે-ચારિત્રનિમિત્તે કોઈ સાધુ તપ કરવા માટે અન્યની નિશ્રા સ્વીકારે છે. તે તપસ્વી બે પ્રકારે હોય છે - અલ્પકાલિન અને યાવજ્જીવક. યાવજ્જીવ તપ કરનાર પાછળથી અનશન કરનારો જાણવો. જ્યારે ઇત્વરકાલિન તપસ્વી બે પ્રકારે છે - વિકૃષ્ટતપસ્વી અને અવિત્કૃષ્ટતપસ્વી. તેમાં અઠ્ઠમાદિ તપ કરનાર વિકૃષ્ટતપસ્વી અને ઉપવાસ-છઠ્ઠ કરનાર 15 અવિકૃષ્ટતપસ્વી. આવા તપસ્વી જ્યારે નિશ્રા સ્વીકારવા આવે ત્યારની વિધિ આ પ્રમાણે જાણવી – તે સમયે આચાર્ય અવિકૃષ્ટતપસ્વીને પૂછે છે કે “આયુષ્મન્ ! પારણા સમયે તમારી કેવી હાલત હશે ?' ત્યારે જો તે કહે કે— “ગ્લાન જેવો થઈશ.' તો આચાર્ય તેને કહે કે—“તમારે ઉપવાસાદિ તપ કરવાની જરૂર નથી. સ્વાધ્યાય કે વૈયાવૃત્ય કરવામાં યત્ન કરો.” વિકૃષ્ટતપસ્વીને પણ આ રીતે જ કહેવા યોગ્ય છે 20 કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે વિકૃષ્ટતપસ્વી પારણે ગ્લાન જેવો થવા છતાં સ્વીકારાય છે, અર્થાત્ ઉપસંપદા અપાય છે. જ્યારે માસાદિનો તપસ્વી કે યાવજ્જીવ તપસ્વી (અનશની) હોય તે તો (બંને આચાર્યોના મતે) ઇચ્છાય છે. આવા તપસ્વીને જ્યારે નિશ્રા આપવાની હોય ત્યારે પણ આચાર્યે ગચ્છને પૂછવું જોઈએ કે-“આ તપસ્વી ગચ્છમાં રહેવા માગે છે.” ગચ્છને પૂછ્યા વગર જો આચાર્ય તપસ્વીને સ્વીકારે તો સામાચારીનો ભંગ કર્યો કહેવાય છે. પરિણામે 25 તે શિષ્યો આચાર્યવડે આજ્ઞા અપાયેલા છતાં પણ તપસ્વીનું ઉપધિપડિલેહણાદિ કાર્ય ન કરે. (તેથી આચાર્યે પોતાના ગચ્છને પૂછીને જ તપસ્વીને સ્વીકારવો જોઈએ.) હવે જો પૂછાયેલા શિષ્યો કહે કે - “પ્રથમથી જ આપણા ગચ્છમાં એક તપસ્વી તો છે જ, આનો તપ પૂર્ણ થયા પછી જ અમે આ અન્ય તપસ્વીની સેવાદિ કરીશું.” તો અન્ય તપસ્વીને ત્યાં સુધી રાહ જોવાનું કહે છે. વળી જો શિષ્યો અન્ય તપસ્વીની સેવાદિ કરવાનું ઇચ્છતાં ન 30 હોય તો તપસ્વીને પાછો મોકલી આપે. જો શિષ્યો તે તપસ્વીની પણ સેવા કરવા તૈયાર હોય તો તે તપસ્વીને પણ સ્વીકારવામાં આવે છે અને વિધિવડે સ્વીકારાયેલા એવા તેનું પડખું ફેરવવું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) प्रतीच्छितस्योद्वर्त्तनादि कार्यं यत्पुनः प्रमादतोऽनाभोगतो वा न कुर्वन्ति शिष्यास्तदाऽऽचार्येण चोदनीया इत्यलं प्रसङ्गेन इति गाथार्थः ॥ 5 उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरेंतो । તવા अहवा समाणियंमी सारणया वा विसग्गो वा ॥ ७२० ॥ दारं ॥ व्याख्या : उपसम्पन्नो 'यत्कारणं' यन्निमित्तं, तुशब्दादन्यच्च सामाचार्य्यन्तर्गतं किमपि વૃદ્ઘતે, ‘તારાં’ વૈયાવૃત્ત્વાતિ ‘અપૂરયન્’ સર્વન્ યતા વર્ષાંત નૃત્યધ્યાહાર:, વિમ્ ? – 'सारणया वा विसग्गो वा' तदा तस्य 'सारणा' चोदना वा क्रियते, अविनीतस्य पुनः विसर्गो परित्यागो वा क्रियत इति, तथा नापूरयन्नेव यदा वर्त्तते तदैव सारणा वा विसर्गे वा 10 क्रियते, किं तु ? ' अहवा समाणियंमित्ति अथवा परिसमाप्तिं नीते अभ्युपगतप्रयोजने स्मारणा वा क्रियते, यथा - समाप्तं तद्विसर्गो वेति गाथार्थः ॥ उक्ता संयतोपसम्पत्, साम्प्रतं गृहस्थोपसम्पदुच्यते—तत्र साधूनामियं सामाचारी वा 7 चारित्रोपसम्पद्विधिविशेषप्रतिपादनायाह 1 सर्वत्रैवाध्वादिषु वृक्षाद्यधोऽप्यनुज्ञाप्य स्थातव्यं, यत आह વગેરે કરવા યોગ્ય છે. જે શિષ્યો પ્રમાદ કે અનાભોગથી તપસ્વીની સેવા કરતા નથી, તે શિષ્યોને 15 આચાર્યે પ્રેરણા કરવી જોઈએ. વધુ વિસ્તારથી સર્યું. II૭૧૯॥ અવતરણિકા : ચારિત્રોપસંપદાની જ વિધિવિશેષને કહેવા માટે કહે છે ગાથાર્થ : જે કારણે ઉપસંપદા સ્વીકારી છે તે કારણને નહીં કરતાં અથવા તે કારણ પૂર્ણ થતાં સાધુને પ્રેરણા અથવા તે સાધુનો ત્યાગ કરવામાં આવે છે. ટીકાર્થ : જેની માટે ઉપસંપદા સ્વીકારી છે તેને અને “તુ” શબ્દથી બીજું જે કંઈ પણ 20 સામાચારીમાં આવતું હોય તે બધું અહીં જાણી લેવું. તેને = વૈયાવૃત્ત્પાદિને (અર્થાત્ વૈયાવૃત્ય કે તપ માટે ઉપસંપદા સ્વીકારી હોય તો તે અને તે ગચ્છની સામાચારી પ્રમાણે બીજું જે કંઈ પણ હોય તેને) જ્યારે સાધુ કરતો ન હોય ત્યારે તે કરવા માટે પ્રેરણા કરાય છે અથવા જો તે અવિનીત હોય તો ત્યાગ કરાય છે. વળી, માત્ર જ્યારે તે-તે કાર્યોને ન કરતો હોય ત્યારે જ પ્રેરણા કે ત્યાગ કરાય છે એવું નહીં, પરંતુ તેનું વૈયાવૃત્યાદિ સ્વીકારેલું કાર્ય જ્યારે પૂર્ણ થઈ 25 જાય ત્યારે “તમારું કાર્ય પૂર્ણ થયું છે” એ પ્રમાણે સ્મરણ કરાવવામાં આવે છે અથવા તેને પાછો મોકલવામાં આવે છે. (અર્થાત્ પ્રયોજન પૂર્ણ થતાં તેને યાદ અપાવે, યાદ અપાવ્યા પછી જો તે વૈયાવૃત્યાદિ કરવાનું ફરી ચાલુ કરે તો ગચ્છમાં રાખે, ન ઇચ્છે કે વૈયાવૃત્યાદિ કરવામાં તેનું સામર્થ્ય ન રહે ત્યારે તેને વિદાય કરે.) સંયતોપસંપદા પૂર્ણ થઈ. ॥૭૨૦ા * ગૃહસ્થોપસંપદા * 30 અવતરણિકા : હવે ગૃહસ્થોપસંપદા કહેવાય છે. તેમાં સાધુઓનો આ આચાર છે કે– બધે જ અર્થાત્ માર્ગ વિ.માં વૃક્ષ નીચે પણ જ્યારે રહેવાનું આવે ત્યારે અનુજ્ઞા લઈ રહે, કારણ કે કહ્યું છે કે → Page #66 -------------------------------------------------------------------------- ________________ અવિદત્ત પરાવગ્રહ અકલ્પ્ય (નિ. ૭૨૧-૭૨૨) इत्तरियं पि न कप्पइ अविदिनं खलु परोग्गहाईसुं । चिट्ठित्तु निसित्तु व तइयव्वयरक्खणट्ठाए ॥ ७२१ ॥ व्याख्या : ‘इत्वरमपि' स्वल्पमपि, कालमिति गम्यते, न कल्पते अविदत्तं खलु परावग्रहादिषु, आदिशब्दः परावग्रहानेकभेदप्रख्यापकः, किं न कल्पते इति ?, आह-'स्थातुं' कायोत्सर्गं कर्तुं ‘નિીતુિમ્ ' પવેદ્યું, જિમિત્યંત આ—‘તડ્ય∞યાવળકા' અત્તાવાનવિનત્યા તૃતીયવ્રતરક્ષાર્થ, 5 तस्माद्भिक्षाटनादावपि व्याघातसम्भवे क्वचित् स्थातुकामेनानुज्ञाप्य स्वामिनं विधिना स्थातव्यम्, अटव्यादिष्वपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य स्थातव्यं, तदभावे देवतां, यस्याः सोऽवग्रहइति થાર્થ: ॥ उक्ता दशविधसामाचारी, साम्प्रतमुपसंहरन्नाह एवं सामाचारी कहिया दसहा समासओ एसा । संजमतवड्ढयाणं निग्गंथाणं महरिसीणं ॥ ७२२ ॥ निगदसिद्धा । सामाचार्य्यासेवकानां फलप्रदर्शनायाह છે ૫૫ ગાથાર્થ: ત્રીજાવ્રતના રક્ષણ માટે પરના અવગ્રહાદિમાં અનુજ્ઞા વિના સ્વલ્પ પણ કાળ માટે કાયોત્સર્ગ કરવો કે બેસવું કલ્પતું નથી. ટીકાર્થ : સ્વલ્પ કાળ માટે પણ, મૂળગાથામાં “કાળ” શબ્દ નથી તે અહીં જાણી લેવો. 15 અનુજ્ઞા વિના પરાવગ્રહાદિમાં કલ્પતું નથી. “પરાવગ્રહાદિ” અહીં “આદિ” શબ્દ પરાવગ્રહના જ અનેક ભેદો જણાવનાર છે. શું કલ્પતું નથી ? તે કહે છે - કાયોત્સર્ગ કરવો કે બેસવું કલ્પતું નથી. શા માટે કલ્પતું નથી ? તે કહે છે - અદત્તાદાનની વિરતિ નામના ત્રીજા વ્રતનું રક્ષણ કરવા માટે કલ્પતું નથી. તેથી ભિક્ષાટનાદિમાં જ્યારે કોઈ વ્યાઘાતનો સંભવ હોય ત્યારે કોઈક સ્થાને ઊભા રહેવાની ઇચ્છા થાય ત્યારે વિધિવડે સ્વામી પાસે તે સ્થાનની અનુજ્ઞા લઈ ઊભા 20 રહેવું. અટવી વગેરેમાં પણ વિશ્રામ કરવાની ઇચ્છા થાય ત્યારે પૂર્વસ્થિત (વ્યક્તિ કે સાધુ)ની અનુજ્ઞા મેળવી વિશ્રામ કરવો. જો તે સ્થાનનો કોઈ સ્વામી ન હોય કે ત્યાં કોઈ પૂર્વસ્થિત ન હોય ત્યારે તે દેવની રજા લેવી જેનો તે અવગ્રહ હોય.II૭૨૧॥ અવતરણિકા : આ પ્રમાણે દસ પ્રકારની સામાચારી કહી. હવે ઉપસંહાર કરતા કહે 10 ગાથાર્થ : આ પ્રમાણે સંયમતપથી યુક્ત નિગ્રંથ મહર્ષિઓની દસ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહી. 25 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. I૭૨૨ અવતરણિકા : સામાચારીના આસેવક એવા સાધુઓને પ્રાપ્ત થતું ફળ બતાડવા માટે 30 કહે છે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) एयं सामायारि जुता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥ ७२३ ॥ निगदसिद्धा एव । इदानी पदविभागसामाचार्याः प्रस्तावः सा च कल्पव्यवहाररूपा बहुविस्तरा स्वस्थानादवसेया, इत्युक्तः सामाचार्युपक्रमकालः, साम्प्रतं यथाऽऽयुष्कोपक्रमकालः 5 પ્રતિપાદતેસ ચ સખા, તથા– अज्झवसाणनिमित्ते आहारे वेयणा पराघाए । फासे आणापाणु सत्तविहं झिज्जए आउं ॥ ७२४ ॥ व्याख्या : अध्यवसानमेव निमित्तम् अध्यवसाननिमित्तं तस्मिन्नध्यवसाननिमित्ते सति, 10 अथवा अध्यवसानं रागस्नेहभयभेदेन त्रिधा तस्मिन्नध्यवसाने सति, तथा दण्डादिके निमित्ते सति, आहारे प्रचुरे सति, वेदनायां नयनादिसम्बन्धिन्यां सत्यां, पराघातो गर्तापातादिसमुत्थस्तस्मिन् सति, स्पर्शे भुजङ्गादिसम्बन्धिनी, प्राणापानयोनिरोधे, किम् ?, सर्वत्रैव क्रियामाह-'सप्तविधं' सप्तप्रकारमेवं भिद्यते आयुरिति गाथासमुदायार्थः ॥अवयवार्थस्तूदाहरणेभ्योऽवसेयः, तानि चामूनि-रागाध्यवसाने सति भिद्यते आयुर्यथा ગાથાર્થ : આ સામાચારીનું આસેવન કરતા, ચરણ-કરણમાં ઉપયુક્ત સાધુઓ અનેકભવોથી સંચિત અનંત કર્મોને ખપાવે છે. ટીકાર્થ ઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. હવે પદવિભાગ સામાચારીનો અવસર છે, અને તે કલ્પ અને વ્યવહારરૂપ (એટલે કે બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રમાં કહેવાયેલ સામાચારીરૂપ) ઘણી વિસ્તારવાળી હોવાથી સ્વસ્થાનમાંથી (પ્રાયશ્ચિત સંબંધી તે-તે ગ્રંથોમાંથી) જાણવા યોગ્ય છે. આ 20 રીતે સામાચારી-ઉપક્રમકાળ કહેવાયો. અવતરણિકા : હવે આયુષ્યોપક્રમકાળ પ્રતિપાદન કરાય છે અને તે સાત પ્રકારે છે. તે આ પ્રમાણે છે ગાથાર્થ : અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને પ્રાણાપાન આ સાત પ્રકારે આયુ નાશ પામે છે. 25 ટીકાર્થ : અધ્યવસાયરૂપ નિમિત્તથી અથવા અધ્યવસાય એ રાગ-સ્નેહ-ભય એમ ત્રણ પ્રકારે છે. આવા અધ્યવસાયથી, તથા દંડાદિ નિમિત્તથી, પુષ્કળ પ્રમાણમાં ખાવાથી, નયનાદિસંબંધી વેદના થતાં, ઊંડા ખાડામાં પડવાદિથી ઉત્પન્ન થયેલ પરાઘાતથી, ત્વવૂિષસર્પાદિનો સ્પર્શ થતાં, અને પ્રાણાપાનનો નિરોધ થતાં, આમ સાત પ્રકારે (જીવનું) આયુષ્ય નાશ પામે છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ જાણવો. વિસ્તારથી દ્રષ્ટાંતો દ્વારા જાણવા યોગ્ય છે. તે દ્રષ્ટાંતો આ પ્રમાણે છે. તેમાં 30 પ્રથમ રાગરૂપ અધ્યવસાયથી જે રીતે આયુ ભેદાય છે તે બતાવે છે - Page #68 -------------------------------------------------------------------------- ________________ રાગ અને સ્નેહથી આયુષ્યનું તૂટવું (નિ. ૭૨૪) મા ૫૭ एस्स गावीओ हरियाओ, ताहे कुढिया पच्छओ लग्गा, तेहिं नियत्तियाओ, तत्थेगो तरुणो अतिसयदिव्वरूवधारी तिसिओ गामं पविट्ठो, तस्स तरुणीए नीणियमुदगं, सो य पीतो, सा तस्स अणुरत्ता, होक्कारंतस्सवि ण ठाति, सो उठित्ता गतो, सावि तं पलोएंती तहेव उणुयत्तेति, जाहे अद्दिस्सो जाओ ताहे तहठिया चेव रागसंमोहियमणा उयल्ला । एवं रागज्झवसाणे भिज्जति आउंति । तथा स्नेहाध्यवसाने सति भिद्यते आयुर्यथा-ऐगस्स वाणियगस्स तरुणी महिला, ताणि 5 परोप्परमतीवमणुरत्ताणि, ताहे सो वाणिज्जगेण गतो, पडिनीयत्तो वसहिं एक्काहेण ण पावइ, ताहे वयंसगा से भणंति-पिच्छामो किं सच्चो अणुरागो न वत्ति ?, ततो एगेणागंतूण भणियासो मउत्ति, तीए भणियं-किं सच्चं ?, सच्चं सच्चंति, ततो तिन्निवारे पुच्छिता मया, इयरस्स कहियं, सोऽवि तह चेव मतो । एवं स्नेहाध्यवसाने सति भिद्यते आयुरिति, आह-रागस्नेहयोः (१) गोवाणियानी यो यो।७. २मेवाणो ५७१ माया. तेभोसे योने पाछी 10 લાવી. તે ગામમાં એક અતિશયરૂપધારી યુવાન તરસ્યો પ્રવેશ્યો. યુવાન કન્યાએ તે યુવાનને પાણી પીવા આપ્યું. તેણે પાણી પીધું. તે કન્યા યુવાન તરફ આકર્ષાઈ. યુવાન પાણી પીધા પછી પાણી માટે ના પાડવા છતાં કન્યા (યુવાનના હાથથી બનાવેલા ખોબામાં પાણી નાંખતી) અટકી નહીં. ત્યારે તે યુવાન ઊભો થઈને ચાલ્યો ગયો. તે કન્યા પણ તેને જોતી ઊભી રહી. જ્યારે યુવાન અદશ્ય થયો ત્યારે તે રીતે ઊભેલી જ રાગથી સંમોહિતમનવાળી કન્યા મૃત્યુ પામી. આ પ્રમાણે 15 રાગરૂપ અધ્યવસાયથી આયુ ભેદાય છે. (૨) સ્નેહરૂપ અધ્યવસાયથી જે રીતે આયુ ભેદાય છે તે કહે છે-એક વેપારીની પત્ની યુવાન હતી. બંનેને પરસ્પર તીવ્ર અનુરાગ હતો. એકવાર વેપાર માટે તે બહારગામ ગયો. ત્યાંથી પાછો ફરેલો તે એક દિવસ માટે પોતાના ઘરે જતો નથી. તેના મિત્રો તેને કહે છે - “આપણે જોઈએ 3, २॥ प्रत्येनो २२॥ सायो छ : नही ?" मेथी मे भित्री भावाने वेपारीनी पत्नीने प्रयुं 20 3 -“भारी पति भरी गयो." ते मे पू७t - "शुं तमे सायुं हो छो ?” “t ! ! त६न સત્ય છે” એમ મિત્રે કહ્યું. આ રીતે ત્રણ વાર પૂછ્યા પછી તે મરી ગઈ. આ વાત વેપારીને કહી, તો તે પણ તે જ રીતે મરી ગયો. આમ પરસ્પરના સ્નેહથી આયુ ભેદાય છે. ११. एकस्य गावो हृताः, तदा ग्रामाधिपाः (आरक्षकाः) पश्चाल्लानाः, तैर्निर्वर्तिताः, तत्रैकः तरुणोऽतिशयदिव्यरूपधारी तृषितो ग्रामं प्रविष्टः, तस्मै तरुण्याऽऽनीतमुदकं, स च पीतवान्, सा 25 तस्मिन्ननुरक्ता, हुङ्कारयत्यपि न तिष्ठति, स उत्थाय गतः, सापि तं प्रलोकयन्ती तथैव स्थितेति (?) . यदाऽदृश्यो जातस्तदा तथास्थितैव रागसंमूढमना मृता । एवं रागाध्यवसानेन भिद्यते आयुरिति । १२. एकस्य वणिजस्तरुणी महिला, तौ परस्परमतीव अनुरक्तौ, तदा स वाणिज्याय गतः, प्रतिनिवृत्तो वसतिमेकाहेन न प्राप्स्यति, तदा वयस्यास्तस्य भणन्ति-प्रेक्षामहे किं सत्योऽनुरागो न वेति, तत एकनागत्य भणिता-स मृत इति, तया भणितम्-किं सत्यं ?, सत्यं सत्यमिति, ततः त्रीन् वारान् 30 पृष्ट्वा मृता, इतरस्मै कथितं, सोऽपि तथैव मृतः । * ताहे पउत्तेति प्र. । Page #69 -------------------------------------------------------------------------- ________________ ५८ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) कः प्रतिविशेष इति ?, उच्यते, रूपाद्याक्षेपजनितः प्रीतिविशेषो रागः, सामान्यस्त्वपत्यादिगोचरः स्नेह इति, भयाध्यवसाने भिद्यते आयुर्यथा सोमिलस्येति - बारवतीए वासुदेवो राया, वसुदेवो से पिया देवई माया, सा कंचि महिलं पुत्तस्स थणं देतिं दट्ठूणं अद्धितिं पगया, वासुदेवेण पुच्छिया-अम्मो ! कीस अद्धिति पकरेसि ?, तीए भणियं - जात ! न मे पुत्तभंडेण केणइ 5 थणो पीउत्ति, वासुदेवेण भणिया-मा अद्धितिं करेसि, इण्हि ते देवयाणुभावेण पुत्तसंपत्ति करेमो, देवया आराहिया, तीए भणियं - भविस्सइ से दिव्वपुरिसो पुत्तोत्ति, तहेव जायं । जायस्स य से गयसुकुमालोत्ति नामं कयं । सो य सव्वजादवपितो सुहंसुहेण अभिरमइ, सोमिलमाहणधूया य रूववतित्ति परिणाविओ, अरिनेमिस्स य अंतियं धम्मं सोऊण पव्वइओ, गतो य भगवया सद्धि, धिज्जाइयस्सवि अपत्तियं जायं । कालेण पुणो भगवया सद्धिं बारबतिमागओ, मसाणे 10 • શંકા : રાગ અને સ્નેહમાં શું તફાવત છે ? સમાધાન : રુપાદિને કારણે ઉત્પન્ન થયેલ પ્રીતિવિશેષ રાગ કહેવાય છે. જ્યારે સ્નેહ સામાન્યથી પુત્રાદિવિષયક હોય છે. (3) लयथी सोमिलनी प्रेम खायु लेहाय छे - द्वारिअमां वासुदेव ( हृष्णा) राम हता તેના પિતા વસુદેવ અને માતા દેવકી હતી. એકવાર પોતાના પુત્રને સ્તનપાન કરાવતી કોઈક 15 महिला ने भेह हेवडी अधृतिने पानी वासुदेवे पूछ्युं - "हे माता ! तमेशा भाटे अधृतिने कुरो छो ?” त्यारे हेवडीओ अधुं - " हे पुत्र ! भारा होई पुत्र हनुं सुधी भारुं दूध पीधुं नथी. " વાસુદેવે કહ્યું -“તમે અકૃતિને કરશો નહીં. હવે તમને હું દેવના પ્રભાવથી પુત્રપ્રાપ્તિને કરાવું છું.” વાસુદેવે દેવીની આરાધના કરી. દેવીએ કહ્યું– દેવકીને દિવ્યપુરુષ જેવા પુત્રની પ્રાપ્તિ થશે.” એ જ રીતે થયું. પુત્રનું 20 ગજસુકુમાલ નામ પાડવામાં આવ્યું. તે બાળક સર્વ યાદવોને પ્રિય બનેલો સુખપૂર્વક મોટો થાય છે. સોમિલબ્રાહ્મણની દીકરીને રૂપવતી જાણી ગજસુકુમાલ સાથે પરણાવી. ગજસુકુમાલ અરિષ્ટનેમિ પાસે ધર્મ સાંભળીને પ્રવ્રુજિત થયા અને ભગવાન સાથે વિચરવા લાગ્યા. આ બાજુ સોમિલબ્રાહ્મણને અપ્રીતિ ઉત્પન્ન થઈ. થોડાક સમય પછી ગજસુકુમાલ પુનઃ ભગવાન સાથે વિહાર કરતા દ્વારિકામાં આવ્યા અને સ્મશાનમાં રહી પ્રતિમા સ્વીકારી. સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલમુનિને જોયા. ગુસ્સે 25 १३. द्वारिकायां वासुदेवो राजा, वसुदेवस्तस्य पिता देवकी माता, सा काञ्चिन्महिलां पुत्राय स्तन्यं ददतीं दृष्ट्वाऽधृतिं प्रगता, वासुदेवेन पृष्टा - अम्ब ! किमधृतिं प्रकरोषि ?, तया भणितम् जात ! न मम पुत्रभाण्डेन केनचित् स्तन्यं पीतमिति, वासुदेवेन भणिता - माऽधृतिं कार्षीः, इदानीं तव देवतानुभावेन पुत्रसंपत्तिं करोमि, देवताऽऽराद्धा, तया भणितं - भविष्यति तस्या दिव्यपुरुषः पुत्र इति तथैव जातं । जातस्य च तस्य गजसुकुमाल इति नाम कृतं । स च सर्वयादवप्रियः सुखं सुखेनाभिरमते, 30 सोमिल ब्राह्मणदुहिता च रूपवतीति परिणायितः, अरिष्टनेमेश्चान्तिके धर्मं श्रुत्वा प्रव्रजितः, गतश्च भगवता सार्धं, धिग्जातीयस्याप्यप्रीतिकं जातं । कालेन पुनर्भगवता सार्धं द्वारिकायामागतः, श्मशाने " Page #70 -------------------------------------------------------------------------- ________________ भयथी आयुष्यनुं तूटवुं खने निमित्तोना प्रद्वाशे (नि. ७२४ ७२५) ૫૯ ये पडिमं ठितो, दिट्ठो य धिज्जाइएणं, ततो कुविएण कुडियंठो मत्थए दाऊण अंगाराणं से भरितो, तस्स य सम्मं अहियासेमाणस्स केवलं समुप्पण्णं, अंतगडो य संवुत्तो । वासुदेवो य भगवतो रिट्ठनेमिस्स चलणजुयलं नमिऊणं सेसे य साहू वंदिऊण पुच्छ्इ-भगवं ! तो गयसुकुमालोत्ति ?, भगवया कहियं-मसाणे पडिमं ठितो आसि, वासुदेवो तत्थेव गतो, मतो दि, कुविण भगवं पुच्छिओ - केणेस मारिउत्ति ?, भगवया भणियं-जस्सेव तुमं नयरिं पविसंतं 5 दट्ठूण सीसं फुट्टिहीतित्ति । धिज्जाइ ओऽवि माणुसाणि पट्टाविऊण जाव नीति ताव दिट्ठो अ पविसंतो वासुदेवो, भयसंभंतस्स य से सीसं तडित्ति सयसिक्करं फुट्टंति । एवं भयाध्यवसाने सति भिद्यते आयुरिति । द्वारं । यदुक्तं 'त्रिमित्ते सति भिद्यते आयु रिति तन्निमित्तमनेकप्रकारं प्रतिपादयन्नाह— दंडकससत्थरज्जू अग्गी उदगपडणं विसं वाला । सीउन्हं अरइ भयं खुहा पिवासा य वाही य ॥ ७२५ ॥ 10 થયેલા તેણે મસ્તકને વિશે પાળ બનાવી અંગારા ભર્યાં. આ વેદનાને સમ્યગ્ રીતે સહન કરતા ગજસુકુમાલમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અને અંતકૃત્ (કેવલજ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામનારા અંતકૃત્ કહેવાય છે) કેવલી થયા. આ બાજુ વાસુદેવ અરિષ્ટનેમિના ચરણયુગલને નમીને અને શેષ સાધુઓને વાંદી ભગવાનને પૂછે છે—“હે ભગવન્ ! ગજસુકુમાલમુનિ ક્યાં છે ?” 15 ભગવાને કહ્યું “સ્મશાનમાં પ્રતિમાને સ્વીકારીને રહેલા છે.” વાસુદેવ સ્મશાનમાં ગયો. ગજસુકુમાલને મૃતાવસ્થામાં જોયા. ક્રોધે ભરાયેલા વાસુદેવે ભગવાનને પૂછ્યું–“કોણે મુનિને માર્યા ?” ભગવાને કહ્યું–“નગરમાં પ્રવેશ કરતાં તમને જોઈ જેનું મસ્તક ફાટશે તેણે.’’ આ બાજુ બ્રાહ્મણ પણ મનુષ્યોને વળાવી પાછો આવતો હતો ત્યારે પ્રવેશ કરતા વાસુદેવને જોયા અને ભયથી સંભ્રાંત બ્રાહ્મણના મસ્તકના સેંકડો ટુકડા થઈ ગયા. આ પ્રમાણે ભયરૂપ અધ્યવસાયથી આયુ નાશ પામે 20 9.1192811 અવતરણિકા : પૂર્વે જે કહ્યું કે—“નિમિત્તથી આયુ ભેદાય છે.” તે અનેક પ્રકારના નિમિત્તનું પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થ : બંને ગાથાર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે. १४. च प्रतिमां स्थितः दृष्टश्च धिग्जातीयेन, ततः कुपितेन कुण्डिकाकण्ठं (पाली) मस्तके 25 दत्त्वाऽङ्गारैः तस्य भृतः, तस्य च सम्यगध्यस्यतः केवलं समुत्पन्नम्, अन्तकृच्च संवृत्तः । वासुदेवश्च भगवतोऽरिष्टनेमेश्चरणयुगलं नत्वा शेषांश्च साधून् वन्दित्वा पृच्छति - भगवन् ! क्व गजसुकुमाल इति ?, भगवता कथितं - श्मशाने प्रतिमया स्थित आसीत्, वासुदेवस्तत्रैव गतः, मृतो दृष्टः कुपितेन भगवान् पृष्टः - केनैष मारित इति ?, भगवता भणितं यस्यैव त्वां नगरी प्रविशन्तं दृष्ट्वा शीर्षं स्फुटिष्यतीति । धिग्जातीयोऽपि मानुषान् प्रस्थाप्य यावद्याति तावद्द्द्द्ष्टोऽनेन प्रविशन् वासुदेवः, भयसंभ्रान्तस्य च तस्य 30 - शीर्षं चटदिति शतशर्करं स्फुटितमिति । Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ હ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) मुत्तपुरीसनिरो जिण्णाजिणे य भोयणे बहुसो । घंसणघोलणपीलण आउस्स उवक्कमा एए ॥ ७२६ ॥ दारं ॥ व्याख्या : दण्डकशाशस्त्ररज्जवः अग्निः उदकपतनं विषं व्यालाः शीतोष्णमरतिर्भयं क्षुत्पिपासा च व्याधिश्च मूत्रपुरीषनिरोधः जीर्णाजीर्णे च भोजनं बहुशः घर्षणघोलणपीडनान्यायुषः 5 उपक्रमहेतुत्वादुपक्रमा एते, कारणे कार्योपचारात्, यथा-तन्दुलान् वर्षति पर्जन्यस्तथा आयुर्धृतमिति । . तत्र दण्डादयः प्रसिद्धा एव, 'व्यालाः ' सर्पा उच्यन्ते, घर्षणं चन्दनस्येव, घोलनम् अङ्गुष्ठकाङ्गुलिगृहीतसञ्चाल्यमानयूकाया इव, पीडनम् इक्ष्वादेरिवेति गाथार्थः ॥ द्वारं ॥ तथाऽऽहारे सत्यसति वाभिद्यते आयुर्यथा - ऐगो मरुगो छणे अट्ठारस वारे भुंजिऊण सूलेण मओ, अण्णो पुण छुहाए ओत्ति । द्वारं । वेदनायां सत्यां भिद्यते आयुर्यथा शिरोनयनवेदनादिभिरनेके मृता इति । द्वारं । 10 तथा पराघाते सति भिद्यते आयुर्यथा - विज्जले वा तडीए वा खाणीए वा पेल्लियस्सेति । द्वारं । तथा स्पर्शे सति भिद्यते आयुर्यथा - तयाविसेणं सप्पेणं छित्तस्स, जहा वा बंभदत्तस्स इत्थीरयणं, ટીકાર્થ : દંડ, ચાબુક, શસ્ત્ર, દોરડું, અગ્નિ, પાણીમાં ડૂબવું, વિષ, સાપ, શીતોષ્ણ, અરતિ, ભય, ક્ષુધા, પિપાસા, રોગ, મળ-મૂત્રનો નિરોધ, જીર્ણાજીણમાં અનેકવાર ભોજન. (જીર્ણાજીર્ણ એટલે અર્ધજીર્ણ, તેમાં રસની વૃદ્ધિથી વારંવાર ભોજન કરવું) ઘર્ષણ, ધોલન, પીડન વગેરે 15 આયુષ્યના ઉપક્રમના કારણ હોવાથી આયુષ્યોપક્રમ છે. અહીં કારણમાં (નિમિત્તોમાં) કાર્યનો (આયુ. ઉપક્રમનો) ઉપચાર કરેલ હોવાથી નિમિત્તો પોતે જ આયુ. ઉપક્રમ કહેવાય છે. જેમકે, વરસાદ ચોખાને વરસાવે છે, ઘી એ આયુષ્ય છે. (અહીં જો કે વરસાદ પાણીને વરસાવે છે. ઘી આયુષ્યને આપે છે. છતાં પાણી ચોખાને ઉત્પન્ન કરવાનું અને ઘી આયુષ્યને આપવાનું કારણ હોવાથી વરસાદ ચોખાને વરસાવે છે વગેરે 20 કહેવાય છે.) અહીં જેમ ચંદનનું ઘર્ષણ થાય, અંગુઠા અને આંગળીવડે જૂને જેમ મસળી નાખવામાં આવે, યંત્રમાં જેમ શેરડી વગેરેનું પીલવાનું થાય તેમ જીવનું પણ ઘર્ષણ, ઘોલન કે પીડન સમજવું. આમ થતાં આયુ ભેદાય છે. (૩) તથા વધુ પ્રમાણમાં આહાર કરવાથી અથવા આહારના અભાવથી આયુ ભેદાય છે. જેમકે, એક બ્રાહ્મણ કોઈક મહોત્સવમાં અઢાર વખત ખાઇને શૂલ (પેટમાં ભયંકર થતી અકળામણ) 25 વડે મરી ગયો. અન્ય વળી ભૂખના કારણે મર્યો. → (૪) વેદનાથી આયુ ભેદાય છે જેમકે, કેટલાય લોકો મસ્તક—આંખ વગેરેની વેદનાથી મૃત્યુ પામ્યા. (૫) પરાઘાત થતાં આયુ ભેદાય છે. જેમકે, કાદવમાં ખૂંપી જવાથી, કિનારેથી પડવાથી, ખીણમાં પડવાથી આયુ ભેદાય છે. (૬) સ્પર્શથી → જેની ચામડી ઝેરી હોય તેવા સર્પના સ્પર્શથી १५. एको ब्राह्मणः क्षणेऽष्टादश वारान्भुक्त्वा शूलेन मृतः, अन्यः पुनः क्षुधा मृत इति । 30 १६. कर्दमेन वा तट्या वा खन्या वा प्रेरितस्येति । १७. त्वग्विषेण सर्पेण स्पृष्टस्य, यथा वा ब्रह्मदत्तस्य સ્ત્રી તું, Page #72 -------------------------------------------------------------------------- ________________ 15 સ્પર્ધાદિથી આયુષ્યનું તૂટવું (નિ. ૭૨૯) હ ૬૧ तमि मए पुत्तेण से भणियं-मए सद्धि भोगे भुंजाहित्ति, तीए भणियं-न तरसि मज्झं फरिसं विसहित्तए, न पत्तियइ, आसो आणिओ, सो तीए हत्थेण मुहाओ कर्डिं जाव छित्तो, सो गलिऊण सुक्कक्खएण मतो, तहावि अपत्तियंतेण लोहमयपुरिसो कओ, तीए अवरुंडिओ, सोऽवि विलीणोति। द्वारं । तथा प्राणापाननिरोधे सति भिद्यते आयुर्यथा-छगलगाणं जणवाडादिसु मारिज्जंताणं । द्वारं । एवं सप्तविधं भिद्यते आयुरिति । न चैतत्सर्वेषामेव, किं तु सोपक्रमायुषां न निरुपक्रमायुषामिति। 5 तत्र-देवा नेरड्या वा असंखवासाउया य तिरिमणुया । उत्तमपुरिसा य तहा चरिमसरीरा य निरुवकमा ॥ १ ॥ सेसा संसारत्था भइया निरुवक्कमा व इतरे वा । सोवक्कम-निरुवक्कमभेदो भणिओ समासेणं ॥ २ ॥ आह-अध्यवसायादीनां निमित्तत्वापरित्यागाद्भेदोपन्यासो विरुध्यत इति, न, आन्तरेतरविचित्रोपाधिभेदेन निमित्तभेदानामेवोपन्यासात्, सकलजनसाधारणत्वाच्च અથવા બ્રહ્મદત્ત ચક્રવર્તીના સ્ત્રીરત્નના સ્પર્શથી, તે આ રીતે–બ્રહ્મદત્તના મર્યા પછી પુત્રે તે 10 સ્ત્રીરત્નને કહ્યું કે-“મારી સાથે ભોગ ભોગવ.” તેણીએ કહ્યું–“તું મારા સ્પર્શને સહન કરી શકીશ નહીં.” પુત્રને વિશ્વાસ થતો નથી. તેથી એક ઘોડો લાવવામાં આવ્યો. સ્ત્રીરને તે ઘોડાને પોતાના હાથે મુખથી લઈ કમર સુધી સ્પર્શ કર્યો. સ્પર્શ થતાંની સાથે તે ઘોડાનું શરીર ગળવા લાગ્યું અને વીર્યના ક્ષયથી તે મરી ગયો. તો પણ પુત્રને વિશ્વાસ ન થતાં લોખંડનો પુરુષ તૈયાર કરવામાં આવ્યો. સ્ત્રીરત્ન લોખંડપુરુષને આલિંગન કર્યું તો તે પણ પીગળી ગયો. (૭) પ્રાણાપાનના નિરોધથી જેમકે, યજ્ઞાદિમાં બોકડાદિને મારવામાં આવે છે. આ પ્રમાણે સાતપ્રકારે આયુ ભેદાય છે. સર્વ જીવોનું આ રીતે આયુ ભેદાય છે એમ નહીં પરંતુ જેઓ સોપક્રમઆયુષ્યવાળા હોય છે, તેઓનું જ આ રીતે આયુ ભેદાય છે. નિરુપક્રમ-આયુવાળા જીવોનું આ રીતે આયુ ભેદાતું નથી. તેમાં દેવ, નારકો, અસંખ્ય વર્ષના આયુવાળા તિર્યંચમનુષ્યો, ઉત્તમપુરુષો અને ચરમશરીરી જીવો નિપક્રમાયુવાળા હોય છે. શેષ સંસારસ્થ જીવોમાં ભજના છે, અર્થાત્ 20 સોપક્રમ કે નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. સોપક્રમ અને નિરુપક્રમનો ભેદ સંક્ષેપથી કહેવાયો. શંકા : અધ્યવસાયાદિ પણ નિમિત્તો જ હોવાથી જુદા શા માટે કહો છો? સમાધાન : આન્તરિક અને બાહ્ય એવી જુદી જુદી ઉપાધિના ભેદથી નિમિત્તભેદોનો જ અહીં ઉપન્યાસ કર્યો છે અને શાસ્ત્રનો આરંભ સકલજનને સાધારણ હોય છે. (આશય એ છે કે-અધ્યવસાયાદિ પણ નિમિત્તો જ છે છતાં નિમિત્તથી તેઓને જુદા કહ્યા તેટલા માત્રથી 25 અધ્યવસાયાદિ નિમિત્ત નથી એવું માની ન લેવું, પણ અધ્યવસાય-વેદનાદિ આન્તરિક અને આહાર १८. तस्मिन् मृते पुत्रेण तस्यै भपितं-मया साधु भोगान् भुक्ष्वेति, तया भणितं न शक्नोषि मम स्पर्श विसोढं, न प्रत्येति, अश्व आनीतः स तया हस्तेन मखात्कटी यावत्स्पष्टः स गिलित्वा (विलीय) शुक्रक्षयेण मृतः, तथाप्यप्रत्यायता लोहमयपुरुषः कृतः, तया आलिङ्गितः, सोऽपि विलीन इति । अजानां यज्ञपाटकादिषु मार्यमाणानाम् । देवा नैरयिका वा असंख्यवर्षायुषश्च तिर्यङ्नराः । उत्तमपुरुषाश्च तथा 30 चरमशरीराश्च निरुपक्रमाः ॥१॥ शेषाः संसारस्था भक्ता निरुपक्रमा वा इतरे वा । सोपक्रमनिरुपक्रमभेदो મતિઃ સમાન | ૨ | Page #73 -------------------------------------------------------------------------- ________________ 5 10 આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) शास्त्रारम्भस्य, आह— यद्येवमुपक्रम्यते आयुस्ततश्च कृतनाशोऽकृताभ्यागमश्च, कथम् ?, संवत्सरशतमुपनिबद्धमायुः, तस्यापान्तराल एव व्यपगमात्कृतनाशः, येन च कर्मणा तदुपक्रम्यते तस्याकृतस्यैवाभ्यागम इति, अत्रोच्यते, यथा वर्षशतभक्तमप्यग्निकव्याधितस्याल्पेनापि कालेनोपभुञ्जानस्य न कृतनाशो नाप्यकृताभ्यागमस्तद्वदिहापीति, आह च भाष्यकार:"कम्मोवक्कामिज्जइ अपत्तकालंपि जड़ ततो पत्ता । अकयागमकयनासामोक्खानासासयादोसा ॥ १ ॥ न हि दीहकालियस्सवि णासो तस्साणुभूतितो खिप्पं । बहुकालाहारस्स व दुयमग्गितरोगिणो भोगो ॥ २ ॥ सव्वं च पदेसतया भुज्जइ कम्ममणुभावतो भइतं । वसा भवे के तनासादयो तस्स ? ॥ ३ ॥ 15 ૬૨ 4. સ્પર્શાદિ બાહ્ય ઉપાધિઓના ભેદથી નિમિત્તોના અનેક પ્રકાર પડે છે. તેઓનું જ અહીં વર્ણન કર્યું છે. વળી, આ રીતે ઉપાધિભેદથી નિમિત્તોના ભેદોનું દર્શન પણ એટલા માટે કે શાસ્ત્રનો આરંભ સર્વજીવો માટે છે અર્થાત્ મંદબુદ્ધિવાળા જીવો પણ નિમિત્તોના આજ્ઞારિક—બાહ્ય ભેદોને સ્પષ્ટ જાણી શકે.) શંકા : જો આ પ્રમાણે આયુ નાશ પામતું હોય તો કૃતનાશ અને અકૃતની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. તે આ રીતે-કોઈ વ્યક્તિએ એકસો વર્ષનું આયુ બાંધેલું છે. આ આયુ જો ૧૦૦ વર્ષ પહેલા જ નાશ પામતું હોય તો કૃતનો નાશ થઈ જશે. (કારણ કે ૧૦૦,વર્ષનું આયુ તેનાવડે બંધાયું હતું અને કૃત એવા તે ૧૦૦ વર્ષના આયુનો ભોગવટા પહેલા જ નાશ થઈ ગયો.) અને જે કર્મવડે તે આયુનો ઉપક્રમ (નાશ) થાય છે તે કર્મ તો કર્યું નહોતું છતાં તે આવ્યું. માટે અમૃત 20 એવા તે કર્મની પ્રાપ્તિ થવાથી અકૃતનો અભ્યાગમ થાય છે. સમાધાન : કોઈ વ્યક્તિએ ૧૦૦ વર્ષ ચાલે એટલું ધાન્ય પોતાના કોઠારમાં ભર્યું. છતાં અચાનક અગ્નિકવ્યાધિથી (પુષ્કળ ભૂખ લાગે તેવા રોગથી) પીડાતા અલ્પકાળમાં પણ તે ધાન્યને ખાતી વ્યક્તિને જેમ કૃતનાશ કે અકૃત-અભ્યાગમ નથી તેમ અહીં પણ જાણવું. આ વિષયમાં ભાષ્યકારે કહ્યું છે કે-“અપ્રાપ્તકાળ એવું પણ કર્મ જો ઉપક્રમાય છે તો અકૃતાગમ-કૃતનાશ અને 25 મોક્ષાનાશ્વાસતા નામના દોષો પ્રાપ્ત થશે. ॥૧॥ જેમ બહુકાળે ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો શીઘ્રપણે ભોગ કરે છે, તેમ દીર્ધકાળ પર્યંત ભોગ્ય કર્મનો નાશ થતો નથી, પણ અનુભૂતિથી શીઘ્ર ક્ષય થાય છે ।।૨। બધા જ કર્મો પ્રદેશોદયથી તો ભોગવાય જ છે. વિપાકોદયથી ભજના જાણવી. તેથી બધા જ કર્યો અવશ્ય ભોગવાતા હોવાથી કૃતનાશાદિ દોષો તેને કેવી રીતે १९. कर्मोपक्रम्यते अप्राप्तकालेऽपि यदि ततः प्राप्ताः । अकृतागमकृतनाशमोक्षानाश्वाशतादोषाः 30 ॥१॥ न हि दीर्घकालिकस्यापि नाशस्तस्यानुभूतितः क्षिप्रम् । बहुकालीनाहारस्येव द्रुतमग्निकरोगिणो भोगः ॥२॥ सर्वं च प्रदेशतया भुज्यते कर्म अनुभावतो भक्तम् । तेनावश्यानुभवे के कृतनाशाद યસ્તસ્ય ? રૂા Page #74 -------------------------------------------------------------------------- ________________ કૃતનાશાદિદોષોનું નિરાકરણ (નિ. ૭૨૬) किंचिदकालेऽवि फलं पाविज्जइ पच्चए य कालेण । तह कम्मं पाविज्जइ कालेणवि पच्चए अण्णं ॥ ४ ॥ जहवा दीहा रज्जू उज्झइ कालेण पुंजिया खिप्पं । विततो पडोsवि सुस्स पिंडीभूतो य कालेणं ॥ ५ ॥ " इत्यादि । ततश्च यथोक्तदोषानुपपत्तिरिति द्वारगाथावयवार्थः । व्याख्यात उपक्रमकालः, साम्प्रतं देशकालद्वारावयवार्थ उच्यते-तत्र देशकाल: प्रस्तावोऽभिधीयते, स च प्रशस्तो प्रशस्तश्च, આવે ?’ (વિ.આ.ભા. ગાથા ૨૦૪૭-૪૮-૪૯ —આ ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે – પૂર્વપક્ષઃ દીર્ઘસ્થિતિવાળું એવું પણ કર્મ પોતાનો સમય પ્રાપ્ત થાય તે પહેલા જો નાશ પામતું હોય તો અકૃતાગમાદિ દોષો પ્રાપ્ત થાય, તે આ રીતે-લાંબા કાળે ભોગ્ય કર્મ ઉપક્રમથી હમણાં જ વેદાતું હોવાથી, આ કાળે વેદાય તેવું કર્મ પૂર્વે કરાયું ન હતું અને છતાં ઉદયમાં આવ્યું તેથી અકૃતનો 10 આગમ થયો. તથા દીર્ઘકાળે ભોગ્ય કર્મ ઉપક્રમથી વહેલું ઉદયમાં આવ્યું. આમ દીર્ઘસ્થિતિરૂપે કરાયેલ કર્મનો વહેલો નાશ થવાથી કૃતનાશ દોષ આવ્યો. તથા આ રીતે દોષ આવતા મોક્ષમાં પણ અનાશ્વાસ થશે કારણ કે, આ રીતે તો સિદ્ધોને પણ અકૃતકર્મોનો આગમ થતાં સંસારની પ્રાપ્તિ અને સંસારીજીવોને કૃતનો નાશ થતાં મોક્ષની પ્રાપ્તિ થવાની આપત્તિ આવે. ૬૩ 5 ઉત્તરપક્ષ : આવા દોષો આવશે નહીં કારણ કે દીર્ઘકાળભોગ્ય કર્મો ભોગવ્યા વિના જ 15 જો નાશ પામતા હોત તો કૃતનાશાદિ દોષો આવત, પરંતુ અહીં એમ થતું નથી. જેમ દીર્ઘકાળભોગ્ય આહારને ભસ્મકરોગવાળી વ્યક્તિ સ્વલ્પકાળમાં ભોગવે છે, તેમ જીવ પણ દીર્ઘકાળભોગ્ય કર્મોને ઉપક્રમ દ્વારા સીઘ્ર ભોગવી નાંખે છે. ભોગવ્યા વિના તેનો નાશ થતો નથી, કારણ કે સર્વ કર્મો પ્રદેશોદયથી તો ભોગવાય જ છે. અનુભાવથી—વિપાકોદયથી કર્મોને ભોગવવામાં ભજના જાણવી. આમ, સર્વ કર્મો અવશ્ય ભોગવાતા હોવાથી કૃતનાશાદિ દોષો ક્યાંથી આવે ?) તથા જેમ આમ્રાદિવૃક્ષનું ફળ ઘાસાદિમાં ઢાંકવાથી અકાળે પાકે છે તો કો'ક વૃક્ષ પર રહેલું છતું કાળે જ પાકે છે. તેમ કો'ક કર્મ કાળ પાકતાં ઉદયમાં આવે, તો કો'ક કર્મ વહેલું ઉદયમાં આવે છે ।।૪। અથવા જેમ લાંબી દોરી ઘણાં કાળે બળે છે, તો વાળેલી દોરી અલ્પકાળમાં બળે છે. અથવા ખોલીને સૂકવેલું કપડું અલ્પકાળમાં સૂકાય છે, તો વાળેલું વસ્ત્ર ઘણાં કાળે સૂકાય છે તેમ અહીં પણ જાણવું. ॥૫॥ વિ.આ.ભા.ગા. ૨૦૫૮-૨૦૬૧॥ તેથી કહેવાયેલા દોષો ઘટતા 25 નથી. આ પ્રમાણે દ્વારગાથાનો વિસ્તારાર્થ પૂર્ણ થયો. તે સાથે ઉપક્રમકાળદ્વાર વ્યાખ્યાન કરાયું. I૭૨૫-૭૨૬॥ અવતરણિકા : હવે (ગા. ૬૬૦માં બતાવેલ) દેશકાળદ્વારનો વિસ્તારાર્થ કહેવાય છે. તેમાં દેશકાળ એટલે અવસર જાણવો અને તે પ્રશસ-અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્તાવસરનું 20 २०. किञ्चिदकालेऽपि फलं पाच्यते पच्यते च कालेन । तथा कर्म पाच्यते कालेनापि पच्यतेऽन्यत् 30 ॥४॥ यथा वा दीर्घा रज्जूर्दह्यते कालेन पुञ्जिता क्षिप्रम् । विततः पटोऽपि शुष्यति पश्च * જાત્તેન Page #75 -------------------------------------------------------------------------- ________________ ६४ * आवश्यनियुति रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) तत्र प्रशस्तस्वरूपप्रतिपादनायाह निद्भूमगं च गामं महिलाथूभं च सुण्णयं दटुं । णीयं च कागा ओलेन्ति जाया भिक्खस्स हरहरा ॥ ७२७ ॥ व्याख्या : निर्दूमकं च ग्रामं महिलास्तूपं च कूपतटमित्यर्थः, शून्यं दृष्ट्वा, तथा नीचं च .. 5 काका: ओलिन्ति'त्ति गृहाणि प्रति परिभ्रमन्ति, तांश्च दृष्ट्वा विद्यात् यथा जाता भैक्षस्य 'हरहरे'त्यतीव. भिक्षाप्रस्ताव इति, पाठान्तरं वा 'नीयं च काए ओलिन्ते' दृष्ट्वेत्यनुवर्तत इति गाथार्थः। अप्रशस्तदेशकालस्वरूपाभिधित्सयाऽऽह निम्मच्छियं महुं पायडो णिही खज्जगावणो सुण्णो । जा यंगणे पसुत्ता पउत्थवइया य मत्ता य ॥ ७२८ ॥ दारं ॥ व्याख्या : निर्माक्षिकं मधु, प्रकटो निधिः, खाद्यकापणः शून्यः, कुल्लूरिकापण इति भावार्थः, अतो मध्वादीनां ग्रहणप्रस्तावः, तथा या चाङ्गणे प्रसुप्ता प्रोषितपतिका च मत्ता च तस्या अपि ग्रहणं प्रति प्रस्ताव एवेति, आसवेन मदनाकुलीकृतत्वात्तस्या इति गाथार्थः । दारं । इदानीं कालकालः प्रतिपाद्यते-कालस्य-सत्त्वस्य श्वादेः कालो-मरणं कालकालः, अमुमेवार्थ प्रतिपादयन्नाह कालेण कओ कालो अम्हं सज्झायदेसकालंमि । तो तेण हओ कालो अकालकालं करेंतेणं ॥ ७२९ ॥ સ્વરૂપ બતાવતા કહે છે કે, ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : (રસોઇની પરિસમાપ્તિ થવાથી) નિધૂમ એવા ગામને અને શૂન્ય એવા કૂવાના 20 તટને જોઈને તથા કાગડાઓ ઘરની નજીક ભમે છે તેઓને જોઈને જણાય છે કે ભિક્ષાની વેળા थई छ. पाठान्तरभ – “घरनी न ममता मो" मे प्रभाए 418 छ त्यो होइन' શબ્દ જોડી દેવો. I૭૨૭ અવતરણિકા : હવે અપ્રશસ્ત દેશકાળના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્ય : મધમાખી વિનાનો મધપુડો, પ્રગટ નિધિ, શૂન્ય એવી ખાદ્યપદાર્થોની દુકાન, આ બધાને જોઈ તે મધાદિ વસ્તુને ગ્રહણ કરવાનો અવસર જણાય છે. તથા આંગણમાં સૂતેલી, બહારગામ ગયેલો છે પતિ જેનો તેવી અને મત્ત સ્ત્રી દારૂ પીવાથી મદનભાવ(કામ)વડે આકુંચિત કરાયેલી હોવાથી તેણીનો પણ ગ્રહણ પ્રત્યે અવસર જણાય છે. II૭૨૮ અવતરણિકા : હવે કાળકાળ પ્રતિપાદન કરાય છે. કૂતરાદિ જીવરૂપ કાળનો કાળ એટલે 30 મરણ તે કાળકાળ કહેવાય છે. આ જ અર્થનું પ્રતિપાદન કરતાં કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. 15 05 Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ-વર્ણકાલનું સ્વરૂપ (નિ. ૭૩૦-૭૩૧) ૬૫ - વ્યાડ્યા : “વાસ્નેન' ના “વૃત: વાર્તા 'ક્તિ મરમ્ મા સ્વાધ્યાયશાત્રે તતોને હતઃ વાત મનઃ સ્વાધ્યાયાત્રા, ‘માત્રે પ્રસ્તાવે ‘વાર્ત' પર વુર્વતિ પથાર્થ: દરમ્' इदानीं प्रमाणकालः प्रतिपाद्यते-तत्राद्धाकालविशेष एव मनुष्यलोकान्तर्वर्ती विशिष्टव्यवहारहेतुः अहर्निशरूपः प्रमाणकाल इति, आह चदुविहो पमाणकालो दिवसपमाणं च होइ राई अ । 5. चउपोरिसिओ दिवसो राती चउपोरिसी चेव ॥ ७३० ॥ व्याख्या : द्विविधः प्रमाणकाल:-दिवसप्रमाणं च भवति रात्रिश्च, चतुष्पौरुषिको दिवसः रात्रिश्चतुष्पौरुष्येव, ततश्च प्रमाणमेव कालः प्रमाणकालः, पौरुषीप्रमाणं त्वन्यत्रोत्कृष्टहीनादिभेदभिन्नं પ્રતિપવિતખેવેતિ થાર્થ: દ્વારા इदानीं वर्णकालस्वरूपप्रदर्शनायाह 10 पंचण्हं वण्णाणं जो खलु वण्णेण कालओ वण्णो । - સો રોફ વUત્નિો વ0િ0% નો વ નં . 9રૂર છે व्याख्या .: पञ्चानां शुक्लादीनां वर्णानां यः खलु वर्णेन छायया कालको वर्णः, खलुशब्दस्यावधारणार्थत्वात्कृष्ण एव, अनेन गौरादेर्नामकृष्णस्य च व्यवच्छेदः, स भवति वर्णकालः, વ8ાર્તા નિતિ વર્જનઃ, ‘વUિUUM નો વ = નિંતિ વર્ધાનં વ:, રૂપ નિત્યર્થ, 15 ટીકાર્થ : અમારા સ્વાધ્યાયના અવસરે કૂતરો મરણ પામ્યો. તેથી અકાળે મરણ પામતા કૂતરાએ સ્વાધ્યાય કાળ હણ્યો. I૭૨૯ અવતરણિકા : હવે પ્રમાણકાળ કહેવાય છે – તેમાં મનુષ્યલોકમાં થનારો, વિશિષ્ટવ્યવહારનું કારણ, એવો રાતદિવસરૂપ અદ્ધાકાળવિશેષ જ પ્રમાણકાળ છે. કહ્યું છે ? - ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : બે પ્રકારનો પ્રમાણકાળ છે – દિવસ અને રાત્રિ. તેમાં ચારપ્રહર પ્રમાણ દિવસ અને ચારપ્રહર પ્રમાણ જ રાત્રિકાળ છે. તેથી પ્રમાણ એ જ કાળ તે પ્રમાણકાળ. અન્ય ગ્રંથોમાં પ્રહરનું પ્રમાણ ઉત્કૃષ્ટ-હીનાદિભેદોવાળું કહ્યું જ છે. (તથી અહીં બતાવવામાં આવતું નથી.) /૭૩oll. અવતરણિકા : હવે વર્ણકાળનું સ્વરૂપ દેખાડવા માટે કહે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ ઃ શુક્લાદિ પાંચ વર્ણોમાંથી જે વર્ણ છાયાવડે કાળો છે તે વર્ણકાળ છે. (અર્થાત્ કૃષ્ણવર્ણ વર્ણકાળ છે.) મૂળગાથામાં “વત્ન” શબ્દ “જ”કાર અર્થમાં હોવાથી જે કૃષ્ણ છે તે જ વર્ણકાળ છે એમ અર્થ જાણવો. અહીં ‘વકાર દ્વારા શુક્લાદિ અને નામકૃષ્ણ (કૃષ્ણ એવું કોઇનું નામ હોય, પણ વર્ણ ગોરો હોય તેવા)ની બાદબાકી જાણવી. વર્ણ એવો જે કાળ તે વર્ણકાળ, 30 એ પ્રમાણે સમાસ કરવો. હવે “વUTM નો વ = ક્ષત્નિ" શબ્દનો અર્થ કરે છે કે – વર્ણન _20 25 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ મા આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ततश्च वर्ण्यते-प्ररूप्यते यो वा कश्चित्पदार्थों यत्कालं स वर्णकालः, वर्णप्रधानः कालो वर्णकाल इति गाथार्थः ॥ इदानीं भावकालः प्रतिपाद्यते-भावानामौदयिकादीनां स्थिति वकाल इति, आह च___ सादीसपज्जवसिओ चउभंगविभागभावणा एत्थं । ओदइयादीयाणं तं जाणसु भावकालं तु ॥ ७३२ ॥ व्याख्या : सादिः सपर्यवसितश्चतुर्भङ्गविभागभावना अत्र कार्या, केषाम् ?-औदयिकादीनां भावानामिति, ततश्च योऽसौ विभागभावनाविषयस्तं जानीहि भावकालं तु, इयमक्षरगमनिका, अयं भावार्थ:-औदयिको भावः सादिः सपर्यवसानः सादिरपर्यवसानः अनादिःसपर्यवसानः अनादिरपर्यवसान इत्येवमौपशमिकादिष्वपि चतुर्भङ्गिका द्रष्टव्या, इयं पुनरत्र विभागभावना10 औदयिकचतुर्भङ्गिकायां द्वितीयभङ्गशून्यानां शेषभङ्गानामयं विषयः-नारकादीनां नारकादिभव: खल्वौदयिको भावः सादिसपर्यवसानः, मिथ्यात्वादयो भव्यानामौदयिको भावोऽनादिसपर्यवसानः, स एवाभव्यानां चरमभङ्ग इति । उक्तः औदयिकः, औपशमिकचतुर्भङ्गिकायां तु व्यादयः शून्या एव, प्रथमभङ्गस्त्वौपशमिकसम्यक्त्वादयः, औपशमिको भावः सादिसपर्यवसान इति । उक्त કરવું તે વર્ણ (અહીં વર્ણ શબ્દનો ‘રંગ’ એ પ્રમાણે અર્થ કરવો નહીં, પણ વર્ણન અર્થ કરવો.) 15 તેથી જે કોઈ પદાર્થ જે કાળે વર્ણન કરાય, તે કાળ વર્ણકાળ કહેવાય છે. અહીં વર્ણપ્રધાન એવો કાળ તે વર્ણકાળ એ પ્રમાણે સમાસ કરવો. II૭૩૧. ' અવતરણિકા : હવે ભાવકાળ પ્રતિપાદન કરાય છે. તેમાં ઔદયિક ભાવોની જે સ્થિતિ તે ભાવકાળ જાણવો. તે કહે છે કે, ગાથાર્થ : ઔદયિકાદિભાવોની સાદિ-સપર્યવસિત વગેરે ચતુર્ભગીની ભાવના અહીં કરવા 20 યોગ્ય છે. આ ચતુર્ભગીવિષયક ભાવના એ ભાવકાળ જાણવો. ટીકાર્થ : સાદિ-સાત વગેરે ચતુર્ભાગોના વિભાગની ભાવના કરવા યોગ્ય છે, કોની ? તે કહે છે– ઔદયિકાદિ ભાવોની, આ જે વિભાગભાવનાનો વિષય છે તેને ભાવકાળ તું જાણ. આ અક્ષરાર્થ થયો. ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે – ઔદયિકભાવ એ સાદિ-સાંત, સાદિ-અનંત, અનાદિ-સાંત અને અનાદિ-અનંત એમ ચાર પ્રકારે છે. આ જ પ્રમાણે ઔપશમકાદિભાવોમાં પણ 25 ચાર પ્રકાર જાણી લેવા. વિભાગની વિચારણા આ પ્રમાણે જાણવી : ઔદયિકની ચતુર્ભગીમાં બીજા ભાંગાથી શૂન્ય એવા શેષભાંગા આ રીતે ઘટશે-(૧) સાદિ-સાંત નારકાદિનો નારકાદિભવરૂપ ઔદયિકભાવ એ સાદિસાંત છે. (૨) ભવ્યજીવોનો મિથ્યાત્વાદિરૂપ ઔદયિકભાવ અનાદિ-સાંત હોય છે. (૩) આ જ મિથ્યાત્વાદિરૂપ ઔદયિકભાવ અભવ્યોને અનાદિ-અનંત જાણવો. ઔદયિકભાવ કહ્યો. 30 ઔપશમિકભાવની ચતુર્ભગીમાં પ્રથમ સિવાયના ભાંગા શૂન્ય જાણવા. તથા પશમિક સમ્યક્ત્વાદિરૂપ પથમિકભાવ સાદિ-સાંત જાણવો. ઔપશમિકભાવ કહ્યો. ક્ષાયિક-ચતુર્ભગીમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ સાયિકાદિભાવોની ચતુર્ભગી (નિ. ૭૩૨) ૬૭ औपशमिकः, क्षायिकचतुर्भङ्गिकायां तु ज्यादयः शून्या एव, क्षायिकं चारित्रं दानादिलब्धिपञ्चकं च क्षायिको भावः सादिसपर्यवसानः, सिद्धस्य चारित्र्यचारित्र्यादिविकल्पातीतत्वात्, क्षायिकज्ञानदर्शने तु सादिरपर्यवसाने इति, अन्ये तु द्वितीयभङ्ग एव सर्वमिदं प्रतिपादयन्ति । उक्तः क्षायिकः, क्षायोपशमिकचतुर्भङ्गिकायां द्वितीयभङ्गशून्यानां शेषभङ्गानामयं विषयः-चत्वारि ज्ञानानि क्षायोपशमिको भावः सादिसपर्यवसानः, मत्यज्ञानश्रुताज्ञाने भव्यानामनादिसपर्यवसाने, एते 5 एवाभव्यानां चरमभङ्ग इति । उक्तः क्षायोपशमिकः, पारिणामिकचतुर्भडिकायां द्वितीयभङ्गशून्याना शेषभङ्गानामयं गोचर:-पुद्गलकाये व्यणुकादिः पारिणामिको भावः सादिसपर्यवसानः, भव्यत्वं भव्यानामनादिः सपर्यवसानः, जीवत्वं पुनः चरमभङ्ग इति, उक्तः पारिणामिकः । उक्तार्थसङ्ग्रहगाथाबीयं दुतियादीया भंगा वज्जेत्तु बिइययं सेसे । भवमिच्छसम्मचरणे दिट्ठीनाणेतराणुभव्वजिए // / તિ પથાર્થ: – ત્રીજો-ચોથો ભાંગો શૂન્ય છે. ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક દાનાદિ-લબ્ધિપંચકરૂપ ક્ષાયિકભાવ સાદિસાંત જાણવો, કારણ કે સિદ્ધો ચારિત્રી-અચારિત્રીરૂપ વિકલ્પો રહિત છે. તથા ક્ષાયિકજ્ઞાન-દર્શને સાદિ-અનંત છે. કેટલાક આચાર્યો ચારિત્ર-લબ્ધિપંચક-જ્ઞાન અને દર્શન સર્વ સાદિ-અનંતરૂપ બીજા ભાંગામાં જ ઘટાવે છે. (કારણ કે તેઓ સિદ્ધોને પણ ચારિત્ર માને છે. મૂળ-ઉત્તરગુણાત્મક ચારિત્રનો સિદ્ધોમાં અભાવ હોવાથી સિદ્ધો ચારિત્રી નથી એમ કહેવાય છે પરંતુ “વારિત્ર 15 स्थिरतारुपमेतत्सिद्धेष्वपीष्यते" इति ज्ञानसार (स्थिरताष्टक) वचनाद् सिद्धोमा ५९ स्थिरता३५ ચારિત્ર સ્વીકારવામાં આવ્યું છે. એટલે આ ચારિત્રને આશ્રયી સાદિ-અનંત ભાંગો ઘટી જાય છે. - આની વિસ્તૃત ચર્ચા અધ્યાત્મમત પરીક્ષામાં છે, તેમાંથી જોઈ શકાય.) ક્ષાયિકભાવ કહ્યો. લાયોપથમિક ચતુર્ભગીમાં બીજા ભાંગાથી રહિત શેષભાંગાઓ આ પ્રમાણે ઘટે છે. પ્રથમ ચાર જ્ઞાનાત્મક ક્ષાયોપથમિકભાવ એ સાદિ-સાંત, મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન ભવ્યજીવોને 20 અનાદિ-સાંત, અને અભવ્યોને આ જ અનાદિ-અનંત જાણવા. ક્ષાયોપશમિકભાવ કહ્યો. - પરિણામિકચતુર્ભગીમાં બીજાભાંગાથી રહિત શેષભાંગાઓની ઘટના – પુદ્ગલાસ્તિકાયમાં વણુકાદિરૂપ પારિણામિકભાવ સાદિ-સાંત, ભવ્યજીવોનું ભવ્યત્વ અનાદિ-સાંત અને જીવત્વ એ અનાદિ-અનંત જાણવું. પારિણામિક કહ્યો. ઉપર કહેવાયેલ અર્થનો–સંગ્રહ કરનારી ગાથા : (ઔદયિક-પથમિક અને ક્ષાયિક ભાવોમાં ક્રમશ:) બીજો, બીજા વગેરે અને ત્રીજા વગેરે ભાંગા 25 છોડીને તથા શેષમાં (ક્ષાયોપથમિક અને પારિણામિકમાં) બીજો ભાંગો છોડીને શેષ ભાંગા જાણવા. (તેઓનો વિષય આ પ્રમાણે) ભવ, મિથ્યાત્વ, સમ્યકત્વ, ચારિત્ર, સમ્યત્વ, જ્ઞાન, અજ્ઞાન, પરમાણુ, ભવ્યત્વ અને જીવત્વ ક્રમશઃ વિષયો જાણવા. (આમ, સાદિ-સાંતાદિ જે સ્થિતિ તે ભાવકાળ જાણવો.) li૭૩રા २१. (औदयिकाद्यनुक्रमेण ) द्वितीयं द्वितीयादीन् तृतीयादीन् भङ्गान् वर्जयित्वा शेषयोरपि द्वितीयं 30 વયિત્વા (રૂ--૨--માસ) મમિથ્યાત્વે(મધ્યેડમધ્યે ) (ગૌ.) સખ્યત્વે (ક્ષા.)વર (વ્રતરૂપે) (ક્ષાયો.) તત્તજ્ઞાનયો ત્યાતો મજ્ઞાને (મધ્યે ગમળે a) (૫) મv ભવ્યત્વે નીવર્તે છે ? Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) एत्थं पुण अहिगारो पमाणकालेण होइ नायव्वो । खेत्तंमि कंमि काले विभासियं जिणवरिंदेणं ? ॥ ७३३ ॥ व्याख्या : 'अत्र पुनः' अनेकविधकालप्ररूपणायाम् 'अधिकार:' प्रयोजनं प्रस्तावः प्रमाणकालेन भवति ज्ञातव्यः । आह-'दव्वे अद्ध' इत्यादिद्वारगाथायां 'पगयं तु भावेणंती'त्युक्तं, .. साम्प्रतमत्र पुनरधिकारः प्रमाणकालेन भवति ज्ञातव्य इत्युच्यमानं कथं न विरुद्धयत इति ?, उच्यते, क्षायिकभावकाले भगवता प्रमाणकाले च पूर्वाह्ने सामायिकं भाषितमित्यविरोधः । अथवा प्रमाणकालोऽपि भावकाल एव, तस्याद्धाकालस्वरूपत्वादित्यलं विस्तरेणेति । 'उद्देसे निद्देसे ये' त्याधुपोद्घातनियुक्तिप्रतिबद्धद्वारगाथाद्वयस्य व्याख्यातं कालद्वारमिति । साम्प्रतं यत्र क्षेत्रे भाषितं सामायिकं तदजानन् प्रमाणकालस्य चानेकरूपत्वाद्विशेषमजानन् गाथापश्चार्द्धमाह चोदकः10 “ત્તમ જૈમિ શાને વિમાસિઘં નિવરિંvi ?' રૂતિ થાર્થ છે. चोदकप्रश्नोत्तरप्रतिपिपादयिषयाऽऽह - वइसाहसुद्धएक्कारसीएँ पुव्वण्हदेसकालंमि । महसेणवणुज्जाणे अणंतरं परंपरं सेसं ॥ ७३४ ॥ ગાથાર્થ : અહીં વળી પ્રમાણકાળવડે અધિકાર જાણવો. કયા ક્ષેત્રમાં અને કયા કારમાં 15 જિનવરેન્દ્રોએ સામાયિક કહ્યું? ટીકાર્થ : અહીં અનેક પ્રકારના કાળની પ્રરૂપણામાં પ્રમાણકાળનું પ્રયોજન છે. શંકા : “ત્રે મહં...” દ્વારગાથામાં (ગા. ૬૬૦) “ભાવકાળવડે પ્રયોજન છે” એમ કહ્યું હતું. અને અહીં તમે પ્રમાણકાળનો અધિકાર કહો છો. તો પરસ્પર વિરોધ ન આવે ? સમાધાન : ભગવાને ક્ષાયિકમાવકાળમાં અને પૂર્વાહ્નરૂપ પ્રમાણકાળમાં સામાયિક કહ્યું હતું. 20 તેથી “પ્રમાણકાળનું અહીં પ્રયોજન છે” એવું કહેવામાં કોઈ દોષ નથી. (આશય એ છે કે પ્રભુએ ક્ષાયિકભાવકાળમાં સામાયિક કહ્યું હતું માટે પૂર્વે ભાવકાળનું પ્રયોજન કહ્યું. તથા પૂર્વાહ્નસમયે સામાયિક કહ્યું હતું માટે અહીં પ્રમાણકાળનું પ્રયોજન કહ્યું.) અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે, કારણ કે તે અદ્ધાકાળ સ્વરૂપ છે. (અર્થાત "પ્રમાણકાળ એ દિવસ-રાત્રિરૂપ અદ્ધાકાળનો પર્યાય છે અને પર્યાય એ ભાવ જ છે માટે પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે.) તેથી વધુ વિસ્તારથી 25 સર્યું. આ પ્રમાણે “ નિ ય” વગેરે ઉપોદૂધાતનિયુક્તિને જણાવનારી બંને દ્વારગાથા (ગા. ૧૪૦-૧૪૧)માં રહેલ કાળદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે જે ક્ષેત્રમાં પ્રભુએ સામાયિક કહ્યું તે ક્ષેત્રને નહીં જાણતો અને પ્રમાણકાળ અનેક પ્રકારના હોવાથી વિશેષને (સમય, આવલિકા વગેરે અનેક ભેદોમાંથી કયા પ્રકારના પ્રમાણકાળમાં સામાયિક કહ્યું તે વિશેષ પ્રમાણકાળને) નહીં જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે કે-ક્યા ક્ષેત્રમાં અને કયા કાળમાં જિનવરેન્દ્ર સામાયિક કહ્યું? I૭૩૩ 30 અવતરણિકા : આ રીતના શિષ્યના પ્રશ્નના ઉત્તરનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : વૈશાખસુદ અગિયારસને દિવસે પ્રથમ પૌરુષીમાં મહસેનનામના ઉદ્યાનમાં સામાયિકની અનંતર ઉત્પત્તિ થઈ અને શેષ ક્ષેત્રમાં પરંપર ઉત્પત્તિ થઈ. Page #80 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની ઉત્પત્તિના ક્ષેત્ર-કાળ (નિ. ૭૩૪) શક ૬૯ व्याख्या : वैशाखशुद्धैकादश्यां 'पूर्वाह्नदेशकाले' प्रथमपौरुष्यामिति भावार्थः । कालस्यान्तरङ्गत्वख्यापनार्थमेव प्रश्नव्यत्ययेन निर्देशः । महसेनवनोद्याने क्षेत्रे अनन्तरनिर्गमः सामायिकस्य, 'परम्परं सेसं' ति शेष क्षेत्रजातमधिकृत्य परम्परनिर्गमस्तस्येति, आह च भाष्यकार: ___ "खेत्तं महसेणवणोवलक्खियं जत्थ निग्गयं पुब्बिं । सामाइयमन्नेसु य परंपरविणिग्गमो तस्स ॥१॥" इति गाथार्थः ॥ गतं मूलद्वारगाथाद्वयप्रतिबद्धं क्षेत्रद्वारम्, इह च क्षेत्रकालपुरुषद्वाराणां निर्गमाङ्गता व्याख्यातैव, ततश्च निर्गमद्वारव्याचिख्यासयाऽऽह-'नामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य । एसो उ निग्गमस्सा निक्खेवो छव्विहो होइ' त्ति येयं गाथोपन्यस्ता अस्या एव भावनिर्गमप्रतिपादनायाह नियुक्तिकार: ટીકાર્થ : વૈશાખસુદ અગિયારસના દિવસે પ્રથમ પ્રહરમાં (સામાયિકની ઉત્પત્તિ થઈ.) અહીં 10 કાળ એ આંતરિક અંગ છે એ જણાવવા માટે પ્રશ્નથી વિપરીત નિર્દેશ કર્યો છે. (અર્થાતુ પ્રશ્નકારના પ્રશ્નમાં પ્રથમ ક્ષેત્ર અને પછી કાળનો નિર્દેશ કર્યો છે. જયારે ઉત્તરમાં પ્રથમ કાળ અને પછી ક્ષેત્રનો નિર્દેશ કર્યો છે તે કાળની મહત્તા બતાવવા કર્યો છે.) મહસેનનામના ઉદ્યાનમાં સામાયિકની અનંતર ઉત્પત્તિ થઈ. તથા શેષ ક્ષેત્રોમાં સામાયિકની પરંપરાએ ઉત્પત્તિ થઈ. ભાષ્યકારના વચનો જણાવે છે – “ક્ષેત્ર તરીકે મહસેનવનથી ઉપલક્ષિત ક્ષેત્ર જાણવું કે જયાં પ્રથમવાર સામાયિક ઉત્પન્ન 15 થયું. અને અન્ય ક્ષેત્રોમાં સામાયિકનો પરંપરાએ નિર્ગમ જાણવો.” II૭૩૪ અવતરણિકા : આ પ્રમાણે મૂળદ્વારગાથાદ્વયમાં રહેલ ક્ષેત્રદ્વાર પૂર્ણ થયું. અહીં ક્ષેત્ર-કાળ અને પુરુષદ્વારો એ ત્રણે નિર્ગમના અંગો તરીકે (ગા. ૧૪૫માં) કહેવાઈ ગયા છે. તેથી હવે નિર્ગમવારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે – “નામાદિ છ પ્રકારે નિર્ગમના નિક્ષેપ છે” એ પ્રમાણે પૂર્વે જે ગાથા (૧૪૫) કહી તેમાં રહેલ ભાવનિર્ગમનું પ્રતિપાદન કરવા માટે કહે છે– 20 (ભાવાર્થ એ છે કે અગા. ૧૪૦મી જે દ્વારગાથા છે તેનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં ઉદ્દેશ-નિર્દેશ અને ત્યારપછી નિર્ગમદ્વારનું વર્ણન શરૂ થયું. તેમાં આ નિર્ગમઢારના ગા. ૧૪પમાં છ નિક્ષેપા બતાવ્યા. તે છ માંથી નામ-સ્થાપના કહી દ્રવ્યનિર્ગમનું વર્ણન ચાલુ કર્યું. તેમાં મહાવીરસ્વામી વગેરેની ઉત્પત્તિથી લઈ સામાયિકની ઉત્પત્તિ સુધી વર્ણન ચાલ્યું. અને આ વર્ણનમાં જ ભેગેભેગા ગા. ૧૪૦માં બતાવેલ ક્ષેત્ર-કાળ એમ બે તારો પણ કહ્યા અને આ 25 ક્ષેત્ર-કાળદ્વારનાં વર્ણનમાં જ ગા. ૧૪૫માં કહેલ ક્ષેત્રનિર્ગમ અને કાળનિર્ગમનું વર્ણન પણ આવી ગયેલ જાણવું, કારણ કે ક્ષેત્રનિર્ગમ અને કાળનિર્ગમ એ સામાન્ય છે. જ્યારે ગા. ૧૪૦માં બતાવેલ મહસેનવનક્ષેત્ર અને પ્રમાણ પૌરુષીકાળ એ વિશેષ હોવાથી વિશેષના કથનમાં સામાન્યનું કથન આવી જાય છે. આ વર્ણન પૂર્ણ થતાં દ્રવ્ય-ક્ષેત્ર અને કાળ-નિર્ગમ પૂર્ણ થયો. તેથી હવે ભાવનિર્ગમ શરૂ કરે છે.) २२. क्षेत्रं महसेनवनोपलक्षितं यत्र निर्गतं पूर्वम् । सामायिकमन्येषु च परम्परविनिर्गमस्तस्य ॥१॥ 30 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ છે આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) खइयंमि वट्टमाणस्स निग्गयं भयवओ जिणिंदस्स । भावे खओवसमियंमि वट्टमाणेहिं तं गहियं ॥ ७३५ ॥ व्याख्या : क्षायिके वर्त्तमानस्य भगवतो निर्गतं जिनेन्द्रस्य भावे, भावशब्दः उभयथाऽप्यभिसम्बध्यते, भावे क्षायोपशमिके वर्तमानैः 'तत्' सामायिकमन्यच्च श्रुतं गृहीतं, 5 गणधरादिभिरिति गम्यते । तत्र गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि, प्रणिपत्य पृच्छा निषद्योच्यते, भगवांश्चाचष्टे-उप्पण्णे इ वा विगमे इ वा धुवे इ वा, एता एव तिस्रो निषद्याः, आसामेव सकाशाद्गणभृताम् ‘उत्पादव्ययध्रौव्ययुक्तं सदि' ति प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात्, ततश्च ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरचयन्ति ततो भगवमणुण्णं करेइ, सक्को य दिव्वं वइरमयं थालं दिव्चुण्णाणं भरेऊण सामिमुवागच्छइ, ताहे सामी सीहासणाओ उद्विता 10 पडिपुण्णं मुट्ठि केसराणं गेण्हइ, ताहे गोयमसामिप्पमुहा एक्कारसवि गणहरा इसिं ओणया परिवाड़ीए ठायंति, ताहे देवा आउज्जगीयसदं निरंभंति, ताहे सामी पुव्वं तित्थं गोयमसामिस्स दव्वेहिं गुणेहिं ગાથાર્થ : ક્ષાયિકભાવમાં વર્તતા ભગવાન જિનેન્દ્રમાંથી સામાયિક નીકળ્યું અને ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા ગણધરાદિઓએ તે સામાયિક ગ્રહણ કર્યું. ટીકાર્થ : ક્ષાયિકભાવમાં વર્તતા જિનેશ્વરભગવંતમાંથી સામાયિક નીકળ્યું. અહીં ભાવશબ્દ 15 ક્ષાયિક અને ક્ષાયોપથમિક એમ બંને શબ્દો સાથે જોડવો. તેથી ક્ષાયોપથમિકભાવમાં વર્તતા ગણધરાદિએ સામાયિક અને અન્ય બીજું શ્રુત ગ્રહણ કર્યું. તેમાં ગૌતમસ્વામીએ ત્રણે નિષઘા(પ્રશ્ન)વડે ચૌદ પૂર્વી ગ્રહણ કર્યા. પ્રણમીને પૃચ્છા કરવી (અર્થાત્ પ્રયવં ! વિં તત્ત = ભગવન્! તત્ત્વ શું છે” એ પ્રમાણે પૃચ્છા કરવી) તે નિષદ્યા કહેવાય છે. ભગવાને કહ્યું “દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, નિત્ય રહે છે” આ ત્રણ નિષદ્યા છે. આ ત્રણ નિષદ્યાથી 20 જ ગણધરોને “જે સત્ (વિદ્યમાન) છે તે ઉત્પાદ-નાશ અને નિત્યત્વધર્મથી યુક્ત છે” એ પ્રમાણે પ્રતીતિ ઉત્પન્ન થાય છે. જે વસ્તુમાં આ ત્રણ ધર્મો નથી તે વસ્તુની સત્તા=વિદ્યમાનતા હોતી નથી. ત્યાર પછી ગણધરો પૂર્વભવથી ભાવિતમતિવાળા બાર-અંગની રચના કરે છે ત્યારપછી ભગવાન (મનમાં) અનુજ્ઞાને કરે છે અને શક્ર દિવ્યવજરત્નમય એવા સ્થાને દિવ્યચૂર્ણોથી ભરી સ્વામી પાસે લાવે છે. સ્વામી 25 સિંહાસન ઉપરથી ઊઠીને દિવ્યચૂર્ણથી સંપૂર્ણ મુઠ્ઠી ભરે છે. તે સમયે કંઇક નમેલી કાયાવાળા ગૌતમસ્વામી વગેરે અગિયાર ગણધરો ક્રમશઃ ઊભા રહે છે. દેવો ગીત-વાજીંત્રોના શબ્દોને અટકાવે છે. સ્વામી પ્રથમ ગૌતમસ્વામીને “દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની હું અનુજ્ઞા આપું છું” (અર્થાત્ २३. भगवाननुज्ञां करोति, शक्रश्च दिव्यं वज्ररत्नमयं स्थालं दिव्यचूर्णैर्भूत्वा स्वामिनमुपागच्छति, तदा स्वामी सिंहासनादुत्थाय प्रतिपूर्णां मुष्टिं गन्धानां गृह्णाति, तदा गौतमस्वामिप्रमुखा एकादशापि गणधरा 30 ईषदवनताः परिपाट्या तिष्ठन्ति, तदा देवा आतोद्यगीतशब्दं नीरुन्धन्ति, तदा स्वामी पूर्वं तीर्थं गौतमस्वॉमिने તૂર્થf: * માણી રેડ્ડ yo | Page #82 -------------------------------------------------------------------------- ________________ પુરુષદ્વાર (નિ. ૭૩૬) ( ૭૧ पज्जवेहिं अणुजाणामित्ति भणति चुण्णाणि य से सीसे छुहइ, ततो देवावि चुण्णवासं पुष्फवासं च उवरिं वासंति, गणं च सुधम्मसामिस्स धुरे ठवेऊण अणुजाणइ । एवं सामाइयस्सवि अत्थो भगवतो निग्गओ, सुत्तं गणहरेहितो निग्गतं, इत्यलं विस्तरेणेति गाथार्थः । (ग्रन्थाग्रम-७०००) साम्प्रतं पुरुषद्वारावयवार्थप्रतिपिपादयिषयाऽऽह दव्वाभिलावचिंधे वेए धम्मत्थभोगभावे य । भावपुरिसो उ जीवो भावे पगयं तु भावेणं ॥ ७३६ ॥ व्याख्या : ‘दव्व' त्ति द्रव्यपुरुषः, स चागमनोआगमज्ञशरीरभव्यशरीरातिरिक्तैकभविक(૧) દ્રવ્યથી શિષ્ય-શિષ્યા-વસ્ત્ર-પાત્રાદિના સંગ્રહની, ગુણથી જ્ઞાનાદિ ગુણોના સંગ્રહની અને પર્યાયથી જ્ઞાનાદિ પર્યાયોની વૃદ્ધિની અનુજ્ઞા આપું છું. અથવા (૨) સમગ્ર તીર્થના યોગક્ષેમ કરવાનો અધિકાર આપું છું. અથવા (૩) તીર્થમાં રહેલ દ્રવ્ય-ગુણ-પર્યાય બધાની માલિકી અને જવાબદારી 10 ગૌતમની બને છે. તેમાં યોગ્ય જે કંઈ કરવું પડે-સંગ્રહ/વૃદ્ધિા ફેરફાર. તે બધાનો જ અધિકાર તેમને છે. આ સિવાય આ પંક્તિના અન્યાર્થો પણ વિચારી શકાય છે કે એ પ્રમાણે કહે છે અને તેમના મસ્તકે દિવ્યચૂર્ણ નાખે છે. ત્યાર પછી દેવો પણ તે ગણધરો ઉપર ચૂર્ણ અને પુષ્પોની વૃષ્ટિ કરે છે અને સ્વામી સુધર્માસ્વામીને આગળ કરી ગણની અનુજ્ઞા કરે છે. (અર્થાત્ શિષ્યોની જવાબદારીનેતૃત્વ સુધર્માસ્વામીને સોંપ્યું.) આ પ્રમાણે સામાયિકનો અર્થ ભગવાનમાંથી નીકળ્યો. સૂત્ર 15 ગણધરોમાંથી નીકળ્યું અર્થાત્ ગણધરોએ રચ્યું. વધુ વિસ્તારથી સર્યું. l૭૩પી " અવતરણિકા : હવે મૂળદ્વારગાથા (૧૪૦) માં બતાવેલ પુરુષધારનો વિસ્તારાર્થ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થ દ્રવ્યપુરુષ, અભિલાપપુરુષ, ચિહ્નપુરુષ, વેદપુરુષ, ધર્મપુરુષ, અર્થપુરુષ, ભોગપુરુષ . અને ભાવપુરુષ, તેમાં ભાવમાં જીવ એ ભાવપુરુષ જાણવો. અહીં ભાવનું પ્રયોજન છે. 20 ટીકાર્થ: મૂળગાથામાં રહેલ દ્રવ્ય શબ્દથી દ્રવ્યપુરુષ લેવો અને તે આગમ-નોઆગમ-જ્ઞશરીરભવ્યશરીર-તન્યતિરિક્ત-એકભવિક-બદ્ધાયુષ્ક-અભિમુખનામગોત્ર આ રીતે જુદા જુદા પ્રકારનો જાણવો. (અહીં નામ અને સ્થાપનાપુરુષ સુગમ હોવાથી સીધો દ્રવ્યપુરુષ જણાવે છે. તેમાં પણ આગમથી દ્રવ્યપુરુષ એટલે “પુરુષ” પદના અર્થને જાણનારો અને તે પદાર્થમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્યપુરુષ ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞશરીર અને ભવ્યશરીરપુરુષની વ્યાખ્યા સુગમ જ 25 છે. તેથી તેનાથી વ્યતિરિક્ત દ્રવ્યપુરુષ ત્રણ પ્રકારે – (૧) એકભવિક–જે જીવ હવે પછીના ભવે પુરુષ બનવાનો છે તે પૂર્વભવમાં વર્તતો જીવ (૨) બદ્ધાયુ=પૂર્વના ભવે રહેલા એવા જેણે પુરુષાયુષ્ય બાંધ્યું છે તે પૂર્વભવનો જીવ. (૩) અભિમુખનામગોત્ર=જે જીવને હવે પુરુષાયુ-નામગોત્રનો ઉદય २४. पर्यवैरनुजानामीति भणति चूर्णानि च तस्य शीर्षे क्षिपति, ततो देवा अपि चूर्णवर्षां पुष्पवर्षां च उपरि वर्षन्ति, गणं च सुधर्मस्वामिनं धुरि स्थापयित्वाऽनुजानाति । एवं सामायिकस्यापि अर्थो भगवतो 30 निर्गतः, सूत्रं गणधरेभ्यो निर्गतम् । Page #83 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) बद्धायुष्काभिमुखनामगोत्र भेदभिन्नो द्रष्टव्यः, अथवा व्यतिरिक्तो द्विधा - मूलगुणनिर्मितः उत्तरगुणनिर्मितश्च तत्र मूलगुणनिर्मितः पुरुषप्रायोग्याणि द्रव्याणि, उत्तरगुणनिर्मितस्तु तदाकारवन्ति तान्येव, अभिलप्यतेऽनेनेति अभिलाप:- शब्दः, तत्राभिलापपुरुषः पुल्लिङ्गाभिधानमात्रं घटः पट इति वा, चिह्नपुरुषस्त्वपुरुषोऽपि पुरुषचिह्नेोपलक्षितो यथा नपुंसकं श्मश्रुचिह्नमित्यादि, तथा 5 त्रिष्वपि लिङ्गेषु स्त्रीपुन्नपुंसकेषु तृणज्वालोपमवेदानुभवकाले वेदपुरुष इति, तथा धर्मार्जनव्यापारपरः साधुर्धर्मपुरुषः, अर्थार्जनपरस्त्वर्थपुरुषो मम्मणनिधिपालवत्, भोगपुरुषस्तु सम्प्राप्तसमस्तविषयसुखभोगोपभोगसमर्थश्चक्रवर्त्तिवत्, 'भावे य' त्ति भावपुरुषश्च चशब्दो नामाद्यनुक्तभेदसमुच्चयार्थः,' भावपुरिसो उ जीवो भावे' त्ति पू:- शरीरं पुरि शेते इति निरुक्तवशाद् भावपुरुषस्तु जीवः, 'भावि' त्ति भावद्वारे निरूप्यमाणे भावद्वारचिन्तायामिति भावार्थ:, अथवा 10 ‘માવે' ત્તિ ભાવનિનમપ્રવળાયામધિતાયાં, જિમ્ ?—‘પાયં તુ માવેળ’ તિ ‘પ્રકૃતમ્’ ઉપયોાસ્તુ भावेनेत्युपलक्षणाद् भावपुरुषेण - शुद्धेन जीवेन, तीर्थकरेणेत्यर्थः, तुशब्दाद्वेदपुरुषेण च गणधरेणेति, થવામાં માત્ર અંતર્મુહૂર્તની જ વાર છે એવો જીવ.) અથવા જ્ઞશરીર-ભવ્યશરીરથી વ્યતિરિક્ત એવો દ્રવ્યપુરુષ બે પ્રકારે જાણવો (૧) મૂળગુણોથી નિર્મિત્ત (૨) ઉત્તરગુણોથી નિર્મિત. તેમા મૂળગુણોથી નિર્મિત એટલે પુરુષના શરીરને પ્રાયોગ્ય એવા ઔદારિક વર્ગણાના દ્રવ્યો (કે જે હજુ જીવે ગ્રહણ 15 કર્યા નથી.) તથા ઉત્તરગુણોથી નિર્મિત એટલે પુરુષના શરીરના આકારવાળા એવા તે જ ઔદારિકવર્ગણાના દ્રવ્યો (કે જે જીવે પોતાના શરીરરૂપે ગ્રહણ* કર્યા છે.) ૭૨ જેનાવડે (વસ્તુ) કહેવાય તે અભિલાપ અર્થાત્ શબ્દો, અહીં અભિાપપુરુષ તરીકે ઘટઃ, પટઃ એ પ્રમાણેના પુલ્લિંગશબ્દો જાણવા. ચિહ્નપુરુષ એટલે પુરુષના ચિહ્નથી જણાતો એવો અપુરુષ પણ ચિહ્નપુરુષ કહેવાય છે જેમ કે દાઢીવાળો નપુંસક. તથા સ્ત્રી-પુરુષ-નપુંસકરૂપ ત્રણે લિંગમાં 20 વર્તતા સ્ત્રી વગેરે જીવો તૃણના અગ્નિ જેવા (પુરુષ) વેદના અનુભવવાના કાળે વેદપુરુષ તરીકે કહેવાય છે. (અર્થાત્ સ્ત્રી વગેરે કોઈપણને જ્યારે તૃણાગ્નિની ઉપમા જેને આપી છે તે પુરુષવેદનો ઉદય થાય ત્યારે તે વેદપુરુષ કહેવાય છે.) ધર્મપ્રાપ્તિના ઉપાયોમાં ઉદ્યમવાળો સાધુ ધર્મપુરુષ કહેવાય છે. મમ્મણની જેમ અર્થને મેળવવામાં તત્પર વ્યક્તિ અર્થપુરુષ જાણવી. ચક્રવર્તીની જેમ પ્રાપ્ત એવા સમસ્ત વિષયોના સુખોનો ભોગ ઉપભોગ કરવામાં સમર્થ વ્યક્તિ 25 ભોગપુરુષ કહેવાય છે. ‘માવે ચ' અહીં ભાવશબ્દથી ભાવપુરુષ અને ‘7' શબ્દથી નામાદિ નહીં કહેવાયેલ ભેદો જાણી લેવા. ભાવદ્વારની જ્યારે વિચારણા કરીએ ત્યારે, ‘પૂઃ' એટલે શરીર, આ શરીરમાં જે સુવે તે પુરુષ, આ પ્રમાણેના શબ્દાર્થથી ભાવપુરુષ તરીકે જીવ ગ્રહણ કરાય છે. અથવા મૂળગાથામાં રહેલ ‘માવે’ શબ્દનો આ પ્રમાણે અર્થ કરવો કે-ભાવનિર્ગમની પ્રરૂપણા પ્રસ્તુત છે તેથી અહીં ભાવનું=ભાવપુરુષનું=શુદ્ધ જીવનું પ્રયોજન છે, અર્થાત્ તીર્થંકરનું પ્રયોજન છે અને 30 ‘તુ' શબ્દથી ગણધરરૂપ વેદપુરુષનું પ્રયોજન છે, કારણ કે અર્થથી તીર્થંકરના મુખેથી સામાયિક * षण्ढ क्लीबो नपुंसकमिति हैम्युक्तेः नपुंस्त्वम् । Page #84 -------------------------------------------------------------------------- ________________ કારણદ્વાર (નિ. ૭૩૭) શિક ૭૩ • एतदुक्तं भवति–अर्थतस्तीर्थकरान्निर्गतं सूत्रतो गणधरेभ्य इति, एवमन्येऽपि यथासम्भवमायोज्या રૂતિ ગાથાર્થ છે गतं पुरुषद्वारं, साम्प्रतं कारणद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह णिक्खेवो कारणंमी चउव्विहो दुविहु होइ दव्वंमि ।। तद्दव्वमण्णदव्वे अहवावि णिमित्तनेमित्ती ॥ ७३७ ॥ दारं ॥ 5 अस्या गमनिका-निक्षेपणं निक्षेपो न्यास इत्यर्थः, करोतीति कारणं, कार्यं निर्वर्त्तयतीति हृदयं, तस्मिन् कारणे-कारणविषयः 'चतुर्विधः' चतुर्भेदः नामस्थापनाद्रव्यभावलक्षणः, नामस्थापने सुज्ञाने, द्रव्यकारणं व्यतिरिक्तं द्विधा, यत आह-द्विविधो भवति द्रव्ये, निक्षेप इति वर्त्तते, सूचनात्सूत्रमितिकृत्वा द्रव्ये इति द्रव्यकारणविषयो द्विविधो निक्षेपः परिगृह्यते, तदेव द्रव्यकारणद्वैविध्यं दर्शयति-तद्र्व्य'मिति तस्यैव पटादेर्द्रव्यं तद्र्व्यं-तन्त्वादि, तदेव कारणमिति द्रष्टव्यं, तद्विपरीतं 10 वेमाद्यन्यद्रव्यकारणमिति । अथवाऽन्यथा द्विविधत्वं-निमित्तं नैमित्तिकमपि, अपिशब्दादन्यथापि कारणनानातेति, तां वक्ष्यति । तत्र पटस्य निमित्तं तन्तवस्त एव कारणं, तद्व्यतिरेकेण पटानुत्पत्तेः, यथा च तन्तुभिविना न भवति पटस्तथा तद्गतातानादिचेष्टादिव्यतिरेकेणापि न भवत्येव, तस्याश्च પ્રગટ થયું છે અને સૂત્રથી ગણધરોથી પ્રગટ થયું છે. આ રીતે અન્ય દ્રવ્યાદિપુરુષો પણ જ્યાં જે ઘટતા હોય ત્યાં ઘટાડવા. ૭૩૬ll. - 15 અવતરણિકા : પુરુષ દ્વાર પૂર્ણ થયું. હવે કારણદ્વારનો વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : કારણને વિશે ચાર પ્રકારનો નિક્ષેપ છે. દ્રવ્યમાં બે પ્રકારનો નિક્ષેપ છે. (તે આ પ્રમાણે) તદ્રવ્ય અને અન્યદ્રવ્ય અથવા નિમિત્ત અને નૈમિત્તિક. ટીકાર્થ : નિક્ષેપણ (નામાદિ ભેદોવડે વસ્તુનું નિરૂપણ કરવું તે) નિક્ષેપ, જે કાર્ય કરે તે 20 કારણ, તે કારણને આશ્રયી નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચારપ્રકારે નિક્ષેપા જાણવા. નામસ્થાપના સુગમ જ છે. દ્રવ્યકારણમાં તવ્યતિરિક્ત બે પ્રકાર છે, કારણ કે મૂળમાં કહ્યું છે કે “દ્રવ્યમાં બે પ્રકારે નિક્ષેપ છે.” સૂત્ર સૂચન કરતું હોવાથી મૂળગાથામાં “દ્રવ્ય” શબ્દથી દ્રવ્યકારણવિષયક બે પ્રકારનો નિક્ષેપ ગ્રહણ કરાય છે. આ જ દ્રવ્યકારણના બે પ્રકારના નિક્ષેપ બતાવે છે. “તદ્રવ્ય” અર્થાત્ તે પટાદિનું તંતુ વગેરે જે દ્રવ્ય તે તદ્રવ્ય જાણવું. આ તંતુ વગેરે 25 પટનું કારણ હોવાથી તદ્રવ્યકારણ જાણવું. તથા તે તંતુ વગેરે સિવાયના વેમાદિ (વેમ એટલે પટ બનાવવાનું સાધનવિષ) દ્રવ્યો તે અન્યદ્રવ્યકારણ જાણવા. અથવા બીજી રીતે બે પ્રકાર બતાવે છે - નિમિત્ત અને નૈમિત્તિક પણ, અહીં “મા” શબ્દથી બીજી-ત્રીજી રીતે પણ જુદા જુદા કારણો જાણવા જે આગળ દેખાડશે. અહીં નિમિત્તકારણ તરીકે પટના નિમિત્તભૂત એવા તંતુઓ જાણવા, કારણ કે તંતુઓ વિના પટ 30 બને નહીં. વળી જેમ તંતુ વિના પટ બને નહીં, તેમ તંતુમાં રહેલી આતાન-વિતાનની ચેષ્ટા (અહીં * આડા-ઊભા જે તંતુઓ ગોઠવવા તે આતાન-વિતાન કહેવાય છે) વગેરે વિના પણ પટ બનતો Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) चेष्टाया वेमादिनिमित्तं, ततो निमित्तस्येदं नैमित्तिकमिति गाथार्थः ॥ समवाई असमवाई छव्विह कत्ता य कैम्म करणं च । तत्तो य संपयाणापयाण तह संनिहाणे य ॥ ७३८ ॥ व्याख्या : समेकीभावे अवोऽपृथक्त्वे अय गतौ, ततश्चैकीभावेनापृथग्गमनं समवायः5 संश्लेषः स येषां विद्यते ते समवायिन:- तन्तवो यस्मात्तेषु पटः समवैतीति, समवायिनश्च ते कारणं च समवायिकारणं, तन्तुसंयोगाः कारणद्रव्यान्तरधर्मत्वात् पटाख्यकार्यद्रव्यान्तरस्य दूरवर्त्तित्वात् असमवायिनः, त एव कारणमसमवायिकारणमिति । आह- अर्थाभेदे सत्यनेकधा कारणद्वयोपन्यासोऽनर्थक इति, न, सञ्ज्ञाभेदेन तन्त्रान्तरीयाभ्युपगमप्रदर्शनपरत्वात्तस्य, अथवा षड्विधं कारणम्, अनुस्वारलोपो ऽत्र द्रष्टव्यः, करोतीति कर्त्तरि व्युत्पत्तेः, स्वेन व्यापारेण कार्ये यदुपयुज्यते तत्कारणं, 10 નથી અને આ ચેષ્ટાઓનું કારણ વેમાદિ છે. તેથી નિમિત્તનું આ તે નૈમિત્તિક. (એ પ્રમાણેના શબ્દાર્થથી ચેષ્ટા, વેમાદિ નૈમિત્તિકકારણ કહેવાય છે.) II૭૩૭ ગાથાર્થ : સમવાયિકારણ, અસમવાયિકારણ, અથવા (વ્યતિરિક્તદ્રવ્ય કારણના બીજા) છ પ્રકાર છે – કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર. ટીકાર્થ : સમવાય શબ્દમાં—મ્ એટલે એકીભાવે, વ = અપૃથક્ = ભેગું અને અય 15 એટલે ગમન અર્થાત્ એકીભાવે અપૃથક્ એવું જે ગમન તે સમવાય અર્થાત્ એકમેકતાને પામવું. તે સમવાય છે જેઓનો તે સમાળિય, અર્થાત્ સમવાયવાળા તંતુઓ, કારણ કે આ તંતુઓમાં પટ સમવાયથી=એકીભાવે ઉત્પન્ન થાય છે. તેથી પટનો સમવાય તંતુઓમાં રહેલ છે માટે તંતુઓ સમવાય કહેવાય છે. સમળિય એવું જે કારણ તે સમવાયિકારણ. તથા “તંતુસંયોગ એ કારણ(તંતુઓ)રૂપ દ્રવ્યાન્તરનો ધર્મ હોવાથી (તંતુસંયોગ તંતુમાં રહેલ છે માટે સંયોગ તંતુનો ધર્મ 20 છે) અને પટ નામના કાર્યરૂપ દ્રવ્યાન્તરને દૂરવર્તી હોવાથી અસમવાયિ કહેવાય છે. (આશય એ છે કે પટરૂપ કાર્યને નજીક તંતુઓ છે અને આ તંતુઓમાં સંયોગ રહેલ છેં તેથી સંયોગ પટથી ઘણો દૂર કહેવાય છે, વળી આ સંયોગ પટ નહીં પણ તંતુઓમાં સમવાયથી=એકીભાવથી રહેલ છે માટે પટ માટે અસમવડિય કહેવાય છે.) આ અસમવાયરૂપ જે કારણ તે અસમવાયિકારણ. શંકા : અર્થ એક જ હોવા છતાં જુદી જુદી રીતે બે-બે કારણો કહેવા એ નિરર્થક છે. (અર્થાત્ 25 તદ્રવ્ય-અન્યદ્રવ્ય, નિમિત્ત-નૈમિત્તિક, સમવાયિ-અસમવાયિ વિગેરે દરેક પ્રકારમાં શબ્દોનો અર્થ એક જ હોવા છતાં જુદા જુદા નામે શા માટે બતાવો છો ?) સમાધાન : અન્ય દર્શનો એક એવા પણ કારણને જુદા જુદા નામથી સ્વીકારે છે તે દેખાડવા આ રીતે ઉપન્યાસ કરેલ છે. તેથી આ ઉપન્યાસ નિરર્થક બનતો નથી. અથવા છ પ્રકારના કારણો જાણવા. મૂળગાથામાં ‘છદિ' શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ છે એમ સમજવું. “જે કાર્યને 30 કરે તે કારણ' એ પ્રમાણે કર્તાના અર્થમાં કારણ શબ્દનો વ્યુત્પત્તિઅર્થ કરવો, અર્થાત્ પોતાના * ગ ાં ચેતિ વ્યાા । Page #86 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના કારણો (નિ. ૭૩૮) ૭૫ कथं षड्विधमित्याह-कर्ता च कारणं, तस्य कार्ये स्वातन्त्र्येणोपयोगात्, तमन्तरेण विवक्षितकार्यानुत्पत्तेः अभीष्टकारणवत्, ततश्च घटोत्पत्तौ कुलालः कारणं, तथा करणं च - मृत्पिण्डादि करका)रणं, तस्य साधकतमत्वात्, तथा कर्म च कारणं, क्रियते-निर्वर्त्यते यत्तत्कर्म-कार्यम, आह-तत्कथमलब्धात्मलाभ तदा कारणमिति ?, अत्रोच्यते, कार्यनिर्वर्तनक्रियाविषय-त्वात्तस्योपचारात्कारणता. उक्तं च “નિર્વસ્ત્ર વા વિશ્નાર્થ વા, VIણે વા ક્રિયાત્તમ / - તત્ દણદણHIS gઈણિત / ? ” इत्यादि, मुख्यवृत्त्या. वा सौकर्यगुणेन कर्म कारणं, तथा सम्प्रदानं च घटस्य कारणं, तस्य कर्मणाऽभिप्रेतत्वात्, तमन्तरेण तस्याभावात्, सम्यक् सत्कृत्य वा प्रयत्नेन दानं सम्प्रदानम्, अत વ્યાપારવડે કાર્યમાં જે ઉપયોગી થાય તે કારણ. આ કારણ કેવી રીતે છ પ્રકારનું છે ? તે કહે 10 છે – કર્તા એ કારણ છે કારણ કે કાર્યમાં તે કર્તાનો સ્વતંત્ર રીતે ઉપયોગ થાય છે. કર્તા વિના ઇચ્છિતકારણની જેમ વિવક્ષિત કાર્યની ઉત્પત્તિ થતી નથી. (અર્થાત્ જેમ ઇચ્છિતકારણ (તંતુ વિ.) વિના કાર્ય(પટ)ની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્યા વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.) તેથી ઘટની ઉત્પત્તિમાં કુંભાર એ કારણ છે. (૧) તથા મૃત્પિડ વગેરે કરણ એ પણ ઘટનું કારણ છે કારણ કે તેના દ્વારા ઘટની ઉત્પત્તિ થતી હોવાથી મૃત્પિડ વગેરે સાધકતમ કારણ છે. (૨) તથા કર્મ 15 એ કારણ છે. જે કરાય અર્થાત્ જે બનાવાય તે કર્મ = કાર્ય (અને કાર્ય એ પણ કારણ છે.) શંકા : જે વસ્તુ હજુ બની જ નથી તે વસ્તુ ત્યારે = ક્રિયા વખતે કેવી રીતે કારણ બની શકે? સમાધાન કર્મ એ કાર્ય બનાવવા માટેની ક્રિયાનો વિષય હોવાથી ઉપચારથી તેમાં કારણતા છે. કહ્યું છે કે- “બનાવવા યોગ્ય (જેમ કે–દનાદિ) અથવા ફેરફાર કરવા યોગ્ય (જેમ કે, 20 લાકડામાંથી કંઈક વસ્તુ બનાવવી) અથવા પ્રાપ્ત કરવા યોગ્ય (જેમ કે, કોઇક વસ્તુને ગ્રહણ કરવી વગેરે) એવું જે ક્રિયાનું ફળ કર્તાને ઇચ્છિત (પોતાની ક્રિયાના વિષય તરીકે ઇચ્છિતી હોય તે દષ્ટ કે અદૃષ્ટ સંસ્કારવાળું કર્મ કહેવાય છે.” (આ શ્લોક દ્વારા એટલું જ કહેવા માંગે છે કે કર્તાને પોતાની ક્રિયાના વિષય તરીકે જે ઈષ્ટ હોય તે જ કર્મ કહેવાય છે. તે ઇષ્ટ તરીકે કાર્ય હોય છે. તેથી કાર્યને કર્મ કહેવામાં કોઈ દોષ નથી. “દષ્ટ-અદષ્ટ સંસ્કાર” શબ્દનો અર્થ – નિર્વત્ય 25 કે વિકાર્ય કાર્યમાં થતો સંસ્કાર આપણને દેખાય છે. તેથી તે દૃષ્ટસંસ્કારવાળું કાર્ય છે. જ્યારે પ્રાપ્યમાં સંસ્કાર દેખાતો નથી. તેથી તે અદેખસંસ્કારવાળું કાર્ય કહેવાય છે.) અથવા ઉપચાર વિના મુખ્યવૃત્તિએ તો કાર્યના સૌકર્યગુણની અપેક્ષાએ જ કર્મ કારણ બને છે. (અર્થાત્ સૌકર્યગુણ હોય તો તે કાર્ય કરી શકાય, તે ગુણ જો ન હોય તો કાર્ય ન કરી શકાય. એટલે કાર્યમાં રહેલો સૌકર્યગુણ કાર્ય નિષ્પન્ન કરવામાં કારણ બને છે, તેથી તે કાર્ય પણ 30 સૌકર્યગુણવાળું હોવાથી કારણ બને છે...) તથા સંપ્રદાન એ ઘટનું કારણ છે, કારણ કે સંપ્રદાન એટલે સમ્ય રીતે અથવા સત્કારપૂર્વક પ્રયત્નવડે જે દાન, લોકોને આપવા માટે જ કુંભાર ઘટ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) एव च रजकस्य वस्त्रं ददातीति न सम्प्रदाने चतुर्थी, किं तु ब्राह्मणाय घटं ददातीति, तथाऽपादानं कारणं, विवक्षितपदार्थापायेऽपि तस्य ध्रुवत्वेन कार्योपकारकत्वाद्, 'दो अवखण्डने' दानं खण्डनम् अपसृत्य मर्यादया दानमपादानं, पिण्डापायेऽपि मृदो ध्रुवत्वादपादानतेति, सा च घटस्य कारणं, तामन्तरेण तस्यानुत्पत्तेः, तथा सन्निधानं च कारणं, तस्याधारतया कार्योपकारकत्वात्, सन्निधीयते यत्र कार्यं तत्सन्निधानम् - अधिकरणं, तच्च घटस्य चक्रं, तस्यापि भूः, तस्या अप्याकाशम्, आकाशस्य त्वधिकरणं नास्ति, स्वरूपप्रतिष्ठितत्वात्, घटस्य चेदं कारणम्, एतदभावे घटानुत्पत्तेरिति થાર્થ: .. उक्तं द्रव्यकारणम्, इदानीं भावकारणप्रतिपादनायाह दविहं च होइ भावे अपसत्थ पसत्थगं च अपसत्थं । संसारस्सेगविहं दुविहं तिविहं च नायव्वं ॥ ७३९ ॥ ... બનાવે છે. માટે ઘટરૂપ કર્મવડે સંપ્રદાન જ અભિપ્રેત છે, અર્થાત ઘટ બનાવીને કોઇને આપવાનો જ હોય છે. તે પણ એટલા માટે કે સંપ્રદાન વિના ઘટરૂપ કાર્યનો જ અભાવ થાય. (અર્થાત જો લોકોને ઘટ આપવાના જ ન હોય તો કુંભાર ઘટ શા માટે બનાવે ? તેથી ઘટરૂપ જે કાર્ય થઈ રહ્યું છે તેની પાછળ સંપ્રદાન પણ કારણ છે.) સંપ્રદાનની પૂર્વે કહી એવી વ્યાખ્યા હોવાને 15 કારણે જ “ધોબીને વસ્ત્ર આપે છે.” આ વાક્યમાં ધોબીને ચતુર્થી વિભક્તિ થતી નથી કારણ કે ત્યાં વસ્ત્રનું દાન થતું નથી. જયારે “બ્રાહ્મણને ઘટ આપે છે.” વાક્યમાં બ્રાહ્મણને ચતુર્થી વિભક્તિ થાય છે, કારણ કે ત્યાં ઘટનું દાન થઈ રહ્યું છે. - તથા અપાદાન એ કારણ છે, કારણ કે વિવક્ષિત પદાર્થને નાશ થવા છતાં પણ અપાદાનની ધ્રુવતા હોવાથી કાર્યને ઉપકારક બને છે. “રા' ધાતુ ટુકડા કરવા, છૂટું થવું અર્થમાં છે. માટે 20 દાન એટલે છૂટું થવું. (અપ) દૂર થઇને (આ) મર્યાદા વડે જે છૂટું થવું તે અપાદાન, પિંડપર્યાયમાંથી દૂર થઈને મૃત્ત્વનો નાશ ન થવારૂપ મર્યાદાવડે પિંડપર્યાયથી છૂટું થવું તે અપાદાનતા કહેવાય છે. માટી પિંડપર્યાયથી દૂર થઈને તેના પછીના સ્થાસાદિપર્યાયને પામે છે. આ સમયે માટી પોતાનું મૃત્ત્વ છોડ્યા વિના પિંડથી છૂટી થાય છે;) મૃત્પિડનો નાશ થવા છતાં માટી કાયમ રહેલી હોવાથી એ અપાદાન કહેવાય છે. તે ઘટનું કારણ છે કારણ કે મૃત્પિડ વિના ઘટ બને નહીં. તથા સન્નિધાન 25 (=આધાર) એ કારણ છે કારણ કે તે સન્નિધાન આધારરૂપ હોવાથી કાર્યને ઉપકારક છે. જેને વિશે કાર્ય સ્થાપિત કરાય તે સંનિધાન અર્થાત્ અધિકરણ. ઘટનું અધિકરણ ચક્ર છે, ચક્રનું અધિકરણ ભૂમિ છે, ભૂમિનું અધિકરણ આકાશ છે. જ્યારે આકાશનું અધિકરણ નથી, કારણ કે તે સ્વરૂપથી જ પ્રતિષ્ઠિત છે. (તેને રહેવા કોઈ આધારની જરૂર નથી.) આમ આ અધિકરણ એ ઘટનું કારણ છે, કારણ કે અધિકારણ વિના ઘટ બને નહીં. /I૭૩૮ અવતરણિકા : દ્રવ્યકારણ કહ્યું, હવે ભાવકારણનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? ગાથાર્થ : ભાવને વિશે બે પ્રકારના કારણો છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્તકારણમાં સંસારસંબંધી એક પ્રકારનું, બે પ્રકારનું અને ત્રણ પ્રકારનું કારણ જાણવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ અપ્રશસ્તકારણના પ્રકારો (નિ. ૭૪૦) ૭૭ - વ્યારા : મવતીતિ માd:, ન ઘારિક, સાવ વારyi સંસાર પ રિતિ માવIRU, तत्र 'द्विविधं च' द्विप्रकारं च भवति, भावे विचार्यमाणे, कारणमिति प्रक्रमाद्गम्यते, भावविषयं वा, भावकारणमित्यर्थः, अप्रशस्तम्-अशोभनं प्रशस्त-शोभनं च, तत्राप्रशस्तं संसारस्य सम्बन्धि एकविधम्-एकभेदं द्विविधं-द्विभेदं त्रिविधं-त्रिभेदं च ज्ञातव्यं, चशब्दश्चतुर्विधाद्यनुक्तकारणभेदसमुच्चयार्थ इति गाथार्थः ॥ यदुक्तं-'संसारस्यैकविध मित्यादि, तदुपप्रदर्शनायाह- अस्संजमो य एक्को अण्णाणं अविरई य दुविहं तु । अण्णाणं मिच्छत्तं च अविरती चेव तिविहं तु ॥ ७४०॥ व्याख्या : 'असंयमः' अविरतिलक्षणः, स ह्येक एव संसारकारणम्, अज्ञानादीनां तदुपष्टम्भकत्वादप्रधानत्वादिति, तथाऽज्ञानमविरतिश्च द्विविधं तु संसारकारणं, तत्राज्ञानं-कर्माच्छादितजीवस्य 10 विपरीतावबोध इति, अविरतिस्तु सावधयोगानिवृत्तिरिति, तथा मिथ्यात्वमज्ञानं चाविरतिश्चैव त्रिविधं तु संसारकारणं, तत्र मिथ्यात्वम्-अतत्त्वार्थश्रद्धानं, शेषं गतार्थम्, एवं कषायादिसम्पर्कादन्येऽपि भेदाः प्रतिपादयितव्या इति गाथार्थः ॥ ટીકાર્થ જે થાય તે ભાવ. ઔદયિકાદિ ભાવ તરીકે જાણવા, તે ભાવરૂપ જે કારણ તે ભાવકારણ એ પ્રમાણે સમાસ જાણવો. તે ભાવ સંસાર અને મોક્ષનું કારણ છે. ભાવની વિચારણા 15 કરીએ તો ભાવને વિશે બે પ્રકારના કારણો છે. અથવા ભાવવિષયક બે પ્રકારના કારણો છે. અપ્રશસ્ત=અશુભ અને પ્રશસ્ત=શુભ, તેમાં અપ્રશસ્તકારણ સંસારસંબંધી જાણવું, જે એકપ્રકારનું, એપ્રકારનું અને ત્રણ પ્રકારનું જાણવા યોગ્ય છે. “a” શબ્દ ચાર પ્રકારાદિ નહીં કહેલ ભેદોનો સમાવેશ કરવા માટે છે. li૭૩૯ો. - ' અવતરણિકા : જે કહ્યું કે “સંસારસંબંધી અપ્રશસ્તકારણ એકપ્રકારનું .... વગેરે”, તે 20 દેખાડવા માટે કહે છે કે ગાથાર્થ એક પ્રકારમાં અસંયમ, બે પ્રકારમાં અજ્ઞાન–અવિરતિ, તથા ત્રણ પ્રકારમાં અજ્ઞાનમિથ્યાત્વ અને અવિરતિ. . ટીકર્થ : અવિરતિરૂપ અસંયમ એક જ સંસારનું કારણ છે, કારણ કે અવિરતિ સિવાયના અજ્ઞાનાદિ કારણો અવિરતિને ટેકો આપનારા છે અને માટે જ અપ્રધાન છે. તથા અવિરતિ અને 25 અજ્ઞાન એ બે પ્રકારના સંસારના કારણો છે. તેમાં અજ્ઞાન એટલે કર્મથી યુક્ત જીવનો વિપરીતબોધ અને અવિરતિ એટલે પાપયુક્ત યોગોથી પાછા ન હટવું. તથા ત્રણ પ્રકારના સંસારકારણોમાં મિથ્યાત્વ-અજ્ઞાન અને અવિરતિ જાણવા. તેમાં મિથ્યાત્વ એટલે ખોટા તત્ત્વો ઉપરની શ્રદ્ધા. શેષ અજ્ઞાન-અવિરતિ પૂર્વની જેમ જાણવા. આ પ્રમાણે કષાયાદિના સંપર્કથી બીજા પણ ભેદો કહેવા યોગ્ય છે. (જેમ કે, ચાર પ્રકારમાં કષાય, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ.) I૭૪૦Iી 30 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ એક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) उक्तमप्रशस्तं भावकारणम्, अधुना प्रशस्तमुच्यते होइ पसत्थं मोक्खस्स कारणं एगदुविहतिविहं वा । तं चेव य विवरीयं अहिगारो पसत्थएणेत्थं ॥ ७४१ ॥ व्याख्या : भवति प्रशस्तं भावकारणं मोक्षस्य कारणमिति, तच्च 'एक' मित्येकविधं द्विविध 5 त्रिविधं वा, इदं पुनः 'तदेव' च संसारकारणम् असंयमादि विपरीतं द्रष्टव्यम्, एकविधं संयमः . द्विविधं ज्ञानसंयमौ, त्रिविधं सम्यग्दर्शनज्ञानसंयमा इति, अधिकार:' प्रस्ताव: ‘प्रशस्तेन' भावकारणेन 'अत्र' सामायिकान्वाख्याने, मोक्षाङ्गत्वादस्येति । ततश्च प्रशस्तभावरूपं चेदं, कारणं च मोक्षस्य इति अधिकारभावनेति गाथार्थः ॥ ___ इत्थं कारणद्वारे अधिकार प्रदर्श्य पुनः कारणद्वारसङ्गतमेव वक्तव्यताशेषमाशङ्का10 દાળrfમધિત્સુરી तित्थयरो किंकारणं भासइ सामाइयं तु अज्झयणं ? । तित्थयरणामगोत्तं कम्मं मे वेइयव्वंति ॥ ७४२ ॥ . व्याख्या : तीर्थकरणशीलस्तीर्थकरः, तीर्थं पूर्वोक्तं, स 'किंकारणं' किंनिमित्तं भाषते सामायिकं त्वध्ययनं ?, तुशब्दादन्याध्ययनपरिग्रहः, तस्य कृतकृत्यत्वादिति हृदयम्, अत्रोच्यते15 અવતરણિકા : અપ્રશસ્ત ભાવકારણ કહ્યું. હવે પ્રશસ્ત ભાવકારણ કહેવાય છે ? ગાથાર્થ : મોક્ષના કારણો પ્રશસ્ત ભાવકારણ છે. તે એક પ્રકારે, બે પ્રકારે અથવા ત્રણ પ્રકારે છે. (પૂર્વે જે કહ્યા) તે જ અહીં વિપરીત જાણવા. અહીં પ્રશસ્તવડે પ્રયોજન છે. ટીકાર્થ : મોક્ષનું કારણ એ પ્રશસ્ત ભાવકારણ છે. અને તે એક પ્રકારનું, બે પ્રકારનું અથવા ત્રણ પ્રકારનું છે. પૂર્વે અસંયમાદિ જે સંસારકારણ કહ્યા તે જ વિપરીત પ્રશસ્તકારણ જાણવા. 20 એકપ્રકારે સંયમ, બે પ્રકારે જ્ઞાન અને સંયમ, ત્રણ પ્રકારે સમ્યગદર્શન-જ્ઞાન- અને સંયમ સામાયિકની વ્યાખ્યાના અવસરે મોક્ષનું અંગ હોવાથી આ પ્રશસ્તભાવકારણનું જ પ્રયોજન છે તેથી જ અધિકારની ભાવના આ પ્રમાણે જાણવી કે “આ (સામાયિક) પ્રશસ્ત ભાવરૂપ છે. અને તે મોક્ષનું કારણ છે.” II૭૪૧ અવતરણિકા : આ પ્રમાણે કારણદ્વારમાં પ્રયોજનને દેખાડી પુનઃ કારણદ્વારને સંગત એવી 25 વકતવ્યતાશેષને આશંકા ઊભી કરીને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : તીર્થકર શા માટે સામાયિકાધ્યયનને કહે છે ? (તેનો ઉત્તર) તીર્થંકરનામગોત્ર કર્મ મારે ભોગવવાનું છે. ટીકાર્થ : તીર્થને કરવાના સ્વભાવવાળા જે હોય તે તીર્થકર, તીર્થનો અર્થ પૂર્વે કહેલ છે. તે તીર્થકર શા માટે સામાયિક-અધ્યયન કહે છે? કારણ કે તે પોતે તો કૃતકૃત્ય છે. “તું” શબ્દથી - 30 બીજા અધ્યયનો પણ જાણવા. (અર્થાત્ બીજા અધ્યયનો પણ શા માટે કહે છે? આ શંકાનું સમાધાન Page #90 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરો સામાયિક શા માટે કહે છે ? (નિ. ૭૪૩-૭૪૫) ૭૯ 'तीर्थकरनामगोत्रं' तीर्थकरनामसञ्ज्ञं, गोत्रशब्दः सञ्ज्ञायां, कर्म मया वेदितव्यमित्यनेन कारणेन भाषत इति गाथार्थः ॥ तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भगवओ तइयभवासक्कत्ता णं ॥ ७४३ ॥ વ્યાવ્યા : પૂર્વવત્ ॥ णियमा मणुयगतीए इत्थी पुरिसेयरोव्व सुहलेसो । आसेवियबहुलेहिं वीसाए अण्णयएहिं ॥ ७४४ ॥ व्याख्या : पूर्ववदेव । इत्थं तीर्थकृतः सामायिक भाषणे कारणमभिधायाधुना गणभृतामाशङ्काद्वारेण तच्छ्रवणकारणं प्रतिपादयन्नाह - गोयममाई सामाइयं तु किंकारणं निसामिन्ति ? । णाणस्स तं तु सुंदरमंगलभावाण उवलद्धी ॥ ७४५ ॥ व्याख्या : गौतमादयो गणधराः 'किंकारणं तु' किंनिमित्तं, किंप्रयोजनमित्यर्थः, सामायिकं ‘નિશામયન્તિ' શ્રૃત્તિ, અત્રોતે—નાળસ્વ' ત્તિ પ્રાકૃતજ્ઞા ચતુર્થાંથૅ પછી, તતવ્ર જ્ઞાનાય— કહે છે -) “તીર્થંકરનામગોત્ર' અહીં ગોત્ર શબ્દનો “સંજ્ઞા” અર્થ કરવો તેથી “તીર્થંકરનામ’ એ છે સંજ્ઞા જેની તે તીર્થંકરનામસંજ્ઞક કર્મ મારાવડે ભોગવવા યોગ્ય છે એમ જાણી સામાયિકાદિ 15 અધ્યયનો કહે છે. II૭૪૨॥ ગાથાર્થ : તે કેવી રીતે વેદાય છે ? અગ્લાનિ પૂર્વક ધર્મદેશનાદિવડે, તે તીર્થંકરનામકર્મ ભગવાનના (છેલ્લેથી) ત્રીજા ભવમાં જઈને બંધાય છે. 5 10 ટીકાર્થ : આ ગાથાની વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. II૭૪૩ ગાથાર્થ : તીર્થંકરનામકર્મનો બંધ અવશ્ય મનુષ્યગતિમાં જ થાય છે. તે કર્મને બાંધનાર 20 શુભલેશ્યાવાળો જીવ સ્ત્રી, પુરુષ અથવા કૃત્રિમ નપુંસક હોય છે. અરિહંત-સિદ્ધ વગેરે વીશ સ્થાનોમાંથી કોઈ એક-બે-ત્રણ અથવા સર્વ સ્થાનો આરાધી તીર્થંકરનામકર્મનો બંધ નિકાચિત કરે છે. - ટીકાર્થ : વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. II૭૪૪। આ પ્રમાણે તીર્થંકરનું સામાયિક કહેવાનું કારણ કહીને હવે ગણધરોની આશંકા ઊભી કરી સામાયિકના શ્રવણનું કારણ પ્રતિપાદન કરતા 25 કહે છે ગાથાર્થ : ગૌતમાદિ સામાયિકને કયા કારણથી સાંભળે છે ? તેઓ-જ્ઞાન માટે સામાયિકને સાંભળે છે. તે જ્ઞાન શુભ-અશુભ ભાવોની ઉપલબ્ધિનું નિમિત્ત બને છે. ટીકાર્થ : શંકા : ગૌતમાદિ ગણધરો શા માટે સામાયિકને સાંભળે છે ? સમાધાન : “નાળŔ” અહીં પ્રાકૃત હોવાથી ચતુર્થીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે. તેથી 30 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આવશ્યકનિયુક્તિ -હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ज्ञानार्थं, तादर्थ्य चतुर्थी, तेषां हि भगवद्वदननिर्गतं सामायिकशब्दं श्रुत्वा तदर्थविषयं ज्ञानमुत्पद्यत इति भावना, तत्तु ज्ञानं 'सुन्दरमङ्गलभावानां' शुभेतरपदार्थानां 'उवलद्धी' त्ति उपलब्धयेउपलब्धिनिमित्तमिति गाथार्थः ॥ सा च सुन्दरमङ्गलभावोपलब्धिः प्रवृत्तिनिवृत्त्योः कारणम्, आह च होइ पवित्तिनीवित्ती संजमतव पावकम्मअग्गहणं ।। कम्मविवेगो य तहा कारणमसरीरया चेव ॥ ७४६ ॥ व्याख्या : शुभेतरभावपरिज्ञानाद्भवतः 'प्रवृत्तिनिवृत्ती' शुभेषु प्रवृत्तिर्भवतीतरेभ्यो निवृत्तिरिति, ते च प्रवृत्तिनिवृत्ती 'संयमतव' इति संयमतपसोः कारणं, तत्र निवृत्तिकारणत्वेऽपि संयमस्य प्रागुपादानमपूर्वकर्मागमनिरोधोपकारेण प्राधान्यख्यापनार्थं, तत्पूर्वकं च वस्तुतः सफलं तपः, 10 જ્ઞાન માટે તેઓ સામાયિક સાંભળે છે, કારણ કે ભગવાનના મુખમાંથી નીકળેલા સામાયિકશબ્દને સાંભળી તેઓને સામાયિકના અર્થવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન શુભાશુભપદાર્થોની જાણકારીનું કારણ બને છે. અર્થાત્ શું શુભ છે? અને શું અશુભ છે? તે આ જ્ઞાનથી જણાય છે.) Il૭૪પી અવતરણિકા આ શુભાશુભ પદાર્થોની જાણકારી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિનું 15 કારણ બને છે. આ જ વાતને કહે છે કે ગાથાર્થ (ઉપરોક્ત જ્ઞાનથી) પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે. તેનાથી સંયમ-તપ આવે છે. તેનાથી પાપકર્મનું અગ્રહણ અને નિર્જરા થાય છે. તે નિર્જરા અશરીરતાનું કારણ છે. ટીકાર્ય શુભાશુભભાવોના પરિજ્ઞાનથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભોથી નિવૃત્તિ થાય છે. તે પ્રવૃત્તિ-નિવૃત્તિ સંયમ અને તપનું કારણ છે. 20 (શંકાઃ “પ્રવૃત્તિ-નિવૃત્તિ” શબ્દમાં “નિવૃત્તિ” શબ્દ પછી છે. તેથી નિવૃત્તિથી પ્રાપ્ત થતું સંયમ પણ “સંયમ-તપ” શબ્દમાં પછી મૂકવાને બદલે પ્રથમ શા માટે મૂક્યું ?). સમાધાન : જો કે સંયમ નિવૃત્તિથી પ્રાપ્ત થાય છે. (અહીં નિવૃત્તિરપત્તેિવિ શબ્દમાં “નિવૃત્તિ એ જ કારણ છે જેનું એવું સંયમ” એ પ્રમાણે સમાસ જાણવો) છતાં પણ “સંયમ તપ” શબ્દમાં સંયમ શબ્દનું જે પ્રથમ ઉપાદાન કર્યું છે. તે અપૂર્વકર્મોના આગમનને અટકાવવા 25 દ્વારા સંયમ ઉપકારી હોવાથી સંયમનું પ્રાધાન્ય દેખાડવા કર્યું છે. વળી, સંયમપૂર્વકનો તપ જ ખરેખર સફળ થાય છે, (શંકા ? જો આ રીતે સંયમની પ્રધાનતા હોય તો તેનું કારણ એવી નિવૃત્તિનો “પ્રવૃત્તિનિવૃત્તિ” શબ્દમાં પ્રથમ મૂકવાને બદલે પછી કેમ ઉપન્યાસ કર્યો છે ?) સમાધાનઃ સંયમના કારણનો જે બીજા ક્રમે ઉપવાસ કર્યો છે તે “સંયમ હોવા છતાં પણ 30 २५. संयमोऽनाश्रवफलः तपो व्यवदानफलं । Page #92 -------------------------------------------------------------------------- ________________ सामायिना श्रवशनुं इज (नि. ७४७-७४८) “कारणान्यथोपन्यासस्तु संयमे सत्यपि तपसि प्रवृत्तिः कार्य्येत्यमुनाऽंशेन प्राधान्यख्यापनार्थमेवेत्यलं प्रसङ्गेन, तयोश्च संयमतपसोः 'पावकम्मअग्गहणं 'ति पापकर्माग्रहणं कर्मविवेकश्च तथा 'कारणं' निमित्तं प्रयोजनं यथासङ्ख्यम्, उक्तं च परममुनिभिः - 'संयमे अणण्यफले, तवे वोदाणफले' इत्यादि, अणण्हयः-अनाश्रवः वोदाणं- कर्मनिर्जरा, कर्मविवेकस्य च प्रयोजनम् 'असरीरया चेवेति अशरीरतैव, चः पूरणार्थः इति गाथार्थ: ॥ साम्प्रतं विवक्षितमर्थमुक्तानुवादेन प्रतिपादयन्नाह कम्मविवेगो असरीरयाय असरीरया अणाबाहा[ हाए ] । हो अणबाहनिमित्तं अवेयणमणाउलो निरुओ ॥ ७४७ ॥ नीरुयत्ताएं अयलो अयलत्ताए य सासओ होइ । सासंयभावमुवगओ अव्वाबाहं सुहं लहइ || ७४८ ॥ दारं ॥ ८१ व्याख्या : 'कर्मविवेकः' कर्मपृथग्भावः अशरीरतायाः कारणम्, अशरीरता 'अणाबाहाए' 'त्ति अनाबाधायाः कारणं भवति, 'अनाबाधनिमित्तम्' अनाबाधकार्यं, निमित्तशब्दः कार्यवाचकः, 10 तथा च वक्तारो भवन्ति - अनेन निमित्तेन - अनेन कारणेन मयेदं प्रारब्धम्, अनेन कार्येणेत्यर्थः, ततश्च भवत्यनाबाधकार्यम्, 'अवेदनः ' वेदनारहितो, जीव इति गम्यते, स चावेदनत्वाद् 'अनाकुलः' अविह्वल इत्यर्थः, अनाकुलत्वाच्च नीरुग्भवतीति गाथार्थः ॥ તપમાં પ્રવૃત્તિ કરવા યોગ્ય છે.” એ અપેક્ષાએ તપની પ્રધાનતા દેખાડવા માટે છે. વધુ ચર્ચાથી સર્યું. તથા તે સંયમ અને તપનું ફળ ક્રમશઃ પાપકર્મનું અગ્રહણ અને કર્મનિર્જરા છે. તીર્થંકરોએ કહ્યું છે -“સંયમનું ફળ અનાશ્રવ અને તપનું ફળ કર્મનિર્જરા છે.” કર્મનિર્જરાનું ફળ અશરીરતા .४ छे. भूणमां "च" शब्द छंहनी पूर्ति मारे छे. ॥७४६ ॥ 5 - 15 અવતરણિકા : આ વિવક્ષિત અર્થને કહેવાયેલ અર્થના અનુવાદવડે પ્રતિપાદન કરતાં કહે છે 20 ગાથાર્થ : કર્મનિર્જરા અશરીરતાનું કારણ છે. અશરીરતા અનાબાધનું કારણ છે. અનાબાધનું કાર્ય અવેદના છે, અવેદનાથી અનાકુલતા અને અનાકુલતાથી જીવ નિરોગી થાય છે. ટીકાર્થ : કર્મવિવેક એટલે આત્માથી કર્મનો ભેદ થવો. તે અશરીરતાનું કારણ છે. અશરીરતા અનાબાધનું કારણ છે. અનાબાધનું નિમિત્ત અર્થાત્ અનાબાધનું કાર્ય, અહીં નિમિત્તે શબ્દ “કાર્ય” અર્થને જણાવનાર છે, કારણ કે લોકમાં પણ બોલનારા છે કે “सा निमित्ते अर्थात् आ अर्थ 25 માટે મારાવડે આ આરંભાયું છે.’ તેથી અનાબાધનું કાર્ય વેદનારહિત જીવ છે. (અર્થાત્ અનાબાધથી જીવ વેદનારહિત થાય છે.) તે જીવ વેદનારહિત હોવાથી આકુલતા વિનાનો થાય છે અને અનાકુલ होवाथी निरोगी थाय छे. ॥७४७ ॥ ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ન આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ____ व्याख्या : स हि जीवः नीरुक्तया अचलो भवति, अचलतया च शाश्वतो भवति, शाश्वतभावमुपगतः किम् ?, अव्याबाधं सुखं लभत इति गाथार्थः । इत्थं पारम्पर्येणाव्याबाधसुखार्थं सामायिकश्रवणमिति । गतं कारणद्वारं, प्रत्ययद्वारमधुना व्याख्यायत इति, आह च पच्चयणिक्खेवो खलु दव्वंमी तत्तमासगाइओ । भावंमि ओहिमाई तिविहो पगयं तु भावेणं ॥ ७४९ ॥ व्याख्या : प्रत्याययतीति प्रत्ययः प्रत्ययनं वा प्रत्ययः, तन्निक्षेपः-तन्न्यासः, खलुशब्दोऽनन्तरोक्तकारण- निक्षेपसाम्यप्रदर्शनार्थः, ततश्च नामादिश्चतुर्विधः प्रत्ययनिक्षेपो, नामस्थापने सुगमे, 'द्रव्ये' द्रव्यविषयस्तप्तमाषकादिः, आदिशब्दाद्धटदिव्यादिपरिग्रहः, द्रव्यं च तत्प्रत्याय्यप्रतीतिहेतुत्वात् प्रत्ययश्च द्रव्यप्रत्ययः-तप्तमाषकादिरेव, तज्जो वा प्रत्याय्यपुरुषप्रत्यय 10 રૂત્તિ, ‘માવ'ત્તિ ભાવે વિચાર્યાવિધ્યાફિન્નિવિઘો માવપ્રત્યયઃ, તી વીદાનकारणानपेक्षत्वाद्, आदिशब्दान्मनःपर्यायकेवलपरिग्रहः, मतिश्रुते तु बाह्यलिङ्गकारणापेक्षित्वान्न ટીકાર્થ : નિરોગી હોવાથી તે જીવ અચલ થાય છે. અચલ થવાથી શાશ્વત થાય છે. શાશ્વતભાવને પામેલો તે જીવ અવ્યાબાધ સુખને પામે છે. આમ, પરંપરાએ અવ્યાબાધ-સુખ માટે સામાયિકનું શ્રવણ (ગણધરો કરે છે.) Il૭૪૮ 15 અવતરણિકા : કારણદ્વાર પૂર્ણ થયું. હવે પ્રત્યયદ્વારનું વ્યાખ્યાન કરે છે ? ગાથાર્થ : પ્રત્યયનિપામાં દ્રવ્યને વિશે તપાવેલ અડદાદિ અને ભાવને વિશે અવધિ વગેરે ત્રણ પ્રકાર છે. પ્રસ્તુતમાં ભાવપ્રત્યય ઉપયોગી છે. ટીકાર્થ : જે પ્રતીતિ કરાવે તે પ્રત્યય અથવા પ્રતીતિ પોતે જ પ્રત્યય. તેનો નિક્ષેપ તે પ્રત્યયનિક્ષેપ. મૂળમાં રહેલ “વત્ન" શબ્દ ઉપર કહેવાયેલ કારણનિક્ષેપની સાથે આ નિપાનું 20 સામ્ય સૂચવવા માટે છે. (અર્થાત જેમ કારણનિક્ષેપાના ચાર પ્રકાર છે તે જ રીતે પ્રત્યયનિપાના પણ ચાર પ્રકાર છે તે કહે છે-) નામાદિ ચાર પ્રકારે પ્રત્યયના નિક્ષેપા છે. તેમાં નામ–સ્થાપના સુગમ છે. દ્રવ્યપ્રત્યય તરીકે તપાવેલ અડદાદિ જાણવા. અહીં “આદિ” શબ્દથી ઘટ, લવંગ વગેરેનો પરિગ્રહ કરવો. (અથવા તપ્તમાષક અને ઘટદિવ્ય એ કોઇક વિશિષ્ટ પ્રકારની પરીક્ષાઓ હશે તેવું લાગે છે. વિશેષ અર્થ ખ્યાલમાં નથી.) દ્રવ્ય પોતે જ પ્રતીતિ કરનાર વ્યક્તિની પ્રતીતિનું કારણ 25 હોવાથી (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી) પ્રત્યય કહેવાય છે. તે દ્રવ્યપ્રત્યય તરીકે તપાવેલ અડદાદિ જાણવા. (કારણ કે તેને સ્પર્શ કરવાથી તે અડદ ગરમ છે વગેરે પ્રતીતિ થાય છે.) અથવા તપાવેલ અડદાદિથી ઉત્પન્ન થયેલ પ્રતીતિ કરનાર પુરુષનો બોધ દ્રવ્યપ્રત્યય જાણવો. ભાવની વિચારણા કરીએ તો અવધિ વગેરે ત્રણ પ્રકારનો ભાવપ્રત્યય જાણવો. કારણ કે અવધિ બાહ્યલિંગરૂપ કારણની અપેક્ષા વિના પ્રતીતિ કરાવે છે. આદિ શબ્દથી મનઃપર્યાય અને કેવલજ્ઞાન લેવું. “મર્તિ30 શ્રત એ ઇન્દ્રિયરૂપ બાહ્યલિંગરૂપ કારણ દ્વારા આત્માને પ્રતીતિ કરાવતું હોવાથી તેની અહીં વિવક્ષા Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યયદ્વાર (નિ. ૭૫૦) શા ૮૩ विवक्षिते, बहु चात्र वक्तव्यं तच्च नोच्यते, ग्रन्थविस्तरभयादिति, 'प्रकृतम्' उपयोगस्तु सामायिकमङ्गीकृत्य 'भावेणं' ति भावप्रत्ययेनेति गाथार्थः ॥ अत एवाह केवलणाणित्ति अहं अरहा सामाइयं परिकहेई । तेसिपि पच्चओ खलु सव्वण्णू तो निसामिति ॥ ७५० ॥ दारं ॥ 5 व्याख्या : केवलज्ञानी अहमिति स्वप्रत्ययादर्हन् प्रत्यक्षत एव सामायिकार्थमुपलभ्य सामायिकं परिकथयति, “तेषामपि' श्रोतृणां गणधरादीनां हृद्गताशेषसंशयपरिच्छित्त्या 'प्रत्ययः' अवबोधः सर्वज्ञ इत्येवंभूतो भवति, अस्मादेव यत्कैश्चिदुक्तं___"सर्वज्ञोऽसाविति ह्येतत्तत्कालेऽपि बुभुत्सुभिः ।। તતનિવિજ્ઞાનરહિતfuતે થન ? / ? ” इत्यादि, तद्व्युदस्तं वेदितव्यम्, अन्यथा चतुर्वेदे पुरुषे लोकस्य तद्व्यवहारानुपपत्तेः, विजृम्भितं चात्रास्मत्स्वयूथ्यैः प्रवचनसिद्धयादिषु, अतः सञ्जातप्रत्यया 'निशामयन्ति' श्रृण्वन्तीति કરી નથી. જો કે અહીં ઘણું બધું કહેવા યોગ્ય છે પરંતુ ગ્રંથ મોટો થઈ જવાના ભયથી કહેવાતું નથી. સામાયિકને આશ્રયી ભાવપ્રત્યય અહીં ઉપયોગી છે. II૭૪લા અવતરણિકા : ભાવપ્રત્યય જ ઉપયોગી હોવાથી આગળ કહે છે કે કે 15. . ગાથાર્થ: “હું કેવલજ્ઞાની છું.” આવો પ્રત્યય થવાથી અરિહંતો સામાયિકને કહે છે. શ્રોતાઓ “આ સર્વજ્ઞ છે” એવો વિશ્વાસ થવાથી સામાયિકને સાંભળે છે. ટીકાર્થ : “હું કેવલજ્ઞાની છું” એ પ્રમાણે પોતાને બોધ થતાં અરિહંત સાક્ષાત્ સામાયિકના અર્થને જાણીને સામાયિકને કહે છે. ગણધરાદિ શ્રોતાઓને પણ પોતાના હૃદયમાં રહેલા સર્વ • સંશયોનો નાશ થવાથી “આ સર્વજ્ઞ છે” એ પ્રમાણેનો બોધ થાય છે. “શ્રોતાઓને સર્વજ્ઞ છે 20 એવો બોધ થાય છે એવું જે કહ્યું તેનાથી જે લોકો કહે છે કે – “તે કાળમાં પણ જાણવાની ઇચ્છાવાળા એવા, પરંતુ સર્વજ્ઞના જ્ઞાનથી જાણી શકાય એવા પદાર્થોના જ્ઞાનથી રહિત છદ્મસ્થ જીવો “આ સર્વજ્ઞ છે” એમ કેવી રીતે જાણી શકે ? ૧. (આશય એ છે કે, જે સર્વજ્ઞના જ્ઞાનથી જાણી શકાય એવા પદાર્થોને જાણતો હોય અર્થાત સર્વજ્ઞ હોય તે જ, સામેની વ્યક્તિ સર્વજ્ઞ છે એવું જાણી શકે, પરંતુ જે આવું જ્ઞાન ધરાવતો નથી 25 અર્થાત્ સર્વજ્ઞ નથી, પણ છદ્મસ્થ છે તે, સામેની વ્યક્તિ સર્વજ્ઞ છે એવું જાણી શકતો નથી. આવું જે લોકો કહે છે) તેનું ખંડન થયેલ જાણવું. (કારણ કે હૃદયગત સંશયો દૂર થતાં છદ્મસ્થ પણ સર્વજ્ઞને જાણી શકે છે.) અન્યથા ચાર વેદને જાણનાર પુરુષમાં પણ “આ ચતુર્વેદી છે” એવો લોકનો વ્યવહાર ઘટી શકશે નહીં. (કારણ કે ચતુર્વેદમાં આવતા સર્વ પદાર્થોને જાણનાર વ્યક્તિ જ સામેની વ્યક્તિને ચતુર્વેદી તરીકે ઓળખી શકશે, અન્યથા નહીં.) આ વિષયમાં અમારા પક્ષના 30 અન્ય મહાત્માઓએ પ્રવચન-સિદ્ધિ વગેરે ગ્રંથોમાં ઘણી ચર્ચા કરી છે. તેથી વિશેષાર્થીઓએ ત્યાંથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ માટે આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ગથાર્થ છે गतं प्रत्ययद्वारम्, इदानी लक्षणद्वारावयवार्थप्रतिपादनायाह नाम ठवणा दविए सरिसे सामण्णलक्खणागारे । गइरागइ णाणत्ती निमित्त उप्पाय विगमे य ॥ ७५१ ॥ व्याख्या : लक्ष्यतेऽनेनेति लक्षणं-पदार्थस्वरूपं, तच्च द्वादशधा, तत्र नामलक्षणं लक्षणमितीय वर्णानुपूर्वी, स्थापनालक्षणं लकारादिवर्णानामाकारविशेषः, द्रव्यलक्षणं ज्ञशरीराद्यतिरिक्तं यद्यस्य द्रव्यस्यान्यतो व्यवच्छेदकं स्वरूपं, यथा गादि धर्मास्तिकायादीनाम्, इदमेव किञ्चिन्मात्रविशेषात्सादृश्यसामान्यादिलक्षणभेदतो निरूप्यते-तत्र 'सरिसे 'त्ति सादृश्यं लक्षणम्, इहत्यघटसदृशः पाटलिपुत्रको घट इति, 'सामन्नलक्खणं' ति सामान्यलक्षणं यथा सिद्धत्वं सिद्धानां 10 सद्रव्यजीवमुक्तादिधर्मैः सामान्यमिति, 'आगारे'त्ति आक्रियतेऽनेनाभिप्रेतं ज्ञायत इत्याकारोबाह्यचेष्टारूपः, स एवान्तराकूतगमकरूपत्वाल्लक्षणमिति, उक्तं च - . “મોરપિફિત્તેજીત્યા, વેણ સાષિતેન ર / नेत्रवक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥ १॥" જોઈ લેવું.) “આ સર્વજ્ઞ છે” એવો બોધ થતાં ગણધરાદિ સામાયિકને સાંભળે છે. II૭૫oll 15 અવતરણિકા : પ્રત્યયદ્વાર પૂર્ણ થયું. હવે લક્ષણ દ્વારને વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ : નામ - સ્થાપના - દ્રવ્ય - સાદૃશ્ય - સામાન્ય લક્ષણ - આકાર - ગત્યાગતિ - નાનાત્વ - નિમિત્ત - ઉત્પાદ અને વિગમ. (બીજા પછીની ગાથામાં છે.) ટીકાર્થ : જેના વડે જણાય તે લક્ષણ અર્થાત્ પદાર્થનું સ્વરૂપ. અને તે બાર પ્રકારે છે. તેમાં 20 “લક્ષણ” એ પ્રમાણે ક્રમમાં ગોઠવેલા અક્ષરો તે નામલક્ષણ જાણવું. લકારાદિ અક્ષરાને આકારવિશેષ એ સ્થાપના લક્ષણ, જ્ઞશરીરાદિથી વ્યતિરિક્ત દ્રવ્યલક્ષણ તરીકે બીજાથી પોતાને જુદું પાડનારું એવું દ્રવ્યનું સ્વરૂપ, જેમ કે ધર્માસ્તિકાયાદિનું ગતિ (સહાયકત્વ) વગેરે સ્વરૂપ. હવે કંઇક માત્ર વિશેષથી જ સાદૃશ્ય અને સામાન્ય- લક્ષણાદિ નવ મેદવાળા એવા આ જ દ્રવ્યલક્ષણનું નિરૂપણ કરે છે. (અર્થાત્ દ્રવ્યલક્ષણમાં જ થોડો ફેરફાર કરતા તેના સાદશ્યથી લઈ વીર્ય સુધીના 25 નવ ભેદો પડે છે તે બધાની વ્યાખ્યા કરે છે.) - તેમાં “અહીંના ઘટ જેવો પાટલિપુત્રનો ઘટ છે” આ સાદૃશ્યલક્ષણ છે. તથા સામાન્યલક્ષણ આ પ્રમાણે–સિદ્ધોનું સિદ્ધપણું-સત્ત્વ-દ્રવ્યત્વ-જીવત-મુક્તત્વાદિ ધર્મોને લઈ સામાન્ય છે. (અર્થાત આવા બધા ધર્મોને લઈ એક સિદ્ધ અન્ય સિદ્ધો સાથે સમાન છે.) તથા જેનાવડે ઇચ્છિતવસ્તુ જણાય તે આકાર અર્થાત્ બાહ્યચેષ્ટા, બાહ્યચેષ્ટા એ આન્તરિક અભિપ્રાયને જણાવનારી હોવાથી 30 લક્ષણ કહેવાય છે. કહ્યું છે – “આકારોવડે, ઇંગિતવડે, ગતિવડે, ચેષ્ટાવડે, વચનોવડે, આંખમુખના વિકારોવડે આન્તરિક મન ગ્રહણ કરાય છે. ||૧ २६. जीवपुद्गलगतं गत्यादि, तस्य धर्मास्तिकायादिकार्यत्वात् तल्लक्षणता । . Page #96 -------------------------------------------------------------------------- ________________ ગત્યાગતિ લક્ષણ (નિ. ૭૫૧) નો ૮૫ इति, 'गइरागइत्ति गत्यागतिलक्षणं द्वयोर्द्वयोः पदयोर्विशेषणविशेष्यतया अनुकूलं गमनं गतिः प्रत्यावृत्त्या प्रातिकूल्येनागमनमागतिः, गतिश्चागतिश्च गत्यागती ताभ्यां ते एव वा लक्षणं गत्यागतिलक्षणं, तच्चतुर्धा-पूर्वपदव्याहतमुत्तरपदव्याहतमुभयपदव्याहतमुभयपदाव्याहतमिति, तत्र पूर्वपदव्याहतोदाहरणम्- ના ! નેu ? નેફા નીવે ? યા ! નવે સિય જેરફા મનેર, 5 नेरइए पुण नियमा जीवे' उत्तरपदव्याहतोदाहरणम्-'जीवइ भंते ! जीवे जीवे जीवइ ?, गोयमा ! जीवद ताव नियमा जीवे, जीवे पुण सिय जीवइ सिय नो जीवइ' सिद्धानां जीवनाभावादिति ગતિ-આગતિ લક્ષણ - બે-બે પદોનું વિશેષણવિશેષ્યરૂપે (અર્થાત એક પદ વિશેષણ બને અને અન્ય પદ વિશેષ્ય બને, એ રીતે વિશેષણ-વિશેષ્યરૂપે) અનુકૂળ એવું જે ગમન તે ગતિ કહેવાય છે અને પ્રતિકૂળતાએ પાછા આવવું તે આગતિ કહેવાય છે. (જેમ કે, પ્રભુ ! જીવ એ 10 દેવ છે? આ વાક્યમાં પ્રથમ જીવનું ઉચ્ચારણ કરી દેવત્વની પૃચ્છા કરાઈ છે. અહીં જીવપદથી દેવપદમાં અનુકૂળ ગમન થતું હોવાથી ગતિ કહેવાય છે. જ્યારે દેવ એ જીવ છે? અહીં દેવનું ઉચ્ચારણ કરી જીવત્વની પૃચ્છા થઈ હોવાથી દેવપદમાંથી જીવપદમાં પ્રતિકૂળતાએ આગમન થતું હોવાથી આગતિ કહેવાય છે.) આ ગતિ-આગતિવડે જે લક્ષણ અથવા ગતિ-આગતિરૂપ જે લક્ષણ તે ગત્યાગતિલક્ષણ કહેવાય છે. અર્થાત્ ગતિ-આગતિ દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ વિચારાય 15 છે. તેથી તે લક્ષણ કહેવાય છે.) તે ચાર પ્રકારે છે. (૧) પૂર્વપદવ્યાહત (અર્થાત્ જ્યાં પૂર્વપદ વ્યભિચારી હોય તેવું લક્ષણ) (૨) ઉત્તરપદવ્યાહત (અર્થાત્ જ્યાં ઉત્તરપદવ્યાહત (વ્યભિચારી) હોય તેવું લક્ષણ) (૩) ઉભયપદવ્યાહત (૪) ઉભયપદઅવ્યાહત. - તેમાં (૧) પૂર્વપદવ્યાહતનું ઉદાહરણ – પ્રભુ ! જીવ એ નારક છે કે નારક એ જીવ છે? . હે ગૌતમ! જીવ નારક હોય, અનારક પણ હોય, જ્યારે નારક એ નિયમા જીવ હોય છે. (વ્યભિચાર 20 એટલે નિયમનો અભાવ. અહીં જે જીવ હોય તે બધા નારક જ હોય એવો નિયમ નથી. તેથી જીવપદ નારકપદ સાથે નિયમના અભાવવાળો હોવાથી વ્યભિચારી બને છે. તેથી આ પૂર્વપદવ્યાહત કહેવાય છે. આ જ પ્રમાણે આગળ પણ યથાયોગ્ય જાણી લેવું) (૨) ઉત્તરપદવ્યાહત – પ્રભુ! જે જીવે તે જીવ કે જે જીવ છે તે જીવે છે? હે ગૌતમ ! જે જીવે તે નિયમા જીવ કહેવાય પરંતુ જે જીવ હોય તે જીવે પણ ખરો અને ન પણ જીવે, કારણ કે સિદ્ધના જીવો જીવતા નથી (અહીં 25 જીવવું એટલે દશપ્રાણોને ધારણ કરવા એમ સમજવું) (૩) ઉભયપદવ્યાહતનું ઉદાહરણ – પ્રભુ! જે ભવસિદ્ધિક છે તે નારક હોય કે નારક એ ભવસિદ્ધિક હોય? હે ગૌતમ ! ભવસિદ્ધિક (ભવ્ય) નારક હોય, અનારક પણ હોય તથા નારક પણ ભવ્ય હોય કે ભવ્ય ન પણ હોય. ર૭. નીવો મા ! મૈથિલો મૈથિ નીવ: ?, શૌતમ ! નીવ: વાત્રંથિ: સ્થાયી :, नैरयिकः पुनर्नियमाज्जीवः । जीवति भदन्त ! जीवो जीवो जीवति ?, गौतम ! जीवति तावनियमाज्जीवः, 30 - નીવ: થાળીવત સ્થાન્નિો નીવતિ | Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ હ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) हृदयम्, उभयपदव्याहतोदाहरणम् भवसिद्धिए णं भंते ! नेहए, नेहए भवसिद्धिए ? गोयमा भवसिद्धिए सिय नेरड़ए सिय अनेरइए, नेदएवि सिय भवसिद्धिए सिय अभवसिद्धिए' उभयपदाव्याहतोदाहरणम्-जीवे भंते ! जीवे जीवे जीवे ?, गोयमा ! जीवे नियमा जीवे जीवेऽवि नियमा जीवे' उपयोगो 5 नियमाज्जीवः जीवोऽपि नियमादुपयोग इति भावना । लोकेऽपि गत्यागतिलक्षणं ___ 'रूवी य घडोत्ति चूतो दुमोत्ति नीलोप्पलं च लोगंमि । जीवो सचेयणोत्ति य विगप्पनियमादयो भणिया ॥ १ ॥ तथा 'नाणत्ति' त्ति नानाभावो नानाता-भिन्नता, सा च लक्षणं, सा पुनश्चतुर्द्धा-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतो नानाता द्विधा-तद्र्व्यनानाता अन्यद्रव्यनानाता च, तत्र 10 तद्रव्यनानाता परमाणूनां परस्परतो भिन्नता, अन्यद्रव्यनानाता परमाणोद्वर्यणुकादिभेदभिन्नता, एवमेकादिप्रदेशावगाढेकादिसमयस्थित्येकादिगुणशुक्लानां तदतन्नानाता वाच्या, इदं च लक्षणं (૪) ઉભયપદ-અવ્યાહતનું ઉદાહરણ – પ્રભુ ! જીવ એ જીવ છે કે જીવ એ જીવ છે. (અહીં એક જીવ શબ્દનો ઉપયોગ અર્થ કરવો અને બીજા જીવ શબ્દનો જીવદ્રવ્ય અર્થ કરવો તેથી જીવ એ ઉપયોગરૂપ છે કે ઉપયોગ એ જીવરૂપ છે ?) હે ગૌતમ ! જીવ નિયમા ઉપયોગરૂપ 15 છે અને ઉપયોગ પણ નિયમાં જીવ છે. લોકમાં પણ ગતિ-આગતિનું લક્ષણ આ રીતે – તરૂપી ઘડો (૧) આંબો વૃક્ષ (૨) નીલ કમલ (૩) જીવ સચેતન (૪) આ પ્રમાણે વિકલ્પનિયમાદિ લોકમાં પણ કહેવાયા છે. (અહીં વિકલ્પનિયમ એટલે વિકલ્પમાં=એક પક્ષમાં નિયમ છે જેનો તે વિકલ્પનિયમ આદિ શબ્દથી ઉભયનિયમ અને ઉભયનિયમ લેવો. તેમાં રૂપી ઘટ એ પૂર્વપદ વ્યાહત છે. આ પ્રમાણે ચારે દૃષ્ટાંતો જાણી લેવા. તેમાં પહેલા બે વિકલ્પનિયમ છે, ત્રીજો ભાંગો 20 ઉભયનિયમ અને ચોથો ઉભયનિયમ છે.) નાનાત્વરૂપ લક્ષણ = તે ચાર પ્રકારે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી નાના– બે પ્રકારે - તદ્રવ્યભિન્નતા અને અન્યદ્રવ્યભિન્નતા. તેમાં પરમાણુઓની પરસ્પર જે ભિન્નતા તે તદ્રવ્યભિન્નતા અને પરમાણુથી વણકાદિની જે ભિન્નતા તે અન્યદ્રવ્યભિન્નતા જાણવી. (F)આ જ પ્રમાણે એક પ્રદેશમાં અવગાહીને રહેલ સ્કંધની બે પ્રદેશમાં અવગાહીને રહેલા 25 સ્કંધથી જે ભિન્નતા, તે ક્ષેત્રને આશ્રયી અન્ય ક્ષેત્રભિન્નતા અને એક પ્રદેશમાં રહેલ સ્કંધની બીજા અન્ય એક પ્રદેશમાં રહેલ અંધથી જે ભિન્નતા તે તત્સત્રભિન્નતા. આ પ્રમાણે એક સમય સ્થિતિવાળા પરમાણુ વગેરેની તથા એકગુણશુક્લ પરમાણુ વગેરેની તત્કાળ / તદ્ભાવભિન્નતા...વિગેરે જાણી * મસિદ્ધિો મન ! નૈવિદ્દો તૈયો ભવસિદ્ધિઃ ?, તમ ! મસિદ્ધિશ: થાનૈવિધ: स्यादनैरयिकः, नैरयिकोऽपि स्याद्भव्यसिद्धिकः स्यादभव्यसिद्धिकः । जीवो भदन्त ! जीवो जीवो जीवो?, 30 નૌતમ ! નીવો નિયમાનીવઃ નીવોડપિ નિયમMીવ: | २८. रूपी च घट इति चूतो द्रुम इति नीलोत्पलं च लोके । जीवः सचेतन इति च विकल्पनियमादयो માતા: છે ? | Page #98 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તાદિ લક્ષણ (નિ. ૭૫૨) % ૮૭ पदार्थस्वरूपावस्थापकत्वात् 'निमित्तं' ति लक्ष्यते शुभाशुभमनेनेति लक्षणं निमित्तमेव लक्षणं નિમિત્તન્નક્ષ, વ્યાણયા, ૩ ૨ – "भोमसुमिणंतरिक्खं दित्रं अंगसर लक्खणं तह य । वंजणमट्टविहं खलु निमित्तमेयं मुणेयव्वं ॥ १ ॥" स्वरूपमस्य ग्रन्थान्तरादवसेयम् ॥ 'उप्पाद 'त्ति यतो नानुत्पन्नं वस्तु लक्ष्यते अत उत्पादोऽपि 5 वस्तुलक्षणं, 'विगमोय'त्ति विगमश्च विनाशश्च वस्तुलक्षणं, तमन्तरेणोत्पादाभावात्, न हि वक्रतयाऽविनष्टमङ्गुलिद्रव्यं ऋजुतयोत्पद्यत इति भावनेति गाथार्थः ॥ वीरियभावे य तहा लक्खणमेयं समासओ भणियं । अहवावि भावलक्खण चउव्विहं सद्दहणमाई ॥ ७५२॥ વ્યાવ્યા : “વરિથ' તિ વીર્ય સામર્થ્ય યદ્ય વસ્તુન: તવ નક્ષi વીર્યનક્ષમ, સાદ 10 च भाष्यकार: - “ વિત્તિ જ નીવર્સ +gi = ૪ (૩) જર્સ સામઢ્યું / લેવા. આ ભિન્નતા એ પદાર્થના સ્વરૂપની વ્યવસ્થાપક હોવાથી લક્ષણ કહેવાય છે. નિમિત્તલક્ષણ જેનાવડે શુભાશુભ જણાય તે લક્ષણ. નિમિત્તરૂપ જે લક્ષણ તે નિમિત્તલક્ષણ. તે આઠ પ્રકારે છે. “ભૌમ) = ભૂમિસંબંધી ભૂકંપાદિ, સ્વમ, આન્તરિક્ષ = આકાશમાં થનારા 15, ગન્ધર્વ નગરાદિ, દિવ્ય = વ્યંતરાદિવડે કરાયેલ અટ્ટહાસાદિ, આંગ = શરીરના તે તે અંગોનું ફરકવું, સ્વરનિમિત્ત = સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયેલ સ્વરસંબંધી જ્ઞાન, વ્યંજન = તલ-મસાદિ, આ આઠ પ્રકારે નિમિત્તો જાણવા યોગ્ય છે //લા” વિસ્તારથી આનું સ્વરૂપ અન્ય ગ્રંથમાંથી જાણી લેવું. - ' તથા જે કારણથી ઉત્પન્ન નહીં થયેલ વસ્તુ ઓળખાતી નથી તે કારણથી વસ્તુની ઉત્પત્તિ 20 પણ વસ્તુનું લક્ષણ છે. તથા વિગમ એટલે વિનાશ એ પણ વસ્તુનું લક્ષણ છે, કારણ કે વિનાશ વિના ઉત્પત્તિ થઈ શકતી નથી. વક્રતયા નાશ પામ્યા વિના, આંગળી ઋજુતયા ઉત્પન્ન થતી નથી. (અર્થાત્ વાંકી આંગળી જયાં સુધી વક્રતાને છોડતી નથી ત્યાં સુધી તે આંગળી સીધી થતી નથી. એટલે કે વક્રતાનો નાશ થાય ત્યારે જ ઋજુતા ઉત્પન્ન થાય છે.) li૭૫૧|| ગાથાર્થ ઃ વીર્ય અને ભાવ આ પ્રમાણે (બાર પ્રકારે) સંક્ષેપથી લક્ષણ કહ્યું, અથવા ભાવલક્ષણ 25 શ્રદ્ધાદિ ચારે પ્રકારે જાણવું. ટીકાર્થ : જે વસ્તુનું જે સામાÁ તે વીર્ય. તે રૂપ જે લક્ષણ તે વીર્યલક્ષણ. ભાષ્યકારે કહ્યું છે – “વીર્ય એટલે બળ, તે જીવનું લક્ષણ છે. અથવા મહાઔષધિ વગેરેની જેમ જે દ્રવ્યોનું વિચિત્ર २९. भौमं स्वाप्नमान्तरीक्षं दिव्यमाङ्गं स्वरगतं लक्षणगतं तथा च ।व्यञ्जनमष्टविधं खलु निमित्तमेतद् मुणितव्यम् ॥ १ ॥ ३०. वीर्यमिति बलं जीवस्य लक्षणं यच्च यस्य सामर्थ्यम् । 30 Page #99 -------------------------------------------------------------------------- ________________ 5 10 આવશ્યકનિર્યુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) दैव्वस्स चित्तरूवं जह विरिय महोसहादीणं ॥ १ ॥ तथा भावानाम्—औदयिकादीनां लक्षणं पुद्गलविपाकादिरूपं भावलक्षणं, यथोदयलक्षणः औदयिकः, उपशमलक्षणस्त्वौपशमिकः, तथानुत्पत्तिलक्षणः क्षायिको, मिश्रलक्षणः क्षायोपशमिकः, परिणामलक्षणः पारिणामिकः, संयोगलक्षणः सान्निपातिक इति । अथवा भावाश्च ते लक्षणं चात्मन इति भावलक्षणं, तत्र सामायिकस्य जीवगुणत्वात् क्षयोपशमोपशमक्षयस्वभावत्वाद् भावलक्षणता, अमुमेवार्थं चेतस्यारोप्याह-' भावे य' इत्यादि, भावे च - विचार्य्यमाणे तथा लक्षणमिदं 'समासतः' सङ्क्षेपतो भणितं । सामायिकस्य वैशेषिकलक्षणाभिधित्सयाऽऽह— 'अहवावि भावलक्खण चउव्विधं सद्दहणमादी' अथवाऽपि भावस्य - सामायिकस्य लक्षणमनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, चतुर्विधं श्रद्धानादीति गाथार्थः ॥ यदुक्तं - ' चतुर्विधं श्रद्धानादि' तत्प्रदर्शनायाह ८८ 30 सहण जाणणा खलु विरती मीसा य लक्खणं कहए । तेऽवि णिसामिंति तहा चउलक्खणसंजुयं चेव ॥ ७५३॥ व्याख्या : इह सामायिकं चतुर्विधं भवति, तद्यथा - सम्यक्त्वसामायिकं श्रुतसामायिकं પ્રકારનું સામર્થ્ય તે તેનું વીર્ય કહેવાય છે. III (વિ.આ.ભા. ૨૧૭૨)” તથા ભાવોનું એટલે 15 કે ઔદયકાદિનું જે પુદ્ગલવિપાકાદિરૂપ લક્ષણ તે ભાવલક્ષણ જાણવું. જેમ કે, ઉદયરૂપ ઔદયિક (અર્થાત્ ઔદિયકભાવ ઉદયરૂપ છે એટલે ઔયિકભાવનું લક્ષણ ઉદય છે.) ઉપશમરૂપ ઔપમિક તથા અનુત્પત્તિરૂપ ક્ષાયિકભાવ, મિશ્રરૂપ ક્ષાયોપશમિક,પરિણામરૂપ પારિણત્મિક અને સંયોગરૂપ સાંનિપાતિકભાવ છે. અથવા આત્માના ભાવો એ જ લક્ષણ તે ભાવલક્ષણ. (અર્થાત્ આત્માના તે તે ભાવો, અને તે ભાવો પોતે જ લક્ષણ તે ભાવલક્ષણ.) 20 તેમાં સામાયિક એ જીવનો ગુણ હોવાથી ક્ષયોપશમ – ઉપશમ અને ક્ષયના સ્વભાવવાળું છે અને માટે સામાયિક એ ભાવલક્ષણ છે. આ અર્થને મનમાં રાખી આગળ વાત કરે છે કે (આગળના બધા ભેદો અને) ભાવલક્ષણની વિચારણા, “આ સંક્ષેપથી (બાર પ્રકારનું લક્ષણ) કહ્યું, સામાયિકના જ વિશિષ્ટલક્ષણને કહેવાની ઇચ્છાથી નિર્યુક્તિકાર કહે છે. અથવા સામાયિકરૂપ ભાવનું લક્ષણ શ્રદ્ધાદિ ચાર પ્રકારે જાણવું, મૂળગાથામાં ‘ભાવન’ શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ 25 છે એમ જાણવું. ૭૫૨ી અવતરણિકા : “શ્રદ્ધાદિ ચાર પ્રકારે” જે કહ્યું તે ભેદોને બતાવવા માટે કહે છે ગાથાર્થ : શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ અને મિશ્ર (આ પ્રમાણે જિનેશ્વરો) લક્ષણ કહે છે. તે ગણધરો પણ તે રીતે જ ચાર લક્ષણથી મુક્ત એવા સામાયિકને સાંભળે છે. ટીકાર્થ : અહીં સામાયિક ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે ३१. द्रव्यस्य चित्ररूपं यथा वीर्यं महौषधादीनाम् ॥ १ ॥ સમ્યક્ત્વસામાયિક, Page #100 -------------------------------------------------------------------------- ________________ નયોના પ્રકાર (નિ. ૭૫૪) ૮૯ चारित्रसामायिकं चारित्राचारित्रसामायिकं च, अस्य यथायोगं लक्षणं 'सद्दहणं' ति श्रद्धानं, लक्षणमिति योगः सम्यक्त्वसामायिकस्य, 'जाणण 'त्ति ज्ञानं ज्ञा-संवित्तिरित्यर्थः, सा च श्रुतसामायिकस्य, खलुशब्दो निश्चयतः परस्परतः सापेक्षत्वविशेषणार्थः, 'विरति त्ति विरमणं विरतिः - अशेषसावद्ययोगनिवृत्तिः, सा च चारित्रसामायिकस्य लक्षणं, 'मीसा य' त्ति मिश्राविरताविरतिः, सा च चारित्राचारित्रसामायिकस्य लक्षणं, कथयतीत्यनेन स्वमनीषिकाऽपोहेन 5 शास्त्रपारतन्त्र्यमाह, भगवान् जिन एवं कथयति, तस्य च कथयतः 'तेऽपि' गणधरादयः 'निशामयन्ति' शृण्वन्ति 'तथा' तेनैव प्रकारेण चतुर्लक्षणसंयुक्तमेवेति गायार्थः ॥ उक्तं लक्षणद्वारम् अधुना नयद्वारं प्रतिपिपादयिषुराहणेगमसंगहववहारउज्जुसुए चेव होइ बोद्धव्वे । स य. समभिरू एवंभूए य मूलणया ॥ ७५४ ॥ व्याख्या : नयन्तीति नयाः - वस्त्ववबोधगोचरं प्रापयन्त्यनेकधर्मात्मकज्ञेयाध्यवसायान्तरहेतव શ્રુતસામાયિક, ચારિત્રસામાયિક અને ચારિત્રાચારિત્ર સામાયિક, આ ચારે પ્રકારના સામાયિકનું લક્ષણ ક્રમશઃ આ પ્રમાણે છે તેમાં શ્રદ્ધા એ સમ્યક્ત્વસામાયિકનું લક્ષણ છે, જ્ઞાન એ શ્રુતસામાયિકનું લક્ષણ છે. હજુ શબ્દ નિશ્ચયથી સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકની પરસ્પર સાપેક્ષતા જણાવે છે, અર્થાત્ બંને સાથે જ હોય છે. વિરતિ એટલે કે સંપૂર્ણ પાપકર્મોની નિવૃત્તિ 15 ચારિત્રસામાયિકનું લક્ષણ છે. તથા મિશ્ર = દેશવિરતિ એ ચારિત્રાચારિત્રસામાયિકનું લક્ષણ છે. આ પ્રમાણે જિનેશ્વરો કહે છે. અહીં “કહે છે” એ પ્રમાણેના શબ્દપ્રયોગથી નિર્યુક્તિકારે ગ્રંથમાં પોતાની કલ્પનાનો ઉપયોગ નથી કર્યો, પણ શાસ્ત્રને પરતંત્ર રહ્યા છે, એ જણાવ્યું છે. (અર્થાત્ તે તે સામાયિકના તે તે લક્ષણો નિર્યુક્તિકારે પોતાની બુદ્ધિથી નહીં પણ તીર્થંકરોના વચનોના આધારે કહ્યા છે એમ આ શબ્દપ્રયોગ જણાવે છે.) તે ગણધરો પણ તે જ પ્રકારે (જે રીતે જિનેશ્વરોએ 20 કહ્યું છે તે જ રીતે) ચાર લક્ષણોથી યુક્ત સામાયિકને સાંભળે છે. II૭૫૩ અવતરણિકા : લક્ષણદ્વાર કહ્યું. હવે નયદ્વારનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર 10 કહે છે ગાથાર્થ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ સાત મૂળનયો છે. 25 ટીકાર્થ : વસ્તુને બોધનો વિષય કરાવે તે નય = અનેક ધર્માત્મક શેયવસ્તુના જુદા જુદા અધ્યવસાયોનું કારણ. (ટૂંકમાં - અનેકધર્માત્મક વસ્તુને અવધારણપૂર્વક નિત્યત્વાદિ કોઈ એક ધર્મવડે શિષ્યની બુદ્ધિમાં જે અભિપ્રાયથી ઉતારવી તે અભિપ્રાય નય કહેવાય છે. જેમ કે, આત્મા નિત્યત્વઅનિત્યત્વ - અરૂપત્વ - રૂપત્વાદિ અનંત ધર્મોવાળો હોવા છતાં ગુરુ જે અભિપ્રાયથી “આત્મા નિત્ય જ છે કે આત્મા અનિત્ય જ છે” એ પ્રમાણે શિષ્યને જણાવે તે અભિપ્રાય નય કહેવાય 30 Page #101 -------------------------------------------------------------------------- ________________ 5 ૯૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) इत्यर्थः, ते च नैगमादयः, नैगम: सङ्ग्रहः व्यवहारः ऋजुसूत्रश्चैव भवति बोद्धव्यः, शब्दश्च समभिरूढः एकम्भूतश्च मूलनया इति गाथासमुदायार्थो निगदसिद्धः || अवयवार्थं तु प्रतिनयं नयाभिधाननिरुक्तद्वारेण वक्ष्यति, आह चहिं माणेहिं मिणइत्ती णेगमस्स णेरुत्ती । सापि णयाणं लक्खणमिणमो सुणेह वोच्छं । ७५५ ॥ व्याख्या : न एकं नैकं—-प्रभूतानीत्यर्थः, नैकैर्मानैः - महासत्तासामान्यविशेषज्ञानैर्मिमीते मिनोतीति वा नैकम इति, इयं नैकमस्य निरुक्तिः, निगमेषु वा भवो नैगमः, निगमाः - पदार्थपरिच्छेदाः, तत्र सर्वं सदित्येवमनुगताकारावबोधहेतुभूतां महासत्तामिच्छति अनुवृत्तव्यावृत्तावबोधहेतुभूतं च सामान्यविशेषं द्रव्यत्वादि, व्यावृत्तावबोधहेतुभूतं च विशेषं परमाणुमिति । आह-इत्थं तर्ह्ययं 10 છે.) તે નૈગમાદિ સાત પ્રકારે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ સાત મૂળનયો છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ સ્પષ્ટ જ છે. ૭૫૪ અવતરણિકા : વિસ્તારથી પ્રત્યેક નયને પોત-પોતાના નામોનો નિરુક્તાર્થ કરવા દ્વારા આગળ કહીશું, કહ્યું છે ગાથાર્થ : “અનેક માનો વડે મપાય” એ પ્રમાણે નૈગમનયની નિરુક્તિ છે. શેષ નયોના 15 આ લક્ષણને હું કહીશ તે તમે સાંભળો. *નૈગમનય - ટીકાર્થ : એક નહીં તે અનેક, અનેક એવા માનોવડે અર્થાત્ મહાસત્તા – સામાન્ય – વિશેષ જ્ઞાનોવડે વસ્તુને જે માને છે તે નૈગમનય કહેવાય છે. (અર્થાત્ અનેક પ્રકારે વસ્તુને જે સ્વીકારે તે. અહીં ‘નિરુક્તિ' શબ્દનો અર્થ અનુયોગદ્વાર સૂ. ૩૧૨માં આ પ્રમાણે કહ્યો છે 20 અભિધાનાક્ષાનુસારતો નિશ્ચિતાર્થસ્થ વવનં=મળનું નિરુત્તું અર્થાત્ નામના અક્ષરાનુસારે નિશ્ચિતાર્થનું કથન કરવું એ નિરુક્ત કહેવાય છે.) અથવા નિગમ એટલે એક જ પદાર્થના જુદા જુદા બોધ, તેને સ્વીકારનાર નૈગમ કહેવાય છે. નૈગમનય “સર્વ વસ્તુ સત્ છે” આ પ્રમાણે સર્વ વસ્તુમાં સત્ત્વની જે એક સરખી બુદ્ધિ થાય છે તેનું કારણ એવી મહાસત્તાને માને છે. તથા અનુવૃત્ત અને વ્યાવૃત્ત બોધના કારણ એવા સામાન્યવિશેષરૂપ દ્રવ્યત્વાદિને માને છે. 25 (અર્થાત્ વૈશેષિક મતને માન્ય એવા નવ દ્રવ્યોમાં “આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે” એ પ્રમાણે જે એકસરખો દ્રવ્યનો બોધ થાય છે તે અનુવૃત્તબોધ કહેવાય છે. તેનું કારણ તે દ્રવ્યમાં રહેલ દ્રવ્યત્વ છે. આ પ્રમાણે ગુણત્વ-કર્મત્વાદિ પણ જાણવા. તથા દ્રવ્ય એ ગુણ નથી એ પ્રમાણે જે ભિન્નતાનો બોધ તે વ્યાવૃત્તબોધ કહેવાય છે તેનું કારણ પણ તે દ્રવ્યત્વાદિ જ છે. આવા દ્રવ્યત્વાદિધર્મોને નૈગમનય સામાન્ય—વિશેષ કહે છે, કારણ કે દ્રવ્યત્વ એ પોતપોતાના આધારવિશેષમાં એક સરખી 30 પ્રતીતિ કરાવતું હોવાથી સામાન્ય કહેવાય છે અને વિજાતીયથી પોતાના આધારને જુદું પાડતું હોવાથી વિશેષ તરીકે પણ કહેવાય છે. માટે નૈગમનય દ્રવ્યત્વાદિધર્મને સામાન્ય—વિશેષ તરીકે ઓળખાવે છે.) અને વ્યાવૃત્તના બોધના કારણરૂપે નૈગમનય વિશેષને = પરમાણુને ઇચ્છે છે. (અર્થાત્ ‘એક Page #102 -------------------------------------------------------------------------- ________________ નૈગમનયનું સ્વરૂપ (નિ. ૭૫૫) ૦ ૯૧ चैगमः सम्यग्दृष्टिरेवास्तु, सामान्यविशेषाभ्युपगमपरत्वात्, साधुवदिति, नैतदेवं, सामान्यविशेषवस्तूनामत्यन्तभेदाभ्युपगमपरत्वात्तस्येति, आह च भाष्यकार: " सामण्णविसेसे परोप्परं वत्थुतो य सो भिण्णे। मन्नइ अच्चंतमतो मिच्छद्दिडी कणातोव्व ॥ १ ॥ दोहिवि णएहि नीतं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण अन्नोन्ननिरवेक्खा ॥ २ ॥" अथवा निलयनप्रस्थकग्रामोदाहरणेभ्योऽनुयोगद्वारप्रतिपादितेभ्यः खल्वयमवसेय इत्यलं પરમાણુ બીજા પરમાણુથી વ્યાવૃત છે = જુદો છે' એવા બોધનું કારણ પરમાણુ જ છે, એમ નૈગમનય માને છે. ત્યાં તેને બીજા પરમાણુથી છૂટો પાડનાર કોઈ બીજો ધર્મ નથી, અથવા અહીં પાઠ અશુદ્ધ હોય એવું લાગે છે – પરામિતિની બદલે “પરમાણુવૃત્તિઃ' પાઠ હોઈ શકે. તેથી અર્થ આ પ્રમાણે 10 કે – નૈગમનય એક પરમાણુ બીજા પરમાણુથી જુદો છે એવા વ્યાવૃતબોધના કારણરૂપે પરમાણુમાં રહેલ વિશેષનામના પદાર્થને માને છે.) - શંકા : જો આ રીતે તૈગમનય અનેક પ્રકારના દૃષ્ટિકોણ ધરાવતો હોય તો તે સમ્યગ્દષ્ટિ જ થયો, કારણ કે સાધુની જેમ તે પણ સામાન્ય-વિશેષને સ્વીકારનારો છે. સમાધાન : તમે જેમ કહો છો તેમ નથી, કારણ કે નૈગમ-નય સામાન્ય અને વિશેષને 15 અત્યંત જુદા માને છે. પરંતુ સાધુની જેમ કથંચિત્ ભિન્ન માનતો નથી.) ભાષ્યકારે પણ આ જ વાત કહી છે– “જે કારણથી તે નૈગમન સામાન્ય અને વિશેષને પરસ્પર અને વસ્તુથી (પોતપોતાના આધારથી) અત્યંત ભિન્ન માને છે, તે કારણથી તે કણાદઋષિની (વૈશેષિકમતના પ્રણેતાની) જેમ મિથ્યાદષ્ટિ છે. ll૧il દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન વડે જો કે વૈશેષિકદર્શનકારે પોતાનું સર્વશાસ્ત્ર રચ્યું છે. છતાં તે શાસ્ત્ર મિથ્યાત્વરૂપ છે, કારણ કે પોતપોતાના વિષયને પ્રધાનરૂપે અંગીકાર 20 કરતા તેઓ બંને નયોને પરસ્પર નિરપેક્ષ માને છે. (અર્થાતુ દ્રવ્યાસ્તિકનયે તેઓ આત્માને નિત્ય જ માને છે, પરંતુ પર્યાયાસ્તિકનયે આત્માને અનિત્ય માનતા નથી. તથા પર્યાયાસ્તિકનયે જે પૃથ્વી વગેરે અનિત્ય પદાર્થો છે તેઓને વૈશેષિક દર્શનકાર દ્રવ્યાસ્તિકનયે નિત્ય માનતા નથી. આમ તેઓ જો કે બંને નયો માને છે, પરંતુ પરસ્પર નિરપેક્ષ રીતે માનતા હોવાથી તેમના રચેલા શાસ્ત્રો મિથ્યા છે.) રા અથવા અનુયોગદ્વારમાં 25 કહેલા વસવાટ-પ્રસ્થક અને ગામના ઉદાહરણોથી આ નૈગમનય જાણવા યોગ્ય છે.. (ઉદાહરણો આ પ્રમાણે જાણવા – (૧) વસવાટ : કોક વ્યક્તિએ કો'કને પૂછ્યું – “તું ક્યા રહે છે ? તેણે કહ્યું – “લોકમાં, તેમાં પણ જદ્વીપમાં, તેમાં પણ ભરતક્ષેત્રમાં, આમ કરતાં કરતાં છેલ્લે આત્મામાં રહું છું.” આમ કોક કહે – હું લોકમાં રહું છું.” કોક કહે – “હું જમ્બુદ્વીપમાં રહું ३२. यत् सामान्यविशेषौ परस्परं वस्तुतश्च स भिन्नौ । मन्यतेऽत्यन्तमतो मिथ्यादृष्टिः कणाद इव ॥१॥ 30 द्वाभ्यामपि नयाभ्यां नीतं शास्त्रमुलूलेन तथापि मिथ्यात्वम् । यत् स्वविषयप्रधानत्वेनान्योऽन्यनिरपेक्षौ ॥२॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विस्तरेण, गमनिकामात्रमेतत् । 'सेसाण' मित्यादि शेषाणामपि नयानां सङ्ग्रहादीनां लक्षणमिदं શ્રપુત “વફ્ટ' મથાસ્થ ત્યર્થ નાથાર્થ: .. संगहियपिंडियत्थं संगहवयणं समासओ बेंति । वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसुं ॥ ७५६ ॥ व्याख्या : आभिमुख्येन गृहीतः-उपात्तः सङ्गृहीतः पिण्डितः-एकजातिमापन्नः अर्थोविषयो यस्य तत्सङ्ग्रहीतपिण्डितार्थ सङ्ग्रहस्य वचनं सङ्ग्रहवचनं 'समासतः' सङ्कपतः, ब्रुवते तीर्थकरगणधरा इति, एतदुक्तं भवति-सामान्यप्रतिपादनपरः खलु अयं सदित्युक्ते सामान्यमेव प्रतिपद्यते न विशेषान्, तथा च मन्यते-विशेषाः सामान्यतोऽर्थान्तरभूताः स्युरनान्तरभूता वा?, यद्यर्थान्तरभूताः न सन्ति ते, सामान्यादर्थान्तरत्वात्, खपुष्पवत्, अथानान्तरभूताः सामान्यमानं 10 છું.” વગેરે બધા જ પ્રકારના વિકલ્પો નૈગમનય સ્વીકારે છે. (૨) પ્રસ્થકઃ આ ધાન્યને માપવાનું સાધનવિશેષ છે. તેને બનાવવા માટેનું લાકડું જ્યારે વૃક્ષરૂપે હોય ત્યારે આ નય તે વૃક્ષને પ્રસ્થક કહે છે. તે માટેના લાકડાંને કાપવા જ્યારે વ્યક્તિ જતી હોય ત્યારે ખરેખર તો લાકડું લેવા જતી હોવા છતાં આ નય “પ્રસ્થક લેવા જાય છે” એમ કહે છે. જ્યારે પ્રસ્થક માટેનું લાકડું પોતાના ખભે નાંખીને આવતી હોય ત્યારે “આ પ્રસ્થક લાવી રહ્યી છે” એમ આ નય કહે છે. આમ, 15 વૃક્ષની અવસ્થા, લેવા જવાની અવસ્થા કે લાવવાની અવસ્થા વગેરે દરેક અવસ્થામાં નૈગમનય પ્રસ્થક જ કહે છે. (૩) ગામનું ઉદાહરણ : વિવક્ષિત ગામમાં રહેનારી કેટલાક મુખ્ય વ્યક્તિઓને જોઈ આ નય “ફલાણું ગામ આવે છે.” એમ કહે છે.) વધુ ચર્ચાથી સર્યું. સંક્ષેપમાં જ વિવરણ કરવાનું છે. શેષ સંગ્રહાદિનયોનું લક્ષણ હવે કહીશ, તે તમે સાંભળો. II૭૫પા ગાથાર્થ : (તીર્થંકર-ગણધરો) સંશોપથી સંગ્રહના વચનને સંગૃહીત અને પિંડિતાર્થવાળું કહે 20 છે. વ્યવહારનય સર્વદ્રવ્યોમાં વિનિશ્ચિતાર્થ માટે જાય છે. a સંગ્રહનય : ટીકાર્થ : અભિમુખતાએ જે ગ્રહણ કરેલ હોય તે સંગૃહીત કહેવાય છે અને એકજાતિને પામેલ પિંડિત કહેવાય છે. આવો અર્થ=વિષય છે જેનો તે સંગૃહીત-પિડિતાર્થ, એવું સંગ્રહનું વચન તીર્થંકર-ગણધરો સંક્ષેપથી કહે છે. કહેવાનો આશય એ છે કે – સામાન્યને સ્વીકારનારો આ નય 25 “સએ પ્રમાણે જ્યારે બોલાય ત્યારે સામાન્યને જ સ્વીકારે છે, પરંતુ વિશેષોને સ્વીકારતો નથી. (અર્થાત્ આ નય સત્તા નામના સામાન્યને જ માને છે. આ સત્તા સામાન્યથી જુદા ઘટપટાદિ વિશેષોને માનતો નથી.) આ બાબતમાં તેમની માન્યતા આ પ્રમાણે છે કે, “ઘટ-પટાદિ વિશેષપદાર્થો સત્તારૂપસામાન્યથી જુદા છે કે એક છે? જો જુદા છે તો તે વિશેષો છે જ નહીં કારણ કે સત્તારૂપ સામાન્યથી જેમ ખપુષ્પ જુદું હોવાથી વિદ્યમાન નથી તેમ આ વિશેષો પણ 30 જુદા હોવાથી વિદ્યમાન નથી. (સથી ભિન્ન હોવાથી અસત્ છે.) હવે જો એક જ છે એમ કહો Page #104 -------------------------------------------------------------------------- ________________ 10 વ્યવહારનયનું સ્વરૂપ (નિ. ૭૫૬) ૯૩ ते, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्, पर्याप्त व्यासेन, उक्तः सङ्ग्रहः । वच्चति' इत्यादि व्रजतिगच्छति नि:-आधिक्येन चयनं चयः अधिकश्चयो निश्चयः-सामान्यं विगतो निश्चयो विनिश्चयःનિ:સામાચમાવ: તર્થ –તન્નિમિત્ત, સામાન્યામાવાતિ માવના, વ્યવહારો નય , વવ ?સર્વદ્રવ્યg' सर्वद्रव्यविषये, तथा च विशेषप्रतिपादनपरः खलु, अयं हि सदित्युक्ते विशेषानेव घटादीन् प्रतिपद्यते, तेषां व्यवहारहेतुत्वात्, न तदतिरिक्तं सामान्यं, तस्य व्यवहारापेतत्वात्, तथा च-सामान्यं 5 विशेषेभ्यो भिन्नमभिन्नं वा स्यात् ? यदि भिन्नं विशेष-व्यतिरेकेणोपलभ्यते,न चोपलभ्यते, अथाभिन्नं विशेषमात्रं तत्, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवदिति, अथवा विशेषेण निश्चयो विनिश्चयःआगोपालाङ्गनाद्यवबोधो न कतिपयविद्वत्सन्निबद्ध इति, तदर्थं व्रजति सर्वद्रव्येषु, आह च માધ્ય%8: - "भैमरादि पञ्चवण्णादि निच्छए जमि वा जणवयस्स । તો, તે ઘટ-પટાદિ વિશેષો બધા સામાન્યરૂપ જ છે, કારણ કે જેમ સામાન્યનું સ્વરૂપ સામાન્યથી અભિન્ન હોવાથી એક છે, તેમ વિશેષો પણ એક જ છે. (તેથી જગતમાં જે છે તે બધું સત્તારૂપ છે.)” વધુ વિસ્તારથી સર્યું. : - વ્યવહારનય છે ત્રનતિ' એટલે જાય છે, નિશ્ચયશબ્દમાં “નિરુ” ઉપસર્ગ અધિક અર્થમાં છે. તેથી અધિક 15 એવો જે ચય તે નિશ્ચય અર્થાત્ સામાન્ય. નિશ્ચય વિનાનો તે વિનિશ્ચય અર્થાત્ સામાન્યનો અભાવ, તેની માટે વ્યવહારનય સર્વદ્રવ્યોમાં, (ટીકાનો અન્વય મૂળગાથાર્થ પ્રમાણે જાણવો, ભાવાર્થ : વ્યવહારનય સર્વદ્રવ્યોમાં સામાન્યનો અભાવ માને છે, અર્થાત્ સર્વ દ્રવ્યો વિશેષરૂપે જ છે.) આ નય વિશેષને જ સ્વીકારનારો છે. આ નય “સત્’ એ પ્રમાણે બોલાય ત્યારે ઘટાદિ વિશેષપદાર્થોને જ સ્વીકારે છે કારણ કે તે ઘટાદિ વિશેષો જ વ્યવહાર માટે ઉપયોગી છે. આ વિશેષ સિવાય 20 સામાન્યને વ્યવહારમાં ઉપયોગી ન હોવાથી આ નય સ્વીકારતો નથી. તેનું કહેવું એમ છે કે – આ સામાન્ય એ વિશેષથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છે તો તે વિશેષ વિના પણ જુદું દેખાત, પણ દેખાતું નથી માટે ભિન્ન કહી શકાય નહીં. હવે જો અભિન્ન કહો તો, તે સામાન્ય વિશેષ જ છે કારણ કે જેમ વિશેષનું સ્વરૂપ વિશેષથી અભિન્ન હોવાથી વિશેષરૂપ જ છે તેમ સામાન્ય પણ વિશેષથી અભિન્ન હોવાથી વિશેષરૂપે જ છે. (માટે 25 સામાન્ય જેવી કોઈ વસ્તુ નથી, જે છે તે સર્વ વિશેષ જ છે.) અથવા વિશેષ કરીને જે નિશ્ચય તે વિનિશ્ચય અર્થાત્ કેટલાક વિદ્વાનોનો બોધ એવું નહીં પણ નાનાથી લઈ મોટા સુધીના તમામનો બોધ. તેના માટે વ્યવહારનય સર્વદ્રવ્યોમાં પ્રવર્તે છે. (અર્થાત્ તે તે દ્રવ્યોમાં લોકો જે રીતનો વ્યવહાર કરતા હોય તેને તે રીતે આ નય સ્વીકારે છે.) અહીં ભાષ્યકારનો મત જણાવે છે : “નિશ્ચયનયના મતે ભ્રમર-કોકિલાદિ પંચવર્ણાદિવાળા છે. છતાં જે શ્યામવર્ણાદિ અર્થમાં 30 • ३३. भ्रमरादीन् पञ्चवर्णादीन् नेच्छति पस्मिन् वा जनपदस्य । Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अत्थे विनिच्छओ सो विनिच्छयत्थोत्ति जो गेज्झो ॥ १॥ बहुतरओत्ति य तं चिय गमेह संतेऽवि सेसए मुयइ । संववहारपरतया ववहारो लोयमिच्छंतो ॥ २ ॥" इत्यादि, उक्तो व्यवहार इति गाथार्थः ॥ पच्चुप्पण्णग्गाही उज्जुसुओ नयविही मुणेयव्वो । इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो ॥ ७५७ ॥ व्याख्या : साम्प्रतमुत्पन्नं प्रत्युत्पन्नमुच्यते, वर्तमानमित्यर्थः, प्रति प्रति वोत्पन्नं प्रत्युत्पन्नंभिन्नव्यक्तिस्वामिकमित्यर्थः, तद्रहीतुं शीलमस्येति प्रत्युत्पन्नग्राही, ऋजुसूत्र ऋजुश्रुतो वा नयविधिविज्ञातव्यः तत्र ऋजु-वर्तमानमतीतानागतवक्रपरित्यागात् वस्त्वखिलं ऋजु तत्सूत्रयति10 गमयतीति ऋजुसूत्रः, यद्वा ऋजु-वक्रविपर्ययादभिमुखं श्रुतं तु ज्ञानं, ततश्चाभिमुखं ज्ञानमस्येति ऋजुश्रुतः, शेषज्ञानानभ्युपगमात्, अयं हि नयः वर्तमानं स्वलिङ्गवचननामादिभिन्नमप्येकं वस्तु લોકનો નિશ્ચય છે તે વિનિશ્ચિતાર્થ છે કે જે ગ્રાહ્ય છે (અર્થાત્ આ વિનિશ્ચિતાર્થને જ વ્યવહારનય માન્ય રાખે છે કારણ કે) ના આ નય સંવ્યવહારમાં તત્પર હોવાથી લોકવ્યવહારને ઇચ્છતો જે વર્ણાદિ બહુતર અંશમાં છે તેને સ્વીકારે છે અને શેષ શ્વેતાદિ વર્ષો હોવા છતાં છોડી દે 15 છે. |રા વ્યવહારનય કહ્યો. ll૭૫૬ll જે ઋજુસૂત્ર અને શબ્દનય ગાથાર્થઃ વર્તમાનવસ્તુને જ ગ્રહણ કરનાર ઋજુસૂત્ર નામનો નયપ્રકાર જાણવો. તથા શબ્દનય કંઇક વધુ વિશેષિતતર વર્તમાન વસ્તુને ઇચ્છે છે. ટીકાર્થઃ વર્તમાનમાં ઉત્પન્ન થયેલ વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય છે. અથવા ભદરેક-દરેકમાં ઉત્પન્ન 20 વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય અર્થાત્ સ્વામી જેના જુદા જુદા હોય તેવી (એટલે કે, સ્વકીય વસ્તુ જ, પણ પરકીય નહીં. આમ વર્તમાનમાં રહેલી અને પોતાની જ) વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો ઋજુસૂત્ર અથવા ઋજુશ્રુતનય છે. તેમાં ભૂતકાલીન-ભવિષ્યકાલીન અને વક્રાત્મક વસ્તુને છોડી વર્તમાનમાં વિદ્યમાન બધી વસ્તુ, તે ઋજુ, તેને જે કહે તે ઋજુસૂત્ર અથવા ઋજુ એટલે વક્રથી વિપરીત અભિમુખ (વર્તમાનકાલીન) અને શ્રુત એટલે જ્ઞાન. તેથી અભિમુખ (વર્તમાનકાલીન) 25 જ્ઞાન છે જેને તે ઋજુશ્રુત. (અર્થાત્ અભિમુખ જ્ઞાનને જ સામે રાખનારો.) કારણ કે આ નય શેષ જ્ઞાનોને અતીત-અનાગત જ્ઞાનોને માનતો નથી. (કેમકે અતીતજ્ઞાન નાશ પામ્યું છે અને અનાગતજ્ઞાન ઉત્પન્ન થયું નથી.) આ નય પોતાના લિંગ-વચન-નામાદિથી જુદી જુદી હોવા છતાં પણ વાર્તમાનિક વસ્તુને ३४. अर्थे विनिश्चयः स विनिश्चयार्थ इति यो ग्राह्यः ॥१॥ बहुतर इति च तमेव गमयति सतोऽपि 30 પાન મુતિ / સંવ્યવહાર પરતયા વ્યવહારો નોમિર્ઝન રા. આ દો. હપદા Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ઋજુસૂત્રનયનું સ્વરૂપ (નિ. ૭૫૭) प्रतिपद्यते, शेषमवस्त्विति, तथाहि - अतीतमेष्यं वा न भावः, विनष्टानुत्पन्नत्वाद् अदृश्यत्वात्, खपुष्पवत्, तथा परकीयमप्यवस्तु निष्फलत्वात्, खपुष्पवत्, तस्माद्वर्त्तमानं स्वं वस्तु, तच्च न लिङ्गादिभेदभिन्नमपि स्वरूपमुज्झति, लिङ्गभिन्नं तु तटः तटी तटमिति वचनभिन्नमापो जलं, नामादिभिन्नं नामस्थापनाद्रव्यभावा इत्युक्त ऋजुसूत्र:, 'इच्छति' प्रतिपद्यते ' विशेषिततरं' नामस्थापनाद्रव्यविरहेण समानलिङ्गवचनपर्यायध्वनिवाच्यत्वेन च प्रत्युत्पन्नं - वर्त्तमानं नयः कः ?, 5 'शेप आक्रोशे' शप्यतेऽनेनेति शब्दः, तस्यार्थपरिग्रहादभेदोपचारान्नयोऽपि शब्द एव, तथाहिअयं नामस्थापनाद्रव्यकुम्भाः न सन्त्येवेति मन्यते, तत्कार्याकरणात्, खपुष्पवत्, न च એક તરીકે સ્વીકારે છે, શેષને વસ્તુ તરીકે સ્વીકારતો નથી. તે આ પ્રમાણે – ભૂતકાળ નષ્ટ થયેલ હોવાથી અને ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન ન થયેલ હોવાથી અદૃશ્ય છે અને તેથી એ બંને વસ્તુરૂપ. નથી, જેમકે આકાશપુષ્પ. તથા પરકીય વસ્તુ પણ આકાશપુષ્પની જેમ પોતાની માટે નિષ્ફળ હોવાથી 10 વસ્તુરૂપે નથી. તેથી વર્તમાનમાં વિદ્યમાન અને પોતાની જ વસ્તુ વસ્તુરૂપે છે. તે વસ્તુ લિંગાદિભેદોવડે જુદી જુદી હોવા છતાં પોતાનું સ્વરૂપ છોડતી નથી. (તેથી તે એક જ કહેવાય છે જેમકે,) લિંગથી ભિન્નમાં – “તટ: તૂટી’” (અહીં લિંગ જુદા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે, કારણ કે ત્રણેમાં તટત્વરૂપ પોતાનું સ્વરૂપ રહેલું જ છે. તેથી લિંગ જુદા હોવા છતાં વસ્તુ બદલાતી નથી એક જ રહે છે. માટે જ આ નયના મતે “તટ, તટી કે તરં” આ ત્રણે 15 વસ્તુ એક જ છે જુદી જુદી નથી. આ જ પ્રમાણે આગળ વચનભિન્નાદિમાં જાણી લેવું.) વચનભિન્નમાં આપો (બહુવચન), નાં (એકવચન), નામાદિ ભિન્નમાં આ નય એક જ વસ્તુના નામ-સ્થાપનાદ્રવ્ય અને ભાવ ચારે નિક્ષેપા માને છે. આ પ્રમાણે ઋજુસૂત્રનય કહ્યો. શબ્દનય પણ વર્તમાન વસ્તુને જ માને છે. પરંતુ તે વર્તમાન વસ્તુને બીજા નયો કરતાં વિશેષિતત માને છે અર્થાત્ આ નય વસ્તુના નામ-સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિક્ષેપા માનતો 20 નથી. તથા સમાન લિંગ અને સમાન વચનવાળા પર્યાયવાચી શબ્દોથી વાચ્ય એવી વસ્તુને જ એક માને છે. (અર્થાત્ આ નયની અપેક્ષાએ તટ:, તૂરું, તૂટી આ ત્રણે વસ્તુઓ ભિન્નલિંગવાળી હોવાથી જુદી છે. ગુરુઃ, ગુરવઃ અહીં વચન જુદા હોવાથી વસ્તુઓ જુદી છે. પણ શક્રઃ, પુરન્દરઃ વગેરે સમાન લિંગ-વચનવાળા પર્યાયવાચી શબ્દો એક જ વસ્તુને જણાવનાર છે.) અહીં શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જણાવે છે – શÇધાતુ આક્રોશ અર્થમાં વપરાય છે. જેનાવડે 25 આક્રોશ કરાય તે શબ્દ. આ નય શબ્દના વાચ્ય એવા ઘટાદિરૂપ અર્થને ગ્રહણ કરતો હોવાથી અભેદ ઉપચાર કરતાં (આશય એ છે કે પ્રથમ ચાર નયો અર્થપ્રધાન છે. પાણી હોય, પછી તેને નતં કહો કે આવ:.... એ બધું એક જ છે. શબ્દનય શબ્દપ્રધાન છે. નતં જુદું – માપ: જુદું... એટલે તે શબ્દના આધારે અર્થગ્રહણ કરતો હોવાથી, નય અને શબ્દનો અભેદ ઉપચાર કરતાં) આ નય પણ શબ્દ જ કહેવાય છે. (આ નય શા માટે આવી વિશેષિતતર વસ્તુને માને છે ? 30 તે કહે છે) આ નય “નામકુંભ-સ્થાપનાકુંભ કે દ્રવ્યકુંભ નથી” એમ માને છે કારણ કે નામ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) भिन्नलिङ्गवचनमेकं, लिङ्गवचनभेदादेव, स्त्रीपुरुषवत् कुटवृक्षवद्, अतो घटः कुट: कुम्भ इति स्वपर्यायध्वनिवाच्यमेवैकमिति गाथार्थः ॥ वत्थूओ संकमणं होइ अवत्थू णए समभिरूढे । वंजणमत्थतदुभयं एवंभूओ विसेसेइ ॥ ७५८ ॥ व्याख्या : वस्तुनः सङ्क्रमणं भवति अवस्तु नये समभिरूढ़े, वस्तुनो-घटाख्यस्य सङ् क्रमणम्-अन्यत्र कुटाख्यादौ गमनं किम् ?-भवति अवस्तु-असदित्यर्थः, नये पर्यालोच्यमाने एकस्मिन्नानार्थसमभिरोहणात्समभिरूढः तस्मिन्, इयमत्र भावना-घटः कुट: कुम्भ इत्यादिशब्दान् भिन्नप्रवृत्तिनिमित्तत्वाद्भिन्नार्थगोचरानेव मन्यते, घटपटादिशब्दानिव, तथा च घटनाद् घटः, સ્થાપના-દ્રવ્યકુંભ એ ભાવકુંભના કાર્યને કરી શકતા નથી, જેમ કે આકાશપુષ્પ. તથા ()જુદા10 જુદા લિંગ અને વચનવાળી વસ્તુ એક નથી, કારણ કે તેના લિંગ-વચન જુદા જુદા છે. જેમ કે, ' ' સ્ત્રી અને પુરુષના લિંગો જુદા-જુદા હોવાથી બંને જુદા જુદા છે. એ જ રીતે કુટ અને વૃક્ષમાં પણ લિંગ જુદા જુદા હોવાથી (કુટ એ ત્રિલિંગ છે અને વૃક્ષ એ એકલિંગી હોવાથી) બંને જુદા, જુદા છે, તેમ ભિન્ન લિંગ અને વચનવાળા શબ્દોનો અભિધેય પણ એક નથી. તેથી ઘટક, કુંભઃ, કુટ: એ પ્રમાણે સમાન લિંગ-વચનવાળા પોતાના પર્યાયવાચી શબ્દોથી વાચ્ય વસ્તુ જ એક છે. 15 એમ આ નય માને છે. ૭પણા ગાથાર્થ સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ અવસ્તુ છે. એવંભૂત નય શબ્દ-અર્થ અને તદુભયને વિશેષિત કરે છે. એક સમભિરૂઢ નય ટીકાર્થઃ સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ થતું નથી અર્થાત્ ઘટ નામની વસ્તુનું કુટ 20 નામની વસ્તુમાં સંક્રમણ થતું નથી. એકમાં જુદા જુદા અર્થોને (અર્થાત્ દરેકે-દરેક શબ્દોના જુદા જુદા અર્થોને) સ્વીકારતો જે નય તે સમભિરૂઢ નય કહેવાય છે. કહેવાનો આશય એ છે કેઘટ:, કુટ, કુમ્ભ વગેરે શબ્દો ભિન્નપ્રવૃત્તિનું નિમિત્ત હોવાથી જુદા-જુદા અર્થોને જણાવનાર છે એમ આ નય માને છે. જેમ કે, ઘટ-પટ વગેરે (અર્થાત્ જેમ ઘટ શબ્દ પટ અર્થને જણાવતો નથી, કે પટ શબ્દ ઘટ અર્થને જણાવતો નથી. પરંતુ ઘટ અને પટ શબ્દના જુદા જુદા અર્થો છે, 25 તેમ ઘટ, કુંભ, કુટ વગેરે શબ્દો પણ જુદા જુદા અર્થોને જ જણાવે છે. પ્રવૃત્તિનિમિત્ત = તે તે પદાર્થમાં તે તે ચોક્કસ શબ્દોની પ્રવૃત્તિ જે કારણને આશ્રયી થાય છે તે કારણ શબ્દપ્રવૃત્તિનું નિમિત્ત કહેવાય છે. આ જેમ કે, શબ્દમાં હુક્ર ધાતુ જે ઐશ્વર્ય ભોગવવાના અર્થમાં વપરાય છે. તેથી જે વ્યક્તિ વિશિષ્ટ પ્રકારનું ઐશ્વર્ય ભોગવતી હોય તે વ્યક્તિમાં જ વાસ્તવિક રીતે ઇન્દ્રશબ્દની પ્રવૃત્તિ - 30 થાય છે, માટે ઇન્દ્રશાબ્દિની પ્રવૃત્તિનું નિમિત્ત “ઐશ્વર્ય ભોગવવું” છે.) પ્રસ્તુતમાં જે પદાર્થ વિશિષ્ટ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૭ સમભિરુઢ અને એવંભૂતનયોનું સ્વરૂપ (નિ. ૭૫૮) વિશિષ્ટવેટ્ટાવાની ઘટ કૃતિ, તથા ‘ટ ઝૌટિલ્યે' ટનાટ:, વૌટિલ્યયોમાન્ડુટ:, તથા ‘૩મ उम्भ पूरणे' उम्भनात् उम्भः, कुस्थितपूरणादित्यर्थः, ततश्च यदा घटार्थे कुटादिशब्दः प्रयुज्यते तदा वस्तुनः कुटादेस्तत्र सङ्क्रान्तिः कृता भवति, तथा च सति सर्वधर्माणां नियतस्वभावत्वादन्यत्र सङ् क्रान्त्योभयस्वभावापगमतोऽवस्तुतेत्यलं विस्तरेण उक्तः समभिरूढः । 'वञ्जण' मित्यादि વ્યન્યતેનેનવ્યનત્તીતિ વા વ્યજ્ઞનું—ાવ્યું: અર્થસ્તુ તદ્દોચર:, તથ્ય તંતુમય ૪ તતુમય- 5 शब्दार्थलक्षणम् 'एवम्भूतो' यथाभूतो नयः विशेषयति, इदमत्र हृदयम् - शब्दमर्थेन विशेषयत्यर्थं च शब्देन, 'घट चेष्टाया' मित्यत्र चेष्टया घटशब्दं विशेषयति, घटशब्देनापि चेष्टां, न स्थानभरणक्रियां, ચેષ્ટાવાળો (= પાણીને લાવવા-લઈ જવા રૂપ ચેષ્ટાવાળો) હોય તે પદાર્થમાં જ ઘટશબ્દની પ્રવૃત્તિ થાય છે. (પણ છુટ શબ્દની નહીં.) તથા ત્ ધાતુ કૌટિલ્યાર્થમાં વપરાય છે. તેથી પૃથુ-બુધ્મોદરકંબુગ્રીવાદિ આકારની કુટિલતાવાળા પદાર્થમાં જ ટ શબ્દ વપરાય છે. તથા ૩ર્ કે મ્ ધાતુ 10 પૂરણાર્થમાં છે. તેથી કુ એટલે પૃથ્વી, તેની ઉપર રહેલ વસ્તુમાં (પાણી વિ.નું) પૂરણ થતું હોવાથી કું તે વસ્તુને કુંભ શબ્દથી ઓળખાય છે. (આમ ઘટ શબ્દની પ્રવૃત્તિનું કારણ વિશિષ્ટચેષ્ટા, કુટ શબ્દની પ્રવૃત્તિનું કારણ કુટિલતા અને કુંભ શબ્દની પ્રવૃત્તિનું કારણ કુસ્થિતપૂરણ હોવાથી) જ્યારે ઘટ શબ્દથી વાચ્ય અર્થમાં કુટાદિ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે કુટાદિ વસ્તુનું ઘટવાચ્યાર્થમાં સંક્રમ કરેલ થાય અને સર્વ ધર્મો 15 નિયતસ્વભાવવાળા હોવાથી આ રીતે સંક્રાન્તિ થતાં ઉભય સ્વભાવનો નાશ થવાથી વસ્તુ અવસ્તુ બની જાય છે. (અર્થાત્ ઘટશબ્દથી વાચ્યાર્થમાં કુટશબ્દનો પ્રયોગ કરતાં ઘટ અને કુટ બંનેના સ્વભાવનો નાશ થતાં વસ્તુ વસ્તુરૂપે રહેશે નહીં.) વધુ વિસ્તારથી સર્યું. * એવંભૂત-નય જેનાવડે પ્રગટ કરાય અથવા જે પ્રગટ કરે તે વ્યંજન અર્થાત્ શબ્દ. આ વ્યંજનનો (શબ્દનો) 20 જે વિષય (અભિધેય) તે અર્થ. તથા ઉભય એટલે શબ્દ અને અર્થ બંને. આ શબ્દ-અર્થ અને ઉભયને એવંભૂતનય વિશેષિત કરે છે. અહીં આશય એ છે કે આ નય શબ્દને ચોક્કસ એવા અર્થ સાથે સ્થાપે છે અને અર્થને ચોક્કસ એવા શબ્દ સાથે સ્થાપે છે. જેમકે, ર્ ધાતુ ચેષ્ટાના અર્થમાં વપરાય છે. તેથી આ નય ચેષ્ટાવડે ઘટશબ્દને સ્થાપે છે. - (અર્થાત્ પદાર્થમાં વિશિષ્ટ ચેષ્ટા જ્યારે હોય ત્યારે જ ઘટ શબ્દનો પ્રયોગ આ નય કરે 25 છે) અને ઘટશબ્દવડે ચેષ્ટાને સ્થાપે છે. પણ સ્થાનભરણની ક્રિયાને સ્થાપતા નથી (અર્થાત્ સમભિરૂઢ નયના મતે જ્યારે સ્થાન ઉપર રહેલ વસ્તુમાં પાણી ભરાય છે ત્યારે પણ તે વસ્તુ ઘટ તરીકે કહેવાય છે. પરંતુ આ નય સ્થાન ઉપર રહેલ વસ્તુમાં પાણી ભરવા માત્રથી તે વસ્તુને ઘટ કહેતો નથી પણ જ્યારે સ્ત્રીના મસ્તક ઉપર રાખી પાણીને લાવવા લઈ જવાની ચેષ્ટા થતી હોય ત્યારે જ તેને ઘટ કહે છે. આ વાતને જ આગળ જણાવે છે.) તેથી જ્યારે સ્ત્રીના મસ્તકે 30 રહેલ ચેષ્ટાવાળો પદાર્થ ઘટશબ્દથી બોલાય છે ત્યારે જ તે પદાર્થ ઘટ કહેવાય છે અને ઘટશબ્દ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ના આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ततश्च यदा योषिन्मस्तकव्यवस्थितः चेष्टावानर्थो घटशब्देनोच्यते तदा स घटः, तद्वाचकश्च शब्दः, अन्यदा वस्त्वन्तरस्येव चेष्टाऽयोगादघटत्वं तद्ध्वनेश्चावाचकत्वमिति गाथार्थः॥ एवं तावन्नैगमादीनां मूलजातिभेदेन संक्षेपलक्षणमभिधायाधुना तत्प्रभेदसङ्ख्यां प्रदर्शयन्नाह एक्केक्को य सयविहो सत्त णयसया हवंति एमेव । अण्णोऽवि य आएसो पंचेव सया नयाणं तु ॥ ७५९ ॥ व्याख्या : अनन्तरोक्तनैगमादिनयानामेकैकश्च स्वभेदापेक्षया 'शतविधः' शतभेदः सप्त नयशतानि भवन्ति एवं तु, अन्योऽपि चाऽऽदेशः पञ्च शतानि भवन्ति तु नयानां, शब्दादीनामेकत्वाद् તેનો વાચક બને છે. પરંતુ જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલ ચેષ્ટાવાળો હોતો નથી ત્યારે અન્ય વસ્તુની જેમ ચેષ્ટાનો યોગ થવાથી તે અર્થ ઘટ કહેવાતો નથી કે તેનો શબ્દ અર્થનો વાચક પણ બનતો 10 નથી. (સાતે નયોની ટૂંકમાં માન્યતા છે (૧) નૈગમનય-સામાન્ય–વિશેષ બંનેને માને છે. • (૨) સંગ્રહનય-સામાન્યને જ માને છે, વિશેષને માનતો નથી. (૩) વ્યવહારનય – વિશેષને જ વસ્તુરૂપે માને છે, સામાન્યને માનતો જ નથી. (૪) ઋજુસૂત્રનય – વર્તમાન, સ્વકીયવસ્તુને જ માને છે. ભૂત-ભાવિ વસ્તુ માનતો નથી. આ નયના મતે એક જ વસ્તુના લિંગ-વચનો જુદા જુદા હોઈ શકે છે. (૫) શબ્દનય – વર્તમાન, સ્વકીયવસ્તુને જ સ્વીકારે છે પરંતુ આ નયના મતે એક જ : વસ્તુના લિંગ-વચન જુદા જુદા હોતા નથી. પરંતુ એક જ વસ્તુના સમાન લિંગ અને સમાન વચનવાળા પર્યાયવાચી શબ્દો જુદા જુદા હોઈ શકે છે. જેમકે, શક્ર, પુરક્ટર, ઈન્દ્ર આ બધા પુલ્લિગવાચી અને એકવચન વાળા સમાનાર્થી શબ્દો એક વ્યક્તિને જણાવનાર છે. (૬) સમભિરૂઢ નય – આ નય ઉપરોક્ત નવો કરતાં વધુ વિશુદ્ધ હોવાથી શુક્ર, પુરન્દર, 20 ઈન્દ્ર વગેરે શબ્દો પણ જુદી જુદી વ્યક્તિને જણાવનાર છે એમ માને છે. (૭) એવંભૂત નય – આ નય અત્યંત શુદ્ધ હોવાથી જયારે ઇન્દ્ર ઐશ્વર્ય ભોગવતો હોય તે કાળે જ તે ઈન્દ્ર કહેવાય છે, શેષકાળમાં નહીં, જયારે પુરૂનામના શત્રુને હણતો હોય ત્યારે જ તે પુરન્દર કહેવાય છે.) અવતરણિકા આ પ્રમાણે મૂળજાતિના ભેદથી નૈગમાદિનયોનું સંક્ષેપથી લક્ષણ કહીને હવે 25 તે નયોના પેટાભેદોની સંખ્યાને બતાવતા કહે છે કે ગાથાર્થઃ સાત-સાત નો દરેક એકસો ભેદવાળા હોવાથી સાતસો નય થાય છે. અન્યમતે પાંચસો નય છે. ટીકાર્થઃ ઉપરોક્ત કહેલા નૈગમાદિનયોમાં દરેક નય પોતાના પેટાભેદોની અપેક્ષાએ એકસો ભેટવાળા છે. તેથી સર્વ મળી સાતસો નય થાય છે. અન્યમતે પાંચસો નય છે, કારણ કે શબ્દાદિ 30 છેલ્લા ત્રણ નો એક હોવાથી મૂળભેદ પાંચ પડે છે અને દરેકના એકસો ભેદ પડતા સર્વ મળી Page #110 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિવાદમાં સર્વવસ્તુઓની નોવડે વિચારણા (નિ. ૭૬૦) શો ૯૯ एकैकस्य च शतविधत्वादिति हृदयम् । अपिशब्दात्षट् चत्वारि द्वे वा शते, तत्र षट् शतानि नैगमस्य सङ्ग्रहव्यवहारद्वये प्रवेशाद्, एकैकस्य च शतभेदत्वात्, तथा चत्वारि शतानि सङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दानामेकैकनयानां शतविधत्वात्, शतद्वयं तु नैगमादीनामृजुसूत्रपर्यन्तानां द्रव्यास्तिकत्वात्, शब्दादीनां च पर्यायास्तिकत्वात्, तयोश्च शतभेदत्वादिति गाथार्थः ॥ एएहि दिट्ठिवाए परूवणा सुत्तअत्थकहणा य । इह पुण अणब्भुवगमो अहिगारो तिहि उ ओसन्नं ॥ ७६० ॥ व्याख्या : 'एभिः' नैगमादिभिर्नयैः सप्रभेदैर्दृष्टिवादे प्ररूपणा, सर्ववस्तूनां क्रियत इति वाक्यशेषः, सूत्रार्थकथना च, आह-वस्तूनां सूत्रार्थानतिलङ्घनादध्याहारोऽनर्थक इति, न, ततसत्रोपनिबद्धस्यैव सत्रार्थत्वेन विवक्षितत्वात, तद्व्यतिरेकेणापि च वस्तसम्भवात, 'इह पनः' વનિયુક્ત “ગુપમ:' નાવર્ષ નર્થવ્યંધ્યા વારિ, જિતુ ?, શ્રોત્રપેક્ષ , 10 પાંચસો થાય છે. મૂળગાથામાં રહેલ “પ” શબ્દથી નયના છસો, ચારસો અથવા બસો ભેદ પણ પડે છે. તેમાં નૈગમનયનો સંગ્રહ અને વ્યવહારનયમાં સમાવેશ કરતાં નયના છસો ભેદ પડે કારણ કે દરેકના એકસો ભેદ છે. તથા સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર અને શબ્દ આ ચારેના મળી ચારસો ભેદ પડે. (તેમાં નૈગમનયને સંગ્રહ-વ્યવહારમાં અને સમભિરૂઢ-એવંભૂતનયને શબ્દનયમાં સમાવેશ કરેલ જાણવો.) તથા નૈગમાદિ પ્રથમ ચાર નવો દ્રવ્યાસ્તિક નય છે અને છેલ્લા ત્રણ 15 નયો પર્યાયાસ્તિક નય છે. આમ, દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બે નયના બસો ભેદ પડે છે. II૭૫૯ ગાથાર્થ : દૃષ્ટિવાદમાં આ નોવડે પ્રરૂપણા અને સૂત્રાર્થની કથના કરેલી છે. અહીં તો (નયોનો) સ્વીકાર કરેલ નથી. (છતાં જો નયોથી વિચારીએ તો) ત્રણ નયોવડે પ્રાયઃ અહીં અધિકાર છે. 20 ટીકાર્થ દષ્ટિવાદમાં પેટાભેદોથી યુક્ત એવા નૈગમાદિનયોવડે સર્વવસ્તુની પ્રરૂપણા કરાય છે. અહીં “સર્વવસ્તુઓની” એ પ્રમાણે બહારથી શબ્દ જાણી લેવો. તથા આ વયોવડે સૂત્રના અર્થનું કથન પણ દૃષ્ટિવાદમાં કરેલ છે. શંકા : વસ્તુઓ સૂત્રના અર્થરૂપે હોવાથી સૂત્રના અર્થોનું કથન કરવામાં સર્વ વસ્તુઓની પ્રરૂપણા આવી જ જાય છે. માટે “વસ્તુઓની પ્રરૂપણા” એવું જુદું બતાવવાનું કોઈ પ્રયોજન 25 જણાતું નથી. તે સમાધાન : તમારી વાત યોગ્ય નથી, કારણ કે અહીં સૂત્રમાં બતાવેલ વસ્તુઓ જ સૂત્રના અર્થ તરીકે જાણવી. તેથી સૂત્રમાં નહીં બતાવેલ એવી બીજી અન્ય વસ્તુઓનો પણ સંભવ હોવાથી “સર્વવસ્તુઓની પ્રરૂપણા” કહેલ છે. આમ, દૃષ્ટિવાદમાં જોકે નયોવડે સર્વોની પ્રરૂપણા હોવા છતાં અહીં કાલિકશ્રુતમાં નયોવડે વસ્તુઓની પ્રરૂપણા કરવી આવશ્યક નથી પરંતુ શ્રોતાની અપેક્ષાએ 30 Page #111 -------------------------------------------------------------------------- ________________ 5 ૧૦૦ આ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) तत्राप्यधिकारस्त्रिभिराद्यैः 'उत्सन्नं' प्रायस इति गाथार्थः ॥ आह-' इह पुनरनभ्युपगम' इत्यभिधाय पुनस्त्रिनयानुज्ञा किमर्थमिति, उच्यतेणत्थि एहिं विहूणं सुत्तं अत्थो व जिणमए किंचि । आसज्ज उ सोयारं गए णयविसारओ बूया ॥ ७६१॥ व्याख्या : नास्ति नयैर्विहीनं सूत्रमर्थो वा जिनमते किञ्चिदित्यतस्त्रिनयपरिग्रहः, अशेषनयप्रतिषेधस्त्वाचार्यविनेयानां विशिष्टबुद्धयभावमपेक्ष्य इति । आह च - आश्रित्य पुनः श्रोतारं - વિમનમતિ, તુશબ્દઃ પુન:શદ્વાË, વિમ્ ?–નયાન્નયવિશારો—વ્રૂયાવિતિ ગાથાર્થ: उक्तं नयद्वारम्, अधुना समवतारद्वारमुच्यते- क्वैतेषां नयानां समवतारः ?, क्व वाऽनवतार इति संशयापोहायाह 10 · मूढनइयं सुयं कालियं तु ण णया समोयरंति इहं । अपुहुत्ते समोयारो नत्थि पुहुत्ते समोयारो ॥ ७६२ ॥ व्याख्या : मूढा नया यस्मिन् तन्मूढनयं तदेव मूढनयिकं, स्वार्थे ठक्, अथवा अविभागस्था मूढाः, मूढाश्च ते नयाश्च मूढनया: तेऽस्मिन्विद्यन्ते 'अत इनिठना' (पा० ५-२-११५) विति નયોવડે વિચારણા કરવા યોગ્ય છે. તેમાં પણ સર્વ નયોવડે નહીં પણ પ્રથમ ત્રણ નયોવડે જ 15 પ્રાયઃ અહીં વિચારણા કરાય છે. ૭૬॥ અવતરણિકા : શંકા : પ્રથમ તમે કહ્યું કે કાલિકશ્રુતમાં યોવડે વિચારણા કરાતી નથી અને હવે ત્રણ નયોવડે વિચારણા કરવાનું કહો છો આવું શા માટે ? તેનું સમાધાન આગળ જણાવે છે ગાથાર્થ : જિનમતમાં કોઈ સૂત્ર કે અર્થ નયોથી રહિત નથી. નયવિશારદ શ્રોતાઓને આશ્રયી 20 નયોની પ્રરૂપણા કરે છે. ટીકાર્થ : જિનમતમાં કોઈ સૂત્ર કે અર્થ નય વિનાનું નથી, તેથી ત્રણ નયો ગ્રહણ કરવામાં આવ્યા છે. સર્વ નયોનો નિષેધ આચાર્ય અને શિષ્યોની વિશિષ્ટબુદ્ધિના અભાવને આશ્રયી કરેલ છે. આ વાતને જ કહે છે – નિર્મળબુદ્ધિવાળા શ્રોતાને આશ્રયી નયવિશારદ એવા ગુરુ નયોને કહે છે. II૭૬૧॥ 25 અવતરણિકા : નયદ્વાર કહ્યું, હવે સમવતારદ્વાર કહે છે- આ નયોનો શેમાં સમાવેશ થાય છે ? અથવા શેમાં અવતાર થતો નથી ? આવી શંકાને દૂર કરવા માટે કહે છે → ગાથાર્થ : કાલિકશ્રુત મૂઢનયિક છે. એમાં નયોનો સમાવેશ કરાતો નથી. અવિભાગમાં નયોનો સમવતાર હતો, વિભાગમાં સમવતાર નથી. ટીકાર્થ : મૂઢ છે નયો જેમાં તે શ્રુત મૂઢનયવાળું કહેવાય છે. અહીં સ્વાર્થમાં “ઇ” પ્રત્યય 30 લાગતા મૂઢયિક શબ્દ બનેલ છે. અથવા અવિભાગરૂપે જે રહેલા હોય તે મૂઢ કહેવાય છે.” મૂઢ એવા નયો તે મૂઢનયો. તે જેમાં છે તે શ્રુત મૂઢનયોવાળું કહેવાય છે. (અર્થાત્ જેમાં નયવિભાગ Page #112 -------------------------------------------------------------------------- ________________ આર્યવજસ્વામી સુધી કાલિકશ્રુતનો અવિભાગ (નિ. ૭૬૩) હ ૧૦૧ - मूढनयिकं, श्रुतं 'कालिकं तु' कालिकमिति काले-प्रथमचरमपौरुषीद्वये पठ्यत इति कालिकं, न नयाः समवतरन्ति, अत्र प्रतिपदं न भण्यन्त इति भावना । आह-क्व पुनरमीषां समवतारः?, 'अपुहुत्ते समोतारो' अपृथग्भावोऽपृथक्त्वं चरणधर्मसङ्ख्याद्रव्यानुयोगानां प्रतिसूत्रमविभागेन वर्त्तनमित्यर्थः, तस्मिन्नयानां विस्तरेण विरोधाविरोधसम्भवविशेषादिना समवतारः, 'नत्थि पुहुत्ते समोतारो' नास्ति पृथक्त्वे समवतारः, पुरुषविशेषापेक्षं वाऽवताय॑न्त इति गाथार्थः ॥ 5 आह-कियन्तं कालमपृथक्त्वमासीत् ?, कुतो वा समारभ्य पृथक्त्वं जातमिति ?, उच्यते, जावंति अज्जवइरा अपहत्तं कालियाणुओगस्स । तेणारेण पुहत्तं कालियसुअ दिट्ठिवाए य ॥ ७६३ ॥ દર્શાવવામાં આવ્યો નથી.) એવા આ કાલિકશ્રુતમાં નયોનો વિચાર કરવામાં આવ્યો નથી અર્થાત્ દરેક પદમાં તે‘નયો કહેવામાં આવ્યા નથી. જે શ્રુત પહેલી-છેલ્લી પૌરુષીરૂપ કાળમાં ભણાય 10 તે કાલિકશ્રુત કહેવાય છે. શંકા : આ નયીનો ક્યાં વિચાર કરવામાં આવ્યો છે ?' સમાધાન : અમૃથફત્વમાં નયોની વિચારણા હતી. ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુ-યોગ અને દ્રવ્યાનુયોગનું વિભાગ પડ્યા વિના દરેક સૂત્રમાં રહેવું તે અપૃથક્વ કહેવાય છે. તેમાં નયોનો પરસ્પર વિરોધ - અવિરોધના સંભવવિશેષરૂપ વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો 15 છે. (વિશેષને સ્વીકારતા નૈગમનો સંગ્રહ સાથે વિરોધ સંભવે છે. સામાન્ય સ્વીકારતા નૈગમનો સંગ્રહ સાથે અવિરોધ છે. આ રીતે તે તે નયોનો પરસ્પર વિરોધાવિરોધ સંભવે છે.) પૃથફત્વમાં નયોની વિચારણા નથી. અથવા પૃથફત્વમાં પુરુષવિશેષની અપેક્ષાએ અમુક નયોની વિચારણા કરાય પણ છે. (આ ગાથાનો ભાવાર્થ : પૂર્વકાળમાં શ્રતના દરેક સૂત્રમાં દરેક અનુયોગની અને નયોની 20 'વિચારણા કરવામાં આવતી હતી. પરંતુ કાળક્રમે આચાર્ય-શિષ્યની બુદ્ધિની મંદતા થતાં આર્યરક્ષિતસૂરિજીએ ચારે અનુયોગોનો જુદો જુદો વિભાગ પાડ્યો અને દરેક સૂત્રમાંથી નયોની વિચારણા કાઢી નાંખવામાં આવી. તેથી જ્યાં સુધી ચારે અનુયોગોનું પૃથક્કરણ કરવામાં આવ્યું નહોતું ત્યાં સુધી નયોનો સમવતાર હતો. પૃથક્કરણ કરતાં સમવતાર રહ્યો નહીં. અલબત્ત, અહીં નયોની વિચારણા ન હોવા છતાં જો શ્રોતા વિશિષ્ટબુદ્ધિ ધરાવતો હોય તો ગુરુ નયોની વિચારણા 25 કરે પણ ખરા. તેમાં પણ પ્રથમ ત્રણ વયોવડે જ વિચારણા કરાય છે.) II૭૬રા અવતરણિકા શંકા કેટલા કાળ સુધી (ચારે અનુયોગોની દરેક સૂત્રમાં) એક સાથે વિચારણા કરવામાં આવતી હતી ? અથવા ક્યારથી (ચારે અનુયોગનો) વિભાગ પાડવામાં આવ્યો ? આ શંકાનું સમાધાન આગળ આપે છે કે ગાથાર્થ આર્યવજસ્વામી સુધી કાલિકાનુયોગોનું અપુથકત્વ હતું. ત્યાર પછી કાલિકશ્રુતમાં 30 અને દૃષ્ટિવાદમાં અનુયોગોનું પૃથકત્વ થયું. Page #113 -------------------------------------------------------------------------- ________________ 5 10 20 25 આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) व्याख्या : यावदार्यवैराः गुरवो महामतयस्तावदपृथक्त्वं कालिकानुयोगस्यासीत्, तदा साधूनां तीक्ष्णप्रज्ञत्वात्, कालिकग्रहणं प्राधान्यख्यापनार्थम्, अन्यथा सर्वानुयोगस्यैवापृथक्त्वमासीदिति । तत आरतः पृथक्त्वं कालिकश्रुते दृष्टिवादे चेति गाथार्थः ॥ अथ क एते आर्य्यवैरा इति ?, तत्र स्तवद्वारेण तेषामुत्पत्तिमभिधित्सुराहतुंबवणसंनिवेसाओ निग्गयं पिउसगासमल्लीणं । इरसामी पुव्वभवे सक्क्स्स देवरण्णो वेसमणस्स सामाणिओ आसि । इतो य भगवं वद्धमाणसामी पिट्ठिचंपाए नयरीए सुभूमिभागे उज्जाणे सोसढो, तत्थ य सालो राया महासालो जुवराया, तेसिं भगिणी जसवती, तीसे भत्ता पिठरो, पुत्तो य से गागलीनाम कुमारो, ततो ટીકાર્થ : જ્યાં સુધી મહાબુદ્ધિમાન આર્યવજસ્વામી ગુરુ હતા ત્યાં સુધી કાલિકાનુયોગોનો વિભાગ પાડવામાં આવ્યો નહોતો, કારણ કે તે કાળે સાધુઓ તીક્ષ્ણબુદ્ધિવાળા હતા. અહીં જે 15 કાલિકાનુયોગનું ગ્રહણ કર્યું છે. તે કાલિકસૂત્રોનું પ્રાધાન્ય જણાવવા માટે છે. બાકી તો સર્વઅનુયોગનું (કાલિક-ઉત્કાલિક વગેરે સર્વોનું) અપૃથક્ત્વ હતું. ત્યાર પછી કાલિકશ્રુતમાં અને દૃષ્ટિવાદમાં પૃથ કરવામાં આવ્યું. II૭૬૩॥ અવતરણિકા : આ આર્યવજસ્વામી કોણ હતા ? આવી શંકા સામે તેમની સ્તુતિ કરવા દ્વારા તેમની ઉત્પત્તિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 30 ૧૦૨ • छम्मासि छसु जयं माऊयसमन्नियं वंदे ॥ ७६४ ॥ व्याख्या : तुम्बवनसन्निवेशान्निर्गतं पितुः सकाशमालीनं षाण्मासिकं षट्सु - जीवनिकायेषु यतं - प्रयत्नवन्तं मात्रा च समन्वितं वन्दे, अयं समुदायार्थः । अवयवार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् ગાથાર્થ : તુંબવનસન્નિવેશમાંથી નીકળી પિતા પાસે આવેલા, છ મહિનાના, ષટ્ જીવનિકાયને વિશે યત્નવાળા અને માતા સહિતના વજસ્વામીને હું વંદન કરું છું. ટીકાર્થ ઃ તુંબવનસન્નિવેશમાંથી નીકળી પિતા પાસે આવેલા, છ મહિનાના, ષટ્ જીવનિકાયને વિશે ઉદ્યમવાળા અને માતા સહિતના વજસ્વામીને હું વંદન કરું છું. આ સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે * વજસ્વામી ચરિત્ર વજ્રસ્વામી પૂર્વભવમાં દેવોના રાજા શક્રેન્દ્રના વૈશ્રમણદેવને સમાન ઋદ્ધિવાળા (સામાનિક) દેવ હતા. આ બાજુ ભગવાન વર્ધમાનસ્વામી પૃષ્ઠચંપા નામની નગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં સમવસર્યાં. તે નગરીમાં શાલનામનો રાજા, મહાશાલ નામે યુવરાજ અને યશોમતી નામે તેમની બહેન હતી. યશોમતીને પિઠરનામે ભર્તા અને ગાગલીનામે પુત્ર હતો. શાલરાજા ભગવાન પાસે ३५. वज्रस्वामी पूर्वभवे शक्रस्य देवराजस्य वैश्रमणस्य सामानिक आसीत् । इतश्च भगवान् वर्धमानस्वामी पृष्ठचम्पायां नगर्यां सुभूमिभाग उद्याने समवसृतः, तत्र च शालो नाम राजा महाशालो युवराजः, तयोर्भगिनी यशोमती, तस्या भर्त्ता पिठरः, पुत्रश्च तस्या गागलीर्नाम कुमारः, ततः Page #114 -------------------------------------------------------------------------- ________________ १०३ व स्वामीनो पूर्वभव (नि. ७६४) सालो भगवतो समीवे धम्मं सोऊण भणइ-जं नवरं महासालं रज्जे अभिसिंचामि ततो तुम्हं पादमूले पव्वयामि, तेण गंतूण भणितो महासालो-राया भवसु, अहं पव्वयामि, सो भाइअहंपि पव्वयामि, जहा तुब्भे इह अम्हाणं मेढीपमाणं तहा पव्वइयस्सवित्ति, ताहे गागिली कंपिल्लपुरातो आणेउं रज्जे अभिसिंचितो, तस्स माया जसवती कंपिल्लपुरे नगरे दिणिया पिठररायपुत्तस्स, तेण ततो आणिओ, तेण पुण तेसिं दो पुरिससहस्सवाहिणीओ सीयाओ 5 कारियाओ, जाव ते पव्वइया, सावि तेसिं भगिणी समणोवासिया जाया, तेऽवि एक्कारसंगाई अहिज्जिया । अण्णा य भगवं रायगिहे समोसढो, ततो भगवं निग्गतो चंपं जतो पधावितो, ताहे सालमहासाला सामिं पुच्छंति-अम्हे पिट्ठिचंपं वच्चामो, जइ नाम कोइ तेसिं पव्वएज्ज सम्मत्तं वा लभेज्ज, सामी जाणइ - जहा ताणि संबुज्झिहिन्ति, ताहे तेसिं सामिणा गोतमसामी बिइज्जओ ધર્મ સાંભળીને કહે છે કે -“હું મહાશાલને રાજ્ય ઉપર સ્થાપી આપની પાસે દીક્ષા લઉં.” 10 શાલરાજાએ જઈને મહાશાલને કહ્યું – “તું રાજા બન, હું પ્રવ્રજ્યા લઉં છું.” ત્યારે મહાશાલ કહે છે કે —“હું પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ, જેમ તમે અહીં સંસારમાં મારા આધાર છો તેમ પ્રવ્રજ્યા લીધા પછી પણ તમે મારા આધારભૂત થાઓ.” ત્યારે કંપિલ્લપુરથી ગાગલીને બોલાવી રાજ્ય ઉપર સ્થાપ્યો. તેની માતા યશોમતી કંપિલ્લપુર નગરમાં પિઠરનામના રાજપુત્રને પરણાવી હતી. તે કારણથી 15 ગાગલિને ત્યાંથી લાવ્યો હતો. (અર્થાત્ પોતાની બહેનનો દીકરો હોવાથી કંપિલ્લપુર નગરમાંથી લાવી ગાગલિને રાજ્ય ઉપર સ્થાપ્યો હતો.) ગાગલિએ પોતાના બંને મામાઓ માટે બે હજાર પુરુષોથી વહન કરાય એવી શિબિકાઓ તૈયાર કરાવી. ક્રમે કરી તેઓએ દીક્ષા લીધી. તેઓની બહેન યશોમતી શ્રાવિકા થઈ. શાલ-મહાશાલ અગિયાર અંગો ભણ્યા. એકવાર ભગવાન રાજગૃહીમાં પધાર્યા. ત્યાંથી નીકળી ભગવાન ચંપા તરફ જતા હતા ત્યારે શાલ-મહાશાલ ભગવાનને પૂછે છે કે –“અમે પૃષ્ઠચંપા નગરીમાં જઈએ, જેથી કદાચ ત્યાં કો'ક પ્રવ્રજ્યા લે અથવા સમ્યક્ત્વને पामे." स्वामी भगे छे डे - "तेखो (स्व४नो) जोध पामशे." तेथी स्वामीखे ते जेनी साथै 20 ३६. शालो भगवतः समीपे धर्मं श्रुत्वा भणति - यन्नवरं महाशालं राज्येऽभिषिञ्चामि ततो युष्माकं पादमूले प्रव्रजामि, तेन गत्वा भणितो महाशाल :- राजा भव, अहं प्रव्रजामि, स भणतिअहमपि प्रव्रजामि, यथा यूयमिह अस्माकं मेढीप्रमाणास्तथा प्रव्रजितस्यापीति, तदा गागिली : 25 काम्पील्यपुरादानीय रज्येऽभिषिक्तः, तस्य माता यशोमती काम्पील्यपुरे नगरे दत्ता पिठरराजपुत्राय, तेन तत आनीत:, तेन पुनस्तयोर्द्वे सहस्त्रपुरुषवाहिन्यौ शिबिके कारिते, यावत्तौ प्रव्रजितौ, साऽपि तयोर्भगिनी श्रमणोपासिका जाता, तावपि एकादशाङ्गान्यधीतवन्तौ । अन्यदा च भगवान् राजगृहे समवसृतः, ततो भगवान् निर्गतः चम्पां यतः प्रधावितः, तदा शालमहाशालौ स्वामिनं पृच्छतः - आवां व्रजावः पृष्ठचम्पां, यदि नाम कोऽपि तेषां प्रव्रजेत् सम्यक्त्वं वा लभेत्, स्वामी जानाति - यथा ते 30 संभोत्स्यन्ते, तदा तयोः स्वामिना गौतमस्वामी द्वितीयको Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) दिण्णो, सामी चंपं गतो, गोयमसामीऽवि पिट्ठिचंपं गतो, तत्थ समवसरणं, गागलि पिठरो जसवती य निग्गयाणि, ताणि परमसंविग्गाणि, धम्मं सोऊण गागली पुत्तं रज्जे अभिसिंचिऊण मातापितिसहितो पव्वइओ, गोयमसामी ताणि घेत्तूण चंपं वच्चइ, तेसिं सालमहासालाणं चंपं वच्चंताणं हरिसो जातो-संसारातो उत्तारियाणित्ति, ततो सुभेणऽज्झवसाणेण केवलनाणं उप्पन्नं, 5 तेसिपि चिंता जाया-जहा अम्हे एतेहिं रज्जे ठावियाणि पुणरवि धम्मे ठावियाणि संसारातो मोइयाणि, एवं चितंताणं सुभेणऽज्झवसाणेण तिण्हवि केवलनाणं समुप्पण्णं, एवं ताणि उप्पण्णनाणाणि गयाणि चंपं, सामिं पदक्खिणेउं तित्थं नमिऊण केवलिपरिसं पधाविताणि, गोयमसामीऽवि भगवं पदक्खिणेऊण पादेसु पडितो उछितो भणइ-कहं वच्चह ?, एह सामि वंदह, ताहे भगवया भणिओ-मा गोयम ! केवली आसाएहि, ताहे आउट्टो खामेइ, संवेगं चागतो, ગૌતમસ્વામીને મોકલ્યા. સ્વામી ચંપાનગરીમાં ગયા અને ગૌતમસ્વામી પૃષ્ઠચંપા તરફ ગયા. ત્યાં. - દેશના માટે બધા ભેગા થયા. ગાગલિ, પિઠર અને યશોમતી પણ ત્યાં આવ્યા. તે ત્રણે સંવેગને પામ્યા. ધર્મ સાંભળીને ગાગલીએ રાજ્ય ઉપર પોતાના પુત્રને સ્થાપી માતા-પિતા સહિત દીક્ષા લીધી. ગૌતમસ્વામી તેઓને લઈ ચંપા તરફ જાય છે. ચંપા તરફ જતા શાલ-મહાશાલને હર્ષ उत्पन्न थयो -“अमारी (भगवाने) संसारमाथी. उद्धार यो." माव। शुभ अध्यवसाय 15 शान उत्पन्न थयु. पी पाते. २॥गली पोरेने ५५ विया२ भाव्यो - "शल-माले અમને રાજય ઉપર સ્થાપ્યા, વળી ધર્મમાં પણ અમને જોડ્યા અને સંસારથી અમારો ઉદ્ધાર કર્યો.” આ પ્રમાણે વિચારતા તેઓને પણ શુભ ભાવોવડે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે કેવલજ્ઞાન લઈ તેઓ ચંપા નગરીમાં ગયા. સમવસરણમાં સ્વામીને પ્રદક્ષિણા આપી, તીર્થને નમીને કેવલીપર્ષદા તરફ ચાલવા લાગ્યા. 20 गौतमस्वामी ५९भगवानने प्रक्षि९॥ मापीने ५डीने उभा थयेला ४ छ ? -"तभे यामी छौ ? भावो स्वामीने वहन ४२." त्यारे भगवान गौतमने - "हे गौतम ! કેવલીઓની આશાતના કર નહીં.” આ સાંભળી ગૌતમસ્વામી પાછા ફર્યા અને કેવલીઓ પાસે क्षमा याये छ. संवेगने पामेला तेसो वियारे छ – “हुँ सिद्ध शुं नहीं था ?" गौतमस्वामी ३७. दत्तः, स्वामी चम्पां गतः, गौतमस्वाम्यपि पृष्ठचम्पां गतः, तत्र समवसरणं, गागली: 25 पिठरो यशोमती च निर्गताः. ते परमसंविग्नाः. धर्मं श्रत्वा गागली: पत्रं राज्येऽभिषिच्य मातापितसहितः प्रव्रजितः, गौतमस्वामी तान् गृहीत्वा चम्पां व्रजति, तयोः शालमहाशालयोश्चम्पां व्रजतोहर्षो जात:संसारादुत्तारिता इति, ततः शुभेनाध्यवसायेन केवलज्ञानमुत्पन्नं, तेषामपि चिन्ता जाता-यथा वयमेताभ्यां राज्ये स्थापिताः पुनरपि धर्मे स्थापिताः संसारान्मोचिताः, एवं चिन्तयतां शुभेनाध्यवसायेन त्रयाणामपि केवलज्ञानं समुत्पन्नम्, एवं ते उत्पन्नज्ञाना गताश्चम्पां, स्वामिनं प्रदक्षिणय्य तीर्थं नत्वा केवलिपर्षदं प्रधाविताः, गौतमस्वाम्यपि भगवन्तं प्रदक्षिणय्य पादयोः पतित उत्थितो भणति-कथं (क्व) व्रजत, एत स्वामिनं वन्दध्वं, तदा भगवता भणितः-मा गौतम ! केवलिन आशातय, तदाऽऽवृत्तः क्षमयति, संवेगं चागतः, 30 Page #116 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીનું અષ્ટાપદ તરફ ગમન (નિ. ૭૬૪) ૧૦૫ “चिंतेइ य-माऽहं न चेव सिज्झेज्जा । इतो य सामिणा पुव्वं वागरियं अणागए गोयमसामिम्मिजहा जो अट्ठापदं विलग्गइ चेइयाणि य वंदइ धरणिगोयरो सो तेणेव भवग्गहणेणं सिज्झति, तं च देवा अन्नमन्नस्स कहिंति, जहा किर धरणिगोयरो अट्ठावयं जो विलग्गति सो तेणेव भवेण सिज्झइ, ततो गोयमसामी चिंतइ-जह अट्ठावयं वच्चेज्जा, ततो सामी तस्स हिययाकूतं जाणिऊण तावसा य संबुज्झिहिन्तित्ति भगवया भणितो-वच्च गोयम ! अट्ठावयं चेइयं वंदेउं, ताहे भगवं 5 गोयमो हट्ठतुट्ठो भगवं वंदित्ता गतो अट्ठावयं, तत्थ य अट्ठावदे जणवायं सोऊण तिण्णि तावसा पंचसयपरिवारा पत्तेयं २ अठ्ठावयं विलग्गामोत्ति, तंजहा-कोंडिण्णो दिण्णो सेवाली, कोंडिण्णो सपरिवारो चउत्थं २ काऊण पच्छा मूलकंदाणि आहारेइ सच्चित्ताणि, सो पढमं मेहलं विलग्गो, दिण्णोऽवि छठुस्स २ परिसडियपंडुपत्ताणि आहारेड्, सो बिइयं मेहलं विलग्गो, सेवाली अट्ठमं साव्या ते पडेना स्वाभीमे यूं तुं - "मनुष्य अष्टा५६ यढशे मने येत्याने वाहशे ते 10 તે જ ભવે સિદ્ધ થશે.” આ વાતને દેવો એકબીજાને કહેતા હતા કે –“જે મનુષ્ય અષ્ટાપદ ચઢશે તે તે જ ભવે સિદ્ધ થશે.” તેથી ગૌતમસ્વામી વિચારે છે કે “હું અષ્ટાપદ જાઉં.” તે સમયે ગૌતમસ્વામીના હૃદયગત ભાવોને જાણીને ભગવાને “તાપસો બોધ પામશે” માટે ગૌતમસ્વામીને કહ્યું –“હે ગૌતમ ! ચૈત્યોને વાંદવા અષ્ટાપદપર્વત ઉપર જાઓ” ત્યારે અત્યંત હર્ષિત થયેલા ભગવાન ગૌતમ ભગવાનને વંદન કરીને અષ્ટાપદ ગયા. 15 ત્યાં અષ્ટાપદપર્વત પાસે લોકવાદને સાંભળીને (અર્થાત્ જે અષ્ટાપદ ઉપર ચઢશે તે તે જ ભવે મુક્તિ પામશે, એવી વાત લોકપાસેથી સાંભળીને) પાંચસો-પાંચસો પરિવારવાળા ત્રણ તાપસી અષ્ટાપદપર્વત ઉપર ચઢવા માટે આવેલા હતા. તે ત્રણ તાપસો-કૌડિન્ય, દત્ત અને શેવાલી હતા. કૌડિન્ય પોતાના પરિવાર સાથે ઉપવાસને પારણે ઉપવાસ કરીને પારણે સચિત્ત કંદમૂળનો આહાર કરે છે. તેઓ પ્રથમ પગથિયે ચઢ્યા હતા. દત્ત પણ પોતાના પરિવાર સાથે છઠ્ઠના પારણે છઠ્ઠ 20 કરી ખરેલા પીળાં પાંદડાઓનો આહાર કરે છે. તે બીજા પગથિયે પહોંચ્યો. શેવાલી અઠ્ઠમના પારણે જે શેવાળ કરમાઈ જાય, તેનો આહાર કરે છે. તે ત્રીજા પગથિયે પહોંચ્યો હતો. આ બાજુ ३८. चिन्तयति च-माऽहं नैव सैत्सम् । इतश्च स्वामिना पूर्वं व्याकृतमनागते गौतमस्वामिनियथा योऽष्टापदं विलगति चैत्यानि च वन्दते धरणीगोचर: स तेनैव भवग्रहणेन सिध्यति, तच्च देवा अन्योऽन्यं कथयन्ति, यथा किल धरणीगोचरोऽष्टापदं यो विलगति स तेनैव भवेन सिध्यति, ततो 25 गौतमस्वामि चिन्तयति-यथाऽष्टापदं व्रजेयं, ततः स्वामि तस्य हृदयाकूतं ज्ञात्वा तापसाश्च संभोगत्स्यन्त इति भगवता भणित:-व्रज गौतमाष्टापदं चैत्यं वन्दितुं, तदा भदवन् गौतमो हृष्टतुष्टो भगवन्तं वन्दिता गतोऽष्टापदं, तज्ञ चाष्टापदे जनवादं श्रुत्वा त्रयस्तापसा: पश्चशतपरिवाराः प्रत्येकं प्रत्येकं अष्टापदं विलगाम इति, तद्यथा-कौण्डिन्यः दत्तः शेवालः, कौण्डिन्यः सपरिवारश्चतुर्थं कृत्वा पश्चात् कन्दमूलानि आहारयति सचित्तानि, स प्रथमां मेखलां विलग्नः, दत्तोऽपि षष्टं षष्ठेन परिशटितपाण्डुपत्राण्याहारयति, स द्वितीयां 30 मेखलां विलग्नः, शेवालोऽष्ट Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अट्ठमण जो सेवालो सयंमएलओ तं आहारेइ, सो तइयं मेहलं विलग्गो । इओ य भगवं गोयमसामी उरालसरीरो हुतवहतडितरुणरविकिरणतेयो, ते तं एज्जंतं पासिऊण भणंति-एस किर थुल्लसमणओ एत्थ विलग्गिहितित्ति ?, जं अम्हे महातवस्सी सुक्का लुक्खा न तरामो विलग्गिउं । भगवं च गोयमो जंघाचारणलद्धीए लूतापुडगंपि निस्साए उप्पयइ, जाव ते पलोएंति, एस आगतो २ एस असणं गतोत्ति, एवं ते तिण्णिवि पसंसंति, विम्हिया अच्छंति य पलोएन्ता, जदि उत्तरति एयस्स वयं सीसा । गोयमसामीवि चेइयाणि वंदित्ता उत्तरपुरस्थिमे दिसिभाए पुढविसिलावट्टए असोगवरपादवस्स अहे तं रयणिं वासाए उवागतो। इओ य सक्कस्स लोगपालो वेसमणो अट्ठावयं चेइयवंदओ आगतो, सो चेइयाणि वंदित्ता गोयमसामि वंदइ, ततो से भगवं धम्मकहावसरे अणगारगुणे परिकहेइ, जहा भगवंतो साहवो अंताहारा पंताहारा एवमादि, वेसमणो चिंतेइ10 સ્થૂલશરીરવાળા અને અગ્નિ-વીજળી-તરુણસૂર્યના કિરણો જેવા તેજવાળા ગૌતમસ્વામીને આવતા જોઈ તે તાપસો કહે છે –“આ સ્થૂલશરીરવાળો શ્રમણ પર્વત ઉપર ચઢશે? (અર્થાત્ તપ નહીં કરનાર સ્થૂલશરીરવાળો આ શ્રમણ કેવી રીતે આ પર્વત ચઢશે ?) કારણ કે અમે મહાતપસ્વી લૂખું ટૂંકુ ખાનારા પણ ચઢવા માટે સમર્થ નથી (તો આ સ્થૂલશરીરવાળો તો કેવી રીતે ચઢશે?). ભગવાન ગૌતમ જંઘાચારણલબ્ધિવડે કરોળિયાના જાળાને પકડી ઉપર ચઢે છે. તાપસી 15 गौतमस्वामीने होत २७ छ – “अरे ! २मा माव्या, २॥ माव्या, मा. महेश्य थया (अर्थात् पर्वत यढी गया.") આ પ્રમાણે જોઈ) ત્રણે તાપસી પ્રશંસા કરે છે. આશ્ચર્ય પામેલા તેઓ આ બધું જોતા રહે છે. (અને વિચારે છે કે, જ્યારે આ શ્રમણ ઉતરશે ત્યારે આપણે તેમના શિષ્યો બનીશું. ગૌતમસ્વામી પણ ચૈત્યોને વાંદી ઇશાનખૂણાની પૃથ્વીશિલાપટ્ટકને વિશે અશોકવૃક્ષની નીચે રાત્રિ 20 પસાર કરવા માટે રહ્યા. તે સમયે શક્રેન્દ્રનો લોકપાલ કુબેર અષ્ટાપદે ચૈત્યોને વાંદવા આવ્યો. તે ચૈત્યોને વાંદી ગૌતમસ્વામીને વંદન કરે છે. તેથી ભગવાન ગૌતમસ્વામી ધર્મકથા કરે છે. તેમાં ३९. माष्टमेन यः शेवालः स्वयंम्लानः (मृतः)। तमाहारयति, स तृतीयां मेखलां विलग्नः। इतश्च भगवान् गौतमस्वामी उदारशरीरो हुतवहतडित्तसगरविकिरणतेजाः, ते तमायान्तं दृष्ट्वा भणन्ति एष किल स्थूलश्रमणकोऽत्र विलगिष्यति ? इति, यद्वयं (यं वयं) महातपस्विनः शुष्का रूक्षा न 25 शक्नुमो विलगितुम् । भगवांश्च गौतमो जाचारणलब्ध्या लूतातन्तुमपि निश्रायोत्पतति, यावत्ते प्रलोकयन्ति, एष आगतः २ एषोऽदर्शनं गत इति एवं ते त्रयोऽपि प्रशंसन्ति, विस्मिताश्च तिष्ठन्ति प्रलोकयन्तो, यद्युत्तरति एतस्य वयं शिष्याः । गौतमस्वाम्यपि चैत्यानि वन्दित्वा उत्तरपौरस्त्ये दिग्भागे पृथ्वीशिलापट्टके अशोकवरपादपस्याधस्तां रजनीं वासायोपागतः । इतश्च शक्रस्य लोकपालो वैश्रमणोऽष्टापदं चैत्यवन्दक आगतः, स चैत्यानि वन्दित्वा गौतमस्वामिनं वन्दते, ततस्तस्मै भगवान् कथावसरेऽनगारगुणान् परिकथयति, यथा भगवन्तः साधवोऽन्ताहाराः प्रान्ताहारा एवमॉदीन्, वैश्रमणश्चिन्तयति Page #118 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમાં દુર્બળતા કે સબળતા અપ્રમાણ (નિ. ૭૬૪) મા ૧૦૭ एंस भगवं एरिसे साहुगुणे वण्णेइ, अप्पणो य से इमा सरीरसुकुमारता जा देवाणवि न अस्थि, ततो भगवं तस्साकूतं नाऊण पुंडरीयं नाममज्झयणं परूवेइ, जहा-पुंडरिगिणी नगरी पुंडरीओ राया कंडरीओ जुवराया जहा नातेसु, तं मा तुमं बलियत्तं दुब्बलियत्तं वा गेण्हाहि, जहा सो कंडरीओ तेणं दुब्बलेणं अट्टदुहट्टो कालगतो अहे सत्तमाए उववण्णो, पुंडरीओ पुण पडिपुण्णगल्लकपोलोऽवि सव्वट्ठसिद्धे उववण्णो, एवं देवाणुप्पिया! दुब्बलो बलिओ वा अकारणं, 5 एत्थ झाणनिग्गहो कायव्वो, झाणनिग्गहो परं पमाणं, ततो वेसमणो अहो भगवया मम हिययाकूतं नायंति आउट्टो संवेगमावण्णो वंदित्ता पडिगतो । तत्थ वेसमणस्स एगो सामाणिओ देवो जंभगो, तेण तं पुंडरीयज्झयणं उग्गहियं पंचसयाणि, सम्मत्तं च पडिवण्णो, ततो भगवं बिइयदिवसे સાધુઓના ગુણોનું વર્ણન કરતાં કહે છે કે ભગવાન એવા સાધુઓ અંત-પ્રાંત આહાર (લૂખોसूओ, २स-से विनानो माडा२) ४२ ना२। होय छे. मेवा प्रा२नी पातो यारे 3 छ त्यारे 10 કુબેર વિચારે છે કે – “આ ભગવાન આવા પ્રકારના સાધુગુણોને કહે છે અને પોતાના શરીરની સુકુમારતા તો એવી છે જે દેવોને પણ નથી હોતી.” તે સમયે કુબેરના મનોભાવને જાણીને ગૌતમસ્વામી પુંડરીકનામનું અધ્યયન કહે છે. તે આ પ્રમાણે – “પુંડગિરિણી નામની નગરી હતી. ત્યાં પુંડરીકે રાજા હતા અને કંડરીક યુવરાજ હતા વગેરે વર્ણન જ્ઞાતાધર્મકથામાંથી જાણી લેવું. (२मा थान: परिशिष्टमय सापेगुं छे.) तेथी मुझेर ! पणवान हु५j तुं को नहीं. 15 જેમ તે કંડરીક દુર્બળ શરીરવડે પણ આર્તધ્યાનને કરી કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. જયારે પુંડરીક પરિપૂર્ણ ગાલ અને કપાળવાળો (અર્થાત્ હૃષ્ટપુષ્ટ) પણ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયો, માટે હે દેવાનુપ્રિય ! (સાધુપણામાં) દુર્બળ કે બળવાન એ કારણ નથી. પરંતુ ધ્યાનનો નિગ્રહ કરવા યોગ્ય છે. અશુભધ્યાનનો નિગ્રહ જ પ્રમાણ તરીકે છે.” આ સાંભળી વૈશ્રમણ “અહો ! ભગવાન મારા મનોભાવને જાણી ગયા.” એમ વિચારી પોતાની ભૂલને કબુલ કરતો સંવેગને 20 પામ્યો અને વંદન કરી પાછો પોતાના સ્થાને ફર્યો. (જે સમયે ભગવાન ગૌતમસ્વામી કુબેરને ધર્મદેશના આપતા હતા તે સમયે) ત્યાં કુબેરનો એક સામાનિક (કુબેરની સમાન ઋદ્ધિવાળો) तिर्य-म हेव ६°४२ ४तो. तो ते पांयसो दो प्रभाए। (पंचसयगंथपरिमाणं - इति उपदेशपदे) પુંડરિક અધ્યયનની ધારણા કરી લીધી અને તે સમયે તે સમ્યત્વને પામ્યો. ४०. एष भगवान् ईदृशान् साधुगुणान् वर्णयति, आत्मनश्चास्येयं शरीरसुकुमारता यादृशी देवानामपि 25 नास्ति, ततो भगवान् तस्याकूतं ज्ञात्वा पुण्डरीकं नामाध्ययनं प्ररूपयति, यथा-पुण्डरीकिणी नगरी पुण्डरीको राजा कण्डरीको युवराजः यथा ज्ञातेषु, तन्मा त्वं बलित्वं दुर्बलत्वं वा ग्राहीः, यथा स कण्डरीकस्तेन दौर्बल्येन आर्त्तदःखातः कालगतोऽधः सप्तम्यामुत्पन्नः, पुण्डरीकः पुनः प्रतिपूर्णगलकपोलोऽपि सर्वार्थसिद्धे उत्पन्नः, एवं देवानुप्रिय ! दुर्बलो बलिको वाऽकारणम्, अत्र ध्याननिग्रहः कर्त्तव्यः, ध्याननिग्रहः परं प्रमाणं, ततो वैश्रमणोऽहो भगवता हृदयाकूतं ज्ञातमित्यावृत्तः संवेगमापन्नो वन्दित्वा 30 प्रतिगतः । तत्र वैश्रमणस्य एकः सामानिको देवो जृम्भकः, तेन तत् पुण्डरीकाध्ययनमवगृहीतं पञ्चशतानि, सम्यक्त्वं च प्रतिपन्नः, ततो भगवान् द्वितीयदिवसे Page #119 -------------------------------------------------------------------------- ________________ १०८ * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) चेयाणि वंदित्ता पच्चोरुहइ, ते य तावसा भणंति-तुब्भे अम्हं आयरिया अम्हे तुब्भं सीसा, सामी भणति -तुब्भय अम्ह य तिलोयगुरू आयरिया, ते भांति - तुब्भवि अण्णो ?, हे भयवतो गुणसंथवं करेइ, ते पव्वाविता, देवयाए लिंगाणि उवणीयाणि, ताहे भगवया सद्धि वच्छंति, भिक्खावेला य जाता, भगवं भणइ-किं आणिज्जउ पारणंमित्ति ?, ते भांति - पायसो, 5 भगवं च सव्वलद्धिसंपुण्णों पडिग्गहं घतमधुसंजुत्तस्स पायसस्स भरेत्ता आगतो, ते भगवता अक्खीणमहाणसिएण सव्वे उवट्टिया, पच्छा अप्पणा जिमितो, ततो ते सुट्टुतरं आउट्टा, तेसिं च सेवालभक्खाणं पंचण्हवि सयाणं गोतमसामिणो तं लद्धि पासिऊण केवलनाणं उप्पण्णं, दिण्णस्स पुणो सपरिवारस्स भगवतो छत्तातिच्छत्तं पासिऊण केवलनाणं उत्पन्नं, कोड़िण्णस्सवि सामिं दट्ठूण केवलनाणं उप्पन्नं, भगवं च पुरओ पकड्डेमाणो सामिं पदाहिणं करेइ, ते केवलिपरिसं 10 ત્યારબાદ ભગવાન બીજે દિવસે ચૈત્યોને વાંદી નીચે ઉતરે છે. તે તાપસો ભગવાનને કહે છે -‘તમે અમારા આચાર્ય અને અમે તમારા શિષ્યો.’ સ્વામી કહે છે -“તમારે અને મારે ત્રિલોકગુરુ આચાર્ય છે.” તાપસોએ કહ્યું -“શું તમારે પણ કોઈ અન્ય આચાર્ય છે ?’ ત્યારે સ્વામી ભગવાનની ગુણસ્તુતિ કરે છે. તાપસોએ દીક્ષા લીધી. દેવે સર્વને લિંગ (વૈષ) આપ્યા. બધા ભગવાન સાથે જાય છે. આગળ જતાં ભિક્ષાનો સમય થયો. ભગવાન પૂછે છે –“પારણમાં શું લાવું ?” તાપસોએ 15 धुं - "जीर खावो." સર્વલબ્ધિસંપન્ન ગૌતમસ્વામી ઘી અને સાકરથી યુક્ત. ખીરથી પાત્રુ ભરીને આવ્યા. અક્ષીણમહાનસ લબ્ધિવડે ભગવાને સર્વને પારણું કરાવ્યું. છેલ્લે પોતે વાપર્યું. તે તાપસો અત્યંત આકર્ષાયા. શેવાળખાનારા તે પાંચસો તાપસોને ગૌતમસ્વામીની તે લબ્ધિને જોઈને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પરિવારયુક્ત દત્તને ભગવાનના છત્રાતિછત્રને (અર્થાત્ સમવસરણની ઋદ્ધિને) જોઇને 20 કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કૌડિન્યને પણ વર્ધમાનસ્વામીને જોઇને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગૌતમસ્વામી આગળ આવીને પ્રભુને પ્રદક્ષિણા આપે છે. તે સર્વ તાપસો કેવલીપર્ષદા તરફ ગયા. ત્યારે गौतमस्वामी उहे छे – “खावो, स्वामीने वंधन उसे.” त्यारे भगवान उहे छे - “हे गौतम ! " ४१. चैत्यानि वन्दित्वा प्रत्यवतरति, ते च तापसा भणन्ति - यूयमस्माकमाचार्या वयं युष्माकं शिष्याः, स्वामी भणति - युष्माकमस्माकं च त्रिलोकगुरव आचार्याः, ते भणन्ति - युष्माकमपि अन्यः ?, तदा स्वामी 25 भगवतो गुणसंस्तवं करोति, ते प्रव्राजिताः, देवतया लिङ्गान्युपनीतानि, तदा भगवता सार्धं व्रजन्ति, भिक्षावेला च जाता, भगवान् भणति - किमानीयतां पारणमिति ?, ते भणन्ति - पायसः, भगवांश्च सर्वलब्धिसंपूर्णः पतद्ग्रहं घृतमधुसंयुक्तेन पायसेन भृत्वाऽऽगतः, ते भगवताऽक्षीणमहानसिकेन सर्व उपस्थापिताः, पश्चादात्मना जेमितः, ततस्ते सुष्ठुतरमावृत्ताः, तेषां च शेवालभक्षकाणां पञ्चानामपि शतानां गौतमस्वामिनस्तां लब्धि दृष्ट्वा केवलज्ञानमुत्पन्नं, दत्तस्य पुनः सपरिवारस्य भगवतश्छत्रातिच्छत्रं दृष्ट्वा 30 केवलज्ञानमुत्पन्नं, कौण्डिन्यस्यापि स्वामिनं दृष्ट्वा केवलज्ञानमुत्पन्नं, भगवांश्च पुरतः प्रकृष्यन् स्वामिं प्रदक्षिणीकरोति, ते केवलिपर्षदं Page #120 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીની અસ્કૃતિનું પ્રભુવડે નિવારણ (નિ. ૭૬૪) ૧૦૯ ગતા, ગોયમસામી મળ–હ સામિ વંવહ, સામી મળ ગોયમા ! મા વતી આસાણંદ, માવં आउट्टो मिच्छामिदुक्कडंति करेइ, ततो भगवओ सुतरं अद्धिती जाया, ताहे सामी गोयमं भणतिकिं देवाणं वयणं गेज्झं ? तो जिणवराणं ?, गोयमो भणति - जिणवराणं, तो किं अद्धिति करेसि ?, ताहे सामी चत्तारि कडे पण्णवेइ, तंजहा - सुंबकडे विदलकडे चम्मकडे कंबलकडे, एवं सीसावि सुंबकडसमाणे ४, तुमं च गोयमा ! मम कम्बलकडसमाणो, अविय - चिरसंसिद्धोऽसि 5 मे गोयमा !, पण्णत्तीआलावगा भाणियव्वा, जाव अविसेसमणाणत्ता अंते भविस्सामो, ताहे सामी गोयमनिस्साए दुमपत्तयं पण्णवेइ । देवो वेसमणसामाणिओ ततो चइऊण अवंतीजणवए તું કેવલીઓની આશાતના કર નહીં.” ગૌતમસ્વામી ભૂલ કબુલી મિચ્છામિ દુક્કડં કરે છે. ગૌતમસ્વામીને વધારે અધૃતિ થાય છે. ત્યારે પ્રભુ ગૌતમને કહે છે કે –“શું દેવોનું વચન ગ્રાહ્ય છે ? કે જિનેશ્વરોનું ? ગૌતમે કહ્યું –“જિનેશ્વરોનું.” તો શા માટે અધૃતિ કરે છે? એમ કહી 10 પ્રભુ ચાર સાદડીનું દ્રષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે—“સુંબ (તૃણવિશેષ)માંથી બનાવેલી સાદડી, વિદળ (વંશના ટુકડા)માંથી બનાવેલી સાદડી, ચર્મમાંથી બનાવેલી સાદડી અને ઉનમાંથી બનાવેલ સાદડી (કંબલ). (અહીં આ સાદડીમાં રંગો ક્રમશઃ અલ્પગાઢ-ગાઢ-ગાઢતર-ગાઢતમ હોય છે.) એ પ્રમાણે શિષ્યો પણ સંબકટસમાનાદિ ચાર પ્રકારે હોય છે. (અર્થાત્ જેમ સુંબકટનો રંગ બહુ જલદી નીકળી જાય છે તેમ જે શિષ્યને ગુરુ વગેરે ઉપર અલ્પકક્ષાનો રાગભાવ છે જે સામાન્ય 15 બાબત બનતા નીકળી જાય છે તે ચુંબકટસમાન જાણવો, આ પ્રમાણે ચારે કટમાં સમજવું.) અને હે ગૌતમ ! તું કંબલકટસમાન છે (અર્થાત્ કંબલકટમાંથી જેમ રંગ ઘણા પ્રયત્ને પણ જતો નથી તેમ મારા પ્રત્યેનો તારો રાગ પણ જલદી જતો નથી.) વળી, હે ગૌતમ ! ઘણાં ભવોથી મારો-તારો સંબંધ છે વગેરે ભગવતી સૂત્રમાં જણાવેલ વર્ણન ત્યાં સુધી જાણવું છેલ્લે આપણે સિદ્ધ થશું.” (અવિશેષનાનાત્વ એટલે આપણાં બંનેમાં કોઈ 20 વિશેષનાનાત્વ રહેશે નહીં અર્થાત્ સિદ્ધ બનીશું.) ત્યારે પ્રભુ ગૌતમને ઉદ્દેશી હુમપત્રકનામનું અધ્યયન પ્રરૂપે છે. (ઉત્તરાધ્યયન સૂત્રનું દશમું અધ્યયન દ્રુમપત્રક છે વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવું.) વૈશ્રમણનો સામાનિકદેવ ત્યાંથી ચ્યવી અવંતી જનપદમાં તુંબવનસન્નિવેશમાં ધનિગિર નામે ४२. गताः, गौतमस्वामी भणति - एत स्वामिनं वन्दध्वं, स्वामी भणति - गौतम ! मा केवलिन आशातय, भगवानावृत्तो मिथ्यामेदुष्कृतमिति करोति, ततो भगवतः सुष्ठुतरमधृतिर्जाता, तदा स्वामी गौतमं 25 भणति - किं देवानां वचनं ग्राह्यमातो जिनवराणाम् ?, गौतमो भणति - जिनवराणां ततः किमधृतिं करोषि ?, तदा स्वामी चतुरः कटान् प्रज्ञापयति तद्यथा - शुम्बकटो विदलकटश्चर्मकटः कम्बलकटः, एवं शिष्या अपि शुम्बकटसमानाः ४, त्वं च गौतम ! मम कम्बलकटसमानः, अपिच - चिरसंसृष्टोऽसि मया गौतम !, प्रज्ञप्त्यालापका भणितव्याः, यावत् अविशेषनानात्वौ अन्ते भविष्यावः, तदा स्वामी गौतमनिश्रया पत्रकं प्रज्ञापयति । देवो वैश्रमणसामानिकस्ततश्च्युत्वाऽवन्तीजनपदे उयाहो । 30 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) * तुंबवणसन्निवेसे धणगिरी नाम इब्भपुत्तो, सो य सड्डो पव्वइउकामो तस्स मातापितरो वारेंति, पच्छा सो जत्थ जत्थ वरिज्जइ ताणि २ विपरिणामेड़, जहाऽहं पव्वइउकामो । इतो य धणपालस्स इब्भस्स दुहिया सुनंदानाम, सां भणइ-ममं देह, ताहे सा तस्स दिण्णा । तीसे य भाया अज्जसमिओ नाम पुव्वं पव्वइतओ सीहगिरिसगासे । सुनंदाए सो देवो कुच्छिसि भत्ता 5 उववण्णो, ताहे धणगिरी भणइ एस ते गब्भो बिइज्जओ होहित्ति सीहगिरिसगासे पव्वइओ, इमोऽवि नवहं मासाणं दारगो जाओ, तत्थ य महिलाहिं आगताहिं भण्णइ - जड़ से पिया ण पव्वइओ होंतो तो लठ्ठे होंतं, सो सण्णी जाणति - जहा मम पिया पव्वइओ, तस्सेवमणुचिंतेमाणस्स जाईसरणं समुप्पन्नं, ताहे रत्ति दिवा य रोवइ, वरं निविज्जंती, तो सुहं पव्वइस्संति, एवं छम्मासा वच्छंति । अण्णया आयरिया समोसढा, ताहे अज्जसमिओ धणगिरी य आयरियं आपुच्छंति 10 શ્રેષ્ઠિપુત્ર થયો. તે ધનગિરિ શ્રાવક પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળો થયો. પરંતુ તેના માતા-પિતા પ્રવ્રજ્યા લેવાનો નિષેધ કરે છે. માતા-પિતા ધનગિરિ માટે જ્યાં જ્યાં સગપણની વાતો કરે છે ત્યાં ત્યાં ધનગિરિ “હું પ્રવ્રજ્યા ગ્રહણની ઇચ્છાવાળો છું” એમ કહી સામેના પક્ષોને સગપણ માટે અટકાવતો હતો. બીજી બાજુ ધનપાલ નામના શ્રેષ્ઠિને સુનંદા નામે પુત્રી હતી. તેણીએ કહ્યું —“ધગિરિ સાથે મારું સગપણ કરો.” તેના લગ્ન ધગિરિ સાથે થયા. તેણીના ભાઈ આર્યસમિતે 15 તે પૂર્વે જ આર્યસિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી. આ સુનંદાની કુક્ષિમાં તે દેવ (વજસ્વામીનો જીવ) ગર્ભરૂપે ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિ કહે છે -“આ ગર્ભ તારો સહાયક થશે.” એમ કહી આર્યસિંહગિરિ પાસે ધનગિરિએ દીક્ષા લીધી. નવ મહિના પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો. તે સમયે ત્યાં આવેલ મહિલાઓ કહે છે કે —“જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો સારૂં થાત.' આ વાત બાળકે સાંભળી કે “મારા પિતાએ દીક્ષા લીધી છે.' આ પ્રમાણે વિચારતા તે બાળકને 20 भति-स्मरा ज्ञान उत्पन्न थयुं रात - द्विवस जाण २डवानुं यासु रे छे, } ४थी. "भाता भाराथी કંટાળે અને હું સુખેથી પ્રવ્રજ્યા લઈ શકું.” આ પ્રમાણે છ મહિના વીતે છે. ४३. तुम्बवनसन्निवेशे धनगिरिर्नामेभ्यपुत्रः, स च श्राद्धः प्रव्रजितुकामः, तस्य मातापितरौ वारयतः, पश्चात् यत्र यत्र व्रियते तान् तान् विपरिणमयति यथाऽहं प्रव्रजितुकामः । इतश्च धनपालस्येभ्यस्य दुहिता सुनन्दा नाम, सा भणति - मां दत्त, तदा सा तस्मै दत्ता । तस्याश्च भ्राताऽऽर्यसमितो नाम पूर्वं प्रव्रजितः 25 सिंहगिरिसकाशे । सुनन्दायाः स देवः कुक्षौ गर्भतयोत्पन्नः, तदा धनगिरिर्भणति - एष तव गर्भो द्वितीयको भविष्यतीति सिंहगिरिसकाशे प्रव्रजितः, अयमपि नवसु मासेषु दारको जातः, तत्र च महिलाभिरागताभिर्भण्यते यद्येतस्य पिता न प्रव्रजितोऽभविष्यत्तदा लष्टमभविष्यत् स संज्ञी जानातियथा मम पिता प्रव्रजितः, तस्यैवमनुचिन्तयतो जातिस्मरणं समुत्पन्नं, तदा रात्रौ दिवा च रोदिति, वरं निर्विद्यते इति, ततः सुखं प्रव्रजिष्यामीति, एवं षण्मासा व्रजन्ति । अन्यदाऽऽचार्याः समवसृताः, " 30 तदाऽऽर्यसमितो धनगिरिश्चाचार्यमापृच्छतो Page #122 -------------------------------------------------------------------------- ________________ બાળવજની પ્રાપ્તિ (નિ. ૭૬૪) ૧૧૧ जहा सण्णातगाणि पेच्छामोत्ति, संदिसाविति, सउणेण य वाहितं, आयरिएहिं भणियं-महति लाहो, जं अज्ज सच्चितं अचित्तं वा लहह तं सव् लएह, ते गया, उवसग्गिज्जिउमारद्धा, अण्णाहिं महिलाहिं भण्णइ-एयं दारगं उवद्वेहिं, तो कहिं जेहिंति, पच्छा ताए भणियं-मए एवड़यं कालं संगोविओ, एत्ताहे तुमं संगोवाहि, पच्छा तेण भणियं-मा ते पच्छायावो भविस्सइ, ताहे सक्खिं काऊण गहितो छम्मासिओ ताहे चोलपट्टएण पत्ताबंधिओ, न रोवइ, जाणइ सण्णी, 5 ताहे तेहिं आयरिएहिं भाणं भरियंति हत्थो पसारिओ, दिण्णो, हत्थो भूमिं पत्तो, भणइ-अज्जो ! नज्जइ वइरंति, जाव पेच्छंति देवकुमारोवमं दारगंति, भणइ य-सारक्खह एयं, पव्वयणस्स आहारो એકવાર ત્યાં આચાર્ય પધાર્યા. ત્યારે આર્યસમિત અને ધનગિરિ આચાર્યને પૂછે છે કે – “અમે સ્વજનોને મળવા જઈએ.” આચાર્ય રજા આપે છે. તે સમયે પક્ષીએ અવાજ કર્યો. તેથી આચાર્યએ કહ્યું—મહાન લાભ થશે.” તેથી આજે તમને સચિત્ત કે અચિત્ત જેનો લાભ થાય તે 10 ગ્રહણ કરવા યોગ્ય છે.” તે બંને નીકળ્યા. જેવા સુનંદાના ઘરે પહોંચ્યા તેવા સુનંદા અને અન્ય સ્ત્રીઓ જાતજાતના મેણાટોણોરૂપ ઉપસર્ગો કરવા લાગી, અન્ય સ્ત્રીઓએ સુનંદાને કહ્યું-“આ બાળકને મુનિધનગિરિને સોંપી દે, જેથી તે ક્યાં જશે ? (અર્થાત બાળક સોંપ્યા પછી ન છૂટકે ધનગિરિ દીક્ષા છોડી તારી પાસે આવી જશે.) સુનંદાએ કહ્યું-“મેં આટલો સમય બાળકને સાચવ્યો. ' હવે તમે આને સંભાળો.” ધનગિરિએ કહ્યું-“(સારું, હું બાળકને લઈ જાઉં પણ) પાછળથી તું પશ્ચાતાપ કરતી નહીં.” ત્યારે સાક્ષી રાખીને ધનગિરિએ ચોલપટ્ટાવડે ઝોળી બનાવીને છ મહિનાનો બાળક ગ્રહણ કર્યો. બાળકે રડવાનું બંધ કર્યું. કારણ કે વિશિષ્ટમતિવાળો તે જાણે છે કે હું હવે સાધુ થઇશ, ત્યાર પછી ઉપાશ્રયે ઊંચકીને લાવતા, “અરે ! ભાજન ઘણું ભારે છે” એમ જાણી આચાર્યો હાથ લંબાવ્યો. મુનિઓ પાસેથી વજનદાર પાત્રુ લેવા આચાર્યો હાથ આપ્યો, તો ઝોળી હાથમાં આવતા 20 તેમનો પણ હાથ જમીન સુધી પહોંચી ગયો. તેથી તેમણે કહ્યું –“હે આર્ય ! વજ જેવી કોઈક વજનદાર વસ્તુ લાવ્યા લાગો છો.” જયારે પોતે ઝોળી જુએ છે ત્યારે દેવકુમાર જેવો બાળક દેખાય છે. આચાર્ય કહે છે –“આની રક્ષા કરો, આ બાળક પ્રવચનનો આધાર બનશે.” ત્યાં .. ४४. यथा सज्ञातीयान् पश्याव इति, सं. 'शतः, शकुनेन च व्याहृतम्, आचार्यैर्भणिततम्મહામો, ય વિત્તમત્તે વી નમેયાથાં તત્સર્વ પ્રાઈ, તૌ તિ, ૩૫સહિતનાવ્યા, 25 अन्याभिर्महिलाभिर्भण्यते-एनं दारकमुपस्थापय, ततः क्व नेष्यतः, पश्चात्तया भणितं-मयैतावन्तं कालं संगोपितोऽधुना त्वं संगोपय, पश्चात्तेन भणितं-मा तव पश्चात्तापो भूत, तदा साक्षिणः कृत्वा गृहीतः पाण्मासिकस्तदा चोलपट्टकेन पात्रबन्धयित्वा (झोलिकां कृत्वा), न रोदिति, जानाति संज्ञी, तदा तैराचार्यैर्भाजनं भारितमिति हस्तः प्रसारितः, दत्तो, हस्तो भूमिं प्राप्तः, भणति-'आर्य ! ज्ञायते वज्रमिति' यावत् प्रेक्षन्ते देवकुमारोपमं दारकमिति, भणति च–संरक्षतैनं, प्रवचनस्याधारो _15 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મા આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) भविस्सइ एस, तत्थ से वइरो चेव नामं कयं, ताहे संजईण दिण्णो, ताहिं सेज्जातरकुले, सेज्जातरगाणि जाहे अप्पणगाणि चेडरूवाणि पहाणेति मंडेंति वा पीहगं वा देंति ताहे तस्स पुट्वि, जाहे उच्चारादी आयरति ताहे आगारं दंसेइ कूवइ वा, एवं संवड्डइ, फासुयपडोयारो तेसिमिट्ठो, साहूवि बाहिं विहरंति, ताहे सुनंदा पमग्गिया, ताओ निक्खेवगोत्ति न देंति, सा आगंतूण 5 थणं देइ, एवं सो जाव तिवरिसो जातो । अन्नता साहू विहरंता आगता, तत्थ राउले ववहारो जाओ, सो भणइ-मम एयाए दिण्णओ, नगरं सुनंदाए पक्खियं, ताए बहूणि खेलणगाणि गहियाणि, रण्णो पासे ववहारच्छेदो, तत्थ पुव्वहोत्तो राया दाहिणतो संघो सुनंदा ससयणपरियणा वामपासे णरवइस्स, तत्थ राया भणइ-ममकएण तुब्भे जतो चेडो जाति तस्स भवतु, पडिस्सुतं, તેનું જ નામ પાડ્યું. સાચવવા માટે સાધ્વીજીઓને સોંપ્યો. સાધ્વીજીઓએ શય્યાતરને સોંપ્યો. 10 શય્યાતરની સ્ત્રીઓ જયારે પોતાના બાળકોને જવડાવે, શણગારે કે સ્તનપાન કરાવે ત્યારે સાથે આ બાળકને પણ પહેલા હવડાવવાદિ કાર્યો કરતી. જયારે આ બાળકને વડીનીતિ વગેરે કરવા હોય ત્યારે વજ તેવા પ્રકારના આકારો (ઇશારા) કરે અથવા અવાજ કરે. આ પ્રમાણે વજ મોટો થાય છે. વજ માટે સાધુઓને પ્રાસુક ઉપચાર ઇષ્ટ હતો. સાધુઓ બહાર અન્ય ગામે વિચરે છે ત્યારે સુનંદા શય્યાતરીઓ પાસેથી વજની માંગણી કરે છે. પરંતુ તે સ્ત્રીઓ “આ 15 થાપણ છે” માટે આપતી નથી. છતાં તે સુનંદા આવીને સ્તનપાન કરાવે છે. આમ કરતા તે ત્રણ વર્ષનો થયો. એકવાર સાધુઓ વિહાર કરતા પુનઃ તે ગામમાં આવ્યા. (સુનંદા સાધુઓ પાસે બાળકની માગણી કરે છે. પરંતુ સફળતા મળતી નથી. તેથી સુનંદા) રાજકુળમાં ફરિયાદ કરે છે. મુનિ ધનગિરિ કહે છે-“તેણીએ જ મને બાળક સોંપ્યો છે.” નગર આખું સુનંદાના પક્ષમાં હતું. 20 તેણીએ ઘણાં બધાં રમકડાં પોતાની સાથે લીધા. રાજા પાસે નિર્ણય કરવાનું નક્કી થયું. તેમાં રાજા પૂર્વાભિમુખ, સંઘ દક્ષિણબાજુ અને સ્વજન-પરિજનસહિત સુનંદા રાજાની ડાબી બાજુ ઊભી રહી. રાજાએ કહ્યું – “બાળક મમકારવડે તમારામાંથી જેના તરફ જાય તેનો થાઓ.” બધાએ ४५. भविष्यत्येषः, तत्र तस्य वज्र एव नाम कृतं, तदा संयतीभ्यो दत्तः, ताभिः शय्यातरकुले, शय्यातरा यदाऽऽत्मनश्चेटख्याणि स्नपयन्ति मण्डयन्ति वा स्तन्यं वा ददति तदा तस्मै पूर्वं, यदोच्चारादि 25 आचरति तदाऽऽकारं दर्शयति कूजति वा, एवं संवर्धते, प्रासुकप्रतिकारस्तेषामिष्टः, साधवोऽपि बहिर्विहरन्ति, तदा सुनन्दा मार्गयितुमारब्धा, ता निक्षेपक इति न ददति, साऽऽगत्य स्तन्यं ददाति, एवं स यावत्रिवार्षिको जातः । अन्यदा साधवो विहरन्त आगताः, तत्र राजकुले व्यवहारो जातः, स भणति-ममैतया दत्तः, नगरं सुनन्दायाः पाक्षिक, तया बहूनि क्रीडनकानि गृहीतानि, राज्ञः पार्वे व्यवहारच्छेदः, तत्र पूर्वाभिमुखो राजा दक्षिणस्यां सङ्घः सुनन्दा सस्वजनपरिजना: वामपार्वे नरपतेः, तत्र राजा भणति-ममीकृतेन युष्माकं 30 यतो दारको याति तस्य भवतु, प्रतिश्रुतं, Page #124 -------------------------------------------------------------------------- ________________ બાળવજની દીક્ષા (નિ. ૭૬૪) ૧૧૩ को पढमं वाहरतु ?, पुरिसातीओ धम्मुत्ति पुरिसो वाहरतु, ततो नगरजणो आह-एएसिं संवसितो, माता सद्दावेउ, अविय माता दक्करकारिया पुणो य पेलवसत्ता, तम्हा एसा चेव वाहरउ, ताहे सा आसाहत्थीरहवसहगेहि य मणिकणगरयणचित्तेहिं बालभावलोभावाएहिं भणइ-एहि वइरसामी !, ताहे पलोइंतो अच्छइ, जाणइ-जइ संघं अवमन्नामि तो दीहसंसारिओ भविस्सामि, अविय-एसावि पव्वइस्सइ, एवं तिन्नि वारा सद्दाविओ न एइ, ताहे से पिया भणइ__ “जइऽसि कयव्ववसाओ धम्मज्झयमूसियं इमं वइर ! गेह लहुं रयहरणं कम्मरयपमज्जणं धीर ! ॥ १ ॥" ताहेऽणेण तुरितं गंतूण गहियं, लोगेण य जयइ धम्मोत्ति उक्कट्ठिसीहनाओ कतो, ताहे से माया चिंतेङ्ग-मम भाया भत्ता पुत्तो य पव्वइओ, अहं किं अच्छामि ?, एवं सावि पव्वाइया। वात स्वारी. ओपडेता माने बोलावे ?, पुरुषप्रधान धर्म डोवाथी प्रथम पुरुष पोसावे. 10 આ સાંભળી નગરજનોએ કહ્યું – આ બાળક આ લોકોને પરિચિત છે, તેથી પ્રથમ માતા બોલાવે. વળી માતા દુષ્કરકાર્યને (બાળકના લાલન-પાલનાદિ કાર્યને) કરનારી અને કોમળસત્ત્વવાળી (અલ્પસત્ત્વવાળી) હોય છે માટે તે જ પહેલા બોલાવે. ત્યારે તે સુનંદા બાળભાવને લોભાવનારા भलि-5-२त्नोथी शोभता मेवा घोडा-हाथी-२थ-पहोव छ-": स्वामी ! आवो, मडी मावो.” त्यारे स्वामी तालमा २४ छ, ४॥२९ॐ पोते को छ ? - "लो हुं 15 શ્રમણ સંઘનું અપમાન કરીશ તો મારો દીર્ધસંસાર થશે, વળી (જો હું દીક્ષા લઇશ તો) માતા પણ દીક્ષા લેશે.” આ પ્રમાણે માતાવડે ત્રણવાર બોલાવવા છતાં તે જતો નથી. ત્યાર પછી तेना पिता पनगरि ४ छ – “3 4% ! d ते (मोक्षप्राप्ति भाटे) निए[य यो छे, तो હે ધીર ! ઊંચે કરેલ આ કર્મરજને દૂર કરનાર રજોહરણરૂપ ધર્મધ્વજને શીધ્ર તું ગ્રહણ કર.” 'माण शीघ्र ०४६ २७२५॥ अडए। यु. सोओझे “नयनो ४५ थामी" से प्रभारी वर्ष 20 સાથે સિંહનાદ કર્યો. ત્યારે તેની માતા વિચારે છે કે “મારા પતિએ, ભાઇએ અને પુત્રએ દીક્ષા લીધી છે તો હવે હું શા માટે સંસારમાં રહું?” આમ વિચારતી એવી તેણીએ પણ દીક્ષા सीधी. ॥७६४॥ ४६. कः प्रथमं व्याहरतु ?, पुरुषादिको धर्म इति पुरुषो व्याहरतु, ततो नगरजन आह-एतेषां परिचितः, माता शब्दयतु, अपिच-माता दुष्करकारिका पुनश्च कोमलसत्त्वा, तस्मादेषैव व्याहरतु, तदा 25 सा अश्वहस्तिरथवृषभैश्च मणिकनकरत्न-चित्रैर्बालभावलोभावहैर्भणति-एहि वज्रस्वामिन् !, तदा प्रलोकयन् तिष्ठति, जानाति-यदि सङ्घमवमन्ये तदा दीर्घसंसारो भविष्यामि, अपिच-एषाऽपि प्रव्रजिष्यति, एवं त्रीन् वारान् शब्दितो नैति, तदा तस्य पिता भणति-यद्यसि कृतव्यवसायो धर्मध्वजमुच्छ्रितमिमं वज्र ! । गृहाण लघु रजोहरणं कर्मरजःप्रमार्जनं धीर ! ॥१॥ तदाऽनेन त्वरितं गत्वा गृहीतं, लोकेन च जयति जिनधर्म इत्युत्कृष्टिसिंहनादः कृतः, तदा तस्य माता चिन्तयति-मम भ्राता भर्ता पुत्रश्च प्रव्रजितः, अहं किं तिष्ठामि 30 ?, एवं साऽपि प्रव्रजिता । * सुकयज्झवसाओ Page #125 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) जो गुज्झएहिं बालो णिमंतिओ भोयणेण वासं । णेच्छइ विणीयविणओ तं वइररिसिं णमंसामि ॥ ७६५ ॥ व्याख्या : यः गुह्यकैर्देवैः बालस्सन् 'निमंतिउत्ति आमन्त्रितः भोजनेन वर्षति सति, पर्जन्य इति गम्यते, नेच्छति विनीतविनय इति वर्त्तमाननिर्देशस्त्रिकालगोचरसूत्रप्रदर्शनार्थः, पाठान्तरं वा 5 'नेच्छिंसु विणयजुत्तो तं वइररिसिं नम॑सामि त्ति, अयं गाथासमुदायार्थः । अवयवार्थः कथानकादवसेयः, तच्चेदम् ૧૧૪ सोऽवि जाहे थणं न पियइत्ति पव्वाविओ, पव्वइयाण चेव पासे अच्छइ, तेण तासिं पासे इक्कारस अंगाणि सुयाणि पढंतीण, ताणि से उवगयाणि, पदाणुसारी सो भगवं, ताहे. अवरिसिओ संजइप डिस्सयाओ निक्कालिओ, आयरियसगासे अच्छइ, आयरिया य उज्जेणीं गता, 10 તત્વ વાર્સ પતિ અદ્દોધાર, य से पुव्वसंगइया जंभगा तेणंतेण वोलेंता तं पेच्छति, ताहे ગાથાર્થ : ચાલુ વરસાદમાં દેવો દ્વારા ભોજનવડે આમંત્રણ અપાયેલો, વિનયવાન જે બાળ (ભોજનને) ઇચ્છતો નથી તે વજસ્વામીને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ : ચાલુ વરસાદમાં ગુહ્યક (દેવની એક જાતિવિશેષ)દેવો દ્વારા ભોજનવર્ડ આમંત્રિત, વિનયવાન (વિનીતવિનયઃ—પ્રાપ્ત કરાયેલો છે વિનય જેનાવડે તે - એ પ્રમાણે સમાસ જાણવો.) 15 જે બાળ (ભોજનને) ઇચ્છતો નથી. અહીં “ઇચ્છતો નથી” એ પ્રમાણે જે વર્તમાનકાળ કહ્યો તેસૂત્ર ત્રિકાળવિષયક હોય છે એમ જણાવવા કહ્યો છે. તથા મૂળગાથામાં વરસતે છતે” એટલું જ જણાવ્યું છે પણ “વરસાદ” શબ્દ નથી તે જાણી લેવાનો છે. (વર્તમાનકાળને-બદલે પાઠાન્તરમાં ભૂતકાળનો પ્રયોગ છે તે જણાવે છે કે) વિનયયુક્ત એવા જે બાળે (ભોજન) .ઇછ્યું નહીં તે વજ્રસ્વામીને હું નમસ્કાર કરું છું." આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી 20 જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે - વજ્ર જ્યારે સ્તનપાન કરતો નથી ત્યારે તેને દીક્ષા આપી, અને તે સાધ્વીઓ પાસે જ રહે છે. વજે અગિયાર અંગને ભણતી સાધ્વીજીઓ પાસેથી અગિયાર અંગો સાંભળ્યા. તે તેમને જણાઈ ગયા (અર્થાત્ યાદ રહી ગયા. કારણ કે તે સમયે) ભગવાન એવા તે વજ પદાનુસારી લબ્ધિવાળા હતા. જ્યારે આ વજ્ર આઠ વર્ષના થયા. ત્યારે સંયતીઓના ઉપાશ્રયમાંથી નીકળી 25 આચાર્ય પાસે રહે છે. ત્યાંથી વિહાર કરી આચાર્ય ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં એકવાર આખો દિવસ વરસાદ પડે છે. (ગોધાર-અહઃ સર્વપિ વ્યાપ્ય ધારા યંત્ર તદ્ બોધાર્ં અર્થાત્ આખો દિવસ વરસાદ પડવો.) તે સમયે તે માર્ગેથી પસાર થતાં પૂર્વભવના પરિચિત તિર્ય ́ભક ४७. सोऽपि यदा स्तन्यं न पिबतीति ( तदा) प्रव्राजितः प्रव्रजितानां चैव पार्श्वे तिष्ठति, तेन तासां पार्श्वे एकादशाङ्गानि ( श्रुतानि ) पठन्तीनां तानि तस्योपगतानि, प्रदानुसारी स भगवान्, तदाऽष्टवार्षिकः 30 संयतीप्रतिश्रयात् निष्काशितः, आचार्यसकाशे तिष्ठति, आचार्याश्चोज्जयिनीं गताः, तत्र वर्षा पतती अहोधारं, ते च तस्य पूर्वसंगतिका जृम्भकाः तेन मार्गेण व्यतिक्राम्यन्तस्तं परीक्षन्ते तदा Page #126 -------------------------------------------------------------------------- ________________ 1() વજસ્વામીને નમસ્કાર (નિ. ૭૬ ૬) ૧૧૫ • *ते परिक्खानिमित्तं उत्तिण्णा वाणिययरूवेणं, तत्थ बइल्ले उल्लदेत्ता उवक्खडेंति, सिद्धे निमंतिति, ताहे पट्टितो, जाव फुसियमत्थि, ताहे पडिनियत्तो, ताहे तंपि ठितं, पुणो सद्दावेंति, ताहे वइरो गंतूण उवउत्तो दव्वतो ४, दव्वओ पुष्फफलादि खेत्तओ उज्जेणी कालओ पढमपाउसो भावतो धरणिछि-वणणयणनिमेसादिरहिता पहट्टतुठ्ठा य, ताहे देवत्तिकाऊण नेच्छति, देवा तुट्ठा भणंतितुमं, दट्ठमागता, पच्छा वेउव्वियं विज्जं देंति । - उज्जेणीए जो जंभगेहि आणक्खिऊण थुयमहिओ । अक्खीणमहाणसियं सीहगिरिपसंसियं वंदे ॥ ७६६ ।। व्याख्या : उज्जयिन्यां यो 'जृम्भकैः' देवविशेषैः 'आणक्खिऊणं'ति परीक्ष्य 'स्तुतमहितः' स्तुतो वास्तवेन महितो विद्यादानेन अक्षीणमहानसिकं सिंहगिरिप्रशंसितं वन्द इति गाथाक्षरार्थः ।। અવયવાર્થ: થાનવિયેય:, તળેટુંદેવો વજને જુએ છે. તેથી પરીક્ષા નિમિત્તે તેઓ વેપારીનું રૂપ કરી નીચે આવે છે. (બળદગાડાદિ વિફર્વે છે.) બળદોને ગાડાથી છૂટા કરી રસોઈ બનાવે છે. રસોઈ બનાવ્યા બાદ સાધુઓને આમંત્રણ આપે છે. જયારે વજ ગોચરી વહોરવા નીકળતા હોય છે ત્યારે જુએ છે કે હજુ મંદ-મંદ વરસાદ આવે છે. તેથી વજ પાછા ફરે છે. જયારે તે વરસાદ પણ અટકી જાય છે ત્યારે ફરી આમંત્રણ આપે છે. તેથી જ જઈન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનો ઉપયોગ મૂકે છે. દ્રવ્યથી આ પુષ્પ- 15. ફળ છે (પુષ્પ-ફળ એટલે – કોઠનું ઝાડ કે જેનું ફળ પુષ્પથી યુક્ત હોય છે. અહીં પુષ્પ-ફળ એટલે કોઠના ઝાડના ફળમાંથી બનાવેલ ખાદ્યવિશેષ), ક્ષેત્રથી ઉજ્જયિની નગરી છે, કાળથી પ્રથમ વરસાદના સમય છે અને ભાવથી આ વેપારીઓના પગ ધરતી ઉપર સ્પર્શતા નથી કે નયનો નિને પાદિથી રહિ ? છે, તથા અત્યંત ભાવવિભોર બની આમંત્રણ આપે છે. તેથી આ દેવો છે. એમ જાણી ભોજન ગ્રહણ કરતાં નથી. દેવો ખુશ થયેલા કહે છે “અમે તમને જોવા માટે અહીં 20 આવ્યા છીએ. દેવો વજન વક્રિયવિદ્યા આપે છે. I૭૬પા ગાથાર્થ : ઉજ્જયિનીમાં દેવોવડે પરીક્ષા કરીને જે સ્તવાયેલા અને પૂજાયેલા, તે અક્ષણમહાનસ લબ્ધિવાળા, સિંહગિરિવડે પ્રશંસાયેલા વજસ્વામીને હું વંદન કરું છું. ટીકાર્થ : ઉજજયિનીમાં તિર્યર્જુભક દેવોવડે જેઓ પરીક્ષા કરીને વચનવડે સ્તવના કરાયા અને વિદ્યાદાન પૂજાયા, તે અક્ષીણમહાનસલબ્ધિવાળા અને સિંહગિરિ આચાર્યવડ પ્રશંસા 25 કરાયેલા વજસ્વામીને હું વંદન કરું છું. સંક્ષેપાર્થ જોયો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે ___- ४८. ते परीक्षानिमित्तमवतीर्णाः वणिग्रूपेण, तत्र बलीवर्दान् अवलाद्य ( उत्तार्य) उपस्कुर्वन्ति, सिद्धे निमन्त्रयन्ति, तदा प्रस्थितः, यावत् बिन्दुपातः (फुसारिका) अस्ति,तदा प्रतिनिवृत्तः, तदा सोऽपि स्थितः, पुनः शब्दयन्ति, तदा वज्रो गत्वोपयुक्तो द्रव्यतः ४ द्रव्यतः पुष्यफलादि क्षेत्रत उज्जयिनी कालतः 30 प्रथमप्रावृट् भावतो धरणिस्पर्शनयननिमेषादिरहिताः प्रहृष्टतुष्टाश्च, तदा देव इति कृत्वा नेच्छति, देवास्तुष्टा ઇનિં-ત્યાં રાતા: પાકિયવિદ્યાં રત | Page #127 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) पुँणरवि अन्नया जेट्ठमासे सन्नाभूमिं गयं घयपुन्नेहिं निमंतेन्ति, तत्थवि दव्वादिओ उवओगो, नेच्छति, तत्थ से हगामिणी विज्जा दिण्णा, एवं सो विहरइ । जाणि य ताणि पयाणुसारिलद्धीए गहियाणि एक्कारस अंगाणि ताणि से संजयमज्झे थिरयराणि जायाणि, तत्थ जो अज्झाति पुव्वगयं तंपि णेण सव्वं गहियं, एवं तेण बहु गहियं, ता( जा ) हे वुच्चति पढाहि, ततो सो एयंतगंपि 5 कुट्टेतो अच्छइ, अन्नं सुर्णेतो । अण्णया आयरिया मज्झण्हे साहूसु भिक्खं निग्गएसु सन्नाभूमिं निग्गया, वइरसामीवि पडिस्सयवालो, सो तेसिं साहूणं वेंटियाओ मंडलिए रएत्ता मज्झे अप्पणा ठाउं वायणं देति, ताहे परिवाडीए एक्कारसवि अंगाई वाएइ, पुव्वगयं च, जाव आयरिया आगया चिंतेंति-लहुं साहू आगया, सुणंति सद्दं मेघोघरसियं, बहिया सुर्णेता अच्छंति, नायं जहा वइरोत्ति, ૧૧૬ ફરી કો'કવાર દેવો જેઠ મહિનામાં સંજ્ઞાભૂમિ ગયેલા વજ્રસ્વામીને ઘેબરોવડે નિમંત્રણ કરે 10 છે. તે સમયે પણ વજસ્વામી દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે છે. આ દેવો છે જાણી ઘેબરાદિ ગ્રહણ, કરતાં નથી. ત્યારે ખુશ થયેલા દેવોએ આકાશગામિની વિદ્યા આપી. આ પ્રમાણે તેઓ વિચરે છે. જે તે અગિયાર અંગો પદાનુસારી લબ્ધિથી ગ્રહણ કર્યા હતા તે સંયમજીવનમાં સ્થિરતર થયા. વળી સંયમજીવનમાં પણ જે સાધુ પૂર્વસંબંધી શ્રુત ભણતા હતા તે શ્રુત પણ તેમણે સર્વ ગ્રહણ કર્યું. આ પ્રમાણે તેમણે ઘણું ગ્રહણ કર્યું. હવે જ્યારે વજસ્વામીને કહેવામાં આવતું કે “તમે આ 15 ભણો.” ત્યારે તે શ્રુત આવડતું હોવા છતાં બીજાને સાંભળતા તેઓ તે શ્રુતને ગોખતા હતા. (અર્થાત્ ગુરુએ જે સૂત્રાદિ ગોખવા આપ્યું હોય તે ગોખવાનો ઢોંગ કરતા અને તે વખતે બીજા સાધુઓ જે પૂર્વગત શ્રુત ભણતા, તેને સાંભળવામાં ઉપયોગ રાખતા જેથી તે પણ આવડી જતું.) એકવાર મધ્યાહ્ન સમયે સાધુઓ ભિક્ષા માટે ગયા હતા ત્યારે આચાર્ય સંક્ષાભૂમિ જવા નીકળ્યા. વજસ્વામીને ઉપાશ્રયપાલક તરીકે રાખ્યા. તે સમયે વજસ્વામી તે સાધુઓના વિટીયાઓને 20 માંડલીમાં રાખી મધ્યભાગમાં પોતાને સ્થાપીને વાચના આપવાની શરૂ કરે છે અને ક્રમશઃ અગિયાર અંગો તથા પૂર્વગત શ્રુતની વાચના આપે છે. એટલામાં આવેલા આચાર્ય વિચારે છે કે “આજે ગોચરીથી સાધુઓ જલદી આવી ગયા.” તેવામાં મેઘ જેવા ગંભીર શબ્દોને સાંભળે છે. તેથી આચાર્ય બહાર જ સાંભળતા ઊભા રહે છે. વજ છે એ પ્રમાણે જાણ્યું. પછીથી તેને (વજ્રને) ४९. पुनरपि अन्यदा ज्येष्ठमासे संज्ञाभूमिं गतं घृतपूर्णैर्निमन्त्रयन्ति, तत्रापि द्रव्यादिक उपयोगः, 25 नेच्छति, तत्र तस्मै नभोगामिनी विद्या दत्ता, एवं स विहरति । यानि च तानि पदानुसारिलब्ध्या गृहीतान्येकादशाङ्गानि, तानि तस्य संयतमध्ये स्थिरतराणि जातानि तत्र योऽध्येति पूर्वगतं तदप्यनेन सर्वं ગૃહીતમ્, વં તેન વધુ ગૃહીત, (૫)વોચ્યતે પઞ, તત: સ આઘ્ધત્તિ (અધીતમપિ) દૃયન્ તિવ્રુતિ, अन्यत् शृण्वन् । अन्यदा आचार्या मध्याह्ने साधुषु भिक्षायै निर्गतेषु संज्ञाभूमिं निर्गताः, वज्रस्वाम्यपि प्रतिश्रयपालः, स तेषां साधूनां विण्टिका मण्डल्या रचयित्वा मध्ये आत्मना स्थित्वा वाचनां ददाति, 30 तदा परिपाट्या एकादशाप्यङ्गानि वाचयति, पूर्वगतं च, यावदाचार्या आगताश्चिन्तयन्ति - लघु साधवं आगताः, श्रृण्वन्ति शब्दं मेघौघरसितं, बहिः शृण्वन्तस्तिष्ठन्ति, ज्ञातं यथा वज्र इति, Page #128 -------------------------------------------------------------------------- ________________ વજમુનિની વાચનાચાર્ય તરીકે સ્થાપના (નિ. ૭૬૬) જે ૧૧૭ पॅच्छा ओसरिऊण सद्दपडियं निसीहियं करेइ, मा से संका भविस्सइ, ताहे तेण तुरियं विंटियाओ सट्टाणे ठवियाओ, निग्गंतूण य दंडयं गेण्हइ, पाए य पमज्जेइ, ताहे आयरिया चिंतेन्ति-मा णं साहू परिहविस्संति ता जाणावेमि, ताहे रत्तिं आपुच्छइ-अमुगं गामं वच्चामि ? तत्थ दो वा तिन्नि वा दिवसे अच्छिस्सामि, तत्थ जोगपडिवण्णगा भणंति-अम्हं को वायणायरिओ ?, आयरिया भणंति-वइरोत्ति, विणीया तहत्ति पडिसुतं, आयरिया चेव जाणंति, ते गया, साहूवि 5 पए वसहिं पडिलेहित्ता वसहिकालणिवेयणादि वइरस्स करेंति, निसिज्जा य से ड्या, सो तत्थ निविट्ठो, तेऽवि जहा आयरियस्स तहा विणयं पउंजंति, ताहे सो तेसिं करकरसद्देण सव्वेसिं अणुपरिवाडीए आलावए देइ, जेऽवि मंदमेहावी तेवि सिग्धं पट्ठवेउमारद्धा, ततो ते विम्हिया, શંકા ન થાય તે માટે થોડા પાછા હઠી મોટેથી નિસાહિ-નિશીહિ કરે છે. વજસ્વામીએ ઝડપથી વિટીયાઓ સ્વસ્થાને સ્થાપી દીધા, અને બહાર નીકળીને ગુરુ મહારાજ પાસેથી દાંડો ગ્રહણ કરે 10 છે, પગ પ્રમાર્જે છે. આચાર્ય મનમાં વિચારે છે – “અન્ય સાધુઓ વજસ્વામીનો પરાભવ ન કરે તે માટે મારે સર્વને જણાવવું જોઈએ.” ત્યારે રાત્રિએ બધા સાધુઓને પૂછે છે કે “હું અમુક ગામે જાઉં ? ત્યાં બે-ત્રણ દિવસ રહીશ.” ત્યારે યોગોદ્વહન કરનારા સાધુઓએ પૂછ્યું–“તો अभा२॥ वायनायार्थ ओए ?" मायार्थ ४ छ – “१४ तमा वायनायार्थ." साधुमो विनयवान હોવાથી તહત્તિ કરી સ્વીકારે છે. આચાર્ય જ જાણે છે (અર્થાત્ વાચનાચાર્ય તરીકે આ બાળ સાધુને 15 રાખ્યા તેમાં કારણ આચાર્ય જ જાણે છે.) આચાર્ય ગયા. - સાધુઓ પણ સવારે વસતિનું નિરિક્ષણ કરીને વસતિ અને કાલનું નિવેદનાદિ વજસ્વામીને કરે છે. ત્યાર પછી તેમના માટે આસન પાથર્યું. તે આસન ઉપર વજસ્વામી બેઠા. સાધુઓ પણ જે રીતે આચાર્યનો વિનય કરતાં તે રીતે વજસ્વામીનો વિનય કરે છે. વજસ્વામી પણ સાધુઓને સ્પષ્ટશબ્દો વડે ક્રમશઃ આલાપકો આપે છે. જે વળી મંદબુદ્ધિવાળા હતા તે સાધુઓ પણ (અઘરા 20 આલાપકોને) જલદીથી ભણવા લાગ્યા. તેથી તે સાધુઓ આશ્ચર્ય પામ્યા. જે પૂર્વભણેલા આલાપકો ५०. पश्चादपसृत्य शब्दपतितं नैषेधिकी करोति, मा तस्य शङ्का भूत्, तदा तेन विण्टिकास्त्वरितं स्वस्थाने स्थापिताः, निर्गत्य च दण्डकं गृह्णाति, पादौ च प्रमार्जयति, तदाऽऽचार्याश्चिन्तयन्ति-मैनं साधवः परिभूवन् तत् ज्ञापयामि, तदा रात्रावापृच्छति-अमुकं ग्रामं व्रजामि ?, तत्र द्वौ वा त्रीन् वा दिवसान् स्थास्यामि, तत्र योगप्रतिपन्ना भणन्ति-अस्माकं को वाचनाचार्यः ?, आचार्या भणन्ति-वज्र इति, विनीता 25 (इति) तथेति प्रतिश्रुतम्, आचार्या एव जानन्ति, ते गताः, साधवोऽपि प्रभाते वसतिं प्रतिलेख्य वसतिकालनिवेदनादि वज्राय कुर्वन्ति, निषिद्या च तस्मै रचिता, स तत्र निविष्ठः, तेऽपि यथा आचार्यस्य तथा विनयं प्रयुञ्जन्ति, तदा स तेभ्यः व्यक्तव्यक्तशब्देन सर्वेभ्योऽनुपरिपाट्या आलापकान् ददाति, येऽपि मन्दमेधसस्तेऽपि शीघ्रं प्रस्थापयितुमारब्धाः, ततस्ते विस्मिताः Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) जोऽवि एइ आलावगो पुव्वपढिओ तंपि विण्णासणत्थं पुच्छंति, सोऽवि सव्वं आइक्खड़, ताहे ते तुट्ठा भणंति-जइ आयरिया कइवयाणि दियहाणि अच्छेज्जा ततो एस सुयक्खंधो लहुं समप्पेज्जा, जं आयरियसगासे चिरेण परिवाडीए गिण्हंति तं इमो एक्काए पोरसीए सारेइ, एवं सो तेसिं बहुमओ जाओ, आयरियाऽवि जाणाविओत्तिकाऊण आगया, अवसेसं च वरं 5 अज्झाविज्जउति, पुच्छंति य-सरिओ सज्झाओ ?, ते भणंति-सरिओ, एसच्चेव अम्ह वायणायरिओ भवउ, आयरिया भणंति-होहिइ, मा तुब्भे एतं परिभविस्सह अतो जाणावणाणिमित्तं अहं गओ, ण उण एस कप्पो, जओ एतेण सुयं कन्नाहेडएण गहियं, अओ एयस्स उस्सारकप्पो करेयव्वो, सो सिग्घमोस्सारेइ, बितियपोरुसीए अत्थं कहेइ, तदुभयकप्पजोगोत्तिकाऊण, जे य अत्था આવડતા હતા તેને પણ (તેના પણ શંકિત અર્થોને) સ્થિર કરવા માટે પૂછવા લાગે છે. તેઓ 10 ५५सर्वन। उत्तर पे छ. 20 शत मानहित थयेला साधुसो ४ छ-". यार्य ४ 2415 દિવસો ત્યાં રહે તો આ શ્રુતસ્કંધ ઝડપથી સમાપ્ત થાય. જે શ્રત આચાર્ય પાસે લાંબા કાળે ક્રમશઃ ગ્રહણ કરાય છે. તેને વજસ્વામી એક જ પૌરુષીમાં શીખવાડી દે છે.” આ પ્રમાણે વજસ્વામી સાધુઓને બહુમાન્ય થયા. આચાર્ય પણ “સાધુઓને પણ વજસ્વામીની શક્તિનો ખ્યાલ આવી ગયો હશે” એમ જાણી પાછા આવ્યા. (આ બાજુ સાધુઓએ સંકલ્પ કર્યો હતો કે) બાકીનું શ્રુત 15 १४स्वामी ४ u. तो साई. मायार्थ अधाने पूछे छ: "स्वाध्याय सारो रह्यो ?' साधुमासे : -"SL ® ! पूरा ४ स२४२त्यो, २॥ ४ मा२॥ वायनाचार्य थामी." આચાર્ય મહારાજે કહ્યું–થશે, તમે એમનો અવિનયાદિ ન કરો તે માટે જ એમની શક્તિને જણાવવા હું અન્ય ગામે ગયો હતો, અત્યારે વજ વાચનાચાર્ય માટે કથ્ય નથી કારણ કે તેમણે આ શ્રુત (ગુરુગમથી નહીં પણ) કાન રાખી સાંભળવાવડે ગ્રહણ કર્યું છે. તેથી તેમને ઉત્સારિકલ્પ 20 ४२॥44। योग्य छ." ("उत्सा२४८५=भ हिवसमा ४ बहिसने योग्य सूत्रनी वायना अपाय ते. इति टिप्पणे) स्वामी सूत्र भने अर्थ उभय भाटे योग्य छ म ए मायार्य શીધ્ર ભણાવવાનું ચાલુ કરે છે. બીજી પૌરુષીમાં અર્થની વાચના આપે છે. આચાર્યને પણ જે ५१. योऽप्येति आलापकः पूर्वपठितस्तमपि विन्यासनार्थं पृच्छन्ति, सोऽपि सर्वमाख्याति, तदा ते तुष्टा भणन्ति-यद्याचार्याः कतिपयान् दिवसान् तिष्ठेयुस्ततः एष श्रुतस्कन्धो लघु समाप्नुयात्, 25 यदाचार्यसकाशे चिरेण परिपाट्या गृह्यते तदयमेकया पौसध्या सारयति, एवं स तेषां बहुमतो जातः, आचार्या अपि ज्ञापित इतिकृत्वा आगताः, अवशेषं च वरमध्याप्यतामिति, पृच्छन्ति च-सृतः स्वाध्यायः ?, ते भणन्ति-सृतः, एष एवास्माकं वाचनाचार्यो भवतु, आचार्या भणन्ति-भविष्यति, मा यूयमेनं परिभूत अतो ज्ञापनानिमित्तमहं गतः, न पुनरेष कल्प्यः , यत एतेन श्रुतं कर्णाहेटकेन गृहीतम्, अत एतस्योत्सारकल्पः कर्त्तव्यः, स शीघ्रमुत्सारयति, द्वितीयपौसध्यामर्थं कथयति, तदुभयकल्पयोग्य इतिकृत्वा, 30 ये चार्था Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ वनभुनिनुं दृष्टिवाह भाटे गमन (नि. ७६६) 'आयरिस्सवि संकिता तेऽवि तेण उग्घाडिया, जावइयं दिट्ठिवायं जाणंति तत्तिओ गहिओ, विहरता दसपुरं गया, उज्जेणीए भद्दगुत्ता नामायरिया, थेरकप्पट्ठिता, तेसिं दिट्टिवाओ संघाओ से दिन्नो, गओ तस्स सगासं, भद्दगुत्ता य थेरा सुविणगं पासंति- जहा किर मम पडिग्गहो खीरभरिओ आगंतुएण पीऊ समासासिओ य, पभाए साहूणं सार्हेति, ते अन्नमन्नाणि वागति, गुरू भांति - ण याह तुब्भे, अज्ज मम पाडिच्छओ एहिति, सो सव्वं सुत्तत्थं घेत्थिहित्ति, 5 भगवंपि बाहिरियाए वुच्छो, ताहे ( पभाए ) अइगओ, दिट्ठो, सुयपुव्वो एस सो वइरो, तुट्ठेहिं हि, ताहे तस्स सगासे दस पुव्वाणि पढिताणि, तो अणुण्णानिमित्तं जहिं उद्दिट्ठो तर्हि चेव अणुजाणिव्वोत्ति दसपुरमागया । तत्थ अणुण्णा आरद्धा ताव नवरि तेहिं जंभगेहिं अणुण्णा उवट्टविया, दिव्वाणि पुप्फाणि चुण्णाणि य से उवणीयाणित्ति ॥ અર્થો શંકિત હતા તે અર્થોને પણ વજસ્વામીએ સ્પષ્ટ કર્યા. આચાર્યને જેટલું દૃષ્ટિવાદ આવડતું 10 હતું ત્યાં સુધીનું બધું ગ્રહણ કર્યું. ત્યાર પછી તેઓ વિચરતા દસપુર નગરમાં ગયા. ઉજ્જયિનીમાં ભદ્રગુપ્તનામના આચાર્ય હતા જે સ્થવિરકલ્પમાં હતા, તેમની પાસે દૃષ્ટિવાદ હતું. વજસ્વામીને એક સંઘાટક સાથે આપ્યો. ભદ્રગુપ્તાચાર્ય પાસે તેઓ આવ્યા. તે સમયે ભદ્રગુપ્ત સ્થવિર સ્વપ્ર જુએ છે કે—“દૂધથી ભરેલ મારું પાત્ર આવનાર મહેમાને પીધું અને પાત્રને ચાટી ગયા.” प्रभाते साधुखोने (स्वप्ननी) वात दुरे छे. साधुखी (या स्वप्नइन विगेरे भाटेनी उत्पना 15 કરવા અંદર-અંદર વાતો કરવા લાગ્યા. ગુરુએ કહ્યું–“તમે જાણતા નથી, આજે મારી પાસે એક પ્રતીચ્છક આવશે. જે સર્વ સૂત્રાર્થને ગ્રહણ કરશે. (પ્રતીચ્છક એટલે બીજાની નિશ્રામાં ભણવા આવેલ સાધુ.) ભગવાન વજસ્વામી પણ રાત્રિએ નગર બહાર રહ્યા. સવારે આચાર્યના ઉપાશ્રયે આવ્યા. આચાર્યે વજસ્વામીને જોયા. “સાંભળેલા હતા પૂર્વે જેને તે આ વજ્ર છે” એમ જાણી પ્રસન્ન થયેલા આચાર્ય વજસ્વામીને ભેટ્યા. તેમની પાસે વજસ્વામીએ દસ પૂર્વે ભણ્યા. ત્યાર 20 પછી જ્યાં (અધ્યયનાદિનો) ઉદ્દેશો કરેલ હોય ત્યાં જ અનુજ્ઞા કરવી જોઈએ એવું વિચારી અનુજ્ઞા માટે તેઓ દસપુર નગરમાં આવ્યાં. ત્યાં અનુજ્ઞા આરંભાઈ. તે સમયે ભૂંભકદેવોએ અનુજ્ઞાની પ્રશંસા કરી, સ્તુતિ કરી અને દિવ્ય ચૂર્ણો તથા પુષ્પોની વૃષ્ટિ કરી. ૭૬૬॥ ५२. आचार्यस्यापि शङ्कितास्तेऽपि तेनोद्घाटिताः, यावन्तं दृष्टिवादं जानन्ति तावान् गृहीतः, ते विहरन्तो दशपुरं गताः, उज्जयिन्यां भद्रगुप्तनामान आचार्याः स्थविरकल्पस्थिताः, तेषां दृष्टिवादोऽस्ति, 25 संघाटकोऽस्मै दत्तः, गतस्तस्य सकाशं, भद्रगुप्ताश्च स्थविरा: स्वप्नं पश्यन्ति - यथा किल मम पतद्ग्रहः क्षीरभृत आगन्तुकेन पीतः समाश्वासितश्च, प्रभाते साधुभ्यः कथयन्ति, ते अन्यदन्यद् व्याकुर्वन्ति, गुरवो भणन्ति - न जानीथ यूयम्, अद्य मम प्रतीच्छक एष्यति, स सर्वं सूत्रार्थं ग्रहीष्यतीति, भगवानपि बाहिरिकायामुषितः, तदा आगतो दृष्टः, श्रुतपूर्व एष स वज्रः, तुष्टैरुपगूहितः, तदा तस्य सकाशे दश पूर्वाणि पठितानि ततोऽनुज्ञानिमित्तं यत्रोद्दिष्टस्तत्रैवानुज्ञातव्य इति दशपुरमागताः तत्राऽनुज्ञाऽऽरब्धा तावन्नवरं 30 तैर्नृम्भकैरनुज्ञा उपस्थापिता, दिव्यानि पुष्पाणि चूर्णानि चास्मै उपनीतानीति । * समासिओ अ प्र० । Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ની આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अमुमेवार्थं चेतस्यारोप्याह ग्रन्थकृत् जस्स अणुनाए वायगत्तणे दसपुरंमि नयरंमि । देवेहि कया महिमा पयाणुसारिं नमसामि ॥ ७६७ ॥ व्याख्या : यस्यानुज्ञाते 'वाचकत्वे' आचार्यत्वे दसपुरे नगरे 'देवैः' जृम्भकैः कृता महिमा, 5 सम्पादिता पूजेति भावना, तं पदानुसारिणं नमस्य इति गाथार्थः ॥ ७६७ ॥ अण्णया य सीहगिरि वइरस्स गणं दाऊण भत्तं पच्चक्खाइऊणं देवलोगं गओ । वइरसामीऽवि पंचहिं अणगारसएहिं संपरिवुडो विहरइ, जत्थ जत्थ वच्चइ तत्थ तत्थ ओरालवण्णकित्तिसद्दा परिब्भमंति, अहो भगवंति, एवं भगवं भवियजणविबोहणं करेंतो विहरइ । इओ य पाडलिपुत्ते नयरे धणो सेट्ठी, तस्स धूया अइव रूववती, तस्स य जाणसालाए साहूणीओ 10 ट्ठियाओ, ताओ पुण वइरस्स गुणसंथवं करेंति, सभावेण य लोगो कामियकामियओ, सिट्ठिया चिंतेइ-जइ मम सो पति होज्ज तोऽहं भोगे भुंजिस्सं, इयरहा अलं भोगेहिं, वरगा एंति, सा અવતરણિકા : આ જ અર્થને મનમાં કરીને ગ્રંથકારશ્રી આગળ કહે છે ? ગાથાર્થ : ગાથાનો અર્થ ટીકાર્થથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : દસપુર નગરમાં જેમની આચાર્ય પદવી થતાં ભકદેવોએ પૂજા કરી, તે પદાનુસારી 15 साधा, स्वामीने टुं नमा२ ४ छु . . કેટલાક સમય પછી સિંહગિરિ આચાર્ય વજસ્વામીને ગણ સોંપીને અનશન કરી દેવલોકમાં ગયા. વજસ્વામી પણ પાંચસો સાધુઓ સાથે વિચરે છે. જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં ત્યાં બધે ઘણાં પ્રશંસા- કીર્તિના શબ્દો ફેલાય છે, “અહો ! આ ભગવાન કેવા મહાનું છે” એ પ્રમાણે ચારે બાજુ યશ ફેલાય છે. આ પ્રમાણે ભગવાન ભવિકજનને બોધ પમાડતાં વિચરે છે. આ બાજુ 20 પાટલીપુત્રમાં ધન નામે શ્રેષ્ઠિ હતો, તેની પુત્રી અતીવ રૂપવતી હતી. આ શ્રેષ્ઠિની યાનશાળામાં (पानी भवान। स्थान) साध्वीको २३ती ती... તે સાધ્વીજીઓ (આ પુત્રી પાસે) વજસ્વામીના ગુણોની સ્તવના કરે છે. લોક સ્વભાવથી જ ઇચ્છાયેલ વસ્તુની ઇચ્છા રાખનારો હોય છે. તેથી શ્રેષ્ઠિપુત્રી વિચારે છે કે-“જો આ મારા પતિ થશે તો જ હું ભોગોને ભોગવીશ, અન્યથા ભોગોવડે સર્યું.” પુત્રી માટે બીજા ઘણાં માંગા 25 ५३. अन्यदा च सिंहगिरिर्वज्रस्वामिनं गणं दत्त्वा भक्तं प्रत्याख्याय देवलोकं गतः । वज्रस्वाम्यपि पञ्चभिरनगारशतैः संपरिवृतो विहरति, यत्र यत्र व्रजति तत्र तत्र उदारवर्णकीर्त्तिशब्दाः परिभ्राम्यन्ति, अहो भगवानिति, एवं भगवान् भव्यजनविबोधनं कुर्वन् विहरति । इतश्च पाटलीपुत्रे नगरे धनः श्रेष्ठी, तस्य दुहिता अतीव रूपवती, तस्य च यानशालायां साध्व्यः स्थिताः, ताः पुनर्वज्रस्य गुणसंस्तवं कुर्वन्ति, स्वभावेनैव लोकः कामितकामुकः, श्रेष्ठिदुहिता चिन्तयति-यदि मम स पतिर्भवेत् तदाऽहं भोगान् भोक्ष्ये, 30 इतरथाऽलं भोगैः, वरा आयान्ति, सा Page #132 -------------------------------------------------------------------------- ________________ વજસ્વામીવડે શ્રેષ્ઠિપુત્રીને પ્રતિબોધ (નિ. ૭૬૭) ૧૨૧ पैडिसेहावेइ, ताहे साहेति पव्वइयाओ सो ण परिणेइ, सा भणइ-जइ न परिणेइ अहंपि पव्वज्जं गिहिस्सं, भगवंपि विहरंतो पाडलिपुत्तमागओ, तत्थ से राया सपरियणो अम्मोगइयाए निग्गओ, ते पव्वइगा फड्डगफड्डगेहिं एंति, तत्थ बहवो उरालसरीरा, राया पुच्छइ-इमो भगवं वइरसामी ?, ते भणंति-न हवइ, इमो तस्स सीसो, जाव अपच्छिमं विंदं, तत्थ पविरलसाहुसहितो दिट्ठो, राइणा वंदिओ, ताहे उज्जाणे ठिओ, धम्मोऽणेण कहिओ, खीरासवलद्धी भगवं, राया हयहियओ 5 कओ, अंतेउरे साहइ, ताओ भणंति-अम्हेऽवि वच्चामो, सव्वं अंतेउरं निग्गयं, सा य सेट्ठिधूया लोगस्स पासे सुणेत्ता किह पेच्छिज्जामित्ति चिंतेंती अच्छति, बितियदिवसे पिया विन्नविओतस्स देहि, अण्णहा अप्पाणं विवाएमि, ताहे सव्वालंकारभूसियसरीरा कया, अणेगाहिं धणकोडिहिं આવે છે પરંતુ તે બધનો નિષેધ કરે છે. સાધ્વીજીઓ શ્રેષ્ઠિપુત્રીને કહે છે કે–“તે વજસ્વામી ५२९ नही." श्रेष्टिपुत्री छ-" ५२५ो नही तो हुँ ५४ प्रयाने पडए। २." भगवान. 10 પણ વિચરતા પાટલિપુત્ર આવ્યા. ત્યાં તે નગરનો રાજા પોતાના પરિવાર સહિત સામે લેવા (अम्मोगइयाए = अमिभुम इति टिप्पणे) नीज्यो. ते साधुमो थोडा-थोड आवे छे. तेमi gi સાધુઓ સ્થૂલશરીરવાળા હતા. રાજા પૂછે છે– “શું આ વજસ્વામી છે ?” ત્યારે તે સાધુઓ કહે છે– “ના, આ તેમના શિષ્ય છે.” આમ કરતા છેલ્લું સાધુઓનું વૃંદ આવ્યું. તે વૃદમાં થોડા સાધુઓ સાથે આવતાં વજસ્વામીને રાજાએ જોયા, વંદન કર્યા. વજસ્વામી ઉદ્યાનમાં રહ્યા. 15 ધર્મદેશના આપી. ભગવાન ક્ષીરાશ્રવલબ્ધિવાળા હતા. (ક્ષીરાશ્રવલબ્ધિ=જેમનું વચન ક્ષીર જેવું મીઠું લાગે છે.) તેથી રાજા હરાયેલા હૃદયવાળો કરાયો (અર્થાત્ રાજા આકર્ષાયો.) - રાજા પોતાના અંતઃપુરમાં વજસ્વામીની વાતો કરે છે. તેથી રાજાની રાણીઓ કહે છે કે “અમે પણ (તેમના દર્શન-વંદન માટે) જઇશું.” સર્વ અંતઃપુર નીકળ્યું. તે શ્રેષ્ઠિપુત્રી લોક પાસેથી स्वामीना गुसोने सामणीने "ईवी ते अमना र्शन ?" म वियारती ती. जी20 20 દિવસે પુત્રીએ પિતાને વિનંતી કરી કે “મને તેમની સાથે પરણાવો. નહીં તો હું આપઘાત કરીશ.” પિતાએ પુત્રીને સર્વ અલંકારોથી વિભૂષિતશરીરવાળી કરી. અનેક કોટી ધન સાથે પુત્રીને લઈ ५४. प्रतिषेधयति, तदा साधयन्ति प्रव्रजितका:-स न परिणेष्यति, सा भणति-यदि न परिणेष्यति अहमपि प्रव्रज्यां ग्रहीष्यामि, भगवानपि विहरन् पाटलीपुत्रमागतः, तत्र स राजा सपरिजनः अहंपूर्विकया निर्गतः, ते प्रव्रजितकाः स्पर्धकस्पर्धकैरायान्ति, तत्र बहव उदारशरीराः, राजा पृच्छति-अयं भगवान् 25 वज्रस्वामी ?, ते भणन्ति-न भवति, अयं तस्य शिष्यः, यावदपश्चिमं वृन्द, तत्र प्रविरलसाधुसहितो दृष्टः, राज्ञा वन्दितः, तदोद्याने स्थितो, धर्मोऽनेन कथितः, क्षीराश्रवलब्धिको भगवान्, राजा हृतहृदयः कृतः, अन्तःपुराय कथयति, ता भणन्ति-वयमपि व्रजामः, सर्वमन्तःपुरं निर्गतं, सा च श्रेष्ठिदुहिता लोकस्य पार्वे श्रुत्वा कथं प्रेक्षयिष्य इति चिन्तयन्ती तिष्ठति, द्वितीयदिवसे पिता विज्ञप्तः-तस्मै देहि, अन्यथा आत्मानं व्यापादयामि, तदा सर्वालङ्कारभूषितशरीरा कृता, अनेकाभिर्धनकोटिभिः Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) सैहिया णीणिया, धम्मो कहिओ, भगवं च खीरासवलद्धीओ, लोओ भणति - अहो सुस्स भगवं सव्वगुणसंपन्नो, णवरि रूवविहूणो, जइ रूवं होतं सव्वगुणसंपया होता, भगवं तेसिं मणोगयं नाउं तत्थ सयसहस्सपत्तपउमं विउव्वति, तस्स उवरि निविट्टो, रूवं विउव्वति अतीव सोमं, जारिसं परं देवाणं, लोगो आउट्टो भणति - एयं एयस्स साहावियं रूवं, मा पत्थणिज्जो होहामित्ति विरूवेण 5 अच्छइ सातिसउत्ति, रायाऽवि भणति - अहो भगवओ एयमवि अत्थि, ताहे अणगारगुणे वण्णेइ भू य असंखेज्जे दीवसमुद्दे विउव्विता आइन्नविन्नए करेत्तएत्ति, ताहे तेण रूवेण धम्मं कहेति, ता सेट्टिणा निमंतिओ भगवं विसए निंदति, जइ ममं इच्छइ तो पव्वयड, ताहे पव्वतिया ॥ अमुमेवार्थं हृदि व्यवस्थाप्याह ગયા. વજસ્વામીએ ધર્મદેશના આપી. ભગવાન ક્ષીરાશ્રવલબ્ધિસંપન્ન હતા તેથી લોક કહે છે કે 10 “અહો ! ભગવાનનો સ્વર મધુર છે, અહો ! ભગવાન સર્વગુણસંપન્ન છે પરંતુ ભગવાનને રૂપ નથી, જો ભગવાન રૂપવાન હોત તો સર્વગુણસંપદા હોત.” લોકોના મનોગત ભાવોને જાણીને ભગવાને ત્યાં લાખપત્રોવાળું કમળ વિકુવ્વુ. તેના ઉપર પોતે બેઠા અને દેવો જેવું અત્યંત સૌમ્ય રૂપ વિક્ર્યું. આ જોઈ આકર્ષાયેલ લોક કહે છે –“આ આમનું સ્વાભાવિક રૂપ લાગે છે, પરંતુ કોઇને પ્રાર્થનીય ન બને તે માટે અતિશયવાળા ભગવાન વિરૂપ કરે છે.” રાજા પણ કહે છે કે— 15 “અહો ! ભગવાનનું આવું પણ સુંદર રૂપ છે.” વજ્રસ્વામી સાધુઓના ગુણોનું વર્ણન કરે છે -“(વિશિષ્ટ તપ કરવાથી પ્રાપ્તલબ્ધિવાળા સાધુઓ) અસંખ્ય દ્વીપસમુદ્રોને વિધુર્થીને (પોતાના અસંખ્ય રૂપો વિકુર્વવા દ્વારા) તે દ્વીપસમુદ્રોને ભરવા માટે સમર્થ છે. (તેથી મેં જે આ રૂપ કર્યું છે, તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી.) ત્યાર પછી તે રૂપવડે વજસ્વામી ધર્મદેશના આપે છે. ધર્મદેશના પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠિવડે 20 (પોતાની પુત્રી માટે) નિમંત્રણ કરાયેલા ભગવાન વિષયોને નિંદે છે અને કહે છે કે –“તે જો મને ઇચ્છતી હોય તો પ્રવ્રજ્યા ગ્રહણ કરે. (અર્થાત્ વિષયોના કટુવિપાકોને સાંભળ્યા પછી જો તે મારું માનતી હોય તો હું કહું છું કે તે પ્રવ્રજ્યા ગ્રહણ કરે.)” તેણીએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ||૭૬૭ના અવતરણિકા : આ જ અર્થને હૃદયમાં સ્થાપી આગળ કહે છે ૧. સહિતા નીતા, ધર્મ: થિત, માવાંશ્ચ ક્ષીરાશ્રવનવ્યિા:, તોજો માતિઅો મુસ્વરો भगवान् सर्वगुणसंपन्नः, नवरं रूपविहीनः, यदि रूपमभविष्यत् सर्वगुणसंपदभविष्यत्, भगवान् तेषां मनोगतं ज्ञात्वा तत्र शतसहस्त्रपत्रपद्मं विकुर्वति, तस्योपरि निविष्टः, रूपं विकुर्वति अतीव सौम्यं, यादृशं परं देवानां, लोक आवृत्तो भणति - एतदेतस्य स्वाभाविकं रूपं, मा प्रार्थनीयो भूवमिति विरूपस्तिष्ठति सातिशय इति, राजाऽपि भणति - अहो भगवत एतदप्यस्ति, तदा अनगारगुणान् वर्णयति-प्रभुश्चासंख्येयान् 30 द्वीपसमुद्रान् विकुर्व्य आकीर्णविप्रकीर्णान् कर्त्तुमिति, तदा तेन रूपेण धर्मं - कथयति, तदां श्रेष्ठिना निमन्त्रितो भगवान् विषयान् निन्दति, यदि मामिच्छति तदा प्रव्रजतु, तदा प्रव्रजिता । 25 Page #134 -------------------------------------------------------------------------- ________________ વજ્રસ્વામીને નમસ્કાર (નિ. ૭૬૮-૭૬૯) जो कन्नाइ धणेण य निमंतिओ जुव्वणंमि गिहवइणा । नयरंमि कुसुमनामे तं वइररिसिं नम॑सामि ॥ ७६८ ॥ व्याख्या : यः कन्यया धनेन च निमन्त्रितो यौवने 'गृहपतिना' धनेन नगरे 'कुसुमनाम्नि' पाटलिपुत्र इत्यर्थः, तं वइरिसिं नमस्य इति गाथार्थः ॥ तेणें य भगवया पयाणुसारित्तणओ पम्हुट्टा महापरिण्णाओ अज्झयणाओ आगासगामिणी विज्जा उद्धरिया, तीए य 5 गयणगमणलद्धिसंपण्णो भगवंति ॥ उक्तार्थाभिधित्सयाऽऽह ૧૨૩ जेणुद्धरिया विज्जा आगासगमा महापरिन्नाओ । वंद्रामि अज्जवइरं अपच्छिमो जो सुअहराणं ॥ ७६९ ॥ વ્યાવ્યા : યેનો દ્ભૂતા વિદ્યા ‘આળસમ' ત્તિ ગમનં–ામ: આદ્યાશેન ગમો યસ્યાં સા 10 तथाविधा महापरिज्ञाऽध्ययनात्, वंदे 'आर्यवइरं' आराद्यातः सर्वहेयधर्मेभ्य इत्यर्यः आर्यश्चासौ वैरश्चेति समासः; तं अपश्चिमो यः श्रुतधराणामिति गाथार्थः ॥ साम्प्रतमन्येभ्योऽधिकृतविद्यायाञ्चानिषेधख्यापनाय प्रदाननिराचिकीर्षया तदनुवादतस्ता ગાથાર્થ : ગાથાનો અર્થ, ટીંકાર્થથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : પાટલિપુત્ર નગરમાં યૌવનકાળે કન્યા અને ધનવડે ધન નામના શ્રેષ્ઠિએ જેમને 15 નિમંત્રણ આપ્યું. તે વજઋષિને હું નમસ્કાર કરું છું. તે ભગવાનવડે પદાનુસારિપણાને કારણે મહાપરિજ્ઞા અધ્યયનમાંથી ભૂલાઈ ગયેલી આકાશગામિની વિદ્યા ઉદ્ધૃત કરાઈ, અને તે વિદ્યાવડે ભગવાન આકાશમાં ગમન કરવાની લબ્ધિથી સંપન્ન થયા. ૭૬૮॥ અવતરણિકા : કહેવાયેલ અર્થને જ કહેવાની ઇચ્છાથી આગળ કહે છે → ગાથાર્થ : જેમનાવડે મહાપરિજ્ઞામાંથી આકાશગામી વિદ્યા ઉદ્ધૃત કરાઈ (અને) જેઓ શ્રુતધરોમાં છેલ્લા હતા તે આર્યવજને હું વંદન કરું છું. = ટીકાર્થ : જેમનાવડે વિદ્યા ઉદ્ધૃત કરાઈ. “આસામ’ જવું તે ગમ, આકાશવડે ગતિ છે જે વિદ્યામાં તે આકાશગમા વિદ્યા, મહાપરિજ્ઞાનામના અધ્યયનમાંથી, હું વંદુ છું, ‘‘આર્યવર’ દૂરથી જ જે સર્વહેયધર્મોથી ખસી ગયા છે તે આર્ય, આર્ય એવા જે વૈર તે આર્યવૈર એ પ્રમાણે 25 સમાસ જાણવો. તેમને (હું વંદન કરું છું.) જેઓ શ્રુતધરોમાં (દસપૂર્વીઓમાં) છેલ્લા હતા. (ટીકાનો અન્વય મૂળ ગાથાર્થ પ્રમાણે જાણવો) I૭૬૯॥ અવતરણિકા : હવે અધિકૃત આકાશગામિની વિદ્યાની યાચનાનો નિષેધ જણાવવા માટે અન્યોને (તે વિદ્યાના) દાનનું નિરાકરણ કરવાની ઇચ્છાથી દાનના નિરાકરણ (નિષેધ)ના '' 20 ५६. तेन च भगवता पदानुसारितया विस्मृता महापरिज्ञाध्ययनादाकाशगामिनी विद्योद्धृता, तया 30 च गगनगमनलब्धिसंपन्नो भगवानिति । Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ वदित्थमाह આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) भइ अ आहिंडिज्जा जंबुद्दीवं इमाइ विज्जाए । गंतुं च माणुसनगं विज्जाए एस मे विसओ ॥ ७७० ॥ બાબા : भणति च, वर्तमाननिर्देशप्रयोजनं प्राग्वत्, 'आहिण्डेत' इति पाठान्तरं वा 5 'अभणिसु य हिंडेज्ज 'त्ति बभाण च हिण्डेत - पर्यटेत् जम्बूद्वीपमनया विद्यया, तथा गत्वा च ‘માનુષનાં’ માનુષોત્તર પવંત, તિèવિતિ વાચશેષ:, વિદ્યાયા ૫ મે ‘વિષયો' ગોચર કૃતિ થાર્થ: ।। 15 भाइ अ धारेअव्वा न हु दायव्वा इमा मए विज्जा 1. अप्पिड्डिया उ मणुआ होहिंति अओ परं अन्ने ॥ ७७१ ॥ व्याख्या: 'भणति च' इत्यस्य पूर्ववद्व्याख्या, 'धारयितव्या' प्रवचनोपकाराय न पुनर्दातव्या 10 રૂ મા વિદ્યા, દુશન્દ્ર: પુન:શદ્વાર્થ:, જિમિતિ ?–અિિડ્ડયા ૩ મનુવા હોëિતિ પ્રતો પરં अण्णे' अल्पर्द्धय एव मनुष्या भविष्यन्ति अतः परमन्ये एष्या इति गाथार्थः ॥ ७७१ ॥ भगवं एवं गुणविज्जाजुत्तो विहरंतो पुव्वदेसाओ उत्तरावहं गओ, तत्थ दुब्भिक्खं जायं, पंथावि અનુવાદવડે આ પ્રમાણે આગળ કહે છે (અર્થાત્ આ વિદ્યા હવે કોઇને આપવી નહીં એ વાત આગળની બે ગાથામાં કહે છે) ગાથાર્થ : (વજસ્વામી) કહે છે કે આ વિદ્યાવડે જંબુદ્રીપમાં ફરાય અને માનુષોત્તરપર્વતે જઈને (રહેવાય છે.) મારી વિદ્યાનો આ વિષય છે. (અર્થાત્ આ વિદ્યાની આટલી શક્તિ છે.) ટીકાર્થ : “કહે છે” એ પ્રમાણે વર્તમાનના નિર્દેશનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું. અથવા ‘“આફ્રિàત” = “કહ્યું હતું” એ પ્રમાણે પાઠાન્તર જાણવો. આ વિદ્યાવડે આખા જંબૂદ્રીપમાં જ્યાં જવું હોય ત્યાં જવાય અને માનુષોત્ત૨૫ર્વતે જઈ ત્યાં રહેવાય. વિદ્યાનો આટલો વિષય (શક્તિ) 20 છે. ૫૭૭oll ગાથાર્થ : (વજસ્વામી) કહે છે મારાવડે આ વિદ્યા ધારણ કરવા યોગ્ય છે. પરંતુ આપવા યોગ્ય નથી. કારણ કે હવે પછી બીજા મનુષ્યો અલ્પ-ઋદ્ધિવાળા થશે. ટીકાર્થ : “કહે છે” વર્તમાનનિર્દેશનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું. પ્રવચનના ઉપકાર માટે ધા૨ણ ક૨વા યોગ્ય છે પરંતુ મારાવડે આ વિદ્યા આપવા યોગ્ય નથી. કંહુ” શબ્દ “પુનઃ” શબ્દના 25 અર્થવાળો છે. (તેથી નન્નુ વાયવ્વા ને બદલે 7 પુનીતવ્યા અર્થ કરેલ છે.) શા માટે આપવા યોગ્ય નથી ? તે કહે છે કે હવે પછી ભવિષ્યના મનુષ્યો અલ્પ ઋદ્ધિવાળા જ થશે. ૭૭૧ તે ભગવાન આ પ્રમાણે ગુણો અને વિદ્યા સહિત વિહાર કરતા પૂર્વદેશમાંથી ઉત્તરાપથમાં ગયા. ત્યાં દુષ્કાળ ઉત્પન્ન થયો. માર્ગો પણ નાશ પામ્યા હતા. (અર્થાત્ તે માર્ગેથી અવર-જ્વર ५७. स भगवान् एवं गुणविद्यायुक्तो विहरन् पूर्वदेशात् उत्तरापथं गतः, तत्र दुर्भिक्षं जातं, 30 સ્થાનોવિ Page #136 -------------------------------------------------------------------------- ________________ વજસ્વામિવડે સાધર્મિકવાત્સલ્ય (નિ. ૭૭૧) નામ ૧૨૫ वोच्छिण्णा, ताहे संघो उवागओ नित्थारेहित्ति, ताहे पडविज्जाए संघो चडिओ, तत्थ य सेज्जायरो चारीए गओ एइ, ते य उप्पतिते पासइ, ताहे सो असियएण सिहं छिदित्ता भणति-अहंपि भगवं ! तुम्ह साहम्मिओ, ताहे सोऽवि लइओ इमं सुत्तं सरंतेण "साहम्मियवच्छलंमि उज्जुया उज्जुया य सज्झाए। चरणकरणमि य तहा, तित्थस्स पभावणाए य ॥ १ ॥" ततो पच्छा उप्पइओ भगवं पत्तो पुरियं नयरिं, तत्थ सुभिक्खं, तत्थ य सावया बहुया, तत्थ राया तच्चण्णिओ सडओ, तत्थ अम्हच्चयाणं सड्याणं तच्चण्णिओवासगाण य विरुद्धण मल्लारुहणाणि वटुंति, सव्वत्थ ते उवासगा पराइज्जंति, ताहे तेहिं राया पुष्पाणि वाराविओ पज्जोसवणाए, सड्ढा अद्दण्णा जाया नत्थि पुष्पाणित्ति, ताहे सबालवुड्डा वइरसामि उवट्ठिया, थई । म ती नही) संघ “मने जयापो" मेवी भावना साथे १४स्वामी पासे साव्यो. 10 ત્યારે પટવિદ્યાને વિશે સંઘ ચઢ્યો. (અર્થાત્ વિદ્યા બળે મોટો વિશાળ પટ વિકર્યો તેના ઉપર સંઘ બેઠો.) તે સમયે ગાયોને ચરાવવા માટે ગયેલો શય્યાતર પાછો આવે છે અને આકાશમાર્ગે સંઘને ઉડતો દેખે છે. ત્યારે તે શય્યાતર અસ્ત્રા/દાંતરડાવડે પોતાની ચોટલી કાપીને કહે છે કે ભગવદ્ ! હવે હું પણ તમારો સાધર્મિક છું.” ત્યારે વજસ્વામીએ તેને પણ સાથે લીધો આ सूत्रनु स्म२९॥ ४२०i - “(सुसाधुमो) सापभिवात्सल्यमां, स्वाध्यायमां, य२९सित्तरी ४२५।- 15 સિત્તરીમાં અને તીર્થની પ્રભાવનામાં ઉદ્યમવાળા હોય છે.” (શ્રાવકધર્મવિધિ ગા. ૬૬ આ શ્લોક દ્વારા – “મારે પણ સાધર્મિકવાત્સલ્ય કરવું જોઈએ” એમ વિચારી શય્યાતરને પણ સાથે લીધો.) - ત્યાર પછી ભગવાન ઉડ્યા. પુરિકાનગરીમાં પહોંચ્યા. ત્યાં સુકાળ હતો અને ઘણાં શ્રાવકો હતા. ત્યાંનો રાજા બૌદ્ધધર્મમાં શ્રદ્ધાવાળો હતો. ત્યાં આપણા શ્રાવકોનો અને બૌદ્ધધર્મના ઉપાસકોનો (५२२५२) विशेष पुष्पोने यढावानु थाय छे. (अर्थात् ३२६ थाय छे.) सर्वत्र बौद्ध-उपासो 20 પરાભવને પામતા હોય છે. (અર્થાત્ તેમના કરતાં શ્રાવકો સારા પુષ્પો ખરીદી લે છે.) તેથી એકવાર પર્યુષણના દિવસો આવતા બૌદ્ધ ઉપાસકોવડે રાજાને શ્રાવકોને પુષ્પો આપવા માટે નિષેધ કરાયો. પુષ્પો ન મળવાથી શ્રાવકો દુઃખી થયા. બાળવૃદ્ધસહિત આખો સંઘ વજસ્વામી પાસે ઉપસ્થિત થયો અને કહેવા લાગ્યો કે –“તમારા જેવા નાથ હોવા છતાં પણ જો પ્રવચનની લઘુતા ५८. व्युच्छिन्नाः, तदा सङ्घ उपागतः निस्तारयेति (निस्तारयिष्यतीति), तदा पटविद्यया( द्यायां) 25 सश्चटितः, तत्र च शय्यातरश्चार्यै गत आयाति, तांश्चोत्पतितान् पश्यति, तदा स दात्रेण शिखां छित्त्वा भणति-अहमपि भगवन् ! तव साधर्मिकः, तदा सोऽपि लगित इर्द सूत्रं स्मरता-'साधर्मिकवात्सल्ये उद्युक्ता उद्युक्ताश्च स्वाध्याये । चरणकरणे च तथा तीर्थस्य प्रभावनायां च ॥ १ ॥' ततः पश्चादुत्पतितो भगवान् प्राप्तः पुरिकां नगरी, तत्र सुभिक्षं, तत्र च श्रावका बहवः, तत्र राजा तच्चनिकः (बौद्धः) श्राद्धः, तत्रास्माकीनानां श्राद्धानां तच्चनिकोपासकानां च विरुद्धतया माल्यारोहणानि वर्त्तन्ते, सर्वत्र 30 ते उपासकाः पराजीयन्ते, तदा तै राज्ञा पुष्पाणि निवारितानि पर्युषणायां, श्राद्धाः खिन्ना जाताः, न सन्ति पुष्पाणीति, तदा सबालवृद्धा वज्रस्वामिनमुपस्थिताः, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ * આવશ્યકનિયુક્તિ ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तुब्भे जाणह, जइ तुब्भेहिं नाहेहिं पवयणं ओहामिज्जइ, एवं भणितो बहुप्पयारं ताहे उप्पऊण माहेस्सरिंगओ, तत्थ हुयासणं नाम वाणमंतरं, तत्थ कुंभो पुप्फाण उट्ठेइ, तत्थ भगवतो पितिमित् તકિયો, સો સંમતો મારૂ-મિામ પ્લોયળ?, તા મળતિ–પુર્દિ પગોયાં, સો માફ अणुग्गहो, भगवया भणिओ-ताव तुब्भे गहेह जाव एमि, पच्छा चुल्लहिमवंते सिरिसगास गओ, 5 सिरीए य चेतियअच्चणियनिमित्तं परमं छिन्नगं, ताहे वंदित्ता सिरीए निमंतिओ, तं गहाय एइ अग्गिघरं, तत्थऽणेणं विमाणं विउव्वियं, तत्थ कुंभं छोढुं पुप्फाणं ततो सो जंभगगणपरिवुड दिव्वेणं गीयगंधव्वनिनाएणं आगासेणं आगओ, तस्स पउमस्स बेंटे वइरसामी ठिओ, ततो ते થશે તો તે બધું તમે જાણજો. (અર્થાત્ તમારા જેવા સમર્થ સ્વામી હાજર હોવા છતાં પ્રવચનની લઘુતા થાય તે કેમ ચાલે ?) આ પ્રમાણે જુદી જુદી રીતે કહેવાથી વજસ્વામી આકાશમાર્ગે માહેશ્વરી 10 નગરીમાં ગયા. ત્યાં હુતાશનનામે વાણવ્યંતરનું મંદિર હતું. તેમાં (મંદિરની બાજુમાં રહેલ બગીચામાં) રોજ કુંભપ્રમાણ (૬૦, ૮૦ અને ૧૦૦ આઢકનો અનુક્રમે જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ કુંભ થાય છે) પુષ્પો ઉત્પન્ન થતાં હતા. ત્યાં તડિત નામે પિતાનો મિત્ર હતો. (તેથી ત્યાં આવેલા વજસ્વામીને જોઈ) તે આદર સહિત કહે છે કે-“શા માટે આપનું અહીં આગમન થયું છે ?” ત્યારે વજસ્વામી કહે છે—“પુષ્પો 15 લેવા માટે આવ્યો છું.” તે કહે છે – “આપે મારા ઉપર ઉપકાર કર્યો.” વજસ્વામીએ તેને કહ્યું– “તમે પુષ્પોને ગૂંથો, ત્યાં સુધીમાં હું પાછો આવું છું.” એમ કહીં વજસ્વામી ચુલ્લહિમવંતપર્વત ઉપર શ્રીનામની દેવી (લક્ષ્મી દેવી) પાસે ગયા. તે સમયે લક્ષ્મીદેવીએ પ્રતિમાની પૂજા માટે કમળને તોડ્યું હતું. એવા સમયે વજસ્વામીને ત્યાં આવેલા જોઈ લક્ષ્મીદેવીએ તેમને વંદન કર્યા અને આ કમળ ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું. તેને ગ્રહણ કરી અગ્નિઘરે (હુતાશન નામના મંદિરે) આવ્યા. 20 ત્યાં વજસ્વામીએ એક વિમાન વિપુર્વી તેમાં કુંભપ્રમાણ પુષ્પો મૂક્યાં. ત્યાંથી વૃંભકદેવોના સમૂહથી યુક્ત એવા વજસ્વામી દિવ્ય એવા ગીત-ગાંધર્વનિનાદ સાથે આકાશમાર્ગે પુરિકાનગરીમાં આવ્યા. આકાશમાર્ગે આવતી વખતે વજસ્વામી તે મહાપદ્મના ડીંટામાં રહ્યા. (અર્થાત્ પોતાની ઉ૫૨ કમળને સ્થાપન કરી તેઓ નગરીમાં આવ્યા.) આ રીતે દેવોના સમૂહને આવતો જોઈ તે બૌદ્ધો કહેવા ५९. यूयं जानीथ यदि युष्मासु नाथेषु प्रवचनमवधाव्यते, एवं भणितो बहुप्रकारं तदोत्पत्य माहेश्वरीं 25 શત:, તંત્ર હુતાશનું નામ વ્યન્તરાયતાં, તંત્ર મેં: પુષ્પાળાનુત્તિપ્તે, તત્ર માવત: પિતૃમિત્રમાામિ, આ સંપ્રાન્તો મળતિ વિમાનમનપ્રયોખનમ્?, તવા મળતિ–પુષ્પ: પ્રયોનનં, સ મતિ અનુગ્રહ:, ભાવતા भणित: - तावद्यूयं गृह्णीत यावदायामि, पश्चात्क्षुल्लहिमवति श्रीसकाशं गतः, श्रिया च चैत्यार्चनिकानिमित्तं पद्मं छिन्नं, तदा वन्दित्वा श्रिया निमन्त्रितः, तद् गृहीत्वाऽऽयाति अग्निगृहं तत्रानेन विमानं विकुर्वितं, तत्र कुम्भं निक्षिप्य पुष्पाणां ततः स जृम्भकगणपरिवृतो दिव्येन गीतगन्धर्वनिनादेनाकाशेनागतः, तस्य 30 પદ્મસ્ય વૃત્તે વજ્રસ્વામી સ્થિત:, ततस्ते Page #138 -------------------------------------------------------------------------- ________________ 10 પુષ્પોનું આનયન (નિ. ૭૭૨-૭૭૩) & ૧૨૭ तैच्चण्णिया भणंति-अम्ह एवं पाडिहेरं, अग्धं गहाय निग्गया, तं वोलेत्ता विहारं अरहंतघरं गया, तत्थ देवेहि महिमा कया, तत्थ लोगस्स अतीव बहुमाणो जाओ, रायावि आउट्टो समणोवासओ નામ છે. उक्तमेवार्थं बुद्धबोधायाह- माहेसरीउ सेसा पुरिअं नीआ हुआसणगिहाओ । - યાત્રિમરૂવŞત્તા વાળ મહીજુમાને ૭૭૨ છે. व्याख्या : 'माहेश्वर्याः' नगर्याः 'सेस'त्ति पुष्पसमुदायलक्षणा, सा पुरिकां नगरी नीता 'हुताशनगृहात्' व्यन्तरदेवकुलसमन्वितोद्यानात्, कथम् ? -गगनतलमतिव्यतीत्य-अतीवोल्लङ्घय, वइरेण महानुभागेन, भाग:-अचिन्त्या शक्तिरिति गाथाक्षरार्थः ॥ एवं सो विहरंतो चेव सिरिमालं गओ । एवं जाव अपुहत्तमासी, एत्थ गाहा अपुहुत्ते अणुओगो चत्तारि दुवार भासई एगो । पुहताणुओगकरणे ते अत्थ तओ उ वुच्छिन्ना ॥ ७७३ ॥ લાગે છે કે “આપણને દેવતાઓનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. (અર્થાત્ દેવો પણ આપણને મળવા આવે છે.)” પૂજાની સામગ્રી લઈ બૌદ્ધો સન્મુખ ગયા, પરંતુ દેવોનો સમૂહ તે વિહારને (બૌદ્ધના તે સ્થાનને) છોડીને અરિહંતના મંદિરે ગયા અને ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. તે જોઈ લોકોને 15 જૈનધર્મ પ્રત્યે અતીવ બહુમાન થયું. રાજા પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાયો અને શ્રમણોપાસક બની ગયો. I૭૭૧ll અવતરણિકા : કહેવાઈ ગયેલ અર્થને જ સ્પષ્ટ કરવા માટે કહે છે કે ગાથાર્થ : અચિંત્યશક્તિવાળા વજસ્વામી માહેશ્વરીનગરીના હુતાશનગૃહમાંથી આકાશમાર્ગને ઓળંગીને પુષ્પોના સમૂહને પુરિકા નગરીમાં લાવ્યા. 20 ટીકાર્થ : માહેશ્વરીનગરીના, શેષ = પુષ્પોના સમૂહરૂપ શેષ, તે શેષને પુરિકાનગરીમાં લાવ્યા, હુતાશનગૃહમાંથી = હુતાશનનામના વ્યંતરના દેવકુલથી યુક્ત બગીચામાંથી, કેવી રીતે? આકાશ માર્ગને ઓળંગીને, મહાનુભાગ એવા વજસ્વામીવડે, અહીં ભાગ એટલે અચિંત્યશક્તિ. (ટીકાર્થનો અન્વય મૂળશ્લોકના ગાથાર્થ પ્રમાણે જાણવો.) li૭૭૨ા આ પ્રમાણે વિચરતા વજસ્વામી શ્રીમાળનગરમાં ગયા. અહીં સુધી અનુયોગો અપૃથક્ હતા. આ વિષયમાં ગાથા બતાવે છે કે 25 ' ગાથાર્થ : અપૃથક્ષણામાં એક અનુયોગ ચારધારાને કહે છે. અનુયોગોનું પૃથક્કરણ કરતા તે અર્થો જુદા જુદા થયા. ६०. तच्चनिका भणन्ति-अस्माकमेतत् प्रातिहार्यम्, अर्घ्यं गृहीत्वा निर्गताः, तं व्यतिक्रम्य विहारमहगृह गताः, तत्र देवैर्महिमा कृतः, तत्र लोकस्यातीव बहुमानो जातः, राजाऽप्यावृत्तः श्रमणोपासको जातः। .६१. एवं स विहरन्नेव श्रीमालं गतः, एवं यावदपृथक्त्वमासीत्, अत्र गाथा 30 Page #139 -------------------------------------------------------------------------- ________________ 10 ૧૨૮ ફૂટ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) व्याख्या : अपृथक्त्वे सति अनुयोग: चत्वारि द्वाराणि-चरणधर्मकालद्रव्याख्यानि भाषते एकः, वर्तमाननिर्देशफलं प्राग्वत्, पृथक्त्वानुयोगकरणे पुनस्तेऽर्थाः-चरणादयः तत एवपृथक्त्वानुयोगकरणाद् व्यवच्छिन्ना इति गाथार्थः ॥ साम्प्रतं येन पृथक्त्वं कृतं तमभिधातुकाम आह देविंदवंदिएहि महाणुभागेहि रक्खिअज्जेहिं । जुगमासज्ज विभत्तो अणुओगो तो कओ चउहा ॥ ७७४ ॥ व्याख्या : देवेन्द्रवन्दितैर्महानुभागैः रक्षितार्यैर्दुर्बलिकापुष्पमित्रं प्राज्ञमप्यतिगुपिलत्वादनुयोगस्य विस्मृतसूत्रार्थमवलोक्य युगमासाद्य प्रवचनहिताय 'विभक्तः' पृथक्' पृथगवस्थापितोऽनुयोगः, ततः कृतश्चतुर्द्धा-चरणकरणानुयोगादिरिति गाथार्थः ॥ साम्प्रतमार्यरक्षितस्वामिनः प्रसूतिं प्रतिपिपादयिषयाऽऽह ટીકાર્થ : જયાં સુધી અનુયોગનું પૃથક્કરણ કરવામાં આવ્યું નહોતું ત્યાં સુધી એક અનુયોગ ચરણાનુયોગ-ધર્મકથાનુયોગ-કાળ(ગણિત) અનુયોગ અને દ્રવ્યાનુયોગનામે ચારે ધારોને કહે છે. અહીં “કહે છે” એ પ્રમાણે વર્તમાનકાળના નિર્દેશનું ફળ પૂર્વની જેમ જાણવું. (આશય એ છે. કે જ્યાં સુધી ચારે અનુયોગોનું વિભાગીકરણ થયું નહોતું ત્યાં સુધી દરેક સૂત્રમાં ચારેનું વર્ણન 15 સાથે ચાલતું હતું.) જ્યારે અનુયોગોનું વિભાગીકરણ થયું ત્યારથી તે વિભાગીકરણ થવાને કારણે જ ચરણાનુયોગાદિ ચારે અનુયોગો જુદા જુદા થયા. (અર્થાત્ વિભાગીકરણ થતાં જે સૂત્રનો જે સીધો અર્થ નીકળે તે પ્રમાણે વાચના ચાલે, જેમકે જે સૂત્રમાં ચરણકરણાનુયોગની પ્રધાનતા હોય તો તે સૂત્રને આશ્રયી ચરણકરણાનુયોગની જ વાચના ચાલે, શેષ ત્રણ અનુયોગની વાચના થાય નહીં.) li૭૭૩ll અવચરણિકા હવે જેમને આ અનુયોગોનું વિભાગીકરણ કર્યું. તેમને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : દેવેન્દ્રોથી વંદાયેલા, મહાનુભાગ એવા આર્યરક્ષિતસૂરિએ ભવિષ્યકાળને જાણીને અનુયોગનું વિભાગીકરણ કર્યું. અને તેથી અનુયોગ ચાર પ્રકારે થયો. ટીકાર્થ : દેવેન્દ્રોથી વંદાયેલા, મહાનુભાગ એવા આર્યરક્ષિતસૂરિવડે બુદ્ધિમાન એવા પણ 25 દુર્બલિકાપુષ્પમિત્રને અનુયોગ અતીવ ગહન હોવાથી સૂત્રાર્થને ભૂલી જતા જોઇને તથા ભવિષ્યકાળને જાણીને પ્રવચનના હિત માટે અનુયોગ જુદો જુદો સ્થાપિત કરાયો. (અર્થાત્ એક જ ગ્રંથમાં એક સાથે ચરણ-કરણ, ધર્મકથા, ગણિત અને દ્રવ્ય. આ ચારે વિષયોનું નિરૂપણ ચાલતું હતું તેથી તે ગ્રંથ સમજવામાં ઘણો અઘરો પડતો જોઈ ચારના ગ્રંથો જુદા જુદા કર્યા.) તેથી આ અનુયોગ ચરણ-કરણાનુયોગાદિ ચાર પ્રકારે થયો. (આદિ શબ્દથી ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ 30 અને દ્રવ્યાનુયોગ જાણવો.) અવતરણિકાઃ હવે આર્યરક્ષિતસ્વામીની ઉત્પત્તિનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે ? 20. Page #140 -------------------------------------------------------------------------- ________________ આર્યરક્ષિતનો પરિવાર અને દસપુરનગરની ઉત્પત્તિ (નિ. ૭૭૫-૭૭૬) ક ૧૨૯ माया य रुद्दसोमा पिआ य नामेण सोमदेवुत्ति । भाया य फग्गुरक्खिअ तोसलिपुत्ता य आयरिया ॥ ७७५ ॥ निज्जवण भद्दगुप्ते वीसुं पढणं च तस्स पुव्वगयं । पव्वाविओ अ भाया रक्खिअखमणेहिं जणओ अ ॥ ७७६ ॥ व्याख्या : गाथाद्वयार्थः कथानकादवसेयः, तच्चेदम्-तेणं कालेणं तेणं समएणं दसपुरं 5 नाम नयरं, तत्थ सोमदेवो माहणो, तस्स रुद्दसोमा भारिया, तीसे पुत्तो रक्खिओ, तस्साणुजो फग्गुरक्खिओ। अच्छंतु ताव अज्जरक्खिया, दसपुरनयरं कहमुप्पन्नं ?, - तेणं कालेणं तेणं समएणं चंपाए नयरीए कुमारनंदी सुवण्णकारो इत्थिलोलो परिवसति, सो जत्थ जत्थ सुरूत्वं दारियं पासति सुणेति वा तत्थ पंच सुवण्णसयाणि दाऊण तं परिणेइ (ग्रन्थाग्रम् ७५००) एवं तेण पंचसया पिंडिया, ताहे सो ईसालुओ एकक्खंभं पासादं कारित्ता ताहिं समं ललइ, तस्स य मित्तो 10 णाइलो णाम समणोवासओ। अण्णया य पंचसे लगदीववत्थव्वाओ वाणमंतरीओ ગાથાર્થ : ધ્રુસોમાનામે માતા – સોમદેવનામે પિતા – ભાઈ હતા ફલ્યુરક્ષિત અને તોસલિપુત્ર નામેં ગુરુ હતા. ભદ્રગુપ્તસૂરિને નિર્ધામણા – જુદા ઉપાશ્રયમાં તેમનો પૂર્વસંબંધી શ્રુતનો અભ્યાસ– આર્યરક્ષિતસૂરિએ પોતાના ભાઈ અને પિતાને દીક્ષા આપી. टीआई : बने थामीनो अर्थ थान थी. 2014। योय छे. ते ऽथान २मा प्रभा - 15 ★ श्री मार्यरक्षितसूर - यरित्र ★ જ તે કાળે, તે સમયે દશપુરનામે નગર હતું. ત્યાં સોમદેવનામે બ્રાહ્મણ, તેને રુદ્રસોમાનામે પત્ની હતી. તેના પુત્રનું નામ રક્ષિત હતું. ફલ્યુરક્ષિત તેનો નાનો ભાઈ હતો. અર્યરક્ષિતસૂરિની વાત બાજુ પર મૂકી પ્રથમ દશપુરનગર કેવી રીતે ઉત્પન્ન થયું? તે કહે છે – તે કાળે તે સમયે ચંપાનગરીમાં સ્ત્રીલંપટ કુમારનંદનામે એક સોની રહે છે. તે જયાં જયાં રૂપવાન છોકરીને જુએ 20 છે અથવા સાંભળે છે. ત્યાં પાંચસો સુવર્ણમહોર આપીને તેની સાથે પરણે છે. આ પ્રમાણે તેણે પાંચસો સ્ત્રીઓને પોતાની બનાવી. તે ઇર્ષાળુ એક થાંભલાવાળા મહેલને બનાવડાવી તેમાં પાંચસો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે. નાગિલનામે શ્રાવક તેનો મિત્ર છે. એકવાર પંચશૈલકદ્વીપમાં રહેનારી વાણવ્યંતરીઓએ ઇન્દ્રની આજ્ઞાથી નંદીશ્વરદ્વીપની યાત્રા માટે પ્રયાણ ६२. तस्मिन् काले तस्मिन् समये दशपुरं नाम नगरं, तत्र सोमदेवो ब्राह्मणः, तस्य रुद्रसोमा भार्या, 25 तस्याः पुत्रो रक्षितः, तस्यानुजः फल्गुरक्षितः । तिष्ठन्तु तावदार्यरक्षिताः, दशपुरनगरं कथमुत्पन्नम्? - तस्मिन् काले तस्मिन् समये चम्पायां नगर्यां कुमारनन्दी सुवर्णकार: स्त्रीलोलुपः परिवसति, स यत्र यत्र सुरूप दारिकां पश्यति श्रणोति वा तत्र पञ्चसवर्णशतानि दत्त्वा तां परिणयति, एवं तेन पञ्चशती पिण्डिता, तदा स ईर्ष्यालुरेकस्तम्भं प्रासादं कारयित्वा ताभिः समं ललति तस्य च मित्रं नागिलो नाम श्रमणोपासकः । अन्यदा च पञ्चशैलकद्वीपवास्तव्ये व्यन्तयाँ Page #141 -------------------------------------------------------------------------- ________________ १३० मावश्यनियुक्ति ४२मद्रीयवृत्ति समाषांतर (भाग-3) सुरवतिनिओएण नंदीस्सरवरदीवं जत्ताए पत्थियाओ, ताणं च विज्जुमाली नाम पंचसेलाहिपती सो चुओ, ताओ चिंतेति-कंचि वुग्गाहेमो जोऽम्हं भत्ता भविज्जति, नवरं वच्चंतीहिं चंपाए कुमारणंदी पंचमहिलासयपरिवारो ललंतो दिट्ठो, ताहिं चिंतियं -एस इत्थिलोलो एयं वुग्गाहेमो,ताहे ताहिं उज्जाणगयस्स अप्पा दंसिओ, ताहे सो भणति-काओ तुब्भे?, ताओ भणंति-देवयाओ, 5 सो मुच्छिओ ताओ पत्थेइ, ताओ भणंति-जइ अम्हाहिं कज्जं तो पंचसेलगं दीवं एज्जाहित्ति भणिऊणं उप्पतित्ता गयाओ, सो तासु मुच्छिओ राउले सुवण्णगं दाऊण पडहगं णीणेति-कुमारणंदि जो पंचसेलगं णेइ तस्स धणकोडिं देइ, थेरेण पडहओ वारिओ, वहणं कारियं, पत्थयणस्स भरियं, थेरो तं दव्वं पुत्ताण दाऊण कुमारणंदिणा सह जाणवत्तेण पत्थिओ, जाहे दूरे समुद्देण गओ ताहे थेरेण भण्णइ-किंचिवि पेच्छसि ?, सो भणति-किंपि कालयं दीसइ, 10 કર્યું. વિદ્યુમ્માલીનામે તેમનો પંચશૈલાધિપતિ ત્યાંથી ચ્યવન પામ્યો. તેથી તેણીઓ વિચારે છે કે “તેવી કો'ક વ્યક્તિને આકર્ષીએ, જે આપણો પતિ થાય.” એવામાં જતી એવી તે વાણવ્યંતરીઓએ ચંપાનગરીમાં પાંચસો મહિલાઓથી પરિવરેલા કુમારનંદીને ક્રીડા કરતો જોયો. તેથી તેણીઓએ વિચાર્યું–“આ સ્ત્રીલંપટ છે અને આપણી તરફ આકર્ષીએ.” એટલે તે વાણવ્યંતરીઓએ ઉદ્યાનમાં રહેલા કુમારનંદીને પોતાના દર્શન આપ્યા. તે પૂછે છે – તમે કોણ છો ? તેણીઓએ કહ્યું-અમે 15 દેવીઓ છીએ. દેવીઓના રૂપમાં મૂચ્છિત તે તેઓને પ્રાર્થના કરે છે. જવાબમાં વ્યંતરીઓએ કહ્યું, “જો તું અમને ઇચ્છતો હોય તો પંચશૈલદ્વીપમાં આવ.” આ પ્રમાણે કહીને વ્યંતરીઓ આકાશમાર્ગે ઊડીને જતી રહી. આ બાજુ તે દેવીઓમાં મૂચ્છિત કુમારનંદી રાજકુળમાં સોનામહોરો આપીને ઘોષણા કરાવે છે “જે વ્યક્તિ કુમારનંદીને પંચશૈલદ્વીપમાં લઈ જશે તેને તે કરોડોનું ધન આપશે.” એક વૃદ્ધપુરુષે 20 તે ઘોષણાને અટકાવી. (અર્થાત્ આ બીડું તેણે ઝડપ્યું.) વૃદ્ધપુરુષે વહાણ તૈયાર કરાવ્યું અને તે વહાણમાં ખાવા-પીવાની સામગ્રી ભરી. (કુમારનંદીએ ઘોષણા પ્રમાણેનું ધન વૃદ્ધપુરુષને આપ્યું.) વૃદ્ધપુરુષે તે ધન પોતાના પુત્રોને આપીને કુમારનંદી સાથે વહાણમાં પ્રયાણ કર્યું. જયારે તે બંને ४९॥ समुद्रमा २ सुधी भाव्या त्यारे वृद्धपुरुषे -"t, हेपाय छ ?" तो -" ६३. सुरपतिनियोगेन नन्दीश्वरवरद्वीपं यात्रायै प्रस्थिते, तयोश्च विद्युन्माली नाम पञ्चशैलाधिपतिः 25 (पतिः) स च्युतः, ते चिन्तयतः-कञ्चित् व्युद्ग्राहयावः य आवयोर्भर्ता भवेदिति, नवरं व्रजन्तीभ्यां चम्पायां कुमारनन्दी पञ्चमहिलाशतपरिवारो ललन् दृष्टः, ताभ्यां चिन्तितम्-एष स्त्रीलोलुपः एनं व्युद्ग्राहयावः, तदा ताभ्यामुद्यानगताय दर्शितः, तदा स भणति-के युवां ?, ते भणतः-देवते, स मूच्छितः ते प्रार्थयते, ते भणतः - यद्यावाभ्यां कार्यं तत् पञ्चशैलं द्वीपमाया इति भणित्वोत्पत्य गते, स तयोर्मूर्छितो राजकुले सुवर्णं दत्त्वा पटहं निष्काशयति-कुमारनन्दी यः पञ्चशैलं नयति तस्मै धनकोटीं ददाति, स्थविरेण पटहो 30 वारितः, प्रवहणं कारितं, पथ्यदनेन भृतं, स्थविरस्तत् द्रव्यं पुत्रेभ्यो दत्त्वा कुमारनन्दिना सह यानपात्रेण प्रस्थितः यदा दूरं समुद्रेण गतस्तदा स्थविरेण भपयते - किञ्चिदपि प्रेक्षसे ?, स भणति-किमपि कृष्णं दृश्यते, Page #142 -------------------------------------------------------------------------- ________________ કુમારનંદિનું પંચશૈલદ્વીપમાં ગમન (નિ. ૭૭૬) મા ૧૩૧ “थेरो भणति-एस वडो समुद्दकूले पव्वयपादे जाओ, एयस्स हेतुण एयं वहणं जाहिति, तो तुम अमूढो वडे विलग्गेज्जासि, ताहे पंचसेलगाओ भारंडपक्खी एहिति, तेसिं जुगलस्स तिन्नि पाया, ततो तेसु सुत्तेसु मज्झिल्ले पादे सुलग्गो होज्जाहि पडेण अप्पाणं बंधिउं, तो ते तं पंचसेलयं णेहिंति, अह तं वडं न विलग्गसि तो एयं वहणं वलयामुहं पविसिहित्ति तत्थ विणस्सिहिसि, एवं सो विलग्गो, णीओ य पक्खीहि, ताहे ताहिं वाणमंतरीहिं दिट्ठो , रिद्धी य से दाइया, सो 5 पगहिओ, ताहिं भणिओ-न एएण सरीरेण अम्हे भुंजामो, किंचिज्जलनपवेसादि करेहि, जहा पंचसेलाधिपती होहिसि, तोऽहं किह जामि ?, ताहिं करयलपुडेण नीओ सउज्जाणे छड्डिओ, ताहे लोगो आगंतूण पुच्छइ, ताहे सो भणति – "दिलै सुयमणुभूयं जं वित्तं पंचसेलए दीवे' કાળું-કાળું દેખાય છે.” વૃદ્ધપુરુષે કહ્યું–આ વટવૃક્ષ સમુદ્રકિનાર પર્વતની તળેટીએ ઉત્પન્ન થયું છે, આની નીચેથી આ વહાણ પસાર થાય ત્યારે તારે ચૂક્યા વગર આ વૃક્ષ ઉપર ચઢવાનું રહેશે. 10 તે વૃક્ષ ઉપર પંચશૈલદ્વીપથી ભારંડપક્ષીઓ આવશે, તે યુગલપક્ષીઓને (એક જ શરીરમાં બે જીવ હોવાથી યુગલ પક્ષી કહેવાય છે) ત્રણ પગો હશે. તે પક્ષીઓ જ્યારે સુઈ જાય ત્યારે મધ્યમ પગ ઉપર તારે વસ્ત્રના ટુકડાવડે પોતાને બાંધીને લટકી જવું. તેથી તે પક્ષીઓ તને પંચશૈલદ્વીપમાં લઈ જશે. જો તું આ વૃક્ષ ઉપર ચઢી નહીં શકે તો આ વહાણ આગળ જતા પાણીની ગોળ-ગોળ ભમરીઓમાં પ્રવેશશે અને તેમાં તું મૃત્યુ પામીશ.” વટવૃક્ષ નીચે વહાણ આવતા તે વૃક્ષ ઉપર ચઢી ગયો અને પક્ષીઓ તેને દ્વીપમાં લઈ ગયા. ત્યાં તે વ્યંતરીઓએ તેને જોયો અને પોતાની ઋદ્ધિ કુમારનંદીને દેખાડી. આ બધું જોઈ તે વધારે આસક્ત થયો. વ્યંતરીઓએ કહ્યું – “તારા આ શરીર સાથે અમે ભોગો ભોગવીશું નહીં, તું અગ્નિપ્રવેશાદિ એવું કંઈક કરી જેથી પંચશલાધિપતિ થાય.” કુમારનંદીએ પૂછ્યું – “હું અહીંથી મારા સ્થાને કેવી રીતે જાઉં ?” ત્યારે વ્યંતરીએ પોતાના કરતલપુટવડે લઈ કુમારનંદીને પોતાના 20 ઉદ્યાનમાં મૂક્યો. લોકો આવીને તેને પૂછવા લાગ્યા. ત્યારે તેણે તે પંચશૈલદ્વીપમાં જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું, કે જે જાણ્યું તે સર્વલોકોને કહેવા લાગ્યો. ત્યાર પછી મિત્રના અટકાવવા છતાં ६४. स्थविरो भणति-एष वट: समुद्रकूले पर्वतमूले जातः, एतस्याधस्तात् एतत् प्रवहणं यास्यति, तत् त्वममूढो वटे विलगेः, तत्र पञ्चशैलात् भारण्डपक्षिण एष्यन्ति, तयोर्युगलयोस्त्रयः पादाः, ततस्तेषु सुप्तेषु मध्यमे पादे सुलग्नो भवेः पटेनात्मानं बवा, ततस्ते त्वां पञ्चशैलं नेष्यन्ति, अथ तं वटं न 25 विलगिष्यसि तदा एतत् प्रवहणं वलयामुखं प्रवेक्ष्यति इति तत्र विनङ्ख्यसि, एवं स विलग्नः, नीतश्च पक्षिभिः, तदा ताभ्यां व्यन्तरीभ्या दृष्टः ऋद्धिश्चास्मै दर्शिता, स प्रगृद्धः, ताभ्यां भणित:-नैतेन शरीरेणावां भुज्वहे, किञ्चिज्ज्वलनप्रवेशादि कुरु, यथा पञ्चशैलाधिपतिर्भविष्यसि इति, तदहं कथं यामि, ताभ्यां करतलपुटेन नीतः स्वोद्याने त्यक्तः, तदा लोक आगत्य पृच्छति, तदा स भणति-'दृष्टं श्रुतमनुभूतं यवृत्तं • पञ्चशैले द्वीपे' 15 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) त्ति, ताहे मित्तेण वारिज्जंतोवि इंगिणिमरणेण मओ पंचसेलाहिवई जाओ, सड्ढस्स निव्वेदो जाओभोगाण कज्जे किलिस्सइ, अम्हे जाणंता कीस अच्छामोत्ति पव्वइओ, कालं काऊण अच्चुए उववन्नो, ओहिणा तं पेच्छइ, अण्णया णंदिस्सरवरजत्ताए पलायंतस्स पडहो गले ओलइओ, ताहे वायंतो णंदिस्सरं गओ, सड्ढो आगओ तं पेच्छइ, सो तस्स तेयं असहमाणो पलायति, सो तेयं साहरेत्ता भणति-भो ममं जाणसि ? सो भणति-को सक्कादी इंदे ण याणति ?, ताहे तं सावगरूवं दंसेइ, जाणाविओ य, ताहे संवेगमावन्नो भणति-संदिसह इयाणिं किं करेमि ?, भणतिवद्धमाणसामिस्स पडिमं करेहि, ततो ते सम्मत्तबीयं होहित्ति, ताहे महाहिमवंताओ गोसीसचंदणरुक्खं छेत्तूण तत्थ पडिमं निव्वत्तेऊण कट्ठसंपुडे छुभित्ता आगओ भरहवासं, वाहणं ઇંગિણિમરણવડે (અનશનના એક પ્રકારવડે) મરીને પંચશૈલાધિપતિ થયો. શ્રાવકમિત્રને વૈરાગ્ય 10 उत्पन्न थयो-" भोगो माटे सो दु:षी थाय छ, हुं वा छतां शा भाटे सो संसारमा રહું છું.” આમ વિચારતા-વિચારતા તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. કાળ કરીને અય્યતનામના દેવલોકમાં ઉત્પન્ન થયો, અવધિવડે કુમારનંદીના જીવને જુએ છે. એકવાર નંદીશ્વરની યાત્રામાંથી ભાગતા વિદ્યુમ્ભાળી (કુમારનંદીનો જીવ જે પંચશૈલાધિપતિ થયો છે તે) દેવના ગળામાં (પરાણે) ઢોલક આવી પડ્યું. તેને વગાડતો તે નંદીશ્વર ગયો. ત્યાં 15 આવેલો શ્રાવક (અર્થાત્ જે હવે દેવ બન્યો છે, તેને જુએ છે. વિદ્યુમ્ભાળીદેવ તે શ્રાવકદેવના તેજને નહીં સહન કરતો ભાગે છે. ત્યારે પોતાના તેજને સંહરી શ્રાવકદેવ કહે છે –“હે દેવ ! शुं तुं भने मोगणे छ ?" ते ऽद्यु-" न्द्रोने आए न मोजणे ?" त्यारे ते श्राव પોતાનું પૂર્વભવસંબંધી શ્રાવકનું રૂપ દેખાડે છે, અને પોતાની ઓળખાણ આપે છે. સંવેગને પામેલો सुभारनंहीनो ४ छ–“साहेश मापो, उपेहुं शुं ?" श्रीव ४ छ - "वर्धमानस्वामीनी 20 प्रतिमा अनाव नाथी तने सभ्यत्व३५ पी४नी प्राप्ति थशे." . . ત્યાર પછી તે વિદ્યુમ્ભાળી દેવ મહાહિમવંતપર્વત પરથી ગોશીષચંદનના વૃક્ષને છેદીને તેમાંથી પ્રતિમા બનાવીને તે પ્રતિમાને કાષ્ઠની બનાવેલી પેટીમાં મૂકી ભરતક્ષેત્રમાં આવ્યો. ત્યાં સમુદ્રના મધ્યભાગમાં ઉત્પાતને કારણે છ મહિનાથી ભમતા એક જહાજને જુએ છે. દેવે તે ઉત્પાતને શાંત ६५. इति, तदा मित्रेण वार्यमाणोऽपि इङ्गिनीमरणेन मृतः पञ्चशैलाधिपतिर्जातः, श्राद्धस्य निर्वेदो 25 जातः, भोगानां कृते (कार्ये) क्लिश्यते, वयं जानानः किं तिष्ठाम इति प्रव्रजितः, कालं कृत्वाऽच्युते उत्पन्नः, अवधिना तं पश्यति, अन्यदा नन्दीश्वरवरयात्रायां पलायमानस्य पटहो गलेऽवलगितः, तदा वादयन् नन्दीश्वरं गतः, श्राद्ध आगतः तं प्रेक्षते, स तस्य तेजोऽसहमानः पलायते, स तेजः संहृत्य भणतिभो मां जानासि ?, स भणति-कः शक्रादीन् इन्द्रान् न जानाति ?, तदा तत् श्रावकरूपं दर्शयति, ज्ञापितश्च, तदा संवेगमापन्नो भणति-संदिशत इदानीं किं करोमि ?, भणति-वर्धमानस्वामिनः प्रतिमां 30 कुरु, ततस्ते सम्यक्त्वबीजं भविष्यति इति, तदा महाहिमवतो गोशीर्षचन्दनवृक्षं छित्त्वा तत्र प्रतिमा निर्वर्त्य काष्ठसंपुटे क्षिप्त्वा आगतो भरतवर्ष, प्रवहणं Page #144 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુમ્માલીદેવવડે પ્રતિમાનું અર્પણ (નિ. ૭૭૬) ૧૩૩ पौसइ समुद्दस्स मज्झे उप्पाइएण छम्मासे भमंतं, ताहे तेण तं उप्पाइयं उवसामियं सा य खोडी दिना, भणिओ य-देवाहिदेवस्स एत्थ पडिमा कायव्वा, वीतभए उत्तारिया, उदायणो राया, तावसभत्तो, पभावती देवी, वणिएहिं कहितं-देवाहिदेवस्स पडिमा करेयव्वत्ति, ताहे इंदादीणं करेंति, परसू ण वहति, पभावतीए सुयं, भणति-वद्धमाणसामी देवाहिदेवो तस्स कीरउ, जाहे आहयं ताव पुव्वनिम्माया पडिमा, अंतेउरे चेइयघरं कारियं, पभावती पहाया तिसंझं अच्चेइ, 5 अण्णया देवी णच्चइ राया वीणं वाएइ, सो देविए सीसं न पेच्छइ, अद्धिती से जाया, तओ वीणावायणयं हत्थओ भटुं, देवी रुट्ठा भणइ-किं दुट्ठ नच्चियं ?, निब्बंधे से सिटुं, सा भणतिकिं मम ?, सुचिरं सावयत्तणं अणुपालियं, अण्णया चेडिं बहाया भणति-पोत्ताइं आणेहि, ताए કર્યો. તે પેટી તેઓને આપી, અને કહ્યું—“આમાં જે પ્રતિમા છે, તે દેવાધિદેવની કરવા યોગ્ય છે.” (અર્થાત જગતમાં જે દેવાધિદેવ છે, તેની પ્રતિમા આ પેટીમાં છે એમ સમજવું.) પેટીમાં 10 રહેલ પ્રતિમાના પ્રભાવે તેઓ સમુદ્ર પાર કરી વીતભયનગરમાં ઉતર્યા. ત્યાં ઉદાયનરાજા હતો જે તાપસોનો ભક્ત હતો. તેને પ્રભાવતી દેવીનામે રાણી હતી. વેપારીઓએ કહ્યું-“દેવાધિદેવની પ્રતિમા કરવાની છે.” (અર્થાત્ આ પેટીમાં દેવાધિદેવની પ્રતિમા છે.) ત્યારે ઉદાયનરાજા વગેરે બધા ઇન્દ્રાદિની પ્રતિમા બનાવવા કુહાડી વડે પેટી તોડવાનો પ્રયત્ન કરે છે. (અર્થાત્ પોતાના ઇષ્ટદેવોને જ દેવાધિદેવ માની એમનું નામ લઈ પેટી તોડવાનો પ્રયત્ન કરે છે.) પરંતુ પેટીને 15 તોડવામાં કુહાડી સમર્થ બનતી નથી. આ વાત પ્રભાવતીદેવીએ સાંભળી તેણીએ કહ્યું – “ઈન્દ્રાદિ દેવાધિદેવ નથી પરંતુ વર્ધમાનસ્વામી જ દેવાધિદેવ છે તેથી તેની પ્રતિમા કરો.” જ્યારે એ પ્રમાણે કરે છે ત્યારે પેટી ઉઘડે છે અને તેમાંથી પૂર્વે બનાવેલ પ્રતિમા નીકળે છે. રાજા અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવે છે. પ્રભાવતી સ્નાનપૂર્વક ત્રિસંધ્યા પ્રતિમાની પૂજા કરે છે. ... એકવાર દેવી નાચે છે અને રાજા વીણા વગાડે છે. તે સમયે રાજા નાચતી દેવીનું મસ્તક 20. જોતો નથી. તેથી તેને અવૃતિ થાય છે. હાથમાંથી વીણાવાદન નીચે પડી જાય છે. ગુસ્સે થયેલી દેવી કહે છે – “શું નૃત્ય બરાબર નથી ?” ઘણો આગ્રહ કરવાથી રાજાએ રાણીને વાત કરી. તેણીએ કહ્યું–“હવે મારે વધુ જીવીને શું કામ છે? લાંબાકાળ સુધી શ્રાવકપણું પાળ્યું છે.” એકવાર EE. पश्यति समदस्य मध्ये उत्पातेन षण्मास्या भ्रमत. तदा तेन तदत्पातिकं मपशमितं सा च पेटा दत्ता, भणितश्च-देवाधिदेवस्यात्र प्रतिमा कर्त्तव्या, वीतभये उत्तारिता, उदायनो राजा, तापसभक्तः, 25 प्रभावती देवी, वणिग्भिः कथितं-देवाधिदेवस्य प्रतिमा कर्तव्येति, तदेन्द्रदीनां कुर्वन्ति, परशुर्न वहति, प्रभावत्या श्रुतं, भणति-वर्धमानस्वामी देवाधिदेवस्तस्य क्रियतां यदा आहतं तावत्पूर्वनिर्मिता प्रतिमा, अन्तःपुरे चैत्यगृहं कारितं, प्रभावती स्नाता त्रिसन्ध्यमर्चयति, अन्यदा देवी नृत्यति राजा वीणां वादयति, स देव्याः शीर्ष न प्रेक्षते, अधृतिस्तस्य जाता, ततो वीणावादनं हस्ताद् भ्रष्टं, देवी रुष्टा भणति-किं दुष्टं नृत्तं, निर्बन्धे तस्यै शिष्टं, सा भणति-किं मम ? सुचिरं श्रावकत्वमनुपालितम्, अन्यदा चेटी स्नाता 30 भणति-पोतान्यानय, तया Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) रत्ताणि आणीयाणि, रुट्ठा अदाएण आहया, जिणघरं पविसंतीए रत्तगाणि देसित्ति, आहया मया चेडी, ताहे चिंतेइ-मए वयं खंडियं, किं जीवितेणंति ?, रायाणं आपुच्छइ-भत्तं पच्चक्खामित्ति, निब्बंधे जइ परं बोधेसि, पडिस्सुयं, भत्तपच्चक्खाणेण मया देवलोगं गया, जिंणपडिमं देवदत्ता दासचेडी खुज्जा सुस्सूसति, देवो उदायणं संबोहेति, न संबुज्झति, सो य तावसभत्तो, ताहे देवो 5 तावसरूवं करेइ, अमयफलाणि गहाय सो आगओ, रण्णा आसाइयाणि, पुच्छिओ-कहिं एयाणि फलाणि ?, नगरस्स अदूरे आसमो तहिं, तेण समं गओ, तेहिं पारद्धो, णासंतो वणसंडे साहवो पेच्छइ, तेहिं धम्मो कहिओ, संबुद्धो, देवो अत्ताणं दरिसेइ, आपुच्छित्ता गओ, जाव अत्थाणीए चेव अत्ताणं पेच्छड, एवं सड्रो जाओ । इओ य गंधारओ सावगो सव्वाओ जम्मभूमीओ સ્નાન કર્યા પછી પ્રભાવતીએ દાસીને કહ્યું-“વસ્ત્ર લાવ.” દાસીએ લાલ વસ્ત્રો આપ્યા. (હકીકતમાં 10 દાસીએ સફેદ વસ્ત્રો જ આપ્યા હતા પરંતુ પ્રભાવતીને પોતાનું આયુષ્ય અલ્પ હોવાના ચિહ્નરૂપે તે વસ્ત્રો લાલ દેખાયા) જિનગૃહમાં જતી મને લાલ વસ્ત્રો આપે છે” એમ વિચારી ગુસ્સે થયેલી પ્રભાવતીએ દાસીને અરિસો માર્યો. દાસી મૃત્યુ પામી. ત્યારે પદ્માવતી વિચારે છે–“અરર ! મેં પ્રથમવ્રતનું ખંડન કર્યું. હવે જીવીને મારે શું કામ છે ?” રાજાને પૂછે છે- અનશન કરું ? આગ્રહ થતાં રાજાએ પોતાને બોધ પમાડવાની શરતે અનશનની રજા આપી. તેણીએ બોધ પમાડવાની 15 શરત સ્વીકારી. અનશન કરવા પૂર્વક મરીને દેવલોકમાં ગઈ. દેવદત્તા નામે કુલ્કાદાસી, જિનપ્રતિમાની પૂજા કરે છે. દેવ (પ્રભાવતીનો જીવ) ઉદાયનરાજને બોધ પમાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રાજા બોધ પામતો નથી. તે તાપસભક્ત હોય છે.. તેથી દેવ તાપસનું રૂપ કરે છે. અમૃતફળોને ગ્રહણ કરી તાપસ રાજા પાસે આવ્યો. રાજાએ ફળોનો સ્વાદ ચાખ્યો અને પૂછ્યું – આ ક્યાંના ફળો છે ?” તાપસે જવાબ આપ્યો “નગરની 20 નજીકમાં એક આશ્રમ છે ત્યાં આ ફળો ઊગે છે.” રાજા તાપસ સાથે તે આશ્રમમાં ગયો. (ત્યાં ફળોને તોડતા રાજાને જોઈ) તાપસો રાજાને મારવા દોડ્યા, તેથી ત્યાંથી ભાગી છુટતો રાજા આગળ વનખંડમાં સાધુઓને જુએ છે. સાધુઓએ રાજાને ધર્મ કહ્યો. રાજા બોધ પામ્યો. દેવ પોતાના દર્શન કરાવે છે. રજા લઇને દેવ જતો રહ્યો. રાજા પોતાને સભામંડપમાં બેઠેલો જુએ છે. આ પ્રમાણે તે ઉદાયનરાજા શ્રાવક બન્યો. 25 ६७. रक्तान्यानीतानि, रुष्टा, आदर्शेनाहता, जिनगृहं प्रविशन्त्या रक्तानि ददासीति, आहता मृता . चेटी, तदा चिन्तयति-मया व्रतं खण्डितं, किं जीवितेनेति, राजानमापृच्छति-भक्तं प्रत्याख्यामीति, निर्बन्धे यदि परं बोधयसि, प्रतिश्रुतं, भक्तप्रत्याख्यानेन मृता देवलोकं गता, जिनप्रतिमां देवदत्ता दासी कुब्जा शुश्रूषते, देव उदायनं संबोधयति, न संबुध्यते, स च तापसभक्तः तदा देवस्तापसरूपं करोति, अमृतफलानि स गृहीत्वाऽऽगतः, राज्ञा आस्वादितानि, पृष्टः-क्वैतानि फलानि ?, नगरस्यादूरे आश्रमः 30 તત્ર, તેન સમ ગતિ:, તૈ: પ્રાથ:, નિશ્યન વનવૃકે સાધૂન પતિ, તૈર્થ: થત:, સંવૃદ્ધ, રેવ માત્માનું दर्शयति, आपृच्छ्य गतः, यावदास्थानिकायामेवात्मानं पश्यति, एवं श्राद्धो जातः । इतश्च गान्धारः श्रावकः सर्वां जन्मभूमी Page #146 -------------------------------------------------------------------------- ________________ દેવદત્તાદાસીનું રૂપપરિવર્તન (નિ. ૭૭૬) ૧૩૫ वंदित्ता वेयड्ढे कणगपडिमाउ सुणेत्ता उववासेण ठिओ, जइ वा मओ दिट्ठाओ वा, देवयाए दंसियाओ, तुट्ठा य सव्वकामियाणं गुलिगाणं सयं देति, ततो णींतो सुणे - वीतभए जिणपडिमा गोसीसचंदणमई, तं वंदओ एइ, वंदति, तत्थ पडिभग्गो, देवदत्ताए पडियरिओ, तुद्वेण य से ताओ गुलियाओ दिण्णाओ, सो पव्वतिओ । अण्णया ताए चिंतियं-मम कणगसरिसो वण्णो भवउत्ति, ततो जायरूववण्णा णवकणगसरिसरुवा जाया, पुणोऽवि चिंतेड़-भोगे भुंजामि, एस राया ताव 5 मम पिया, अण्णेय गोहा, ताहे पज्जोयं रोएइ, तं मणसिकाउं गुलियं खाइ, तस्सवि देवयाए कहियं, एरिसी रुववतित्ति, तेण सुवण्णगुललियाए दूओ पेसिओ, सा भणति - पेच्छामि આ બાજુ ગંધા૨નામે એક શ્રાવકે સર્વ જન્મભૂમીઓ વાંદીને વૈતાઢ્યપર્વતમાં સુવર્ણપ્રતિમા છે એવું સાંભળીને (તેના દર્શન કરવાની ઇચ્છાથી) વૈતાઢચપર્વતની તળેટીએ ઉપવાસ કરવાનું શરૂ કર્યું -“કાં'તો મરું, કાં'તો દર્શન કરું' દેવતાએ પ્રતિમાઓના દર્શન કરાવ્યા, અને ખુશ થઇને 10 સર્વ ઇચ્છાને પૂર્ણ કરવામાં સમર્થ એવી એકસો ગુટિકાઓ આપી. ત્યાંથી આગળ નીકળતા તે સાંભળે છે કે – વીતભય નગરમાં ગોશીર્ષચંદનની બનાવેલી જિનપ્રતિમા છે. તેને વંદન કરવા આવે છે. પ્રતિમાને વંદન કરે છે. અચાનક ત્યાં કો'ક વ્યાધિ થવાને કારણે આગળ વધી શક્યો નહીં. દેવદત્તા દાસીએ તેની સેવા કરી. તેથી ખુશ થઇને શ્રાવકે તે ગુટિકાઓ દાસીને આપી. શ્રાવકે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. 15 એકવાર દાસીએ વિચાર્યું–“મારો સુવર્ણસદેશ વર્ણ થાઓ” (એમ વિચારી એક ગુટિકા મોંમા મૂકી.) તેથી નવો સુંદર રુપવર્ણ ઉત્પન્ન થવાને કારણે તે નવા સુવર્ણ જેવા રૂપવાળી થઈ. ફરી તે વિચારે છે કે -“હું ભોગોને ભોગવું, પરંતુ આ ઉદાયનરાજા એ તો મારા પિતા સમાન છે અને બીજા અન્ય લોકો તો તે રાજાના સેવકો છે તેથી ચંડપ્રદ્યોત મારા માટે યોગ્ય છે.” ચંડપ્રદ્યોતને મનમાં કરીને તે દાસી ગુટિકાને ખાય છે. બીજી બાજુ ચંડપ્રદ્યોતને પણ દેવતાએ કહ્યું – “આવા 20 પ્રકારની રૂપવતી સ્ત્રી (વીતભયનગરમાં છે.)” ચંડપ્રદ્યોતે સુવર્ણગુલિકા પાસે (ગુટિકાના પ્રભાવે સુવર્ણ જેવા રૂપવાળી થવાથી લોકો કુબ્જાદાસીને સુવર્ણગુલિકા કહેતા હતા) દૂત મોકલ્યો. તેણીએ કહ્યું—“હું પણ તમને મળવા માગું છું.” તે અનલગિરિનામના ગંધહસ્ત ઉપર બેસી રાત્રિએ ત્યાં ६८. र्वन्दित्वा वैताढ्ये कनकप्रतिमाः श्रुत्वोपवासेन स्थितः, यदि वा मृतो दृष्टा वा देवतया दर्शिताः, तुष्टा च सर्वकामितानां गुटिकानां शतं ददाति, ततो निर्गच्छन् शृणोति — वीतभये जिनप्रतिमा 25 गोशीर्षचन्दनमयी, तां वन्दितुमायाति, वन्दते, तत्र प्रतिभग्नः, देवदत्तया प्रतिचरितः, तुष्टेन च तस्यै ता गुटिका दत्ताः स प्रव्रजितः । अन्यदा तया चिन्तितं मम कनकसदृशो वर्णो भवत्विति, ततो जातरूपवर्णा नवकनकसदृशरूपा जाता, पुनरपि चिन्तयति - भोगान् भुञ्जे, एष राजा तावन्मम पिता, अन्ये चारक्षाः (गोधाः), तदा प्रद्योतं रोचयति तं मनसिकृत्य गुटिकां खादति, तस्यापि देवतया कथितम्, ईद्दशी रूपवतीति, तेन सुवर्णगुटिकायै दूतः प्रेषितः, सा भणति - पश्यामि 30 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) तव तुमं, सोऽणलगिरिणा रत्ति आगओ, दिट्ठो ताए, अभिरुचिओ य, सा भणति - जइ पडिमं नेसि तो जामि, ताहे पडिमा नत्थित्ति रत्तिं वसिऊण पडिगओ, अन्नं जिणपडिमरुवं काउमागओ, तत्थ द्वाणे ठवेत्ता जियसामिं सुवण्णगुलियं च गहाय उज्जेणि पडिगओ, तत्थ नलगिरिणा मुत्त• पुरिसाणि मुक्काणि, तेण गंधेण हत्थी उम्मत्ता, तं च दिसं गंधो एइ, जाव पलोइयं, णलगिरिस्स 5 પર્વ વિદું, વ્હિનિમિત્તમાઓત્તિ, નાવ ચેડી ન વીસફ, રાવા મળતિ ચેડી ળીયા, ગામ હિમં लोह, नवरं अच्छत्ति निवेइयं, ततो राया अच्चणवेलाए आगओ, पेच्छइ पडिमा फा मिलाणाणि ततो निव्वण्णंतेण नायं पडिरूवगन्ति, हरिया पडिमा ततोऽणेण पज्जोयस्स दूओ આવ્યો. દાસીએ જોયો અને તેણીને તે ગમી ગયો. દાસીએ કહ્યું–“જો અહીંથી આ પ્રતિમા તમે સાથે લઈ લો તો હું તમારી સાથે આવું,” તે સમયે પોતાની પાસે તેના જેવી બીજી પ્રતિમા ન 10 હોવાને કારણે રાત્રિનું રોકાણ કરી તે પાછો ફર્યો. જિનપ્રતિમા જેવી જ અન્ય પ્રતિમા બનાવીને તે પાછો આવ્યો. તે સ્થાને બીજી પ્રતિમા સ્થાપી જીવિતસ્વામીની પ્રતિમા (પ્રભુની વિદ્યમાનતામાં પ્રભુની જે પ્રતિમા બનાવાય તે પ્રતિમા જીવિતસ્વામીની પ્રતિમા કહેવાય) અને દાસીને લઈ ઉજ્જયિનિ આવ્યો. વીતભયનગરમાં અનલિગિર હાથીએ પોતાના મૂત્ર-પુરીષ મૂક્યા હતા. તેનાં ગંધને કારણે ત્યાં રહેલ અન્ય હાથીઓ ઉન્મત્ત બન્યા. (અન્ય હાથીઓ કરતા આ ગંધહસ્તિઓ અતીવ વિશિષ્ટ હોય છે જેના મૂત્રાદિની ગંધ અન્ય હાથીઓ સહન કરી શકતા નથી અને ડરને કારણે આજુબાજુ ભાગી જાય છે.) જે દિશામાંથી ગંધ આવે છે ત્યાં જઈ જોતા અનલિગિર હાથીના પગલા જુએ છે. શા માટે તે અહીં આવ્યો ? એવા વિચારથી ચારે બાજુ તપાસ કરતા દાસી દેખાતી નથી. રાજા કહે છે કે “ચંડપ્રદ્યોત આવીને દાસીને લઈ ગયો (કારણ કે તે સમયે માત્ર ચંડપ્રદ્યોત પાસે જ આવો વિશિષ્ટ હાથી હતો.) જાઓ, 20 જુઓ પ્રતિમા છે કે નહીં ?” સૈનિકોએ “પ્રતિમા છે” એવા સમાચાર આપ્યા. 15 ત્યાર પછી રાજા પૂજા સમયે જિનગૃહમાં આવ્યો. ત્યાં પ્રતિમાના પુષ્પોને પ્લાન થયેલા જુએ છે, તેથી બરાબર નિરીક્ષણ કરતા ખ્યાલ આવ્યો કે આ નકલી પ્રતિમા છે. અસલી પ્રતિમા ચોરાઈ ગઈ છે. રાજાએ પ્રદ્યોતને દૂત મોકલ્યો—“મારે દાસીનું પ્રયોજન નથી, પણ પ્રતિમા પાછી ६९. तावत्त्वां, सोऽनलगिरिणा रात्रावागतः, दृष्टस्तया, अभिरुचितश्च सा भणति यदि प्रतिमां 25 नयसि तर्हि यामि, तदा प्रतिमा नास्तीति रात्रावुषित्वा प्रतिगतः, अन्यत् जिनप्रतिमारूपं कृत्वाऽऽगतः, तंत्र स्थाने स्थापयित्वा जीवत्स्वामिनं सवर्णगुलिकां च गृहीत्वा उज्जयिनीं प्रतिगतः, तत्रानलगिरिणा मूत्रपुरीषाणि मुक्तानि तेन गन्धेन हस्तिन उन्मत्ताः, तां च दिशं गन्धो याति यावत्प्रलोकितम्, अनलगिरेः પરૂં છું, વિનિમિત્તમાત કૃતિ, યાવચ્ચેટી ન દશ્યતે, રાના મળતિ—ચેટી નૌતા, નામ પ્રતિમાં પ્રજોપથ, नवरं तिष्ठतीति निवेदितं, ततो राजाऽर्चन वेलायामागतः पश्यति प्रतिमायाः पुष्पाणि म्लानानि ततो 30 निर्वर्णयता ज्ञातं प्रतिरूपकमिति, हृता प्रतिमा, ततोऽनेन प्रद्योताय दूतो Page #148 -------------------------------------------------------------------------- ________________ थंडप्रद्योतराभनो परिभव (नि. ७७६) ૧૩૭ विँसज्जिओ, ण मम चेडीए कज्जं, पडिमं विसज्जेहि, सो ण देइ, ताहे पहाविओ जेट्ठमासे दसहिं राइहिं समं, उत्तरंताण य मरुं खंधावारो तिसाए मरिउमाद्धो, रण्णो निवेइयं, ततोऽणेण पभावती चिंतिता, आगया, तीए तिन्नि पोक्खराणि कयाणि, अग्गिमस्स मज्झिमस्स पच्छिमस्स, ताहे आसत्थो, गओ उज्जेणि, भणिओ य रण्णा - किं लोगेण मारितेण ?, तुज्झं मज्झ य जुद्धं भवतु, अस्सरहहत्थिपाएहिं वा जेण रुच्चइ, ताहे पज्जोओ भणति - रहेहिं जुज्झामो, ताहे णल- 5 गिरिणा पडिकप्पितेणागओ, राया रहेण ततो रण्णा भणिओ - अहो असच्चसंधोऽसि, तहावि ते नत्थि मोक्खो, ततोऽणेण रहो मंडलीए दिनों, हत्थी वेगेण पच्छओ लग्गो, रहेण जिओ, जं जं पाय उक्खिवइ तत्थ तत्थ सरे छुभइ, जाव हत्थी पडिओ, उत्तरन्तो बद्धो, निडाले य से अंको कओ - दासीपतिओ उदायणरण्णो, पच्छा णिययणगरं पहाविओ, पडिमा नेच्छइ, સોંપી દે.’’ તે આપતો નથી. ત્યારે ઉદાયનરાજા જેઠમહિનામા દશ રાજાઓ સાથે યુદ્ધ માટે નીકળ્યો. 10 મરુભૂમિને પસાર કરતી વેળાએ તેનો સ્કંધાવાર તૃષાને કારણે મરવા પડ્યો. રાજાને આ વાતની જાણ કરી તેથી રાજાએ પ્રભાવતીનું સ્મરણ કર્યું. તે આવી. તેણીએ ત્યાં ત્રણ વાવડીઓ બનાવી. આગળ માટે; મધ્યમ માટે અને પાછળવાળાઓ માટે. ત્યારે રાજાને શાંતિ મળી અને ઉજ્જયિની ગયો. ઉદાયનરાજાએ કહ્યું યુદ્ધમાં સૈનિકોને મારવાવડે શું ? તારું અને મારું યુદ્ધ થાઓ. અશ્વરથ-હાથી કે પગવડે, તને જે ગમે તેનાથી યુદ્ધ કરીએ.” 15 પ્રદ્યોતે કહ્યું—“રથવડે આપણે યુદ્ધ કરીએ.” ત્યારે પ્રદ્યોત તૈયાર કરેલા અનલિગિર હાથી ઉપર બેસીને આવ્યો અને રાજા રથવડે આવ્યો. આ જોઈ રાજાએ કહ્યું–“અરે ! પ્રદ્યોત ! તું અસત્ય પ્રતિજ્ઞાવાળો છે, તો પણ તારો છૂટકારો નથી.” એમ કહી રાજાએ રથને ગોળ-ગોળ ભમાવ્યો. હાથી વેગથી પાછળ લાગ્યો. પરંતુ રથવડે રાજા જીત્યો. હાથી જે જે પગને ઊંચકે છે ત્યાં ત્યાં રાજા બાણને ફેંકે છે. છેલ્લે હાથી પડી ગયો. નીચે ઉતરતા પ્રદ્યોતને રાજાએ બાંધી 20 દીધો અને તેના કપાળે રાજાએ ચિહ્ન અંકિત કર્યું–“ઉદાયનરાજાની દાસીનો પતિ.” ત્યાર પછી રાજા પોતાના નગર તરફ આવે છે. પ્રતિમા આગળ વધવા ઇચ્છતી નથી. માર્ગમાં વચ્ચે ચોમાસાને ७०. विसृष्टः, न मम चेट्या कार्यं, प्रतिमां विसर्जय, स न ददाति, तदा प्रधावितो ज्येष्ठमासे दशभिः राजभिः समम्, उत्तरतां च मरुं स्कन्धावारस्तृषा मर्तुमारब्धः, राज्ञे निवेदितं, ततोऽनेन प्रभावती चिन्तिता, गता, तया त्रीणि पुष्कराणि कृतानि, अग्रस्य मध्यस्य पाश्चात्यस्य, तदा विश्वस्तः, गत उज्जयिनीं, 25 भणितश्च राज्ञा - किं लोकेन मारितेन ? तव मम च युद्धं भवतु, अश्वरथहस्तिपादैर्वा येन रोचते, तदा प्रद्योत भणति - रथैर्युध्यावहे, तदाऽनलगिरिणा प्रतिकल्पितेनागातो, राजा रथेन, ततो राज्ञा भणित:अहो असत्यसन्धोऽसि, तथाऽपि ते नास्ति मोक्षः, ततोऽनेन रथो मण्डल्यां दत्तः, हस्ती वेगेन पृष्ठतो लग्नः, रथेन जितः, यं यं पादमुत्क्षिपति तत्र तत्र शरा क्षिपति, यावद्धस्ती पतितः, अवतरन् बद्धो, ललाटे च तस्याङ्कः कृतः - दासीपतिः उदायनराजस्य, पश्चान्निजं नगरं प्रधावितः, प्रतिमा नेच्छति, 30 Page #149 -------------------------------------------------------------------------- ________________ १३८ * आवश्यनियुक्ति • Reमद्रीयवृत्ति समाषांतर (भा1-3) ७ अंतरा वासेण उबद्धो ठिओ, ताहे उक्खंदभएण दसवि रायाणो धूलीपागारे करेत्ता ठिया, जं च राया जेमेइ तं च पज्जोयस्सवि दिज्जइ, नवरं पज्जोसवणयाए सूएण पुच्छिओ-किं अज्ज जेमेसि ?, ताहे सो चिंतेइ-मारिज्जामि, ताहे पुच्छइ-किं अज्ज पुच्छिज्जामि ?; सो भणति अज्ज पज्जोसवणा राया उवासिओ, सो भणति अहंपि उववासिओ, ममवि मायापियाणि 5 संजयाणि, ण याणियं मया जहा-अज्ज पज्जोसवणत्ति, रणो कहियं, राया भणति-जाणामि जहा सो धुत्तो, किं पुण मम एयंमि बद्धेल्लए पज्जोसवणा चेव ण सुज्झइ, ताहे मुक्को खामिओ य, पट्टो य सोवण्णो ताणक्खराण छायणनिमित्तं बद्धो, सो य से विसओ दिनो, तप्पभिति पट्टबद्धया रायाणो जाया, पुवं मउडबद्धा आसि, वत्ते वासारत्ते गतो राया, तत्थ जो वणियवग्गो आगतो सो तर्हि चेव ठिओ, ताहे तं दसपुरं जायं, एवं दसपुरं उप्पण्णं । तत्थ उप्पण्णा रक्खियज्जा। 10 ॥२९. २०% सम्यो . त्यारे पा(यूँटट) यवान मयथी. से. मी. २।नी यारेका पूजनो. કિલ્લો બનાવીને રહ્યા. રાજા જે જમે છે તે જમણ પ્રદ્યોતને પણ અપાય છે. પરંતુ પર્યુષણાને દિવસે રસોઇયાએ પ્રદ્યોતને પૂછ્યું–આજે તમે શું જમશો?” ત્યારે તે વિચાર કરે છે કે-“આ લોકો આજે મને મારી નાંખવા ઇચ્છતા લાગે છે.” તેથી તે પૂછે છે કે– “કેમ આજે તમે મને पूछो छो ?" २सोऽयामे वाममाप्यो-“मा पर्युषा डोपाथी. २।मे 34वास. यो छे." 15 त्यारे ते ५५ ४ छ -“हुँ ५९॥ ॥४ ७५वास. शश, भा२॥ ५९॥ माता-पिता संयत (सभ्य! યતનાવાળા એટલે શ્રાવક) હતા, વળી આજે પર્યુષણ પર્વ છે એવો મને ખ્યાલ આવ્યો નહીં.” રસોઇયાએ રાજાને વાત કરી. રાજાએ કહ્યું -“તે ધૂર્ત છે એ હું જાણું છું, પરંતુ એ બંધાયેલો રહે તેમાં મારી પર્યુષણા શુદ્ધ થાય નહીં.” તેથી તેને મુક્ત કર્યો અને ક્ષમા યાચી. તથા ચંડપ્રદ્યોતના કપાળે લખાયેલા 20 અક્ષરોને ઢાંકવા માટે સુવર્ણપટ્ટ લગાડ્યો. અને તેને તેનો દેશ પાછો આપ્યો. ત્યારથી લઇને રાજાઓ પટ્ટબંધવાળા થયા. તે પહેલા રાજાઓ મુગટનો બંધ જ કરતા હતા. વર્ષાઋતુ પૂર્ણ થતાં રાજા ગયો. રાજાની સાથે જે વેપારીવર્ગ આવેલ હતો તે ત્યાં જ રહ્યો. ત્યાં તેમના વસવાટથી દસપુરનગર થયું. આ પ્રમાણે દસપુરનગર ઉત્પન્ન થયું. તે દસપુરનગરમાં આર્યરક્ષિત ઉત્પન્ન થયા હતા. ७१. अन्तरा वर्षयाऽवबद्धः स्थितः, तदा अवस्कन्दभयेन दशापि राजानः धूलिप्राकारान् कृत्वा 25 स्थिताः, यच्च राजा जेमति तच्च प्रद्योतायापि दीयते, नवरं पर्यषणायां सदेन पृष्टः-किमद्य जेमसि ?, तदा स चिन्तयति-मार्ये, तदा पृच्छति-किमद्य पृच्छये ?, स भणति-अद्य पर्युषणा, राजोपोषितः, स भणति-अहमप्युपोषितः, ममापि मातापितरौ संयतौ, न ज्ञातं मया यथा - अद्य पर्युषणेति, राज्ञे कथितं, राजा भणति- जानामि यथा एष धूर्तः, किं पुनः ममैतस्मिन् बद्धे पर्युषणैव न शुध्यति, तदा मुक्तः क्षमितश्च, पट्टश्च सौवर्णस्तेषामक्षराणां छादननिमित्तं बद्धः, स च विषयस्तस्मै दत्तः, तत्प्रभृति बद्धपट्टा 30 राजानो जाताः, पूर्व मुकुटबद्धा आसन्, वृत्ते वर्षाराने गतो राजा, तत्र यो वणिग्वर्ग आगतः स तत्रैव स्थितः, तदा तद्दशपुरं जातम्, एवं दशपुरमुत्पन्नम् । तत्रोत्पन्ना रक्षितार्याः । Page #150 -------------------------------------------------------------------------- ________________ આર્યરક્ષિતબ્રાહ્મણનું સ્વનગરમાં આગમન (નિ. ૭૭૬) ૧૩૯ सौ य रक्खिओ जं पिया से जाणति तं तत्थेव अधिज्जिओ, पच्छा घरे ण तीरइ पढिडंति गतो पाडलिपुत्तं, तत्थ चत्तारि वेदे संगोवंगे अधीओ समत्तपारायणो साखापारओ जाओ, कि बहुणा ?, चोद्दस विज्जाठाणाणि गहियाणि णेण, ताहे आगतो दसपुरं, ते य रायकुलसेवगा णज्जंति रायकुले, तेणं संविदितं रणो कयं जहा एमि, ताहे ऊसियपडागं नगरं कयं, राया सयमेव अम्मोगतियाए निग्गओ, दिट्ठो सक्कारिओ अग्गाहारो य से दिन्नो, एवं सो नगरेण सव्वेण अहिनंदि - 5 ज्जतो हत्थिखंधवरगओ अप्पणो घरं पत्तो, तत्थवि बाहिरब्धंतरिया परिसा आढाति, तंपि चेंदणकलसादिसोभियं, तत्थ बाहिरियाए उवट्ठाणसालाए ठिओ, लोयस्स अग्घं पडिच्छइ, ता वयंसगामित्ताय सव्वें आगए पेच्छइ, दिट्ठो परीयणेण य जणेण अग्घेण पज्जेण તે રક્ષિત પોતાના પિતાને જેટલું આવડતું હતું તેટલું તેમની પાસે જ ભણ્યો. પછીથી ઘરમાં આગળ ભણવાનું શક્ય ન જણાતા પાટલિપુત્રમાં ભણવા ગયો. ત્યાં સાંગોપાંગ ચાર વેદોને ભણ્યો 10 અને સમસ્ત વેદોનું પુનરાવર્તન કરનારો (અથવા “સમાપ્તપરાયણ”—પારાયણ નામના શાસ્ત્રની સમાપ્તિને પામનારો) તથા સમસ્તવેદરૂપ શાખાને પાર પામનારો થયો. વધારે શું કહીએ ? તેણે ચૌદવિદ્યાને ગ્રહણ કરી. ત્યાર પછી દસપુરનગરમાં (નગરની બહાર) તે આવ્યો. રાજકુલના સેવકો રાજકુલમાં જણાવે છે. રક્ષિતે પણ રાજાને જણાવ્યું કે “હું આવું છું.” તેથી રાજાએ સંપૂર્ણ નગર ઊંચી ધજાઓવડે શણગાર્યું. રાજા સ્વયં સામે લેવા નીકળ્યો. રાજાએ રક્ષિતને જોયો, તેનો સત્કાર કર્યો. અને તેને અગ્ર-આસન બેસવા માટે આપ્યું. (अग्राहार = अग्राधार) जा रीते सर्व नगरवासीखोवडे अभिनंदन उरातो हस्तिस्कंध पर रहेलो તે રક્ષિત પોતાના ઘરે પહોંચ્યો. ત્યાં પણ બાહ્ય-અત્યંતર૫ર્ષદા તેનો આદર કરે છે. તેનું ધર પણ ચંદનકળશાદિથી સુશોભિત હતું. ત્યાં બહારની ઉપસ્થાનશાળામાં (બહાર બેસવાના સ્થાને) તે રહ્યો. લોકો તરફથી મળતા ભેટણાને સ્વીકારે છે. તે સમયે આવેલા સરખી ઉંમરવાળા એવા 20 બધા મિત્રોને તે જુએ છે. પરિવારવાળાઓએ રક્ષિતને જોયો અને અક્ષતપાત્ર-વસ્ત્રાદિરૂપ અર્ધ્યવડે તથા પ્રશસ્તપુષ્પોથી મિશ્ર એવા પાણી વગેરે દ્વારા તેની પૂજા કરી. (અર્થાત્ પરિવારે પુષ્પમિશ્રિત જલદ્વારા પગનું પ્રક્ષાલન કરી તેને પાત્ર-વસ્ત્રાદિ આપવાવડે પૂજા કરી.) 15 ७२. स च रक्षितो यत्पिता तस्य जानाति तत्तत्रैवाधीतवान्, पश्चाद्गृहे न तीर्यते पठितुमिति गतः पाटलीपुत्रं तत्र चतुरो वेदान् साङ्गोपाङ्गानधीतवान् समस्तपारायणः शाखापारगो जातः, किं बहुना ?, 25 चतुर्दश विद्यास्थानानि गृहीतान्यनेन तदाऽऽगतो दशपुरं, ते च राजकुलसेवका ज्ञायन्ते राजकुले, तेन संविदितं राज्ञः कृतं यथैमि तदोच्छ्रितपताकं नगरं कृतं, राजा स्वयमेव अभिमुखो निर्गतः, दृष्टः सत्कारितः अग्रासनं च तस्मै दत्तम्, एवं स नगरेण सर्वेणाभिनन्द्यमानो वरहस्तिस्कन्धगत आत्मनो गृहं प्राप्तः, तत्रापि बाह्याभ्यन्तरिका पर्षदाद्रियते, तदपि चन्दनकलशादिशोभितं तत्र बाह्यायामास्थानशालायां स्थितः, लोकस्यार्धं प्रतीच्छति तदा वयस्या मित्राणि च सर्वानागतान् पश्यति दृष्टः परिजनेन च जनेन अर्घेण 30 ( अर्घ्येण ) पाद्येन ★ वदनकलसादि० इति टिप्पणके । 1 Page #151 -------------------------------------------------------------------------- ________________ १४० - मावश्यनियुजित • ४२मद्रीयवृत्ति समाषांतर ((01-3) ये पूइओ, घरं च से दुपयचउप्पयहिरण्णसुवण्णादिणा भरियं, ताहे चिंतेइ-अंमं न पेच्छामि, ताहे घरं अतियओ, मायरं अभिवादेइ, ताए भण्णइ-सागयं पुत्तत्ति, पुणरवि मज्झत्था चेव अच्छइ, सो भणति-किं न अम्मो ! तुज्झ तुट्ठी ?, जेण मए एतेण णगरं विम्हियं चोद्दसण्हं विज्जाठाणाणं आगमे कए। ___सा भणति-कहं पुत्त ! मम तुट्ठी भविस्सति?, जेण तुमं बहूणं सत्ताणं वहकारणं अधिज्जिउमागओ, जेण संसारो वज्जिइ तेण कहं तुस्सामि ?, किं तुमं दिट्ठीवायं पढिउमागओ?, पच्छा सो चिंतेइ-केत्तिओ वा सो होहिति ?, जामि पढामि, जेण माउए तुट्ठी भवति, किं मम लोगेणं तोसिएणं ?, ताहे भणति-अम्मो ! कहिं सो दिद्विवाओ ?, सा भणति-साहूणं दिट्ठि वाओ, ताहे सो नामस्स अक्खरत्थं चिंतेउमारद्धो-दृष्टीनां वादो दृष्टिवादः, ताहे सो चिंतेइ नामं 10 चेव सुंदरं, जइ कोइ अज्झावेइ तो अज्झामि, मायावि तोसिया भवउत्ति, ताहे भणइ-कहिं ते તેનું ઘર દ્વિપદ-ચતુષ્પદ-હિરણ્ય-સુવર્ણાદિવડે ભરી નાંખ્યું. રક્ષિત વિચારે છે–“માતા દેખાતી नथी." तेथी तो घरमा प्रवेश यो. भाताने प्रामा ४३ . भातामे ४-“डे पुत्र ! तारे स्वागत धुं." ३२ भात भौन थई गई. रक्षित छ-"3 भात ! शुं तने मानंद नथी ? ચૌદ વિદ્યાસ્થાનોને પ્રાપ્ત કરી આવેલા એવા મારાવડે આખું નગર આશ્ચર્ય પમાડાયું છે તેનાથી 15 | तने भानं थयो नथी?)" भातामे यूं-"ugi पोना धनु ॥२९१ मे शास्त्र. तुं माने આવ્યો છે, જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે તેનાથી હું કેવી રીતે આનંદ પામું?, શું તું દષ્ટિવાદને भाने माव्यो ?" २क्षित वियारे -“ते. वणी सो शे?, अने तेने मोठेथी भाताने मानंह थाय, सोने मुश ४२वाथी मारे शुं ?" त्यारे ते भाताने ४ छ – “3 माता! ओनी पासे. ते दृष्टिवाद 20 छ ?" भातामे -"साधुसी पासे. दृष्टिवा छे." त्यारे ते २क्षिते (१ष्ठिवाह) नामना अक्षरार्थने वियारवान श३ यु-"ष्टिमोनो वा ते दृष्टिवाह." ते वियारे छ-"महो! नाम ५५ 32j સુંદર છે. જો કોઈ તે ભણાવે તો હું ભણું અને માતા પણ ખુશ થાઓ.” રક્ષિત પૂછે છે-“તે દષ્ટિવાદને જાણનારા સાધુઓ ક્યાં છે ?” માતાએ કહ્યું – “આપણા ઇગૃહમાં તોસલિપુત્રનામે ____७३. च पूजितः, गृहं च तस्य द्विपदचतुष्पदहिरण्यसुवर्णादिना भृतं, तदा चिन्तयति-अम्बां न 25 पश्यामि, तदा गहमतिगतो मातरमभिवादयते, तथा भण्यते-स्वागतं पत्रेति, पनरपि मध्यस्थैव । स भणति-किं नाम्ब ! तव तुष्टिः ?, येन मयाऽऽगच्छता नगरं विस्मितं चतुर्दशानां विद्यास्थानानामागमे कृते, सा भणति-कथं पुत्र ! मम तुष्टिर्भवेत् ?, येन त्वं बहुनां सत्त्वानां वधकारणमधीत्यागतो, येन संसारो वर्ध्यते तेन कथं तुष्यामि ?, किं त्वं दृष्टिवादं पठित्वाऽऽगतः ? पश्चात्स चिन्तयति-कियान्वा स भविष्यति ?, यामि पठामि, येन मातुस्तुष्टिर्भवति, किं मम लोकेन तोषितेन ?, तदा भणति-अम्ब ! 30 क्व स दृष्टिवादः?, सा भणति-साधूनां दृष्टिवादः, तदा स नाम्नोऽक्षरार्थं (पदार्थ) चिन्तयितुमारब्धः, तदा स चिन्तयति-नामैव सुन्दरं, यदि कोऽप्यध्यापयति तदाऽधीये, माताऽपि तोषिता भवत्विति, तदा भणति-क्व ते Page #152 -------------------------------------------------------------------------- ________________ આર્યરક્ષિતબ્રાહ્મણનું દૃષ્ટિવાદાધ્યયન માટે ગમન (નિ. ૭૭૬) ૧૪૧ " दिट्टिवादजाणंतगा ?, सा भाइ- अम्ह उच्छुघरे तोसलिपुत्ता नाम आयरिया, सो भाइ - कल्लं अज्झामि मा तुज्झे उस्सुगा होही, ताहे सो रतिं दिट्ठिवायणामत्थं चिन्तंतो न चेव सुत्तो, बितियदिवसे अप्पभाए चेव पट्टिओ, तस्स य पितिमित्तो बंभणो उवनगरगामे वसई, तेण हिज्जो न दिट्ठओ, अज्ज पेच्छामि च्छणंति उच्छुलट्ठीओ गहाय एति नव पडिपुण्णाओ एगं च खंड, इमो य नीइ, सो पत्तो, को तुमं ? अज्जरक्खिओऽहं, ताहे सो तुट्ठो उवगूहइ, सागयं, अहं 5 तुझे दट्टुमागओ, ताहे सो भणति - अतीहि, अहं सरीरचिंताए जामि, एयाओ य उच्छुओ अम्माए पणामिज्जासि भणिज्जसु य - दिट्ठो मए अज्जरक्खितो, अहमेव पढमं दिट्ठो, सा तुट्ठा चिंतेइ - मम पुत्तेण सुंदरं मंगलं दिट्टं, नव पुव्व घेत्तव्वा खंडं च, सोऽवि चिंतेइ - मए दिट्टिवादस्स नव अंगाणि अज्झयणाणि वा घेत्तव्वाणि, दसमं न य सव्वं, ताहे गतो उच्छुघरे, तत्थ चिंतेड़आयार्य छे.” तेो ऽधुं - "भावती डाले डुं भगवा ४४श, तुं उत्सुङ (जिन्न ) थर्धश नहीं.” 10 રાત્રિને વિશે રક્ષિત દૃષ્ટિવાદનામના અર્થને વિચારતો સૂતો નહીં. બીજા દિવસે પ્રભાત થયા પહેલા જ તે નીકળી ગયો. તેના પિતાનો બ્રાહ્મણ-મિત્ર જે બાજુના નગરમાં રહેતો હતો. તેણે ગઇકાલે (પ્રવેશના દિવસે) રક્ષિતને જોયો નહોતો. તેથી ઘડીભર આજે હું તેને જોઉં” એવા વિચાર સાથે નવ આખી અને એક અડધી એવી શેરડીઓને લઇને તે મળવા આવે છે. રક્ષિત નીકળે છે. त्यांने ४९|| सामसामे भण्या. ब्राह्मणे पूछयुं- "तुं ओएा छे ?” 15 સામે જવાબ આપ્યો-“હું આર્યરક્ષિત છું.' ત્યારે આનંદિત થયેલ તે બ્રાહ્મણ આર્યરક્ષિતને “સ્વાગત છે” એમ કહી આલિંગન કરે છે. હું તને જ મળવા આવ્યો છું. ત્યારે આર્યરક્ષિત કહે છે-“તમે ઘરે જાઓ, હું શરીરચિંતા માટે જાઉં છું. તથા આ ઇક્ષુઓ તમે માતાને આપજો અને કહેજો કે—“હું આર્યરક્ષિતને મળ્યો, હું જ પહેલો તેને મળ્યો छे." (ब्राह्मण ४६ माताने वात उरे छे.) माता वियारे छे - “भारा पुत्रने खाने सुंदर 20 મંગલ થયુ, તે સાડા નવ પૂર્વી ગ્રહણ કરશે.” આર્યરક્ષિત પણ વિચારે છે કે—“હું દષ્ટિવાદના નવ અંગો અને અધ્યયનો ગ્રહણ કરીશ. દસમુ સંપૂર્ણ ગ્રહણ કરી શકીશ નહીં.” તે ઇક્ષુગૃહ તરફ ગયો. ત્યાં તે વિચારે છે–“કોઈ નહીં જાણતા એવા સામાન્ય માણસની જેમ હું કેવી ७४. दृष्टिवादं जानानाः ?, सा भणति - अस्माकमिक्षुगृहे तोसलिपुत्रा नामाचार्याः, स भणतिकल्येऽध्येष्ये, मोत्सुका त्वं भूः, तदा स रात्रौ दृष्टिवादनामार्थं चिन्तयन् नैव सुप्तः, द्वितीयदिवसेऽप्रभात 25 एव प्रस्थितः, तस्य च पितृमित्रं ब्राह्मण उपनगरग्रामे वसति, तेन ह्यो न दृष्टः, अद्य प्रेक्षे क्षणमिति इक्षुयष्टीर्गृहीत्वाऽऽयाति नव प्रतिपूर्णा एकं च खण्डम्, अयं च निर्गच्छति, स प्राप्तः, कस्त्वम् ?, आर्यरक्षितोऽहं, तदा स तुष्ट उपगूहते, स्वागतम्, अहं युष्मान् द्रष्टुमागतः, तदा स भ यायाः, अहं शरीरचिन्तायै यामि, एताश्चेक्षुयष्टयो मात्रे दद्या भणेश्च दृष्टो मयाऽऽर्यरक्षितः, अहमेव प्रथमं दृष्टः, सा तुष्टा चिन्तयति- मम पुत्रेण सुन्दरं मङ्गलं दृष्टं, नव पूर्वाणि ग्रहीतव्यानि खण्डं च सोऽपि चिन्तयति- 30 मया दृष्टिवादस्य नवाङ्गानि अध्ययनानि वा ग्रहीतव्यानि, दशमं च न सर्वं, तदा गत इक्षुगृहे, तत्र चिन्तयति - Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) किँह एमेव अतीमि ? गोहो जहा अयाणंतो, जो एएसिं सावगो भविस्सइ तेण समं पविसामि, एगपासे अच्छइ अल्लीणो, तत्थ य ढड्ढरो नाम सावओ, सो सरीरचितं काऊण पडिस्सयं वच्चइ, ता तेण दूरट्ठिएण तिन्नि निसीहिआओ कताओ, एवं सो इरियादी ढड्डुरेणं सरेणं करेइ, सो पुण मेहावी तं अवधारे, सोऽवि तेणेव कमेण उवगतो, सव्वेसि साहूणं वंदणयं कयं, सो सावगो न 5 वंदितो, ताहे आयरिएहिं नातं - एस णवसड्डो, पच्छा पुच्छइ-कतो धम्माहिगमो ?, तेण भणियंएयस्स सावगस्स मूलाओ, साहूहिं कहियं - जहेस सड्डीए तणओ जो सो कल्लं हत्थिखंधेण अतिणीतो, कहंति ?, ताहे सव्वं साहेइ, अहं दिट्ठिवातं अज्झाइउं तुज्झ पासं आगतो, आयरिया भणंति-अम्ह दिक्खा अब्भुवगमेण अज्झाइज्जइ, भणइ-पव्वयामि, सोवि परिवाडीए अज्झाइज्जइ, एवं होउ, રીતે એમને એમ પ્રવેશ કરું ? (અર્થાત્ જઈને શું કરવું તે ખબર નથી તો શું જાઉં?) તેના 10 કરતા જે એમનો શ્રાવક આવશે તેની સાથે પ્રવેશ કરીશ” એમ વિચારી એકખૂણે છુપાઇને ઊભો રહે છે. ત્યાં ઢઝ્રરનામે એક શ્રાવક હતો. તે શરીરચિંતાને કરીને ઉપાશ્રયમાં જાય છે. ત્યાં દૂર રહેલા તેણે પ્રવેશ કરતા ત્રણ વાર નિસીહિ કરી. આ રીતે પ્રવેશ કરી તે શ્રાવકે ઊંચા અવાજે ઇરિયાવહી કરી. આર્યરક્ષિત મેધાવી હોવાથી બધું અવધારણ કરે છે. પછી તે જ ક્રમે આર્યરક્ષિત પણ ઉપાશ્રયમાં પ્રવેશે 15 છે. તેણે સર્વસાધુઓને વંદન કર્યા. આર્યરક્ષિતે શ્રાવકને પ્રણામ કર્યા નહીં. તેથી આચાર્યે જાણ્યું કે—“આ ધર્મમાં નવો જોડાયો છે.” પાછળથી આચાર્ય તેને પૂછે છે કે—“કોની પાસે ધર્મ જાણ્યો ?” ત્યારે તેણે કહ્યું–“આ શ્રાવકની પાસે ધર્મ જાણ્યો.” સાધુઓએ આચાર્યને કહ્યું—“આ શ્રાવિકાનો દીકરો છે જેણે ગઇકાલે હાથી ઉપર બેસી નગરમાં પ્રવેશ કર્યો.' આચાર્યે પૂછ્યું–“શા માટે અહીં આવવાનું થયું?” ત્યારે આર્યરક્ષિતે સર્વ વાત કહી અને 20 साधे - “हुं तमारी पासे दृष्टिवाह भगवा खाव्यो छं.” आयार्य मुंडे छे - "समारी દીક્ષા જો તું ગ્રહણ કરે તો જ અમે તને ભણાવીએ.” તેણે કહ્યું “હું દીક્ષા લેવા તૈયાર છું.” આચાર્યે કહ્યું –“દીક્ષા લીધા પછી પણ દૃષ્ટિવાદ તો ક્રમશઃ જ તને અમે ભણાવીશું.” ७५. कथमेवमेव प्रविशामि प्राकृतो यथाऽजानानः, य एतेषां श्रावको भविष्यति तेन समं प्रविशामि एकपार्श्वे तिष्ठति आलीनः, तत्र च ढड्डरो नाम श्रावकः, स शरीरचिन्तां कृत्वा प्रतिश्रयं व्रजति, 25 तदा तेन दूरस्थितेन तिस्रो नैषेधिक्यः कृताः, एवं स ईर्यादि ढड्डुरेण (महता) स्वरेण करोति, स पुनर्मेधावी तदवधारयति, सोऽपि तेनैव क्रमेणोपगतः, सर्वेषां साधूनां वन्दनं कृतं स श्रावको न वन्दितः, तदा आचार्यैर्ज्ञातम् - एष नवश्राद्धः, पश्चात्पृच्छति - कुतो धर्माधिगमः ?, तेन भणितम् - एतस्य श्रावकस्य मूलात्, साधुभिः कथितं यथैष श्राद्धयास्तनयः यः स कल्ये हस्तिस्कन्धेन प्रवेशित: (इति), कथमिति, तदा सर्वं कथयति, अहं दृष्टिवादमध्येतुं तव पार्श्वमागतः, आचार्या भणन्ति - अस्माकं दीक्षाया अभ्युपगमेन 30 अध्याप्यते, भणति - प्रव्रजामि, सोऽपि परिपाट्याऽध्याप्यते, एवं भवतु, Page #154 -------------------------------------------------------------------------- ________________ મુનિઆર્યરક્ષિતનું વજસ્વામી પાસે ગમન (નિ. ૭૭૬) ના ૧૪૩ परिवाडीए अज्झामि, किं तु मम एत्थ न जाइ पव्वइउं, अण्णत्थ वच्चामो, एस राया ममाणुरत्तो अण्णो य लोगो, पच्छा ममं बलावि नेज्जा, तम्हा अण्णहिं वच्चामो, ताहे तं गहाय अण्णत्थ गता, एस पढमा सेहनिप्फेडिया, एवं तेण अचिरेण कालेण एक्कारस अंगाणि अहिज्जियाणि, जो दिट्ठिवादो तोसलिपुत्ताणं आयरियाणं सोऽवि अणेण गहितो, तत्थ य अज्जवइरा सुव्वंति जुगप्पहाणा, तेसिं दिट्ठिवादो बहुओ अस्थि, ताहे सो तत्थ वच्चइ उज्जेणिं 5 मज्झेणं, तत्थ भद्दगुत्ताण थेराणं अंतियं उवगतो, तेहिंवि अणुवूहितो-धण्णो कतत्थो यत्ति, अहं संलेहियसरीरो, नत्थि ममं निज्जामओ, तुमं निज्जामओ होहित्ति, तेण तहत्ति पडिस्सुयं, तेहिं कालं करेंतेहिं भण्णइ-मा वइरसामिणा समं अच्छिज्जासि, वीसुं पडिस्सए ठितो पढेज्जासि, जो तेहिं समं एगमवि रत्तिं संवसइ सो तेहिं अणुमरइ, तेण य पडिस्सुतं, कालगए गतो थत पडे। ११ अंग-पछी दृष्टिवाह) मार्यरक्षिते ४वा माध्यो-“मले, सेभ थामी,ई 10 ક્રમશઃ ભણીશ, પરંતુ હું અહીં દીક્ષા લઈ શકીશ નહીં, આપણે અન્ય સ્થાને જઈએ કારણ કે આ રાજા અને અન્યલોકો મારા ઉપર નેહવાળા છે. પાછળથી મને બળાત્કારે દીક્ષામાંથી પાછા લઈ જશે. તેથી આપણે અન્યત્ર જઈએ.” આચાર્ય તેને લઈ અન્યત્ર ગયા. આ પ્રથમ શૈક્ષનિસ્ફટિકા થઈ. (શૈક્ષનિસ્ફટિકા એટલે સ્વજનાદિની રજા વિના વ્યક્તિને દીક્ષા આપવી.) આ પ્રમાણે તેણે અલ્પકાળમાં અગિયાર અંગો ભણ્યા. તોસલિપુત્રાચાર્ય પાસે જેટલો દષ્ટિવાદ 15. હતો તે પણ તેણે ગ્રહણ કર્યો. ત્યાં યુગપ્રધાન આર્યવજસ્વામી છે. તેમની પાસે દૃષ્ટિવાદ ઘણો છે એવું સાંભળ્યું. તેથી તે ઉજજયિની થઈને વજસ્વામી પાસે જવા નીકળ્યા. ત્યાં ઉજ્જયિનીમાં ભદ્રગુપ્તસૂરિ પાસે મુનિઆર્યરક્ષિત આવ્યા. તેમણે અનુમોદના કરતાં કહ્યું– “હે આરક્ષિતમુનિ! તું ધન્ય છે, કૃતાર્થ છે; હું સંલિખિત-શરીરવાળો છું. (અર્થાત્ મારી અંતિમ અવસ્થા છે) મારે ओ नियमि. नथी, तुं नियमिड बन." मुनि तत्ति ४२री वात स्वी.२री. ४२di ते सायाफे 20 કહ્યું–“તું વજસ્વામી સાથે રહેતો નહીં પરંતુ જુદા ઉપાશ્રયમાં રહીને એમની પાસે ભણજે, જે એમની સાથે એક રાત્રિ રહે છે તે એમના પછી મૃત્યુ પામે છે. (અર્થાતુ એમના પછી તરત તે વ્યક્તિનું મૃત્યુ થશે.) આર્યરક્ષિતમુનિએ સ્વીકાર્યું. આચાર્યનો કાળધર્મ થતાં આ મુનિ વજસ્વામી ७६. परिपाट्याऽधीये, किन्तु ममात्र न जायते प्रव्रजितुम्, अन्यत्र व्रजामः, एष राजा मय्यनुरक्तः अन्यश्च लोकः, पश्चात् मां बलादपि नयेत्, तस्मादन्यत्र व्रजामः, तदा तं गृहीत्वा अन्यत्र गताः, एषा प्रथमा 25 शिष्यनिस्फेटिका, एवं तेनाचिरेण कालेनैकादशाङ्गानि अधीतानि, यो दृष्टिवादस्तोसलिपुत्राणामाचार्याणां सोऽप्यनेन गृहीतः, तदा चार्यवज्राः श्रूयन्ते युगप्रधानाः, तेषां (पार्वे ) दृष्टिवादो बहुरस्ति, तदा स तत्र व्रजति उज्जयिनीमध्येन, तत्र भखुप्तानां स्थविराणामन्तिकमुपगतः, तैरप्यनुबंहित:-धन्यः कृतार्थश्चेति, अहं संलिखितशरीरः, नास्ति मम निर्यापकः, त्वं निर्यापको भवेति, तेन तथेति प्रतिश्रुतं, तैः कालं कुर्वद्भिः भण्यते-मा वज्रस्वामिना समं स्थाः, विष्वक् प्रतिश्रये स्थितः पठेः, यस्तैः सममेकामपि रात्रि संवसति स 30 ताननु म्रियते, तेन च प्रतिश्रुतं, कालगते गतो Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) वइरसामिसगासं, बाहिं ठितो, तेऽवि सुविणयं पेच्छंति, तेसिं पुण थोवमवसिटुं जातं, तेहिं वि तहेव परिणामियं, आगतो, पुच्छितो--कत्तो ?, तोसलिपुत्ताणं पासातो, अज्जरक्खितो ?, आम, સાદું, સાતિં, હિં હિતો ?, વાર્દિ, તાદે માયરિયા મviતિ-વાર્દિાિપ લિંક નાડુ કટ્ટાફક ?, किं तुमं न याणसि ?, ताहे सो भणइ-खमासमणेहिं अहं भद्दगुत्तेहिं थेरेहिं भणितो-बाहिं 5 ठाएज्जासि, ताहे उवउज्जित्ता जाणंति-सुंदरं, न निक्कारणेण भणंति आयरिया, अच्छह, ताहे अज्झाइउं पवत्तो, अचिरेण कालेण नव पुव्वा अहिज्जिया, दसमं आढत्तो घेत्तुं, ताहे अज्जवइरा भणंति-जविताई करेहि, एतं परिकंमं एयस्स, ताणि य सुहुमाणि गाढंताणि य, चउव्वीसं પાસે ગયા. બાજુના ઉપાશ્રયમાં રહ્યા. વજસ્વામી પણ સ્વમ જુએ છે. (જયારે આર્યવનસ્વામી પણ ભદ્રગુણાચાર્ય પાસે ભણવા ગયા હતા ત્યારે તે આચાર્યે સ્વમ જોયું હતું. એ રીતે આ વખતે 10 વજસ્વામી પણ સ્વમ જુએ છે. માત્ર ફરક એટલો જ છે કે ભદ્રગુપ્તાચાર્ય સ્વપ્રમાં જોયું કે આવનાર મહેમાન દૂધથી ભરેલ પાત્ર સંપૂર્ણ પી ગયો જયારે) વજસ્વામીએ સ્વપ્રમાં જોયું કે–“દૂધથી ભરેલ પાત્રમાં થોડું બાકી રહ્યું.” વજસ્વામીએ પણ તે જ રીતે (ભદ્રગુણાચાર્યની જેમ) સ્વપ્રનો અર્થ વિચાર્યો. આર્યરક્ષિતમુનિ આવ્યા, પૂછ્યું – ક્યાંથી આવો છો ?, “તોસલિપુત્રાચાર્ય પાસેથી આવું છું.” આર્યરક્ષિત છો ? 15 –“હાજી”, બહુ સરસ. સ્વાગત છે તમારું, ક્યાં રોકાયા છો ?, બહાર, ત્યારે આચાર્ય કહે છે “બહાર રહેલાઓને ભણાવવા શું શક્ય છે? શું એ તમે જાણતા નથી ?” ત્યારે તે કહે છે– “ક્ષમાશ્રમણ- ભદ્રગુણાચાર્યે મને કહ્યું હતું કે તું બહાર રહેવાનું રાખજે.” * ત્યારે આર્યવજસ્વામી ઉપયોગ મૂકીને જાણે છે અને કહે છે કે “સુંદર, આચાર્ય નિષ્કારણ કહેતા નથી. તેથી તમે સુખેથી બહાર રહો.” ત્યાર પછી ભણાવવાનું શરૂ કર્યું. અલ્પકાળમાં 20 નવપૂર્વે ભણી લીધા. દસમુ પૂર્વ ગ્રહણ કરવાનું શરૂ કર્યું. ત્યારે આર્યવજસ્વામી કહે છે કે “તું પ્રથમ યવિકોને કર (વિકો એટલે સરળભાષામાં કહેવું હોય તો ભૂમિકા, આ એક અધ્યયન વિશેષ છે જેને ભણવાથી દસમુ પૂર્વ ભણવું સહેલું પડે.) આ.યવિકો આ દસમાપૂર્વની ભૂમિકારૂપ છે.” તે યવિકો સમજવામાં સૂક્ષ્મ અને અઘરા હતા. આર્યરલિતમુનિએ ચોવીસ યવિકો ગ્રહણ ७७. वज्रस्वामिसकाशं, बहिः स्थितः, तेऽपि स्वर्ण पश्यन्ति, तेषां पुनः स्तोकमवशिष्टं जातं 25 (શિi), સૈઈપ તથૈવ રખિતમ, માત: પૂણ–ત્તઃ ?, તોનિપુત્રા પાર્વાત, મર્યરક્ષિતઃ ?, ओम्, साधु, स्वागतम्, क्व स्थितः ?, बहिः, तदा आचार्या भणन्ति - बहिःस्थितानां किं जायतेऽध्येतुं (शक्यतेऽध्यापयितुं), किं त्वं न जानीषे ?, तदा स भणति-क्षमाश्रमणैरहं भद्रगुप्तैः स्थविरैर्भणित:बहिः तिष्ठेः, तदोपयुज्य जानन्ति-सुन्दरं, न निष्कारणं भणन्त्याचार्याः, तिष्ठ, तदाऽध्येतुं प्रवृत्तः, अचिरेण कालेन नव पूर्वाण्यधीतानि, दशममादृतो ग्रहीतुं, तदा आर्यवज्रा भणन्ति-यविकानि कुरु, एतत् परिकमैतस्य, 30 તાનિ જ સૂક્ષ્મળ દ્વારિ ઘ, ચતુર્વિતિ Page #156 -------------------------------------------------------------------------- ________________ ફઘુરક્ષિતની દીક્ષા (નિ. ૭૭૬) R ૧૪૫ जैवियाणि गहियाणि अणेण, सोऽवि ताव अज्झाइ । इतो य से मायापियरं सोगेण गहियंउज्जोयं करिस्सामि अंधकारतरं कयं, ताहे ताणि य अप्पाहिति, तहवि न एइ, ततो डहरतो से भाता फग्गुरक्खिओ, सो पट्टविओ, एहि सव्वाणिऽवि पव्वयंति जइ वच्चह, सो तस्स न पत्तियइ, जइ ताणि पव्वयंति तो तुमं पढमं पव्वज्जाहि, सो पव्वइओ, अज्झाइओ य, अज्जरक्खितो जविएसु अतीव घोलिओ पुच्छड्-भगवं ! दसमस्स पुव्वस्स कि सेसं?, तत्थ 5 बिंदुसमुद्दसरिसवमंदरेहिं दिटुंतं करेंति, बिंदुमेत्तं गतं ते समुद्दो अच्छइ, ताहे सो विसादमावण्णो, कत्तो मम सत्ती एयस्स पारं गंतुं ?, ताहे आपुच्छड्-भगवमहं वच्चामि ?, एस मम भाया आगतो, ते भणंति-अज्झाहि ताव, एवं सो निच्चमेव आपुच्छइ, तओ अज्जवइरा उवउत्ता-किं ममातो चेव एयं वोच्छिज्जंतगं?, ताहे अणेण नातं-जहा मम थोवं आउं, न य पुणो एस કર્યા. તેઓ ત્યાં સુધી ભણે છે. બીજી બાજુ તેના માતાપિતા શોક કરવા લાગ્યા–“આ તો પ્રકાશ 10 કરવા ગયા ને વધારે અંધકાર થયો. (અર્થાત્ દીકરો કંઈક સારું ભણે એવી ઇચ્છાથી મોકલ્યો પણ હાથમાંથી ગયો.) માતા-પિતા આર્યરક્ષિતને સંદેશો પાઠવે છે. છતાં તે આવતો નથી. તેથી તેનો નાનો ભાઈ ફલ્યુરક્ષિત હતો તે તેને લેવા નીકળ્યો. આવીને આર્યરક્ષિતમુનિને કહે છે – ": भाई ! त मायो, को तमे भावशो तो यहीक्षा ९५ ४२शे." : मारक्षितमुनिने मा5 6५२ विश्वास असतो नथी. तेथी छ -“ो तमो अधीक्षL 15 માટે તૈયાર હોય તો તે પ્રથમ દીક્ષા ગ્રહણ કર.” તેણે દીક્ષા લીધી, અને ભણ્યો. આર્યરક્ષિતમુનિ यवितो. माता-माता था. ये पूछे छे – “भगवन् ! समु पूर्व 2 43 छ ?" त्यारे વજસ્વામી બિંદુ-સમુદ્ર અને સર્ષવ-મેરુના દષ્ટાંતો કહે છે, અર્થાત્ બિંદુમાત્ર તું ભણ્યો, સમુદ્ર જેટલું બાકી છે. ત્યારે તે વિષાદને (ખેદને) પામ્યો –“અરે! આ કૃતના પારને પામવાની મારી शति या छ ?" ते मायार्थ ने पूछे छ-भगवन् ! 16 ? म भारो मा माव्यो छे." 20 આચાર્યે કહ્યું – અત્યારે ભણો.” આ પ્રમાણે તે રોજ પૂછે છે. તેથી આર્યવજસ્વામીએ શ્રુતનો ઉપયોગ મૂક્યો કે-“શું આ દસમુ પૂર્વ મારી સાથે જ વિચ્છેદ પામશે ?” ત્યારે તેમણે જાણ્યું કે–“મારું આયુષ્ય અલ્પ છે અને આ ફરી અહીં આવશે નહીં. તેથી દસમુ પૂર્વ મારી સાથે જ ७८. र्यविकानि गृहीतानि अनेन, सोऽपि तावदध्येति । इतश्च तस्य मातापितरौ शोकेन गृहीतौउद्योतं करिष्यामि अन्धकारतरं कृतं, तदा तौ च संदिशतः, तथापि नैति, ततो लघुस्तस्य भ्राता फल्गुरक्षितः, 25 स प्रस्थापितः, एहि सर्वेऽपि प्रव्रजन्ति यदि व्रजसि, स तस्य न प्रत्येति, यदि ते प्रव्रजन्ति तदा त्वं प्रथमं प्रव्रज, स प्रव्रजितः, अधीतश्च, आर्यरक्षितो यविकेषु अतीव घूर्णितः पृच्छति-भगवन् ! दशमस्य पूर्वस्य किं शेषं ?, तत्र बिन्दुसमुद्रसर्षपमन्दरैः दृष्टान्तं कुर्वन्ति, बिन्दुमात्रं गतं तव समुद्रस्तिष्ठति, तदा स विषादमापन्नः, कुतो मम शक्तिः एतस्य पारं गन्तुं ?, तदा आपृच्छति-भगवन् ! अहं व्रजामि, एष मम भ्राता आगतः, ते भणन्ति-अधीष्व तावत्, एवं स नित्यमेव आपृच्छति, तत आर्यवज्रा 30 उपयुक्ताः-किं मदेवैतत् व्युच्छेत्स्यति ?, तदा अनेन ज्ञातं-यथा ममायुः स्तोकं, न च पुनरेष Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ-સભાષાંતર (ભાગ-૩) एहिति, अतो मतेहितो वोच्छिज्जिहिति दसमपुव्वं, ततोऽणेण विसज्जिओ, पट्ठिओ दसपुरं गतो । वइरसामीऽवि दक्खिणावहे विहरंति, तेसिं सिंभाधियं जातं, ततोऽणेहिं साहू भणियाममारिहं सुंठि आणेह, तेहिं आणीया, सा तेण कण्णे ठविता, जे तो आसादेहामित्ति, तं च पम्हटुं, ताहे वियाले आवस्सयं करेंतस्स मुहपोत्तियाए चालियं पडियं, तेसिं उवओगो जातो अहो 5 पमत्तो जातोऽहं, पमत्तस्सं य नत्थि संजमो, तं सेयं खलु मे भत्तं पच्चक्खाएत्तए, एवं संपेहेति, दुब्भिक्खं च बारसवरिसियं जायं, सव्वतो समंता छिन्ना पंथा, निराधारं जायं, ताहे वइरसामी विज्जाए आहडपिंडं आणेऊण पव्वइयाण देइ, भणइ य-एवं बारसवरिसे भोत्तव्वं, भिक्खा य नत्थि, जइ जाणह उस्सरंति संजमगुणा तो भुंजह, अह जाणह नवि तो भत्तं पच्चक्खामो, ताहे भणंति-किं एरिसेण विज्जापिंडेण भुत्तेणं?, भत्तं पच्चक्खामो, आयरिएहि य पुव्वमेव नाऊण 10 नाश पामशे." मायार्य मुनिने ४वानी अनुशा माथी. ते मुनि साक्षित ६सपुर न॥२ गया. વજસ્વામી પણ દક્ષિણાપથમાં વિહાર કરે છે. ત્યાં તેમને વધુ પડતો કફ થયો. તેથી એમણે સાધુઓને કહ્યું–“મારા માટે સૂંઠ લાવજો.” સાધુઓ સૂંઠ લાવ્યા. વજસ્વામીએ તે સૂંઠનો ગાંગડો પોતાના કાને રાખી મૂક્યો કે જેથી ગોચરી વાપરતી વખતે લેવાય. પરંતુ ગોચરી સમયે ગાંગડો લેવાનું ભૂલી ગયા. સાંજે પ્રતિક્રમણ કરતી વેળાએ મુહપત્તિવડે કાનનું પ્રમાર્જન કરતા તે ગાંગડો 15 पसीने नीये ५.यो. त्या तमनु ध्यान युं - "8. ! में प्रमाः यो, भने प्रभार ४२नारने સંયમ નથી તેથી મારે અનશન કરવું એ જ કલ્યાણપ્રદ છે.” આ પ્રમાણે તેઓ વિચારે છે. ત્યાં બારવર્ષનો દુષ્કાળ પડ્યો. ચારેબાજુ માર્ગો નાશ પામ્યા (અર્થાત્ ત્યાં કોઈ બહારગામથી અવર-જવર કરતું નથી.) બધું જ આધાર વિનાનું થયું. ત્યારે વજસ્વામી વિદ્યાવડે અભ્યાહતપિંડને લાવીને સાધુઓને આપે છે અને કહે છે કે “આ પ્રમાણે બારવર્ષ વાપરવા યોગ્ય છે, અહીં 20 मिक्षा भगवानी नथी. हो. तमने लागे - पाया विना संयमयो नाश पामशे, तो वापरी सो, भने को हो ? - qilो मावशे नहीं, तो अनशन स्वी..." साधुसो ४ छ - “આવા વિદ્યાના બળથી મેળવેલા પિંડને શું ખાવાનું? એના કરતાં અનશન કરીશું.” એની ७९. आयास्यति, अतो मत् व्युच्छेत्स्यति दशमं पूर्व, ततोऽनेन विसृष्टः, प्रस्थितो दशपुरं गतः। वज्रस्वाम्यपि दक्षिणापथे विहरन्ति, तेषां श्लेष्माधिक्यं जातं, ततोऽमीभिः साधवो भणिता:-ममाहाँ 25 सुण्ठीमानयत, तैरानीता, सा तैः कर्णे स्थापिता, जेमन् आस्वादयिष्यामीति, तच्च विस्मृतं, तदा विकाले आवश्यकं कुर्वतो मुखपोतिकया चालिता पतिता, तेषामुपयोगो जात:-अहो प्रमत्तो जातोऽहं, प्रमत्तस्य च नास्ति संयमः, तच्छ्रेयः खलु मम भक्त प्रत्याख्यातुम्, एवं संप्रेक्षते, दुभिक्षं च द्वादशवाषिक जातं, सर्वतः समन्तात् छिन्नाः पन्थानः, निराधारं जातं, तदा वज्रस्वामी विद्याहृतं पिण्डमानीय प्रव्रजितेभ्यो ददाति, भणति च-एवं द्वादश वर्षाणि भोक्तव्यं, भिक्षा च नास्ति, यदि जानीथ-उत्सर्पन्ति 30 संयमगुणास्तदा भुग्ध्वं, अथ जानीथ नैव तदा भक्तं प्रत्याख्यामः, तदा भणन्ति-किमीदृशेन विद्यापिण्डेन भुक्तेन ?, भक्तं प्रत्याख्यामः, आचार्यैश्च पूर्वमेव ज्ञात्वा Page #158 -------------------------------------------------------------------------- ________________ વજસ્વામીવડે અનશન સ્વીકાર (નિ. ૭૭૬) ના ૧૪૭ "सिस्सो वइरसेणो नाम पेसणेण पट्टवियओ, भणियओ य - जाहे तुमं सतसहस्सनिष्फण्णं भिक्खं लहिहिसि ताहे जाणिज्जासि-जहा नटुं दुब्भिक्खंति । तओ वइरसामी समणगणपरिवारिओ एगं पव्वयं विलग्गिउमारद्धो, एत्थ भत्तं पच्चक्खामोत्ति । एगो य तत्थ खुड्डुओ साहूहिं वुच्चइतुमं वच्च, सो नेच्छइ, ताहे सो एगंमि गामे तेहिं विमोहिओ, पच्छा गिरि विलग्गा, खुड्डतो ताण य गइमग्गेण गंतूण मा तेसिं असमाही होउत्ति तस्सेव हेट्ठा सिलातले पाओवगतो, 5 ततो सो उण्हेण नवनीतो जहा विरातो अचिरेण चेव कालगतो, देवेहि महिमा कया, ताहे आयरिया भणंति-खुड्डएण साहिओ अट्ठो, ततो ते साहूणो दुगुणाणियसद्धासंवेगा भणंति-जइ ताव बालएण होतएण साहिओ अट्ठो तो किं अम्हे ण सुंदरतरं करेमो ?, तत्थ य देवया पडिणीया, ते साहूणो सावियारूवेण भत्तपाणेण निमंतेइ, अज्ज भे पारणयं, पारेह, ताहे आयरिएहिं नायं-जहा ५डेमा मायार्थ 4% सेननामन शिष्यने (१८७नी संभाण माटे) पोतानी शाथी (अन्यस्थाने) 10 મોકલી દીધા હતા અને કહ્યું હતું કે –“જયારે તું લાખમૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત કરીશ ત્યારે જાણજે કે હવે દુષ્કાળ પૂર્ણ થયો.” (બાકી રહેલા) શ્રમણસમૂહથી પરિવરેલા વજસ્વામીએ એક પર્વત ઉપર ચઢવા વિહાર કર્યો કે “ત્યાં અનશન કરીશું.” તેમાં સાથે એક બાળસાધુને સાધુઓ કહેવા લાગ્યા કે “તું જતો રહે.” તે પાછો જવા ઇચ્છતો નથી. તેથી સાધુઓએ ते पाणमुनिने ॥ममा भूदो पाऽयो. मने तेसो पर्वत यढया. पाणमुनि तमानी 15 પાછળ-પાછળ જઈને તેઓને અસમાધિ ન થાય તે માટે પર્વતની નીચે જ પથ્થરની શિલા ઉપર પાદપોપગમનનામનું અનશન સ્વીકાર્યું. - ત્યાં તે બાળમુનિ ધગધગતા ધોમ તડકાને કારણે માખણની જેમ પીગળતા અલ્પકાળમાં કાળને પામ્યા. દેવોએ મહિમા કર્યો. આચાર્ય સાધુઓને કહે છે કે–“બાળમુનિએ પોતાનો અર્થ साथ्यो. त्या द्विगुए। श्रद्धासंगने पामेला साधुमो -d मा डोप छत तमो पोतानो 20 અર્થ પ્રાપ્ત કર્યો તો અમે વધુ સારી રીતે શા માટે સહન ન કરીયે ?” ત્યાં તે પર્વત ઉપર રહેનાર દેવ સાધુઓનો શત્રુ હતો. તે દેવ શ્રાવિકાનું રૂપ લઈ અનશન કરતા સાધુઓને ગોચરી-પાણી માટે આમંત્રણ કરે છે કે –“આજે તમારું પારણું છે, તમે બધા પારણું કરો.” આ જોઈ આચાર્યે ८०.शिष्यो वज्रसेनो नाम प्रेषया प्रस्थापितः, भणितश्च-यदा त्वं शतसहस्रनिष्पन्नां भिक्षां लभेथास्तदा जानीयाः-यथा नष्टं दुर्भिक्षमिति । ततो वज्रस्वामी श्रम । ततो वज्रस्वामी श्रमणगणपखित एकं पर्वतं विलगितमारब्धः, अत्र 25 भक्तं प्रत्याख्याम इति । एकश्च तत्र क्षलकः साधभिरुच्यते-त्वं व्रज, स नेच्छति, तदा स एकस्मिन ग्रामे तैर्विमोहितः, पश्चात् गिरिं विलग्नाः, क्षुल्लकः तेषां च गतिमार्गेण गत्वा मा तेषामसमाधिभूरिति तस्यैवाधस्तात् शिलातले पादपोपगतः, ततः स उष्णेन यथा नवनीतं विलीनोऽचिरेण कालेनैव कालगतः, देवैर्महिमा कृतः, तदा आचार्या भणन्ति-क्षुल्लकेन साधितोऽर्थः, ततस्ते साधवो द्विगुणानीतश्रद्धासंवेगा भणन्ति-यदि बालकेन सता तावत् साधितोऽर्थः तदा किं वयं सुन्दरतरं न कुर्मः ?, तत्र च देवता प्रत्यनीका, तान् साधून् 30 श्राविकात्प्रेण भक्तपानेन निमन्त्रयति, अद्य भवतां पारणकं, पारयत, तदा आचार्यैतिं यथा Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3) "अचियत्तोग्गहोत्ति, तत्थ य अब्भासे अण्णो गिरी तं गया, तत्थ देवताए काउस्सग्गो कतो, सा आगंतूण भइ - अहो मम अणुग्गहो, अच्छह, तत्थ समाहीए कालगता, ततो इंदेण रहेण वंदिया, पदाहिणीकरिंतेण तरुवरतणगहणादीणि (णत )पासल्लाणि कताणि, ताणि अज्जवि तहेव संति, तस्स य पव्वयस्स रहावत्तोत्ति नामं जायं । तंमि य भगवंते अद्धनारायसंघयणं दस पुव्वाणि य 5 वोच्छिण्णा । सो य वइरसेणो जो पेसिओ पेसणेण सो भमंतो सोपारयं पत्तो, तत्थ य साविया अभिगता ईसरी, सा चिंतेइ - किह जीविहामो ? पडिक्कओ नत्थि, ताहे सयसहस्सेण तद्दिवसं भत्तं निप्फाइयं, चिंतियं-इत्थ अम्हे सव्वकालं उज्जितं जीविए, मा इदाणिं पत्थेव देहबलियाए वित्तिं कप्पेमो, नत्थि पडिक्कओ तो एत्थ सयसहस्सनिप्फण्णे विसं छोढूण जेमेऊण सनमोक्काराणि कालं करेमो, तं च सज्जितं, नवि ता विसेणं संजोइज्जइ, सो य साहू हिंडतो संपत्तो, 10 જાણ્યું કે—“આ અપ્રીતિકાવગ્રહ છે (અર્થાત્ આપણે અહીં રહીએ તેમાં આ દેવને અપ્રીતિ ઉત્પન્ન થાય છે.) તેથી આ સ્થાનની નજીકમાં બીજો પર્વત હતો ત્યાં આચાર્ય ગયા. ત્યાં બધાએ દેવતા માટે કાયોત્સર્ગ કર્યો. દેવે આવીને કહ્યું—“આપે મારી ઉપર ઉપકાર કર્યો. તમે સુખેથી અહીં તમારી ઇચ્છાને પૂર્ણ કરો." ત્યાં સર્વ સમાધિપૂર્વક અનશન કરી કાળધર્મ પામ્યાં. રથમાં આવીને ઇન્દ્રે સર્વને વંદન કર્યા અને રથવડે પ્રદક્ષિણા દેતા આજુબાજુ રહેલા વૃક્ષો, તણખલા, ઝાડીઓ વિગેરેને 15 खेड पडमेथी नमाव्या. हे आहे पहा ते ४ रीते रहेला छे. ते पर्वतनुं 'रथावर्त' से प्रभा નામ થયું. આર્યવજસ્વામી સાથે અર્ધનારાચસંઘયણ અને દશ પૂર્વે નાશ પામ્યા. આ બાજુ તે વજ્રસેન શિષ્ય, કે જેમને આદેશ આપી મોકલી દીધા હતા. તેઓ વિહાર કરતા-કરતા સોપારકનગરે આવ્યા. ત્યાં તત્ત્વોને જાણનારી ઇશ્વરીનામે શ્રાવિકા હતી. તે વિચારે છે કે “ખાવા માટે એક દાણો નથી તો હવે કેવી રીતે જીવીશું ?' એમ વિચારી તેણીએ તે દિવસે 20 લાખમૂલ્યવાળું અન્ન રાંધ્યું અને વિચાર્યું કે—અત્યાર સુધી અમે સર્વકાળ ઠાઠમાઠ સાથે જીવ્યા, हवे भिक्षावडे भाभविा शी रीते ऽरीखे, (देहबलियाए = भिक्षावडे) जने जावा भाटे ऽशुं नथी, તેથી આ લાખમૂલ્યથી બનાવેલ અન્નમાં વિષ નાંખીને તેને ખાઈને નમસ્કાર સહિત દેહત્યાગ કરીએ.” અન્ન તૈયાર કર્યું. પરંતુ હજુ તેમાં વિષ નાંખ્યું નહોતું એવામાં વજ્રસેન સાધુ ફરતાં८१. अप्रीतिकावग्रह इति, तत्र चाभ्यासेऽन्यो गिरिस्तं गताः, तत्र देवतायाः कायोत्सर्गः कृतः, 25 साऽऽगत्य भणति - अहो ममानुग्रहः, तिष्ठत, तत्र समाधिना कालगता:, ततः इन्द्रेण रथेन वन्दिताः प्रदक्षिणीकुर्वता, तरुवरतृणगहनानि नतपार्श्वानि कृतानि, तान्यद्यापि तथैव सन्ति, तस्य च पर्वतस्य रथावर्त्त इति नाम जातम् । तस्मिंश्च भगवति अर्धनाराचसंहननं दश पूर्वाणि च व्युच्छिन्नानि ( दशमं पूर्वं च व्युच्छिन्नं । स च वज्रसेनो यः प्रेषितः प्रेषया स भ्राम्यन् सोपारकं प्राप्तः, तत्र च श्राविका अभिगता (अभिगतजीवाजीवा ) ईश्वरी, सा चिन्तयति - कथं जीविष्यामः ?, प्रतिक्रिया ( आधारो ) नास्ति, तदा शतसहस्त्रेण तद्दिवसे भक्तं 30 निष्पादितं, चिन्तितम् - अत्र वयं सर्वकालमूर्जितं जीविताः, मेदानीं अत्रैव देहबलिकया वृत्तिं कल्पयामः, नास्ति आधारस्ततोऽत्र शतसहस्त्रनिष्पन्ने विषं क्षिप्त्वा जिमित्वा सनमस्काराः कालं कुर्मः, तच्च सज्जितं, नैव तावद्विषेण संयुज्यते, स च साधुर्हिण्डमानः संप्राप्तः, Page #160 -------------------------------------------------------------------------- ________________ આર્યરક્ષિતસૂરિના સ્વજનોની દીક્ષા (નિ. ૭૭૬) માઈક ૧૪૯ तोहे सा हट्टतुट्टा तं साहुं तेण परमण्णेण पडिलाभेति, तं च परमत्थं साहइ, सो साहू भणइ-मा भत्तं पच्चक्खाह, अहं वइरसामिणा भणिओ-जया तुमं सतसहस्सनिष्फण्णं भिक्खं लहिहिसि ततो पए चेव सुभिक्खं भविस्सइ, ताहे पव्वइस्सह, ताहे सा वारिया ठिता । इओ य तद्दिवसं चेव वाहणेहि तंदुला आणिता, ताहे पडिक्कओ जातो, सो साहू तत्थेव ठितो, सुभिक्खं जातं, ताणि सावयाणि तस्संतिए पव्वइयाणि, ततो वइरसामितस्स पउप्पयं जायं वंसो अवढिओ । इतो य अज्ज- 5 रक्खिएहिं दसपुर गंतूण सव्वो सयणवग्गो पव्वावितो माता भगिणीओ, जो सो तस्स खंतओ सोऽवि तेसिं अणुराएण तेहिं चेव समं अच्छइ, न पुण लिंगं गिण्हइ लज्जाए, किह समणो पव्वइस्सं ?, एत्थ मम धूताओ सुण्हातो नत्तुइओ य, किह तासिं पुरओ नग्गओ अच्छिस्सं?, ફરતાં તે ઘરમાં આવી પહોંચ્યા. તેથી અત્યંત આનંદિત થયેલી તે શ્રાવિકા તે પરમાન્ન (ખીર) સાધુને વહોરાવે છે અને તે પરમાર્થને (અર્થાતુ પોતાની મૃત્યુ પામવાની ઇચ્છાને) કહે છે. તે 10 સાધુ કહે છે– તમે અનશન સ્વીકારો નહીં કારણ કે મને વજસ્વામીએ કહ્યું હતું કે જ્યારે તમને લાખમૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત થશે ત્યારે બીજા દિવસના) પ્રભાતે જ સુભિક્ષ થશે. (તેથી તમારે મૃત્યુ પામવાની જરૂર નથી પરંતુ) સુકાળ થાય ત્યારે તમે દીક્ષા ગ્રહણ કરજો .” આ પ્રમાણે કહીને તે શ્રાવિકાને વિષભક્ષણથી અટકાવી. આ બાજુ તે જ દિવસે વાહનો દ્વારા ચોખા લાવવામાં આવ્યા. ત્યારે પ્રતિકાર (અર્થાત્ દુષ્કાળને 15 દૂર કરવાનો ઉપાય) થયો. તે સાધુ ત્યાં જ રહ્યા. સુકાળ થયો. તે શ્રાવકોએ સાધુ પાસે પ્રવ્રયા A! ४२१. तेथी १४स्वामीने शिष्य५२५२॥ प्रा. (पउप्पयं=प्रपौत्रि=शिष्य५२५२५), वंश भागण याल्यो. બીજી બાજુ આર્યરક્ષિતમુનિએ દસપુર જઈને માતા-બહેનાદિ સર્વ સ્વજનવર્ગને દીક્ષા આપી. જે તેમના પિતા હતા તે પણ સ્વજનોના અનુરાગને કારણે તેઓ સાથે જ રહે છે, પરંતુ લજ્જાને 20 કારણે સાધુવેષને ધારણ કરતા નહોતા, તે વિચારતા કે, “કેવી રીતે હું શ્રમણ થાઉં? અહીં મારી દીકરીઓ, પુત્રવધૂઓ અને પૌત્રીઓ છે તેઓ સામે કેવી રીતે નગ્ન રહીશ ?” આચાર્ય તેમને ८२. तदा सा हृष्टतुष्टा तं साधुं तेन परमानेन प्रतिलाभयति, तं च परमार्थं साधयति, स साधुर्भणति-मा भक्तं प्रत्याख्यासिष्ट, अहं वज्रस्वामिना भणित:-यदा त्वं शतसहस्रनिष्पन्नां भिक्षां लप्स्यसे ततः प्रभात एव सुभिक्षं भविष्यति, तदा प्रव्रजिष्यथ, तदा सा वारिता स्थिता। इतश्च तद्दिवस 25 एव प्रवहणैस्तन्दुला आनीताः, तदाऽऽधारो जातः, स साधुस्तत्रैव स्थितः, सुभिक्षं जातं, ते सर्वे श्रावका: तस्यान्तिके प्रव्रजिताः, ततो वज्रस्वामिनः पदोत्पतनं जातं वंशोऽवस्थितः । इतश्चार्यरक्षितैर्दशपुरं गत्वा सर्वः स्वजनवर्गः प्रवाजितः माता भगिन्यो, यस्तस्य स पिता सोऽप्यनुरागेण तेषां तैः सममेव तिष्ठति, न पुनर्लिङ्गं गृह्णाति लज्जया, कथं श्रमणः प्रव्रजिष्यामि ?, अत्र मम दुहितरः स्नुषा नप्तारश्च, कथं तासां पुरतो नग्नः स्थास्यामि, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) आयरिया य तं बहुसो २ भणंति-पव्वयसु, सो भणइ-जइ समं जुयलेणं कुंडियाए छत्तएणं उवाहणेहिं जन्नोवइएण य तो पव्वयामि, आमंति पडिस्सुतं, पव्वइओ, सो पुण चरणकरणसज्झायं अणुयत्तंतेहिं गेण्हावितव्वोत्ति, ततो सो कडिपट्टगच्छत्तवाणहकुंडियबंभसुत्ताणि न मुयइ, सेसं सव्वं परिहड़। अण्णया चेइयवंदया गया, आयरिएहिं पुव्वं चेडस्वाणि गहियाणि भणंति-सव्वे वंदामो छत्तइल्लं मोत्तुं, ताहे सो चिंतेइ-एते मग पुत्ता नतुगा य वंदिज्जंति अहं कीस न वंदिज्जामि ?, ततो सो भणइ-अहं किं न पव्वइओ ?, ताणि भणंति-कुतो पव्वइयाण छत्तयाणि भवंति ?, ताहे सो चिंतेइ-एताणि वि ममं पडिचोदेंति, ता छड्डेमि, ताहे पुत्तं भणइ-अलाहि, पुत्ता ! छत्तएण, ताहे सो भणति-अलाहि, जाहे उण्हं होहिति ताहे कप्पो उवरिं कीरहिति, ततो पुणो भणंति-मोत्तूण कुंडइल्लं, ताहे पुत्तेण भणिओ-मत्तएण चेव सन्नाभूमि गम्मइ, एवं जन्नोवइयंपि 10 वारंवार हीमा सेवा प्रे२९॥ ४३ छ. त्यारे तमो छ ? “ो भने यस्खयुगलनी (लेस भने ધોતીયાની) સાથે કુંડીની, માથે છત્રની, પગમાં જોડાની અને જનોઈની છૂટ આપતા હો, તો हुं हीमा 6." मायार्थ "" 43वावा. वात वी.1३. मने “तेभने अनुवर्तन (अनुणवर्तन) દ્વારા ચરણકરણ તથા સ્વાધ્યાય ગ્રહણ કરાવાશે.” એમ વિચારી પિતાને દીક્ષા આપી. આમ, પિતાએ ધોતી, છત્ર, જોડા, કુંડી અને જનોઈ ન મૂકી શેષ સર્વ છોડી દીધું. એકવાર સાધુઓ ચૈત્ય જુહારવા 15 ગયા. તે પહેલા આચાર્યવડે શીખવાડાયેલા બાળકો કહે છે કે–અમે છત્રધારી સિવાય સર્વને વંદન કરીએ છીએ. ત્યારે પિતા વિચારે છે કે, “આ બધા મારા પુત્ર અને પૌત્રને વંદન કરે છે, મને કેમ વંદન ४२ता नथी ?" भेटले ते पाणीने छ-"अरे ! शुं हुं साधु नथी ?" माओछे-“साधुनोने છત્ર ક્યાંથી હોય ?” તે વિચારે છે કે–“આ લોકો પણ મારો તિરસ્કાર કરે છે, તો હું છત્રને 20 छो30 66" मेम वियारी पुत्रने ४ छ-"३ पुत्र ! छत्रने हुं छोडं छु." पुत्र छ–“छोडी છોડો, જયારે તડકો લાગે ત્યારે તમારા માથે કામળી ઓઢજો.” તે બાળકે ફરી બોલે છે“કુંડીધારીને છોડી અમે વંદન કરીશું.” (અહીં પણ પૂર્વની જેમ પિતા પુત્રને કુંડી છોડવાની વાત ८३. आचार्याश्च तं बहुशो २ भणन्ति-प्रव्रज, स भणति-यदि समं युगलेन कुण्डिकया छत्रकेणोपानद्भयां यज्ञोपवीतेन च तदा प्रव्रजामि, ओमिति प्रतिश्रुतं, प्रव्रजितः, स पुनश्चरणकरण25 स्वाध्यायमनुवर्त्तयद्भिाहयितव्य इति, ततः स कटीपट्टकच्छत्रोपानत्कुण्डिकाब्रह्मसूत्राणि न मुञ्चति, शेषं सर्वं परिहरति । अन्यदा चैत्यवन्दका गताः, आचार्यैः पूर्व डिम्भरूपाणि ग्राहितानि भणन्ति-सर्वान् वन्दामहे छत्रिणं मुक्त्वा, तदा स चिन्तयति-एते मम पुत्रा नप्तारश्च वन्द्यन्ते अहं कथं न वन्द्ये ?, ततः स भणति - अहं किं न प्रव्रजितः ?, तानि भणन्ति-कुतः प्रव्रजितानां छत्राणि भवेयुः ?, तदा स चिन्तयति एतान्यपि मां प्रति नोदयन्ति, ततस्त्यजामि, तदा पुत्रं भणति-अलं पुत्र ! छत्रेण, तदा स भणति-अलं, 30 यदोष्णं भविष्यति तदा कल्प उपरि करिष्यते, ततः पुनर्भणन्ति-मुक्त्वा कुण्डिकावन्तं, तदा पुत्रेण भणितः-मात्रकेणैवसंज्ञाभूमिं गम्यते, एवं यज्ञोपवीतमपि Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ पिता पासे झुंडी विगेरेनुं छोडाव (नि. ७७९) मुँइ, आयरिया भांति - को वा अम्हे न याणइ जहा बंभणा ?, एवं तेण ताणि सव्वाणि मुक्काणि, पच्छा ताणि भांति - सव्वे वंदामो मोत्तूण कडिपट्टइल्लं, ताहे सो भाइ - सह अज्ज - यपज्जएहिं मा वंदह, अण्णो वंदिहिति ममं, न मुयइ कडिपट्टयं । तत्थं य साहू भत्तपच्चक्खातो, ततो कडिपट्टयवोसिरणट्टयाए आयरिया वर्णेति - एयं मडयं जो वहइ तस्स महल्लं फलं भवति, पूव्वं च साहू सणिएल्लगा चेव भांति अम्हे एतं वहामो, ततो आयरियसयणवग्गो भणइ- 5 अम्हे वहामो, ते भण्डता आयरियसगासं पत्ता, आयरिएहिं भणिया-अम्हं सयणवग्गो किं मा निज्जरं पावउ ?, तुम्हे चेव भणह - अम्हे वहामो, ताहे सो थेरो भाइ - किं एत्थ पुत्ता ! बहुया निज्जरा ?, आयरिया भणति - आमंति, ततो सो भणइ - अहं वहामि, आयरिया भांति - एत्थ उवसग्गा કરે છે ત્યારે) પુત્ર પિતાને કહે છે કે—“માત્રક લઇને સંજ્ઞાભૂમિ જવાય.’’ આ પ્રમાણે પિતા પાસેથી જનોઈ પણ છોડાવે છે. આચાર્ય પિતાને કહે છે કે “આપણે બ્રાહ્મણ છીએ એવું કોણ નથી જાણતું?” 10 (અર્થાત્ બધા જાણે જ છે તેથી તમારે બ્રાહ્મણત્વસૂચક ચિહ્નો રાખવાની જરૂર નથી.) આ પ્રમાણે સમજાવતા પિતાએ બધી જ વસ્તુ છોડી દીધી. પછી બાળકો બોલે છે કે—“ધોતીયાવાળાને છોડી સર્વને અમે વંદીશું." ત્યારે પિતા કહે છે—‘પિતા-દાદા સાથે ભલે તમે મને વંદન ન કરો (અર્થાત્ સ્વર્ગમાં ગયેલ પૂર્વજો કે તમે ભલે મને વંદન ન કરો) બીજા મને વંદન કરશે. આ ધોતી હું છોડવાનો નથી.' એકવાર તે ગચ્છમાં 15 સાધુએ અનશન કર્યું. (તેનો કાળધર્મ થતાં, શરીરની મહાપારિટ્ઠાવણિયા વિધિ કરવા માટે લઈ જવાના હતા ત્યારે) ધોતીયાને છોડાવવા માટે આચાર્ય સર્વસાધુઓને કહે છે કે—આ મૃતદેહને જે ઊંચકશે, તેને મોટું ફળ પ્રાપ્ત થશે.” પહેલા સંકેત અપાયેલા સાધુઓ કહેવા લાગ્યા કે—“અમે यशुं.” આ જોઈ આચાર્યનો સ્વજનવર્ગ કહેવા લાગ્યો કે—“અમે ઊંચકશું.” પરસ્પર ઝઘડતા તેઓ 20 આચાર્ય પાસે આવ્યા. ત્યારે આચાર્યે કહ્યું—“મારો સ્વજનવર્ગ શા માટે નિર્જરા ન પામે ?” (એમ उही स्वष्टनवर्गनेऽधुं 3) तमे ४ अहो - "अमेय" त्यारे ते पिता पूछे छे - "हे पुत्र ! શું ખરેખર આમાં ઘણી નિર્જરા થાય ?” આચાર્યે હા પાડી. તેથી પિતા કહે છે—“તો હું ઊંચકીશ.’ ८४. मुञ्चति, आचार्या भणन्ति को वाऽस्मान्न जानाति यथा ब्राह्मणा (इति), एवं तेन तानि सर्वाणि मुक्तानि पश्चात्तानि भणन्ति - सर्वान् वन्दामहे मुक्त्वा कटीपट्टकवन्तं, तदा स भणति - सह 25 पितृपितामहैर्मा वन्दिवम् अन्यो वन्दिष्यते मां, न मुञ्चति कटीपट्टे । तत्र च साधुः प्रत्याख्यातभक्तः, ततः कटीपट्टकव्युत्सर्जनायाचार्या वर्णयन्ति - एतन्मृतकं यो वहति तस्य महत्फलं भवति, पूर्वं च साधवः संज्ञिता एव भणन्ति - वयमेतद् वहामः, तत आचार्यस्वजनवर्गो भणति - वयं वहामः, ते कलहायमाना आचार्यसकाशं प्राप्ताः, आचार्यैर्भणिताः - अस्माकं स्वजनवर्गः किं मा निर्जरां प्रापत् ?, यूयमेव भणथवयं वहामः, तदा स स्थविरो भणति -किमत्र पुत्र ! बह्वी निर्जरा ?, आचार्या भणन्ति - ओमिति ततः 30 स भणति - अहं वहामि, आचार्या भणन्ति - अत्रोपसर्गा Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ના આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) उप्पज्जंति, चेडरूवाणि नग्गेति, जड़ तरसि अहियासेउं तो वहाहि, अह नाहियासिहि ताहे अम्ह न सुंदरं होइ, सो भणइ-अहियासेस्सं, जाहे सो उक्खित्तो ताहे तस्स मग्गतो पव्वइया उट्ठिया । ताहे खुड्डगा भणंति-मुयह कडिपट्टयं, सो मोत्तूण पुरतो कतो दोरेण बद्धो, ताहे सो लज्जंतो तं वहइ, मग्गतो मम सुण्हादी पेच्छंति, एवं तेण उवसग्गो उछितो अहितासेतव्वोत्ति 5 काऊण वूढो, पच्छा आगतो तहेव, ताहे आयरिया भणंति-किं खंत ! इमं ?, सो भणइ उवसग्गो उट्ठिओ, आयरिया भणंति-आणेह साडयं, ताहे भणइ-किं एत्थ साडएण ?, दिटुं जं दिट्ठव्वं, चोलपट्टओ चेव भवउ, एवं ता सो चोलपट्टयं गिहावितो । पच्छा भिक्खं न हिंडड्, ताहे आयरिया चिंतेति - एस जइ भिक्खं न हिंडइ तो को जाणइ कयादि किंचि भवेज्ज ?, આચાર્ય કહે છે-“આમાં ઉપસર્ગો ઉત્પન્ન થશે, બાળકો નગ્ન કરશે તેથી જો સહન કરવાની તૈયારી 10 હોય તો ઊંચકો, વળી જો સહન નહીં કરશો તો મારું સુંદર નહીં થાય” (અર્થાત્ મારી ઉપર આફત આવશે.) પિતાએ કહ્યું – “હું સહન કરીશ.” જયારે પિતાએ મડદું ઊંચક્યું ત્યારે તેની પાછળ સાધુઓ ઊભા થયા. ત્યાં રહેલા બાળકોએ કહ્યું—“ધોતીયું ઉતારી દો” (તેઓ માનતા નથી તેથી બાળકો તેમનું ધોતીયું ખેંચી લે છે તે સમયે બીજો સાધુ ધોતીયાને) આગળ કરીને પિતાને કંદોરાવડે ધોતીયું બાંધી દે છે. “પાછળ મારી પુત્રવધૂ વગેરે જુએ છે” એ પ્રમાણે લજ્જાને 15 पामता ते भाने वन ४२ छे. આ પ્રમાણે “આવેલા ઉપસર્ગ સહન કરવા” એમ વિચારી મડદાને વહન કરે છે. પાછળથી એવી જ અવસ્થામાં (અર્થાત્ અધકચરું ધોતીયું બાંધેલ હોવાથી નગ્નપ્રાયઃ અવસ્થામાં) પિતા પાછા भाव्या. तेथी मायार्य पूछे छे-“3 पिता ! मा शुं ?" तेभो ह्यु-“७५स थयो." मायार्ये युं-"अरे ! ४८ही धोतीयुं दावो" त्यारे पितामे यूं-३वे धोतीयु | ४२वानु ?' ४ वा 20 ४ ते वाई गयुं, वे योसपट्टो ४ सापो. मा प्रभारी मायार्थ पिताने योलपट्टो ५डेराव्यो. તે પિતા ભિક્ષા લેવા જતા નથી. તેથી આચાર્ય વિચારે છે કે “જો આ ભિક્ષા લેવા જશે નહીં તો કોણ જાણે ક્યારેક કંઈક થાય? (અર્થાતુ અત્યારે સાધુઓ લાવી આપશે, પણ ક્યારેક કોઈ ८५. उत्पद्यन्ते, चेटरूपाणि नग्नयन्ति, यदि शक्नोष्यध्यासितुं तदा वह, अथ नाध्यासयसि तदा अस्माकं न सुन्दरं भवति, स भणति-अध्यासिष्ये, यदा स उत्क्षिप्तस्तदा तस्य पृष्ठतः प्रव्रजिता उत्थिताः, 25 तदा क्षुल्लका भणन्ति-मुञ्च कटीपट्ट, स मुक्त्वा पुरतः कृतः दवरकेन बद्धः, तदा स लज्जन् तं वहति, पृष्ठतो मम स्नुषाद्याः पश्यन्ति, एवं तेनोपसर्ग उत्थितोऽध्यासितव्य इतिकृत्वा व्यूढम्, पश्चात् आगतस्तथैव, तदा आचार्या भणन्ति-किं वृद्ध ! इदं ?, स भणति-उपसर्ग उत्थितः, आचार्या भणन्ति-आनय शाटकं, तदा भणति-किमत्र शाटकेन?, दृष्टं यद् दृष्टव्यं, चोलपट्ट एव भवतु, एवं तावत्स चोलपट्टकं ग्राहितः । पश्चात् भिक्षां न हिण्डते, तदा आचार्याश्चिन्तयन्ति-एष यदि भिक्षां न हिण्डते तदा को जानाति 30 कदाचित् किञ्चित् भवेत् ?, Page #164 -------------------------------------------------------------------------- ________________ પિતાને ગોચરીએ મોકલવાની યોજના (નિ. ૭૭૬) ૬. ૧૫૩ पच्छा एकल्लओ किं काहिति ?, अवि य-एसो निज्जरं पावेयव्वो, तो तहा कीरउ जह भिक्खं हिंडइ, एवं चेव आयवेयावच्चं, पच्छा परवेयावच्चंपि काहिति, ततोऽणेण सव्वे साहूणो अप्पसागारियं भणिया-अहं वच्चामि, तुम्हे एक्काल्लया समुदिसेज्जाह पुरतो खंतस्स, तेहिं पडिस्सुतं, ततो आयरिया भणंति-तुब्भे सम्मं वट्टेज्जह खंतस्स अहं गामं वच्चामित्ति, गता आयरिया, तेऽवि भिक्खं हिंडेऊण सव्वे एगल्लया समुद्दिसंति, सो चिंतेइ-मम एस दाहिति, इमो दाहि, एक्कोवि 5 तस्स न देइ, अण्णो दाहिति, एस वराओ किं लभइ ?, अण्णो दाहिति, एवं तस्स न केणइ किंचिवि दिन्नं, ताहे आसुरुत्तो न किंचिवि आलवेइ, चिंतेइ-कल्लं ताव एउ पुत्तो मम, तो पेक्ख एए जं पावेमि, ताहे 'बीयदिवसे आगता, आयरिया भणंति-किह खन्ता ! वट्टियं भे ?, નહીં લાવી આપે તો શું થશે ?) પાછળથી એકલા પડેલા શું કરશે? અને બીજું એ કે તે નિર્જરા ५मा योग्य छे. (अर्थात् मिक्षा सेवा ४थे तो निरानी ५५ प्राप्ति थशे.) तेथी मे ४२राय 10 કે જેથી તે ભિક્ષા લેવા જાય અને આ રીતે આત્મવૈયાવચ્ચ કરશે તો પછીથી બીજાની સેવા પણ કરશે.” તેથી આચાર્યે સર્વ સાધુઓને એકાંતમાં કહ્યું–“હું જાઉં છું તમારે પિતાની સામે પોતપોતાની ગોચરી લાવી એકલા વાપરવી.” - સાધુઓએ વાત સ્વીકારી. ત્યાર પછી બધાને ભેગા કરી કહ્યું કે–“હું અન્ય ગામે જાઉં धुं. तमारे वृद्धनी साथै सारी रात पत." मायार्थ नीजी या. साधुमी ५९ मिक्षा सावी. 15 भेडसा-मे ८ वापरी से छे. वृद्ध वियारे छ 3 "भा भने भा५शे, मा भने मा५२.” परंतु એક પણ સાધુ તેમને ભોજન આપતા નથી. (આ સાધુ આપતો નથી તેથી) આ બિચારાને શું મળે? બીજો આપશે એમ વિચારી રાહ જુએ છે. પરંતુ) કોઈ સાધુ કંઈ આપતા નથી. તે સમયે ગુસ્સે થયેલ તે કશું બોલતા નથી અને વિચારે છે કે-“આવતીકાલે મારા દીકરાને આવવા દો, ५छी ४ मा दोओनी ९ वा ५५२ ८ छु." जी हिवसे. मायार्य माव्या. मायार्थ पूछे 20 छे-“हे पिता ! म मा सोओमे तमारी संभाण राजाने ?" त्या२ ते ४ छ–“ पुत्र ! તું હોત નહીં તો હું એક દિવસ પણ જીવતો ન હોત, જે બીજા આ મારા પુત્ર અને પૌત્રો છે. ८६. पश्चादेकाकी किं करिष्यति ?, अपि च -एष निर्जरां प्रापयितव्यस्ततस्तथा क्रियतां यथा भिक्षां हिण्डते, एवमेवात्मवैयावृत्त्यं, पश्चात्परवैयावृत्त्यमपि करिष्यति, ततोऽनेन सर्वे साधवोऽल्पसागारिकं भणिता:-अहं व्रजामि यूयमेकाकिनः समुद्दिशेत पुरतः पितुः, तैः प्रतिश्रुतं, तत आचार्या भणन्ति-यूयं 25 सम्यक् वृद्धस्य वर्त्तिताध्वे अहं ग्रामं व्रज्रामीति, गता आचार्याः, तेऽपि भिक्षां हिण्डित्वा सर्वे एकाकिनः समुद्दिशन्ति, स चिन्तयति – मह्यमेष दास्यति अयं दास्यति, एकोऽपि तस्मै न ददाति, अन्यो दास्यति एष वराकः किं लभते ?, अन्यो दास्यति, एवं तस्मै न केनचित्किञ्चिदपि दत्तं, तदा क्रुद्धो न किञ्चिदप्यालपति, चिन्तयति-कल्ये तावदायातु पुत्रो मम, तर्हि प्रेक्षध्वमेतान् यत्प्रापयामि, तदा द्वितीयदिवसे आगताः, आचार्या भणन्ति-कथं पितर्वत्तं तव ?, * अन्नदिवसे 30 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ताहे भणइ-पुत्त ! जइ तुमं न होंतो तोऽहं एक्वंपि दिवसं न जीवंतो, एतेवि जे अण्णे मम पुत्ता नत्तुगा य तेऽवि न किंचि दिन्ति, ताहे ते आयरिएण तस्समक्खं अंबाडिया, तेविय अब्भुवगया, ताहे आयरिया भणंति-आणेह भायणाणि जाऽहं अप्पणा खन्तस्स पारणयं आणेमि, ताहे सो खंतो चिंतेइ-कह मम पुत्तो हिंडइ ?, लोगप्पगासो न कयाइ हिंडियपुव्वो, भणइ-अहं चेव हिंडामि, ताहे सो अप्पणा खंतो निग्गतो, सो य पुण लद्धिसंपुण्णो चिरावि गिहत्थत्तणे, सो य अहिंडंतो न याणइ-कतो दारं वा अवदारं वा, ततो सो एगं घरं अवद्दारेण अतिगतो, तत्थ तद्दिवसं पगतं वत्तेल्लयं, तत्थ घरसामिणा भणितो-कतो अवद्दारेण पव्वइयओ अइयओ ?, खंतेण भणितो-सिरीए आयंतीए कओ दारं वा अवदारं वा ?, यतो अतीति ततो सुंदरा, गिहसामिणा भणियं-देह से भिक्खं, तत्थ लड्डुगा लद्धा बत्तीसं, सो ते घेत्तूण आगतो, आलोइयं अणेण, 10 ते ५५ भने शुं पता नथी.” मा सामणी मायायै वृद्धनी सामे सर्वसाधुमओने 6५४ो मायो. તેઓએ પણ કબુલ કર્યું. તેથી આચાર્ય કહે છે કે–“લાવો પાત્રો, હું જાતે જ મારા પિતાના પારણા માટે ગોચરી લેવા જાઉં.” ત્યારે વૃદ્ધ વિચારે છે કે–“મારો પુત્ર કેવી રીતે ગોચરી લેવા જશે? લોકમાં પ્રકાશકરનારો તે ક્યારેય ભિક્ષા માટે ફર્યો નથી.” આમ વિચારી તે કહે છે-“હું જ લેવા 6." ત્યારે તે વૃદ્ધ જાતે ગોચરી લેવા નીકળ્યા. તે પહેલા પણ ગૃહસ્થપણામાં લબ્ધિસંપન્ન (ધનવાન) હતા અને સાધુપણામાં પણ ક્યારેય ગોચરી લેવા ગયા ન હોવાથી જાણતા નથી કે “કયો મુખ્ય દરવાજો કે કયો પાછળનો દરવાજો છે.” તેથી તે એક ઘરમાં પાછળના દરવાજે પ્રવેશ્યા. ત્યાં તે દિવસે પ્રસંગ હતો. તેથી ગૃહસ્વામીએ કહ્યું – “સાધુ ! શા માટે પાછળના દરવાજેથી આવ્યો ?” વૃદ્ધે કહ્યું – “ઘરમાં પ્રવેશતી લક્ષ્મી માટે વળી કયું આગળનું દ્વાર કે કયું 20 पार्नु द्वार ? यांची प्रवेशे त्यांची सुं८२ ४ ७." गृहस्वामीमे धु-माने भिक्षा मापो" ત્યાં બત્રીસ લાડવા તેને પ્રાપ્ત થયા. તે લઈને વૃદ્ધ પાછો ફર્યો. તેણે આલોચના (જે ઘટના બની તેની વાત) કરી. પછીથી આચાર્યે કહ્યું- “તમને પરંપરાએ તમારા વંશના વ્યવસ્થાપક ८७. तदा भणति-पुत्र ! यदि त्वं नाभविष्यत्तहिमेकमपि दिवसं नाजीविष्यमेतेऽपि येऽन्ये मम पुत्रा नप्तारश्च तेऽपि न किञ्चिद्ददति, तदा ते आचार्येण तत्समक्षं निर्भत्सिताः, तेऽप्यभ्युपगतवन्तः, तदा 25 आचार्या भणन्ति-आनयत पात्राणि यावदहमात्मना पितुः पारणमानयामि, तदा स वृद्धश्चिन्तयति-कथं मम पुत्रो हिण्डेत ?, लोकप्रकाशो न कदाचित् हिण्डितपूर्वः, भणति-अहमेव हिण्डे, तदा स आत्मना वृद्धो निर्गतः, स च पुनर्लब्धिसंपूर्णः चिरादपि गृहस्थत्वे, स चाहिण्डमानो न जानाति-कुतो द्वारं वाऽपद्वारं वा ?, ततः स एकं गृहमपद्वारेणातिगतः, तत्र तद्दिवसे प्रकृतं वर्तते, तत्र गृहस्वामिना भणित: कुतोऽपद्वारेण प्रव्रजित आयातः, वृद्धेन भणित:-श्रिया आयान्त्याः कुतो द्वारं वा अपद्वारं वा, यत 30 आयाति ततः सुन्दरा, गृहस्वामिना भणितं-देहि अस्मै भिक्षां, तत्र मोदका लब्धा द्वात्रिंशत्, स तान् गृहीत्वाऽऽगतः, आलोचितमनेन, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ त्रा पुष्पमित्रो (नि. ७७६) पंच्छा आयरिया भणति - तुज्झं बत्तीसं सीसा होहिंति परंपरेण आवलियाठावगा, ततो आयरिएहिं भणिता - जाहे तुब्भे किंचि राउलातो लहह विसेसं तं कस्स देह ?, भाइ-बंभणाणं, एवं चैव म्ह साहूणो पूयणिज्जा, एतेसिं चेव एस पढमलाभो दिज्जउ, सव्वे साहूण दिण्णा, ताहे पुणो अप्पणो अठ्ठाए उत्तिणो, पच्छा अणेण परमन्नं घतमहुसंजुत्तं आणितं, पच्छा सयं समुदिट्ठो, एवं सो अप्पणा चेव पहिंडितो लद्धिसंपुण्णो बहूणं बालदुब्बलाणं आहारो जातो । तत्थ य गच्छे 5 तिणि पूसमित्ता - एगो दूब्बलियापूसमित्तो, एगो घयपुस्समित्तो, एगो वत्थपुस्समित्तो, जो दूब्बलिओ सो झरओ, घयपूसमित्तो घतं उप्पादेति, तस्सिमा लद्धी - दव्वओ ४ दव्वतो घतं उप्पादेयव्वं, खेत्तओ उज्जेणीए, कालतो जेट्ठासाढेसु मासेसु, भावतो एगा धिज्जाइणि गुव्विणी, तीसे એવા બત્રીસ શિષ્યો થશે.” ત્યારપછી આચાર્યે તે વૃદ્ધને કહ્યું–“જ્યારે તમને રાજકુળમાંથી दुई विशेष (वस्तु) प्राप्त थती त्यारे, तमे ते वस्तु होने आापता हता ?" वृद्धे ऽधुं - “प्रथम 10 વખત મળેલી વસ્તુ બ્રાહ્મણોને આપી હતી.” ત્યારે આચાર્યે કહ્યું—“એ જ પ્રમાણે આપણા સાધુઓ પણ પૂજનીય છે તેથી આ પ્રથમલાભ (ગોચરીમાં મળેલા બત્રીસ લાડવા) તે સાધુઓને જ આપો.” વૃદ્ધે તે લાડવાઓ સર્વસાધુઓને આપ્યા. ત્યાર પછી ફરીથી પોતાના માટે ગોચરી લેવા નીકળ્યા. ત્યાં તેમને લી અને સાકરથી સંયુક્ત એવી ખીર પ્રાપ્ત થઈ. તે લઈ ઉપાશ્રયે खाव्या. ते जीर स्वयं वापरी. 15 આ પ્રમાણે પોતાના માટે ગોચરી લેવા નીકળતા લબ્ધિસંપન્ન હોવાથી તેઓ ઘણાં બધાં બાળદુર્બળ સાધુઓ માટે આધારરૂપ થયા. તે ગચ્છમાં ત્રણ પુષ્પમિત્ર હતા. એક દુર્બલિકાપુષ્પમિત્ર, એક ધૃતપુષ્પમિત્ર અને એક વસ્ત્રપુષ્પમિત્ર. તેમાં જે દુર્બલિકાપુષ્પમિત્ર હતો તે તીવ્ર યાદશક્તિવાળો હતો. ધૃતપુષ્પમિત્ર ઘીની પ્રાપ્તિ કરવામાં લબ્ધિવાળો હતો. તેની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી आ प्रमाशेनी सब्धि हती. तेमां द्रव्यथी धी प्राप्त २, क्षेत्रथी ४४ मिनीनगरीमां, अणथी भेठ- 20 અષાઢ મહિનામાં, ભાવથી ગર્ભવતી બ્રાહ્મણી સ્ત્રી પાસે વહોરવું. એક બ્રાહ્મણની સ્ત્રીના પતિએ થોડું-થોડું ભેગા કરતા-કરતા છ મહિને એક ઘડો ભરીને ઘી ભેગું કર્યું કે “બાળકના જન્મ પછી ८८. पश्चादाचार्या भणन्ति - युष्माकं द्वात्रिंशच्छिष्या भविष्यन्ति परम्परकेणावलिकास्थापकाः, तत आचार्यैर्भणिता:-यदा यूयं कञ्चिद् राजकुलात् लभध्वं विशेषं तं कस्मै दत्त ?, भणति - ब्राह्मणेभ्यः, एवमेवास्माकं साधवः पूजनीयाः, एतेभ्य एवैष प्रथमलाभो दीयतां, सर्वे साधुभ्यो दत्ताः, तदा 25 पुनरात्मनोऽर्थायोत्तीर्णः, पश्चादनेन परमान्नं घृतमधुसंयुक्तमानीतं, पश्चात्स्वयं समुद्दिष्टः, एवं स आत्मनैव प्रहिण्डितो लब्धिसंपूर्णो बहूनां बालदुर्बलानामाधारो जातः । तत्र च गच्छे त्रयः पुष्पमित्राः - एको दुर्बलिकापुष्पमित्र, एको घृतपुष्यमित्र, एको वस्त्रपुष्पमित्रः, यो दुर्बलिकः स स्मारक:, घृतपुष्पमित्रो घृतमुत्पादयति, तस्येयं लब्धिः - द्रव्यतो ४ द्रव्यतो घृतमुत्पादयितव्यं क्षेत्रत उज्जयिन्यां कालतो ज्येष्ठाषाढयोर्मासयोः, भावत एका धिरजातीया गुर्वी, तस्या 30 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) भैत्तुणा थोवं थोवं पिंडतेण छहिं मासेहिं वारओ घतस्स उप्पाइतो, वरं से वियाइयाए उवजुज्जिहितित्ति, तेण य जाइयं, अन्नं नत्थि, तंपि सा हट्टतुट्ठा दिज्जा, परिमाणतो जत्तियं गच्छस्स उवजुज्जइ, सो य णितो चेव पुच्छइ - कस्स कित्तिएणं घएणं कज्जं ?, जत्तियं भणति तत्तियं आइ 5 । वत्थपुस्तमित्तस्स पुण एसेव लद्धी वत्थेसु उप्पाइयव्वएसु, दव्वतो वत्थं, खेत्ततो वइदिसे महुराए वा, कालतो वासासु सीतकाले वा, भावओ जहा एका कावि रंडा तीए दुक्खदुक्खेण छुहा मरंतीए कत्तिऊण एक्का पोत्ती वुणाविया कल्लं नियंसेहामित्ति, एत्यंतरे सा पुस्तमित्तेण जाइया हट्ठट्ठा दिज्जा, परिमाणओ सव्वस्स गच्छस्स उप्पाएति । जो दुब्बलियपुस्समित्तो तेण नववि पुव्वा अहिज्जिया, सो ताणि दिवा य रत्ती य झरति, एवं सो झरणाए दुब्बलो जातो, માતાને કામ આવશે.’’ સાધુએ આવીને ઘીની યાચના કરી. તે ઘરમાં બીજું કંઈ હતું નહીં. (તૈયાર 10 નહોતું.) તેથી હર્ષ પામેલી તે સ્ત્રીએ ઘીને વહોરાવ્યું. (આ સાધુની કેટલું ઘી લાવવાની શક્તિ હતી તે કહે છે કે) પ્રમાણથી-ગચ્છને જેટલું ઘી ઉપયોગી હોય તેટલું ઘી લાવી શકતો, ગોચરી જતી વખતે તે સાધુઓને પૂછે કે—“કોને કેટલું ઘી જોઈએ છે ?'' સાધુઓ જેટલું કહે તેટલું ઘી લાવી આપતો. વસ્ત્રપુષ્પમિત્રની પણ વસ્ત્રપ્રાપ્તિમાં આ પ્રમાણેની લબ્ધિ હતી. દ્રવ્યથી વસ્ત્રની પ્રાપ્તિ अरवी, क्षेत्रथी ४४यिनीमां अथवा मथुरामां, (वइदिसे - उज्जयिन्यां इति टिप्पणे) अणथी 15 વર્ષાકાળમાં કે શીતકાળમાં, ભાવથી કોઈ એક વિધવા સ્ત્રી પાસે વહોરવું. થયું એવું કે ક્ષુધારૂપ અતિદુઃખને કારણે મરતી એવી કો'ક વિધવા સ્ત્રીએ રૂને કાંતી એક વસ્ત્ર “આવતીકાલે હું પહેરીશ’ એમ વિચા૨ી વણ્યું. તે સમયે તેના ઘરમાં આવેલા પુષ્પમિત્રે સ્ત્રી પાસે વસ્ત્રની યાચના કરી. તેણીએ હર્ષિત થઈ વસ્ત્ર વહોરાવ્યું. પરિણામથી સર્વગચ્છને જોઈએ તેટલા વસ્ત્રો લાવી આપે. (तेरसी सन्धि हती.) 20 જે દુર્બલિકાપુષ્પમિત્ર હતો તેણે નવ પૂર્વોનો અભ્યાસ કર્યો. તે આ પૂર્વેનું રાત-દિવસ પુનરાવર્તન કરે છે. આ પ્રમાણે પુનરાવર્તન કરવાને કારણે તે દુર્બળ થયો. જો તે પુનરાવર્તન ન કરે તો પૂર્વેનું વિસ્મરણ થાય (તેથી રોજ પુનરાવર્તન કરતો.) દસપુરનગરમાં જ તેના સ્વજનો ८९. भर्त्रा स्तोकं स्तोकं पिण्डयता षड्भिर्मासैर्घटो घृतस्य उत्पादितः, वरं तस्याः प्रसूताया उपयुज्यते इति, तेन च याचितम्, अन्यन्नास्ति, तदपि सा हृष्टतुष्टा दद्यात्, परिमाणतो यावद्गच्छस्योपयुज्यते, स 25 च निर्गच्छन्नेव पृच्छति-कस्य कियता घृतेन कार्यम् ?, यावद्भणति तावदानयति । वस्त्रपुष्पमित्रस्य पुनरेषैव लब्धिः वस्त्रेषूत्पादयितव्येषु, द्रव्यतो वस्त्रं, क्षेत्रतो वैदेशे मथुरायां वा, कालतो वर्षासु शीतकाले वा, भावतो यथा एका काऽपि विधवा तया अतिदुःखेन क्षुधा म्रियमाणया कर्त्तयित्वा एकं वस्त्रं वायितं कल्ये परिधास्य इति, अत्रान्तरे सा पुष्पमित्रेण याचिता हष्टतुष्टा दद्यात्, परिमाणतो यावद्गच्छस्य सर्वस्य उत्पादयति । यो दुर्बलिकापुष्पमित्रस्तेन नवापि पूर्वाणि अधीतानि, स तानि दिवा रात्रौ च स्मरति, एवं 30 स स्मरणेन दुर्बलो जातः, Page #168 -------------------------------------------------------------------------- ________________ દુબર્લિકાપુષ્પમિત્રના સ્વજનોને પ્રતિબોધ (નિ, ૭૭૬) ૧૫૭ जैइ सो न झरेज्ज ताहे तस्स सव्वं चेव पम्हुसइ, तस्स पुण दसपुरे चेव नियल्लगाणि, ताणि पुण रत्तवडोवासगाणि, आयरियाण पासं अल्लियंति, ततो ताणि भांति अम्ह भिक्खुणो झाणपरा, तुब्भं झाणं नत्थि, आयरिया भांति - अम्ह झाणं, एस तुब्भ जो निएलओ दुब्बलियपुस्मित्त एस झाणेण चेव दुब्बलो, ताणि भांति - एस गिहत्थत्तणे निद्धाहारेहिं बलिओ, इयाणि नत्थि, तेण दुब्बलो, आयरिओ भाइ - एस नेहेण विणा न कयाइ जेमेड़, 5 ताणि भांति -कतो तुब्भं नेहो ?, आयरिया भणंति - घतपूसमित्तो आणेड़, ताणि न पत्तियंति, ता आयरिया भणति - एस तुम्ह मूले किं आहारेत्ताइतो ? ताणि भांति - निद्धपेसलाणि आहारेताइतो, तेसिं संबोणाए घरं ताणं विसज्जिओ, एत्ताहे देह, तहेव दाउं पयत्ताणि, सोऽवि झरइ, રહેતા હતા. તે સ્વજનો ભગવાવસ્ત્ર ધારણકરનારના (બૌદ્ધધર્મીના) ઉપાસક હતા. સ્વજનો आयार्यपासे आवे छे. स्व४नो उहे छे- “अभारा भिक्षुखो ध्यान धरनारा छे, तमारी पासे 10 ધ્યાન નથી.” આચાર્યે કહ્યું “અમારી પાસે પણ ધ્યાન છે, આ તમારા જે મહારાજ છે દુર્બલિકાપુષ્પમિત્ર, તે ધ્યાનને કારણે જ દુર્બળ છે.” સ્વજનોએ કહ્યું–“આ જ્યારે ગૃહસ્થપણામાં હતા ત્યારે સ્નિગ્ધાહાર કરવા દ્વારા બળવાન હતા, અત્યારે દીક્ષામાં સ્નિગ્ધાહાર નથી તેથી हुण छे. " आयार्ये ४वाज आयो - "खा धी विना झ्यारेय ४भतो नथी." तेखोखे पूछयुं- "तभारी 15 પાસે વળી ઘી ક્યાંથી ?” આચાર્ય કહે છે—“ધૃતપુષ્પમિત્ર લાવે છે” સ્વજનોને વિશ્વાસ બેસતો નથી ત્યારે આચાર્ય કહે છે કે—“આ તમારીપાસે હતો ત્યારે શું ખાતો હતો ?” સ્વજનોએ કહ્યું–“સ્નિગ્ધ અને મધુરદ્રવ્યોનું ભોજન કરતો હતો.” સ્વજનોને બોધ પમાડવા શિષ્યને તેઓના ઘરે મોકલ્યો અને કહ્યું–“અત્યારે પણ તે દ્રવ્યો આપજો.' સ્વજનો પૂર્વની જેમ દ્રવ્યો વહોરાવવા લાગ્યા. તે પણ પૂર્વોનું પુનરાવર્તન કરે છે. તે પણ રાખમાં નંખાતુ હોય એવું જણાય છે. 20 (અર્થાત્ સ્નિગ્ધાહાર વહોરાવ્યા પછી પણ દુર્બળતામાં કોઈ ફેરફાર ન જણાતા સ્વજનોને લાગ્યું કે “સ્નિગ્ધાહાર કરાવવો એ તો રાખમાં હોમ કરવા જેવું છે.”) સ્વજનો વધુ સ્નિગ્ધાહાર વહેારાવે ९०. यदि स न स्मरेत् तदा तस्य सर्वमेव विस्मरति, तस्य पुनर्दशपुरे एव निजकाः, ते पुना • रक्तपटोपासकाः, आचार्याणां पार्श्वे आगच्छन्ति (पार्श्वमाश्रयन्ति ) ततस्ते भणन्ति - अस्माकं भिक्षवो ध्यानपराः, युष्माकं ध्यानं नास्ति, आचार्या भणन्ति - अस्माकं ध्यानम्, एष युष्माकं यो निजको 25 दुर्बलिकापुष्पमित्र एष ध्यानेनैव दुर्बलः, ते भान्ति - एष गृहस्थत्वे स्निग्धाहारैर्बलिकः, इदानीं नास्ति, तेन दुर्बलः, आचार्यो भणति - एष स्नेहेन विना न कदाचित् जेमति, ते भणन्ति - कुतो युष्माकं स्नेहः ?, आचार्या भणन्ति - घृतपुष्पमित्र आनयति, ते न प्रतियन्ति तदा आचार्या भणन्ति - एष युष्माकं मूले किमाहृतवान् ?, ते भणन्ति-स्निग्धपेशलानि आहृतवान्, तेषां संबोधनाय गृहे तेषां विसृष्टः, अधुना दत्त, तथैव दात्तुं प्रवृत्ताः, सोऽपि स्मरति, 30 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तपि नज्जइ छारे छुब्भइ, ताणि गाढयरं देति, ततो निव्विण्णाणि, ताहे भणिओ-एत्ताहे मा झरउ, अंतपंतं च आहारेइ, ताहे सो पुणोऽवि पोराणसरीरो जातो, ताहे ताण उवगतं, धम्मो कहिओ, सावगाणि जायाणि । तत्थ य गच्छे इमे चत्तारि जणा पहाणा तंजहा-सो चेव दुब्बलिय-पूसमित्तो विंझो फग्गुरक्खितो गोट्ठामाहिलोत्ति, जो विंझो सो अतीव मेहावी, सुत्तत्थतदुभयाणं गहणधारणासमत्थो, सो पुण सुत्तमंडलीए विसूरइ जाव परिवाडी आलावगस्स एइ ताव पलिभज्जइ, सो आयरिए भणइ-अहं सुत्तमंडलीए विसुरामि, जओ चिरेण आलावगो परिवाडीए एइ, तो मम वायणायरियं देह, ततो आयरिएहिं दुब्बलियपुस्समित्तो तस्स वायणायरिओ दिण्णो, ततो सो कइवि दिवसे वायणं दाऊण आयरियमुवट्ठितो भणइ-मम वायणं देंतस्स नासति, जं च છે. પરંતુ છેવટે તેઓ થાકી ગયા. હવે આચાર્યે કહ્યું-“હે દુર્બલિકાપુષ્પમિત્ર ! હવે તું પુનરાવર્તન 10 કરીશ નહીં અને અંતમાંત ભોજન (નિરસ ભોજન) કરજે.” ત્યારે તે શિષ્ય ફરી પાછો પૂર્વની જેમ બળવાન બની ગયો. આ જોઈ સ્વજનોને સમજાયું. જિનધર્મ કહ્યો. તેઓ જૈનધર્મના ઉપાસક बनी गया." તે ગચ્છમાં આ ચાર પ્રધાન શિષ્ય હતા– તે જ એક દુર્બલિકાપુષ્પમિત્ર, વિષ્ણુ, ફલ્યુરક્ષિત અને ગોષ્ઠામાહિલ. તેમાં જે વિધ્ય હતો તે અત્યંત મેધાવી અને સૂત્ર-અર્થ તથા તદુભયના 15 (सूत्रार्थन) ३९-१।२९मां समर्थ हतो. ते सूत्रमiseीमा में पामे छ, १२५। या सुधा આલાપકનો ક્રમ આવે ત્યાં સુધી સીદાય છે. (અર્થાત્ વિજ્યની ગ્રહણ-ધારણાશક્તિ તીવ્ર હોવાને કારણે જે સૂત્ર મંડાવ્યું હોય તે સૂત્ર એટલું જલદી પાકું થઈ જાય કે બીજી વારનો સૂત્ર મંડાવવાનો ક્રમ આવતા આવતા ઘણો સમય નીકળી જાય ત્યાં સુધી વિધ્યને હાથ જોડી બેઠા રહેવું પડતું તેથી તે સૂત્રમાંડલીમાં ખેદ પામતો.) તે આચાર્યને કહે છે–“હું સૂત્રમાંડલીમાં ખેદ પામું છું કારણ 20 मश: माला५ने (सूत्रने) सावता पो समय लागेछ, तथा भने वायनायार्य मापो." આચાર્યે વિધ્યને દુર્બલિકાપુષ્પમિત્ર વાચનાચાર્ય તરીકે આપ્યા. ત્યાર પછી દુર્બલિકાપુષ્પમિત્ર કેટલાક દિવસ વાચના આપીને આચાર્યપાસ ઉપસ્થિત થયો અને કહે છે કે-“વાચનાને આપવા જતા મારું બધું ભૂલાઈ જાય છે, કારણ કે મેં સ્વજનોને ત્યાં રહેતા પુનરાવર્તન કર્યું નહોતું. આથી ९१. तदपि ज्ञायते क्षारे क्षिप्यते (यथा), ते गाढतरं ददति, ततो निर्विण्णानि, तदा भणित:25 अधुना मा स्मार्षीः, अन्तप्रान्तं चाहारयति, तदा स पुनरपि पुराणशरीरो जातः, तदा तेषामुपगतं, धर्मः कथितः, श्रावका जाताः । तत्र च गच्छे इमे चत्वारो जनाः प्रधानास्तद्यथा-स एव दुर्बलिकापुष्पमित्रः विन्ध्यः फल्गुरक्षितः गोष्ठमाहिल इति, यो विन्ध्यः सोऽतीव मेधावी, सूत्रार्थतदुभयानां ग्रहणधारणासमर्थः, स पुनः सूत्रमण्डल्यां विषीदति यावत् परिपाट्यालापकस्यायाति तावत्प्रतिभज्यते, स आचार्यान् भणति अहं सूत्रमण्डल्यां विषीदामि, यतश्चिरेणालापकः परिपाट्याऽऽयाति, तन्मह्यं वाचनाचार्यं दत्त, तत 30 आचार्यैर्दुर्बलिकापुष्पमित्रस्तस्मै वाचनाचार्यो दत्तः, ततः स कतिचिदपि दिवसान् वाचनां दत्त्वाऽऽ चार्यमुपस्थितो भणति-मम वाचनां ददतो नश्यति, यच्च Page #170 -------------------------------------------------------------------------- ________________ અનુયોગોનું પૃથક્કરણ (નિ. ૭૭૬) : ૧૫૯ संण्णायघरे नाणुप्पेहियं, अतो मम अज्झरंतस्स नवमं पुव्वं नासिहिति, ताहे आयरिया चिंतेतिजइ ताव एयस्स परममेहाविस्स एवं झरंतस्स नासइ अन्नस्स चिरनटुं चेव-अतिसयकओवओगो मतिमेहाधारणाइपरिहीणे । नाऊण सेसपुरिसे खेत्तं कालाणुभावं च ॥१॥ सोऽणुग्गहाणुओगे वीसुं कासी य सुयविभागेण । सुहगहणादिनिमित्तं णए य सुणिगूहियविभाए ॥२॥ सविसयमसद्दता नयाण. तंमत्तयं च गेण्हंता । मन्नंता य विरोहं अप्परिणामाइपरिणामा ॥३॥ गच्छिज्ज मा हु 5 मिच्छं परिणामा य सुहमाऽइबहुभेया । होज्जाऽसत्ता घेत्तुं ण कालिए तो नयविभागो ॥४॥' પુનરાવર્તન નહીં કરતાં મારું નવમું પૂર્વ નાશ પામશે.” ત્યારે આચાર્ય વિચારે છે કે–“પરમમેધાવી એવા પણ આને પુનરાવર્તન કરવા છતાં જો ભૂલાઈ જાય છે તો અન્યોને (પુનરાવર્તન નહીં કરનારાઓને) પૂર્વે જ નષ્ટ થઈ જશે. (આમ વિચારી આચાર્ય શ્રુતનો ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે ભવિષ્યમાં શિષ્યવર્ગ વધુ નબળો પડશે અને અભ્યાસમાં તકલીફ ઊભી થશે. તેથી તેમને 10 અનુયોગના ચાર વિભાગ કર્યા એ વાતને ભાષ્યગાથાઓ દ્વારા જણાવે છે.) - “શ્રુતના અતિશયમાં મૂકેલ છે ઉપયોગ જેમણે એવા તે આર્યરક્ષિતે પોતાના સિવાયના) શેષપુરુષોને મતિ-ધા-ધારણાદિમાં હીન જાણીને તથા ક્ષેત્ર-કાળના પ્રભાવને જાણીને (શિષ્યો ઉપર) અનુગ્રહ કરવા માટે શ્રુતના વિભાગવડે (આગળ કહેવાતા શ્રુતવિભાગવડ) અનુયોગોને જુદા કર્યા અને સુખપૂર્વક ગ્રહણાદિ માટેનયોને સુનિગૂહિતવિભાગવાળા કર્યા (અર્થાત્ તે તે સૂત્રોમાંથી નયોનું 15 નિરૂપણ કાઢી નાંખ્યું.) II૧-૨ (નોનું નિરૂપણ કાઢી નાંખવાનું બીજું એક વિશેષ કારણ આગળ દેખાડે છે) “નયોના પોતાના વિષયની શ્રદ્ધા નહીં કરતા, તે માત્રને જ ગ્રહણ કરતા અને પરસ્પર વિરોધ માનતા એવા અપરિણામી તથા અતિપરિણામી શિષ્યવર્ગ મિથ્યાત્વને ન પામે અને પરિણામી જીવો સૂક્ષ્માદિ ઘણાં ભેદોને ગ્રહણ કરવામાં અસમર્થ જાણીને કાલિકશ્રુતમાં નયનો વિભાગ કરવામાં આવ્યો નથી. ૩-૪ો. (આ બંને ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે-શિષ્યો ત્રણ પ્રકારના હોય છે–અપરિણામી, અતિપરિણામી અને પરિણામી. તેમાં અપરિણામી જીવ “જ્ઞાન એ જ કલ્યાણકારી છે” વગેરે નયોના પોત-પોતાના વિષયોની શ્રદ્ધા કરતો નથી. તથા જે અતિપરિણામી જીવ છે તે પણ જ્યારે કોઈ એક નયથી “જ્ઞાન એ મુક્તિનું કારણ છે અથવા ક્રિયા એ મુક્તિનું કારણ છે.” એ પ્રમાણે કંઈક કહેવામાં આવે ત્યારે તેટલા માત્રને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે અને જ્ઞાન 25 ९२. सज्ञ तीयगृहे नानुप्रेक्षितम्, अतो ममास्मरतो नवमं पूर्वं नक्ष्यति, तदा आचार्याश्चिन्तयन्तियदि तावदेतस्य परममेधाविन एवं स्मरतो नश्यति अन्यस्य चिरनष्टमेव । कृतातिशयोपयोगो मतिमेधाधारणाभिः परिहीणान् । ज्ञात्वा शेषपुरुषान् क्षेत्रं कालानुभावं च ॥ १॥ सोऽनुग्रहाय अनुयोगान् पृथक् अकार्षीच्च श्रुतविभागेन । सुखग्रहणादिनिमित्तं नयांश्च सुनिगूहितविभागान् ॥ २ ॥ स्वविषयमश्रद्दधतो नयानां तन्मात्रं च गृह्णन्तः । मन्यमानाश्च विरोधमपरिणामा अतिपरिणामाः (च)॥ ३ ॥ गमत मा मिथ्यात्वं परिणामाश्च 30 सूक्ष्मा अतिबहुभेदाः । भवेयुरशक्ता ग्रहीतुं न कालिके ततो नयविभागः ॥ ४ ॥ 20 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) . यदुक्तम्-'अनुयोगस्ततः कृतश्चतुर्द्धति, तत्रानुयोगचातुर्विध्यमुपदर्शयन्नाह मूलभाष्यकार: कालियसुयं च इसिभासियाई तइओ य सूरपण्णत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो ॥१२४॥ (मू.भा) व्याख्या : कालिकश्रुतं चैकादशाङ्गरूपं, तथा ऋषिभाषितानि-उत्तराध्ययनादीनि, 'तृतीयश्च' 5 कालानुयोगः, स च सूर्यप्रज्ञप्तिरिति, उपलक्षणात् चन्द्रप्रज्ञप्त्यादि, कालिकश्रुतं चरणकरणानुयोगः, ऋषिभाषितानि धर्मकथानुयोग इति गम्यते, सर्वश्च दृष्टिवादश्चतुर्थो भवत्यनुयोगः, द्रव्यानुयोग इति हृदयमिति गाथार्थः ॥ ____ तत्र ऋषिभाषितानि धर्मकथानुयोग इत्युक्तं, ततश्च महाकल्पश्रुतादीनामपि ऋषिभाषितत्वाद् એ જ મુક્તિનું કારણ છે કે ક્રિયા એ જ મુક્તિનું કારણ છે એવું એકાંતે પ્રતિપાદન કરનારા 10 જ્ઞાનનય-ક્રિયાનયનો પરસ્પર વિરોધ માને છે. આવા અપરિણામી કે અતિપરિણામી જીવો મિથ્યાત્વને ન પામે, તથા જે પરિણામી જીવો છે તે જો કે મિથ્યાત્વને પામવાના નથી પરંતુ નયોવડે જે સૂક્ષ્મપદાર્થોની વિચારણા કરાય છે તે સૂક્ષ્મપદાર્થોને ગ્રહણ કરવામાં નયોને કારણે મુશ્કેલી પડતી હોવાથી આર્યરક્ષિતસૂરિએ કાલિકશ્રુતમાંથી નવિભાગ કાઢી નાંખ્યો. અહીં કાલિકશ્રુતના ઉપલક્ષણથી સર્વશ્રુત ગ્રહણ કરવું, તથા નવિભાગ એટલે વિસ્તારથી નયોની 15 વ્યાખ્યા.) I૭૭૫-૭૭૬ll અવતરણિકા : પૂર્વે જે કહ્યું કે-“ચાર પ્રકારે અનુયોગ કરવામાં આવ્યો” તે ચાર પ્રકારના અનુયોગને દેખાડતા મૂળભાષ્યકાર કહે છે ? ગાથાર્થ : કાલિકશ્રુત, ઋષિભાષિતાદિ, ત્રીજો સૂર્યપ્રજ્ઞપ્તિ અને સર્વદૃષ્ટિવાદ એ ચોથો અનુયોગ છે. 20 ટીકાર્થ : અગિયાર અંગરૂપ કાલિકશ્રુત છે. તથા ઋષિભાષિતાદિ તરીકે ઉત્તરાધ્યયનાદિ જાણવા. ત્રીજો એટલે કે કાલાનુયોગ, અને તે સૂર્યપ્રજ્ઞપ્તિ છે. અહીં ઉપલક્ષણથી ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે લેવા. કાલિકશ્રુત એ ચરણકરણાનુયોગ છે, ઋષિભાષિત એ ધર્મકથાનુયોગ છે. સર્વદષ્ટિવાદ એ ચોથો એટલે કે દ્રવ્યાનુયોગ છે. (ટીકાનો અન્વય + કાંલિકશ્રુત એ ચરણ-કરણાનુયોગ છે, ઋષિભાષિત એ ધર્મકથાનુયોગ છે, સૂર્ય-પ્રજ્ઞપ્તિ-ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે કાલાનુયોગ અને દૃષ્ટિવાદ 25 એ દ્રવ્યાનુયોગ છે. આ પ્રમાણે આર્યરક્ષિતસૂરિએ ચાર વિભાગ પાડ્યા. તે પહેલા દરેક સૂત્રમાં ચારે અનુયોગનું વર્ણન એકસાથે થતું, જયારે હવે જે સૂત્રમાં જે અર્થ સ્પષ્ટ પણે નીકળતો હોય તે સૂત્રના તે અર્થનું જ નિરૂપણ થાય છે શેષ ત્રણ અનુયોગના અર્થને કરવામાં આવતા નથી. છતાં કરવા હોય તો સામે શ્રોતાને આશ્રયી ગુરુ તે તે અર્થો પણ કહી શકે છે.) ૧૨૪ો. અવતરણિકા : જે ગ્રંથો ઋષિઓવડે કહેવાયા છે, તે ધર્મકથાનુયોગ કહ્યા. તેથી 30 મહાકલ્પશ્રુતાદિ પણ દષ્ટિવાદમાંથી ઉદ્ધરીને ઋષિઓએ કહેલા હોવાથી મહાકલ્પશ્રુતાદિ પણ Page #172 -------------------------------------------------------------------------- ________________ આર્યરક્ષિતસૂરિને વંદન કરવા ઇન્દ્રનું આગમન (નિ. ૭૭૭) તા ૧૬૧ दृष्टिवादादुद्धृत्य तेषां प्रतिपादितत्वाद् धर्मकथानुयोगत्वप्रसङ्ग इत्यतस्तदपोद्धारचिकीर्षयाऽऽह जं च महाकपासुयं जाणि य सेसाणि छेयसुत्ताणि । चरणकरणाणुओगोत्ति कालियत्थे उवगयाइं ॥ ७७७ ॥ व्याख्या : यच्च महाकल्पश्रुतं यानि च शेषाणि छेदसूत्राणि कल्पादीनि चरणकरणानुयोग इतिकृत्वा कालिकार्थे उपगतानीति गाथार्थः ॥ ईयाणिं जहा देविंदवंदिया अज्जरक्खिया तहा भण्णइ-ते विहरंता महुरं गया, तत्थ भूतगुहाए वाणमंतरघरे ठिता । इतो य सक्को देवराया महाविदेहे सीमंधरसामि पुच्छइ निगोदजीवे, जाहे निओयजीवा भगवया वागरिया ताहे भणइ-अत्थि पुण भारहे वासे कोइ जो निओए वागरेज्जा ?, भगवता भणितं-अस्थि अज्जरक्खितो, ततो माहणरूवेण सो आगतो, तं च थेररूवं करेऊण पव्वइएसु निग्गएसु अतिगतो, ताहे सो वंदित्ता पुच्छड्-भगवं ! मज्झ सरीरे 10 ધર્મકથાનુયોગરૂપ માનવાની આપત્તિ આવે છે. તેથી તે આપત્તિને દૂર કરવાની ઇચ્છાથી નિયુક્તિકાર કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : જે મહાકલ્પકૃત છે તે તથા બીજા પણ જે શેષ બૃહત્કલ્પાદિ છેદસૂત્રો છે તે સર્વ ચરણ-કરણાનુયોગ જાણવા. તેથી તે શ્રતો કાલિકાથમાં આવી ગયા એમ જાણવું. 15 આર્યરક્ષિતસૂરિને ઇન્દ્ર વંદન કરવા આવે છે કે . હવે જે રીતે આર્યરક્ષિતસૂરિ ઇન્દ્રથી વંદાયા તે રીતે કહેવાય છે– આચાર્ય વિચરતા મથુરા ગયા. ત્યાં ભૂતગુહાનામના વ્યંતરમંદિરમાં (આગળ ભા.ગા. ૧૩૬માં ભૂતગુહાનામનું ચૈત્ય બતાવ્યું હોવાથી અહીં પણ આ નામનું ચૈત્ય હોય એવું લાગે છે.) રહ્યા. બીજી બાજુ શક્રેન્દ્ર મહાવિદેહમાં સીમંધરસ્વામીને નિગોદના જીવો વિશે પૂછે છે. જ્યારે પ્રભુએ નિગોદના જીવોનું વર્ણન કર્યું ત્યારે 20 શકેન્દ્ર પૂછે છે કે –“શું ભરતક્ષેત્રમાં કોઈ એવું છે કે જે આ પ્રમાણે નિગોદના જીવોનું વર્ણન કરે ?” ભગવાને કહ્યું–“આર્યરક્ષિત છે.” ત્યાંથી કેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યો. જયારે બધા સાધુઓ નીકળી ગયા ત્યારે વૃદ્ધનું રૂપ લઈ આચાર્ય પાસે આવ્યો. તે વૃદ્ધ વંદન કરીને પૂછે છે કે–“ભગવન્! મારા શરીરમાં એક મોટો વ્યાધિ છે. તેથી હું અનશન કરવા ઇચ્છું છું. માટે 25 તમે જણાવો કે મારું આયુષ્ય કેટલું છે?” યવિકોમાં (અધ્યયન વિશેષમાં) આયુષ્ય સંબંધી વાતો ९३. इदानीं यथा देवेन्द्रवन्दिता आर्यरक्षितास्तथा भण्यते-ते विहरन्तो मथुरां गताः, तत्र भूतगुहायां व्यन्तरगृहे स्थिताः। इतश्च शक्रो देवराजो महाविदेहेषु सीमन्धरस्वामिनं पृच्छति निगोदजीवान्, यदा निगोदजीवा भगवता व्याकृतास्तदा भणति-अस्ति पुनर्भारते वर्षे कश्चित् यो निगोदान् व्याकुर्यात् ?, भगवता भणितम्-अस्ति आर्यरक्षितः, ततो ब्राह्मणरूपेण स आगतः, तच्च स्थविररूपं कृत्वा प्रव्रजितेषु 30 निर्गतेषु अतिगतः, तदा स वन्दित्वा पृच्छति-भगवन् ! मम शरीरे Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ન આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) महल्लवाही इमो, अहं च भत्तं पच्चक्खाएज्ज ततो जाणह मम केत्तियं आऊयं होज्जा ?, जविएहिं किर भणिया आऊसेढी, तत्थ उवउत्ता आयरिया जाव पेच्छंति आउं वरिससतमहियं दो तिन्नि वा, ताहे चिंतेइ-भारहो एस मणुस्सो न भवइ, विज्जाहरो वा वाणमंतरो वा, जाव दो सागरोवमाइं ठिती, ताहे भमुहाओ हत्थेहिं उक्खिवित्ता भणइ-सक्को भवाणं, ताहे सव्वं साहइ-जहा महाविदेहे .. 5 मए सीमंधरसामी पुच्छितो, इहं चम्हि आगतो, तं इच्छामि सोउं निओयजीवे, ताहे से कहिया, ताहे तुट्ठो आपुच्छइ-वच्चामि ?, आयरिया भणंति-अच्छह मुहुत्तं, जाव संजता एन्ति, एत्ताहे दुक्कहा संजाता, थिरा भवंति जे चला, जहा एत्ताहेऽवि देविंदा एन्तित्ति, ततो सो भणतिजइ ते ममं पेच्छंति तेण चेव अप्पसत्तत्तणेण निदाणं काहिंति तो वच्चामि, ततो चिन्धं काउं वच्च, ततो सक्को तस्स उवस्सयस्स अण्णहत्तं काउं दारं गतो, ततो आगता संजया पेच्छंति, कतो 10 समेली ती.. मायार्थ तम उपयोग भूयो, न्यारे तुझे छ (साभे २३८ तिर्नु मायु) સો વર્ષનું, બસો વર્ષનું, ત્રણસો વર્ષનું, ત્યારે આચાર્ય વિચારે છે કે- આ મનુષ્ય ભરતક્ષેત્રનો નથી, પરંતુ કો'ક વિદ્યાધર કે વ્યંતર હોવો જોઈએ, છેલ્લે જ્યારે પોતાના જ્ઞાનમાં બે સાગરોપમની સ્થિતિવાળું આયુષ્ય જુએ છે ત્યારે હાથવડે આંખ ઉપર રહેલ ભવાઓને ઊંચી કરીને કહે છે -"तभेन्द्र छो." 5न्द्र सर्व पात ४२ छ-"महाविहेमा में भगवान ने पूछ्युं भने मी 15 हुं भाव्यो छु, तथा निगोन। पोर्नु वर्णन Aiमणवाने हुं ७ ७." __या नियोन पोर्नु पनि थु. त्यारे पुश थईने छन्द्र पूछे छ- “वे हुं 216 ?" આચાર્ય કહે છે-“બે ઘડી ઊભા રહો ત્યાં સુધીમાં સાધુઓ પાછા આવી જશે. અત્યારે દેવલોકાદિની વાતો દુઃશ્રય થઈ છે. તેથી જે ચંચળ હશે તે સ્થિર થશે કે અત્યારે પણ ઇન્દ્રો આવે છે.” આ સાંભળી ઇન્દ્ર કહે છે-“જો તેઓ મને જોશે તો પોતે અલ્પસત્ત્વવાળા હોવાથી નિયાણું કરી બેસશે 20 तेथी ई 06 से सा२८ माटे छ," "तो छ यि रीन. मी." तथा 5 ते 6५श्रयना वारने બીજી દિશામાં ફેરવીને જતો રહ્યો. ९४. महान् व्याधिरयम्, अहं च भक्तं प्रत्याख्यायां ततो ज्ञापयत मम कियदायुरस्ति ?, यविकेषु किल भणिता आयुश्रेणिः, तत्रोपयुक्ता आचार्या यावत्पश्यन्ति आयुर्वर्षशतमधिकं द्वे त्रीणि वा, तदा चिन्तयति-भारत एष मनुष्यो न भवति, विद्याधरो वा व्यन्तरो वा, यावत् द्वे सागरोपमे स्थितिः, 25 तदा ध्रुवौ हस्ताभ्यामुत्क्षिप्य भणति-शक्रो भवान्, तदा सर्वं कथयति-यथा महाविदेहेषु मया सीमन्धरस्वामी पृष्टः, इह चास्म्यागतः तदिच्छामि श्रोतुं निगोदजीवान्, तदा तस्मै कथिताः, तदा तुष्ट आपृच्छति-ब्रजामि ?, आचार्या भणन्ति-तिष्ठत मुहूर्त, यावत्संयता आयान्ति, अधुना दुष्कथा संजाता, स्थिरा भवन्ति ये घलाः, यथाऽधुनाऽपि देवेन्द्रा आयान्तीति, ततः स भणति-यदि ते मां पश्यन्ति, तेनैवाल्पसत्त्वत्वेन निदान करिष्यन्ति ततो ब्रजामि, ततश्चिह्नं कृत्वा व्रज, ततः शक्रस्तस्य उपाश्रयस्यान्यत: 30 कृत्वा द्वारं गतः, तत आगताः संयताः पश्यन्ति, कुतो Page #174 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠામાહિલવડે પરવાદીનો પરાભવ (નિ. ૭૭૭) નો ૧૬૩ यस्स दारं ?, आयरिएहिं वाहिरित्ता-इतो एह, सिटुं च जहा सक्को आगतो, ते भणंति-अहो अम्हेहिं न दिट्ठो, कीस न मुहत्तं धरितो ?, तं चेव साहइ-जहा अप्पसत्ता मणुया निदाणं काहिन्ति तो पाडिहेरं काऊण गतो, एवं ते देविंदवंदिया भवंति। ते कयाइ विहरंता दसपुरं गया, महुराए अकिरियावादी उद्वितो, नत्थि माया नत्थि पिया एवमादिनाहियवादी, तहियं च नत्थि वाई, ताहे संघेण संघाडओ अज्जरक्खियसगासं पेसिओ, जुगप्पहाणा ते, ते आगंतूण 5 तेसिं साहिति, ते य महल्ला, ताहे तेहिं माउलो गोट्टामाहिलो पेसिओ, तस्स वादलद्धी अस्थि, तेण गंतूण सो वादी विणिग्गिहितो, पच्छा सावगेहिं गोट्ठामाहिलो धरितो, तत्थेव वासारत्तं ठितो। इतो य आयरिया चिंतंति-को गणहरो भवेज्जा ?, ताहे जेहिं दुब्बलियपूसमित्तो समक्खितो, जो - ત્યાર પછી (ગોચરીથી પાછા) આવેલા સાધુઓ શોધે છે કે આ ઉપાશ્રયનો દરવાજો ७ मा छे ? मायार्ये सर्वन मोसाव्या-“मा पाठ भावो” भने । माव्यो तो 10 એ વાત કરી. સાધુઓ કહેવા લાગ્યા કે-“અહો ! અમે શક્રને જોયો નથી શા માટે તમે બે ઘડી ઊભો ન રાખ્યો ?” આચાર્ય તે જ વાતને કહે છે કે- અલ્પસત્ત્વવાળા મનુષ્યો નિયાણું કરશે, તેથી તે ચિહ્ન કરીને ગયો. આ પ્રમાણે તે આચાર્યને ઇન્દ્ર વંદન કરવા આવ્યો. ક્યારેક તે વિહાર કરતા દસપુર આવ્યા. મથુરામાં અક્રિયાવાદી ઉત્પન્ન થયો. તે માતા નથી, પિતા નથી વગેરે કહેવાદ્વારા નાસ્તિકવાદ કરતો હતો. તેની સામે લડત 15 આપે એવો એક પણ વાદી નહોતો. તેથી સંઘે એક સંઘાટક આર્યરક્ષિતાચાર્ય પાસે મોકલ્યો, તેઓ યુગપ્રધાન હતા, તે સંઘાટકે આવીને આચાર્યને વાત કરી. તે વૃદ્ધ હતા તેથી તેમણે મામા ગોષ્ઠામાહિલને મોકલ્યા. તેમની પાસે વાદલબ્ધિ હતી. ગોષ્ઠામાહિલે ત્યાં આવીને વાદીને જીતી લીધો. પછી શ્રાવકોએ ગોષ્ઠામાહિલને ત્યાં જ રોક્યા, ત્યાં જ તેમણે ચોમાસુ 20 આ બાજુ આચાર્ય વિચારે છે કે–“મારા પછી ગચ્છને ધારણ કરનાર કોણ હશે?” આચાર્યે દુર્બલિકાપુષ્પમિત્રને ગણ સોપવાનું વિચાર્યું. પરંતુ જે તેમનો સ્વજનવર્ગ હતો તેમને ગોઠામાહિલ ___ ९५. द्वारमेतस्य ?, आचार्यैर्व्याहृताः-इत आयात, शिष्टं च यथा शक्र आगतवान्, ते भणन्ति.अहो अस्माभिर्न दृष्टः, कथं न महतं धुतः, तदेव कथयति-यथाऽल्पसत्त्वा मनुजा निदानं करिष्यन्ति तत् प्रातीहार्यं कृत्वा गतः, एवं ते देवेन्द्रवन्दिता भवन्ति । ते कदाचित् विहरन्तो दशपुरं गताः, 25 मथुरायामक्रियावादी उत्थितः, नास्ति माता नास्ति पिता एवमादिनास्तिकवादी, तत्र च नास्ति वादी, तदा संघेन संघाटक आर्यरक्षितसकाशं प्रेषितो, युगप्रधानास्ते, तौ आगत्य तेभ्यः कथयतः, ते च वृद्धाः, तदा तैर्मातुलो गोष्ठामाहिल: प्रेषितः, तस्य वादलब्धिरस्ति, तेन गत्वा स वादी विनिगृहीतः, पश्चात् श्रावकैः गोष्ठामाहिलो धृतः, तत्रैव वर्षारानं स्थितः । इतश्चाचार्याश्चिन्तयन्ति-को गणधरो भवेत् ?, तदा तैर्दुर्बलिकापुष्पमित्रः समाख्यातः (निर्धारितः) यः 30 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) पुण से सयणवग्गो तेसिं गोट्ठामाहिलो फग्गुरक्खितो वाऽभीमतो, ततो आयरिया सव्वे सद्दावित्ता दिटुंतं करिति-जहा तिण्णि कुडगा-निप्पावकुडो तेल्लकुडो घयकुडोत्ति, ते तिन्निवि हेट्ठाहुत्ता कता निप्फावा सव्वेऽवि णिति, तेल्लमवि नीति, तत्थ 'पुण अवयवा लग्गंति, घतकुडे बहुं चेव लग्गइ, एवमेव अज्जो ! अहं दुब्बलियपूसमित्तं प्रति सुत्तत्थतदुभएसु निप्फावकुडसमाणो जातो, फग्गुरक्खितं प्रति तेल्लकुडसमाणो, गोट्ठामाहिलं प्रति घतकुडसमाणो, अतो एस सुत्तेण य अत्थेण य उवगतो दुब्बलियपूसमित्तो तुब्भ आयरिओ भवउ, तेहिं पडिच्छितो, इयरोवि भणिओ-जहाऽहं वट्टिओ फग्गुरक्खियस्स गोट्ठामाहिलस्स य तहा तुम्हेहिं वट्टियव्वं, ताणिवि भणियाणि-जहा तुब्भे मम वट्टियाणि तहा एयस्स वडेज्जह, अविय- अहं कए वा अकए वा न रूसामि, एस 10 અથવા ફલ્યુરક્ષિત ગણધર તરીકે બને એવી ઇચ્છા હતી. તેથી આચાર્ય સર્વસાધુઓને બોલાવીને દષ્ટાંત કહે છે– ત્રણ પ્રકારના ઘડા હોય છે– વાલનો ઘડો, તેલનો ઘડો અને ઘીનો ઘડો. તે ત્રણને ઊંધા કરતા વાલના ઘડામાંથી બધું નીકળી જાય છે. તેલના ઘડામાંથી પણ નીકળી જાય છે. પરંતુ થોડુંક તેલ ચોંટી જાય છે. જયારે ઘીના ઘડામાં ઘણું બધું રહી જાય છે. એ જ પ્રમાણે હે આર્યો ! હું દુર્બલિકાપુષ્પમિત્ર માટે સૂત્ર-અર્થ-તદુભયને આશ્રયી નિષ્પાવઘડા જેવો થયો છું. 15 (२५ तो भारी पासे था सर्व सूत्र-अर्थ-तमय ३९ ४[ छ. तेथी या सेवा निष्पावधानी જેમ હું પણ ખાલી થઈ ગયો છું.) ફલ્યુરક્ષિત માટે હું તેલના ઘડા જેવો છું. (કારણ કે જેમ તેલના ઘડામાં થોડું તેલ રહી જાય છે. તેમ થોડા સૂત્રાર્થ મારી પાસે રહી ગયા છે અર્થાત તેણે થોડું ઓછું ગ્રહણ કર્યું છે.) તથા ગોઠામાહિલ માટે હું ઘીના ઘડા જેવો છું. આથી સૂત્ર-અર્થથી યુક્ત એવો દુર્બલિકાપુષ્પમિત્ર તમારો આચાર્ય થાઓ.” સર્વ સાધુઓએ વાત સ્વીકારી. આચાર્યે 20 દુર્બલિકાપુષ્પમિત્રને કહ્યું કે–“જે રીતે ફલ્યુરક્ષિત અને ગોષ્ઠામાહિલ સાથે હું વર્તુ છું. તેમ તારે પણ વર્તવું.” તથા સર્વ સાધુઓને પણ કહ્યું કે –“જેમ તમે મારી સાથે વર્તો છો તેમ આની સાથે પણ તમારે વર્તવું, વળી હું તો કાર્ય કે અકાર્યમાં ગુસ્સે થતો નથી. પણ આ તમારો અપરાધ ९६. पुनस्तेषां स्वजनवर्गस्तस्य गोष्ठामाहिलः फल्गुरक्षितो वाऽभिमतः, तत आचार्याः सर्वान् शब्दयित्वा दृष्टान्तं कर्वन्ति-यथा त्रयः कटा:-निष्पावकटस्तैलकटो घतकट इति, ते त्रयोऽपि अर्वाङमखीकता 25 निष्पावाः सर्वेऽपि निर्गच्छन्ति, तैलमपि निर्गच्छति, तत्र पुनरवयवा लगन्ति, घृतकुटे बढेव लगति, एवमेवार्याः ! अहं दुर्बलिकापुष्पमित्रं प्रति सूत्रार्थतदुभयेषु निष्पावकुटसमानो जातः, फल्गुरक्षितं प्रति तैलकुटसमानः, गोष्ठामाहिलं प्रति घृतकुटसमानः, अत एष सूत्रेण चार्थेन चोपगतो दुर्बलिकापुष्पमित्रो युष्माकमाचार्यो भवतु, तैः प्रतीप्सितः, इतरोऽपि भणित:-यथाऽहं वृत्तः फल्गुरक्षिते गोष्ठामाहिले च तथा त्वयाऽपि वर्त्तितव्यं, तेऽपि भणिता:-यथा यूयं मयि वृत्तास्तथैतस्मिन् वर्तेध्वम्, अपिच-अहं कृते 30 वा अकृते वा नारुषमेष Page #176 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠમાહિલ નિતવ થયો (નિ. ૭૭૭) ૧૬૫ न खमहिति, तो सुतरामेव एयस्स वट्टेज्जाह, एवं दोवि वग्गे अप्पाहेत्ता भत्तं पच्चक्खाइउं देवलोगं गता । गोट्ठामाहिलेणवि सुतं जहा आयरिया कालगता, ताहे आगतो पुच्छइ-को गणहरो ठविओ ?, कुडगदिद्रुतो य सुतो, तओ सो वीसुं पडिस्सए ठाइऊणागतो तेसिं सगासं, ताहे तेहिं सव्वेहिं अब्भुट्टितो भणिओ य-इह चेव ठाहि, ताहे नेच्छइ, ताहे सो बाहिंठितो अण्णे वुग्गाहेइ, ते न सक्कंति वुग्गाहेउं । इतो य आयरिया अत्थपोरुसिं करेंति, सो न सुणइ, भणइ य-तुब्भेऽत्थ 5 निप्पावयकुडगा, ताहे तेसु उद्विएस विंझो अणुभासह तं सणेड, अट्रमे कम्मप्पवायपव्वे कम्म वणिज्जड. जहा कम्मं बज्झड. जीवस्स य कम्मस्स य कहं बंधो ?. एत्थ विचारे : अभिनिवेसेण अन्नहा मन्नंतो परूविंतो य निण्हओ जाओत्ति । ___अनेन प्रस्तावेन क एते निह्नवा इत्याशङ्काऽपनोदाय तान् प्रतिपिपादयिषुराहચલાવી લેશે નહીં તેથી એની સાથે સુતરાં સારી રીતે વર્તવું. આ પ્રમાણે બંને વર્ગોને હિતશિક્ષા 10 આપીને અનશન કરીને દેવલોકમાં ગયા. ગોઠામાહિલે પણ સાંભળ્યું કે આચાર્ય કાળ પામ્યા, ત્યારે આવેલા તેણે પૂછ્યું કે-“ગણધર તરીકે કોને સ્થાપ્યો?” ત્યાં તેણે ઘડાનું દષ્ટાંત સાંભળ્યું. તેથી તે જુદા ઉપાશ્રયમાં રહીને સાધુઓ પાસે આવે છે. સર્વ સાધુઓએ તેનો ઊભા થવા દ્વારા વિનય કર્યો અને કહ્યું–“તમે સાથે જ રહો,” તે સાથે રહેવા ઇચ્છતો નથી. અન્ય ઉપાશ્રયમાં રહેલા તેણે અન્ય સાધુઓને કાન ભંભેરવાનું 15 ચાલુ કર્યું. પરંતુ કોઈએ તેની વાતમાં વિશ્વાસ મૂક્યો નહીં. - અહીં આચાર્ય અર્થપૌરુષીને કરે છે તે ગોઠામાહિલ સાંભળતો નથી અને કહે છે કે તમે તો વાલના ઘડા સમાન છો (તમારી પાસે મારે ભણવાનું?) અર્થપૌરુષીને કર્યા પછી વિધ્ધ તેનું અનુભાષણ કરે છે. ગોષ્ઠામાહિલ તે સાંભળે છે. તેમાં આઠમા કર્મપ્રવાદ-પૂર્વમાં કર્મનું વર્ણન ચાલી २यु डोय छ । बंधाय छ, ७१ भने भनी वी ते ५ थाय छ ? ३.... सामानतम 20 - ગોષ્ઠામાહિલ ખોટા આગ્રહને કારણે જુદી રીતે પદાર્થને માનતો અને પોતાના મનની પ્રરૂપણા કરતો निल तरी थयो. ॥७७७॥ અવતરણિકા : આ પ્રસંગથી “આ નિતવો કોણ હતા?” એ પ્રમાણેની આશંકાને દૂર કરવા માટે નિહ્નવોનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ९७. न क्षमिष्यते, ततः सुतरामेवैतस्मिन् वर्तेध्वम्, एवं द्वावपि वर्गों संदिश्य भक्तं प्रत्याख्याय 25 देवलोकं गताः । गोष्ठामाहिलेनापि श्रुतं-यथा आचार्याः कालगताः, तदा आगतः पृच्छति-को गणधरः स्थापितः ?, कुटदृष्टान्तश्च श्रुतः, ततः स पृथग् प्रतिश्रये स्थित्वा आगतः तेषां सकाशं, तदा तैः सर्वैरभ्युत्थितो भणितश्च-इहैव तिष्ठ, तदा नेच्छति, तदा स बहिः-स्थितोऽन्यान् व्युद्ग्राहयति, तान् न शक्नोति व्युदग्राहयितुम् । इतश्चाचार्या अर्थपौरुषीं कुर्वन्ति, स न शृणोति, भणति च- ययमत्र निष्पावकुटसमानाः, तदा तेषूस्थितेषु विन्ध्योऽनुभाषते तत् श्रृणोति, अष्टमे कर्मप्रवादपूर्वे कर्म वर्ण्यते, 30 यथा कर्म बध्यते, जीवस्य च कर्मणश्च कथं बन्धः ?, अत्र विचारे सोऽभिनिवेशेनान्यथा मन्यमानः प्ररूपयंश्च निह्नवो जातः इति । Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મોર આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) बहुरय पएस अव्वत्तसमुच्छादुगतिगअबद्धिया चेव । सत्तेए णिण्हगा खलु तित्थंमि उ वद्धमाणस्स ॥ ७७८ ॥ व्याख्या : 'बहुरय'त्ति एकसमयेन क्रियाध्यासितरूपेण वस्तुनोऽनुत्पत्तेः प्रभूतसमयैश्चोत्पत्तेर्बहुषु समयेषु रता:-सक्ताः बहुरताः, दीर्घकालद्रव्यप्रसूतिरूपिण इत्यर्थः १ । 'पदेस' त्ति पूर्वपदलोपात् 5 નીવપ્રવેશ: પ્રવેશ:, યથા મહાવીરે વીર તિ, ગીવ: પ્રદેશો વેષાં તે નવપ્રવેશ: નિહ્નવી, चरमप्रदेश-जीवप्ररूपिण इति हृदयम् २ । 'अव्वत्त' त्ति उत्तरपदलोपादव्यक्तमता अव्यक्ताः, यथा भीमसेनो भीम इति, व्यक्तं-स्फुटं, न व्यक्तमव्यक्तम्-अस्फुटं मतं येषां तेऽव्यक्तमताः, संयताद्यवगमे सन्दिग्धबुद्धय इति भावना ३ । 'समुच्छेद' त्ति प्रसूत्यनन्तरं सामस्त्येन प्रकर्षच्छेदः समुच्छेदः विनाशः, समुच्छेदमधीयते तद्वेदिनो वा 'तदधीते तद्वेत्ती' (पा०४-२-५९) त्यण् सामुच्छेदाः, 10 क्षणक्षयिभावप्ररूपका इति भावार्थः ४। 'दुग'त्ति उत्तरपदलोपादेकसमये द्वे क्रिये समुदिते द्विक्रियं तदधीयते तद्वेदिनो वा द्वैक्रियाः, कालाभेदेन क्रियाद्वयानुभवप्ररूपिण इत्यर्थः ५ । 'तिग' त्ति त्रैराशिका जीवाजीवनोजीवभेदास्त्रयो राशयः समाहृताः त्रिराशि तत्प्रयोजनं येषां ते त्रैराशिकाः, ગાથાર્થ બહુત, પ્રદેશે, અવ્યકર્ત, સર્મેચ્છેદ, ક્રિક્રિયો ત્રિરાશી અને બદ્ધિક, આ સાત નિતવો વર્ધમાનસ્વામીના તીર્થમાં થયા. 15 ટીકાર્ય ક્રિયાવાળા એક સમયમાં વસ્તુની ઉત્પત્તિ થતી દેખાતી નથી પરંતુ ઘણા સમયમાં જ વસ્તુની ઉત્પત્તિ થતી દેખાય છે માટે ઘણા સમયોને માનનારા બહુરત કહેવાય છે અર્થાત એક સમયમાં નહીં પણ, લાંબા સમયે જ કાર્યની ઉત્પત્તિની પ્રરૂપણાકરનારા બહુરત જાણવા (૧). “પ્રદેશ” અહીં મૂળગાથામાં પૂર્વપદનો લોપ થયેલ હોવાથી પ્રદેશ શબ્દથી જીવ પ્રદેશો જાણવા જેમ કે વીરશબ્દથી મહાવીર ગ્રહણ કરાય છે. એ જીવ તરીકે જેમના મતે છે તેઓ જીવપ્રદેશ નિકૂવો જાણવા 20 અર્થાત્ જીવપ્રદેશોમાં છેલ્લા પ્રદેશને જ જીવ તરીકે કહેનારા આ લોકો છે (૨). “અવ્યક્ત' અહીં ઉત્તરપદનો લોપ થયેલ હોવાથી જેમ ભીમશબ્દથી ભીમસેન ગ્રહણ કરાય છે તેમ અવ્યક્તશબ્દથી અવ્યક્તમતવાળા ગ્રહણ કરવાના છે. તેમાં વ્યક્ત એટલે સ્પષ્ટ, વ્યક્ત નહીં તે અવ્યક્ત = અસ્પષ્ટ, અસ્પષ્ટ મત છે જેઓનો તે અવ્યક્તમતવાળા કહેવાય છે. સંયતાદિનો બોધ કરવામાં સંદેહવાળા (અર્થાત્ આ સાધુ હશે કે નહીં ? એવી શંકાવાળા) (૩). 25 સમુચ્છેદ એટલે ઉત્પત્તિ પછી સમ્ = સંપૂર્ણ રીતે ઉત્ = પ્રકર્ષથી = પ્રબળતાથી જે છેદ તે સમુચ્છેદ = વિનાશ, તે સમુચ્છેદને જે ભણે અથવા તેને (સમુચ્છેદને) જાણનારા – પાણિની ૪.૨.૫૯ સૂત્રથી તેને ભણનાર કે જાણનારના અર્થમાં મ પ્રત્યય લાગતા વૃદ્ધિ થઈને સામુચ્છેદ, અર્થાત્ ક્ષણિક વસ્તુની પ્રરૂપણા કરનારા (૪). ‘દ્વિક” અહીં ઉત્તરપદનો લોપ થયેલ હોવાથી એક સમયમાં બે ભેગી ક્રિયા તે દ્રિક્રિયા કહેવાય. તેને ભણનારા અથવા તેને જાણનારા લૈક્રિયો કહેવાય 30 અર્થાત્ કાળના અભેદવડે (એક સમયમાં) બે ક્રિયાના અનુભવની પ્રરૂપણા કરનારા (૫). ત્રિરાશિ = જીવ-અજીવ અને નોજીવરૂપ ત્રણરાશિનો સમાહાર તે ત્રિરાશિ, એનું છે પ્રયોજન જેઓને તે Page #178 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવો અને નિર્ભવોનું ઉત્પત્તિસ્થાન ( નિ. ૭૭૯) ૧૬૭ राशित्रयख्यापका इति भावना ६ । 'अबद्धिगा चेव' त्ति स्पृष्टं जीवेन कर्म न स्कन्धवद् बद्धमबद्धम्, अबद्धमेषामस्ति विदन्ति वेत्यबद्धिकाः, स्पृष्टकर्मविपाकप्ररूपका इति हृदयम् ७ । 'सत्तेते निण्हया खलु तित्थंमि उ वद्धमाणस्स' त्ति सप्तैते निह्नवा: खलु, निह्नव इति कोऽर्थः ?स्वप्रपञ्चतस्तीर्थकरभाषितं निह्नुतेऽर्थं पचाद्यचि ( नन्दिग्रहिपचादिभ्यो ल्युणिन्यचः पा० ३-११३४ ) ति निह्नवो - मिथ्यादृष्टिः, उक्तं च - “सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः । મિથ્યાદષ્ટિ: સૂત્ર ૢિ ન: પ્રમાળ ખિત્તામિતિમ્ । o ૫'' खल्विति विशेषणे, किं विशिनष्टि ? - अन्ये तु द्रव्यलिङ्गतोऽपि भिन्ना बोटिकाख्या इति, तीर्थे वर्द्धमानस्य, पाठान्तरं वा - ' एतेसिं निग्गमणं वोच्छामि अहाणुपुवीए त्ति गाथार्थः ॥ साम्प्रतं येभ्यः समुत्पन्नास्तान् प्रतिपादयन्नाह— 5 10 बहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ । . अव्वत्ताऽऽसाढाओ सामुच्छेयाऽऽसमित्ताओ || ७७९ ॥ व्याख्या : बहुरता: जमालिप्रभवाः, जमालेराचार्यात् प्रभवो येषां ते तथाविधाः, जीवप्रदेशाश्च ઐરાશિકો અર્થાત્ ત્રણરાશિનું નિરૂપણ કરનારા (૬). અબુદ્ધિક = જીવ સાથે કર્મ ચોટેલું છે, પણ સ્કંધની જેમ [અર્થાત્ જેમ એક સ્કંધમાં પરમાણુ પરસ્પર એકમેક ભાવને પામેલ છે તેની જેમ] 15 બંધાયેલું = એકમેકભાવને પામેલું નથી માટે જ તે અબદ્ધ છે. જેઓના મતે કર્મ અબદ્ધ છે અથવા અબદ્ધ કર્મને જે જાણે છે તેઓ અબદ્ધિક અર્થાત્ સ્પષ્ટ એવા કર્મના વિપાકની પ્રરૂપણા કરનારા જાણવા (૭). આ સાત નિહ્નવો વર્ધમાનસ્વામીના તીર્થમાં થયા. નિહ્નવ એટલે શું ? – જેઓ પોતાના (બુદ્ધિ પ્રમાણેના) વિસ્તારથી (માયાથી) તીર્થંકરભાષિત અર્થને છુપાવે તે નિહ્નવો કહેવાય છે. અહીં નિ + @ ધાતુ પચાદિગણમાં છે અને પાણિની ૩.૧.૧૩૪ 20 સૂત્રથી પચાદિ ધાતુને અલ્ પ્રત્યય લાગે છે, તેથી નિર્ભવ શબ્દ બન્યો. આ નિહ્નવો મિથ્યાર્દષ્ટિ હોય છે. કહ્યું કે “સૂત્રમાં કહેવાયેલ એક પણ અક્ષર નહીં ગમવાથી વ્યક્તિ મિથ્યાર્દષ્ટિ થાય છે કારણ કે જિને કહેલ સૂત્ર જ અમારે પ્રમાણ છે. ।।૧।।’ મૂળગાથામાં ‘જીતુ’ શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે. કયો વિશેષ અર્થ જણાવે છે ? (આ સાત નિહ્નવો તો સાક્ષાત્ સૂત્રમાં કહ્યા છે જે દ્રવ્યલિંગથી સમાન છે) જ્યારે બીજા અન્ય દિગમ્બરો તો દ્રવ્યલિંગથી પણ જુદા મિ‚વો છે. 25 મૂળ ગાથાના પશ્ચાર્ધમાં પાઠાન્તર જાણવો, તે આ પ્રમાણે—“આ નિહ્નવોની ઉત્પત્તિ ક્રમશઃ હું કહીશ.'' ||૭૭૮॥ અવતરણિકા : હવે જેઓમાંથી આ મતો ઉત્પન્ન થયા તેઓનું પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : બહુરતો જમાલિથી ઉત્પન્ન થયા. જમાલિ-આચાર્યથી ઉત્પત્તિ છે જેઓની તે 30 Page #179 -------------------------------------------------------------------------- ________________ 15 ૧૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तिष्यगुप्तादुत्पन्नाः, अव्यक्ता आषाढात्, सामुच्छेदाः अश्वमित्रादिति गाथार्थः ॥ - गंगाओ दोकिरिया छलुगा तेरासियाण उप्पत्ती । थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परूविंति ॥ ७८० ॥ व्याख्या : गङ्गात् द्वैक्रियाः, षडुलूकात् त्रैराशिकानामुत्पत्तिः, स्थविराश्च गोष्ठामाहिलाः 5 स्पृष्टमबद्धं प्ररूपयन्ति, कर्मेति गम्यते, 'पुटुमबद्धं परूविंसु' वा पाठान्तरं, ततश्चाबद्धिका गोष्ठामाहिलात् सञ्जाता इति गाथार्थः ॥ साम्प्रतं येषु पुरेषूत्पन्नास्त एते निवास्तानि प्रतिपादयन्नाह सावत्थी उसपुर सेयविया मिहिल उल्लुगातीरं । पुरिमंतरंजि दसपुर रहवीरपुरं च नगराइं ॥ ७८१ ॥ व्याख्या : श्रावस्ती ऋषभपुरं श्वेतविका मिथिला, उल्लुकातीरं पुरमन्तरञ्जि दशपुरं रथवीरपुरं 10 च नगराणि, निह्नवानां यथायोगं प्रभवस्थानानि, वक्ष्यमाणभिन्नद्रव्यलिङ्गमिथ्यादृष्टिबोटिकप्रभवस्थान___रथवीरपुरोपन्यासो लाघवार्थ इति गाथार्थः ॥ भगवतः समुपजातकेवलस्य परिनिर्वृतस्य च कः कियता कालेन निह्नवः समुत्पन्न इति प्रतिपादयन्नाह ___चोद्दस सोलस वासा चोइसवीसुत्तरा य दोण्णि सया । अट्ठावीसा य दुवे पंचेव सया उ चोयाला ॥ ७८२ ॥ જમાલિપ્રભવ (કહેવાયા એ પ્રમાણે સમાસ જાણવો.) જીવપ્રદેશને કહેનારા લોકો તિષ્યગુણથી ઉત્પન્ન થયા. અવ્યક્ત આષાઢાચાર્યમાંથી અને સામુચ્છેદો અશ્વમિત્રમાંથી ઉત્પન્ન થયા. ૭૭૯તા ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : ગંગમાંથી વૈક્રિયો ઉત્પન્ન થયા. ષડુલૂકમાંથી ત્રરાશિકોની ઉત્પત્તિ થઈ. વિર 20 એવા ગોષ્ઠામાહિલ સ્પષ્ટ અને અબદ્ધ એવા કર્મની પ્રરૂપણા કરે છે. જો કે મૂળગાથામાં “કર્મ” શબ્દ નથી તે અહીં જાણી લેવો. અથવા “પ્રરૂપણા કરી” એ પ્રમાણે પાઠાન્તર જાણવો. તેથી અબદ્ધિકો ગોઠામાદિલથી ઉત્પન્ન થયા. ll૭૮૦ અવતરણિકાઃ હવે જે નગરમાં તેઓની ઉત્પત્તિ થઈ તે નગરોનું પ્રતિપાદન કરતા કહે છે ? - ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતવિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજિકાપુર, દસપુર અને રથવીરપુર, આ નગરો નિહ્નવોના ક્રમશઃ ઉત્પત્તિસ્થાનરૂપે જાણવા, જો કે આગળ આવતા દ્રવ્યલિંગથી જુદા એવા મિથ્યાદષ્ટિદિગંબરોનું ઉત્પત્તિસ્થાન રથવીરપુર આગળ જ કહેવું જોઈતું હતું છતાં અહીં જ જે કહ્યું તે લાઘવ માટે જાણવું. ૭૮૧ અવતરણિકા : ભગવાનના કેવલજ્ઞાન અને નિર્વાણ પછી કયો નિહ્નવ કેટલા કાળે ઉત્પન્ન 30 થયો ? તેનું પ્રતિપાદન કરતા જણાવે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. 5 Page #180 -------------------------------------------------------------------------- ________________ 10 નિદ્ભવકાળ (નિ. ૭૮૩) ૧૬૯ व्याख्या : चतुर्दशषोडशवर्षाणि तथा 'चोद्दसवीसुत्तरा य दोन्नि सय' त्ति चतुर्दशाधिके द्वे शते विंशत्युत्तरे च द्वे शते, वर्षाणामिति गम्यते, तथाऽष्टाविंशत्यधिके च द्वे शते, तथा पञ्चैव शतानि चतुश्चत्वारिंशदधिकानि, इति गाथार्थः ॥ अवयवार्थं तु भाष्यकार एव प्रतिपादयिष्यति ॥ पंच सया चुलसीया छच्चेव सया णवोत्तरा होति । णाणुप्पत्तीय दुवे उप्पण्णा णिव्वुए सेसा ॥ ७८३ ॥ व्याख्या : पञ्च शतानि चतुरशीत्यधिकानी षट् चैव शतानि नवोत्तराणि भवन्ति । ज्ञानोत्पत्तेरारभ्य चतुर्दशषोडशवर्षाणि यावदतिक्रान्तानि तावदत्रान्तरे द्वावाद्यावुत्पन्नौ, उत्पन्ना निर्वृत्ते भगवति यथोक्तकाले चातिक्रान्ते शेषाः खल्वव्यक्तादय इति, बोटिकप्रभवकालाभिधानं लाघवार्थमेवेति गाथार्थः ॥ . अधुना सूचितमेवार्थं मूलभाष्यकृद् यथाक्रमं स्पष्टयन्नाह चोद्दस वासाणि तया जिणेण उप्पाडियस्स णाणस्स । .. तो बहुरयाण दिट्ठी सावत्थीए समुप्पण्णां ॥ १२५ ॥ (मू०भा० ) व्याख्या : चतुर्दशवर्षाणि तदा 'जिनेन' वीरेणोत्पादितस्य ज्ञानस्य ततोऽत्रांन्तरे बहुरतानां दृष्टिः श्रावस्त्यां नगर्यां समुत्पन्नेति गाथार्थः ॥ यथोत्पन्ना तथोपदर्शयन् सङ्ग्रहगाथामाह 15 ટીકાર્થ ચૌદવર્ષે, સોળવર્ષે તથા બસો ચૌદવર્ષે, અને બસો વસવર્ષે તથા બસો અઠ્ઠાવીસવર્ષે અને પાંચસો ચુમ્માલીસવર્ષે ઉત્પત્તિ થઈ. વિસ્તારથી ભાષ્યકાર જ પ્રતિપાદન કરશે. ll૭૮રા ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : પાંચસો ચોર્યાશી અને છસો નવવર્ષે ઉત્પત્તિ થઈ. કેવલજ્ઞાન ઉત્પન્ન થયાને ચૌદ भने सोगवर्ष थया त्यारे प्रथम अनिलको उत्पन्न थया. (अर्थात् प्रथमनित यौहवर्ष बाद मने 20 બીજો સોળવર્ષ બાદ થયો.) ભગવાનનું નિર્વાણ થયા પછી ઉપર કહેવાયેલ કાળ પસાર થતાં શેષ નિતવો ઉત્પન્ન થયા. દિગંબરોની ઉત્પત્તિ કાળનું જે અભિધાન (કથન) કર્યું છે તે લાવવા માટે જાણવું. (અર્થાત્ કાળનો પ્રસંગ ચાલતો હોવાથી અહીં સાથે-સાથે બતાવ્યું જેથી પાછળ ફરી દેખાડવું પડે નહીં.) al૭૮all मत२ : ४वे (du. ७८२५i) सूथित अर्थने भूगमाध्य२ मश: स्पष्ट ४२d 3 25 ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : જિન એવા વીર ભગવાનવડે ઉત્પન્ન કરાયેલ જ્ઞાનને ચૌદવર્ષ થયા ત્યારે બહુરતોની દૃષ્ટિ શ્રાવસ્તીનગરીમાં ઉત્પન્ન થઈ. ll૧૨પા અવતરણિકા : જે રીતે આ મત ઉત્પન્ન થયો તે રીતે દેખાડતા સંગ્રહગાથાને કહે છે કે 30 Page #181 -------------------------------------------------------------------------- ________________ १७० * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) जेट्ठा सुदंसण जमालिऽणोज्ज सावत्थितेंदुगुज्जाणे । पंचसया य सहस्से ढँकेण जमालि मोत्तूणं ॥ १२६ ॥ ( मू० भा० ) व्याख्या : कुण्डपुरं नगरं, तत्थ जमाली सामिस्स भाइणिज्जो, सो सामिस्स मूले पंचसयपरिवारो पव्वइओ, तस्स भज्जा सामिणो दुहिता, तीसे नामाणि जेठ्ठत्ति वा सुदंसणत्ति वा अणोज्जत्ति 5 वा, सावि सहस्सपरिवारा अणुपव्वइया, जहा पण्णत्तीए तहा भाणियव्वं, एक्कारसंगा अहिज्जिया, सामि आपुच्छिऊण पंचसयपरिवारो जमाली सावत्थीं गतो, तत्थ तेंदुगे उज्जाणे कोट्ठए चेइए समोसढो, तत्थ से अंतपंतेहिं रोगो उप्पन्नो, न तरइ निसन्नो अच्छिउं, तो समणे भणियाइओसेज्जासंथारयं करेह, ते काउमारद्धा ॥ अत्रान्तरे जमालिर्दाहज्वराभिभूतस्तान् विनेयान् पप्रच्छ - संस्तृतं न वेति ?, ते उक्तवन्तः - संस्तृतमिति, स चोत्थितो जिगमिषुरर्धसंस्तृतं दृष्ट्वा 10 क्रुद्धः, सिद्धान्तवचनं स्मृत्वा 'क्रियमाणं कृत' मित्यादि कर्मोदयतो वितथमिति चिन्तयामास, गाथार्थ : भ्येष्ठा - सुदर्शना-४भासी अनवद्या-श्रावस्ती - तिहुई उद्यान- पांयसो- हभर-ढं श्राव5જમાલિને છોડી (શેષ પાછા ફર્યા.) (ગાથાનો અક્ષરાર્થ ટીકાના અંતે આપેલ છે.) ★ जडुरतमतनी उत्पत्ति ટીકાર્થ : કુંડપુરનામે નગર હતું. ત્યાં સ્વામીનો ભાણિયો જમાલી રહેતો હતો. તેણે ભગવાન 15 પાસે પાંચસો સાથે દીક્ષા લીધી. તેની પત્ની સ્વામીની દીકરી હતી. ‘તેણીના જ્યેષ્ઠા-સુદર્શના અને અનવદ્યા એમ ત્રણ નામો હતા. તેણીએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પાછળથી દીક્ષા લીધી. આ વિષયમાં પ્રજ્ઞપ્તિગ્રંથમાં જે રીતે વર્ણન કરેલ છે તે રીતે અહીં પણ જાણી લેવું. જમાલી અગિયાર અંગ ભણ્યા. સ્વામીને પૂછીને જમાલી પાંચસો પરિવાર સાથે શ્રાવસ્તીનગરીમાં આવ્યા. ત્યાં હિંદુકનામના ઉદ્યાનમાં કોઇકનામે ચૈત્યમાં રહ્યા. ત્યાં રહેતા જમાલીને અંત-પ્રાંત 20 ખોરાકને કારણે રોગ ઉત્પન્ન થયો. તેઓ નીચે બેસવા સમર્થ બન્યા નહીં તેથી તેઓએ શ્રમણોને કહ્યું–“સંથારો પાથરો.' સાધુઓ સંથારો પાથરવા લાગ્યા. એટલામાં દાહજ્વરથી પીડાતા જમાલિએ તે શિષ્યોને પૂછ્યું કે “સંથારો પથરાયો કે નહીં ?” તેઓએ કહ્યું –“પથરાઈ ગયો.” તે ઊભા થયા. સંથારા તરફ જવાની ઇચ્છાવાળા તેમને અડધા પથરાયેલા સંથારાને જોઈને ક્રોધ भग्यो सिद्धान्तना वयनोनुं स्मरा उरीने उर्मोहयने आरए "क्रियमाणं कृतं" वगेरे वयनो मोटा 25 ९८. कुण्डपुरं नगरं तत्र जमालिः स्वामिनो भागिनेयः, स स्वामिनो मूले पञ्चशतपरीवारः प्रव्रजितः, तस्य भार्या स्वामिनो दुहिता, तस्या नामानि - ज्येष्ठेति वा सुदर्शनेति वा अनवद्येति वा, साऽपि सहस्त्रपरिवारा अनुप्रव्रजिता, यथा प्रज्ञप्तौ तथा भणितव्यम्, एकादशाङ्गान्यधीतानि, स्वामिनमापृच्छ्य पञ्चशतपरीवारो जमालिः श्रावस्तीं गतः, तत्र तिन्दुकोद्याने कोष्ठके चैत्ये समवसृतः, तत्र तस्यान्तप्रान्तै रोग उत्पन्नः, न शक्नोति निषण्णः स्थातुं, ततः श्रमणान् भणितवान् शय्यासंस्तारकं कुरुत, ते 30 कर्त्तुमारब्धाः । Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રથમનિÁવ જમાલિ (નિ. ૭૮૩) 'क्रियमाणं कृत' मित्येतद् भगवद्वचनं वितथं, प्रत्यक्षविरुद्धत्वात्, अश्रावणशब्दवचनवत्, प्रत्यक्षविरुद्धता चास्यार्धसंस्तृतसंस्तारासंस्तृतदर्शनात्, ततश्च क्रियमाणत्वेन प्रत्यक्षसिद्धेन कृतत्वधर्मोऽपनीयत इति भावना, ततो यद् भगवानाह तदनृतं, किन्तु कृतमेव कृतमिति, एवं पर्यालोच्यैवमेव प्ररूपणां चकारेति, स चेत्थं प्ररूपयन् स्वगच्छस्थविरैरिदमुक्तः - हे आचार्य ! 'क्रियमाणं कृत' मित्यादि भगवद्वचनमवितथमेव, नाध्यक्षविरुद्धं, यदि क्रियमाणं क्रियाविष्टं कृतं 5 नेष्यते ततः कथं प्राक्क्रियाऽनारम्भसमय इव पश्चादपि क्रियाऽभावे तविष्यत इति, सदा प्रसङ्गात्, क्रियाऽभावस्याविशिष्टत्वात्, तथा यच्चोक्तं भवता 'अर्द्धसंस्तुतसंस्तारासंस्तृतदर्शनात् ' तदप्ययुक्तं, यतो यद् यदा यत्राकाशदेशे वस्त्रमास्तीर्यते तत्तदा तत्रास्तीर्णमेव, एवं पाश्चात्यवस्त्रास्तरणसमये છે એમ વિચારવા લાગ્યા. ૧૭૧ તેમણે વિચાર્યું કે— “યિમા તે” વગેરે ભગવાનનું વચન ખોટું છે, કારણ કે પ્રત્યક્ષથી 10 વિરુદ્ધ છે. જેમ કોઈ કહે કે “શબ્દ એ શ્રવણયોગ્ય નથી.” આ વચન જેમ પ્રત્યક્ષથી વિરુદ્ધ હોવાથી ખોટું છે તેમ, અર્ધ પથરાયેલ સંથારો પથરાયેલો દેખાતો નથી તેથી કરાતો (પથરાતો) હોય તે કરાયો (પથરાયો) એવું વચન પણ પ્રત્યક્ષવિરુદ્ધ છે. માટે પ્રત્યક્ષસિદ્ધ એવા ક્રિયમાણત્વધર્મવડે કૃતત્વધર્મ દૂર કરાય છે. (અર્થાત્ સામે વસ્તુ થઈ રહી છે એ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી તે વસ્તુ થઈ ગઈ એવું કહેવું એ પ્રત્યક્ષથી બાધિત છે.) માટે ભગવાન જે કહે છે તે ખોટું છે. ખરેખર 15 તો જે થઈ ગયું હોય તે જ થયું કહેવાય. આ પ્રમાણે વિચારીને તેણે એ પ્રમાણે જ પ્રરૂપણા કરવાની શરૂ કરી. આ રીતે પ્રરૂપણા કરતા જમાલિને પોતાના ગચ્છના જ સ્થવિરસાધુઓએ આ પ્રમાણે કહ્યું : સ્થવિરો : હે આચાર્ય ! ‘‘યિમાળ ત’” વગેરે ભગવાનનું વચન સાચું જ છે. તે પ્રત્યક્ષવિરુદ્ધ નથી. જો ક્રિયમાણ અર્થાત્ ક્રિયાથી યુક્ત વસ્તુ કૃત તરીકે ન માનો તો પૂર્વ ક્રિયાના અનારંભસમયની 20 જેમ પછી પણ ક્રિયાના અભાવમાં તે વસ્તુ કૃત તરીકે કેવી રીતે મનાય ? (કહેવાનો આશય એ છે કે - ધારો કે કુંભાર ઘટ બનાવવા માટેની ક્રિયાનો આરંભ જે ક્ષણે કરે છે તેની પૂર્વક્ષણ એ ક્રિયાના અનારંભનો સમય છે. આ પૂર્વક્ષણે ક્રિયા જ શરૂ થઈ ન હોવાથી ક્રિયાનો અભાવ છે. જેમ આ પૂર્વક્ષણે ક્રિયાનો અભાવ હોવાથી ઘટરૂપ કાર્ય થતું નથી તેમ ક્રિયાની પૂર્ણાહુતિ પછીની ક્ષણે પણ ક્રિયાનો અભાવ હોવાથી કાર્ય થશે નહીં કારણ કે ક્રિયારંભપૂર્વેનો ક્રિયા-અભાવ અને 25 ક્રિયાપૂર્ણાહુતિ પછીનો ક્રિયા-અભાવ સરખો જ છે. તેમાં કોઈ ભેદ નથી. એટલે ક્રિયા પછી જો ક્રિયા-અભાવ હોવા છતાં કાર્ય માનશો, તો ક્રિયા-આરંભ પૂર્વે પણ ક્રિયાના અભાવમાં કાર્ય માનવું પડશે, એટલે કે સદા કાર્ય હોવાની આપત્તિ આવશે. વળી તમે જે કહ્યું હતું કે “અર્ધ પથરાયેલ સંથારો પથરાયેલ દેખાતો નથી” તે પણ અયુક્ત છે કારણ કે જે વસ્ત્ર જ્યારે જે આકાશદેશમાં પથરાય છે, ત્યારે તે વસ્ર તેટલા આકાશપ્રદેશમાં 30 પથરાયેલું જ કહેવાય છે. આ પ્રમાણે છેલ્લા વસ્ત્ર પાથરવાના સમયે સંથારો પથરાઈ ગયો જ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નો આવશ્યકનિર્યુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) खल्वसावास्तीर्ण एव, विशिष्टसमयापेक्षीणि च भगवद्वचनानि, अतोऽदोष इति ॥ एवं सो जाहे न पडिवज्जइ ताहे केइ असद्दहंता तस्स वयणं गया सामिसगासं, अण्णे तेणेव समं ठिया, पियदंसणावि तत्थेव ढंको नाम कुंभगारो समणोवासओ, तत्थ ठिया, सा वंदितुं आगया, तंपि तहेव पण्णवेइ, सा य तस्साणुराएण मिच्छत्तं विपडिवण्णा, अज्जाणं परिकहेइ, तं च ढंकं भणति, सो जाणति-एसाऽवि विप्पडिवण्णा नाहव्व[वा]एणं, ताहे सो भणति-सम्मं अहं न याणामि एयं विसेसतरं, अण्णया कयाई सज्झायपोरुसिं करेइ, ततो ढंकेण भायणाणि उव्वत्तंतेण ततोहुत्तो इंगालो छूढो, ततो तीसे संघाडीए एगदेसो दड्डो, सा भणइसावय ! किं ते संघाडी दड्डा ?, सो भणइ-तुब्भे चेव पण्णवेह जहा-दज्झमाणे अडड्डे, केण છે. ભગવાનના વચનો વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા છે. (અર્થાત્ તે તે ક્ષણને આશ્રયીને જ 10 ભગવાને “ક્રિયાને ત” કહ્યું છે.) આથી કોઈ દોષ નથી. આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે જમાલિ સમજતા નથી ત્યારે તેમના વચનો ઉપર શ્રદ્ધા વિનાના કેટલાક સાધુઓ સ્વામી પાસે ગયા. અન્યસાધુઓ જમાલિ સાથે રહ્યા. પ્રિયદર્શના પણ (જમાલિની પત્ની પણ) તે ગામમાં જે ઢંકનામે કુંભકાર શ્રમણોપાસક હતો. તેના ઘરે (તેણે આપેલી વસતિમાં) રહી. તે જમાલિને વંદન કરવા આવી. ત્યારે જમાલિ તેને પણ તે જ રીતે પ્રરૂપણા 15 કરે છે. પ્રિયદર્શન પણ જમાલિ પ્રત્યેના અનુરાગને કારણે મિથ્યાત્વને પામી. તે પોતાના સાધ્વીજીઓને વાત કરે છે અને ઢક શ્રાવકને પણ વાત કરે છે. ઢક શ્રાવક જાણે છે કે–“આ ભગવાનના વચનથી (મતથી) વિપ્રતિપત્ર=વિપરીત સ્વીકારવાળી થઈ છે.” તે કહે છે-“આ વિષયમાં હું કંઈ વિશેષ સારી રીતે જાણતો નથી.” એકવાર પ્રિયદર્શના સ્વાધ્યાય પૌરુષીને કરે છે. ત્યારે ભાજનોને ફેરવતા (ભઠ્ઠીમાં બરાબર 20 પકાવવા માટે ઉપર-નીચે કરતાં) ઢંકે તે તરફ એક અંગારો નાંખ્યો. તેથી તેની સંઘાટીનો (સાધ્વીજીઓને પહેરવાનું અધોવસ્ત્ર વિશેષ) એક ભાગ બળી ગયો. તેણીએ કહ્યું–“હે શ્રાવક ! શા માટે મારી સંઘાટી તમે બાળી નાંખી ?” તેણે કહ્યું—“તમે તો કહો છો કે બળતું હોય તે બાળ્યું એમ કહેવાય નહીં, કોણે તમારી સંઘાટી બાળી ?” (અર્થાત્ સંઘાટીનો એક ભાગ જ બળી ९९. एवं स यदा न प्रतिपद्यते तदा केचिदश्रद्दधतस्तस्य वचनं स्वामिसकाशं गताः, अन्ये तेनैव 25 समं स्थिताः, प्रियदर्शनाऽपि, तत्रैव ढङ्को नाम कुम्भकार: श्रमणोपासकः, तत्र स्थिता, सा वन्दितुमागता, तामपि तथैव प्रज्ञापयति, सा च तस्यानुरागेण मिथ्यात्वं विप्रतिपन्ना, आर्याभ्यः परिकथयति, तं च ढङ्घ भणति, स जानाति - एषाऽपि विप्रतिपन्ना नाथवचनेन[वादेन], तदा स भणति-सम्यगहं न जानामि एतद् विशेषतरम्, अन्यदा कदाचित्स्वाध्यायपौरुषीं करोति, ततो ढङ्केन भाजनान्युद्वर्त्तयता ततोऽङ्गारः क्षिप्तः, ततस्तस्याः संघाट्या एकदेशो दग्धः, सा भणति-श्रावक ! किं त्वया संघाटी दग्धा ?, स 30 भणति-यूयमेव प्रज्ञापयत यथा-दह्यमानमदग्धं, केन Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજો નિહ્નવવાદ (ભા. ૧૨૭) ક ૧૭૩ तुब्भ संघाडी दड्डा ?, ततो सा संबुद्धा भणइ-इच्छामि संमं पडिचोयणा, ताहे सा गंतूण जमालिं पण्णवेइ बहुविहं, सो जाहे न पडिवज्जइ ताहे सा सेससाहुणो य सामि चेव उवसंपण्णाई, इतरोऽवि एगागी अणालोइयपडिकंतो कालगतो ॥ एष सङ्ग्रहार्थः, अक्षराणि त्वेवं नीयन्ते, *जेठ्ठा सुदंसणा अणोज्जति जमालिघरणीए नामाई, सावत्थीए नयरीए तेंदुगुज्जाणे जमालिस्स एसा दिट्ठी उप्पण्णा, तत्थ पंचसया य साहूणं सहस्सं च संजईणं, एतेसिं जे सतं ण पडिबुद्धं 5 तं ढंकेण पडिबोहियंति वक्कसेसं, जमालिं मोत्तूणंति ॥ अन्ये त्वेवं व्याचक्षते-जेट्ठा महत्तरिगा सुदंसणाऽभिहाणा भगवतो भगिणी, तीसे जमाली पुत्तो, तस्स अण्णोज्जा नाम भगवतो दुहिता भारिया ॥ शेषं पूर्ववत् । गतः प्रथमो निह्नवः, साम्प्रतं द्वितीयं प्रतिपादयन्नाह सोलस वासाणि तया जिणेण उप्पाडियस्स णाणस्स । - 10 जीवपएसियदिट्ठी उसभपुरंमी समुप्पण्णा ॥ १२७ ॥ (भा०) રહ્યો છે આખી સંઘાટી કોણે બાળી ?) ત્યારે બોધ પામેલી પ્રિયદર્શના કહે છે-“તમારી પ્રેરણાને હું સમ્યફ સ્વીકારું છું.” ત્યાર પછી તે જમાલિ પાસે જઈ ઘણા પ્રકારે તેને સમજાવે છે. આ રીતે, પણ જ્યારે તે સમજતા નથી. ત્યારે તે અને શેષ સાધુઓ બધા સ્વામી પાસે જતા રહે છે. - જમાલિ એકલા પોતાના અપરાધોની આલોચના કર્યા વિના કાળ પામ્યા. આ સંગ્રહાર્થ 15 થયો. મૂળગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે જાણવો – જયેષ્ઠા, સુદર્શન અને અનવદ્યા એ જમાલિની પત્નીના નામો છે. શ્રાવસ્તીનગરીના હિંદુકઉદ્યાનમાં જમાલિનો આ મત ઉત્પન્ન થયો. ત્યાં પાંચસો . સાધુઓ અને એક હજાર સાધ્વીજીઓ હતા. તેઓમાં જેઓ સ્વયં પ્રતિબોધ પામ્યા નહીં, તેઓને જમાલિને છોડી ઢંકશ્રાવકે પ્રતિબોધ પમાડ્યા. મૂળગાથામાં (પ્રતિબોધ પમાડ્યા) પદ આપ્યું નથી ते वास्यशेष तरी3 all सेj (अर्थात् ५.२थी सभ से.) 24ts eोओ सेम डे छ - 20 જયેષ્ઠા, મહત્તરિકા અને સુદર્શન એ ભગવાનની બહેનનાં નામો છે. તેનો પુત્ર જમાલી હતો, તેની પત્ની તરીકે અનવદ્યા નામે ભગવાનની દીકરી હતી. શેષ અર્થ પૂર્વની જેમ જાણવો.” I૧૨૬ll અવતરણિકા : પ્રથમ નિહ્નવ કહ્યો. હવે બીજાનું પ્રતિપાદન કરતા કહે છે . थार्थ : थार्थ टार्थ 6५२थी स्पष्ट २६ शे. . १. युष्माकं संघाटी दग्धा ?, ततः सा संबुद्धा भणति-इच्छामि सम्यक् प्रतिचोदनां तदा सा 25 गत्वा जमालिं प्रज्ञापयति बहुविधं, स यदा न प्रतिपद्यते तदा सा शेषसाधवश्च स्वामिनमेवोपसंपन्नाः, इतरोऽपि एकाक्यनालोचितप्रतिक्रान्तः कालरातः । * ज्येष्ठा सुदर्शना अनवद्येति जमालिगृहिण्या नामानि, श्रावस्त्यां नगर्यां तिन्दुकोद्याने जमालेरेषा दृष्टिरुत्पन्ना, तन्त्र पञ्चशतानि च साधूनां सहस्रं च संयतीनां, एतेषां ये स्वयं न प्रतिबुद्धास्ते ढङ्केन प्रतिबोधिता इति वाक्यशेषः, जमालिं मुक्त्वेति । 'अन्ये त्वेवं व्याचक्षते-ज्येष्ठा-महत्तरा सुदर्शनाभिधाना भगवतो भगिनी, तस्या जमालिः पुत्रः, तस्य अनवद्या नाम 30 भगवतो दुहिता भार्या । Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ____ व्याख्या : षोडश वर्षाणि तदा जिनेनोत्पादितस्य ज्ञानस्य जीवप्रदेशिकदृष्टिस्तत ऋषभपुरे समुत्पन्ना इति गाथार्थः । कथमुत्पन्ना ? रायगिहं नगरं गुणसिलयं चेइयं, तत्थ वसू नामायरिओ चोद्दसपुव्वी समोसढो, तस्स सीसो तीसगुत्तो नाम, सो आयप्पवायपुव्वे इमं आलावयं अज्झावेइ'एगे भंते ! जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया ?, नो इणमढे समढे, एवं दो जीवपएसा तिण्णि 5 संखेज्जा असंखेज्जा वा, जाव एगेणावि पदेसेण ऊणो णो जीवोत्ति वत्तव्वं सिया, जम्हा कसिणे पडिपुण्णे लोगागासपदेसतुल्लपएसे जीवेत्ति वत्तव्व' मित्यादि, एवमज्झावितो मिथ्यात्वोदयतो व्युत्थितः सन्नित्थमभिहितवान्-योकादयो जीवप्रदेशाः खल्वेकप्रदेशहीना अपि न जीवाख्यां लभन्ते, किन्तु चरमप्रदेशयुक्ता एव लभन्त इति, ततः स एवैकः प्रदेशो जीव इति, तद्भावभावित्वात् जीवत्वस्येति, स खल्वेवं प्रतिपादयन् गुरुणोक्तो-नैतदेवं, जीवाभावप्रसङ्गात्, कथम् ?, 10 ટીકાર્થ : કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાને સોળવર્ષ વિત્યા બાદ ઋષભપુરમાં જીવપ્રદેશિકનો મત ઉત્પન્ન થયો. * બીજો નિર્તવ * રાજગૃહનગરમાં ગુણશીલનામે ચૈત્ય હતું. ત્યાં વસુનામે ચૌદપૂર્વધર આચાર્ય પધાર્યા. તેઓને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ નામના પૂર્વમાં આ સૂત્રાલાપકને ભણે છે –“હે ભગવન્! 15 એક જીવપ્રદેશ એ જીવ છે એ પ્રમાણે કહેવાય ? ના, આ અર્થ સમ્યગ નથી. (અર્થાત બોલાય નહીં.) એ પ્રમાણે બે જીવપ્રદેશો જીવ છે ? ના, ત્રણ જીવપ્રદેશો જીવ છે ? ના, સંખ્યાતા જીવપ્રદેશો જીવ છે? ના, અસંખ્યાતા જીવપ્રદેશો જીવ છે? ના, એ રીતે છેલ્લે એકપ્રદેશ ન્યૂન અસંખ્યાતા જીવપ્રદેશો જીવ છે? ના, કારણ કે સંપૂર્ણ, પ્રતિપૂર્ણ એવા લોકાકાશના પ્રદેશને તુલ્ય જીવપ્રદેશો જ જીવ તરીકે કહેવાય છે...વગેરે.” 20 આ પ્રમાણે ભણતા મિથ્યાત્વના ઉદયથી વિપરીત માન્યતા થતાં આ પ્રમાણે તેણે કહ્યું - જો એક વગેરેથી લઈ એક પ્રદેશહીન એવા અસંખ્ય જીવપ્રદેશો જીવ તરીકે કહેવાતા નથી પરંતુ છેલ્લોપ્રદેશ જ્યારે ભળે ત્યારે જ તે અસંખ્ય જીવપ્રદેશો જીવ તરીકે કહેવાય છે. તેથી એવું જણાય છે કે તે એક છેલ્લોપ્રદેશ જ જીવ છે, કારણ કે તે પ્રદેશ હોય તો જ જીવત્વ હોય છે– તે વિના નહીં” (જીવત્વ એ તર્ભાવભાવિ છે અર્થાત્ અંતિમ પ્રદેશની વિદ્યમાનતામાં જ (તભાવમાં જ) 25 જીવત્વ વિદ્યમાન (ભાવિ) છે.) આ રીતે પ્રતિપાદન કરતા તેને ગુરુએ કહ્યું કે “તું જે કહે છે તે બરાબર નથી કારણ કે २. राजगृहं नगरं गुणशीलं चैत्यं, तत्र वसुनामा आचार्यश्चतुर्दशपूर्वी समवसृतः, तस्य शिष्यस्तिष्यगुप्तो नाम, स आत्मप्रवादपूर्वे इममालापकं अध्येति-एको भदन्त ! जीवप्रदेशो जीव इति वक्तव्यं स्यात् ?, नैषोऽर्थः, समर्थः, एवं द्वौ जीवप्रदेशौ त्रयः संख्येया असंख्येया वा, यावदेकेनापि 30 प्रदेशेनोनो न जीव इति वक्तव्यं स्यात्, यस्मात् कृत्स्नप्रतिपूर्णलोकाकाशप्रदेशतुल्यप्रदेशो जीव इति वक्तव्यं" एवमधीयानः । રીતે Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજો નિહ્નવવાદ (ભા. ૧૨૭) ૧૭૫ भवदभिमतोऽन्त्यप्रदेशोऽप्यजीवः, अन्यप्रदेशतुल्यपरिमाणत्वात्, प्रथमादिप्रदेशवत्, प्रथमादिप्रदेशो वा जीवः, शेषप्रदेशतुल्यपरिमाणत्वाद्, अन्त्यप्रदेशवत्, न च पूरण इतिकृत्वा तस्य जीवत्वं युज्यते, एकैकस्य पूरणत्वाविशेषाद्, एकमपि विना तस्यासम्पूर्णत्वमित्येवमप्युक्तो यदा न प्रतिपद्यते ताहे से काउस्सग्गो कतो, एवं सो बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिनिवेसेण य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणो वुप्पाएमाणो गतो आमलकप्पं नगरिं, तत्थ अंबसालवणे 5 ठितो, तत्थ मित्तसिरी नाम समणोवासओ, सो जाणइ - जहेस निण्हओ, अण्णया कयाइ तस्स संखडी जाता, ताहे तेण निमंतिओ - तुब्भेहिं सयमेव घरं आगंतव्वं, ते गता, ताहे तस्स निविट्ठस्स विउला खज्जगविही नीणिता, ताहे सो ताओ एक्केक्काओ खंड खंडं देइ, एवं कूरस्स कुसणस्स એવું માનવાથી જીવનો અભાવ થવાનો પ્રસંગ આવે. કેવી રીતે ?” તે આ પ્રમાણે— તને માન્ય એવો અંતિમ પ્રદેશ પણ પ્રથમાદિ પ્રદેશોની જેમ અજીવ જ છે, કારણ કે તે અન્યપ્રદેશો સાથે 10 તુલ્ય પરિમાણવાળો છે. અથવા જો અંતિમપ્રદેશ એ જીવ છે તો પ્રથમાદિ પ્રદેશ પણ અંતિમપ્રદેશની જેમ શેષપ્રદેશો સાથે તુલ્ય પરિમાણવાળો હોવાથી એ જીવ છે. તિષ્યગુપ્ત ઃ- અંતિમપ્રદેશ પૂરણ હોવાથી તે જીવ છે. (જેમ ૧૦૮ મણકાવાળી નવકા૨વાળીમાં છેલ્લો એક મણકો પોરવવામાં આવે ત્યારે તે ૧૦૮ મણકાવાળી નવકારવાળી કહેવાય છે તેથી તે મણકો પૂરણ કહેવાય છે.તેમ અહીં પણ જાણવું.) જ સ્થવિરો : પૂરણ હોવા માત્રથી તે જીવ ગણાતો નથી કારણ કે દરેકે-દરેક આત્મપ્રદેશો પૂરણ તરીકે હોય જ છે. (અર્થાત્ જેમ નવકારવાળીમાં દરેક મણકો પૂરણ હોય જ છે કારણ કે ૧ પણ મણકો ન હોય તો ૧૦૮ પૂરા થાય નહીં. તેમ આત્મપ્રદેશોમાં પણ દરેક આત્મપ્રદેશ પૂરણ જ હોય છે.) તે પણ એટલા માટે કે એક પણ આત્મપ્રદેશ વિના જીવનું સંપૂર્ણપણું ઘટી શકતું નથી. આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તે સ્વીકારતો નથી ત્યારે સ્થવિરોએ તેનો ત્યાગ કર્યો. 15 20 પછી તે ઘણી અસદ્ભુત વસ્તુઓનું ઉદ્ભાવન કરવાવડે અને મિથ્યાભિનિવેશવડે પોતાનેબીજાને અને તદુભયને ભ્રમિત કરતો કરતો આમલકપ્પાનગરીમાં ગયો. ત્યાં આમ્રશાલવનમાં રહ્યો. તે નગરીમાં મિત્રશ્રી નામે એક શ્રાવક હતો. તે જાણે છે કે– આ નિર્ભવ છે. એકવાર તેના ઘરે જમણવાર હતો. તેણે તિષ્યગુપ્તને આમંત્રણ આપ્યું કે—“તમારે સ્વયં ઘરે આવવું.' તે ગયો. ઘરમાં પ્રવેશેલા તેની સામે વિપુલ પ્રમાણમાં જુદી જુદી ખાદ્યવસ્તુઓ લાવવામાં આવી. ત્યારે તે શ્રાવક 25 બધી વસ્તુઓમાંથી ટુકડો ટુકડો વહોરાવે છે. એ પ્રમાણે તેને ભાતમાંથી, વ્યંજનમાંથી થોડું થોડું ३. तदा तस्य कायोत्सर्गः कृतः, एवं स बहुभिरसद्भावोद्भावनाभिर्मिथ्यात्वाभिनिवेशेन चात्मानं परं च तदुभयं च व्युद्ग्राहयन् व्युत्पादयन् गत आमलकल्पां नगरीं, तत्र आम्रशालवने स्थितः, तत्र मित्र श्रीर्नाम श्रमणोपासकः, स जानाति यथैष निह्नव, अन्यदा कदाचित् तस्य (गृहे ) संखडी जाता, तदा तेन निमन्त्रितः - युष्माभिः स्वयमेव गृहमागन्तव्यं, ते गताः, तदा तस्यनिविष्टस्यविपुलः खाद्यकविधि - 30 रानीतः, तदा स तस्मात् एकैकस्मात् खण्डं खण्डं ददाति, एवं कूरस्य कुसिणस्य (व्यञ्जनस्य ) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) . वत्थस्स, पच्छा पादेसु पडितो, सयणं च भणइ-एह वंदह, साहू पडिलाभिया, अहो अहं धण्णो सपुण्णो जं तुब्भे मम घरं सयमेवागता, ताहे ते भणंति-किं धरिसियामो अम्हे एवं तुमे ?, सो भणति-ससिद्धतेण तुम्हे मया पडिलाभिया, जइ नवरं वद्धमाणसामिस्स तणएण सिद्धतेण पडिलाभेमि, तत्थ सो संबुद्धो भणइ-इच्छामि अज्जो ! सम्म पडिचोयणा, ताहे पच्छा सावएण 5 विहिणा पडिलाभितो, मिच्छामि दुक्कडं च कतं, एवं ते सव्वे संबोहिया, आलोइय पडिक्कंता विहरंति ॥ अमुमेवार्थमुपसंजिहीर्षुराह रायगिहे गुणसिलए वसु चोद्दसपुब्वि तीसगुत्ताओ । आमलकप्पा णयरी मित्तसिरी कूरपिंडाई ॥ १२८ ॥ (भा०) 10 व्याख्या : अस्याः प्रपञ्चार्थ उक्त एव, अक्षरगमनिका तु उसभपुरंति वा रायगिहंति वा આપ્યું. વસ્ત્રનો એક નાનો ટૂકડો કરી વહોરાવ્યો. ત્યાર પછી શ્રાવક પગમાં પડ્યો (અર્થાત્ વંદન કર્યા) અને સ્વજનોને કહ્યું કે–આવો, વંદન કરો સાધુઓને વહોરાવી દીધું છે. પછી શ્રાવકે કહ્યું 3-"महो ! हुं धन्य धुं, पुष्यवान छु. थी तभे भा२। घरे स्वयं माव्या." त्यारे साधुमीमे -"२ रीते. तमे सभा ॥ भाटे अपमान रो छो ?" तो धु15 “મેં તો તમારા સિદ્ધાન્તવડે જ તમને ગોચરી વહોરાવી છે. (અર્થાત્ તમે જેમ અંતિમ પ્રદેશમાં જ જીવનો વ્યપદેશ કરો છો તે જ રીતે મેં ભાતના એક દાણામાં જ સંપૂર્ણ-ભાતનો વ્યપદેશ કરી તમને વહોરાવ્યા છે.) છતાં જો તમે કહો તો વર્ધમાનસ્વામી સંબંધી સિદ્ધાન્તવડે તમને વહોરાવું.” આ સાંભળી તે પ્રતિબોધ પામ્યો અને કહે છે-“હે આર્ય! તમારી આ સમ્યફ પ્રતિપ્રેરણાને હું સ્વીકારું છું.” ત્યાર પછી શ્રાવકે વિધિપૂર્વક વહોરાવ્યું અને મિચ્છામિ દુક્કડું કર્યું. 20 આ પ્રમાણે તે સર્વ સાધુઓ પ્રતિબોધ પામ્યા. આલોચના કરીને પાપથી પાછા ફરેલા તે સર્વ वियरे छ. ॥१२७॥ અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે थार्थ : २४डीमा सुशीराधान - सु - यौहपूर्वधर - तिष्यत - सामप्यानगरी - मित्रश्री - दूरपिंडहि. 25 ટીકાર્થઃ આ ગાથાનો વિસ્તારાર્થ ઉપર કહેવાઈ ગયો છે. અક્ષરાર્થ આ પ્રમાણે – ઋષભપુરા ४, वस्त्रस्य, पश्चात्यादयोः पतितः, स्वजनं च भणति-आयात वन्दध्वं, साधवः प्रतिलाभिताः, अहो अहं धन्यः सपुण्यो यत्स्वयं यूयमेव मम गृहमागताः, तदा ते भणन्ति-किं धर्षिताः स्मो वयमेवं त्वया ?, स भणति-स्वसिद्धान्तेन यूयं मया प्रतिलाभिताः, यदि परं वर्धमानस्वामिसत्केन सिद्धान्तेन प्रतिलम्भयामि, तत्र स सम्बुद्धो भणति-इच्छाम्यार्य ! सम्यक् प्रतिचोदनां, तदा पश्चात् श्रावकेन विधिना 30 प्रतिलम्भितो, मिथ्या मे दुष्कृतं च कृतम्, एवं ते सर्वे संबोधिताः, आलोचितप्रतिक्रान्ता विहरन्ति । ५. ऋषभपुरमिति वा राजगृहमिति वा Page #188 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અવ્યક્તનિલંવ (ભા. ૧૨૯) ૧૭૭ ऐगठ्ठा, तत्थ रायगिहे गुणसिलए उज्जाणे वसु चोद्दसपुव्वी आयरिओ समोसढो, तस्स सीसाओ तीसगुत्ताओ एसा दिट्ठी समुप्पण्णा, सो मिच्छताभिभूओ आमलकप्पा नाम नयरी तं गओ, मित्तसिरी सावओ, तेण कूरपुवगादि (देशीयवचनत्वात् कूरसिक्थादिनेत्यर्थः) दिटुंतेहिं पडिबोहिउत्ति ॥ गतो द्वितीयो निह्नवः, साम्प्रतं तृतीयं प्रतिपादयन्नाह चोदा दोवाससया तइया सिद्धिं गयस्स वीरस्स ।। अव्वत्तयाण दिट्ठी सेयवियाए समुप्पन्ना ॥ १२९ ॥ (भा०) व्याख्या : चतुर्दशाधिके द्वे वर्षशते तदा सिद्धिं गतस्य वीरस्य ततोऽव्यक्तकदृष्टिः श्वेतव्यां नगर्यां समुत्पन्नेति गाथार्थः ॥ कथमुत्पन्ना ?- सेयवियाए नयरीए पोलासे उज्जाणे अज्जासाढा नामायरिया समोसढा, तेसिं सीसा बहवे आगाढजोगं पडिवन्ना, स एवायरिओ तेसिं वायणायरिओ, अन्नो तत्थ नत्थि, ते य रत्तिं हियरसूलेण मया सोहम्मे नलिणिगुम्मे विमाणे देवा उववन्ना, 10 ओहिं पउंजंति, जाव पेच्छंति तं सरीरगं, ते य साहू आगाढजोगवाही, तेवि न याणंति-जहा आयरिया અને રાજગૃહ બંને એકર્થિક નામ છે. તે રાજગૃહમાં ગુણશીલઉદ્યાનમાં વસુનામે ચૌદપૂર્વધર આચાર્ય પધાર્યા. તેમના શિષ્ય તિષ્યગુપ્તથી આ મત ઉત્પન્ન થયો. તે મિથ્યાત્વથી હણાયેલો આમલકપ્પાનગરીમાં ગયો. ત્યાં મિત્રશ્રી નામે શ્રાવક હતો. તેણે ભાતના દાણારૂપ દષ્ટાન્તવડે પ્રતિબોધ ५भाज्यो. ॥१२८॥ 15 અવતરણિકા : બીજો નિદ્ધવ કહ્યો. હવે ત્રીજાનું પ્રતિપાદન કરતા કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : પ્રભુવીરના નિર્વાણ પછી બસો ચૌદવર્ષ પસાર થતાં શ્વેતવિકાનગરીમાં અવ્યક્તમત ઉત્પન્ન થયો. કેવી રીતે ઉત્પન્ન થયો ? તે કહે છે – ★त्री भव्यतनित ★ - ' શ્વેતવિકાનગરીનાં પોલાસઉદ્યાનમાં પૂજ્ય (આર્ય શબ્દ માનવાચક છે) આષાઢાનામે આચાર્ય પધાર્યા. તેમના ઘણાં શિષ્યોએ આગાઢજોગ શરૂ કર્યા. તે એકલા આચાર્ય જ તેમના વાચનાચાર્ય હતા બીજા કોઈ વાચનાચાર્ય નહોતા. આચાર્ય એકવાર રાત્રિસમયે હૃદયશૂલ (હાર્ટ-એટેક) વડે કાળ કરી સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. તેમાં પોતાના શરીરને જુએ છે. તે સાધુઓ આગાઢયોગવાહી હતા. તેઓ જાણતા નથી 25 ६. एकार्थों, तत्र राजगृहे गुणशिल उद्याने वसुश्चतुर्दशपूर्वी आचार्यं समवृतः, तस्य शिष्यात्तिष्यगुप्तात् एषा दृष्टिः समुत्पन्ना, स मिथ्यात्वाभिभूत आमलकल्पा नाम नगरी तां गतः, मित्रश्रीः श्रावकः, तेन कुरासिक्थादिदृष्टान्तैः प्रतिबोधित इति । ____७. श्वेतविकायां नगर्यां पोलासमुद्यानमार्याषाढा नाम आचार्या समवसृताः, तेषां शिष्या बहव आगाढयोगं प्रतिपन्नाः, स एवाचार्यस्तेषां वाचनाचार्यः, अन्यस्तत्र नास्ति, ते च रात्रौ हृदयशूलेन मृताः 30 सौधर्मे नलिनीगुल्मे विमाने देवा उत्पन्नाः, अवधिं प्रयुञ्जन्ति, यावत्प्रेक्षन्ते तच्छरीरकं, ते च साधव आगाढयोगवाहिनस्तेऽपि न जानन्ति-यथा आचार्याः Page #189 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) · ૧૭૮ कालगता, ताहे तं चेव सरीरगं अणुप्पविसित्ता ते साहुणो उट्ठवेंति, वेरत्तियं करेह, एवं तेण तेसिं दिव्वभावेण लहुं चेव सारियं, पच्छा सो ते भाइ-खमह भंते ! जं भे मए अस्संजएण वंदाविया, अहं अमुगदिवसे कालगतो, तुज्झं अणुकंपाए आगतो, एवं सो खामेत्ता पडिगतो, तेवितं सरीरगं छड्डेऊण चितेंति - एच्चिरं कालं अस्संजतो वंदितो, ततो ते अव्वत्तभावं भावेंति5 को जाणइ किं साहू देवो वा ? तो न वंदणिज्जोत्ति । होज्जासंजतनमणं होज्ज मुसावायममुगोत्ति ॥ १ ॥ थेरवयणं जदि परे संदेहो किं सुरोति । साहुत्ति देवे कहं न संका किं सो देवो अदेवोत्ति ॥ २ ॥ तेण कहिएत्ति व मती देवोऽहं रूवदरिसणाओ य । साहुत्ति अहं कहिए समाणरूवंमि કે—“આચાર્ય કાળ પામ્યા છે.” તેથી તે શરીરમાં પ્રવેશીને પ્રભાતે તે સાધુઓને ઊઠાડે છે “વૈરત્તિને કરો” (અર્થાત્ વૈરાત્રિક સ્વાધ્યાય કરો) આ પ્રમાણે તેણે દિવ્યપ્રભાવથી શીઘ્ર યોગ 10 પૂર્ણ કરાવ્યા. પછી તે સાધુઓને કહે છે કે -“હે ભગવંતો! મને ક્ષમા કરો, કારણ કે અસંયત એવા મેં તમારા વંદન લીધા, હું તો અમુક દિવસે મૃત્યુ પામ્યો હતો પરંતુ તમારા ઉપરની ભક્તિને કારણે અહીં આવ્યો છું. આ પ્રમાણે ક્ષમા યાચીને તે ગયો. સાધુઓ પણ તે શરીરની પારિઠાવણી કર્યા પછી વિચારે છે કે—“આપણે અત્યાર સુધી અસંયતને વંદન કર્યા.' તેથી તેઓ અવ્યક્તભાવને 15 વિચારે છે—“સામે રહેલ વ્યક્તિ સાધુ છે કે દેવ તે કોણ જાણે છે ? તેથી હવેથી આપણે કોઇને વંદન કરવા નહીં, અન્યથા=જો દેવને સાધુ માનીએ તો અસંયતને નમન થાય અથવા સાધુને દેવ માનીએ તો મૃષાવાદ થાય, ||૧||” ત્યારે સ્થવિરોએ કહ્યું કે જો તમને બીજામાં આ દેવ છે કે સાધુ છે એ પ્રમાણે સંદેહ થાય છે તો જે દેવે કહ્યું કે—“હું દેવ છું” તે દેવમાં કેમ સંદેહ થતોં નથી કે આ દેવ છે કે અદેવ 20 છે ? ।।૨। સાધુઓએ જવાબ આપ્યો કે તે પોતે કહેતો હોય કે “હું દેવ છું” અને અમને પણ દેવના રૂપનું દર્શન થતું હોવાથી દેવમાં સંદેહ થતો નથી. - સ્થવિરો :- તો પછી જેઓ સ્વયં “હું સાધુ છું” એમ કહે છે અને સમાન સ્વરૂપ (વેષાદિ) પણ દેખાય છે તો તે સાધુઓમાં શા માટે તમે શંકા કરો છો ? ॥ા ८. कालगताः, तदा तदेव शरीरमनुप्रविश्य तान् साधूनुत्थापयन्ति, वैरात्रिकं कुरुत, एवं तेन तेषां 25 दिव्यप्रभावेण लध्वेव सारित, पश्चात्स तान् भणति-क्षमध्वं भदन्तां ! यन्मया भवन्तोऽसंयतेन वन्दिताः, अहममुकष्मिन् दिवसे कालगतः, युष्माकमनुकम्पया आगतः, एवं स क्षमयित्वा प्रतिगतः, तेऽपि तच्छरीरकं त्यक्त्वा चिन्तयन्ति - इयच्चिरं कालमसंयतो वन्दितः, ततस्तेऽव्यक्तभावं भावयन्ति को जानाति किं साधुर्देवो वा ?, ततो न वन्दनीय इति । भवेदसंयतनमनं भवेन्मृषावादोऽमुक इति ॥ १ ॥ स्थविरवचनं यदि परस्मिन् संदेहः किं सुर इति । साधुरिति देवे कथं न शङ्का ? किं स देवोऽदेव इति ॥ २ ॥ तेन कथित 30 इति च मतिर्देवोऽहं रूपदर्शनाच्च । साधुरहमिति कथिते समानरूपे Page #190 -------------------------------------------------------------------------- ________________ બલભદ્રરાજાવડે અવ્યક્તને પ્રતિબોધ (ભા. ૧૨૯) શ ૧૭૯ किं संका ? ॥ ३ ॥ देवस्स व किं वयणं सच्चंति न साहुरूवधारिस्स । न परोप्पपि वंदह जं जाणंतावि जययोत्ति ॥ ४ ॥ एवं भण्णमाणावि जाहे ण पडिवज्जति ताहे उग्घाडिया, ततो विहरंता रायगिहं गया, तत्थ मोरियवंसपसूओ बलभद्दो नाम राया समणोवासओ, तेण ते आगमिया-जहा इहमागतत्ति, ताहे तेण गोहा आणत्ता-वच्चह गुणसिलगातो पव्वइयए आणेह, तेहिं आणीता, रण्णा पुरिसा आणत्ता-सिग्धं एते कडगमद्देण मारेह, ततो हत्थी कडगेहि य 5 आणीएहिं ते पभणिया-अम्हे जाणामो जहा तुमं सावओ, तो कहं अम्हे माराविहि ?, राया भणइ-तुम्हे चोरा णु चारिया णु अभिमरा णु ?, को जाणइ ?, ते भणंति-अम्हे साहुणो, राया भणइ-किह तुब्भे समणा ?, जं अव्वत्ता परोप्परस्सवि न वंदह, तुब्भे समणा वा चारिया वा ?, अहंपि सावगो वा न वा ?, ताहे ते संबुद्धा लज्जिया पडिवन्ना निस्संकिया जाया, વળી દેવનું વચન સાચું, પણ સાધુવેષ ધારણકરનારનું નહીં એવું કેમ ? કે જેથી “આ 10 સાધુ છે” એવું જાણવા છતાં તમે પરસ્પર વંદન કરતા નથી ll૪l. તે આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તેઓ કોઈ વાતે માનતા નથી ત્યારે તેઓને સંઘથી બહાર કર્યા. ત્યાંથી તેઓ વિચરતા રાજગૃહ ગયા. ત્યાંનો મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલો બળભદ્રનામે રાજા શ્રાવક હતો. તેણે જાણ્યું કે–સાધુઓ અહીં આવેલા છે. તેથી નગરરક્ષકોને આજ્ઞા આપી तभे ओ सने गुशीमधानथी साधुमीने मह दावो.” २६.3 ने माव्या. २0% 15 પુરુષોને આજ્ઞા કરી કે “શીઘ આ લોકોને કટકમર્દનવડે મારી નાંખો.” (કટકમર્દન એટલે હાથી વગેરેથી યુક્ત સૈન્યને અપરાધી ઉપર ચલાવવું.) તેથી હાથી અને સૈન્ય આવતા સાધુઓએ કહ્યું કે-“અમે જાણીએ છીએ કે તમે શ્રાવક છો તો શા માટે તમે અમને મારો છો ?” રાજાએ કહ્યું -“તમે સાધુના વેષમાં ચોર છો કે ગુપ્તચર છો કે ધાડપાડુઓ છો ? કોણ net ओ छो ?" तमोमे -"साघुमी छीमे.” २0 मे -“तभे साधु वी रीते 20 હોઈ શકો ?” કારણ કે તમે અવ્યક્તમતવાળા પરસ્પર પણ વંદન કરતા નથી. તમે શ્રમણ છો કે ગુપ્તચર છો ? હું પણ શ્રાવક છું કે નથી ?” આ પ્રમાણે કહેતા તે સાધુઓ બોધ પામ્યા, લજજા ९. का शंङ्का ? ॥३॥ देवस्यैव किं वचनं सत्यमिति न साधुरूपधारिणः । न परस्परमपि वन्दध्वं यज्जानाना अपि यतय इति ॥ ४ ॥ एवं भण्यमाना अपि यदा न प्रतिपद्यन्ते तदोद्घाटिताः, ततो विहरन्तो राजगृहं गताः, तत्र मोर्यवंशप्रसूतो बलभद्रो नाम राजा श्रमणोपासकः, तेन ते ज्ञाता-यथेहागता इति, 25 तदा तेन आरक्षा आज्ञप्ता-व्रजत गुणशीलात् प्रव्रजितात् आनयत, तैरानीताः, राज्ञा पुस्षा आज्ञप्ता:शीघ्रमेतान् कटकमर्दैन मर्दयत, ततो हस्तिषु कटकेषु चानीतेषु ते प्रभणिताः-वयं जानीमो यथा त्वं श्रावकः, तत् कथं अस्मान् मारयिष्यासि ?, राजा भणति यूयं चौरा नु चारिका नु अभिमरा नु ?, को जानाति ?, ते भणन्ति-वयं साधवः, राजा भणति-कथं यूयं श्रमणाः ?, यदव्यक्तां परस्परमपि न णा वा चारिका वा ? अहमपि श्रावको वा न वा?, तदा ते संबुद्धा लज्जिताः प्रतिपन्ना 30 निश्शङ्किता जाता:, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ताहे अंबाडिया खरेहिं मउएहि य, संबोहणट्ठाए तुब्भं इमं मए एयाणुरूवं कयं, मुक्का खामिया अमुमेवार्थमुपसंहरन्नाह सेयवि पोलासाढे जोगे तद्दिवसहिययसूले य । 5 : સોનિ નિળિયુધ્ધે રાધે રિય વધે છે ૩૦ | (To) व्याख्या : श्वेतव्यां नगर्यां पोलासे उद्याने आषाढाख्य आचार्यः, योग उत्पाटिते सति तद्दिवस एव हृदयशूले च, उत्पन्ने मृत इति वाक्यशेषः, स च सौधर्मे कल्पे नलिनिगुल्मे विमाने, समुत्पद्यावधिना पूर्ववृत्तान्तमवगम्य विनेयानां योगान् सारितवानिति वाक्यशेषः, सुरलोकगते तस्मिन्नव्यक्तमतास्तद्विनेया विहरन्तो राजगृहे नगरे मौर्यो बलभद्रो राजा, तेन सम्बोधिता इति 10 વીવશેષ:, વીચા ઉપ સરથા સ્વવૃદ્ધચા વ્યારથૈયા રૂતિ . . . उक्तस्तृतीयो निह्नवः, चतुर्थव्याचिख्यासयाऽऽह वीसा दो वाससया तइया सिद्धिं गयस्स वीरस्स । સામુચ્છેદ્યવિદ્દી મિદિન્નપુરી સમુપ્પUIT ૩ (મા) પામ્યા, પોતાની ભૂલ કબૂલી અને પરસ્પર નિઃશંકિત થયા. ત્યાર પછી રાજાએ કડક અને મધુર15 વચનોવડે સાધુઓને ઠપકો આપ્યો અને કહ્યું કે –“બોધ પમાડવા માટે મેં તમારી સાથે આવા પ્રકારનું વર્તન કર્યું.” રાજાએ ક્ષમા માગી અને સર્વેને છોડી મૂક્યા. ૧૨૯. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે કે ' ગાથાર્થઃ શ્વેતવિકાનગરી - પોલાસઉદ્યાન - આગાઢજોગ - તે જ દિવસે હૃદયશૂલ - સૌધર્મમાં નલિની ગુલ્મવિમાનમાં (ઉપપાત) - રાજગૃહી - મૌર્યવંશી બળભદ્રરાજા. ટીકાર્થ શ્વેતવિકાનગરીમાં પોલાસઉદ્યાનમાં આષાઢનામે આચાર્ય હતા. યોગની શરૂઆત કરતાં તે જ દિવસે હૃદયશૂલથી તેમનું મૃત્યુ થયું. તેમણે સૌધર્મદેવલોકમાં નલિની ગુલ્મવિમાનમાં ઉત્પન્ન થઈને અવધિવડે પૂર્વવૃત્તાન્તને જાણીને શિષ્યોના યોગોવહનને પૂરા કરાવ્યા. મૂળગાથામાં જે અક્ષરો નથી તે અહીં વાક્યશેષ તરીકે જાણવા જેમકે “પૂરા કરાવ્યા, મૃત્યુ પામ્યા.” દેવલોકમાં ગયા પછી અવફતમતવાળા તેમના શિષ્યો વિચરતા રાજગૃહનગરમાં આવ્યા. ત્યાં મૌર્યવંશના 25 બળભદ્રરાજાએ સાધુઓને પ્રતિબોધિત કર્યા. આ પ્રમાણે બીજી પણ સંગ્રહગાથાઓ (ભાષ્ય ગા. ૧૩૦ જેવી આગળ કહેવાતી સંગ્રહગાથાઓ) પોતાની બુદ્ધિ પ્રમાણે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. |૧૩oll અવતરણિકા : ત્રીજો નિહ્નવ કહ્યો. હવે ચોથાનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 १०. तदा निर्भसिता: खरैर्मृदुभिश्च, संबोधनार्थाय युष्माकं मयेदमेदतनुरूपं कृतं, मुक्तां क्षामिताश्च Page #192 -------------------------------------------------------------------------- ________________ ચોથો નિહ્નવ (ભા. ૧૩૨) व्याख्या : विंशत्युत्तरे द्वे वर्षशते तदा सिद्धिं गतस्य वीरस्य ततोऽत्रान्तरे सामुच्छेदिकदृष्टिः मिथिलापुर्यां समुत्पन्नेति गाथार्थः ॥ यथोत्पन्ना तथा प्रदर्शयन्नाह - ૧૮૧ मिहिलाए लच्छिघरे महागरिकोडिण्ण आसमित्ते य । उणियाणुप्पवाए रायगिहे खंडरक्खा य ॥ १३२ ॥ ( भा० ) व्याख्या : मिर्हिलाए नयरीए लच्छिहरे चेतिए महागिरीआयरियाण कोडिण्णो नाम सीसो ठितो, तस्स आसमित्तो सीसो, सो अणुप्पवादपुव्वे नेउणियं वत्थं पढति, तत्थ छिण्णछेदणयबत्तव्वयाए आलावगो जहा पडुप्पन्नसमयनेरड्या वोच्छिज्जिस्संति, एवं जाव वेमाणियत्ति, एवं बिइयादिसम सु वत्तव्वं, एत्थ तस्स वितिगिच्छा जाया- जहा सव्वे पडुप्पन्नसमयसंजाता वोच्छिज्जिस्संति - ' एवं च कतो कम्माणुवेयणं सुकयदुक्कयाणंति ? । उप्पादानंतरतो सव्वस्स विणाससब्भावा ॥१॥ 10 ટીકાર્થ : વીરપ્રભુના નિર્વાણ પછી બસોવીસવર્ષ પસાર થતાં મિથિલાનગરીમાં સામુચ્છેદિકોનો મત ઉત્પન્ન થયો. ૧૩૧॥ અવતરણિકા : જે રીતે મત ઉત્પન્ન થયો તે દેખાડતા કહે છે ગાથાર્થ : મિથિલા – લક્ષ્મીગૃહ – મહાગિરિ – કૌડિન્ય – અશ્વમિત્ર – અનુપ્રવાદપૂર્વની નૈપુણિકવસ્તુ – રાજગૃહી – અને ખંડરક્ષકો. * ચોથો નિહ્નવ * 5 15 ટીકાર્થ : મિથિલાનગરીના લક્ષ્મીગૃહચૈત્યમાં મહાગિરિઆચાર્યનો શિષ્ય કૌડિન્ય રહ્યો હતો. તેને અશ્વમિત્રનામે શિષ્ય હતો. તે અનુપ્રવાદનામના પૂર્વમાં નૈપુણિકનામના વસ્તુને ભણે છે. તેમાં છિન્નછેદનકવક્તવ્યતાનો આ પ્રમાણે પાઠ હતો કે– વર્તમાન સામયિક (અર્થાત્ વર્તમાન વિવક્ષિત સમયે વિદ્યમાન એવા) નારકો નાશ પામશે, એ પ્રમાણે (વર્તમાન સામયિક મનુષ્યો, 20 તિર્યંચો વગેરે કહેતા કહેતા) છેલ્લે વર્તમાન સામયિક વૈમાનિકદેવો નાશ પામશે. એ પ્રમાણે બીજા વગેરે સમયોમાં પણ ઉપર પ્રમાણે કહેવું. (અર્થાત્ દ્વિતીયસામયિક નારકો નાશ પામશે વગેરે. અહીં હાલમાં વર્તતો સમય વર્તમાન સામયિક જાણવો, તેના પછીનો સમય બીજો સમય, તેના પછીનો સમય ત્રીજો સમય વગેરે જાણવું.) આ પાઠ ભણતા તેને આ પ્રમાણે વિચાર આવ્યો – જો વર્તમાન સામયિક સર્વના૨કો નાશ પામશે, તો સુકૃત-દુષ્કૃતકર્મોનો ભોગવટો કરનાર કોઈ 25 રહેશે નહીં કારણ કે ઉત્પત્તિ પછી તરત સર્વજીવોનો વિનાશ થાય છે. (અહીં આશય એ છે ११. मिथिलायां नगर्यां लक्ष्मीगृहे चैत्ये महागिर्याचार्याणां कौण्डिन्यो नाम शिष्यः स्थितः, तस्याश्वमित्रः शिष्यः, सोऽनुप्रवादपूर्वे नैपुणिकं वस्तु पठति, तत्र छिन्नच्छेदनकवक्तव्यतायामालापको यथा— प्रत्युत्पन्नसमयनैरयिका व्युच्छेत्स्यन्ति, एवं यावद्वैमानिका इति, एवं द्वितीयादिसमयेष्वपि वक्तव्यम्, अत्र तस्य विचिकित्सा जाता - यथा सर्वे प्रत्युत्पन्नसमयसंजाता व्युच्छेत्स्यन्ति - एवं च कुतः कर्माणुवेदनं 30 सुकृतदुष्कृतानामिति । उत्पादानन्तरं सर्वस्य विनाशसद्भावात् ॥ १ ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सो एवमादि परुवेंतो गुरुणा भणिओ-एगनयमएणमिणं सुत्तं वच्चाहि मा हु मिच्छत्तं । निरवेक्खो सेसाणवि नयाण हिदयं वियारेहि ॥२॥ नहि सव्वहा विणासो अद्धापज़्जायमेत्तणासंमि। सपरप्पज्जाया अणंतधम्मिणो वत्थुणो जुत्ता ॥३॥ अह सुत्तातोत्ति मती णणु सुत्ते सासयंपि निद्दिष्टुं । वत्थु दव्वट्ठाए असासयं पज्जवट्ठाए ॥४॥ तत्थवि ण सव्वनासो समयादिविसेसणं जतोऽभिहितं । इहरा ण सव्वनासे समयादिविसेसणं जुत्तं ॥५॥' जाहे पण्णविओवि नेच्छति ताहे उग्घाडितो, ततो सो समुच्छेदं वागरेंतो कंपिल्लपुरं गतो, तत्थ खंडरक्खा नाम समणोवासया, કે- ઉપરોક્ત પાઠ ઉપરથી અશ્વમિત્રને એવું લાગે છે કે જીવ ઉત્પત્તિ પછી તરત નાશ પામે છે. તેથી કર્મ ભોગવનાર કોઈ ન હોવાથી કર્મનો ભોગવટો નથી.) ૧ આ પ્રમાણે પ્રરૂપણા કરતા તેને ગુરુએ કહ્યું કે “આ સૂત્ર એકનયની અપેક્ષાએ કહ્યું છે 10 તેથી તું નિરપેક્ષ થઈને મિથ્યાત્વને પામ નહીં, પણ શેષનયોના રહસ્યોને પણ વિચાર. (અર્થાત્ શેષનયોથી નિરપેક્ષ બન્યા વિના તાત્પર્યાથનો વિચાર કર.) રા અદ્ધા(કાળ)પર્યાય માત્રનો નાશ થવા છતાં વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કારણ કે દરેક વસ્તુ સ્વ-પરપર્યાયવડે અનંતધર્મવાળી છે.” (પ્રત્યુત્પન્નનારકો નાશ પામે છે, તે પ્રત્યુત્પન્નત્વેન-કાળપર્યાયથી નાશ પામે છે, સર્વથા નહીં.) lal 15 અશ્વમિત્રઃ આ સૂત્રથી જ જણાય છે કે સર્વવસ્તુ ક્ષણમાં ક્ષય પામનારી છે અર્થાત્ સર્વવસ્તુ ક્ષણિક છે. ગુરુ ઃ આ પ્રમાણે જો તું વિચારતો હોય તો સૂત્રમાં જીવને શાશ્વત પણ કહ્યો છે. તે આ પ્રમાણે કે– વસ્તુ દ્રવ્યાર્થતયા (દ્રવ્યરૂપે) શાશ્વત છે અને પર્યાયરૂપે અશાશ્વત છે ||૪ો વળી તે સૂત્રમાં પણ સર્વથા નાશ કહ્યો નથી કારણ કે તે સૂત્રમાં સમયાદિ વિશેષણ આપેલ છે. (અર્થાત 20 તે સૂત્રમાં-વર્તમાનસામયિક નારકો નાશ પામશે–એ પ્રમાણે કહેલું છે, માત્ર નારકો નાશ પામશે એમ નથી કહ્યું.) અન્યથા જો સર્વથા નાશ પામવાનો હોય તો સમયાદિનું વિશેષણ સંગત થાય નહીં. પા. જયારે આ રીતે સમજાવવા છતાં તે સમજતો નથી ત્યારે તેને સંઘ બહાર કરવામાં આવ્યો. ત્યાંથી તે સમુચ્છેદને બોલતો કંપિલ્લપુરમાં ગયો. ત્યાં ખંડરક્ષકનામે શ્રાવકો હતા. તેઓ 25 १२. स एवमादि प्ररूपयन् गुरुणा भणित:-एकनयमतेनेदं सूत्रं, वाजीर्मा मिथ्यात्वम् । निरपेक्षः शेषाणामपि नयानां हृदयं विचारय ॥ २ ॥ न हि सर्वथा विनाशोऽद्धापर्यायमात्रनाशे । स्वपरपर्यायैरनन्तधर्मिणो वस्तुनो युक्तः ॥ ३ ॥ अथ सूत्रादिति मतिर्ननु सूत्रे शाश्वतमपि निर्दिष्टम् । वस्तु द्रव्यार्थतयाऽशाश्वतं पर्यवार्थतया ॥ ४ ॥ तत्रापि न सर्वनाश: समयादिविशेषणं यतोऽभिहितम् । इतरथा न सर्वनाशे समयादिविशेषणं युक्तम् ॥ ५ ॥ यदा प्रज्ञापितोऽपि नेच्छति तदोद्घाटितः, ततः स सामुच्छेद 30 વ્યર્વનું પીન્યપુર મતિઃ, તત્ર ઇડરક્ષા નામ શ્રમણોપાસકા:, Page #194 -------------------------------------------------------------------------- ________________ पांयभो निलव (भा. १3३-१३४) ૧૮૩ १३ ते य सुकपाला, तेहिं ते आगमिएल्लगा, तेहिं ते गहिया, ते मारेउमारद्धा, ते भांति भयभीयाअम्हेहिं सुयं जहा तुब्भे सावगा, तहावि एते साहू मारेह, ते भांति - जे ते साहू ते वोच्छिणा तुज्झं चेव सिद्धंतो एस, अतो तुब्भे अण्णे केवि चोरा, ते भांति - मा मारेह, एवं तेहिं संबोहिया पडवण्णा सम्मत्तं । अयं गाथार्थः ॥ अक्षराणि तु क्रियाध्याहारतः स्वधिया ज्ञेयानि । गतश्चतुर्थो निह्नवः, साम्प्रतं पञ्चममभिधित्सुराह अट्ठावीसा दो वाससया तइया सिद्धिं गयस्स वीरस्स । दो किरियाणं दिट्ठी उल्लुगतीरे समुप्पण्णा ॥ १३३ ॥ ( भा० ) व्याख्या : अष्टाविंशत्यधिके द्वे वर्षशते तदा सिद्धिं गतस्य वीरस्य, अत्रान्तरे द्वैक्रियाणां दृष्टिः उल्लुकातीरे समुत्पन्नेति गाथार्थः ॥ यथा समुत्पन्ना तथा निदर्शनायाह 5 10 णइखेडजणव उल्लुग महगिरिधणगुत्त अज्जगंगे य । . किरिया दो रायगिहे महातवो तीरमणिणाए । १३४ ॥ ( भा० ) રાજ્યસંબંધી કરને ઉઘરાવવાનું કામ કરતાં હતા. તેઓએ જાણ્યું કે સાધુઓ અહીં આવ્યા છે. શ્રાવકોએ સાધુઓને પકડ્યા અને મારવાનું શરૂ કર્યું. ભયથી ગભરાયેલા સાધુઓએ કહ્યું કે “અમે સાંભળ્યું છે કે તમે શ્રાવક છો’(તો શા માટે અમને મારો છો ?”) તો પણ શ્રાવકો તેમને મારે 15 છે. શ્રાવકો કહે છે કે—“જે સાધુઓ હતા તે તો નાશ પામ્યા છે. એ તો તમારો જ સિદ્ધાન્ત છે તેથી તમે સાધુ નથી પરંતુ કોઈ અન્ય ચોરો લાગો છો.’’ સાધુઓ કહે છે– અમને મારો નહીં (અમે સાધુઓ જ છીએ.) આ પ્રમાણે શ્રાવકોથી બોધ પામતા તે સાધુઓ સમ્યક્ત્વ પામ્યા. આ ગાથાર્થ કહ્યો. અક્ષરાર્થ ક્રિયાપદના અધ્યાહારપૂર્વક પોતાની જાતે જાણી લેવો. ૫૧૩૨।। અવતરણિકા : ચોથો નિહ્નવ કહ્યો. હવે પાંચમાને કહેવાની ઇચ્છાવાળા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વીરપ્રભુને નિર્વાણ પામ્યે બસો અઠ્ઠાવીસવર્ષ પસાર થતાં ઉલ્લકાતીરનામના નગરમાં વૈક્રિયોનો મત ઉત્પન્ન થયો. ૧૩૩॥ १३. तेच शुल्कपालाः, तैस्ते ज्ञाताः, , तैस्ते गृहीताः, ते मारयितुमारब्धां, ते भणन्ति भयभीताःअस्माभिः श्रुतं यथा यूयं श्रावका:, तथापि एतान् साधून् मारयथ, ते भणन्ति- ये ते साधवस्ते व्युच्छिन्ना युष्माकमेव सिद्धान्त एषः, अतो यूयमन्ये केऽपि चौराः, ते भणन्ति-मा मीमरत, एवं तैः संबोधिताः प्रतिपन्नाः सम्यक्त्वम् । 20 અવતરણિકા : જે રીતે આ મત ઉત્પન્ન થયો, તે રીતે બતાવવા માટે કહે છે गाथार्थ : नही - फेड - ४नयह महागिरि धनगुप्त गंगायार्य जे डियाराभ्गृही 25 महातपतीर भशिनाग. 30 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મી આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) - व्याख्या : उल्लुका नाम नदी, तीए उवलक्खिओ जणवतोवि सो चेव भण्णइ, तीसे य नदीए तीरे एगंमि खेडठाणं, बीयंमि उल्लुगातीरं नगरं, अण्णे तं चेव खेडं भणंति, तत्थ महागिरीण सीसो धणगुत्तो नाम, तस्सवि सीसो गंगो नाम आयरिओ, सो तीसे नदीए पुस्विमे तडे, आयरिया से अवरिमे तडे, ततो सो सरयकाले आयरियं वंदओ उच्चलिओ, सो य खल्लाडो, तस्स उल्लुगं 5 नदि उत्तरंतस्स सा खल्ली उण्हेण डज्झइ, हिट्ठा य सीयलेण पाणिएण सीतं, ततो सो चिंतेइ सुत्ते भणियं जहा एगा किरिया वेदिज्जइ-सीता उसिणा वा, अहं च दोकिरियाओ वेएमि, अतो दोऽवि किरियाओ एगसमएण वेदिज्जंति, ताहे आयरियाण साहइ, ताहे भणिओ-मा अज्जो ! एवं पन्नवेहि, नत्थि एगसमएण दो किरियाओ वेदिज्जंति, जतो समओ मणो य सुहमा ★ पांयमो निलव ★ 10 टार्थ : 3नामनी नही ती. तनाथी लक्षित ४५६ (=११) ५९ ७८सुनामे કહેવાયો. તે નદીને એક કિનારે ધૂળીપ્રાકારથી વેષ્ટિત નગર હતું. બીજા કિનારે ઉત્સુકાતીર નગર હતું. કેટલાક લોકો ઉલ્લકાતીરને જ ધૂળીપ્રાકારથી વેષ્ટિત નગર તરીકે કહે છે. તે નગરમાં મહાગિરિનો ધનગુપ્તનામે શિષ્ય હતો. તેને પણ શિષ્ય ગંગનામે આચાર્ય હતો. તે નદીનાં એક કિનારે હતો. તેના ગુરુ નદીના બીજા કિનારે હતા. ત્યાંથી તે શરદઋતુમાં ગુરુને વંદન કરવા 15 ચાલ્યો. તે વાળ વિનાના મસ્તકવાળો હતો. ઉલ્લુકાનદીને ઉતરતી વેળાએ તડકાથી તેનું મસ્તક તપે છે અને નીચે શીતલ પાણી વડે ઠંડો સ્પર્શ થાય છે. ' તેથી તે વિચારે છે કે– સૂત્રમાં તો કહ્યું છે કે– એક સમયે એક ક્રિયા અનુભવાય છે શીત અથવા ઉષ્ણ, અને હું તો બે ક્રિયા એક સમયે અનુભવું છું. તેથી એક સમયે બંને ક્રિયાઓ અનુભવી શકાય છે. તે જઈને ગુરુને કહે છે. ત્યારે ગુરુએ કહ્યું-“હે આર્ય ! આ પ્રમાણે પ્રરૂપણા કરે 20 નહીં. એક સમયે બે ક્રિયાઓ અનુભવાતી નથી, કારણ કે સમય અને મન એ અતિસૂક્ષ્મ હોવાથી જેમ કમળોના એકસો પાંદડાઓને કોઈ નિપુણ વ્યક્તિ તીક્ષ્ણ ભાલાવડે છેદે તેમાં એક પાંદડાથી બીજા પાંદડાને છેદતા વચ્ચે અસંખ્ય સમય પસાર થઈ જતા હોવા છતાં તે જણાતા નથી તેમ બે ક્રિયા વચ્ચે પણ સમયનો ભેદ પડતો હોવા છતાં જણાતો નથી.” १४. उल्लूकानाम्नी नदी, तयोपलक्षितो जनपदोऽपि स एव भण्यते, तस्याश्च नद्यास्तीर एकस्मिन् 25 खेटस्थानं, द्वितीये उल्लूकातीरं नगरम्, अन्ये तदेव खेटमिति भणन्ति, तत्र महागिरिणां शिष्यो धनगुप्तो नाम, तस्यापि शिष्यो गङ्गो नामाचार्यः, स तस्या नद्याः पौरस्त्ये तीरे, आचार्यास्तस्य पाश्चात्ये तटे, ततः स शरत्काले आचार्यं वन्दितुमुच्चलितः, स च खल्वाट:, तस्योल्लूकां नदीमुत्तरतः सा खलतिरुष्णेन दह्यते, अधस्ताच्च शीतलेन पानीयेन शीतं, ततः स चिन्तयति - सूत्रे भणितं यथा एका क्रिया वेद्यते शीतोष्णा वा, अहं च द्वे क्रिये वेदयामि, अतो द्वे अपि क्रिये एकसमयेन वेद्येते, तदाऽऽचार्येभ्यः कथयति, 30 तदा भणित:-मा आर्य ! एवं प्रजीज्ञपः, नास्ति (एतत् यत्) एकसमयेन द्वे क्रिये वेद्यते, यतः समयो मनश्च सूक्ष्मे Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ छट्टो निलव (ला. १34 ) णे लक्खिज्जंति उत्पलपत्रशतवेधवत्, एवं सो पण्णवितोऽवि जाहे न पडिवज्जइ ताहे उग्घाडितो, सो हिंडंतो रायगिहं गतो, महातवोतीरप्पभे नाम पासवणे, तत्थ मणिणागो नाम नागो, तस्स चेतिए ठाति, सो तत्थ परिसामज्झे कहेति - जहा एगसमएण दो किरियाओ वेदिज्जंति, ततो मणिनागेण भणियं तीसे परिसाए मज्झे-अरे दुट्ठसेहा ! कीस एयं अपण्णवणं पण्णवेसि ?, एत्थ चेव ठाणे ठिएण भगवता वद्धमाणसमिणा वागरियं-जहा एगं किरियं वेदेति, तुमं तेसिं 5 किं लट्ठतरओ जाओ ?, छड्डेहि एयं वादं, मा ते दोसेणासेहामि 'मणिनागेणाद्धो भयोववत्तिपडिबोहिओ वोत्तुं । इच्छामो गुरुमूलं गंतूण ततो पडिकंतो ॥१॥ त्ति गाथार्थः ॥ गतः पञ्चमो निह्नवः, षष्ठमधुनोपदर्शयन्नाह - पंचसया चोयाला तइया सिद्धिं गयस्स वीरस्स । - पुरिमंतरंजिया तेरासियदिट्ठी उववण्णा ॥ १३५ ॥ ( भा० ) व्याख्या : पञ्च वर्षशतानि चतुश्चत्वारिंशदधिकानि तदा सिद्धिं गतस्य वीर ( ग्र० ८०००) स्य, अत्रान्तरे पुर्यन्तरञ्जिकायाम्, अनुस्वारोऽलाक्षणिकः, त्रैराशिकदृष्टिरुत्पन्नेति गाथार्थः ॥ આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તે સત્ય વાતને સ્વીકારતો નથી ત્યારે તેને સંઘ બહાર કરવામાં આવે છે. ત્યાંથી તે વિચરતો રાજગૃહીમાં ગયો. ત્યાં મહાતપતીરપ્રભનામે જળાશય હતું (રાજગૃહથી બહાર વૈભારગિરિની નજીકમાં પાંચસો ધનુષ લાંબુ-પહોળું આ નામે જળાશય હતું—15 इति टिप्पणके) त्यां भणिनाग नामे खेड नाग (नागकुमारदेव) हतो. तेना यैत्यमा आा साधु रहे છે. ત્યાં તે પર્ષદામાં કહે છે કે– એક સમયે બે ક્રિયાઓ અનુભવાય છે. તેથી મણિનાગે તે પર્ષદામાં તેને કહ્યું કે “અરે દુષ્ટશિષ્ય! શા માટે આવી ખોટી પ્રરૂપણા કરે છે ? આ સ્થાને રહીને ભગવાન વર્ધમાનસ્વામીએ કહ્યું હતું કે એક સમયે એક ક્રિયા જ અનુભવાય છે. તું શું તેમના કરતા પણ વધુ હોંશિયાર ઉપદેશક છે ? છોડ આ ખોટી પ્રરૂપણાને, નહીં તો તારા આ દોષને કારણે 20 • तने हुं शिक्षा पुरीश. " भशिनागवडे भारवा सेवायेला, भय भने युक्तिथी प्रतिजोध थयेला (तेथे) “तमारी वात स्वीडअरु छु” म उहीने गुरु पासे ४ने प्रायश्चित . ||१|| ||१४|| અવતરણિકા : પાંચમો નિહ્નવ કહ્યો. હવે છઠ્ઠા નિńવને દેખાડતા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વીરપ્રભુના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ વર્ષ પસાર થતાં અંતરંજિકાનામની 25 નગરીમાં ઐરાશિકમત ઉત્પન્ન થયો. ૧૩૫॥ 10 १५. न लक्ष्यते, एवं स प्रज्ञापितोऽपि यदां न प्रतिपद्यते तदोंद्घाटितः, स हिण्डमानो राजगृहं गतः, महातपस्तीरप्रभं नाम प्रश्रवणं तत्र मणिनागो नाम नागः, तस्य चैत्ये तिष्ठति, स तत्र पर्षन्मध्ये कथयति— यथा एकसमयेन द्वे क्रिये वेद्येते, ततो मणिनागेन भणितं तस्याः पर्षदो मध्ये - अरे दुष्टशैक्ष! कथमेतामप्रज्ञापनां प्रज्ञापयसि ?, अत्रैव स्थाने स्थितेन भगवता वर्धमानस्वामिना व्याकृतं यथैकां क्रियां 30 वेदयति, त्वं तेभ्यः किं लष्टतरो जातः ?, त्यजैनं वादं, मा त्वां (ते) दोषेण शिक्षयामि - मणिनागेनारब्धो भयोपपत्तिप्रतिबोधित उक्त्वा । इच्छामः (इति) गुरुमूलं गत्वा ततः प्रतिक्रान्तः ॥ १ ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) कथमुत्पन्नेति प्रदर्श्यते - तत्र 15 पुरिमंतरंज भूयगुह बलसिरि सिरिगुत्त रोहगुत्ते य । परिवायपोट्टसाले घोसणपडिसेहणा वा ॥ १३६ ॥ ( भा० ) व्याख्या : सङ्ग्रहगाथा । अस्याश्च कथानकादर्थोऽवसेयः, तच्चेदम्- अंतरंजिया नाम पुरी, 5 तत्थ भूयगुहं नाम चेतियं, तत्थ सिरिगुत्ता नाम आयरिया ठिता, तत्थ बलसिरी नाम राया, तेसिं सिरिगुत्ताणं थेराणं सैड्डियरो रोहउत्तो नाम सीसो, अण्णगामे ठितओ, ततो सो उवज्झायं वंदओ एति, एगो य परिवायओ पोट्टं लोहपट्टएण बंधिउं जंबुसालं गहाय हिंडइ, पुच्छितो भइनाणेण पोट्ट फुट्ट तो लोहपट्टेण बद्धं, जंबुडालं च जहा एत्थ जंबूदीवे णत्थि मम पडिवादित्ति, ततो तेण पडतो णीणावितो - जहा सुण्णा परप्पवादा, तस्स लोगेण पोट्टसालो चेव नामं कतं, 10 सो पडहतो रोहगुत्तेण वारिओ, अहं वादं देमित्ति, ततो सो पडिसेहित्ता गतो आयरियसगासं, અવતરણિકા : કેવી રીતે ઉત્પન્ન થયો તે દેખાડાય છે गाथार्थ : अंतरंष्ठानगरी भूतगुह जणश्री श्रीगुप्त रोडगुप्त पोट्टशासपरिप्रा४५ घोषणानो प्रतिषेध- वाह. - - ★ छट्टो निह्नव★ ટીકાર્થ : આ સંગ્રહગાથા છે અને તેનો અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે અંતરંજિકાનામે નગરી હતી. ત્યાં ભૂતગુહનામે ચૈત્ય હતું. તેમાં શ્રીગુપ્તનામે આચાર્ય રહ્યા. તે નગરીમાં બળશ્રીનામે રાજા હતો. તે શ્રીગુપ્ત આચાર્યને અત્યંત શ્રદ્ધાવાન રોહગુપ્તનામે શિષ્ય હતો. તે અન્યગામમાં રહ્યો હતો. ત્યાંથી તે ગુરુને વંદન કરવા માટે આવે છે. એક પરિવ્રાજક લોખંડના પટ્ટાવડે પેટને બાંધીને અને જંબૂવૃક્ષની શાખાને હાથમાં લઇને નગરમાં ભમે છે. લોકોવડે 20 પરિવ્રાજક પૂછાતા તેણે કહ્યું કે—“જ્ઞાનવડે પેટ ફાટી ન જાય તે માટે લોહપટ્ટો બાંધ્યો છે અને આ જંબૂવૃક્ષની શાખા ગ્રહણ કરવા દ્વારા હું એ જણાવું છું કે “આ જંબુદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી नथी. " તેણે આખા ગામમાં પડહ વગડાવ્યો કે “પરપ્રવાદો શૂન્ય છે.” (અર્થાત્ આ પૃથ્વી ઉપર મારી સામે ટકે એવા એક પણ પ્રવાદો = વાદો નથી.) લોકોએ પોટ્ટશાલનામ પાડ્યું. તે પડહને 25 રોહગુપ્તે અટકાવ્યો. હું એની સામે વાદ કરીશ. ત્યાર પછી તે પડહને અટકાવીને આચાર્ય પાસે १६. अन्तरञ्जिका नाम पुरी, तत्र भूतगुहं नाम चैत्यं, तत्र श्रीगुप्ता नाम आचार्याः स्थिताः, तत्र बलश्रीर्नाम राजा, तेषां श्रीगुप्तानां स्थविराणां अतिश्राद्धो रोहगुप्तो नाम शिष्यः, अन्यग्रामे स्थितः, ततः स उपाध्यायं वन्दितुमायाति, एकश्च परिव्राट् लोहपट्टेनोदरं बद्ध्वा, जम्बूशालां गृहीत्वा हिण्डते, पृष्टो भणति - ज्ञानेनोदरं स्फुटति तत् लोहपट्टेन बद्धं, जम्बूशाखां च यथाऽत्र जम्बूद्वीपे नास्ति मम प्रतिवादीति, 30 ततस्तेन पटहो निष्काशितो - यथा शून्याः परप्रवादाः, तस्य लोकेन पोट्टशाल एव नाम कृतं स पहो रोहगुप्तेन वारितः, अहं वादं ददामीति, ततः स प्रतिषिध्य गत आचार्यसकाशम् + सद्धि एगो । Page #198 -------------------------------------------------------------------------- ________________ 10 વિદ્યા અને પ્રતિવિદ્યાઓના નામો (ભા. ૧૩૭-૧૩૮) % ૧૮૭ आलोएइ-एवं मए पडहतो विणिवारिओ, आयरिया भणंति-दुद्दकयं, जतो सो विज्जाबलिओ, वादे पराजितोऽवि विज्जाहिं उवट्ठाइत्ति तस्स इमाओ सत्त विज्जाओ, तंजहा विच्छ्य सप्पे मूसग मिई वराही य कायपोआई । एयाहिं विज्जाहिं सो उ परिव्वायओ कुसलो ॥ १३७ ॥ (भा०) व्याख्या : तत्र वृश्चिकेति वृश्चिकप्रधाना विद्या गृह्यते, सर्पति सर्पप्रधाना, 'मूसग' त्ति 5 मूषकप्रधाना, तथा मृगी नाम विद्या, मृगीरूपेणोपघातकारिणी, एवं वाराही च, 'कागपोत्ति' त्ति-काकविद्या, पोताकीविद्या च, पोताक्यः स(श )कुनिका भण्यन्ते, एतासु विद्यासु, एताभिर्वा विद्याभिः स परिव्राजकः कुशल इति गाथार्थः ॥ सो भणइ-किं सक्का एत्ताहे निलुक्किउं ?, ततो सो आयरिएण भणिओ-पढियसिद्धाउ इमाउ सत्त पडिवक्खविज्जाओ गेण्ह, तंजहा मोरी नउलि बिराली वग्घी सीही उलूगि ओवाई । एयाओं विज्जाओ गेण्ह परिवायमहणीओ ॥ १३८ ॥ (भा०) . व्याख्या : मोरी नकुली बिराली व्याघ्री सिंही च उलूकी ‘ओवाइ' त्ति ओलावयप्रधाना, ગયો. ગુરુને નિવેદન કરે છે કે-“મેં મડહને અટકાવ્યો છે” (અર્થાત્ તેની સાથે વાદ કરવાનું નક્કી કર્યુ છે) આચાર્યે કહ્યું–“તે ખોટું કર્યું કારણ કે તે વિદ્યાબળી છે. વાદમાં હારવા છતાં તે विद्यामोता। तारी सामे ५.शे." तेनी पासे. सात विधामो छ, ते मा प्रभारी 15 ... uथार्थ : विछी-॥५-ॐ४२-भृग-४२-513-पोतडीमा विद्यामोमाते परिवा४ दुशण छ. टीआई : २६ “वृश्चि.'' शथी. वृश्चिप्रधान सेवा विद्या अड ४२वानी छ. "स" શબ્દથી સર્પપ્રધાન વિદ્યા (અર્થાત્ આ વિદ્યા સર્પનું રૂપ લઈ સામેવાળા ઉપર આક્રમણ કરે), “મૂષક” શબ્દથી મૂષકપ્રધાન વિદ્યા, તથા મૃગીનામની વિદ્યા અર્થાત્ મૃગનું રૂપ લઈ ઉપઘાત७२नारी विद्या, मा प्रभारी वराहविद्या, “योत" शथी विधा भने पोतीविधा, मह 20 પોતાકી એટલે પક્ષીવિશેષ જાણવા. આ વિદ્યાઓને વિશે અથવા આ વિદ્યાઓવડે તે પરિવ્રાજક दुशल छ. ॥१३७|| रोडगुते ४ -“वे शुं जयपुं शम्य छ ?" (अर्थात् नथी.) तेथी तेने मायार्ये કહ્યું–“બોલવા માત્રથી સિદ્ધ થાય એવી આ સાત પ્રતિપક્ષવિદ્યાઓને તું ગ્રહણ કર.” તે સાત विद्या मी प्रमाणे - ... थार्थ : मयूरी - नदी - Masी. - Gunी - सिंडी - 6 - 4॥४५क्षी. प२ि४ो 25 પરાભવ કરનારી આ સાત વિદ્યાઓને તું ગ્રહણ કર. . 2ीर्थ : मयूरी - नमुखी - ML52 - व्याधी - सिंडी - 3जी मने बा४५क्षीप्रधान सेवा १७. आलोचयति-एवं मया पटहो विनिवारितः, आचार्या भणन्ति-दुष्ट कृत, यतः स विद्याबली, वादे पराजितोऽपि विद्याभिरुत्तिष्ठते, तस्येमाः सप्त विद्याः, तद्यथा १८. स भणति-किं शाक्या अधुना निलातुम् ?, ततः स आचार्येण भणित:-पठितसिद्धा इमाः 30 प्रतिपक्षविद्या गृहाण, तद्यथा Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આવશ્યક નિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) एता विद्या गृहाण परिव्राजकमथिन्य इति गाथार्थः ॥ रेयहरणं च से अभिमंतेउं दिण्णं, जड़ अन्नपि उठेइ तो रयहरणं भमाडिज्जासि, तो अज्जेयो होहिसि, इंदेणावि सक्किहिसि नो जेतुं, ताहे ताओ विज्जाओ गहाय गओ सभं, भणियं चऽणेण-एस किं जाणति ?, एयस्स चेव पुव्वपक्खो होउ, परिव्वाओ चिंतेइ-एए निउणा तो एयाण चेव सिद्धतं गेण्हामि, जहा-मम 5 दो रासी, तं-जहा-जीवा य अजीवा य, ताहे इयरेण चिंतियं - एतेण अम्ह चेव सिद्धंतो गहिओ, तेण तस्स बुद्धि परिभूय तिन्नि रासी ठविया-जीवा अजीवा नोजीवा, तत्थ जीवा संसारत्था, अजीवा घडादि, नोजीवा घिरोलियाछिन्नपुच्छाई, दिव॒तो दंडो, जहा दंडस्स आदिमज्झं अग्गं च, एवं सव्वे भावा तिविहा, एवं सो तेण निप्पट्टपसिणवागरणो कओ, ताहे सो परिवायओ रुट्ठो विच्छुए मुयइ,ताहे सो तेसिं पडिवक्खे मोरे मुयइ, ताहे तेहिं हएहि विछिएहि पच्छा सप्पे 10 આ સાત વિદ્યાઓ પરિવ્રાજકનો પરાભવ કરનારી તું ગ્રહણ કર. (આ વિદ્યાઓ તે તે તિર્યંચના રૂપ ધારણ કરી સામે આક્રમણ કરે છે એ ધ્યાનમાં રાખવું.) ગુરુએ રજોહરણ મંત્રિત કરીને આપ્યું. “તે પરિવ્રાજક આ સિવાય બીજી કોઈ વિદ્યાનો પ્રયોગ કરે તો તેની ઉપર તું રજોહરણ ભાડજે, તો અજેય થઈશ, ઇન્દ્ર પણ તને જીતવા સમર્થ રહેશે નહીં.” તે વિદ્યાઓને ગ્રહણ કરી રોહગુપ્ત સભામાં ગયો, અને કહ્યું – “આ જાણે છે? હું આનો જ પૂર્વપક્ષ થઈશ (અર્થાત આ જે કહેશે 15 तेनुं हुं उन ४२११)" परिवा४ वियारे छ - "२ निपुए। छ तो मेमोनो ४ सिद्धान्त अहए કરું.” તેણે કહ્યું– જગતમાં મારા મતે બે રાશિ છે જીવ અને અજીવ. . ત્યારે રોહગુણે વિચાર્યું કે-“આણે તો અમારો જ સિદ્ધાન્ત ગ્રહણ કર્યો છે.” રોહગુણે તેની બુદ્ધિનો પરાભવ કરીને ત્રણ રાશિ સ્થાપિત કરી– જીવ, અજીવ અને નોજીવ. તેમાં સંસારસ્થ જીવો છે, ઘડાદિ અજીવ છે, અને ગરોળિની કપાયેલી પૂછડી એ નોજીવ છે. દૃષ્ટાંત તરીકે દંડ 20 જાણવો, અર્થાત્ જેમ દંડને આદિ, મધ્યમ અને અંત એમ ત્રણ ભાગ છે તેમ સર્વ પદાર્થોના ત્રણ પ્રકાર પડે છે. આ પ્રમાણે રોહગુપ્ત પરિવ્રાજકને મૌન કરી દીધો. ત્યારે તે પરિવ્રાજક ગુસ્સે થયેલો વિછીને તેની સામે મૂકે છે. ત્યારે રોહગુપ્ત તેની સામે મોરને મૂકે છે. વિછી હણાતા સાપને १९. रजोहरणं च तस्मायभिमन्त्र्य दत्तं, यद्यन्यदपि उत्तिष्ठते तदा रजोहरणं भ्रामयेस्ततोऽजय्यो भविष्यसि, इन्द्रेणापि शक्ष्यसे नो जेतुं, तदा ता विद्या गृहीत्वा गतः सभां, भणितं चानेन-एष किं 25 जानाति ?, एतस्यैव पूर्वपक्षो भवतु, परिव्राट् चिन्तयति-एते निपुणास्तत एतेषामेव सिद्धान्तं गृह्णामि, यथा मम द्वौ राशी, तद्यथा-जीवाश्च अजीवाश्च, तदा इतरेण चिन्तितम्-एतेनास्माकमेव सिद्धान्तो गृहीतः, तेन तस्य बुद्धि परिभूय त्रयो राशयः स्थापिता:-जीवा अजीवा नोजीवाः, तत्र जीवाः संसारस्थाः, अजीवा घटादयः, नोजीवा गृहकोकिलाछिन्नपुच्छादयः, दृष्टान्तो दण्डः, यथा दण्डस्यादिमध्यमग्रं च, एवं सर्वे भावास्त्रिविधाः, एवं स तेन निष्पृष्टप्रश्नव्याकरणः कुतः, तदा स परिव्राट् रुष्टो वृश्चिकान् मुञ्चति, तदा 30 स तेषां प्रतिपक्षान् मयूरान् मुञ्चिति, तदा तैर्हतेषु वृश्चिकेषु पश्चात्सर्पान् Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ रोह गुप्तनो दृष्टिराग (ला. १३८) मुँ, इयरो सिं पडिघाए नउले मुयइ, ताहे उंदुरे तेसिं मज्जारे, मिए तेसिं वग्घे, ताहे सूयरे तेसिं सीहे, काके तेसिं उलुगे, ताहे पोयाग मुयइ तेसिं ओलाई, एवं जाहे न तरइ ताहे गद्दभी मुक्का, तेण य सा रयहरणेण आहया, सा परिवायगस्स उवरिं छेरिता गया, ताहे सो परिवायगो हीलिज्जतो निच्छूढो, ततो सो परिवायगं पराजिणित्ता गओ आयरियसगासं, आलोए-जहा जिओ एवं, आयरिया आह-कीस तए उट्ठिएण न भणियं ? - नत्थित्ति तिन्नि रासी, एयस्स मए बुद्धिं 5 परिभूय पण्णविया, इयाणिपि गंतुं भणाहि, सो नेच्छइ, मा मे ओहावणा होउत्ति, पुणो पुणो भणिओ भाइ-को वा एत्थ दोसो ? जड़ तिन्नि रासी भणिया, अत्थि चेव तिन्नि रासी, आयरिया आह-अज्जो ! असब्भावो तित्थगरस्स आसायणा य, तहावि न पडिवज्जइ, ततो सो आयरिएण મૂકે છે. આ તેના પ્રતિઘાત માટે નકુલને મૂકે છે. આમ, ઉંદરની સામે બિલાડી, હરણની સામે વાઘ, ડુક્કરની સામે સિંહ, કાકની સામે ઘુવડ અને પોતાકીની સામે બાજપક્ષીને મૂકે છે. આ 10 પ્રમાણે જ્યારે પરિવ્રાજક જીતવા સમર્થ બનતો નથી ત્યારે તે ગધેડીને મૂકે છે. રોહગુપ્ત તે ગધેડીને રજોહરણથી પાછી ધકેલે છે. (અર્થાત્ રજોહરણ ગધેડી પર ભમાવે છે.) તેથી તે ગધેડી પાછી ફરીને પરિવ્રાજક ઉપ૨ વડીનીતિ કરીને જતી રહી. ત્યાર પછી તે પરિવ્રાજકને તિરસ્કારપૂર્વક બહાર કાઢ્યો. રોહગુપ્ત તે પરિવ્રાજકને જીતીને આચાર્ય પાસે આવ્યો. આચાર્ય પાસે તેણે નિવેદન કર્યું કે આ પ્રમાણે મેં તેને જીત્યો. આચાર્યે કહ્યું -“વાદ પૂર્ણ 15 થયા પછી તે ખુલાસો શા માટે ન કર્યો કે -“ત્રણ રાશિ હોતી નથી, પરંતુ આની બુદ્ધિનો પરાજય કરીનેં મેં આ ત્રણ રાશિઓ કહી હતી.” (અર્થાત્ તેને જીતવા માટે આવી પ્રરૂપણા કરી હતી.) અત્યારે પણ જઈને તું સભાસમક્ષ સત્ય હકીકત કહી દે. રોહગુપ્ત આ વાત સ્વીકારતો નથી કે ક્યાંક મારી અપભ્રાજના ન થાય. ગુરુએ વારંવાર તેને સમજાવ્યો. તેથી તે કહે છે—“મેં જે કહ્યું - राशि छे. तेमां फोटु शुं छे ?" रेजर भगतमात्र राशिखो छे ४. ગુરુએ કહ્યું -“હે આર્ય ! જગતમાં ત્રીજી રાશિ વિદ્યમાન નથી અને આમાં તીર્થંકરની આશાતના છે. તો પણ તે સમજતો નથી. ત્યાર પછી તે આચાર્ય સાથે વાદ કરવા લાગ્યો. તેથી 20 २०. मुञ्चति, इतरस्तेषां प्रतिघाताय नकुलान् मुञ्चति, तदोन्दुरान् तेषां मार्जारान्, मृगान् तेषां व्याघ्रान्, तदा शूकरान् तेषां सिंहान्, काकांस्तेषामुलूकान्, तदा पोताक्यस्तासामोलवकान्, एवं यदा न शक्नोति तदा गर्दभी मुक्ता, तेन च सा रदोहरणेनाहता, सा परिव्राज उपरि हदित्वा गता, तदा स 25 परिव्राट् हील्यमानो निष्काशितः, ततः स परिव्राजकं पराजित्य गत आचार्यसकाशम्, आलोचयति- यथा जित एवम्, आचार्या आहुः कथं तदोत्तिष्ठता न भणितं - न सन्ति राशयस्त्रय इति एतस्य बुद्धिं परिभूय मया प्रज्ञापिताः, इदानीमपि गत्वा भण, स नेच्छति, मा मेऽपभ्राजना भूदिति, पुनः पुनर्भणितो भणतिको वाऽत्र दोषः ? यदि यो राशयो भणिताः, सन्त्येव त्रयो राशयः, आचार्या आहु:-आर्य ! असद्भावस्तीर्थकरस्याशाताना च, तथापि न प्रतिपद्यते, ततः स आचार्येण 30 Page #201 -------------------------------------------------------------------------- ________________ १८० * आवश्यनियुक्ति • रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) सेमं वायं लग्गो, ताहे आयरिया राउलं गया भणंति-तेण मम सिस्सेण अवसिद्धंतो भणिओ, अम्हं दुवे चेव रासी, इयाणिं सो विपडिवन्नो, तो तुब्भे अहं वायं सुणेह, पडिस्सुयं राइणा, ततो तेसिं रायसभाए रायपुरओ आवडियं, जहेगदिवसं उट्ठाय २ छम्मासा गया, ताहे राया भणइ मम रज्जं अवसीदति, ताहे आयरिएहिं भणियं-इच्छाए मए एच्चिरं कालं धरिओ,एत्ताहे पासह 5 कलं दिवसं आगए निगिण्हामि, ताहे पभाए भणइ-कुत्तियावणे परिक्खिज्जउ, तत्थ सव्वदव्वाणि अत्थि, आणेह जीवे अजीवे नोजीवे य, ताहे देवयाए जीवा अजीवा य दिण्णा, नोजीवा नत्थि, एवमादिचोयालसएणं पुच्छाणं निग्गहिओ । अमुमेवार्थमुपसंहरनाह सिरिगुत्तेणऽवि छलुगो छम्मासे कड्डिऊण वाय जिओ । आहरणकुत्तियावण चोयालसएण पुच्छाणं ॥१३९॥ ( भा०) આચાર્ય રાજકુળમાં જઈને કહે છે કે- મારા તે શિષ્ય ખોટો સિદ્ધાન્ત કહ્યો હતો, અમારા મતે બે જ રાશિ છે. અત્યારે તે વિપરીત માન્યતાવાળો થયો છે તેથી તમે અમારો વાદ સાંભળો, રાજાએ હા પાડી. રાજસભામાં રાજાની સામે બંનેનો વાદ શરૂ થયો. એક દિવસ પૂરો થયો, બે દિવસ ગયા આમ કરતાં કરતાં છ મહિના પૂર્ણ થયા.. 15 त्यारे २००२मे -मा २०४५ साय छे." मायार्थ प्रयुं-(तमने वा६ संभाववानी) ઇચ્છાથી મેં આટલા બધા દિવસ વાદ લંબાવ્યો. હવે જુઓ આવતીકાલે હું તેનો નિગ્રહ કરીશ. સવારે વાદમાટે ભેગા થતાં આચાર્ય કહે છે–“કુત્રિકાપણમાં નોજીવ અંગે પરીક્ષા થાઓ.” (त्रि.५४ अटो - पृथ्वी, त्रि:=९ भने ५५ हुन, उत्रिलो , जो लोनी સમગ્ર વિદ્યમાનવસ્તુ જ્યાં મળે તેવી દુકાન તે કુત્રિકાપણ કહેવાય. આ દેવાધિષ્ઠિત હોય છે.) 20 तेमां सर्वद्रव्यो डोय छे. त्यांथी -9 सने नो-मात्र पार्थ दावो. त्यारे वताये જીવ અને અજીવ આપ્યા. નોજીવ વસ્તુ આપી નહીં. આ પ્રમાણે ૧૪૪ પ્રશ્નો (આગળ ૧૪૪ પ્રશ્નો બતાવશે) દ્વારા રોહગુપ્તને હરાવ્યો. llભા. ૧૩૮ અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે ગાથાર્થ : શ્રીગુણાચાર્યે રોહગુપ્ત સાથે છ મહિના વાદ કરીને છેલ્લે કુત્રિકાપણમાં ૧૪૪ 25 प्रश्रोन GENSPथी तने पाम त्यो. २१. समं वादं ( कर्तुं ) लग्नः, तदा आचार्या राजकुलं गता भणन्ति-तेन मम शिष्येणापसिद्धान्तो भणितः, अस्माकं द्वौ एव राशी, इदानीं स विप्रतिपन्नः तत् यूयमावयोर्वादं शृणुत, प्रतिश्रुतं राज्ञा, ततस्तयो राजसभायां राजपुरत आपनितः (वादः), यथैको दिवसस्तथोत्थाय २ षण्मासी गता, तदा राजा भणति-मम राज्यं अवसीदति, तदाचार्यैर्भणितम्-इच्छया मयेयच्चिरं कालं धुतः, अधना पश्यत 30 कल्ये दिवसे आगते निगृह्णामि, तदा प्रभाते भणति- कुत्रिकापणे परीक्ष्यतां, तत्र सर्वद्रव्याणि सन्ति, आनय जीवान् अजीवान् नोजीवांश्च, तदा देवतया जीवा अजीवाश्च दत्ता, नोजीवा न सन्ति, एवमादिचतुश्चत्वारिंशेन शतेन पृच्छानां निगृहीतः । Page #202 -------------------------------------------------------------------------- ________________ રોહગુણવડે છ મૂળ પદાર્થોનું નિરૂપણ (ભા. ૧૩૯) ૧૯૧ - વ્યાર્થી : નિરસિદ્ધ, નવ યાત્રસર્યા–તેT UT છ—પત્થા દિયા, તંગदव्वगुणकम्मसामन्नविसेसा छट्ठओ य समवाओ, तत्थ दव्वं नवहा, तंजहा-भूमी उदयं पवणो आगासं कालो दिसा अप्पओ मणो यत्ति, गुणा सत्तरस, तंजहा-रूवं रसो गंधो फासो संखा परिमाणं पुहुत्तं संओगो विभागो परापरत्तं बुद्धी सुहं दुक्खं इच्छा दोसो पयत्तो य, कम्मं पंचधाउक्खेवणं अवक्खेवणं आउंचणं पसारणं गमणं च, सामण्णं तिविहं-महासामण्णं १ सत्तासामण्णं 5 त्रिपदार्थसबुद्धिकारि २ सामण्णविसेसो द्रव्यत्वादि ३, अन्ये त्वेवं व्याख्यानयन्ति-त्रिपदार्थसत्करी सत्ता, सामण्णं द्रव्यत्वादि, सामन्नविसेसो पृथिवीत्वादि, विसेसा अंता( अणंता य), इहपच्चयहेऊ य समवाओ, एए छत्तीसं भेया, एत्थ एक्कक्के चत्तारि भंगा भवंति, तंजहा-भूमी अभूमी नोभूमी ટીકાર્ય : બોલવા માત્રથી ગાથાર્થ જણાઈ જાય છે. (રોહગુએ છ મૂળ પદાર્થોની પ્રરૂપણા કરી અને પોતે ઉલૂકગોત્રનો હોવાથી તેનું બીજું નામ પડુલૂક હતું.) ૧૪૪ પ્રશ્નો-આ પ્રમાણે જાણવા. 10 - રોહગુએ છ મૂળ પદાર્થોની પ્રરૂપણા કરી – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને છઠ્ઠો સમવાય. તેમાં દ્રવ્ય નવ પ્રકારે – પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, આકાશ, કાળ, દિશા, આત્મા અને મને. ગુણો સત્તર પ્રકારે – રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન કર્મ (ક્રિયા) પાંચ પ્રકારે – ઊંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકોચવું, પ્રસારવું અને ગમન કરવું. સામાન્ય ત્રણ પ્રકારે– (૧) મહાસામાન્ય, (૨) દ્રવ્ય- 15 ગુણ-કર્મ આ ત્રણપદાર્થમાં “આ સતુ છે” એવી બુદ્ધિ ઉત્પન્ન કરાવનારી સત્તા સામાન્ય, (૩) દ્રવ્યવાદિ સામાન્યવિશેષ (અર્થાત વિશેષ પ્રકારની જાતિ.) કેટલાક લોકો આ પ્રમાણે કહે છે કે“ત્રણ પદાર્થમાં સની બુદ્ધિ કરનાર સત્તાજાતિ (૧) દ્રવ્યત્યાદિ સામાન્યજાતિ, (૨) પૃથિવીત્યાદિવિશેષજાતિ.” વિશેષ એ અન્ય છે. (તે વર્તત કૃતિ બન્ય: અર્થાત્ જેના પછી બીજું કશું ન હોય 20 તે. અન્ય. તે પરમાણુમાં રહેલ છે. પરમાણુઓ અનંતા હોવાથી વિશેષ પણ અનંતા છે.) 'ઈહપ્રત્યયનું કારણ જે સંબંધ તે સમવાય છે. (અર્થાત્ “અહીં તંતુઓમાં પટ છે” એવી બુદ્ધિનું અસાધારણ કારણ સમવાય છે.) - આ બધા મળીને છત્રીસ ભેદો થાય છે. આ દરેક ભેદોના ચાર-ચાર ભાંગા થાય છે - જેમ પ્રથમ ભૂમિ છે તેના ચાર ભાંગા ભૂમિ-અભૂમિ-નોભૂમિ અને નોઅભૂમિ. આ પ્રમાણે છત્રીસના ચાર-ચાર 25 २२. चतुश्चत्वारिंशं शतं-तेन रोहगुप्तेन षट् मूलपदार्था गृहीताः, तद्यथा-व्यगुणकर्मसामान्यविशेषाः षष्ठश्च समवायः, तत्र,व्यं नवधा, तद्यथा-भूमिरुदकं ज्वलनः पवन आकाशं कालो दिक् आत्मा मनश्चेति, गुणाः सप्तदश, तद्यथा- रुपं रसो गन्धः स्पर्शः संख्या परिमाणं पृथक्त्वं संयोगो विभागः परत्वमपरत्वं बुद्धिः सुखं दुःखमिच्छा द्वेषः प्रयत्नश्च, कर्म पञ्चधा-उत्क्षेपणमवक्षेपणमाञ्चनं प्रसारणं गमनं च, सामान्य ત્રિવિશં–મહીસામાનં સત્તા સામાન્ચે સામાન્યવિશેષ:, સામાચં સામાચવિશેષ: વિશેષ સન્યા (અનન્યા), 30 ર થાપવો: તે ત્રિશત્ મે:, વૈવૈસ્મિન વત્વા વિત્ત. તથા–ભૂમિપૂમિ કિ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ દોઢ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) नोअभूमी, एवं सव्वत्थ, तत्थ कुत्तियावणे भूमी मग्गिया लेलुओ लद्धो,अभूमीए पाणियं, नोभूमीए जलायेव तु नो राश्यन्तरं, नोअभूमीए लेछुए चेव एवं सव्वत्थ ॥ आह च भाष्यकार:जीवमजीवं दाउं णोजीवं जाइओ पुणो अजीवं । देइ चरिमंमि जीवं न उ णोजीवं स जीवदलं ॥१॥ ततो निग्गहिओ छलूगो, गुरुणा से खेलमल्लो मत्थए भग्गो, ततो निद्धाडिओ, गुरूवि 5 પૂતિગો પરે ય સાર્થ –વદ્ધમાસાની નથત્તિ છે अमुमेवार्थमुपसंहरन्नाह वाए पराजिओ सो निव्विसओ कारिओ नरिंदेणं । પોસવિયં ચ ારે નય નિ વક્તાત્તિ | ૨૪. I. (મ.) व्याख्या : निगदसिद्धा, तेणावि सरक्खखरडिएणं चेव वइसेसियं पणीयं, तं च अण्णमण्णेहिं 10 ઘારું જીર્થ, તં ચોકૂપતિ , નો સો સોજોળોનૂ આસિ ભાંગા કરતા ૧૪૪ ભાંગા થાય છે. (કુત્રિકાપણમાં આ ૧૪૪ વસ્તુઓ માગવામાં આવી માટે ૧૪૪ પ્રશ્નો થયા.) તેમાં કુત્રિકાપણમાં ભૂમિની માગણી કરતા દેવે પથ્થર આપ્યો, અભૂમિની માગણી કરતા પાણી આપ્યું. નોભૂમિ માગતા જલાદિ જ આપ્યા. પરંતુ તેના સિવાય કોઈ નવી વસ્તુ આપી નહીં અને નોઅભૂમિ માગતા પથ્થર જ આપ્યો. આ પ્રમાણે સર્વ પ્રશ્નોમાં જાણવું. (ટૂંકમાં જે વસ્તુ માગવામાં 15 આવી તેમાં બે રાશિ જ મળી, પરંતુ ત્રીજી વસ્તુ મળી નહીં.) આ વાત ભાષ્યકાર પણ જણાવે છે કે “જીવ અને અજીવ આપીને નોજીવની યાચના કરતા ફરી અજીવને જ આપે છે તથા નોઅજીવની યાચના કરતા જીવને જ આપે છે. પરંતુ તે દેવ નોજીવને અર્થાત્ જીવદલને = જીવના એક દેશને આપતો નથી. તેથી રોહગુપ્તનો નિગ્રહ કર્યો. ગુરુએ તેના મસ્તક ઉપર શ્લેષ્મ માટેની કુંડી મારી (અર્થાત તે તોડીને રાખ નાંખી) અને સંઘબહાર કર્યો. ગુરુની પૂજા થઈ અને આખા નગરમાં ઘોષણા 20 થઈ કે “વર્ધમાનસ્વામી જય પામો.” I/૧૩૯ો. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે ? ગાથાર્થઃ વાદમાં જીતાયેલા રોહગુપ્તને રાજાએ દેશબહાર કર્યો. અને નગરમાં ઘોષણા કરાવી કે “વર્ધમાનજિન જય પામે છે.” ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ભસ્મથી ખરડાયેલ તેણે વૈશેષિકદર્શનની રચના કરી અને 25 તે દર્શન અન્ય-અન્ય શિષ્યોવડે પ્રસિદ્ધિને પામ્યું, તે દર્શન ઉલૂકપ્રણીત કહેવાય છે, કારણ કે તે ગોત્રથી ઉલૂકગોત્રનો હતો. ll૧૪ll. २३. !अभूमिः, एवं सर्वत्र तत्र कुत्रीकापणे भूमिर्मागिता लेणुदत्तः, अभूमेः (मार्गेण) पानीयं, नोभूमेर्जलायेव, नोअभूमेर्लेष्टुरेव, एवं सर्वत्र । जीवमजीवं दत्त्वा भौजीवं याचितः पुनरजीवम् । ददाति चरमे जीवं न तु नोजीवं स जीवदलम् ॥ १ ॥ ततो निगृहीतः षडुलूकः, गुरुणा तस्य मस्तके 30 श्लेष्मकुण्डिका भग्ना, ततो निर्धाटितः, गुरुरपि पूजितो, नगरे च घोषणां कृतं-वर्धमानस्वामि जयतीति । २४. तेनापि स्वभस्मखरण्टितेनैव वैशेषिकं प्रणीतं, तच्चान्यान्यैः ख्याति नीतं, तच्चोलूकप्रणीतमित्युच्यते, यतः स गोत्रेणोलूक आसीत् । ★ भाष्यगता दश गाथा अत्र ।। Page #204 -------------------------------------------------------------------------- ________________ સાતમો અબદ્ધિકનિદ્વવ (ભા. ૧૪૧-૧૪૨) મા ૧૯૩ * અતિ: પણ નિદ્ભવ: સાપ્રતં સપ્તમં પ્રતિપાયિતુમહં पंचसया चुलसीया तइया सिद्धि गयस्स वीरस्स । એવદ્ધયા વિઠ્ઠી સપુરનયરે સમુપ્પUUITI 8? | (મા ) व्याख्या : पञ्च वर्षशतानि चतुरशीत्यधिकानि तदा सिद्धि गतस्य वीरस्य,ततोऽबद्धिकदृष्टिः दशपुरनगरे समुत्पन्नेति गाथार्थः ॥ कथमुत्पन्ना ?, तत्रार्यरक्षितवक्तव्यतायां कथानकं प्रायः 5 कथितमेव, यावद् गोष्ठामाहिलः प्रत्युच्चारके कर्मबन्धचिन्तायां कर्मोदयादभिनिविष्टो विप्रतिपन्न इति । तथा च कथानकानुसन्धानाय प्रागुक्तानुवादपरां सङ्ग्रहगाथामाह दसपुरे नगरुच्छुघरे अज्जरक्खियपूसमित्ततियगं च । ग़ोट्ठामा हिल नवमट्ठमेसु पुच्छा य विंझस्स ॥ १४२ ॥ (भा०) इयमर्थतः प्राग्व्याख्यातैवेति न विवियते, प्रकृतसम्बन्धस्तु-विझो अट्ठमे कम्मप्पवायपुव्वे 10 कम्मं परूवेति, जहा किंचि कम्मं जीवपदेसेहिं बद्धमत्तं कालन्तरट्ठितिमपप्प विहडइ અવતરણિકા છઠ્ઠો નિહ્નવ કહ્યો. હવે સાતમા નિતવનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય. ઉપરથી જાણવો. ટીકાર્થઃ વિરપ્રભુના નિર્વાણ પછી પાંચસો ચોર્યાશીવર્ષે દસપુરનગરમાં અબદ્ધિકમત ઉત્પન્ન થયો. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. ૧૪૧૫ તે મત કેવી રીતે ઉત્પન્ન થયો? – તેમાં આરક્ષિતની 15 વક્તવ્યતામાં આ સંબંધી કથાનક પ્રાયઃ કહેવાઈ જ ગયું છે. (તે આ પ્રમાણે કે) અનુભાષક એવા વિભ્ય પાસે વાચના લેતા ગોષ્ઠામાહિલ કર્મોદને કારણે ગર્વિત થયેલો કર્મબંધના વિષયમાં વિપરીત માન્યતાવાળો થયો. આ કથાનકના જોડાણ માટે પૂર્વે કહેવાયેલનું (આર્યરક્ષિત ચરિત્રનું) અનુવાદ કરનારી સંગ્રહગાથાને કહે છે ગાથાર્થ : દશપુરનગર – ઇસુઘર – આર્યરક્ષિત – પુષ્પમિત્રત્રિક – ગોષ્ઠામાહિલની નવમા 20 અને આઠમા પૂર્વસંબંધી વિધ્યને પૃચ્છા. ટીકાર્ય : આ ગાથા અર્થથી પૂર્વે (આર્યરક્ષિત ચરિત્રમાં) વ્યાખ્યાન કરાઈ ગઈ છે. માટે તેનું વિવરણ કરાતું નથી. ૧૪રા પૂર્વે કહેલ કથાનકનો સંબંધ આ પ્રમાણે(ગુરુપાસે વાચના લઈને પુનરાવર્તન કરવા ફરીથી બધા શિષ્યો વિસ્થપાસે તે જ વાચના સાંભળે છે તેમાં)–આઠમા કર્મપ્રવાદનામના પૂર્વમાં વિખ્ય કર્મની પ્રરૂપણા કરે છે કે-“કોઈક કર્મ જીવપ્રદેશો સાથે સંબંધમાત્રને 25 પામેલું કાલાન્તરની સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત ઉપર પડેલ ચૂર્ણમુષ્ઠિની જેમ નાશ પામે છે.” (અર્થાત્ આ કર્મ આત્મા સાથે ઘણો કાળ રહેતું નથી કે વિપાક પણ પામતું નથી.) २५. विन्ध्योऽष्टमे कर्मप्रवादपूर्वे कर्म प्ररूपयति, यथा किञ्चित्कर्म जीवप्रदेशैर्बद्धमात्रं कालान्तरस्थितिमप्राप्य पृथग्भवति Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મોસ્ટ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) शुष्ककुड्यापतितचूर्णमुष्टिवत्, किंचि पुण बद्धं पुटुं च कालंतरेण विहडइ, आर्द्रलेपकुड्यो सस्नेहचूर्णवत्, किंचि पुण बद्धं पुटुं निकाइयं जीवेण सह एगत्तमावन्नं कालान्तरेण वेइज्जइत्ति ।। एवं श्रुत्वा गोष्ठामाहिल आह-नन्वेवं मोक्षाभावः प्रसज्यते, कथम् ?, जीवात् कर्म न वियुज्यते, अन्योऽन्याविभागबद्धत्वात्, स्वप्रदेशवत्, तस्मादेवमिष्यतां पुट्ठो जहा अबद्धो कंचुइणं कंचुओ समन्नेइ । एवं पुट्ठमबद्धं जीवं कम्मं समन्नेइ ॥ १४३ ॥ (मू० भा०) । व्याख्या : स्पृष्टो यथाऽबद्धः कञ्जुकिनं पुरुषं कञ्चकः 'समन्वेति' समनुगच्छति, एवं स्पृष्टमबद्धं कर्म जीवं समन्वेति, प्रयोगश्च-जीवः कर्मणा स्पृष्टो न च बध्यते,वियुज्यमानत्वात्, कञ्चकेनेव तद्वानिति गाथार्थः । एवं गोट्ठामाहिलेण भणिते विंझेण भणियं-अम्हं एवं चेव गुरुणा કો'ક કર્મ વળી બંધાયેલું (જીવપ્રદેશો સાથે સંબંધને પામેલું) અને સ્પર્શાયેલું (જીવપ્રદેશો સાથે એકમેક થયેલું) ભીની ભીંત ઉપર ચીકણા ચૂર્ણની જેમ કાળાન્તરે નાશ પામે છે. (અર્થાત આત્મા સાથે ઘણો કાળ રહે છે પરંતુ ફળ આપે પણ, ન પણ આપે.) કો'ક કર્મ બંધાયેલું, સ્પર્શાયેલું, નિકાચિત થયેલું અર્થાત્ જીવની સાથે એકપણાને પામેલું છતું (એટલે કે ગાઢતરાધ્યવસાયવડે બંધાયેલું હોવાથી અપવર્તનાદિકરણ માટે અયોગ્ય થયેલું) 15 કાળાન્તરે ભોગવાય છે. (અર્થાત્ આત્મા સાથે ઘણો કાળ રહે છે અને પોતાનું ફળ પણ બતાવે છે.) આ પ્રમાણે સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું – “આ પ્રમાણે માનતા મોક્ષનો અભાવ થવાથી આપત્તિ આવશે, શા માટે? કારણ કે કર્મ અને જીવ એકબીજા સાથે છૂટા ન પડે એ રીતે બંધાયેલું હોવાથી જીવથી કર્મનો વિયોગ જ થતો નથી. જેમ કે જીવને પોતાનો આત્મપ્રદેશ.” (આશય 20 એ છે કે જો કર્મ જીવ સાથે એકમેક થતું હોય તો એનો મતલબ એ થયો કે તે કર્મ જીવથી છૂટું પડશે નહીં. તેથી મોક્ષનો અભાવ જ થઈ જશે.) તેથી આ પ્રમાણે માનવા જેવું છે ? ગીથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવી. ' ટીકાર્થ : જેમ સ્પષ્ટ અને અબદ્ધ (એકપણાને નહીં પામેલ) કંચુક (ઉપર પહેરવાનું વસ્ત્ર) કંચુકી એવા પુરુષને આવરે છે. એ પ્રમાણે સ્પષ્ટ અને અબ એવું જ કર્મ જીવને આવરે છે. 25 (અર્થાત્ એકમેક થતું નથી.) અનુમાન પ્રયોગ : જીવ કર્મ સાથે સંબંધ માત્રને પામે છે પણ એકમેકતાને પામતો નથી કારણ કે જીવથી કર્મનો વિયોગ થાય છે. જેમ કે કંચુક સાથે કંચુકી (અર્થાત્ જેમ કંચુકીથી કંચુકનો વિયોગ થતો હોવાથી કંચુકી સાથે કંચુકનો સ્પર્શ છે પણ બંધ નથી તેમ અહીં પણ જાણવું.) આ પ્રમાણે ગોઠામાહિલે કહ્યું એટલે વિષ્ણે જવાબ આપ્યો કે– २६. किञ्चित्पुनर्बद्धस्पृष्टं ( स्पृष्टबद्धं) च कालान्तरेण पृथग् भवति, किञ्चित्पुनर्बस्पृष्टं ( स्पृष्टबद्धं) 30 निकाचितं जीवेन सहकत्वमापन्नं कालान्तरेणा वेद्यत इति । २७. एवं गोष्ठामाहिलेन भणिते विन्ध्येन भणित्तम्-अस्माकमेवमेव गुरुणा Page #206 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠામાહિલના મતનું નિરાકરણ (ભા. ૧૪૩) ૨ ૧૯૫ वैक्खाणियं, गोट्ठामाहिलेण भणियं-सो य ण याणति, किं वक्खाणेइ ?,ताहे सो संकिओ समाणो गओ पुच्छिउं, मा मए अन्नहा गहियं हवेज्ज, ताहे पुच्छिओ सो भणइ-जहा मए भणियं तहा तुमएवि अवगयं, तहेवेदं, ततो विझेण माहिलवुत्तंतो कहिओ, ततो गुरुर्भणति-माहिलभणिती मिच्छा, कहं ! यदुक्तम्-जीवात् कर्म न वियुज्यत इत्यादि, अत्र प्रत्यक्षविरोधीनी प्रतिज्ञा, यस्मादायुष्ककर्मवियोगात्मकं मरणमध्यक्षसिद्धमिति, हेतुरप्यनैकान्तिकः, अन्योऽन्याविभाग- 5 सम्बद्धानामपि क्षीरोदकादीनामुपायतो वियोगदर्शनात्, दृष्टान्तोऽपि न साधनधर्मानुगतः, स्वप्रदेशस्य युक्तत्वासिद्धेः, ताद्रूप्येणानादिरूपत्वाद्भिन्नं च जीवात् कर्मेति, तथा यच्चोक्तम्-'जीवः कर्मणा “ગુરુએ અમને આ પ્રમાણે જ જણાવ્યું છે.” ગોષ્ઠામાહિલે કહ્યું–“તે શું બોલે છે ? એ પોતે જ જાણતો નથી.”. શંકિત થયેલો વિધ્ય પૂછવા માટે આચાર્ય પાસે ગયો કે ક્યાંક મેં ભૂલથી ખોટું ગ્રહણ ન કર્યું હોય. આચાર્યને પૂછતાં તેમણે કહ્યું કે-“જે રીતે મેં કહ્યું હતું તે રીતે જ 10 તે જાણ્યું છે. તે પદાર્થ તે રીતે જ છે.” વિધ્યે ગોષ્ઠામાહિલની વાત કરી. તેથી ગુરુએ કહ્યું“માહિલના વચનો ખોટા છે.” કેવી રીતે ? તે આ પ્રમાણે – તેણે જે કહ્યું હતું કે–“જીવથી કર્મનો વિયોગ થતો નથી. માટે મોક્ષનો અભાવ થશે...વગેરે” આ પ્રતિજ્ઞા પ્રત્યક્ષથી વિરોધી છે કારણ કે આયુષ્યકર્મના વિયોગરૂપ મરણ એ પ્રત્યક્ષસિદ્ધ છે. (અર્થાત્ નિકાચિતાદિ કર્મની વાત સાંભળી ગોષ્ઠામાહિલે વિચાર્યું કે આ રીતે તો કર્મનોવિયોગ થતો નથી એ વાત સિદ્ધ થઈ. 15 એના આ વિચાર સામે ગુરુએ કહ્યું કે–આયુષ્યકર્મના વિયોગરૂપ મરણ પ્રત્યક્ષસિદ્ધ છે, અર્થાત્ કર્મનો વિયોગ થાય જ છે.). વળી ગોષ્ઠામાહિલે જે કારણ આપ્યું હતું કે–“કર્મ અને જીવ એકબીજા સાથે એકપણાને પામે તો કર્મનો વિયોગ થાય નહીં અને તેથી મોક્ષાભાવ થવાની આપત્તિ આવશે.” તે કારણ પણ અનૈકાન્તિક છે (અર્થાત એકમેકપણાને પામેલ વસ્તુનો વિયોગ ન થાય એવો નિયમ એકાન્ત 20 નથી.) કારણ કે એકબીજા સાથે એકપણાને પામેલ એવા પણ દૂધ-પાણીનો ઉપાયવિશેષથી વિયોગ થતો દેખાય છે. તથા “સ્વપ્રવેશવત્' આ દષ્ટાન્ત પણ હેતુને અનુસરતું નથી, અર્થાત્ “અન્યોન્યાવિમા વિદ્ધત્વ” એ તમારો હેતુ છે. તેનો અર્થ એ છે કે એકબીજા સાથે અવિભાગરૂપે (એકપણારૂપે) જોડાવું, આ અર્થ સ્વપ્રદેશમાં (દષ્ટાન્તમાં) અસિદ્ધ છે, કારણ કે આત્મા સાથે આત્મપ્રદેશોનું ક્યાંકથી આવીને જોડાણ થતું નથી, પરંતુ તે તો અનાદિ કાળથી તે રૂપે જ રહેલ છે અને કર્મ 25 તો જીવથી ભિન્ન છે. (તેથી સ્વપ્રદેશનું દષ્ટાન્ત લઈ કર્મનો પણ તમે અવિયોગ સિદ્ધ કરવા જાઓ તે ઘટી શકતું નથી.) २८. व्याख्यातं, गोष्ठामाहिलेन भणितं स च न जानाति, किं व्याख्यानयति ?, तदा स शङ्कितः सन् गतः प्रष्टुं, मा मयाऽन्यथा गृहितं भूद्, तदा पृष्टः स भणति-भणति-यथा मया भणितं तथा त्वयापि अवगतं, तथैवेदं, ततो विन्ध्येन माहिलवृत्तान्तः कथितः, ततो गुरुर्भणति-माहिलभणितिर्मिथ्या, कथम्? 30 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) स्पृष्टो न बध्यत इत्यादि' अत्रापि किं प्रतिप्रदेशं स्पृष्टो नभसेव उत त्वङ्मात्रे कंचुकेनेव, यदि प्रतिप्रदेशं दृष्टान्तदान्तिकयोरसाम्यं, कंचुकेन प्रतिप्रदेशमस्पृष्टत्वात्, अथ त्वग्मात्रे स्पृष्ट इति, ततो नापान्तरालगत्यनुयायि कर्म, पर्यन्तमात्रवर्त्तित्वाद्, बाह्याङ्गमलवत्, एवं च सर्वो जीवो मोक्षभाक्, कर्मानुगमरहितत्वात् मुक्तवत्, तथाऽन्तर्वेदनाऽभावप्रसङ्गः, तन्निमित्तकर्माभावात्, 5 सिद्धस्येव, न च भिन्नदेशस्यापि वेदनाहेतुत्वं युज्यते, शरीरान्तरगतेनातिप्रसङ्गात्, न च स्वकृतत्वं વળી, જીવ કર્મ સાથે (કંચુકીની સાથે કંચુકની જેમ) સ્પષ્ટ છે પણ બંધાયેલ નથી વગેરે જે કહ્યું તે પણ યોગ્ય નથી, કારણ કે તમને અમે પૂછીએ કે—“જીવ સાથે કર્મ આકાશની જેમ દરેક પ્રદેશે સ્પર્શેલું છે કે બાહ્ય ત્વચામાત્રને જ સ્પર્શીને રહેલું છે ?” તમે જો એમ કહો કે—દરેકપ્રદેશ સાથે સ્પર્શેલું છે તો દૃષ્ટાન્ત અને દાન્તિક સમાન રહેશે નહીં કારણ 10 કે દૃષ્ટાન્તમાં કંચુક કંચુકીને દરેકપ્રદેશને સ્પર્શીને રહ્યું નથી. હવે જો એમ કહો કે– બાહ્ય ત્વચાને જ સ્પર્શીને રહેલ છે તો કર્મ અપાન્તરાલગતિમાં જનારું થશે નહીં, કારણ કે બાહ્ય ત્વચાને જ સ્પર્શીને રહેલ છે. જેમકે, બાહ્ય અંગને સ્પર્શીને રહેલ મેલ. (ભાવાર્થ- શ૨ી૨૫૨નો મેલ, એકભવથી બીજાભવમાં સાથે જતો નથી, તેમ જીવપરનું કર્મ એકભવથી બીજા ભવમાં સાથે નહીં જાય.) અને જો આ રીતે કર્મ અપાન્તરાલગતિમાં જનારું થશે નહીં તો બધા જ જીવો (અપાન્તરાલગતિમાં જ) મોક્ષને ભજનારા થશે કારણ કે અપાન્તરાલ- ગતિમાં તે વખતે જીવને મુક્તાત્માની જેમ કર્મનો સંબંધ નથી. તથા જો કર્મ ત્વગ્માત્રને સ્પર્શેલ હોય તો આંતરિકવેદનાનો અભાવ થવાનો પ્રસંગ આવશે કારણ કે સિદ્ધની જેમ અંદર વેદનાને આપનાર એવા કર્મોનો જ અભાવ છે. તે કર્મ તો બાહ્ય ત્વચા માત્રને જ સ્પર્શીને રહેલ 20 છે. શરીરની અંદર નથી. (ગોષ્ઠામાહિલ : બહારના ભાગમાં રહેલ કર્મ શરીરની અંદર વેદના ઉત્પન્ન કરવામાં કારણ બને છે.) ગુરુ : બહારના ભાગમાં રહેલ એવું પણ કર્મ આંતરિકવેદનાનું કારણ બની શકતું નથી, કારણ કે અન્યશરીરમાં રહેલ કર્મ સાથે અતિપ્રસંગ આવે છે, અર્થાત્ જો ભિન્ન દેશમાં રહેલ કર્મ 25 ભિન્ન દેશમાં થતી વેદનાનું કારણ બની શકતું હોય તો ભિન્નશરીરમાં (બીજાના શરીરમાં) રહેલ કર્મ આ શરીરમાં ઉત્પન્ન થનારી વેદનાનું કારણ પણ બની જશે. 15 ગોષ્ઠામાહિલ : આવો અતિપ્રસંગ આવશે નહીં કારણ કે ત્યાં અમે સ્વકૃતત્વ કારણ તરીકે માનીશું, અર્થાત્ બીજી વ્યક્તિના કર્મો આ વ્યક્તિને વેદનાનું કારણ બનશે નહીં કારણ કે તે કર્મોમાં સ્વકૃતત્વ રહેલું નથી. જ્યારે પોતાના શરીરની બહાર રહેલું કર્મ પોતાના શરીરની અંદર 30 વેદના ઉત્પન્ન કરી શકે. કારણ કે તેમાં સ્વકૃતત્વ રહેલ છે. ગુરુ : એ વાત પણ ઘટતી નથી, કારણ કે તેમાં પણ સ્વકૃતત્વ નથી, અર્થાત્ તમે જે કહો Page #208 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠામાહિલનો મત–પરિમાણ વિનાનું પચ્ચખ્ખાણ (ભા. ૧૪૪) ૧૯૭ “निबन्धनम्, अत्रान्तर्वर्तिप्रदेशानां कर्मयोगरहितानां कर्तृत्वानुपपत्तेः, तस्माद् यत् किञ्चिदेतदिति । एवं गेण्हिऊण सो विझेण भणितो-एवं आयरिया भणंति, ततो सो तुण्हिक्को ट्ठिओ चिंतेइसमप्पउ तो खोडेहामि, अन्नया नवमे पुव्वे साहूण पच्चक्खाणं वणिज्जइ, जहा-पाणाइवायं पच्चक्खामि जावज्जीवाए इत्यादि, गोष्ठामाहिलो भणति-नैवं सोहणं, किं तर्हि ? पच्चक्खाणं सेयं अपरिमाणेण होइ कायव्वं । जेसिं तु परीमाणं तं दुटुं आससा होइ ॥ १४४ ॥ (मू०भा०) व्याख्या : प्रत्याख्यानं श्रेयः, 'अपरिमाणेन' कालावधिं विहाय कर्तव्यं, एवं क्रियमाणं श्रेयो भवति, येषां तुं परिमाणं प्रत्याख्याने तत् प्रत्याख्यानं 'दुष्टम्' अशोभनं, किमिति ?, यतस्तत्र છો તે ત્યારે જ ઘટી શકે જયારે ત્વગ્માત્રને સ્પર્શીને રહેલ કર્મો આંતરવર્તી જીવપ્રદેશોવડે કૃત હોય પરંતુ એવું તો છે જ નહીં કારણ કે કર્મના યોગથી રહિત એવા આંતરિકજીવપ્રદેશો કર્મને 10 કરી શકતા નથી. તેથી તમાત્રને સ્પર્શીને રહેલ કર્મમાં પણ સ્વ(આંતરિકજીવપ્રદેશ)કૃતત્વ રહેલ નથી. અને તેથી ત્વગ્માત્રને સ્પર્શીને રહેલ કર્મ આંતરિકવેદનાને ઉત્પન્ન કરી શકતું નથી. માટે આ વિકલ્પ પણ તમારો ઘટી શક્તો નથી. આ પ્રમાણે ગુરુપાસે પદાર્થને સમજીને વિષ્ણે ગોઠામાહિલને કહ્યું કે- “આ પ્રમાણે (ઉપરોક્ત ચર્ચા પ્રમાણે) આચાર્ય કહે છે.” ત્યારે તે ગોષ્ઠામાહિલ મૌન રહી વિચારે છે કે- “આ 15 અભ્યાસ પૂરો થવા દો પછી હું ખંડન કરીશ.” ૧૪૩ એકવાર વિધ્ય નવમાપૂર્વમાં સાધુઓને પ્રત્યાખ્યાનનું વર્ણન કરે છે કે-“પાવજીવ હું પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરું છું...”, વગેરે, ત્યારે ગોઠામાહિલ કહે છે કે “આ રીતે માવજીવનું પચ્ચખાણ કરવું યોગ્ય નથી.” તો શું કરવું ? તે આગળ કહે છે કે , ગાથાર્થ : મર્યાદા વિના પચ્ચખાણ કરવું કલ્યાણકારી છે. જેઓને મર્યાદા છે તેઓનું તે 20 પચ્ચકખાણ દુષ્ટ છે કારણ કે તેમાં આશંસા હોય છે. ટીકાર્થ : કાળની મર્યાદા (અર્થાત્ મહિનો, બે મહિના, વગેરે) વિના પચ્ચકખાણ કરવું જોઈએ. આ પ્રમાણે કરાતું પચ્ચખાણ જ કલ્યાણકારી છે. જેઓને પ્રત્યાખ્યાનમાં કાળની મર્યાદા હોય છે તે પચ્ચકખાણ દોષિત જાણવું. શા માટે? કારણ કે તે પચ્ચક્ખાણમાં ઇચ્છા રહેલી હોય છે. (જેમ કે, કો'ક વ્યક્તિ ૧૫ દિવસ રાત્રિભોજન ત્યાગનું પચ્ચકખાણ કરે છે તો આ પચ્ચખાણમાં 25 ૧૫ દિવસ સુધીની મર્યાદા હોવાથી તેનું આ પચ્ચક્ખાણ દુષ્ટ છે કારણ કે ૧૫ દિવસ પછી રાત્રિભોજન કરવાની ઇચ્છા પડેલી છે એવો પૂર્વપક્ષનો આશય છે.) મૂળગાથામાં “બાસા' શબ્દમાં અનુસ્વારનો લોપ હોવાથી આશંસા શબ્દ જાણવો. २९. एवं गृहीत्वा स विन्ध्येन भणित:-एवमाचार्या भणन्ति, ततः स तूष्णीकः स्थितश्चिन्तयतिसमाप्यतां ततः स्खलयिष्यामि, अन्यदा नवमे पूर्वे साधूनां प्रत्याख्यानं वर्ण्यते, यथा प्राणातिपातं 30 प्रत्याख्यामि यावज्जीवं, नैवं शोभनम् । Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) 'आससा होइ' त्ति अनुस्वारलोपादाशंसा भवति, प्रयोगश्च-यावज्जीवकृतावधिप्रत्याख्यानमाशंसादोषदुष्टं, परिमाणपरिच्छिन्नावधित्वात्, श्वः सूर्योदयात् परतः पारयिष्यामीत्युपवासाप्रत्याख्यानवत्, तस्मादपरिमाणमेव प्रत्याख्यानं श्रेयः, आशंसारहितत्वात्, तीरितादिवि शुद्धोपवासादिवदिति गाथार्थः ॥ एवं पन्नवेंतो विझेण भणिओ-न होति एयं एवं जं तुमे भणियं, 5 सुण, एत्थंतरंमि य जं तस्स अवसेसं नवमपुव्वस्स तं समत्तं, ततो सो अभिनिवेसेण पूसमित्तसयासं चेव गंतूण भणइ-अण्णहा आयरिएहिं भणियं अन्नहा तुमं पण्णवेसि । उपन्यस्तश्चानेन तत्पुरतः स्वपक्षः, तत्राऽऽचार्य आह-ननु यदुक्तं भवता-'यावज्जीवं कृतावधिप्रत्याख्यानमाशंसादोषदुष्टमित्यादि' एतदयुक्तं, यतः कृतप्रत्याख्यानानां साधूनां नाशंसा-मृताः सेविष्याम इति, किन्तु मृतानां देवभवे मा भूद् व्रतभङ्ग इति कालावधिकरणम्, अपरिमाणपक्षे तु भूयांसो दोषाः, 10 થમ્ ?, પરિમાણીતિ કોડર્થઃ ?, વિંડ યાવચ્છm: સત ના તાબ્દી મહોત્પરિચ્છે ?, પ્રયોગ આ પ્રમાણે : માવજીવ સુધી કરાયેલ અવધિવાળું પ્રત્યાખ્યાન આશંસાદોષથી દુષ્ટ જાણવું. કારણ કે તે પચ્ચખાણ પરિમાણથી પરિચ્છિન્ન અવધિવાળું છે, અર્થાત્ એક ચોક્કસ કાળમર્યાદાવાળું છે. જેમ કે, ઉપવાસનું પચ્ચખાણ કરનાર વ્યક્તિને “હું આવતીકાલે સૂર્યોદય પછી પારણું કરીશ” એવા પ્રકારની મર્યાદાથી યુક્ત હોવાથી આશંસાવાળું છે. (તમ યાવજીવ 15 સુધીની મર્યાદાવાળી વ્યક્તિને પણ દેવલોકાદિમાં જઈ હું ભોગોને ભોગવીશ એવી આશંસા રહેલી હોવાથી તેનું પચ્ચખાણ દુષ્ટ છે.) તેથી પરિમાણ વિનાનું પચ્ચખાણ જે કલ્યાણકારી છે, કારણ કે તે તીરિતાદિથી વિશુદ્ધ ઉપવાસાદિની જેમ આશંસારહિત છે: (પચ્ચક્ખાણની કાળમર્યાદા પૂરી થયા પછી પણ તરત પારવામાં ન આવે, થોડો કાળ જવા દેવાય, તે તીરિત કહેવાય.) આ પ્રમાણે બોલતા ગોષ્ઠામાહિલને વિષ્ણે કહ્યું કે, “તું જે કહે છે તે તે પ્રમાણે નથી (આગળ 20 વાચનાને) સાંભળ.” એ સમયે તેને નવમાપૂર્વનું જે શેષ બાકી હતું તે પૂરું થયું. તેથી ગોષ્ઠામાહિલ અભિનિવેશવડે પુષ્પમિત્ર પાસે જઈને કહે છે કે- આચાર્યું જુદું કહ્યું છે અને તું જુદું બોલે છે. ગોષ્ઠામાહિલે તેની સામે પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. (પુષ્પમિત્ર આચાર્યપાસે જઈ ગોષ્ઠામાલિની વાત કરે છે ત્યારે) આચાર્ય કહે છે– “જે તે (ગોષ્ઠામાહિલે) કહ્યું, યાવજ્જીવની અવધિવાળું પ્રત્યાખ્યાન આશંસાદોષથી દુષ્ટ છે...વગેરે તે યુક્ત નથી, કારણ કે પચ્ચખાણ કરનાર સાધુઓને 25 એવી આશંસા હોતી નથી કે “મૃત્યુ બાદ ભોગોને ભોગવીશ.” પરંતુ મૃત્યુ બાદ દેવભવમાં વ્રતભંગ ન થાય તે માટે કાળની મર્યાદા કરવામાં આવે છે. વળી, અપરિમાણપક્ષમાં ઘણાં બધા દોષો છે. કેવી રીતે ? તે આ પ્રમાણે કે– અપરિમાણ એટલે શું ? (૧) યાવતુ શક્તિ અર્થાત્ શક્તિ હોય ત્યાં સુધીનું પચ્ચક્ખાણ (૨) કે ભવિષ્યનો ३०. एवं प्रज्ञापयन् विन्ध्येन भणित:- न भवत्येतत् एवं यत्त्वया भणितं, अत्रान्तरे च यत्तस्यावशिष्टं 30 नवमपूर्वस्य तत्समाप्तं, ततः सोऽभिनिवेशेन पुष्पमित्रसकाशमेव गत्वा भणति-अन्यथाऽऽचार्यैर्भणितमन्यथा त्वं प्रज्ञापयसि । Page #210 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠામાહિલના મતનું નિરાકરણ (ભા. ૧૪૪) ૧૯૯ यदि यावच्छक्तिरस्ति, एवं सति शक्तिमितकालावध्यु (ध्यभ्युपगमादस्मन्मतानुवाद एव, आशंसादोषोऽपि काल्पनिकस्तुल्यः, अनागताद्धापक्षेऽपि भवान्तरेऽवश्यंभावी व्रतभङ्गः, अपरिच्छेदपक्षेऽपि कालानियमात् व्रतभङ्गादयो दोषा इति । एवं आयरिएहिं भणिए न पडिवज्जइ, ततो जेऽवि अण्णगच्छेल्लया थेरा बहुस्सुया ते पुच्छिया भांति - एत्तियं चेव, ततो सो भणति - तुभे किं जाणह ?, तित्थगरेहिं एत्तियं भणियं जहाऽहं भणामि, ते भांति - तुमं न याणसि, 5 मा तित्थगरे आसाएहि, जाहे न ठाइ ताहे संघसमवाओ कओ, ततो सव्वसंघेण देवयाए काउस्सग्गो બધો કાળ (૩) કે અપરિચ્છેદ = અનિયમ. (૧) તેમાં પ્રથમપક્ષમાં એમ કહેશો કે— જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધીનું પચ્ચક્ખાણ એ અપરિમાણપ્રત્યાખ્યાન કહેવાય. આ રીતે માનતા તો શક્તિ હોય ત્યાં સુધીની કાળમર્યાદા જ થવાથી અમારા મતનો જ તમે અનુવાદ કર્યો કહેવાય. (અર્થાત્ અમે જે માન્યું છે તે જ તમે માનો છો.) તથા તમારાવડે કલ્પાયેલ આશંસાદોષ પણ તમારી 10 કરેલી વ્યાખ્યામાં રહેવાનો જ છે. (કારણ કે તમે પણ શક્તિ હોય ત્યાં સુધીની કાળમર્યાદા માની છે.) (૨) હવે જો એમ કહો કે— ભવિષ્યનો બધો જ કાળ અપરિમાણ કહેવાય અર્થાત્ મર્યાદા વિનાનું પચ્ચક્ખાણ ક૨વું એટલે ભવિષ્યમાં કાયમ માટે પચ્ચક્ખાણનું પાલન કરવું. એવું માનતા મૃત્યુ બાદ ભવાન્તરમાં વ્રતનો ભંગ અવશ્ય થવાનો જ (કારણ કે ભવાન્તરમાં ગયા પછી પણ 15 પચ્ચક્ખાણ ચાલુ જ છે અને તેનું તો પાલન થઈ શકતું નથી.) તથા (૩) અપરિચ્છેદપક્ષમાં પણ કાળનો નિયમ ન હોવાથી વ્રતભંગાદિ દોષો લાગે છે. (અહીં આદિ શબ્દથી બીજા દોષો આ પ્રમાણે જાણવા કે કાળનો નિયમ ન હોવાથી કાં'તો વ્યક્તિ પચ્ચક્ખાણ લીધા બાદ ઘડી-બેવડી પછી પચ્ચક્ખાણ પારે અથવા ભવિષ્યનો સંપૂર્ણકાળ પચ્ચક્ખાણનું પાલન કરે. હવે જો ભવિષ્યકાળ સંપૂર્ણ લેવાનો હોય તો મુક્તાત્માને પણ સંયમી 20 માનવા પડે કારણ કે તેઓ પણ સર્વ અનાગતકાળ સંવરધારી છે, પરંતુ મુક્તાત્માને સંયમી કહેવાય નહીં કારણ કે તે આગમવિરુદ્ધ છે— આગમમાં સિદ્ધોને સંયમી કહ્યા નથી.) આ રીતે આચાર્યવડે સમજાવવા છતાં જ્યારે સમજતો નથી ત્યારે જે અન્યગચ્છીય બહુશ્રુત સ્થવિરો હતા તેમને પૂછતાં તેઓએ કહ્યું કે, “આચાર્ય જે કહે છે તે સત્ય છે. ત્યારે ગોઠામાહિલ કહે છે કે, “તમે શું જાણો ? જે હું કહું છું તે જ તીર્થંકરોએ કહ્યું છે.” તે સ્થવિરોએ કહ્યું, 25 “તું બરાબર જાતો નથી, તીર્થંકરોની તું આશાતના કર નહીં.” છતાં જ્યારે સમજતો નથી ત્યારે સંઘને ભેગો કર્યો. સર્વ સંઘે દેવતાનો કાયોત્સર્ગ કર્યો. જે ભદ્રિકા (=સંઘ ઉપર બહુમાન ધારણ કરનારી) દેવી હતી તે આવેલી કહે છે કે “આજ્ઞા આપો મારું શું કામ પડ્યું ?” ત્યારે ३१. एवमाचार्यैर्भणिते न प्रतिपद्यते, ततो येऽपि अन्यगच्छीयाः स्थविरा बहुश्रुतास्ते पृष्टा भणन्तिતાવàવ, તત: સ મળતિ–પૂર્વ હ્રિ જ્ઞાનીથ, તીર્થરતાવતિ યથારૢ મળમિ, તે મળત્તિ—ત્ત્વ 30 न जानासि, मा तीर्थकरान् आशातय, यदा न तिष्ठति तदा सङ्घसमवायः कृतः, ततः सर्वसङ्खेन देवतायाः कायोत्सर्गः Page #211 -------------------------------------------------------------------------- ________________ २०० * आवश्यनियुक्ति रिभद्रीयवृत्ति समाषांतर (भाग-3) कैओ जा भद्दिया सा आगया भणति-संदिसहत्ति, ताहे सा भणिया-वच्च तित्थगरं पुच्छ - किं जं गोठ्ठामाहिलो भणति तं सच्चं किं जं दुब्बलियापूसमित्तप्पमुहो संघोत्ति, ताहे सा भणइमम अणुग्गहं देह काउस्सग्गं गमणापडियायनिमित्तं, तओ ठिया काउस्सग्गं, ताहे सा भगवंतं पुच्छिऊण आगया भणति-जहा संघो सम्मावादी, इयरो मिच्छावादी, निह्नओ एस सत्तमओ, ताहे सो भणति-एसा अप्पिड्डिया वराई, का एयाए सत्ती गंतूणं ?, तोवि न सद्दहइ, ताहे संघेण बज्झो कओ, ततो सो अणालोइयपडिक्कंतो कालगतो ॥ गतः सप्तमो निह्नवः, भणिताश्च देशविसंवादिनो निह्नवाः, साम्प्रतमनेनैव प्रस्तावेन प्रभूतविसंवादिनो बोटिका भण्यन्ते, तत्र कदैते सञ्जाता इति प्रतिपादयन्नाह- . छव्वाससयाई नवुत्तराई तइया सिद्धि गयस्स वीरस्स । 10 तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥ १४५ ॥ (मू०भा०).. निगदसिद्धैव, तत्र यथा बोटिकानां दृष्टिरुत्पन्ना तथा संग्रहगाथयोपदर्शयन्नाहસંઘે કહ્યું કે, “તીર્થંકર પાસે જા, અને પૂછ કે–ગોઠામાહિલ જે કહે છે તે સત્ય છે કે દુર્બલિકાપુષ્પમિત્ર વગેરે સંઘ જે કહે છે તે સત્ય છે.” દેવીએ કહ્યું, “મારા ઉપર એક ઉપકાર કરો કે મારા ગમનમાં કોઈ વિઘ્ન ન આવે ત્યાં સુધી તમે બધા કાયોત્સર્ગ કરો.” સંઘ કાયોત્સર્ગમાં 15 २.यो. हेवीमे भगवान ने पूछीने भावाने यूं :- "संघ सभ्य गवाही. छे भने गोठाभारिद મિથ્યાવાદી છે, આ સાતમો નિહ્નવ છે.” ત્યારે ગોઠામાહિલે કહ્યું, “આ બિચારી તો અલ્પઋદ્ધિવાળી છે. ભગવાન પાસે જવાની શક્તિ આની પાસે ક્યાંથી હોય?” તે શ્રદ્ધા કરતો નથી. ત્યારે સંઘે તેને સંઘબહાર કર્યો. ત્યારપછી ते सालोयन। [ विना मृत्यु पाभ्यो. ॥१४४॥ 20 અવતરણિકા : સાતમો નિહ્નવ કહ્યો, આ સાથે અમુક વચનો ઉપર ખોટી માન્યતાવાળા આ નિતવો કહ્યા, હવે આ અવસરે જ ભગવાનના ઘણાં વચનો ઉપર ખોટી માન્યતાવાળા બોટિકો (हिप) उपाय छे. तेभ स्यारे पोटिओ यया ? से प्रतिपाइन ४२ता ४ छ ગાથાર્થ વિરપ્રભુના નિર્વાણ પછી છસો નવવર્ષે બોટિકોનો (દિગંબરોનો) મત રથવીરપુરમાં उत्पन थयो. 25 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ll૧૪પા તેમાં જે રીતે બોટિકોનો મત ઉત્પન્ન થયો તે રીતે સંગ્રહગાથા વડે બતાડતા કહે છે કે ३२. कृतो, या भद्रिका सा आगता भणति-संदिशतेति, तदा सा भणिता-व्रज तीर्थकरं पृच्छकिं यत् गोष्ठामाहिलो भणति तत्सत्यं किं यहुर्बलिकापुष्पमित्रप्रमुखः सङ्घ इति ?, तदा सा भणतिममानुग्रहं दत्त कायोत्सर्ग गमनाप्रतिघातनिमित्तं, ततः स्थिताः कायोत्सर्ग, तदा सा भगवन्तं पृष्ट्वा आगता भणति-यथा सङ्घः सम्यग्वादी, इतरो मिथ्यावादी निह्नव एष सप्तमकः, तदा स भणति-एषाऽल्पद्धिका वराकी कैतस्याः शक्तिर्गन्तुं, ततोऽपि न श्रद्दधाति, तदा सङ्घन बाह्यः कृतः, ततः सोऽनालोचितप्रतिक्रान्तः कालगतः । 30 Page #212 -------------------------------------------------------------------------- ________________ हिगंजरभतनी उत्पत्ति (ला. १४६ ) ૨૦૧ रहवीरपुरं नयरं दीवगमुज्जाण अज्जक य । सिवभूइस्सुवहिंमि य पुच्छा थेराण कहणा य ॥ १४६ ॥ ( मू० भा० ) व्याख्या : रैहवीरपुरं नगरं, तत्थ दीवगमुज्जाणं, तत्थ अज्जकण्हा णामायरिया समोसढा, तत्थ य एगो सहस्समल्लो सिवभूती नाम, तस्स भज्जा, सा तस्स मायं वड्डे - तुज्झत्तो दिवसे २ अड्डरते एइ, अहं जग्गामि छुहातिया अच्छामि, ताहे ताए भण्णति - मा दारं देज्जाहि, 5 अहं अज्ज जग्गामि, सा पसुत्ता, इयरा जग्गड़, अड्डरते आगओ बारं मग्गड़, मायाए अंबाडिओ - जत्थ एयाए वेलाए उग्घाडियाणि दाराणि तत्थ वच्च, सो निग्गओ, मग्गंतेण साहुपडिस्सओ उग्घाडिओ दिट्ठो, वंदित्ता भणति - पव्वावेह मं, ते नेच्छंति, सयं लोओ कओ, ताहे से लिंग दिण्णं, ते विहरिया । पुणो आगयाणं रण्णा कंबलरयणं से दिण्णं, आयरिएण किं एएण गाथार्थ : रथवीरपुरनगर - छीपडोद्यान - आर्यदृष्य - शिवभूतिनी उपधि भारे पृथ्छा 10 અને સ્થવિરોનું કથન. ★ हिगंजरमतनी उत्पत्ति ★ : ટીકાર્થ ઃ રથવીરપુરનામે નગર હતું. ત્યાં દીપકનામે ઉઘાન હતું. તેમાં આર્યકૃષ્ણનામે આચાર્ય પધાર્યા. તે નગરમાં એક શિવભૂતિનામે સહસ્રમલ્લ હતો. તેને એક પત્ની હતી. પત્ની શિવભૂતિની માતાને કહે છે કે, “તમારો પુત્ર રોજેરોજ અડધી રાતે ઘરે આવે છે. તેથી મારે રોજ જાગવું 15 પડે છે અને એમની રાહ જોવામાં રોજ ભૂખ્યા રહેવું પડે છે.” ત્યારે માતાએ કહ્યું, “તારે દરવાજો ખોલવો નહીં.” આજે હું જાગીશ. તે સૂઈ ગઈ અને માતા જાગે છે. અડધી રાતે આવેલો તે દ્વાર ખખડાવે છે ત્યારે માતા ઠપકો આપે છે કે— “આ સમયે જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં . भ. " ते नीडजी गयो. शोधता शोधता साधुना उपाश्रयनो हरवाने मुस्लो भेयो वंहन उरीने तेो ऽयुं, “भने 20 દીક્ષા આપો.” સાધુઓ દીક્ષા આપવા ઇચ્છતા નથી. તેથી તેણે જાતે જ લોચ કર્યો. સાધુઓએ ત્યાર પછી તેને વેષ આપ્યો અને સાથે વિહાર કર્યો. થોડા સમય પછી પાછા આવેલા તેને રાજાએ કંબલરત્ન આપ્યું. (તે કંબલરત્ન લઈ આચાર્યપાસે આવે છે.) ३३. रथवीरपुरं नगरं, तत्र दीपकाख्यमुद्यानं, तत्र आर्यकृष्णा नामाचार्याः समवसृताः, तत्र चैकः सहस्त्रमल्लः शिवभूतिर्नाम, तस्य भार्या, सा तस्य मातरं कलहयति - तव पुत्रो दिवसे दिवसेऽर्धरात्रे आयाति, 25 अहं जागर्मि क्षुधार्दिता तिष्ठामि, तदा तया भण्यते- मा दारं पिधाः, अहमद्य जागर्मि, सा प्रसुप्ता, इतरा जागर्त्ति, अर्धरात्रे आगतो द्वारं मार्गयति मात्रा निर्भत्सितः - यत्रैतस्यां वेलायामुद्घाटितानि द्वाराणि तत्र व्रज, स निर्गतः. मार्गयता साधुप्रतिश्रय उद्घाटितो दृष्टः वन्दित्वा भणति - प्रव्राजयत मां, ते नेच्छन्ति, स्वयं लोचः कृतः, तदा तस्मै लिङ्गं दत्तं, ते विहृताः । पुनरागतेषु राज्ञा कम्बलरत्नं तस्मै दत्तम्, आचार्येण किमेतेन 30 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) जैंतीणं ?, किं गहियंति भणिऊण तस्स अणापुच्छाए फालियं निसिज्जाओ य कयाओ, कसाईओ । अन्नया जिणकप्पिया वणिज्जंति, जहा - 'जिणकप्पिया य दुविहा पाणीपाया डिग्ध । पारणमपाउरणा एक्केक्का ते भवे दुविहा ॥ १ ॥ दुगतिगचउक्कणगं नवदसएक्कारसेव बारसगं । एए अट्ठ विकप्पा जिणकप्पे होंति उवहिस्स ॥ २ ॥ केसिंचि दुविहो 5 उवही रयहरणं पोत्तिया य, अन्नेसिं तिविहो-दो ते चेव कप्पो वड्डिओ, चउव्विहे दो कप्पा, पंचविहे तिणि, नवविहे रयहरणमुहपत्तियाओ, तहा - 'पत्तं पत्ताबंधी पायट्टवणं च पायकेसरिया । पडलाई रत्ताणं च गोच्छओ पायणिज्जोगो ॥ १ ॥ ' दसविहे कंप्पो वड्ढितो, एगारसविहे दो, रवि नि । एत्थंतरे सिवभूइणा पुच्छिओ - किमियाणि एत्तिओ उवही धरिज्जति ?, આચાર્યે આવી કંબલરત્નનું સાધુઓને શું પ્રયોજન હોય ? શા માટે ગ્રહણ કર્યું ? એ પ્રમાણે 10 કહીને તેને પૂછ્યા વિના જ કંબલરત્નના ટુકડા કરીને નિષદ્યા બનાવી દીધી. તેથી શિવભૂતિ ગુસ્સે થયો. એકવાર જિનકલ્પિઓનું વર્ણન ચાલતું હતું કે– જિનકલ્પિઓ બે પ્રકારનાં છેઃ (૧) કરપાત્રી, (२) पात्राओने धारा ४२नारा. ते हरे पाछा से प्रारे - (१) वस्त्रवाणा, (२) वस्त्रविनाना. ।।१।। जे-ए-यार पांय - नव-हस-अगियार जने जार. जा प्रमाणे नियमां उपधिना आठ विल्प होय छे ||२|| તે આ પ્રમાણે કે– કેટલાક જિનકલ્પિકોને બે પ્રકારની ઉપધિ હોય છે– રજોહરણ અને મુહપત્તિ. કેટલાકોને ત્રણ પ્રકારે– રજોહરણ અને મુહપત્તિ. આ બે તે જ અને ત્રીજા તરીકે કપડો વધ્યો. ચાર પ્રકારની ઉપધિમાં– રજોહરણ, મુહપત્તિ સાથે બે કપડાં, પાંચ પ્રકારમાં ત્રણ કપડાં, नव अरमां भेहरा-मुहपत्ति तथा पात्रु, ओोणी, पात्रासन, पात्रडेसरि ( यरवणी ठेवु ), પલ્લા, રજસ્ત્રાણ અને ગુચ્છા એ પ્રમાણે સાત પ્રકારનો પાત્રનિયોંગ. ||૧|| (અહી પાત્રનિયોંગ 20 सेंटसे पात्रो परिवार . ) 15 - દસ પ્રકારની ઉપધિમાં– રજોહરણ + મુહપત્તિ + પાત્રપરિવાર + એક કપડો, અગિયાર પ્રકારની ઉપધિમાં - એક કપડાંને બદલે બે કપડાં લેવા અને બાર પ્રકારની ઉપધિમાં ત્રણ કપડાં ગણવા. આ દરમિયાન શિવભૂતિએ પૂછ્યું કે– “વર્તમાનમાં શા માટે આટલી બધી ઉપાધિ રખાય ३४. यतीनाम् ? किं गृहीतमिति भणित्वा तमनापृच्छ्य स्फाटितं निषद्याश्च कृताः, ततः कषायितः । 25 अन्यदा जिनकल्पिका वर्ण्यन्ते, यथा-जिनकल्पिकाश्च द्विविधाः पाणिपात्रा: पतद्ग्रहधराश्च । प्रावरणा अप्रावरणा एकैकास्ते भवेयुर्दिविधाः ॥ १ ॥ द्विकः त्रिकः चतुष्कः पश्चको नवको दशक एकादशक एव द्वादशकः ष एतेऽष्ट विकल्पा जिनल्पे भवन्त्युपधेः ॥ २ ॥ केषाञ्चिद्विविध उपधिः रजोहरणं मुखवस्त्रिका च, अन्येषां त्रिविध:- द्वौ तावेव कल्पो वर्धितः, चतुर्विधे द्वौ कल्पौ, पञ्चविधे त्रय, नवविधे रजोहरणमुखवत्रिके, तथा - पात्रं पात्रबन्ध: पात्रस्थापनं च पात्रकेशशरिका । पटला रजस्त्राणं च गोच्छकः 30 पात्रनिर्योगः ॥ १ ॥ दशविधे कल्पो वर्धितः, एकादशविधे द्वौ द्वादशविधे त्रयः । अत्रान्तरे शिवभूतिना पृष्टः - किमिदानीमेतावानुपधिधि (धि) यते ? • Page #214 -------------------------------------------------------------------------- ________________ शिवभूतिनी विपरीत मान्यता (ला. १४६) २०३ जेण जिणकप्पो न कीरइ, गुरुणा भणियं-ण तीरइ सो, इयाणि वोच्छिन्नो, ततो सो भणतिकिं वोच्छिज्जति ?, अहं करेमि, सो चेव परलोगत्थिणा कायव्वो, किं उवहिपडिग्गहेण ?, परिग्गहसब्भावे कसायमुच्छाभयाइया बहुदोसा, अपरिग्गहत्तं च सुए भणियं, अचेला य जिणंदा, अतो अचेलया सुंदरत्ति, गुरुणा भणिओ - देहसब्भावेऽवि कसायमुच्छाइया कस्सवि हवंति, तो देहोऽवि परिच्चइयव्वोत्ति, अपरिग्गहत्तं च सुते भणियं, धम्मोपकरणेवि मुच्छा न 5 कायव्वत्ति, जिणावि णेगंतेण अचेला, जओ भणियं - ' सव्वेवि एगदूसेण निग्गया जिणवरा इत्यादि' एवं थेरहिं कहणा से कत्ति गाथार्थः । एवंपि पण्णविओ कम्मोदएण चीवराणि छड्डेत्ता गओ, तस्सुत्तरा भइणी, उज्जाणे ठियस्स वंदिया गया, तं दट्ठूण तीएवि चीवराणि છે ? જિનકલ્પનું આચરણ કેમ કરાતું નથી ?” ગુરુએ જવાબ આપ્યો, “અત્યારે જિનકલ્પનું પાલન કરવું શક્ય નથી અત્યારે જિનકલ્પ વિચ્છેદ પામ્યો છે. શિવભૂતિએ કહ્યું, “શા માટે વિચ્છેદ 10 પામ્યો ? હું કરીશ, તે જિનકલ્પ જ પરલોકના અર્થીએ કરવો જોઈએ. ઉપધિનો પરિગ્રહ શા માટે કરવો ? કારણ કે પરિગ્રહ હોય તો કષાય-મૂર્છા-ભયાદિ ઘણાં દોષો થાય અને આગમમાં અપરિગ્રહપણું કહ્યું છે. વળી જિનન્દ્રો પણ વસ્ત્ર વિનાના હતા. તેથી અચેલપણું જ સુંદર છે.” (जही शिवभूतिनी 3 वातो छे: (१) भयषायाहि, (२) अपरिग्रह, (3) विनेश्वरोनुं અચેલપણું. આ ત્રણે વાતના હવે ગુરુ ઉત્તર આપે છે.) ગુરુ : જો પરિગ્રહમાત્રથી ભયકષાયાદિ દોષો થતાં હોય તો) દેહના સદ્ભાવમાં પણ કો'કને કષાયમૂર્છાદિ દોષો થાય છે. તેથી દેહ પણ ત્યાજ્ય બની જશે. (આમ ભયકષાયાદિ દોષો થવાના ભયથી વસ્તુમાત્રનો ત્યાગ કરવો ઉચિત નથી.) અને સૂત્રમાં જે અપરિગ્રહપણું કહ્યું છે. (તેનો અર્થ મૂર્ચ્છના ત્યાગથી ધર્મોપકરણના પરિગ્રહમાત્રથી પરિગ્રહનો દોષ લાગતો નથી.) વળી જિનેશ્વરો પણ એકાંતે અચેલક હોતા નથી, કારણ કે કહ્યું છે કે- “સર્વજિનેશ્વરી એકદૂષ્ય 20 (खेड वस्त्र ) साथै नीडण्या" खा प्रमाणे स्थविरोखे शिवभूतिने समभव्यो. આ પ્રમાણે સમજાવવા છતાં તે કર્મોદયથી વસ્ત્રોને છોડીને જતો રહ્યો. ઉત્તરાનામે તેની બહેન ઉદ્યાનમાં રહેલા શિવભૂતિને વંદન કરવા માટે ગઈ. તેને જોઈને તેણીએ પણ વસ્ત્રોનો 15 ३५. येन जिनकल्पो न क्रियते, गुरुणा भणितं न शक्यते स इदानीं व्युच्छिन्नः, ततः स भणति - किं व्युच्छिद्यते ?, अहं करोमि, स एव परलोकार्थिना कर्त्तव्यः किमुपधिपरिग्रहेण ?, परिग्रहसद्भावे 25 कषायमूर्च्छाभयादिका बहवो दोषाः, अपरिग्रहत्वं च श्रुते भणितम्, अचेलाश्च निन्द्राः, अतोऽचेलेता सुन्दरेति, गुरुणा भणितः - देहसद्भावेऽपि कषायमूर्च्छादयः कस्यचित् भवन्ति, ततो देहोऽपि परित्यक्तव्य इति, अपरिग्रहत्वं च सूत्रे भणितं, धर्मोपकरणेऽपि मूर्च्छा न कर्त्तव्येति; जिना अपि नैकान्तेनाचेला:, यतो भणितं -'सर्वेऽपि एकदूष्येण निर्गता जिनाश्चतुर्विंशतिः, एवं स्थविरैः कथना तस्मै कृतेति । एवमपि प्रज्ञापितः कर्मोदयेन चीवराणि त्यक्त्वा गतः, तस्योत्तरा भगिनी, उद्यानस्थिताय वन्दितुं गता, तं दृष्ट्वा 30 तयाऽपि चीवराणि Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) छड्डियाणि, ताहे भिक्खं पविट्ठा, गणियाए दिट्ठा, मा अम्ह लोगो विरज्जिहित्ति उरे से पोत्ती बद्धा, ताहे सा नेच्छड़, तेण भणियं-अच्छउ एसा, तव देवयाए दिण्णा, तेण य दो सीसा पव्वाविया-कोडिन्नो कोट्टवीरे य, ततो सीसाण परंपराफासो जाओ, एवं बोडिया उप्पण्णा । अमुमेवार्थमुपसंजिहीर्घराह मूलभाष्यकार: ऊहाए पण्णत्तं बोडियसिवभूइउत्तराहि इमं । मिच्छादंसणमिणमो रहवीरपुरे समुप्पण्णं ॥ १४७ ॥ बोडियसिवभूईओ बोडियलिंगस्स होइ उप्पत्ती । કોડિuUક્રિોવીરા પરંપરાઠા સમુHU | ૨૪૮ | (મૂ૦મા ) व्याख्या : 'ऊहया' स्वतर्कबुद्ध्या 'प्रज्ञप्तं' प्रणीतं बोटिकशिवभूत्युत्तराभ्यामिदं मिथ्यादर्शनम्, 10 'इणमो 'त्ति एतच्च क्षेत्रतो रथवीरपुरे समुत्पन्नमिति गाथार्थः ॥ बोटिकशिवभूतेः सकाशात् बोटिकलिङ्गस्य भवत्युत्पत्तिः, वर्तमाननिर्देशप्रयोजनं पूर्ववत्, पाठान्तरं वा 'बोडियलिंगस्स आसि उप्पत्ती' ततः कौडिन्यः कुट्टवीरश्च, 'सर्वो द्वन्द्वो विभाषया एकवद्भवतीति कौण्डिन्यकोट्टवीरं ત્યાગ કર્યો. ત્યાર પછી તે ભિક્ષા લેવા ગઈ. ત્યાં એક ગણિકાએ તેણીને જોઈ. (નગ્ન સ્ત્રીના બિભત્સ અંગો જોઈને) લોકો અમારાથી વિરાગ ન પામે તે માટે ગણિકાએ તેની છાતી ઉપર 15 વસ્ત્ર બાંધ્યું. તે સ્ત્રી વસ્ત્રને ઈચ્છતી નથી. શિવભૂતિએ કહ્યું, “આ વસ્ત્રને પહેરી રાખો, તમને આ દેવતાએ આપ્યું છે.” શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી કૌડિન્ય અને કોટ્ટવીર. ત્યાર પછી શિષ્યોની પરંપરાનો સ્પર્શ થયો. (અર્થાત્ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા ચાલુ થઈ.) આ પ્રમાણે બોટિકોનો મત ઉત્પન્ન થયો. I૧૪૬ અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા મૂળભાષ્યકાર કહે છે ગાથાર્થ : બંને ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : પોતાની તાર્કિક બુદ્ધિથી બોટિક (વસ્ત્ર વિનાના) એવા શિવભૂતિ અને ઉત્તરાનામની બહેને આ મિથ્યાદર્શન રચ્યું અને આ મત ક્ષેત્રથી રથવીરપુરમાં ઉત્પન્ન થયું. ૧૪૭l બોટિકશિવભૂતિથી બોટિકલિંગની ઉત્પત્તિ થઈ છે. મૂળગાથામાં દોડું=શવતિ એ પ્રમાણે જે વર્તમાનકાળનો નિર્દેશ કરેલ છે. તેનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું અથવા શોરૂની બદલે માસિ 25 એ પ્રમાણે પાઠાન્તર જાણવો અર્થાત્ બોટિકલિંગની ઉત્પત્તિ થઈ હતી એ પ્રમાણે ભૂતકાળ જાણવો. “કૌડિન્ય અને કોટ્ટવીર” અહીં દરેક દ્વન્દ્રનો વિકલ્પ એકવતું ભાવ થાય છે (અર્થાત્ એકવચનમાં થાય છે, તેથી સૂત્રમાં એકવચન છે. કૌડિન્ય-કોફ્ટવીરથી આચાર્ય-શિષ્યના સંબંધરૂપ ३६. त्यक्तानि, तदा भिक्षायै प्रविष्टा, गणिकया दृष्टा, माऽस्मासु लोको विरक्षीदिति उरसि तस्या वस्त्रं बद्धं, तदा सा नेच्छति, तेन भणितं-तिष्ठत्वेतत् तभ्यं देवतया दत्तं, तेन च द्वौ शिष्यौ प्रवाजितौ30 ચિઃ ફ્રોડ્રવીર, તતઃ શિષ્યા પરંપરીસ્પ નાત:, gવં વોટિળા : 20 Page #216 -------------------------------------------------------------------------- ________________ નિતવવાદનો ઉપસંહાર (નિ. ૭૮૪-૭૮૫) : ૨૦૫ तस्मात्, परम्परास्पर्शम्-आचार्यशिष्यसम्बन्धलक्षणमधिकृत्योत्पन्ना-सञ्जाता, बोटिकदृष्टिरध्याहरणीयेति गाथार्थः ॥ साम्प्रतं निह्नववक्तव्यतां निगमयन्नाह एवं एए कहिया ओसप्पिणीए उ निण्हया सत्त । वीरवरस्स पवयणे सेसाणं पव्वयणे णत्थि ॥ ७८४ ॥ व्याख्या : ‘एवम्' उक्तेन् प्रकारेण 'एते' अनन्तरोक्ताः 'कथिताः' प्रतिपादिताः, अवसर्पिण्यामेव निह्नवाः सप्त अमी वीरवरस्य 'प्रवचने' तीर्थे, 'शेषाणाम्' अर्हतां प्रवचने 'नत्थि 'त्ति न सन्ति, यद्वा नास्ति निह्नवसत्तेति गाथार्थः ॥ मोत्तूणमेसिमिक्कं सेसाणं जावजीविया दिट्ठी । Dhસ્ય ચ ો તો તો વોસા મુળયÖ / ૭૮ | 10 व्याख्या : मुक्त्वैषामेकं गोष्ठामाहिलं निह्नवाधम 'शेषाणां' जमालिप्रभृतीनां प्रत्याख्यानमङ्गीकृत्य यावज्जीवीका दृष्टिः, नापरिमाणं प्रत्याख्यानमिच्छन्तीति भावना, आह-प्रकरणादेवेदमवसीयते किमर्थमस्योपन्यास इति ?, उच्यते, प्रत्यहमुपयोगेन प्रत्याख्यानस्योपयोगित्वान्मा भूत् પરંપરાના સ્પર્શને આશ્રયી ઉત્પન્ન થઈ. (કોણ ઉત્પન્ન થઈ ? તે કહે છે–) બોટિકદષ્ટિ ઉત્પન્ન થઈ. એ પ્રમાણે અધ્યાહાર જાણી લેવો. (અર્થાત્ શિષ્ય-પ્રશિષ્યની પરંપરાવડે બોટિકમત વૃદ્ધિને 15 પામ્યો.) અવતરણિકા : હવે નિહ્નવોની વક્તવ્યતાનું નિગમન કરતા કહે છે ? ગાથાર્થ : આ પ્રમાણે આ સાત નિતવો આ અવસર્પિણીમાં વિરપ્રભુના તીર્થમાં (ઉત્પન્ન થયા), શેષ અરિહંતોના તીર્થમાં (નિહ્નવોની સત્તા) નથી. ટીકાર્થઃ ઉપર કહેવાયેલ પ્રકારવડે, હમણાં જ કહેલા = પ્રતિપાદન કરાયેલા, અવસર્પિણીમાં 20 જ આ સાત નિલવો, વીરપ્રભુના તીર્થમાં, શેષ અરિહંતોના તીર્થમાં (નિલવો) નથી અથવા નિહ્નવોની સત્તા નથી. (ટીકાનો અન્વય આ પ્રમાણે ઉપર કહેવાયેલ પ્રકારવડે હમણાં જ પ્રતિપાદન કરાયેલા આ સાત નિહ્નવો અવસર્પિણીમાં પ્રભુવીરના તીર્થમાં થયા છે, શેષ અરિહંતોના તીર્થમાં નિદ્ભવો થયા નથી અથવા નિહ્નવોની સત્તા નથી.) Il૭૮૪ ગાથાર્થ : આ સાત નિદ્ભવોમાંથી એકને છોડીને શેષોની યાવજીવ દૃષ્ટિ થઈ. આમાંથી 25 દરેકને બે-બે દોષો જાણવા. ટીકાર્ય : આ સાત નિહ્નવોમાંથી નિતવોમાં અધમ એવા એક ગોષ્ઠામાહિલને છોડીને શેષ જમાલિ વગેરેની પ્રત્યાખ્યાનને આશ્રયી માવજીવિક દૃષ્ટિ થઈ, અર્થાત્ જમાલિ વગેરે પરિમાણ વિનાનું પ્રત્યાખ્યાન ઇચ્છતા નથી. (અર્થાત્ ગોષ્ઠામાપિલ સિવાય શેષ જમાલિ વગેરેના મત પ્રમાણે પ્રત્યાખ્યાનમાં કાળની મર્યાદા હોવી જ જોઈએ તે વિનાનું પચ્ચખાણ ન હોય.) 30 શંકા : આ ભાવાર્થ પ્રકરણથી જ (એટલે કે નિદ્વવોના નિરૂપણથી જ) જણાય જાય છે તો તમે અહીં ફરીથી શા માટે કહો છો ? Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ * આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) कश्चित् तथैव प्रतिपद्येत( तेति), अतो ज्ञाप्यते - निह्नावानामपि प्रत्याख्याने इयमेव दृष्टिः, च 'एत्तो 'ति अतोऽमीषां मध्ये द्वौ द्वौ दोषौ विज्ञातव्यौ, मुक्त्वैकमिति वर्त्तते, भावार्थं तु वक्ष्यामः, परस्परतो यथाऽऽहुर्बहुरता जीवप्रदेशिकान् - भवन्तः कारणद्वयान्मिथ्यादृष्टयः, यद्भणथ - एकप्रदेशो जीव:, तथा क्रियमाणं च कृतमित्येवं सर्वत्र योज्यं, गोष्ठामाहिलमधिकृत्यैकैकस्य त्रयो दोषा 5 इति यथाहुर्बहुरतान् गोष्ठामाहिलाः - दोषत्रयाद् भवन्तो मिथ्यादृष्टयः यत् कृतं कृतमिति भणतः तथा बद्धं कर्म वेद्यते यावज्जीवं च प्रत्याख्यानमिति गाथार्थः ॥ तत्रैता दृष्टयः किं संसाराय आहोस्विदपवर्गायेत्याशङ्कानिवृत्त्यर्थमाहसत्तेया दिट्ठीओ जाइजरामरणगब्भवसहीणं । मूलं संसारस्स उ भवंति निग्गंथरूणं ॥ ७८६ ॥ 10 સમાધાન ઃ રોજેરોજ પ્રત્યાખ્યાનનો ઉપયોગ કરવાનો હોવાથી પ્રત્યાખ્યાન અત્યંત ઉપયોગી · છે અને તેથી કો'ક ગોઠામાહિલની જેમ જ પ્રત્યાખ્યાન સ્વીકારે નહીં એવું સંભવિત છે, માટે જણાવાય છે કે— નિહ્નવોનો પણ પ્રત્યાખ્યાનમાં આ પ્રમાણે મત હતો. (અર્થાત્ બીજા તો જવા દો નિહ્નવો પણ કાળમર્યાદાવાળું પ્રત્યાખ્યાન માને છે એવું જણાવી દરેક લોકોએ પ્રત્યાખ્યાનમાં કાળમર્યાદા માનવી આવશ્યક છે. પરંતુ ગોખામાહિલની જેમ મર્યાદાવિનાનું પ્રત્યાખ્યાન કરવું નહીં. 15 એ વાત જણાવવામાં આવે છે.) આ લોકોમાં એકને છોડી દરેકને બે-બે દોષો જાણવા યોગ્ય છે. મૂળગાથામાં “એકને છોડીને' આ શબ્દ નથી તે અહીં જાણવો. આ પંક્તિનો ભાવાર્થ આગળ અમે જણાવીશું. (તે જ જણાવે છે કે) દરેક નિર્ભવો પરસ્પર દોષો કહે છે જેમ કે, બહુરતો જીવપ્રદેશિકોને કહે છે કે– તમે બે કારણે મિથ્યાર્દષ્ટિ છો = ખોટા છો. એક તો તમે કહો છો કે– એકપ્રદેશ 20 જ જીવરૂપ છે તથા બીજું કારણ યિમાાં વૃત્ત. આવી બે માન્યતાને કારણે તમે ખોટા છો. આ પ્રમાણે બધે જોડવું (અર્થાત્ દરેક નિર્ભવ બીજા નિહ્નવને બે દોષો આપશે. તેમાં (૧) પોતાની માન્યતાને સામેવાળો નિહ્નવ સ્વીકારતો નથી એટલે આ એક દોષ અને (૨) સામેવાળા નિહવની માન્યતા આ નિહ્નવની અપેક્ષાએ ખોટી છે તેથી સામેવાળા નિહવની માન્યતા એ બીજો દોષ.) ગોષ્ઠામાહિલને આશ્રયી દરેકને ત્રણ-ત્રણ દોષો આવશે. જેમ કે, ગોઠામાહિલ બહુરતોને કહે 25 છે કે તમે ત્રણ દોષોને કારણે મિથ્યાત્વી છો, (૧) જે કૃત હોય તેને જ કૃત કહો છો (ક્રિયમાણને નહીં) (૨) બંધાયેલ કર્મ વેદાય છે એમ કહો છો અને (૩) યાવજ્જીવવાળું પ્રત્યાખ્યાન માનો છો. II૭૮૭ના 30 અવતરણિકા : તેમાં આ મતો શું સંસારની વૃદ્ધિ કરાવનારા છે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનારા છે? આ પ્રમાણેની આશંકાને દૂર કરવા માટે કહે છે → ગાથાર્થ : નિગ્રંથરૂપે રહેલ આ સાત દૃષ્ટિઓ જન્મ-જરા-મરણ અને ગર્ભમાં રહેવારૂપ દીર્ઘસંસારનું કારણ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવો એ સાધુ નથી (નિ. ૭૮૭) व्याख्या : सप्तैता दृष्टयः, बोटिकास्तु मिथ्यादृष्टय एवेति न तद्विचारः, 'जातिजरामरणगर्भवसतीना 'मिति, जातिग्रहणान्नारकादिप्रसूतिग्रह इत्यतो गर्भवसतिग्रहणमदुष्टं 'मूलं' कारणं, भवन्तीति योग:, मा भूत् सकृद्भाविनीनां जातिजरामरणगर्भवसीतनां मूलमिति प्रत्ययः अत आह— 'संसारस्स उ' संसरणं संसारः - तिर्यग्नरनारकामरभवानुभूतिरूपः प्रदीर्घो गृह्यते, तस्यैव तुशब्दस्यावधारणार्थत्वात्, निर्ग्रन्थरूपेणेति गाथार्थः ॥ . ૨૦૭ આાદ—તે નિદ્વવા: હ્રિ માધવ: ? ત તીર્થાન્તરીયા: ? ૩ત ગૃહસ્થા કૃતિ ?, કન્યતે, ન સાધવઃ, यस्मात् साधूनामेकस्याप्यर्थाय कृतमशनादि शेषाणामकल्प्यं, नैवं निह्नवानामिति, आह च - पवयानीहूयाणं जं तेसिं कारियं जहिं जत्थ । भज्जं परिहरणाए मूले तह उत्तरगुणे य ॥ ७८७ ॥ व्याख्या : 'पर्वयणनीहूयाणं ति निहूयंति देशीवचनमकिञ्चित्करार्थे, ततश्च प्रवचनं यथोक्तं 10 ટીકાર્થ : આ સાત દૃષ્ટિઓ જન્મ-જરા-મરણ અને ગર્ભમાં રહેવાનું કારણ છે. અહીં બોટિકો મિથ્યાદષ્ટિઓ જ છે તેથી તેનો વિચાર કરવામાં આવ્યો નથી. 5 (શંકા : “જન્મ-જરા ...” શબ્દમાં જન્મશબ્દધી ગર્ભમાં રહેવું અર્થ નીકળે જ છે. તેથી “ગર્ભમાં રહેવું” શબ્દ શું વધારાનો લાગતો નથી ?) સમાધાન : અહીં “જાતિ-જન્મ” શબ્દથી નારકાદિ જન્મ લેવા, પણ મનુષ્ય-તિર્યંચજન્મ 15 લેવા નહીં. તેથી ‘ગર્ભમાં રહેવું” શબ્દ દુષ્ટ નથી. (આ શબ્દથી મનુષ્ય-તિર્યંચજન્મ લેવાના છે.) અહીં કોઈને એવું ન થાય કે “આ દૃષ્ટિઓ એક જ વાર થનારા જન્મ-જરા-મરણાદિનું કારણ છે. માટે કહે છે– સંસારનું કારણ બને છે. એકભવમાંથી બીજાભવમાં સંચરવું તે સંસાર, અને તે તિર્યંચ - મનુષ્ય - નારક અને દેવભવની અનુભૂતિરૂપ અત્યંત દીર્ઘસંસાર ગ્રહણ કરવાનો છે. તે દીર્ઘસંસારનું જ આ સાત દૃષ્ટિઓ કારણ બને છે. તુ’શબ્દ જકાર અર્થવાળો જાણવો. 20 આ સાત દૃષ્ટિઓ નિગ્રંથરૂપે છે. (અર્થાત્ આ નિહ્નવો નિગ્રંથવેષધારી હોવા છતાં પણ સંસારમાં ભમે છે.) I૭૮૬॥ અવતરણિકા : શંકા : શું આ નિર્ણવોને સાધુ માનવા ? કે અન્યતીર્થી માનવા ? કે ગૃહસ્થો માનવા ? સમાધાન : તેઓ સાધુઓ નથી કારણ કે, સાધુઓમાં એક માટે બનાવેલું અશનાદિ શેષ 25 સાધુઓને અકલ્પ્ય હોય છે. એ પ્રમાણે નિહ્નવોને હોતું નથી. (અર્થાત્ નિહ્નવો માટે બનાવેલું અશનાદિ સાધુઓને કલ્પે છે. આ ઉપરથી નક્કી થાય છે કે તેઓ સાધુ નહોતા.) આ વાતને જ કહે છે ગાથાર્થ : પ્રવચન માટે અકિંચિત્કર એવા તેઓ માટે જે કાળમાં અને જે ક્ષેત્રમાં અશનાદિ કરવામાં આવે છે તે અશનાદિ મૂળગુણ અને ઉત્તરગુણમાં ત્યાગને આશ્રયી ભજનીય છે. ટીકાર્થ : “પવયળીદૂવાળ” શબ્દમાં “નિસ્ફૂય” શબ્દ દેશીવચન છે જે અકિંચિત્કરના અર્થમાં 30 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મા આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) क्रियाकलापं प्रत्यकिञ्चित्कराणां 'यद्' अशनादि तेषां कारितं यस्मिन् काले यत्र क्षेत्रे तद् 'भाज्यं' विकल्पनीयं परिहरणया, कदाचित् परिहियते कदाचिन्नेति, यदि लोको न जानाति यथैते निह्नवाः साधुभ्यो भिन्नास्तदा परिहियते, अथ च जानाति तदा न परिहियत इति, अथवा परिहरणा परिभोगोऽभिधीयते, यत उक्तम्- "धारणा उवभोगो परिहरणा तस्स परिभोगो" तत्र भाज्यं 'मूले' 5 मूलगुणविषयमाधाकर्मादि तथा उत्तरगुणविषयं च क्रीतकृतादीत्यतो नैते साधवः, नापि गृहस्था गृहीतलिङ्गत्वात्, नापि तीर्थान्तरीयाः = नान्यतीर्थ्याः, यतस्तदर्थाय यत् कृतं तत् कल्प्यमेव भवति, अतोऽव्यक्ता एत इति गाथार्थः ॥ માઈ-વોટિલાનાં યત રિતં તત્ર 1 વાર્તા ?, તે– मिच्छादीट्ठीयाणं जं तेसिं कारियं जहिं जत्थ । સબં િતયે સુદ્ધ મૂળે તદ ઉત્તરમુખે ય ૭૮૮ || તોર || છે. તેથી (આગમમાં) કહેલી એવી ક્રિયાઓરૂપ પ્રવચન પ્રત્યે અકિંચિત્કર (અર્થાતુ ભગવાનની આજ્ઞા પ્રત્યે ઉપેક્ષા કરનાર) એવા તેઓ માટે જે કાળે અને જે ક્ષેત્રમાં અશનાદિ બનાવાયું હોય, તે અશનાદિ ત્યાગને આશ્રયી વિકથ્ય છે અર્થાત્ તેવા અશનાદિ ક્યારેક ત્યાજ્ય બને છે, ક્યારેક ત્યાજય બનતા નથી. જો લોકો “આ નિદ્વવો છે અને તેઓ સાધુઓથી જુદા છે (અર્થાત્ સાધુઓ 15 નથી) એવું જાણતા ન હોય તો તે અશનાદિનો ત્યાગ કરાય છે, અને જો લોકો જાણતા હોય તો સુસાધુઓને તે અશનાદિ કલ્પ છે.” અથવા, પરિહરણા એટલે પરિભોગ અર્થ જાણવો. કારણ કે કહ્યું છે-“(અશનાદિ વસ્તુના) ઉપભોગને ધારણા કહેવાય છે, જ્યારે પરિભોગને પરિહરણા કહેવાય છે.” પરિભોગમાં વિકલ્પ જાણવો. ( પ્રમાણ નિદ્ધવ તરીકે જણાય નહીં તો ત્યાગ કરવો અન્યથા નહીં.). 20 (શંકા : ર્નિવો માટે જે અશનાદિ બનાવાયું છે તે કેવા સ્વરૂપવાળું છે ?) સમાધાન : તે અશનાદિ મૂલગુણવિષયક (અવિશોધિકોટિ) હોય અર્થાત આધાકર્માદિ દોષોવાળું હોય તથા ઉત્તરગણવિષયક (વિશોધિકોટિ) હોય અર્થાત કીતકતાદિ દોષોવાળું હોય. આથી (તેમના માટે બનાવેલ અશનાદિના પરિભોગમાં વિકલ્પ હોવાથી) આ નિતવો સાધુ નથી. (જો તેઓ સાધુ હોત તો ઉપર પ્રમાણે વિકલ્પ હોત નહીં) તથા સાધુવેષને ધારણ કરેલ હોવાથી 25 ગહસ્થો પણ નથી. તીર્થાન્તરીયો એટલે કે અન્યતીર્થિકો પણ નથી કારણ કે તે અન્યતીર્થિકો માટે બનાવેલ અશનાદિ તો કપ્ય જ હોય (અર્થાતુ તેમાં ભજના બતાવે નહીં) તેથી (એટલે કે સાધુ, ગૃહસ્થ કે અન્યતીર્થિક ન હોવાથી) આ નિવો અવ્યક્ત છે, (અર્થાત્ આ લોકોને શું નામ આપવું એ જ સ્પષ્ટ નથી.) ||૭૮૭ી અવતરણિકા : શંકા : દિગંબરો માટે બનાવેલું હોય તે અંગે શું માનવું? (અર્થાત્ ખપે 30 કે નહીં?) તેનો ઉત્તર આપે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ३७. धारणमुपभोगः परिहरणं तस्य परिभोगः । Page #220 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની મોક્ષમાર્ગતા વિશે નયોનો વિચાર (નિ. ૭૮૯) ની ૨૦૯ व्याख्या : 'मिथ्यादृष्टीनां' बोटिकानां 'यद्' अशनादि तेषां कारितं यस्मिन् काले यत्र क्षेत्रे सर्वमपि तत् शुद्धं - कल्प्यमिति भावना, मूलगुणविषयं तथोत्तरगुणविषयं चेति गाथार्थः ॥ उक्तं समवतारद्वारम्, अधुनाऽनुमतद्वारं व्याख्यायते-तत्र यद्यस्य नयस्य सामायिकं मोक्षमार्गत्वेनानुमतं तदुपदर्शयन्नाह तवसंजमो अणुमओ निग्गंथं पवयणं च ववहारो । सद्दुज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव ॥ ७८९ ॥ दारं ॥ व्याख्या. : तापयतीति तपः तपःप्रधानः संयमस्तपःसंयमः असौ 'अनुमतः' अभीष्टो मोक्षाङ्गतयेति, निर्ग्रन्थानामिदं नैर्ग्रन्थ्यम्-आर्हतमिति भावना, किं ?-प्रवचनं श्रुतमित्यर्थः, चशब्दोऽनुक्तसम्यक्त्वसामायिकसमुच्चयार्थः, ‘ववहारो 'त्ति एवं व्यवहारो व्यवस्थितः, व्यवहारग्रहणाच्च तदधोवर्तिनगमसंग्रहनयद्वयमपि गृहीतं वेदितव्यं, ततश्चैतदुक्तं भवति- 10 नैगमसंग्रहव्यवहारास्त्रिविधमपि सामायिकं मोक्षमार्गतयाऽनुमन्यन्ते, तपःसंयमग्रहणाच्चारित्रसामायिकं, प्रवचनग्रहणात् श्रुतसामायिकं, चशब्दात् सम्यक्त्वसामायिकम्, आह-यद्येवं किमिति मिथ्यादृष्टयः?, ટીકાર્થઃ મિથ્યાષ્ટિ એવા દિગંબરો માટે જે અશનાદિ જે કાળે અને જે ક્ષેત્રે બનાવેલું હોય, તે સર્વમૂલ અને ઉત્તરગુણવિષયક અશનાદિ શુદ્ધ એટલે કે કથ્ય જ છે. ll૭૮૮ - અવતરણિકા : (દ્વાર ગા. ૧૪૦માં રહેલું) સમવતાર દ્વારા પૂર્ણ થયું. હવે અનુમતધારનું 15 વ્યાખ્યાન કહે છે– તેમાં જે નયને જે સામાયિક મોક્ષમાર્ગ તરીકે અનુમત છે તે બતાવતા કહે છે કે ગાથાર્થ : તપપ્રધાન એવું સંયમ અને નિર્ગથ્ય પ્રવચન એ વ્યવહારનયને (મોક્ષાંગ તરીકે) અનુમત છે. શબ્દ-ઋજુસૂત્રોને વળી સંયમ જ નિર્વાણ છે. (અર્થાતુ સંયમ જ મોક્ષમાર્ગ તરીકે સંમત છે.) 20 . ટીકાર્થ ઃ જે કર્મોને) તપાવે તે તપ, તપપ્રધાન એવું જે સંયમ તે તપસંયમ, આ તપપ્રધાન એવું સંયમ મોક્ષના કારણ તરીકે વ્યવહારનયને) ઇષ્ટ છે. નિગ્રંથોનું જે હોય તેને નૈર્ગથ્ય કહેવાય એટલે કે આર્પત. આહત એવું શું છે ? – પ્રવચન એટલે કે આર્યત એવું શ્રુત, “a” શબ્દ નહીં કહેવાયેલ એવા સમ્યક્ત્વસામાયિકનો પણ સમુચ્ચય (સમાવેશ) કરવા માટે છે. આ પ્રમાણે વ્યવહાર વ્યવસ્થિત છે. અહીં વ્યવહારના ગ્રહણથી તેની નીચે રહેલા નૈગમ અને સંગ્રહનદ્રયને 25 પણ ગ્રહણ કરેલા જાણવા. આશય એ છે કે- નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય ત્રણ પ્રકારના સામાયિકને મોક્ષના કારણ તરીકે માને છે. (તે ત્રણ પ્રકારના સામાયિક આ પ્રમાણે–) મૂળગાથામાં ‘તપ-સંયમ' શબ્દથી ચારિત્રસામાયિક જાણવું, “પ્રવચન” શબ્દથી શ્રુતસામાયિક અને “ઘ' શબ્દથી સમ્યત્વસામાયિક જાણવું. શંકા : જો આ નવો ત્રણ પ્રકારના સામાયિકને મોક્ષના કારણ તરીકે માનતા હોય તો આ 30 નયો મિથ્યાદષ્ટિ કેમ છે ? Page #221 -------------------------------------------------------------------------- ________________ 10 ૨૧૦ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) उच्यते, यतो व्यस्तान्यप्यनुमन्यन्ते, न सापेक्षाण्येव, शब्दऋजुसूत्रयोः पुन: कारणे कार्योपचारात् निर्वाणमार्ग एव निर्वाणं संयम एवेत्यनुमतम्, ऋजुसूत्रमुल्लङ्घयादौ शब्दोपन्यासः शेषोपरितननयानुमतसंग्रहार्थः, एतदुक्तं भवति-ऋजुसूत्रादयः सर्वे चारित्रसामायिकमेव मोक्षमार्गत्वेनानुमन्यन्ते, नेतरे द्वे, तद्भावेऽपि मोक्षाभावात्, तथाहि-समग्रज्ञानदर्शनलाभेऽपि नानन्तरमेव मोक्षः, किन्तु 5 सर्वसंवररूपचारित्रावाप्त्यनन्तरमेव, अतस्तद्भावभावित्वात् तदेव मोक्षमार्ग इति गाथार्थः ॥द्वारं॥ 'उद्देसे निद्देसे य' इत्याद्युपोद्घातनियुक्तिप्रथमद्वारगाथावयवार्थो गतः, इदानी द्वितीयंद्वारगाथाप्रथमावयवः किमिति द्वारं व्याख्यायते- किं सामायिकं ?, किं तावज्जीवः? उताजीवः ? अथोभयम् ? उतानुभयं ?, जीवाजीवत्वेऽपि किं द्रव्यं ? उत गुण इत्याशङ्कासम्भवे सत्याह સમાધાનઃ આ નવો મિથ્યાષ્ટિ છે કારણ કે તેઓ આ સામાયિકોને છૂટા છૂટા પણ મોક્ષમાર્ગ તરીકે માને છે પરંતુ પરસ્પર સાપેક્ષ માનતા નથી. (અર્થાત્ જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ ત્રણે ભેગા થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય, જ્યારે આ નયો એકલા જ્ઞાનથી, અથવા એકલા દર્શન કે એકલા ચારિત્રથી પણ મોક્ષપ્રાપ્તિ માને છે માટે મિથ્યાદૃષ્ટિ છે.) શબ્દ અને ઋજુસૂત્રનય સંયમને જ નિર્વાણ તરીકે માને છે. અહીં કારણમાં (નિર્વાણમાર્ગમાં) 15 કાર્યનો (નિર્વાણનો) ઉપચાર કરવાથી નિર્વાણનો માર્ગ એ જ નિર્વાણ તરીકે છે. અને નિર્વાણના માર્ગ તરીકે સંયમ છે તેથી મૂળગાથામાં સંયમને નિર્વાણ તરીકે કહ્યું છે. (અર્થાત સંયમ એ નિર્વાણના માર્ગ તરીકે ઈષ્ટ છે.) (ઋજુસૂત્ર પછી શબ્દનય આવે પણ) મૂળગાથામાં ઋજુસૂત્રનું ઉલ્લંઘન કરીને પ્રથમ શબ્દર્નય કહ્યો તે શેષ ઉપચરિતનયોને (સમભિરુદ્ધ, એવંભૂતનયોને) પ:' આ જ અનુમત છે એવું જણાવવા માટે કહ્યો છે. - 20 આશય એ છે કે– ઋજુસૂત્ર વગેરે શેષ સર્વનયો ચારિત્રસામાયિકને જ મોક્ષમાર્ગ તરીકે માને છે, પરંતુ શેષ બે સામાયિકને નહીં, કારણ કે શેષ બે સામાયિકો હોવા છતાં મોક્ષ થત નથી. તે આ પ્રમાણે– સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થવા છતાં પણ તરત જ મોક્ષ થતો નથી, પરંતુ સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ પછી જ (ચૌદમા ગુણસ્થાને થનાર શૈલેશીકરણરૂપ ચારિત્ર પછી જ) મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી ચારિત્રની હાજરી હોય તો જ મોક્ષ થતો હોવાથી ચારિત્ર 25 જ મોક્ષમાર્ગરૂપ છે. ll૭૮માં અવતરણિકા : “-નિદ્દે ” વગેરે ઉપોદ્ધાતનિર્યુક્તિની પ્રથમ વારગાથાના (ગા. ૧૪૦) અવયવોનો અર્થ કહ્યો, હવે બીજી દ્વારગાથાના (ગા. ૧૪૧) પ્રથમ “શું ?” એ પ્રમાણેના અવયવનો અર્થ વ્યાખ્યાન કરાય છે—સામયિક શું છે? જીવ છે કે અજીવ છે? અથવા જીવાજીવાત્મક ઉભયરૂપ છે કે અનુભયરૂપ છે ? જીવાજીવરૂપ હોવા છતાં શું દ્રવ્યરૂપ છે ?- કે 30 ગુણરૂપ છે ? આ પ્રમાણેની શંકાનો સંભવ થતાં જવાબ આપે છે કે Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્મા સામાયિક છે (નિ. ૭૯૦) आया खलु सामइयं पच्चक्खायंतओ हवइ आया । तं खलु पच्चक्खाणं आवाए सव्वदव्वाणं ॥ ७९० ॥ વ્યાવ્યા : ‘આત્મા' નીવ: વત્તુશજોડવધારો, ગર્ભવ—ઝીવ વ સામાયિમિત્યजीवादिपूर्वोक्त विकल्पव्यवच्छेदः, 'पच्चक्खायंतओ हवइ आय' त्ति स च प्रत्याचक्षाण:- प्रत्याख्यानं कुर्वन् 'क्रियमाणं कृत' मिति क्रियाकालनिष्ठाकालयोरभेदाद् वर्तमानस्यैवातीतापत्तेः 5 कृतप्रत्याख्यानोऽपि गृह्यते स एव च परमार्थत आत्मा, श्रद्धानज्ञानसावद्यनिवृत्तिस्वस्वभावावस्थितत्वात् शेषः संसारी पुनरात्मैव न भवति, प्रचुरघातिकर्मभिस्तस्य स्वाभाविकगुणतिरस्करणात्, अतो द्वितीयाऽऽत्मग्रहणं, 'तं खलु पच्चक्खाणं' ति खलुशब्दः सामायिकस्य जीवपरिणतित्वज्ञापनार्थः, तत् प्रत्याख्यानं जीवपरिणतिरूपत्वाद्विषयमधिकृत्य 'आवाए सव्वदव्वाणं' ति सर्वद्रव्याणामापाते - आभिमुख्येन समवाये, निष्पद्यते इति वाक्यशेषः, तस्य 10 ગાથાર્થ : આત્મા એ સામાયિક છે. પચ્ચક્ખાણ કરતો આત્મા જ આત્મા છે. તે પચ્ચક્ખાણ સર્વદ્રવ્યોના આપાતમાં થાય છે. ૨૧૧ ww ટીકાર્થ : ‘આત્મા’ એટલે કે જીવ, અહીં ‘વસ્તુ' શબ્દ જકાર અર્થમાં છે તેથી જીવ જ સામાયિક છે. આવું કહેવા દ્વારા, અજીવાદિ ઉપરોક્ત વિકલ્પો દૂર થયેલા જાણવા. (શું સામાન્યથી બધા જીવ સામાયિક કહેવાય ? આવી શંકાને દૂર કરવા કહે છે) પ્રત્યાખ્યાનને કરતો એવો જ 15 આત્મા પરમાર્થથી આત્મા જાણવો કારણ કે, પ્રત્યાખ્યાનના પરિણામમાં વર્તતો જીવ જ દર્શનજ્ઞાન અને ચારિત્રરૂપ પોતાના સ્વભાવમાં રહેલો છે. જ્યારે શેષ સંસારી જીવ એ આત્મા જ નથી કારણ કે પ્રચુર એવા ઘાતિકર્મો વડે સંસારી આત્માનો સ્વાભાવિક ગુણ ઢંકાયેલો છે. આથી જ (બધા જ જીવ નહીં પણ વિશેષ પ્રકારના જીવો જ સામાયિક તરીકે ગ્રહણ કરવાના હોવાથી જ) બીજીવાર “આત્મા'' શબ્દનું ગ્રહણ કર્યું છે. અહીં “પ્રત્યાખ્યાન કરતો’” શબ્દથી ‘“યિમાં તેં" ન્યાયે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ હોવાથી વર્તમાનકાળ ભૂતકાળરૂપે બનતો હોવાથી “પ્રત્યાખ્યાન કરતો" શબ્દથી) પચ્ચક્ખાણ જેણે કરી લીધું છે એવો આત્મા પણ ગ્રહણ કરાય છે. (ટૂંકમાં ભૂતકાળમાં જેણે પ્રત્યાખ્યાન કર્યું છે અને હજુ પ્રત્યાખ્યાનમાં તે જીવ વર્તી રહ્યો છે તેવો તથા વર્તમાનમાં પ્રત્યાખ્યાન કરતો જીવ જ આત્મા કહેવાય છે અને આવો આત્મા જ સામાયિક છે.) 20 25 ‘“તું હતુ પવવાળ’” અહીં “વસ્તુ” શબ્દ સામાયિક એ જીવની પરિણતિરૂપ છે એવું જણાવવા માટે છે.(અહીં સામાયિક તરીકે સર્વસાવઘનું પચ્ચક્ખાણ જાણવું.) તે પ્રત્યાખ્યાન જીવની પરિણતિરૂપ હોવાથી વિષયને આશ્રયીને સર્વદ્રવ્યોના આપાતમાં એટલે અભિમુખતાએ સમુદાયમાં થાય છે અર્થાત્ તેનો વિષય સર્વદ્રવ્યો છે. (શંકા : સર્વદ્રવ્યો શા માટે સામાયિકના વિષય બને છે ? તે કહે છે—) તે પચ્ચક્ખાણવાળા જીવને સર્વદ્રવ્યો (સમ્યક્ત્વસામાયિકથી શ્રદ્ધેય છે, 30 : Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) श्रद्धेयज्ञेयक्रियोपयोगित्वात् सर्वद्रव्याणामिति । आह - किं सामायिकमिति स्वरूपप्रश्ने प्रस्तुते सति विषयनिरूपणमस्यान्याय्यम्, अप्रस्तुतत्वाद्, बाह्यशास्त्रवत्, उच्यते, अप्रस्तुतत्वादित्यसिद्ध, तथाहि-सामायिकस्य विषयनिरूपणं प्रस्तुतमेव, सामायिकस्याङ्गभूतत्वात्, सामायिकस्वात्मवदित्यलं विस्तरेण, इति गाथार्थः ॥ तत्र यदुक्तम् ‘आत्मा खलु सामायिक' मिति, तत्र यथाभूतोऽसौ 5 સામયિવં તથા મૂત-મધફુરદ્દિ મૂત્રમાર્ગાર: सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ । ૩વો નયમો માથા સામાફિયં ટોર્ડ ૨૪૨ા (મૂ૦૦) व्याख्या : सावद्ययोगविरतः अवद्यं मिथ्यात्वकषायनोकषायलक्षणं सहावद्येन सावद्यो योगस्तद्विरत:-तद्विनिवृत्तः, त्रिभिः-मनोवाक्कायैर्गुप्तः षट्सु-जीवनिकायेषु संयत्तः-प्रयत्नवान्, 10 तथाऽवश्यंकर्तव्येषु योगेषु सदोपयुक्तः, यतमानश्च तेष्वेवासेवनया, इत्थम्भूत एवात्मा सामायिकं भवतीति गाथार्थः ॥ શ્રુતસામાયિકથી સર્વદ્રવ્યોનું જ્ઞાન કરવા યોગ્ય છે અને ચારિત્રસામાયિકથી સર્વદ્રવ્યો યથાયોગ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિની ક્રિયાને યોગ્ય છે. આ રીતે) શ્રદ્ધા-જ્ઞાન અને ક્રિયામાં ઉપયોગી હોવાથી સર્વદ્રવ્યો સામાયિકનો વિષય બને છે અને તેથી સર્વદ્રવ્યોના સંબંધમાં પચ્ચખાણ ઉત્પન્ન થાય છે. 15 શંકા : સામાયિક શું છે ? એ પ્રમાણે સામાયિકના સ્વરૂપનો પ્રશ્ન પ્રસ્તુત છે અને તેમ છતાં તેમાં તમે સામાયિકના વિષયનું નિરૂપણ કરો છો તે બાહ્યશાસ્ત્રની જેમ અપ્રસ્તુત હોવાથી યોગ્ય નથી. સમાધાનઃ વિષયનું નિરૂપણ અપ્રસ્તુત છે એ વાત સિદ્ધ થતી નથી, કારણ કે સામાયિકના સ્વરૂપની જેમ વિષયનું નિરૂપણ પણ સામાયિકનું અંગ હોવાથી પ્રસ્તુત જ છે. માટે વધુ ચર્ચાથી 20 સર્યું. l૭૯oll અવતરણિકા : પૂર્વે જે કહ્યું – “આત્મા સામાયિક છે.” તેમાં જેવા પ્રકારનો આત્મા સામાયિકરૂપ છે તેવા પ્રકારના આત્માને કહેવાની ઇચ્છાવાળા મૂળભાષ્યકાર કહે છે કે ગાથાર્થ : સાવદ્યયોગથી વિરત, ત્રિગુપ્ત, ષ જીવનિકાયમાં પ્રયત્નવાળો, (અવશ્યકર્તવ્ય યોગોમાં) ઉપયોગવાળો (અને તે યોગોમાં જ) પ્રયત્નવાળો એવો આત્મા સામાયિક છે. ટીકાર્થ: “સાવદ્યયોગવિરત” અહીં મિથ્યાત્વકષાય – અને નોકષાયરૂપ અવદ્ય જાણવું. અવદ્ય (પાપ) સાથે જે હોય તે સાવદ્ય, સાવદ્ય એવો જે યોગ તે સાવદ્યયોગ, તેનાથી વિરત એટલે કે તેનાથી અટકેલો જે હોય તે સાવદ્યયોગવિરત કહેવાય, મન-વચન અને કાયારૂપ ત્રણવડે ગુપ્ત, ષજીવનિકાયમાં સંયત એટલે કે પ્રયત્નવાળો, (અર્થાત્ ષજીવનિકાયની રક્ષાના પ્રયત્નવાળો) તથા અવશ્યકર્તવ્ય યોગોમાં સદા ઉપયુક્ત અને તે યોગોમાં જ યોગોને સેવવાવડે 30 યત્નવાળો, આવા પ્રકારનો આત્મા જ સામાયિક છે. ૧૪મા 25 Page #224 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર-સામાયિક સર્વદ્રવ્યવિષયક છે (નિ. ૭૯૧) ન ૨૧૩ साम्प्रतं यदुक्तम् 'तं खलु पच्चक्खाणं आवाए सव्वदव्वाणं 'ति, तत्र साक्षान्महाव्रतरूपं चारित्रसामायिकमधिकृत्य सर्वद्रव्यविषयतामस्योपदर्शयन्नाह पढमंमि सव्वजीवा बिइए चरिमे य सव्वदव्वाइं । सेसा महव्वया खलु तदेक्कदेसेण दव्वाणं ॥ ७९१॥ 5 બાંધ્યા: 'प्रथमे' प्राणातिपातनिवृत्तिरूपे व्रते विषयद्वारेण चिन्त्यमाने 'सर्वजीवाः ' सस्थावरसूक्ष्मेतरभेदा विषयत्वेन द्रष्टव्याः, तदनुपालनरूपत्वात् तस्येति, तथा 'द्वितीये' मृषावादनिवृत्तिरूपे 'चरिमे च' परिग्रहनिवृत्तिरूपे सर्वद्रव्याणि विषयत्वेन द्रष्टव्यानि, कथम् ?, नास्ति पञ्चास्तिकायात्मको लोक इति मृषावादस्य सर्वद्रव्यविषयत्वात्, तन्निवृत्तिरूपत्वाच्च द्वितीयव्रतस्य, तथा मूर्च्छाद्वारेण परिग्रहस्यापि सर्वद्रव्यविषयत्वाच्चरमव्रतस्य च तन्निवृत्तिरूपत्वादशेषद्रव्यविषयतेति पूर्वार्द्धभावना । 'सेसा महव्वया खलु तदेक्कदेसेण दव्वाणं' ति शेषाणि 10 महाव्रतानि, खल्वित्यवधारणार्थः, तस्य च व्यवहितः सम्बन्धः, तेषामेकदेशस्तदेकदेशस्तेन અવતરણિકા : હવે પૂર્વે જે કહ્યું હતું – “સર્વદ્રવ્યોના સમુદાયમાં તે પચ્ચક્ખાણ થાય છે.” તેમાં સાક્ષાત્ મહાવ્રતરૂપ ચારિત્રસામાયિકને આશ્રયી સર્વદ્રવ્યો સામાયિકનો વિષય બને છે તે દેખાડતા કહે છે — (અર્થાત્ સર્વદ્રવ્યો સમ્યક્ત્વથી શ્રદ્ધેય, જ્ઞાનથી જ્ઞેય છે, એ તો સ્પષ્ટ છે, પણ ચારિત્રનો વિષય શી રીતે બને ? તે બતાવે છે) ગાથાર્થ : પ્રથમવ્રતમાં સર્વ જીવો, બીજા અને પાંચમા વ્રતમાં સર્વદ્રવ્યો (વિષય તરીકે જાણવા.) શેષ મહાવ્રતોમાં દ્રવ્યોનો એક દેશ (વિષય બને છે.) 15 ટીકાર્થ : પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ પ્રથમવ્રત વિષયને આશ્રયી વિચારતા ત્રસ-સ્થાવર, સૂક્ષ્મ—બાદરના ભેદવાળા સર્વ જીવો વિષય તરીકે જાણવા યોગ્ય છે, કારણ કે પ્રાણિતિપાતની નિવૃત્તિરૂપ પ્રથમ વ્રત સર્વજીવોની રક્ષા(અનુપાલન)રૂપ છે. તથા મૃષાવાદની નિવૃત્તિરૂપ બીજા 20 મહાવ્રતમાં અને પરિગ્રહની નિવૃત્તિરૂપ પાંચમા મહાવ્રતમાં સર્વદ્રવ્યો વિષય તરીકે જાણવા. કેવી રીતે સર્વદ્રવ્યો વિષય તરીકે બને? તે કહે છે – “પંચાસ્તિકાયાત્મક લોક નથી’ એ પ્રમાણે સર્વદ્રવ્યો મૃષાવાદના વિષય બને છે. (મૃષાવાસ્ય સર્વદ્રવ્યવિષયાત્ – અહીં સર્વદ્રવ્ય એ છે વિષય જેનો એવો મૃષાવાદ એ પ્રમાણે સમાસ જાણવો.) અને બીજું વ્રત સર્વદ્રવ્યવિષયકમૃષાવાદની નિવૃત્તિરૂપ હોવાથી બીજાવ્રતના સર્વદ્રવ્યો વિષય બને છે. તથા મૃńદ્વારા પરિગ્રહ પણ સર્વદ્રવ્યવિષયક હોવાથી 25 અને પાંચમું વ્રત પરિગ્રહની નિવૃત્તિરૂપ હોવાથી પાંચમા વ્રતના વિષય તરીકે સર્વદ્રવ્યો છે. આ પ્રમાણે શ્લોકના પૂર્વાર્ધનો ભાવાર્થ જાણવો. શેષ મહાવ્રતો દ્રવ્યોના એકદેશવડે થાય છે. (અર્થાત્ દ્રવ્યોનો એક દેશ જ શેષ મહાવ્રતોનો વિષય બને છે.) ‘વસ્તુ' શબ્દ જકાર અર્થવાળો છે અને તેનો વ્યવહિત સંબંધ છે. (અર્થાત્ મૂળગાથામાં જ્યાં છે ત્યાંથી ઉઠાવી ‘“તવે વેસેળ' શબ્દ પછી જોડવાનો છે. હવે “તવેલ રેસ” શબ્દનો 30 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तदेकदेशेनैव हेतुभूतेन द्रव्याणां, भवन्तीति क्रियाध्याहारः, कथम् ? तृतीयस्य ग्रहणधारणीयद्रव्यादत्तादानविरतिरूपत्वात्, चतुर्थस्य च रूपरूपसहगतद्रव्यसम्बन्ध्यब्रह्मविरतिरूपत्वात्, षष्ठस्य च रात्रिभोजनविरतिरूपत्वादिति पश्चार्द्धभावना, इति गाथार्थः ॥ एवं चारित्रसामायिकं निवृत्तिद्वारेण सर्वद्रव्यविषयं श्रुतसामायिकमपि श्रुतज्ञानात्मकत्वात् सर्वद्रव्यविषयमेव सम्यक्त्वसामायिकमपि 5 सर्वद्रव्याणां सगुणपर्यायाणां श्रद्धानरूपत्वात् सर्वविषयमेवेत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुम:-तत्र सामायिकमजीवादिव्युदासेन जीव एवेत्युक्तं, तस्य च नयमतभेदेन द्रव्यगुणप्राप्तौ सकलनयाधारद्रव्यार्थिकपर्यायार्थिकाभ्यां स्वरूपव्यवस्थोपस्थापनायाह जीवो गुणपडिवन्नो णयस्स दव्वट्ठियस्स सामइयं । सो चेव पज्जवणयट्ठियस्स जीवस्स एस गुणो ॥७९२॥ 10 સમાસ બતાવે છે–) તે દ્રવ્યોનો એક દેશ તે તદુકદેશ. તથા મૂળગાથામાં થાય છે” એ પ્રમાણે ક્રિયાપદ નથી તે અધ્યાહારથી જાણી લેવું. શા માટે દ્રવ્યોનો એક દેશ જ વિષય બને છે ? કારણ કે, ત્રીજું મહાવ્રત ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય એવા દ્રવ્યોના અદત્તાદાનવિરતિરૂપ છે. (અને સર્વદ્રવ્યોની અપેક્ષાએ ગ્રહણ—ધારણીય દ્રવ્યો એકદેશરૂપ છે.) ચોથું મહાવ્રત રૂપ(પૂતળી વગેરે) અને રૂપસહગત (સ્ત્રી વગેરે) દ્રવ્યસંબંધી અબ્રહ્મની 15 વિરતિરૂપ છે. છઠું વ્રત રાત્રિભોજનની વિરતિરૂપ છે. માટે સર્વદ્રવ્યોનો એક દેશ જ વિષય બને છે. આમ શ્લોકના પાછળના અર્ધભાગનો ભાવાર્થ જાણવો. (આ પ્રમાણે સાક્ષાત મૂળગાથામાં ચારિત્રસામાયિકને શ્રી સર્વદ્રવ્યની વિષયતા જણાવી. 'અહીં “સાક્ષાત” શબ્દ એટલા માટે વાપર્યો છે કે શ્રુતસામાયિક અને સમ્યક્તસામાયિકની સર્વદ્રવ્યવિષયતા મૂળગાથામાં સાક્ષાત બતાવી નથી.) આમ, ઉપરોક્ત કહ્યા પ્રમાણે ચારિત્રસામાયિક નિવૃત્તિદ્વારા સર્વદ્રવ્યવિષયક છે. 20 શ્રુતસામાયિક પણ શ્રુતજ્ઞાનાત્મક હોવાથી સર્વદ્રવ્યવિષયક જ છે અને સમ્યક્ત્વસામાયિક પણ ગુણપર્યાયથી યુક્ત એવા સર્વદ્રવ્યોની શ્રદ્ધારૂપ હોવાથી સર્વદ્રવ્યવિષયક છે. વધુ ચર્ચાથી સર્યું. II૭૯૧ી. અવતરણિકા : હવે પ્રસ્તુત વાત કરીએ, પૂર્વે અજીવાદિનો નિષેધ કરવા દ્વારા સામાયિક એ જીવસ્વરૂપ છે એમ કહ્યું અને જીવ એ જુદા જુદા નામતની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણાત્મક હોવાથી સકલનયના આધારભૂત એવા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકન વડે (સામાયિકના) 25 સ્વરૂપની વ્યવસ્થાનું ઉપસ્થાન કરવા માટે કહે છે. (આશય એ છે કે સામાયિક એ જીવરૂપ છે અને જીવ દ્રવ્ય-ગુણ ઉભયાત્મક હોવાથી સામાયિક પણ દ્રવ્ય-ગુણ ઉભયાત્મક થાય છે. તેમાં કયો નય સામાયિકને દ્રવ્યાત્મક માને છે અને ક્યો નય સામાયિકને ગુણાત્મક માને છે? તે બતાવે છે ) ગાથાર્થ : દ્રવ્યાસ્તિકનયને ગુણથી યુક્ત એવો આત્મા સામાયિક (તરીકે માન્ય છે.) 30 પર્યાયાસ્તિકનયને તે ગુણ જ સામાયિક તરીકે માન્ય છે (કારણ કે) સામાયિક એ જીવનો જ ગુણ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ નયોને આશ્રયી સામાયિકનું સ્વરૂપ (નિ. ૭૯૨) व्याख्या : ‘નીવ:' આત્મા, મુળ: પ્રતિપત્ર:આશ્રિત:—ગુણપ્રતિપત્ર:, મુળાશ્ચ સમ્યવાદ્ય: खल्वौपचारिकाः, 'नयस्य' द्रव्यार्थिकस्य सामायिकमिति वस्तुत आत्मैव सामायिकं, गुणास्तु तद्व्यतिरेकेणानवगम्यमानत्वान्न सन्त्येव, तत्प्रतिपत्तिरपि तस्य भ्रान्ता, चित्रे निम्नोन्नतभेदप्रतिपत्तिवदिति भावना, स एव सामायिकादिर्गुणः पर्यायार्थिकनयस्य, परमार्थतो यस्माज्जीवस्य एष गुण इति, उत्तरपदप्रधानत्वात् तत्पुरुषस्य, यथा तैलस्य धारेति, न तत्र धाराऽतिरेकेणापरं 5 तैलमस्तिं, एवं न गुणातिरिक्तो जीव इति, इत्थं चेदमङ्गीकर्तव्यमिति मन्यते, तथाहि गुणातिरिक्त जीवो नास्ति प्रमाणानुपलब्धेः, रूपाद्यर्थान्तरभूतघटवत्, तस्माद्गुणः सामायिकमिति हृदयं, न तु जीव इति गाथार्थः ॥ साम्प्रतं पर्यायार्थिक एव स्वं पक्षं समर्थयन्नाह उप्पज्जंति वयंति य परिणम्मंति य गुणा ण दव्वाई । ૨૧૫ 10 ટીકાર્થ : ગુણોવડે આશ્રિત (યુક્ત) એવો આત્મા દ્રવ્યાર્થિકનયના મતે સામાયિક છે. સમ્યક્ત્વાદિ ગુણો એ તો ઔપચારિક છે. વાસ્તવિક રીતે આત્મા જ (એટલે કે દ્રવ્ય જ) સામાયિક કે છે. ગુણો તો આત્માથી જુદા જણાતા જ ન હોવાથી વિદ્યમાન જ નથી. (અર્થાત્ આત્મા વિના એકલા ગુણો જણાતા નથી જ્યારે ગુણો જણાય છે ત્યારે આત્મા સાથે જ હોય છે તેથી ખરેખર આત્મા જ છે ગુણો નથી.) લોકોની દ્રવ્યમાં) ગુણની પ્રતિપત્તિ પણ ચિત્રમાં 15 નિમ્નોન્નતભેદપ્રતિપત્તિની જેમ ભ્રાન્તિ સ્વરૂપ છે. (અર્થાત્ ચિત્રમાં “આ નીચું છે, આ ઊંચું છે” વગેરે જે ભેદ દેખાય છે તે જેમ ભ્રાન્તિ સ્વરૂપ છે તેમ દ્રવ્યમાં થતો રૂપાદિ ગુણોનો બોધ પણ ભ્રાન્તિરૂપ છે, વાસ્તવિક નથી.) 4. " પર્યાયાસ્તિક નયના મતે તે જ સામાયિકાદિ ગુણ પારમાર્થિક છે (દ્રવ્ય નહીં.) કારણ કે તે સામાયિકાદિ ગુણ જીવનો છે. (આશય એ છે કે પૂર્વે “આત્મા હજી સામયિ” એ પ્રમાણે 20 જે કહ્યું હતું તેમાં પણ જ્ઞાનાદિત્રિક રૂપ સામાયિક એ જીવનો ગુણ હોવાથી ઉપચારથી આત્મા સામાયિક છે એમ કહ્યું, વાસ્તવિક રીતે તો ગુણ જ સામાયિક છે. તેનું કારણ આગળ બતાવશે. અહીં જીવનો ગુણ એ તત્પુરુષ સમાસ છે.) તત્પુરુષ સમાસમાં ઉત્તરપદ મુખ્ય હોય છે જેમ કે તેલની ધારા. જેમ અહીં ધારાથી જુદું કોઈ તેલ હોતું નથી તેમ (જીવનો ગુણ એમ બોલતા) ગુણથી જુદો કોઈ જીવ નથી. અને આ પ્રમાણે જે કહ્યું તે તે જ રીતે સ્વીકારવું જોઈએ એમ 25 પર્યાયાસ્તિક નય માને છે. તેનું એમ કહેવું છે કે – ગુણથી જુદો જીવ નથી કારણ કે કોઈ પ્રમાણથી ગુણથી જુદા એવા આત્માનો બોધ થતો નથી. જેમ કે, રૂપાદિ વિના એકલા ઘટનો બોધ થતો નથી, તેમ ગુણ વિના એકલા આત્માનો બોધ થતો નથી. માટે ગુણ જ સામાયિક છે પણ જીવ (દ્રવ્ય) સામાયિક નથી. ।।૭૯૨ અવતરણિકા : હવે પર્યાયાસ્તિકનય જ પોતાના પક્ષનું સમર્થન કરતાં કહે છે ગાથાર્થ : ગુણો જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને પરિણામ પામે છે પણ દ્રવ્યો નહીં, 30 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) दव्वप्पभवा य गुणा ण गुणप्पभवाइं दव्वाइं ॥७९३॥ . व्याख्या : उत्पद्यन्ते व्ययन्ते च, अनेनोत्पादव्ययरूपेण परिणमन्ति च गुणाः, चशब्द एवकारार्थः स चावधारणे, तस्य चैवं प्रयोगः-गुणा एव न द्रव्याण्युत्पादव्ययरूपेण परिणमन्तीति, अतस्त एव सन्ति उत्पादव्ययपरिणामत्वात्, पत्रनीलतारक्ततादिवत्, तदतिरिक्तस्तु गुणी नास्त्येव, 5 उत्पादव्ययपरिणामरहितत्वाद्, वान्धेयादिवत्, किञ्च 'दव्वप्पभवा य गुणा न' द्रव्यात् प्रभवो येषां ते द्रव्यप्रभवाः, चशब्दो युक्त्यन्तरसमुच्चये, गुणा न भवन्ति, तथा गुणप्रभवाणि द्रव्याणि, नैवेति वर्तते, अतो न कारणत्वं नापि कार्यत्वं द्रव्याणामित्यभावः, सतः कार्यकारणरूपत्वात्, अथवा द्रव्यप्रभवाश्च गुणा न, किन्तु गुणप्रभवाणि द्रव्याणि, प्रतीत्यसमुत्पादोपजातगुणसमुदये द्रव्योपचारात्, तस्माद् गुणः सामायिकमिति गाथार्थः ॥ 10 ગુણો દ્રવ્યમાંથી ઉત્પન્ન થતાં નથી કે દ્રવ્યો ગુણમાંથી ઉત્પન્ન થતાં નથી. ટીકાર્થ ઃ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને આ ઉત્પાદ–નાશરૂપે ગુણ પરિણામ પામે છે. “વ” શબ્દ એવકાર અર્થવાળો છે અને તે એવકાર જકારના અર્થમાં છે. તેનો આ પ્રમાણે પ્રયોગ કરવો -- ગુણો જ ઉત્પાદ-વ્યયરૂપે પરિણામ પામે છે દ્રવ્યો નહીં. આથી ઉત્પાદ–વ્યયરૂપ પરિણામવાળા હોવાથી ગુણો જ વિદ્યમાન છે પણ દ્રવ્ય નહીં. જેમ કે, પાંદડામાં રહેલ લીલો 15 રંગ લાલ બને છે ત્યારે લાલ રંગ ઉત્પન્ન થાય છે, લીલો રંગ નાશ પામે છે. અહીં રંગરૂપ ગુણ પરિણામ પામે છે, પણ પાંદડારૂપ દ્રવ્ય પરિણામ પામતું નથી. ગુણથી જુદા ગુણી છે જ નહીં, કારણ કે તે ગુણી ઉત્પાદ–વ્યયરૂપ પરિણામથી રહિત છે. જેમ કે, વધ્યાનો પુત્ર ઉત્પાદ–વ્યયરૂપ પરિણામથી રહિત હોવાથી અસત છે તેમ અહીં પણ જાણવું. વળી, દ્રવ્યમાંથી ઉત્પત્તિ છે જેની એવા (જે હોય) તે દ્રવ્યપ્રભવ કહેવાય. ગુણો આવા 20 નથી. (અર્થાત્ દ્રવ્યમાંથી ગુણો ઉત્પન્ન થતાં નથી.) “વ” શબ્દ આ બીજી યુક્તિ દેખાડે છે. તથા દ્રવ્યો ગુણમાંથી ઉત્પન્ન થતાં નથી માટે દ્રવ્યો કારણ બનતા નથી કે કાર્ય પણ નથી તેથી તેઓનો અભાવ જ છે, કારણ કે જે વસ્તુ વિદ્યમાન હોય તે કાં તો કાર્યરૂપ હોય કાં તો કારણરૂપ હોય. (દ્રવ્ય એ બેમાંથી એકે રૂપે નથી માટે તે નથી.) અથવા ગુણો દ્રવ્યમાંથી ઉત્પન્ન થતાં નથી પરંતુ ગુણોમાંથી દ્રવ્ય ઉત્પન્ન થાય છે, કારણ 25 કે પ્રતીત્યસમુપાદથી થયેલા ગુણોના સમુદાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે. (પ્રતીત્યસમુદ્રપાદ એટલે આશ્રયીને ઉત્પન્ન થવું. કપાલને આશ્રયીને ઘટમાં જે ગુણો ઉત્પન્ન થાય છે તે પ્રતીત્યસમુપાદથી થયેલા ગુણો કહેવાય છે, અર્થાત્ કપાલમાં જે ગુણો છે તેવા ગુણો ઘટમાં ઉત્પન્ન થાય છે. આ ગુણો પ્રતીત્યસમુત્પાદથી થયેલા ગુણો કહેવાય છે. આવા ગુણોના સમુદાયમાં જ “ઘટ” એ પ્રમાણે દ્રવ્યનો ઉપચાર થાય છે. વાસ્તવમાં તો આ ગુણો જ છે. અથવા પ્રતીત્યસમુત્પાદ એટલે એક– 30 એક ઉત્પાદ. ઘટમાં આકાર, શીતળતા, જળધારણતા, વિગેરે જે ગુણો ઉત્પન્ન થાય છે. તેનો સમુદાય એ પ્રતીત્યસમુત્પાદથી થયેલા એટલે કે એક–એક ઉત્પત્તિથી થયેલા ગુણોનો સમુદાય કહેવાય છે. આવા સમુદાયમાં દ્રવ્યનો ઉપચાર થતો હોવાથી દ્રવ્યો એ ગુણોથી ઉત્પન્ન થાય છે.) Page #228 -------------------------------------------------------------------------- ________________ અપર્યાયમાં પરિજ્ઞા નથી (નિ. ૭૯૪) ક ૨૧૭ — एवं पर्यायाथिकेन स्वमते प्रतिपादिते सति द्रव्यार्थिक आह- द्रव्यं प्रधानं न गुणाः, यस्मात् जं जं जे जे भावे परिणमइ पओगवीससा दव्वं । तं तहेव जाणाइ जिणो अपज्जवे जाणणा नत्थि ॥७९४॥ दारं ॥ व्याख्या : यद् यद् यान् यान् भावान् विज्ञानघटादीन् परिणमति प्रयोगविस्त्रसातो द्रव्यं 5 तत्, प्रयोगेन घटादीन् विश्रसातोऽभ्रेन्द्रधनुरादीन्, द्रव्यमेव तदुत्प्रेक्षितपर्यायमुत्फणविफणकुण्डलितादिपर्यायसमन्विंतसर्पद्रव्यवत्, तथाहि-न तत्र केचनोत्फणादयः सर्पद्रव्यातिरिक्ताः सन्ति, निर्मूलत्वात्, किन्तु तदेव तत्र[च्च] परमार्थसदिति, किञ्च-तत् 'तथैव' अन्वयप्रधानं पर्यायोपसर्जनं जानाति परिच्छिनत्ति जिनः 'अपज्जवे जाणणा णत्थि' त्ति अपर्याये-निराकारे 'जाणणा नत्थि 'त्ति परिज्ञा नास्ति, न च ते पर्यायाः तत्र वस्तुनि सन्तो द्रव्यमेव, तदाकारवत्, ततश्च तदेव सत्, केवलि- 10 તેથી ગુણો જ સામાયિક છે. Il૭૯૩ અવતરણિકા : આ પ્રમાણે પર્યાયાર્થિકન વડે પોતાનો મત પ્રતિપાદન કરાતા દ્રવ્યાર્થિકના કહે છે કે દ્રવ્ય જ પ્રધાન છે ગુણ નહીં કારણ કે હું ગાથાર્થ : જે જે (પદાર્થ) પ્રયોગથી કે કુદરતી રીતે જે જે ભાવોમાં પરિણામ પામે છે તે દ્રવ્ય જ છે. તેને તે રીતે જ જિનેશ્વર જાણે છે. અપર્યાયમાં પરિણા નથી. 15 ટીકાર્થ : જે જે (આત્મા–માટી વગેરે વસ્તુ) જે જે વિજ્ઞાન–વટાદિભાવોમાં પ્રયોગથી કે વિગ્નસાથી પરિણામ પામે છે. તે સર્વ દ્રવ્ય જ છે (ગુણ નહીં.) તેમાં પ્રયોગથી ઘટાદિભાવોમાં પરિણમે અને વિગ્નસાથી વાદળ-ઇન્દ્રધનુષાદિભાવોમાં પરિણમે. તે સર્વ (વટાદિ, વાદળાદિ) ઉ—ક્ષિતપર્યાય (અર્થાત્ વાસ્તવિક નહીં પણ કાલ્પનિક પર્યાયવાળી) વસ્તુ દ્રવ્ય જ છે. જેમ કે, ફણાં ઊંચી કરવી, ફણા નીચી કરવી, ગોળ વળીને બેસવું વગેરે પર્યાયથી યુક્ત એવું સર્પદ્રવ્ય. 20 અહીં ઉત્કૃણા વગેરે કોઈ સર્પદ્રવ્યથી જુદા પર્યાયરૂપે નથી કારણ કે નિર્મૂળ છે. (અર્થાત્ દ્રવ્ય વિના આ ઉત્કૃણાદિ પર્યાયો રહી શકતા જ નથી તેથી આ ઉત્કૃણાદિ પર્યાય નથી.) પરંતુ તે જ એટલે કે દ્રવ્ય જ છે અને તે દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે. . વળી જિન અન્વય પ્રધાન અને પર્યાય ગૌણ છે જેમાં એવું જ દ્રવ્ય જુએ છે. (અર્થાત્ ઉલ્ફણ, વિફણ, કુંડલિતા વગેરે દરેક પર્યાયમાં અન્વયી એટલે કે અન્વયપ્રધાન એટલે કે દરેક 25 અવસ્થામાં અનુસરનારો સર્પ જ જિન જુએ છે. ઉત્કૃણા, વિફણા વગેરે પર્યાયો તો દ્રવ્યમાં ગૌણ હોય છે. (જિન જે દ્રવ્ય જુએ છે તેમાં પર્યાય ગૌણ રૂપે હોય છે પરંતુ પર્યાયરહિત તે દ્રવ્ય હોતું નથી કારણ કે, "અપર્યાયમાં એટલે કે પર્યાય વિનાના દ્રવ્યમાં પરિજ્ઞા હોતી નથી (અર્થાત પર્યાયરહિત દ્રવ્ય તો કેવલી પણ જોઈ શકતા નથી.) તથા દ્રવ્યનો આકાર જેમ દ્રવ્ય નથી તેમ તે દ્રવ્યમાં વર્તતા પર્યાયો પણ દ્રવ્ય નથી. તેથી કેવલીને પણ માત્ર સ્વાત્માની જેમ 30 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) नाऽप्यवगम्यमानत्वात्, केवलस्वात्मवत्, तस्माज्जीव एव सामायिकमिति गाथार्थः ॥ अथवा 'उपज्जंति' त्ति इयमेव गाथा द्रव्यार्थिकमतेन व्याख्यायते-द्रव्यार्थिकवादी पर्यायार्थिकवादिनं प्रत्याह-गुणा न सन्त्येव, कुतो ?, यस्मादुत्पद्यन्ते व्ययन्ते च, अनेनोत्पादव्ययपरिणामेन परिणमन्ति गुणा एव, न द्रव्याणि, ततश्च तान्येव सन्ति, सततमवस्थितत्वाद, अपरोपादेयत्वात्, द्रव्यप्रभवाश्च 5 गुणाः परोपादाना वर्तन्ते, न गुणप्रभवाणि द्रव्याण्यपरोपादानत्वात्, तस्मादात्मैव सामायिकमिति गाथार्थः॥ एवमवगतोभयनयमतश्चोदक आह-किमत्र तत्त्वमिति ?, अत्रोच्यते-सामायिकभावपरिणतः आत्मा सामायिक, यस्माद् यत् सत् तद् द्रव्यपर्यायोभयरूपमिति, तथा चागम: Hi ને ભાવે રિમડું પોવીસી બૈ ! तं तह जाणाड जिणो अपज्जवे जाणणा नत्थि ॥७९५॥ 10વ્યાધ્રા : વ્યથાન યાન માવાન' આધ્યાત્મિશાન વહાં પરિVામત પ્રવિત્રસા(તો) દ્રવ્ય જ જણાતું હોવાથી દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે પણ પર્યાય નહીં તેથી જીવ જ સામાયિક છે. ગુણ નહીં. અથવા “રૂપૃષ્ણતિ.” આ ગાથાનું દ્રવ્યાર્થિકમતથી વ્યાખ્યાન કરે છે– દ્રવ્યાર્થિકવાદી પર્યાયાર્થિકવાદીને કહે છે કે ગુણો નથી જ, કેમ? કારણ કે ગુણો ઉત્પન્ન થાય છે અને નાશ 15 પામી જાય છે. તથા આ ઉત્પાદવ્યપરિણામરૂપે ગુણો જ પરિણમે છે પરંતુ દ્રવ્યો પરિણમતા નથી. તેથી દ્રવ્યો જ સતત અવસ્થિત હોવાથી વિદ્યમાન છે. દ્રવ્યો સતત અવસ્થિત છે એવું કેવી રીતે જાણ્યું ? તેનો ઉત્તર આપે છે) આ દ્રવ્યો અપરોપાદેય છે. (અર્થાતું જ્યારે ઘટાદિન આપણે જોઈએ ત્યારે તેના રૂપાદિ ગુણો જ આપણને દેખાય છે. એટલે કે તે રૂપાદિ ગુણોનું જ ઉપાદાન થાય છે. 20 જેનું ઉપાદાન (ગ્રહણ) થાય તે જ વસ્તુનો ઉત્પાદ થાય છે. જે વસ્તુ ગ્રહણ થતી નથી તેનો ઉત્પાદ થતો નથી. દ્રવ્ય એ એવી વસ્તુ છે જેને બીજા ગ્રહણ કરી શકતા નથી. તેથી દ્રવ્ય એ પરોપાદેય બનતું નથી. તેથી તેનો ઉત્પાદ પણ થાય નહીં આમ દ્રવ્યનો ઉત્પાદ થતો ન હોવાથી દ્રવ્ય સતત અવસ્થિત હોય છે.) ગુણો પરવ્યક્તિવડે ઉપાદાનયોગ્ય હોવાથી દ્રવ્યમાંથી તે ઉત્પન્ન થાય છે. જ્યારે દ્રવ્યો એ પરોપાદાનયોગ્ય નથી માટે તે ગુણમાંથી ઉત્પન્ન થતાં નથી. 25 તેથી આત્મા જ સામાયિક છે. II૭૯૪ - અવતરણિકા : આ પ્રમાણે બંને નયોના મત જાણીને શિષ્ય પૂછે છે કે –“અહીં વાસ્તવિકતા શું છે ?” તેનો ઉત્તર આપે છે – સામાયિક ભાવમાં પરિણત આત્મા સામાયિક છે, કારણ કે જે સત્ છે તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. આગમમાં કહ્યું છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. 30 ટીકાર્થ જે જે દ્રવ્ય જે જે આધ્યાત્મિક જ્ઞાનાદિ) અને બાહ્ય (વટાદિ) ભાવોમાં પ્રયોગથી કે વિગ્નસાથી પરિણમે છે. અહીં ભાવાર્થ પૂર્વની જેમ જાણવો. તે તે પરિણામથી યુક્ત એવા જ Page #230 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના પ્રકારો (નિ. ૨૯૨) રોહ ૨૧૯ द्रव्यं, भावार्थः पूर्ववत्, तत्तथापरिणाममेव जानाति जिनः, अपर्याये परिज्ञा नास्ति, तस्मादुभयात्मकं वस्तु, केवलिना तथाऽवगतत्वादिति गाथार्थः ॥ साम्प्रतं कतिविधमिति द्वारमिति व्याख्यायते, तत्र सामाइयं च तिविहं सम्मत्त सुयं तहा चरित्तं च । दुविहं चेव चरित्तं अगारमणगारियं चेव ॥७९६॥ વ્યાર્થી : “સામાયિ' પ્રાનિરૂપિતશબ્દાર્થ, “:' પૂરો ‘ત્રિવિદ્ય' ત્રિ, સવિન્દ્ર, अनुस्वारलोपात्, श्रुतं तथा चारित्रं, चशब्दः स्वगतानेकभेदप्रदर्शनार्थः, तत्र सम्यक्त्वमिति सम्यक्त्वसामायिकं, तद् द्विविधं-नैसर्गिकमधिगमजं च, अथवा दशविधम्-एकैकस्यौपशमिकसास्वादनक्षायोपशमिकवेदकक्षायिकभेदभिन्नत्वात्, अथवा त्रिविध-क्षायिकं क्षायोपशमिकमौपशमिकं च, कारकरोचकव्यञ्जकभेदं वा, श्रुतमिति भुतसामायिकं, तच्च 10 દ્રવ્યને જિન જાણે છે. કારણ કે પર્યાયથી રહિત એકલા દ્રવ્યનો બોધ થાય નહીં. તેથી દરેક વસ્તુ કેવલીવડે દ્રવ્ય-પર્યાયભિયાત્મક જણાતી હોવાથી વસ્તુ ઉભયાત્મક છે. ll૭૯પી અવતરણિકા : હવે કેટલા પ્રકારનું સામાયિક છે ? એ કારનું વ્યાખ્યાન કરે છે કે ગાથાર્થ : સમ્યકત્વ, શ્રુત અને ચારિત્ર એમ ત્રણ પ્રકારે સામાયિક છે. તેમાં ચારિત્ર બે પ્રકારે છે – અગારિક અને અનગારિક. ટીકાર્થ : પૂર્વે જેનો શબ્દાર્થ કહેવાઈ ગયેલ છે તે સામાયિક ત્રણ પ્રકારનું છે. ર શબ્દ પૂરણમાં છે. (અર્થાત્ છંદના નિયમાનુસાર શ્લોકમાં અક્ષરો ખૂટતા હોય ત્યારે આ રીતે સ્ત્ર, હિ વગેરે શબ્દો મૂકી છંદનું પૂરણ કરવામાં આવે છે.) સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્ર - સામાયિક. મૂળગાથામાં સમ્મત્ત શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ છે. તેથી સમૃત્ત શબ્દથી સમ્યકત્વ જાણવું. તથા વરિત્ત ૨ અહીં વ શબ્દ સ્વ(સમ્યક્ત્વાદિ)ગત અનેક ભેદો બતાવનાર છે. (અર્થાત 2 “a” શબ્દથી સમ્યકત્વાદિના જેટલા પેટાભેદો હોય તે સર્વ જાણી લેવા.) સમ્યક્ત્વસામાયિક બે પ્રકારે છે – નૈસર્ગિક (કોઈપણ જાતના ઉપદેશાદિ વિના પ્રાપ્ત થતું. હોય તે) અને અધિગમ (અર્થાત્ ઉપદેશાદિવડે ઉત્પન્ન થતું હોય તે) અથવા દસ પ્રકારે જાણવું = નૈસર્ગિક અને અધિગમજ. આ બંનેના ઔપશમિક – સાસ્વાદન – લાયોપથમિક – વેદક અને ક્ષાયિક એમ પાંચ-પાંચ ભેદ પડતા દસ પ્રકાર થાય છે. અથવા ત્રણ પ્રકારે જાણવું – ક્ષાયિક 25 – ક્ષાયોશિમિક અને ઔપશમિક અથવા કારકસમ્યકત્વ (એટલે સદ્ અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ કરાવે તે), રોચકસમ્યકત્વ (એટલે જે સદ્ અનુષ્ઠાન પ્રત્યે રૂચિ ઉત્પન્ન કરે પરંતુ કરાવે નહીં) અને વ્યંજકસમ્યક્ત્વ (જે પોતે મિથ્યાષ્ટિ હોવા છતાં બીજાઓને જીવાદિ પદાર્થોનું યથાવસ્થિત જ્ઞાન કરાવે તેવી વ્યક્તિને આ સમ્યત્વ હોય છે.) - શ્રત એટલે શ્રુતસામાયિક કે જે સૂત્ર–અર્થ અને ઉભપાત્મક હોવાથી ત્રણ પ્રકારે છે. તથા 30 15 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सूत्रार्थोभयात्मकत्वात् त्रिविधम्, अक्षरानक्षरादिभेदादनेकविधं चेति, 'चारित्रम्' इति चारित्रसामायिकं, तच्च क्षायिकादि त्रिविधं, सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराययथाख्यातभेदेन वा पञ्चविधम्, अथवा गृहीताशेषविकल्पं द्विविधम्-अगारसामायिकमनगारसामायिकं च, तथा चाह-'दुविधं चेव चरित्तं अगारमणगारियं चेव' द्विविधमेव चारित्रं मूलभेदेन, अगा:-वृक्षास्तैः 5 कृतमगारं-गृहं तदस्यास्तीति मतुब्लोपादगार:-गृहस्थस्तस्येदम्-आगारिकम्, इदं चानेकभेदं, देशविरतेश्चित्ररूपत्वात्, अनगार:-साधुस्तस्येदम्-आनगारिकं चैव । आह-सम्यक्त्वश्रुतसामायिके विहाय चारित्रसामायिकभेदस्य साक्षादभिधानं किमर्थम् ?, उच्यते, अस्मिन् सति तयोर्नियमेन भाव इति ज्ञापनार्थं, चरमत्वाद्वा यथाऽस्य भेद उक्त एवं शेषयोरपि वाच्य इति ज्ञापनार्थमिति ગથાર્થ: || 10 साम्प्रतं मूलभाष्यकार: श्रुतसामायिकं व्याचिख्यासुस्तस्याध्ययनरूपत्वादाह - અક્ષરાનક્ષરાદિ ભેદથી અનેક પ્રકારે છે. ચારિત્ર એટલે ચારિત્રસામાયિક કે જે ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે છે અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતના ભેદથી પાંચ પ્રકારે છે (આ રીતે ચારિત્ર જુદા જુદા પ્રકારે હોવાથી ઘણા વિકલ્પોવાળું છે. પરંતુ જો) સર્વ વિકલ્પો ગ્રહણ કરવા હોય તો ચારિત્ર સામાયિક બે પ્રકારે છે – અગારસામાયિક અને 15 અનગારસામાયિક. તેથી જ મૂળસૂત્રમાં કહ્યું છે કે –“ચારિત્ર બે પ્રકારે અગાર અને અનગારિય" અર્થાત્ મૂળભેદથી વિચારીએ તો ચારિત્ર બે જ પ્રકારે છે (અગાર અને અનગારિય.) અગા એટલે વૃક્ષો, તેના દ્વારા જે બનાવાય તે અગાર એટલે કે ઘર, તે ઘર જેને હોય તે અગાર, અહીં જો કે “અગારવાળો” શબ્દ બનવો જોઈએ પરંતુ મૂળશ્લોકમાં અગાર શબ્દ છે માટે તેમાં “વાળો અર્થના મતુપુનો લોપ થયેલો જાણવો. તેથી અગાર એટલે અગારવાળો 20 એટલે કે ગૃહસ્થ, તેનું જે હોય તે આગારિક, (અર્થાત્ દેશવિરતિચારિત્ર) દેશવિરતિચારિત્ર જુદા જુદા પ્રકારે હોવાથી આગારિકચારિત્ર અનેક પ્રકારનું છે. અગાર જેને નથી તે અનગાર એટલે કે સાધુ. તેનું જે ચારિત્ર ને અનગારિકચારિત્ર. શંકા : સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકના મૂળભેદ ન કહ્યા અને ચારિત્રસામાયિકના ભેદોનું મૂળ ગાથામાં સાક્ષાત્ કથન શા માટે કર્યું ? 25 સમાધાન : ચારિત્રસામાયિકની હાજરીમાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક નિયમથી હોય જ– એ જણાવવા અથવા ચારિત્રસામાયિક છેલ્લું હોવાથી જે રીતે ચારિત્રના ભેદ કહ્યા એ પ્રમાણે શેષ બંનેના પણ ભેદ કહેવા યોગ્ય છે એ જણાવવા ચારિત્રસામાયિકના ભેદો સાક્ષાત્ કહ્યા છે. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. II૭૯૬ll અવતરણિકા : હવે શ્રુતસામાયિક એ અધ્યયનરૂપ હોવાથી તેને કહેવાની ઇચ્છાવાળા 30 મૂળભાષ્યકાર કહે છે કે Page #232 -------------------------------------------------------------------------- ________________ સામાયિક કોને હોય ? (નિ. ૭૯૭) अज्झयपि य तिविहं सुत्ते अत्थे य तदुभए चेव । सेवि अज्झणेसु होइ एसेव निज्जुती ॥ १५०॥ ( भा० ) व्याख्या : अध्ययनमपि च त्रिविधं सूत्रविषयमर्थविषयं च तदुभयविषयं चैव, अपिशब्दात् सम्यक्त्वसामायिकमप्यौपशमिकादिभेदात् त्रिविधमिति । प्रक्रान्तोपोद्घातनिर्युक्तेरशेषाध्ययनव्यापितां दर्शयन्नाह - 'शेषष्वपि' चतुर्विंशतिस्तवादिष्वन्येषु वाऽध्ययनेषु भवति एषैव निर्युक्ति:- 5 उद्देशनिर्देशादिका निरुक्तिपर्यवसानेति । आह-अशेषद्वारपरिसमाप्तावतिदेशो न्याय्यः, अपान्तराले किमर्थमिति ?, उच्यते, 'मध्यग्रहणे आद्यन्तयोर्ग्रहणं भवती' ति न्यायप्रदर्शनार्थं इति गाथार्थः ॥ દ્વારં ॥ अधुना कस्येति द्वारं प्रतिपाद्यते, तत्र यस्य तद् भवति तदभिधित्सयाऽऽहजस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ ७९७ ॥ ગાથાર્થ : અધ્યયન પણ ત્રણ પ્રકારે છે આજ ઉપોદ્ઘાતનિયુક્તિ છે. - ૨૨૧ સૂત્ર, અર્થ અને ઉભય. શેષ અધ્યયનોમાં પણ ટીકાર્થ : અધ્યયન (શ્રુતસાંમાયિક) પણ ત્રણ પ્રકારનું છે - સૂત્રવિષયક, અર્થવિષયક અને સૂત્રાર્થ—ઉભયવિષયક. ‘પિ' શબ્દથી એ જાણવું કે સમ્યક્ત્વસામાયિક પણ ઔપમિકાદિ- ભેદથી 15 ત્રણ પ્રકારનું છે. પ્રસ્તુત ઉપોદ્ઘાતનિયુક્તિની બધા જ અધ્યયનોની વ્યાપિતાને (અર્થાત્ આ સામાયિક અધ્યયનમાં પૂર્વે ગા. ૧૪૦-૧૪૧માં કહેલા દ્વારોના વર્ણનાત્મક ઉપોદ્ઘાતનિયુક્તિ જ ચાલી રહી છે તે જ નિર્યુક્તિ સર્વ અધ્યયનોમાં પણ જાણી લેવી એવું જણાવવા) કહે છે કે— ચતુર્વિંશતિસ્તવાદિ અધ્યયનો અથવા અન્ય અધ્યયનોમાં (અર્થાત્ દશવૈકાલિકાદિના અધ્યયનોમાં) .આ જ ઉદ્દેશ-નિર્દેશથી લઈ નિરુક્તિ સુધીના દ્વારરૂપ ઉપોદ્ઘાતનિયુક્તિ જાણવી. શંકા : સંપૂર્ણ દ્વારો પૂરા થયા પછી અતિદેશ (એક જેવું જ બીજામાં જાણવું તે અતિદેશ કહેવાય છે) કરવો એ ઉચિત છે. તમે અહીં વચ્ચે શા માટે અતિદેશ કર્યો ? (અર્થાત્ “બધા અધ્યયનોમાં આ જ નિર્યુક્તિ જાણવી” એ પ્રમાણેનો અતિદેશ ઉપોદ્ઘાતનિયુક્તિના બધા દ્વારો પૂરા થયા પછી કરવો જોઈતો હતો તમે કેમ વચ્ચે જ અતિદેશ કર્યો ?) 10 અવતરણિકા : હવે કોને સામાયિક હોય ? એ દ્વારને પ્રતિપાદન કરે છે. તેમાં જેને તે સામાયિક હોય છે તેને કહેવાની ઇચ્છાથી કહે છે છે 20 સમાધાન : મધ્યથી વસ્તુનું ગ્રહણ કરતાં તે વસ્તુનો પહેલો છેલ્લો ભાગ પણ ગ્રહણ થઈ 25 ન્યાય બતાવવા એમ કર્યું છે. ||૧૫૦ જાય છે ગાથાર્થ : જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સ્થિર છે તેને સામાયિક હોય છે. એ પ્રમાણે કેવલીઓએ કહ્યું છે. 30 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ચાલ્યા : યસ્થ “સામાનવ:' સન્નિહિતા, મપ્રવરિત ફર્થ, ‘માત્મા' નીવ , વવ ?સંય' પૂનમુને નિય' ઉત્તરપુ તપસિ' મનાનાવિન્નક્ષને ‘તસ્વ' વિભૂતાપ્રમાનિ: सामायिकं भवति, 'इति' एवं केवलिभिर्भाषितमिति गाथार्थः ॥ जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥७९८॥ व्याख्या : यः 'समः' मध्यस्थः, आत्मानमिव परं पश्यतीत्यर्थः, 'सर्वभूतेषु' सर्वप्राणिषु 'त्रसेषु' द्वीन्द्रियादिषु स्थावरेषु च' पृथिव्यादिषु, तस्य सामायिकं भवति, एतावत् केवलिभाषितमिति નાથાર્થ છે साम्प्रतं फलप्रदर्शनद्वारेणास्य करणविधानं प्रतिपादयन्नाह10 सावज्जजोगप्परिवज्जणट्ठा, सामाइयं केवलियं पसत्थं । . गिहत्थधम्मा परमंति णच्चा, कुज्जा बुहो आयहियं परत्थं ॥७९९।। व्याख्या : सावद्ययोगपरिवर्जनार्थं सामायिकं 'कैवलिकं' परिपूर्ण प्रशस्तं' पवित्रम्, एतदेव हि गृहस्थधर्मात् 'परमं' प्रधानम् 'इति' एवं ज्ञात्वा कुर्याद् ‘बुधः' विद्वान् ‘आत्महितम्' आत्मोपकारकं 'परार्थम्' इति पर:-मोक्षस्तदर्थं, न तु सुरलोकाद्यवाप्त्यर्थम्, अनेन निदानपरिहारमाह, इति वृत्तार्थः 15 ટીકાર્થ : જેનો આત્મા સ્થાપિત થયો છે અર્થાત્ બહાર ગયો નથી પરંતુ તેમાં ને તેમાં જ સ્થિર છે. શેમાં સ્થિર છે?– મૂળગુણરૂપ સંયમમાં, ઉત્તરગુણરૂપ નિયમમાં અને અનશનાદિરૂપ તપમાં સ્થિર છે તેવા અપ્રમત્ત જીવને સામાયિક હોય છે. એ પ્રમાણે કેવલિઓએ કહ્યું છે. li૭૯૭ll ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : જે વ્યક્તિ સમ એટલે કે મધ્યસ્થ છે અર્થાત્ બીજાને પોતાના જેવો જે જુએ છે. (શેમાં મધ્યસ્થ છે? તે કહે છે) સર્વપ્રાણીઓ, બેઇન્દ્રિયાદિ ત્રસો અને પૃથ્વી વગેરે સ્થાવર જીવોને વિશે જે મધ્યસ્થ છે તેને સામાયિક છે, એ પ્રમાણે કેવલિઓએ કહ્યું છે. II૭૯૮ અવતરણિકા: હવે સામાયિકના ફળને દેખાડવા દ્વારા સામાયિકને કરવાનું વિધાન પ્રતિપાદન કરતાં કહે છે ? 25 ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : સામાયિક સાવઘયોગનો ત્યાગ કરવા માટે છે, સંપૂર્ણ છે. પવિત્ર છે. અને આ જ સામાયિક ગૃહસ્વધર્મથી શ્રેષ્ઠ છે. એ પ્રમાણે જાણીને વિદ્વાન વ્યક્તિ આત્મા ઉપર ઉપકાર કરનાર એવું સામાયિક પરાર્થ માટે એટલે કે મોક્ષ માટે કરે, પરંતુ દેવલોકાદિની પ્રાપ્તિ માટે કરે નહીં, આવું કહેવા દ્વારા નિયાણું કરવાનો નિષેધ કહ્યો. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. (વૃત્ત 30 એટલે ગાથા) I૭૯૯ 20 Page #234 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણનો નિષેધ (નિ. ૮૦૦) ૨૨૩ ॥७९९॥ परिपूर्णसामायिककरणशक्त्यभावे गृहस्थोऽपि गृहस्थसामायिकं 'करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव नियमं पज्जुवासामी त्येवं कुर्यात्, आह-तस्य सर्वं त्रिविधं त्रिविधेन प्रत्याचक्षाणस्य को दोष इति ?, उच्यते, प्रवृत्तकर्मारम्भानुमत्यनिवृत्त्या करणासम्भव एव, तथा भङ्गप्रसङ्गदोषश्चेति । आह च सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया णत्थि । सो सव्वविरइवाई चुक्कड़ देसं च सव्वं च ॥८०० ॥ व्याख्या : 'सव्वं' ति उपलक्षणात् सर्वं सावद्यं योगं प्रत्याख्यामि त्रिविधं त्रिविधेन, इत्येवं ‘માળિઝળ' અભિધાય ‘વિતિ:' નિવૃત્તિ: જીતુ યસ્ય ‘સવિળા' સર્વાં નાસ્તિ, પ્રવૃત્તમમાંरम्भानुमतिसद्भावात्, स सर्वविरतिवादी 'चुक्कइ 'त्ति भ्रश्यति 'देसं च सव्वं चे' ति देशविरतिं सर्वविरतिं च प्रतिज्ञाताकरणात् । आह-आगमे त्रिविधं त्रिविधेनेति गृहस्थप्रत्याख्यानमुक्तं तत्कथमिति ?, उच्यते, स्थूलसावद्ययोगविषयमेव तत्, आह च भाष्यकार: સંપૂર્ણસામાયિક(સર્વવિરતિ)ને કરવાની શક્તિના અભાવે ગૃહસ્થ પણ ગૃહસ્થસામાયિકને (દેશવિરતિને) = હે પ્રભુ ! હું સામાયિકને કરું છું, જ્યાં સુધી હું નિયમની પર્યુપાસના કરું, ત્યાં સુધી સાવઘયોગોનું મન-વચન-કાયાથી કરવા-કરાવવાવડે હું પચ્ચક્ખાણ કરું છું. એ પ્રમાણે સામાયિકને કરે. શંકા : સર્વ સાવઘયોગોનું ત્રિવિધ—ત્રિવિષે પચ્ચક્ખાણ કરનાર ગૃહસ્થને શું દોષ લાગે ? (અર્થાત્ ગૃહસ્થ કેમ ત્રિવિધ ત્રિવિધે સર્વ સાવઘયોગોનું પચ્ચક્ખાણ ન કરી શકે ?) સમાધાન : ગૃહસ્થે પૂર્વે ઘરાદિમાં અનેક આરંભો પ્રર્વતાવેલા છે તેની અનુમતિ ગૃહસ્થને હોવાથી ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરવાનો અસંભવ જ છે. જો તે તેમ કરવા જાય તો પચ્ચક્ખાણના ભંગનો પ્રસંગરૂપ દોષ લાગે છે. ૭૯૯ા કહ્યું છે કે ગાથાર્થ : “સર્વ’ પ્રમાણે કહીને જેને સર્વવરિત નથી. તે સર્વવિરતિવાદી દેશ અને 5 10 15 20 સર્વ બંનેને મૂકે છે. ટીકાર્થ : “સર્વ એટલે કે સર્વ સાવઘયોગોનું હું ત્રિવિધ–ત્રિવિષે પચ્ચક્ખાણ કરું છું” એ પ્રમાણે કહીને જેને સર્વ સાવઘયોગોની વિરતિ (ત્રિવિધ—ત્રિવિધે) નથી, (કેમ નથી ? કારણ કે પચ્ચક્ખાણ લેતાં પહેલા) આરંભાયેલા કાર્યોની અનુમતિ રહેલી છે. તેથી તે સર્વવિરતિવાદી પોતાની 25 પ્રતિજ્ઞા પ્રમાણે નહીં કરતો હોવાથી દેશિવરતિ અને સર્વવરિત બંનેથી ભ્રષ્ટ થાય છે. (કારણ કે સર્વવિરતિનું પચ્ચક્ખાણ લીધું છે પરંતુ એ પ્રમાણે કરતો નથી તેથી સર્વવિરતિથી ભ્રષ્ટ થયો અને દેશવિરતિ તો લીધી જ નથી માટે દેશવિરતિથી ભ્રષ્ટ થયો.) શંકા : આગમમાં તો ગૃહસ્થને પણ ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કહ્યું છે તે કેવી રીતે ઘટાવવું? (કારણ કે તમે તો અહીં ગૃહસ્થને ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણનો નિષેધ કરો છો.) 30 સમાધાન : આગમમાં જે ગૃહસ્થને ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કહ્યું છે તે સ્થૂલ સાવઘયોગો Page #235 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) " जति किंचिदप्पजोयणमपप्पं वा विसेसिउं वत्युं । पच्चक्खेज्ज ण दोसो सयंभुरमणादिमच्छव्व ॥ १ ॥ जो वा निक्खमिमणो पडिमं पुत्तादिसंतइणिमित्तं । पडिवज्जिज्ज तओ वा करिज्ज तिविहंपि तिविहेणं ॥ २ ॥ जो पुणं पुव्वाद्वाणुज्झियसावज्जकम्मसंताणी । तदणुमतिपरिणतिं सो ण तरति सहसा णियत्तेउं ॥ ३ ॥ इत्यादि तथाऽपि गृहस्थसामायिकमपि परलोकार्थिना कार्यमेव फलसाधकत्वाद्, आह च नियुक्तिकार : "" सामाइयंमि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥ ८०१ ॥ व्याख्या : सामायिक एव कृते सति श्रमण इव श्रावको भवति यस्मात् प्रायोऽशुभ-. योगरहितत्वात् कर्मवेदक इत्यर्थः, अनेन कारणेन 'बहुशः' अनेकधा सामायिकं कुर्यादिति સંબંધી કહ્યું છે, કારણ કે ભાષ્યકાર જણાવે છે કે —જેમ સ્વયંભૂરમણાદિ સમુદ્રસંબંધી મત્સ્યાદિની જેમ કંઈક નિયોજન (કાગડાનું માંસાદિ) અથવા અપ્રાપ્ય (મનુષ્યક્ષેત્રની બહાર રહેલ) 15 વસ્તુવિશેષને આશ્રયી ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરે તો તેને કોઈ દોષ નથી. (આશય એ છે કે નિષ્પ્રયોજન અથવા અપ્રાપ્ય વસ્તુનું પચ્ચક્ખાણ એ સ્થૂલવસ્તુર્વિષયક હોવાથી ત્રિવિધ—ત્રિવિધે પણ કરી શકે છે. પણ સર્વસાવદ્યનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ ગૃહસ્થને ન હોય.) ।।૧।।’ 5 10 ૨૨૪ 25 तस्यापि विशिष्ट - અથવા દીક્ષા લેવાની ઇચ્છાવાળી જે વ્યક્તિ પુત્રાદિ પરિવારને કારણે (દીક્ષા લઈ શકતી ન હોય ત્યારે) અગિયારમી પ્રતિમા સ્વીકારે તે સમયે તે ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરે. ॥૨॥ 20 પરંતુ જે વ્યક્તિએ પૂર્વે કાર્યો આરંભેલા હોય અને હજુ છોડ્યા ન હોય તેવી વ્યક્તિ તેની અનુમતિની પરિણતિને સહજ રીતે છોડવા શક્તિમાન હોતી નથી. (તેથી તે ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરે નહીં, કરે તો દોષ લાગે) વગેરે IIII આમ, ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ ગૃહસ્થ કરી શકે નહીં તો પણ ગૃહસ્થસામાયિકને તો પરલોકના અર્થી જીવે કરવું જ જોઈએ, કારણ કે તે ગૃહસ્થસામાયિક પણ વિશિષ્ટ ફળને સાધી આપનારું છે. આ જ વાતને નિર્યુક્તિકાર કહે છે હ્ર ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સામાયિકમાં શ્રાવક પ્રાયઃ કરીને અશુભયોગોથી રહિત હોવાને કારણે સાધુ જેવો જ થાય છે અર્થાત્ ઘણી કર્મનિર્જરાવાળી થાય છે, તે કારણથી શ્રાવક અનેકવાર સામાયિકને કરે. ३८. यदि किञ्चिदप्रयोजनमप्राप्यं वा विशेष्य वस्तु । प्रत्याचक्षीत न दोषः स्वयम्भूरमणादिमत्स्य इव ॥ १ ॥ यो वा निष्क्रमितुमनाः प्रतिमां पुत्रादिसन्ततिनिमित्तम् । प्रतिपद्येत सको वा कुर्यात्त्रिविधमपि 30 त्रिविधेन ॥ २ ॥ यः पुनः पूर्वारब्धानुज्झितसावद्यकर्मसंतानः । तदनुमतिपरिणतिं स न शक्नोति सहसा નિવત્તેયિતુમ્ રૂા Page #236 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થ જીવ કોને કહેવાય? (નિ. ૮૦૨-૮૦૬) ૩ ૨૨૫ गाथार्थः ॥ किञ्च - जीवो पमायबहुले बहुसोऽवि अ बहुविहेसु अत्थेसुं । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥८०२॥ व्याख्या : जीवः प्रमादबहुल: 'बहुशः' अनेकधाऽपि च बहुविधेष्वर्थेषु-शब्दादिषु प्रमादवांश्चैकान्तेनाशुभबन्धक एव, अतोऽनेन कारणेन तत्परिजिहीर्षया बहुशः सामायिकं कुर्यात्-मध्यस्थो 5 भूयादिति गाथार्थः ॥ द्वारं ॥ साम्प्रतं सक्षेपेण सामायिकवतो मध्यस्थस्य लक्षणमभिधित्सुराह जो णवि वट्टइ रागे णवि दोसे दोण्ह मज्झयारंमि । सो होइ उ मज्झत्थो सेसा सव्वे अमज्झत्था ॥८०३॥ व्याख्या : 'यो नापि वर्तते रागे नापि द्वेषे, किं तर्हि ?-'दोण्ह मज्झयारंमि' द्वयोर्मध्य 10 इत्यर्थः, स भवति मध्यस्थः, शेषाः सर्वेऽमध्यस्था इति गाथार्थः ॥ द्वारं ॥ साम्प्रतं क्व किं सामायिकमिति निरूपयन् द्वारगाथात्रयमाह खेत्तदिसाकालगइभवियसण्णिऊसासदिट्ठिमाहारे । पज्जत्तसुत्तजम्मट्ठितिवेयसण्णाकसायाऊ ॥८०४॥ णाणे जोगुवओगे सरीरसंठाणसंघयणमाणे । लेसा परिणामे वेयणा समुग्घाय कम्मे य ॥८०५॥ णिव्वेढणमुव्वट्टे आसवकरणे तहा अलंकारे । सयणासणठाणत्थे चंकम्मंते य किं कहियं ॥८०६॥ दारगाहाओ ॥८०१॥ वणी.. थार्थ : थार्थ टार्थ प्रभावो . ટીકાર્થ : જીવ ઘણાં પ્રકારના શબ્દાદિ અર્થોમાં ઘણા પ્રકારે પ્રમાદવાળો છે, અને પ્રમાદવાન એકાત્તે અશુભ કર્મોને બાંધનારો છે આથી તે પ્રમાદને છોડવાની ઇચ્છાથી વારંવાર સામાયિકને કરે અર્થાત્ (શબ્દાદિ અર્થોમાં) રાગ-દ્વેષ વિનાનો થાય. l૮૦રી/ અવતરણિકા: હવે સામાયિકવાળા એવા મધ્યસ્થજીવનું સંક્ષેપથી લક્ષણ કહેવાની ઇચ્છાવાળા નિયુક્તિકાર કહે છે કે 25 ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જે રાગી નથી કે હેપી નથી. તો શું છે ? – રાગ અને દ્વેષની મધ્યમાં રહેલો छ (मात् राग-द्वेष विनानो तटस्थ छ) ते मध्यस्थ छ. शेष ५५ अमध्यस्थ छ. ॥८०७॥ અવતરણિકા : હવે ક્યાં કયું સામાયિક હોય છે ? તેનું નિરૂપણ કરતાં ત્રણ દ્વારગાથાને કહે છે ? ગાથાર્થ : આ ત્રણે તારગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. 15 20 30 Page #237 -------------------------------------------------------------------------- ________________ આ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) व्याख्या : आसां समुदायार्थः क्षेत्र दिक्कालगतिभव्यसंज्ञिउच्छ्वासदृष्ट्याहारकानङ्गीकृत्याऽऽलोचनीयं, किं क्व सामायिकमिति योग:, तथा पर्याप्तसुप्तजन्मस्थितिवेदसंज्ञाकषायायूंषि चेति, तथा ज्ञानं योगोपयोगी शरीरसंस्थानसंहननमानानि लेश्याः परिणामं वेदनां समुद्धातं कर्म च क्रिया पूर्ववत्, तथा निर्वेष्टनोद्वर्त्तने अङ्गीकृत्यालोचनीयं क्व किमिति ? आश्रवकरणं तथाऽलङ्कारं 5 तथा शयनासनस्थानस्थानधिकृत्येति, तथा चङ्क्रमतश्च विषयीकृत्य किं सामायिकं क्व इत्यालोचनीयमिति समुदायार्थः । 10 ૨૨૬ 20 • संमसुआणं लंभो उड्डुं च अहे अ तिरिअलोए अ । विरई मणुस्सलोए विरयाविरई य तिरिएसुं ॥८०७ ॥ વ્યાધ્રા : સયવત્વશ્રુતસામાયિઠ્યો: 'તામ:' પ્રાપ્તિ, ‘૩ડું ઘ' પૂર્વનો ચ ‘અધે ય’ त्ति अधोलोके च तिर्यग्लोके च, इयमत्र भावना - ऊर्ध्वलोके मेरुसुरलोकादिषु ये सम्यक्त्वं प्रतिपद्यन्ते जीवास्तेषां श्रुताज्ञानमपि तदैव सम्यक् श्रुतं भवतीति, एवमधोलोकेऽपि ટીકાર્ય : આ ગાથાઓનો ભેગો અર્થ આ પ્રમાણે છે કે ક્ષેત્ર-દિશા-કાળ-ગતિ-ભવ્ય15 સંજ્ઞી-ઉચ્છ્વાસ-દષ્ટિ-આહારને આશ્રયી વિચારવું કે ક્યાં કયું સામાયિક છે. તથા પર્યાપ્ત-સુપ્તજન્મ-સ્થિતિ-વેદ-સંજ્ઞા-કષાય અને આયુષ્યમાં ક્યાં કયું સામાયિક છે એ વિચારવું. ૮૦૪ अवयवार्थं तु प्रतिद्वारं स्वयमेव वक्ष्यति तत्रोर्ध्वलोकादिक्षेत्रमङ्गीकृत्य सम्यक्त्वादिसामायिकानां लाभादिभावमभिधित्सुराह - જ્ઞાન-યોગ-ઉપયોગ-શરીર-સંસ્થાન-સંઘયણ-માન-લેશ્યા-પરિણામ-વેદનાં-સમુદ્દાત અને કર્મ, અહીં ક્રિયા પૂર્વની જેમ અર્થાત્ આ બધી વસ્તુને આશ્રયી વિચારવું કે ક્યાં કયું સામાયિક છે ? ||૮૦૫॥ તથા નિર્વેષ્ટન-ઉર્તન-આશ્રવકરણ-અર્થકાર-શયન-આસન-સ્થાનસ્થ અને એક સ્થાનેથી અન્ય સ્થાને સંક્રમતા કયું સામાયિક ક્યાં હોય છે એ વિચારવું. આ પ્રમાણે ત્રણે ગાથાઓનો ભેગો અર્થ કહ્યો. ૧૮૦૬॥ અવતરણિકા : ત્રણે ગાથાના દરેક અવયવના અર્થોને તે તે દ્વારમાં સ્વયં નિર્યુક્તિકાર કહેશે. – તેમાં પ્રથમ ઊર્ધ્વલોકાદિક્ષેત્રને આશ્રયી સમ્યક્ત્વાદિસામાયિકોના લાભાદિ ભાવને કહેવાની 25 ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : સમ્યક્ત્વ અને શ્રુતની પ્રાપ્તિ ઊર્ધ્વ—અધો અને તિર્યશ્લોકમાં થાય છે. વિરતિ મનુષ્યલોકમાં અને વિરતાવિરતિ તિર્યંચલોકમાં પણ છે. ટીકાર્થ : સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકનો લાભ = પ્રાપ્તિ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યઞ્લોકમાં થાય છે. અહીં ભાવાર્થ એ છે કે— ઊર્ધ્વલોકમાં એટલે કે મેરુપર્વત ઉપર" કે 30 દેવલોકાદિમાં જે જીવો સમ્યક્ત્વને પામે છે તે જીવોનું શ્રુત—અજ્ઞાન પણ ત્યારે જ સમ્યક્શ્રુતરૂપે Page #238 -------------------------------------------------------------------------- ________________ ઊર્ધ્વલોકાદિક્ષેત્રને આશ્રયી સમ્યક્ત્વાદિસામાયિકના લાભાદિ (નિ. ૮૦૮) ૨૨૭ महाविदेहाधोलौकिकग्रामेषु नरकेषु च ये प्रतिपद्यन्ते, एवं तिर्यग्लोकेऽपीति, 'विरई मणुस्सलोगे' त्ति विरतिशब्देन सर्वविरतिसामायिकं गृह्यते तच्च लाभापेक्षया मनुष्यलोक एव भवति, नान्यत्र, मनुष्या एवास्य प्रतिपत्तार इति भावना, क्षेत्रनियमं तु विशिष्टश्रुतविदो विदन्ति, 'विरयाविरई य तिरिएसुं' ति विरताविरतिश्च देशविरतिसामायिकलक्षणा लाभविचारे तिर्यक्षु भवति, मनुष्येषु च પુર્ત્તિત્ ॥ 5 पुव्वपडिवन्नगा पुण तीसुवि लोएसु निअमओ तिन्हं । चरणस्स दोसु निअमा भयणिज्जा उडलोगंमि ॥८८॥ व्याख्या : पूर्वप्रतिपन्नकास्तु त्रयाणां नियमेन त्रिष्वपि लोकेषु विद्यन्ते, चारित्रसामायिकं त्वधोलोकतिर्यग्लोकयोरेव ऊर्ध्वलोके तु भाज्या इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥ द्वारं ॥ साम्प्रतं दिग्द्वारावयवार्थाभिधित्सया दिक्स्वरूपप्रतिपादनायाह લોકો પરિણમે છે. આ જ રીતે મહાવિદેહના અધોલૌકિકગ્રામો અને નરકોરૂપ અધોલોકમાં સમ્યક્ત્વ પામે છે તેઓનું તથા એ જ પ્રમાણે તિર્યંગ્લોકમાં પણ જે લોકો સમ્યક્ત્વને પામે છે તેઓનું શ્રુત–અજ્ઞાન સમ્યક્શ્રુત રૂપે પરિણમે છે. “વિરતિ મનુષ્યલોકમાં” અહીં વિરતિશબ્દથી સર્વવિરતિસામાયિક જાણવું અને તે લાભની અપેક્ષાએ મનુષ્યલોકમાં જ પ્રાપ્ત થાય છે, અન્યત્ર નહીં, અર્થાત્ મનુષ્યો જ આ સર્વવિરતિ- 15 સામાયિકને પ્રાપ્ત કરનારા હોય છે. (જોકે મનુષ્યલોક (=અઢીદ્વીપ સમુદ્રરૂપ)માંથી દેવના અપહરણને કારણે બહાર નીકળેલા મનુષ્યને નંદીશ્વરાદિદ્વીપમાં રહેલ પ્રતિમાદિના દર્શનથી નંદીશ્વર-દ્વીપમાં પણ સર્વવિરતિની પ્રાપ્તિ સંભવી શકે છે. છતાં અહીં મનુષ્યલોકમાં (અઢીદ્વીપમાં) જ સર્વવિરતિની પ્રાપ્તિ નિર્યુક્તિકારે જણાવી છે. આ રીતે) મનુષ્યલોક જેટલા જ ક્ષેત્રનો નિયમ કરવા પાછળનું કારણ વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ જ જાણે છે. દેશવિરતિસામાયિકરૂપ વિરતાવિરતિની 20 પ્રાપ્તિનો વિચાર કરતાં તે કેટલાક મનુષ્ય-તિર્યંચોને થાય છે. II૮૦૭।। (અવતરણિકા : આ રીતે વર્તમાન વિવક્ષિતસમયે સામાયિકની પ્રાપ્તિને આશ્રયી કહ્યું. હવે પૂર્વે પામેલાઓને આશ્રયી જણાવે છે :) ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 10 ટીકાર્થ : ત્રણે સામાયિકના (અર્થાત્ સમ્યક્ત્વ, શ્રુત અને દેશવિરતિરૂપ સામાયિકના) પૂર્વે 25 પામેલા જીવો નિયમથી ત્રણે લોકમાં હોય છે. જ્યારે સર્વવિરતિસામાયિક અધોલોક અને તિÁલોકમાં નિયમથી હોય છે, ઊર્ધ્વલોકમાં ભજના જાણવી. (અર્થાત્ ક્યારેક હોય, ક્યારેક ન હોય) ક્ષેત્રદ્વાર પૂર્ણ થયું. ૮૦૮ અવતરણિકા ઃ હવે ‘દિશા' એ અવયવનો અર્થ કહેવાની ઇચ્છાથી દિશાનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે 30 Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) नामं ठवणा दविए खेत्तदिसा तावखेत्त पन्नवए । 1. सत्तमिया भावदिसा सा होअट्ठारसविहा उ ॥८०९॥ दारं ॥ ||-|•• •]. व्याख्या : नामस्थापने सुगमे 'दविए 'त्ति द्रव्यविषया दिक् द्रव्यदिक्, ... सा च जघन्यत-स्त्रयोदशप्रदेशिकं दशदिक्प्रभवं द्रव्यं, तत्रैकैकः प्रदेशो विदिश्वेते चत्वारः, मध्ये त्वेक इत्येते पञ्च, चतसृषु च दिक्ष्वायतावस्थितौ द्वौ द्वाविति, आह च भाष्यकार: "तेरसंपदेसियं खलु तावतिएसुं भवे पदेसेसुं । जं दव्वं ओगाढं जहण्णगं तं दसदिसागं ॥ १ ॥" ગાથાર્થ : નામ – સ્થાપના – દ્રવ્ય – ક્ષેત્રદિશા – તાપક્ષેત્ર – પ્રજ્ઞાપક – અને સાતમી 10 ભાવદિશા છે. તે ભાવદિશા અઢાર પ્રકારની છે. ટીકાર્થ : નામદિશા અને સ્થાપનાદિશા સ્પષ્ટ જ છે. દ્રવ્ય એટલે કે દ્રવ્યવિષયક જે દિશા તે દ્રવ્યદિશા, અને તે દ્રવ્યદિશા તરીકે તેરપ્રદેશનું બનેલું અને દસ દિશાઓનું ઉત્પત્તિસ્થાનભૂત એવું દ્રવ્ય જાણવું. તેમાં એક-એક પ્રદેશ વિદિશામાં મૂકતા ચાર પ્રદેશ, તેની વચ્ચે એક મૂકતા પાંચ પ્રદેશ, ચાર દિશાઓમાં દીર્વરૂપે બન્ને પ્રદેશો મૂકતા તરપ્રદેશનું દ્રવ્ય તૈયાર થાય છે. 15 ભાષ્યકારે કહ્યું છે : જે તે પ્રદેશોનું બનેલું છે તથા તેટલા જ = તેરપ્રદેશોમાં જ અવગાહીને રહેલું છે. તે દ્રવ્ય જઘન્યથી દસદિશાઓની ઉત્પત્તિનું સ્થાન જાણવું. |૧|| (અહીં આશય એ છે કે જે દ્રવ્યમાંથી દશ દિશાઓ ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય દ્રવ્યદિશા તરીકે જાણવું. આ દ્રવ્ય જઘન્યથી તેર પ્રદેશોનું બનેલું હોય છે. તેનું કારણ– અહીં મધ્યમાં એક પરમાણુ સ્થાપવો. તેની આજુબાજુ જ્યારે અન્ય ચાર પરમાણુ મૂકીએ ત્યારે છ દિશાઓની જ અર્થાત ચાર દિશા+ઊર્ધ્વ–અધો એમ 20 છ દિશાઓની જ ઉત્પત્તિ થાય છે પણ તે પાંચ પરમાણુમાંથી વિદિશાઓની ઉત્પત્તિ થઈ શકતી નથી, કારણ કે એક પરમાણુ સાથે છ દિશાઓનો જ સંબંધ કહ્યો છે. જો તેની સાથે વિદિશાઓનો સંબંધ થતો હોત તો દરેક પરમાણુ અગિયાર પ્રદેશોને સ્પર્શે એમ કહ્યું હોત પરંતુ તેના બદલે “WITUસોવિં સત્તપંક્ષિા સે સTI” દ્વારા સાતપ્રદેશો સાથે જ સ્પર્શના કહી છે. તેથી પાંચ પરમાણુમાંથી વિદિશાઓની ઉત્પત્તિ થતી નથી. આ પાંચ પરમાણુઓ સાથે દિશામાં બીજા ચાર પરમાણુઓ સ્થાપતા નવ પરમાણુઓ થશે. પરંતુ આ નવ પરમાણુઓવડે પણ વિદિશા નહીં પણ દિશાની જ ઉત્પત્તિ થશે કારણ કે તેના ખૂણા અંદર પ્રવેશેલા છે. તેથી આ નવ પરમાણુઓ સાથે વિદિશામાં બીજા ચાર પરમાણુઓ મૂકીએ તો જ આમાંથી વિદિશાઓની ઉત્પત્તિ થાય. આમ દસ દિશાઓની ઉત્પત્તિ માટે ૧૩ પ્રદેશોવાળું દ્રવ્ય જ જોઈએ, ઓછા-વત્તા પ્રદેશોવાળું નહીં. જો કે આ ૧૩ પ્રદેશોનું બનેલું દ્રવ્ય કેવું હશે તેની કલ્પના 30 જ કરવી રહી કારણ કે યથાવત્ આનું નિરૂપણ કરવું શક્ય નથી છતાં મંદબુદ્ધિવાળાઓને કંઇક ३९. त्रयोदशप्रादेशिकं खलु तावत्सु भवेत्प्रदेशेषु । यद्रव्यमवगाढं जघन्यं तद्दशदिक्कम् ॥१॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ 5. - 10 ક્ષેત્રદિશાનું સ્વરૂપ (નિ. ૮૦૯) ૨૨૯ - अस्य चेयं स्थापनेति, उत्कृष्टतस्त्वनन्तप्रदेशिकमिति, 'खेत्तदिस'त्ति क्षेत्रदिक्, सा चानेकभेदा मेरुमध्याष्टप्रादेशिकरुचकाद् बहिर्यादिव्युत्तरश्रेण्या शकटोर्द्धिसंस्थानाश्चतस्रो दिशः, चतसृणामप्यन्तरालकोणावस्थिता एकप्रदेशिकाश्छिन्नावलिसंस्थानाश्चतस्त्र एव विदिशः ऊर्ध्वं चतुःप्रदेशिकचतुरस्रदण्डसंस्थाना एकैव, अधोऽप्येवंप्रकारा द्वितीयेति, उक्तं च "अटुपदेसो रुयगो तिरियं लोगस्स मज्झयारंमि । एस पभवो दिसाणं एसेव भवेअणुदिसाणं ॥ १ ॥ दुपदेसादिदुरुत्तर एगपदेसा अणुत्तरा चेव । चउरो चउरो य दिसा चउरादिअणुत्तरादोण्णि ॥२॥ सगडुद्धिसंठिताओ महादिसाओ भवंति चत्तारि । मुत्तावली य चउरो दो चेव य होन्ति रुयगनिभा॥३॥" સ્પષ્ટ થાય તે માટે ટીકાકાર પોતે તેની સ્થાપના બતાવે છે.) તે સ્થાપના ટીકમાંથી જાણવી. ઉત્કૃષ્ટથી દ્રવ્યદિશા તરીકે અનંતપ્રદેશિક સ્કંધ જાણવો. ક્ષેત્રદિશા અનેક પ્રકારે છે. તેમાં મેરુના મધ્યમાં રહેલ અષ્ટપ્રદેશના બનેલા રૂચકમાંથી શરૂઆતમાં બે અને પછી બે-બે વધારે મૂકતા ગાડાની ધૂંસરીના આકારવાળી ચાર દિશાઓ (ક્ષેત્રદિશા તરીકે જાણવી.) આ ચારે દિશાઓની વચ્ચે ખૂણામાં રહેલી, એક પ્રદેશની બનેલી, અને છૂટા-છૂટા મોતીઓની માળા જેવા આકારવાળી 15 ચાર વિદિશાઓ છે. તથા ઊર્ધ્વદિશા ચારપ્રદેશોના બનેલા, ચાર ખૂણાવાળા એવા દંડના આકારની એક છે. આવા જ પ્રકારની એક બીજી અધોદિશા છે. ભાષ્યકારે પણ કહ્યું છે કે–“તિÚલોકના મધ્યમાં આઠપ્રદેશાત્મક રુચક છે. તે દિશાઓ અને અનુદિશાઓની ઉત્પત્તિનું સ્થાન છે.” ૧] આ રુચક પછી શરૂઆતમાં બે પ્રદેશો અને પછી ચાર પ્રદેશો, તેના પછી છ પ્રદેશો આ રીતે આગળ–આગળ બે–એ પ્રદેશોની વૃદ્ધિ ચારે 20 દિશાઓમાં કરતાં ચાર મહાદિશાઓ થાય છે. (“હુપસાવિત્યુત્તર' આ પદ સાથે “” પદ જોડતા ઉપરોક્ત અર્થ થયો.) હવે પહેલા મજુત્તરા વેવ' પદ સાથે બીજું વડો” પદ જોડતા એક આકાશપ્રદેશવાળી અને આગળ-આગળ વૃદ્ધિ વિનાની ચાર વિદિશાઓ છે.” તથા “વસતિ ૩પુરી રોળિ” પંક્તિનો અર્થ – આદિમાં ચાર પ્રદેશને કરીને ઉપર-ઉપર વૃદ્ધિ રહિત ઉર્ધ્વદિશા એક અને નીચે નીચે વૃદ્ધિ રહિત અધોદિશા એક એમ બે દિશાઓ છે. રાય (આચારાંગનિર્યુક્તિ 25 ગા. ૪૨/૪૩) ચાર પૂર્વાદિ મહાદિશાઓ ગાડાની ધૂસરી આકારે છે. તથા ચાર વિદિશાઓ છિન્ન મુક્તાવલી આકારે છે. ઊર્ધ્વ-અધો બે દિશાઓ રૂચક સમાન આકારવાળી છે વા (આચારાંગ નિ.ગા. ૪૪) સ્થાપના ટીકામાં આપેલી છે. ४०. अष्टप्रदेशो रुचकस्तिर्यग्लोकस्य मध्ये । एष प्रभवो दिशामेष एव भवेदनुदिशाम् ॥ १ द्विप्रदेशादिव्यत्तरैकप्रदेशाऽनुत्तरैव । चतस्त्रश्चतस्रो दिशश्च चतुराद्ये अनुत्तरे द्वे ॥२॥ शकटोद्धिसंस्थिता महादिशो भवन्ति चतस्रः । मुक्तावलीव चतस्रो द्वे एव भवतो रुचकनिभे ॥ ३ ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 २३० वा० प० आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-3) उ० ई० इयं च स्थापनेति आसां च नामानि - • • . द० • ... ईदग्गेई जम्मा य णेरती वारुणी य वायव्वा । सोमा ईसाणावि य विमला य तमा यं बोद्धव्वा ॥१॥ पू० इंदा विजयद्दाराणुसारतो सेसिया पदक्खिणतो / अट्ठवि तिरियदिसाओ उड्डुं विमला तमा चाधो ॥२॥ " ‘तावखेत्त' त्ति, ताप:- सविता तदुपलक्षिता क्षेत्रदिक् तापक्षेत्रअ० दिक् सा चानियता "जेसि जत्तो सूरो उदेति तेसिं तई हवइ पुव्वा । तावकखेत्तदिसाओ पदाहिणं सेसियाओसिं ॥१॥" 'पण्णवए' त्ति प्रज्ञापकस्य दिक् प्रज्ञापकदिक्"पण्णवओ जदभिमुो सा पुव्वा सेसिया पदाहिणतो । तस्सेवणुगंतव्वा अग्गेयादी दिसा नियमा ॥ १ ॥". सप्तमी भावदिक् सा भवत्यष्टादशविधैव दिश्यते अयममुक इति संसारी यया सा भावदिक् सा चेत्थं भवत्यष्टादशविधा , पूर्वाहि हिशाखोनां नामो- सैन्द्रि (पूर्व), आग्नेय, यमा ( क्षिएा), नैऋती, वारुणी (पश्चिम), वायव्य, सोमा (उत्तर), ईशान, विमला (अर्ध्व) अने तथा (अधो) ||१|| ( खाया. नि. ૪૩) રુચકથી વિજયદ્વાર તરફ નીકળતી દિશા ઐન્દ્રિ દિશા જાણવી. શેષ દિશાઓ દક્ષિણ બાજુ પ્રદક્ષિણાથી જાણવી. આ આઠ દિશાઓ તિર્યદેશાઓ છે. ઊર્ધ્વ દિશાનું નામ વિમલા છે અને તમા એ અધોદિશા છે ॥૨॥ હવે તાપદિશા જણાવે છે. અહીં તાપ એટલે સૂર્ય, તેનાથી જણાતી ક્ષેત્રદિશાઓ તાપક્ષેત્રદિશા કહેવાય છે. તે અનિયત છે અર્થાત્ જેઓને જે બાજુ સૂર્ય ઉગે છે તેઓનો તે બાજુ પૂર્વદિશા थाय छे. शेष तायक्षेत्रहिशा प्रक्षिशाथी भरावी ||१|| પ્રજ્ઞાપકની દિશા તે પ્રજ્ઞાપકદિશા. પ્રજ્ઞાપક એટલે કે ઉપદેશક, તેની સામેની દિશા પૂર્વદિશા અને શેષ આગ્નેયાદિ દિશાઓ નિયમથી પ્રજ્ઞાપકની પ્રદક્ષિણાથી જાણવા યોગ્ય છે. ૧|| સાતમી ભાવિદશા અઢાર પ્રકારે છે. જેનાવડે સંસારી જીવ “આ અમુક છે” એ પ્રમાણે देखाडाय छे ते लावहिशा. तेना अढारप्रहार या प्रमाणे छे – “पृथ्वी, पाशी, अग्नि, वायु, ४१. ऐन्द्री आग्नेयी यमा च नैर्ऋती वारुणी च वायव्या । सोमा ईशानाऽपिच विमला च तमा(मी) च बोद्धव्या ॥१॥ ऐन्द्री विजयद्वारानुसारतः शेषाः प्रदक्षिणतः । अष्टापि तिर्यग्दिशः ऊर्ध्वं विमला तमा 30 ॥ २ ॥ येषां यतः सूर्य उदेति तेषां सा भवति पूर्वा । तापक्षेत्रदिशः प्रादक्षिण्येन शेषाः अनयोः ॥१॥ प्रज्ञापको यदभिमुखः सा पूर्वा शेषाः प्रदक्षिणतः । तस्या एवानुगन्तव्या आग्नेय्याद्या दिशो नियमात् ॥१॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રદિશાને આશ્રયી સામાયિકના પૂર્વપ્રતિપન્નાદિ (નિ. ૮૧૦) ૨ ૨૩૧ "पुंढविजलजलण वाया मूला खंधग्गपोरबीया य । बितिचउपंचेंदिय तिरियनारगा देवसंघाया ॥१॥ संमुच्छिमकंमाकम्मभूमगणरा तहान्तरद्दीवा । भावदिसा दिस्सइ जं संसारी णिययमेताहिं ॥ २ ॥" ति गाथार्थः । इह च नामस्थापनाद्रव्यदिग्भिरनधिकार एव, शेषासु यथासम्भवं सामायिकस्य 5 प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नो वा वाच्यः, तत्र क्षेत्रदिशोऽधिकृत्य तावदाह - ... पुव्वाईआसु महादिसासु पडिवज्जमाणओ होइ । पुव्वपडिवन्नओ पुण अन्नयरीए दिसाए उ ॥८१०॥ व्याख्या : पूर्वाद्यासु महादिक्षु विवक्षिते काले सर्वेषां सामायिकानां प्रतिपद्यमानको भवति, न तु विदिक्षु, तास्वेकप्रदेशिकत्वेन जीवावगाहनाभावात्, आह च भाष्यकार: - 10 ""छिण्णावलिरुयगागिइदिसासु सामाइयं ण जं तासु । સુદ્ધાસું ખાવાહિ નીવો તમો પુજ પુણેના છે ? ” મૂળબીજ, સ્કંધબીજ, અJબીજ, પર્વબીજ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નારકો, દેવસમૂહ //લા સંમૂચ્છિમ, કર્મભૂમિક અને અકર્મભૂમિક નરો, તથા અન્તરદ્વીપસંબંધી મનુષ્યો આ ભાવદિશાઓ છે રા (આશય એ છે કે આ જીવ પૃથ્વીકાય છે, આ અકાય છે 15 એ પ્રમાણે પૃથ્વીકાયાદિથી તે તે જીવો ઓળખાય છે. તેથી તે પૃથ્વીકાયાદિ ભાવદિશા કહેવાય છે. વિ.આ.ભા. ૨૭૦૩-૪) ૧૮૦૯ો " અવતરણિકા : અહીં નામ–સ્થાપના અને દ્રવ્યદિશાઓવડે અધિકાર નથી. શેષ દિશાઓમાં જ્યાં સંભવિત હોય ત્યાં સામાયિકના પ્રતિપદ્યમાન અથવા પૂર્વપ્રતિપન્ન કહેવા યોગ્ય છે. તેમાં પ્રથમ ક્ષેત્રદિશાને આશ્રયી કહે છે ? 20 : ' ગાથાર્થ : પૂર્વાદિ મહાદિશાઓમાં પ્રતિપદ્યમાનક હોય છે. પૂર્વપ્રતિપન્ન અન્યતર દિશામાં હોય જ છે. ટીકાર્થ : પૂર્વાદિ મહાદિશાઓમાં વિવક્ષિતકાળે ચારે સામાયિકના પ્રતિપદ્યમાન હોય છે. પરંતુ વિદિશાઓમાં હોતા નથી, કારણ કે વિદિશા એક આકાશપ્રદેશ જ પહોળી હોવાથી એક આકાશપ્રદેશમાં જીવ રહી શકે નહીં. ભાષ્યકારે કહ્યું છે –“છિન્નાવલી સમાન ચાર વિદિશાઓમાં 25 અને રુચકાકૃતિ સમાન ઊર્ધ્વ–અધો દિશામાં સામાયિક નથી, કારણ કે શુદ્ધ એવી તે દિશાઓમાં જીવ અવગાહી (રહી) શકતો નથી, માત્ર આ દિશાઓને સ્પર્શે છે. ll૧” પૂર્વપ્રતિપન્ન વળી ४२. पृथ्वीजलज्वलनवाता मूलानि स्कन्धानपर्वबीजानि च । द्वित्रिचतुष्पञ्चेन्द्रियाः तिर्यञ्चो नारका देवसंघाताः ॥१॥ संमूर्च्छजकर्माकर्मभूमिकनरास्तथान्तरद्वीपाः । भावदिक् दिश्यते यत् संसारी नियतमेताभिः Iરા ૪રૂ. છત્રાવસ્તીવૃતિવિક્ષ સામાયિકં = યમરાણું ! શુદ્ધ, નાવદતે નીવ: તા: પુન: 30 મૃત્ III Page #243 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) पूर्वप्रतिपन्नकः पुनरन्यतरस्यां दिशि भवत्येव, पुनः शब्दस्यैवकारार्थत्वादिति गाथार्थः ॥ ८१०॥ तापक्षेत्रप्रज्ञापकदिक्षु पुनरष्टसु चतुर्णामपि सामायिकानां पूर्वप्रतिपन्नोऽस्ति, प्रतिपद्यमानश्च सम्भवि अध-ऊर्ध्वदिग्द्वये तु सम्यक्त्वश्रुतसामायिकयोरेवमेव, देशविरतिसर्वविरतिसामायिकयोस्तु पूर्वप्रतिपन्नकः सम्भवति, प्रतिपद्यमानकस्तु नैवेति, उक्तं च "अट्ठसु चउण्ह नियमा पुव्वपवण्णो उ दोसु दोण्हेव । ave a yadavit सय णणो तावपण्णव ॥१॥" तु भावदिक्षु पुनरेकेन्द्रियेषु न प्रतिपद्यमानको नापि पूर्वप्रतिपन्नश्चतुर्णामपि विकलेन्द्रियेषु सम्यक्त्वश्रुतसामायिकयोः पूर्वप्रतिपन्नः सम्भवति नेतरः, पञ्चेन्द्रियतिर्यक्षु सर्वविरतिवर्जानां पूर्वप्रतिपन्नोऽस्ति, प्रतिपद्यमानको भाज्यः, विवक्षितकाले नारकामराकर्मभूमिजान्तरद्वीपकनरेषु 10 सम्यक्त्व श्रुतयोः पूर्वप्रतिपन्नकोऽस्त्येव, इतरस्तु भाज्य:, कर्मभूमिजमनुष्येषु चतुर्णामपि पूर्वप्रतिपन्नोऽस्त्येव, प्रतिपद्यमानकस्तु भाज्य:, सम्मूच्छिमेषु तूभयाभाव इति, उक्तं च"भयाभाव yearदिसु विगलेसु होज्ज उववण्णो । पंचेंदियतिरिएसुं णियमा तिहं सिय पवज्जे ॥१॥ 5 ૨૩૨ • • કો'ક દિશામાં હોય જ છે. અહીં “પુનઃ” શબ્દ જકાર અર્થવાળો હોવાથી “હોય જ છે” એમ 15 કહ્યું છે. તાપક્ષેત્રદિશા અને પ્રજ્ઞાપકદિશારૂપ પૂર્વાદિ આઠ દિશાઓમાં ચાર સામાયિકના નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાનક સંભવે છે (અર્થાત્ હોય પણ ખરા, ન પણ હોય.) ઊર્ધ્વઅધો દિશામાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક માટે આ પ્રમાણે જ જાણવું, જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે. પ્રતિપદ્યમાનક હોતા જ નથી. કહ્યું છે–તાપ અને પ્રજ્ઞાપકસંબંધી આઠ દિશામાં ચારે સામાયિકના પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય, ઊર્ધ્વ—અધો બે 20 દિશાઓમાં બે (સમ્યક્ત્વ-શ્રુતસામાયિક) માટે એ પ્રમાણે જ અને બીજા બે (દેશ-સર્વવિરતિ) સામાયિકના પૂર્વપ્રતિપક્ષ સંભવે, પ્રતિપદ્યમાન નથી (ભાવાર્થ ઉપરોક્ત પ્રમાણે જાણવો.) એકેન્દ્રિયરૂપ ભાવદિશામાં ચારે સામાયિકના પ્રતિપઘમાનક કે પૂર્વપ્રતિપત્ર હોતા નથી. વિકલેન્દ્રિયમા સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે, પ્રતિપદ્યમાનક નથી. પંચેન્દ્રિયતિર્યંચમાં સર્વવિરતિ સિવાયના સામાયિકના પૂર્વપ્રતિપક્ષ છે, પ્રતિપદ્યમાનક હોય કે ન 25 પણ હોય. વિવક્ષિત સમયે નારકો-દેવો-અકર્મભૂમિના અને આંતરદ્વીપના મનુષ્યોમાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય જ છે, પ્રતિપદ્યમાનક ભાજય છે. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોમાં ચારે સામાયિકના પૂર્વપ્રતિપક્ષ હોય જ છે, પ્રતિપદ્યમાનક ભાજય છે. સંમૂકિમોમાં ઉભયાભાવ જાણવો. કહ્યું છે – “પૃથ્વી વગેરેમાં ઉભયાભાવ, વિકલેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્ન હોય, પંચેન્દ્રિયતિર્યંચમાં ત્રણના પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય છે. પ્રતિપદ્યમાનક સંભવે. ||૧|| નારક, 30 ४४. अष्टसु चतुर्णां नियमात्पूर्वप्रपन्नस्तु द्वयोर्द्वयोरेव । द्वयोस्तु पूर्वप्रपन्नः स्यात् नान्यस्तापप्रज्ञापकयोः ॥ १ ॥ ४५. उभयाभाव: पृथ्व्यादिकेषु विकलेषु भवेत् उपपन्नः । पञ्चेन्द्रियतिर्यक्षु नियमात् त्रयाणां સ્થાપ્રતિપદ્યમાને Page #244 -------------------------------------------------------------------------- ________________ કાળદ્વાર (નિ. ૮૧૦) # ૨૩૩ णारगदेवाकम्मगअंतरदीवेसु दोण्ह भयणा उ । कम्मगणरेसु चउसुं मुच्छेसु तु उभयपडिसेहो ॥२॥ द्वारं ॥ कालद्वारमधुना, तत्र कालस्त्रिविधः-उत्सर्पिणीकालः अवसर्पिणीकालः उभयाभावतोऽवस्थितश्चेति, तत्र भरतैरावतेषु विंशतिसागरोपम-कोटीकोटिमानः कालचक्रभेदोत्सर्पिण्यवसर्पिणीगतः प्रत्येकं षड्विधो भवति, तत्रावसर्पिण्यां सुषमसुषमाख्यश्चतुः-सागरोपमकोटीकोटिमानः 5 प्रवाहतः प्रथमः, सुषमाख्यस्त्रिसागरोपमकोटिकोटिमानो द्वितीयः, सुषमदुष्षमाख्यस्तु सागरोपमकोटीकोटिद्वयमानस्तृतीयः, दुष्पमसुषमाख्यस्तु द्विचत्वारिंशद्वर्षसहस्रन्यूनसागरोपमकोटीकोटिमानश्चतुर्थः, दुष्षमाख्यस्त्वेकविंशति वर्षसहस्रमानः पञ्चमः, दुष्पमदुष्षमाख्यः पुनरेकविंशतिवर्षसहस्रमान एव षष्ठ इति, अयमेव चोत्क्रमेणोत्सर्पिण्यामपि यथोक्तसङ्ख्योऽवसेयः काल इति, अवस्थितस्तु चतुर्विधः, तद्यथा-सुषमसुषमाप्रतिभागः सुषमाप्रतिभागः सुषमदुषमा-प्रतिभाग: 10 दुष्षमसुषमाप्रतिभागश्चेति, तत्र प्रथमो देवकुरूत्तरकुरुषु द्वितीयो हरिवर्षरम्यकयोः तृतीयो हैमवतैरण्यवतयोः चतुर्थो विदेहेष्विति ॥ દેવ, અકર્મકભૂમિ અને અંતરદ્વીપમાં પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય જ, પ્રતિપદ્યમાનમાં ભજના. કર્મજનરમાં ચારે સામાયિકના (પ્રતિપન્ન નિયમા.) પ્રતિપદ્યમાનકો વિકલ્પ છે. સંમૂચ્છિમોમાં ઉભયનો નિષેધ છે.” Íરી ક્ષેત્રદ્વાર પૂર્ણ થયું. 15 હવે કાળદ્વાર કહે છે– તેમાં કાળ ત્રણ પ્રકારે છે– ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ અને ઉભયાભાવથી અવસ્થિતકાળ. તેમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં કાળચક્રના ભેદરૂપ ઉત્સર્પિણીઅવસર્પિણી સંબંધી વીસ કોટાકોટી સાગરોપમાન કાળમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી છ પ્રકારની હોય છે. અવસર્પિણીમાં સુષમ–સુષમ નામનો ચાર કોટાકોટી સાગરોપમાન કાળ પ્રવાહથી (સામાન્યથી) પ્રથમ જાણવો (અહીં “પ્રવાહથી” એમ જે કહ્યું ત્યાં ભાવાર્થ એ છે કે- દરેક પદાર્થો 20 દરેક ક્ષણે પર્યાયની અપેક્ષાએ નાશ પામે છે તેથી આ પહેલો, આ બીજો એમ વિભાગ પડે જ નહીં, છતાં સામાન્યથી પહેલો-બીજો વિભાગ સમજવો – તિ ટિપ્પા) સુષમ નામે ત્રણ કોટાકોટી સાગરોપમાન કાળ બીજો, સુષમ-દુષમનામે બે કોટાકોટી સાગરોપમાન કાળ ત્રીજો, દુષમ-સુષમનામે બેતાલીસ હજારવર્ષ ન્યૂન એવા એક કોટાકોટી સાગરોપમાન કાળ ચોથો, દુષમનામે એકવીશ હજારવર્ષ પ્રમાણ કાળ પાંચમો અને દુષમ-સુષમનામે એકવીશ હજાર વર્ષ પ્રમાણ જ કાળ છઠ્ઠો 25 જાણવો. આ વિભાગ જ ઉત્ક્રમે ઉત્સર્પિણીમાં ઉપર કહેવાયેલ સંખ્યાવાળો જાણવો. અવસ્થિત કાળ ચાર પ્રકારે છે -સુષમ-સુષમ જેવો, (અર્થાત્ સુષમ-સુષમ નહીં પણ તેના જેવો જે કાળ હોય તેને સુષમ-સુષમપ્રતિભાગ કહેવાય છે) સુષમ જેવો, સુષમ-દુષમ જેવો, અને દુષમ-સુષમ જેવો. તેમાં પ્રથમ સુષમ-સુષમ જેવો કાળ દેવકુરુ-ઉત્તરકુરુમાં હોય છે, બીજો હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં, ત્રીજો હૈમવંત અને ઐરણ્યવંત ક્ષેત્રમાં, અને ચોથો 30 મહાવિદેહમાં જાણવો. I૮૧al ___४६. नारकदेवाकर्मकान्तरद्वीपेषु द्वयोर्भजना तु । कर्मजनरेषु चतुर्णां संमूठेषु तूभयप्रतिषेधः ॥२॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ मनेकधा काले सति यस्य सामायिकस्य यस्मिन् काले प्रतिपत्तिरित्येतदभिधित्सुराहसंमत्तस्स सुयस्स य पडिवत्ती छव्विहंमि कालंमि । विर विरयाविर पडिवज्जइ दोसु तिसु वावि ॥११॥ व्याख्या : सम्यक्त्वस्य श्रुतस्य च द्वयोरप्यनयोः सामायिकयोः प्रतिपत्तिः षड्विधे-. 5 सुषमसुषमादिलक्षणे काले सम्भवति, स च प्रतिपत्ता सुषमसुषमादिषु देशन्यूनपूर्वकोट्यायुष्क एव प्रतिपद्यते, पूर्वप्रतिपन्नकास्त्वनयोर्विद्यन्त एव, 'विरतिं' समग्रचारित्रलक्षणां तथा 'विरताविरतिं' देशचारिनात्मिकां प्रतिपद्यते कश्चित् द्वयोः कालयोस्त्रिषु वाऽपि कालेषु, अपिः सम्भावने, अस्य चार्थमुपरिष्टाद्वक्ष्यामः, तत्रेयं प्रकृतभावना - उत्सर्पिण्यां द्वयोर्दुष्षमसुषमायां सुषमदुष्षमायां च, अवसर्पिण्यां त्रिषु सुषमदुष्षमायां दुष्षमसुषमायां दुष्षमायां चेति, पूर्वप्रतिपन्नस्तु विद्यत एव 10 अपिशब्दात् संहरणं प्रतीत्य पूर्वप्रतिपन्नकः सर्वकालेष्वेव सम्भवति, प्रतिभागकालेषु तु त्रिषु सम्यक्त्वश्रुतयोः प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नकस्त्वस्त्येव, चतुर्थे तु प्रतिभागे चतुर्विधस्यांपि प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नकस्तु विद्यत एव बाह्यद्वीपसमुद्रेषु तु काललिङ्गरहितेषु 15 ૨૩૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) અવતરણિકા : આ પ્રમાણે કાળ અનેક પ્રકારે હોવાથી જે કાળે જે સામાયિકની પ્રાપ્તિ છે તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ) 25 ગાથાર્થ : સમ્યક્ત્વ અને શ્રુતની પ્રાપ્તિ છએ કાળમાં થાય છે. સર્વવિરતિ અને દેશિવરતિની પ્રાપ્તિ બે અથવા ત્રણ કાળમાં જાણવી. ટીકાર્થ : સમ્યક્ત્વ અને શ્રુત આ બંનેની પ્રાપ્તિ સુષમ-સુષમાદિરૂપ છએ પ્રકારના કાળમાં સંભવે છે, અને તેને સુષમ—સુષમાદિકાળમાં પ્રાપ્ત કરનારો દેશન્સૂન એવા પૂર્વકોટી આયુષ્યવાળો જ છે. આ બંને સામાયિકના પૂર્વપ્રતિપત્ર વિદ્યમાન હોય જ છે. સમગ્રચારિત્રરૂપ વિરતિ અને 20 દેશચારિત્રરૂપ વિરતાવિરતિને કો'ક વ્યક્તિ બે કાળમાં અથવા ત્રણ કાળમાં પામે છે. મૂળમાં રહેલ ‘“ના” શબ્દ સંભાવનાના અર્થમાં છે અને તેનો અર્થ અમે આગળ કહીશું.’પ્રથમ પ્રસ્તુત વાત કરીએ ઃ ઉત્સર્પિણીમાં દુષમસુષમ અને સુષમદુષમમાં, તથા અવસર્પિણીમાં સુપમદુપમ, દુમસુમ અને દુમ આ ત્રણ કાળમાં સર્વવિરતિ અને દેશિવરતિને કોઈક પ્રાપ્ત કરનાર સંભવે છે. પૂર્વપ્રતિપક્ષ ઉપરોક્ત કાળમાં વિદ્યમાન હોય જ છે. (હવે પૂર્વે ‘અપિ” શબ્દનો સંભાવના અર્થ કહ્યો હતો તે બતાવે છે –) ‘‘પિ’’· શબ્દથી સંહરણને આશ્રયી પૂર્વપ્રતિપન્ન સર્વકાળમાં સંભવે છે. પ્રતિભાગકાળના પ્રથમ ત્રણ કાળમાં (એટલે કે સુષમ-સુષમાદિ જેવા પ્રથમ ત્રણ કાળમાં) સમ્યક્ત્વ-શ્રુતના પ્રતિપદ્યમાનક સંભવે છે. જયારે પૂર્વપ્રતિપન્ન હોય જ છે. ચોથા પ્રતિભાગ કાળમાં ચારે સામયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે. (અર્થાત્ ક્યારેક સ્વીકારનાર હોય ક્યારેક ન હોય) જ્યારે પૂર્વપ્રતિપન્ન હોય જ છે. કાળના લિંગથી 30 રહિત (અર્થાત્ ચર એવા સૂર્યાદિથી રહિત) એવા બાહ્ય—દ્વીપસમુદ્રોમાં પ્રથમ ત્રણ સામાયિકના Page #246 -------------------------------------------------------------------------- ________________ ગત્યાદિદ્વારો (નિ. ૮૧૨-૮૧૩) त्रयाणां प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेति गाथार्थः ॥ ८११ ॥ द्वारं ॥ साम्प्रतं गतिद्वारमुच्यते चउवि गतीसु णियमा सम्मत्तसुयस्स होइ पडिवत्ती । मसु होइ विरती विरयाविरई य तिरिएसुं ॥ ८१२ ॥ व्याख्या : चतसृष्वपि गतिषु, नियमात् इति नियमग्रहणमवधारणार्थे चतसृष्वेव न 5 मोक्षगताविति हृदयं, सम्यक्त्वश्रुतयोर्भवति प्रतिपत्तिः, सम्भवति विवक्षिते काल इत्यर्थः, अपिशब्दः पृथिव्यादिषु गत्यन्तर्गतेषु न भवत्यपीति सम्भावयति, पूर्वप्रतिपन्नकस्त्वनयोर्विद्यत एव तथा मनुष्येषु भवति विरति :- प्रतिपत्तिमङ्गीकृत्य मनुष्येष्वेव सम्भवति 'विरतिः' समग्रचारित्रात्मिका, पूर्वप्रतिपन्नापेक्षया तु सदा भवत्येव, 'विरताविरतिश्च' देशचारित्रात्मिका तिर्यक्षु, भवतीत्यनुवर्तते, भावना मनुष्यतुल्येंति गाथार्थः ॥ ८१२ ॥ भव्यसंज्ञिद्वारावयवार्थाभिधित्सयाऽऽह भवसिद्धिओ उ जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । पडिसेहो पुण असण्णमीसए सण्णि पडिवज्जे ॥ ८१३ ॥ ૨૩૫ પ્રતિપદ્યમાનક સંભવી શકે છે, પૂર્વપ્રતિપન્ન હોય જ છે. II૮૧૧ અવતરણિકા : હવે ગતિદ્વાર કહે છે ગાથાર્થ : : સમ્યક્ત્વ અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ નિયમથી ચારે ગતિમાં સંભવે છે. મનુષ્યોમાં વિરતિની અને તિર્યંચોમાં દેશવિરતિની પ્રાપ્તિ સંભવે છે. 10 અવતરણિકા : ભવ્ય અને સંજ્ઞીદ્વારરૂપ અવયવના અર્થને કહેવાની ઇચ્છાથી કહે છે → ગાથાર્થ : ભવસિદ્ધિક જીવ ચારાંથી કોઈક સામાયિકને સ્વીકારે છે. અસંજ્ઞી અને મિશ્ર જીવોમાં (સામાયિકનો) પ્રતિષેધ જાણવો. સંશી પ્રતિપદ્યમાનક હોય છે. 15 ટીકાર્થ : “ચારે ગતિમાં નિયમથી” અહીં “નિયમથી આ શબ્દ એવકાર જણાવતો હોવાથી ચાર જ ગતિમાં, નહીં કે મોક્ષગતિમાં સમ્યક્ત્વ અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ વિવક્ષિતકાળે સંભવે છે. (અર્થાત્ વિવક્ષિતકાળે કો'ક પ્રાપ્ત કરનાર હોય અથવા ન પણ હોય, પરંતુ મોક્ષ સિવાય 20 ચારે ગતિમાં પ્રાપ્ત થઈ શકે.) ‘પિ’ શબ્દ ગતિના પેટાભેદરૂપ પૃથ્વી વિગેરેમાં સમ્યક્ત્વ-શ્રુતની પ્રાપ્તિ સંભવતી નથી એ પ્રમાણે જણાવવા માટે છે. પૂર્વપ્રતિપક્ષ ચારે ગતિમાં હોય જ છે, તથા સર્વવિરતિની પ્રાપ્તિ મનુષ્યોમાં જ સંભવે છે. (અર્થાત્ મનુષ્યગતિમાં જ તેની પ્રાપ્તિ થાય છે તેમાં પણ વિવક્ષિતકાળે પ્રાપ્ત કરનાર હોય અથવા ન પણ હોય.) પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ મનુષ્યગતિમાં સદા હોય જ છે. દેશવિરતિરૂપ વિતાવિરતિ તિર્યંચમાં (અને મનુષ્યમાં પણ) થાય છે. ભાવાર્થ 25 મનુષ્યસમાન જાણવો. (અર્થાત્ તિર્યંચમાં વિવક્ષિતકાળે દેશવિરતિને પ્રાપ્ત કરનાર હોય અથવા ન હોય, પૂર્વપ્રતિપન્ન અવશ્ય હોય.) ૯૧૨|| 30 Page #247 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) વ્યાપ્યા : भवसिद्धिको भव्योऽभिधीयते भवसिद्धिकस्तु जीवः प्रतिपद्यते 'चतुर्णां' सम्यक्त्वसामायिकादीनाम् ' अन्यतरत्' एकं द्वे त्रीणि सर्वाणि वा, व्यवहारनयापेक्षयेत्थं प्रतिपाद्यते, न तु निश्चयतः केवलसम्यक्त्वसामायिकसम्भवोऽस्ति, श्रुतसामायिकानुगतत्वात् तस्य, एवं संज्ञ्यपि, यत आह-संन्नि पडिवज्जे, पूर्वप्रतिपन्नकस्तु भव्यसंज्ञिषु विद्यत एव, प्रतिषेधः पुनरसंज्ञिनि 5 मिश्रकेऽभव्ये च, इदमत्र हृदयम् - अन्यतमसामायिकस्य प्रतिपद्यमानकान् प्राक्प्रतिपन्नान् वाऽऽश्रित्य प्रतिषेधः असंज्ञिनि 'मिश्रके' सिद्धे, यतोऽसौ न संज्ञी नाप्यसंज्ञी न भव्यो नाप्यभव्यः अतो मिश्रः, अभव्ये च, पुनःशब्दस्तु पूर्वप्रतिपन्नोऽसंज्ञी सास्वादनो जन्मनि सम्भवतीति विशेषणार्थः, संज्ञी प्रतिपद्यत इति व्याख्यातमेवेति गाथार्थः ॥ ८१३ ॥ गतं द्वारद्वयम् ॥ ૨૩૬ 10 उच्छ्वासदृष्टिद्वारद्वयाभिधित्सयाऽऽह ऊसासग णीसासग मीसग पडिसेह दुविह पडिवण्णो । दिट्ठीड़ दो या खलु ववहारो निच्छओ चेव ॥ ८१४॥ दारं व्याख्या : उच्छसितीति उच्छ्वासकः, निःश्वसितीति निःश्वासकः, आनापानपर्याप्तिपरिनिष्पन्न ટીકાર્થ : ભવમાં સિદ્ધિ જેની હોય તે ભવ્ય કહેવાય છે. આવો ભવસિદ્ધિક જીવ સમ્યક્ત્વાદિ ચાર સામાયિકોમાંથી એક, બે, ત્રણ, અથવા બધા સામાયિકોને સ્વીકારે છે. (અહીં એક સામાયિક 15 પ્રાપ્ત કરે એમ જે કહ્યું તે) વ્યવહા૨નયથી જાણવું. નિશ્ચયનયથી માત્ર એકલા સમ્યક્ત્વસામાયિકની પ્રાપ્તિ સંભવતી નથી કારણ કે સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક આ બંને સાથે જ હોય છે. આ પ્રમાણે સંજ્ઞી પણ ચારમાંથી એક—બે–ત્રણ અથવા ચાર સામાયિકને સ્વીકારે છે. (આવું ક્યાંથી જાણ્યું કે સંશી પણ ભવસિદ્ધિકની જેમ સ્વીકારે ? તેનો ઉત્તર આપે છે કે) આ ગાથામાં જ કહ્યું છે કે—“સંશી સ્વીકારે.' (આ ઉપરથી જણાય છે કે સંશી પણ ભવસિદ્ધિકની જેમ સ્વીકારે.) 20 પૂર્વપ્રતિપન્ન જીવો ભવ્ય અને સંશીમાં હોય જ છે. અસંશી, મિશ્રક અને અભવ્યમાં પ્રતિષેધ જાણવો, અર્થાત્ અસંજ્ઞી, સિદ્ધ અને અભવ્ય જીવોમાં ચારમાંથી કોઈપણ સામાયિકના પ્રતિપઘમાનક કે પૂર્વપ્રતિપક્ષ હોતા નથી. અહીં સિદ્ધ એ સંજ્ઞી નથી કે અસંજ્ઞી નથી, ભવ્ય નથી કે અભવ્ય નથી તેથી મિશ્ર તરીકે સિદ્ધ ગ્રહણ કર્યા છે. ‘‘પુન:” શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે તે વિશેષ અર્થ આ પ્રમાણે છે કે—“અસંશી 25 (વિકલેન્દ્રિયાદિ) જીવ સાસ્વાદનસમ્યક્ત્વને આશ્રયી જન્મકાળે સમ્યક્ત્વ-શ્રુતસામાયિકનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે. ‘સંજ્ઞી સ્વીકારે છે” આ પદનું પહેલા જ વ્યાખ્યાન કરી દીધું છે. II૮૧૩।। અવતરણિકા : હવે ઉચ્છ્વાસ અને દિષ્ટ આ બે દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે → ગાથાર્થ : ઉચ્છ્વાસક, નિઃશ્વાસક (આ બંને ચારે સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે.) મિશ્રક બે પ્રકારના સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. દૃષ્ટિની વિચારણામાં બે નય છે વ્યવહાર 30 અને નિશ્ચય. ટીકાર્થ : જે શ્વાસ લે તે ઉચ્છ્વાસક, જે શ્વાસ મૂકે તે નિઃશ્વાસક, અર્થાત્ શ્વાસોચ્છ્વાસની Page #248 -------------------------------------------------------------------------- ________________ આહારકાદિ વારો નિ. ૮૧૫) # ૨૩૭ इत्यर्थः, स हि चतुर्णामपि प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेति वाक्यशेषः, मिश्रः खल्वानापानपर्याप्त्याऽपर्याप्तो भण्यते, तत्र प्रतिपत्तिमङ्गीकृत्य प्रतिषेधः, नासौ चतुर्णामपि प्रतिपद्यमानकः सम्भवतीति भावना, 'दुविहपडिवन्नो' त्ति स एव द्विविधस्य सम्यक्त्वश्रुतसामायिकस्य प्रतिपन्नः-पूर्वप्रतिपन्नो भवति, देवादिर्जन्मकाल इति, अथवा 'मिश्रः' सिद्धः, तत्र चतुर्णामप्युभयथाऽपि प्रतिषेधः द्विविधस्य दर्शनचारित्रसामायिकस्य शैलेशीगतः पूर्वप्रतिपन्नो भवति, असावपि च तावन्मिश्र एवेति । दृष्टौ विचार्यमाणायां द्वौ नयौ खलु विचारकौ-व्यवहारो निश्चयश्चैव, तत्राद्यस्य सामायिकरहितः सामायिकं प्रतिपद्यते, इतरस्य तद्युक्त एव, क्रियाकालनिष्ठाकालयोरभेदादिति गाथार्थः ॥८१४॥ गतं द्वारद्वयं, साम्प्रतमाहारकपर्याप्तकद्वारद्वयं प्रतिपादयन्नाह आहारओ उ जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेव य पज्जत्तो सम्मत्तसुए सिया इयरो ॥८१५॥ પર્યાપ્તિથી યુક્ત. આ જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક સંભવે છે અને પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે. મિશ્ર એટલે કે જે શ્વાસોચ્છવાસપર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે. આ જીવ પ્રાપ્તિને આશ્રયી હોતો નથી અર્થાત્ વિવક્ષિતકાળે મિશ્રજીવ ચારમાંથી કોઈ સામાયિક સ્વીકારનારો હોતો નથી. તે જ મિશ્ર જીવ સમ્યક્ત્વ-શ્રુતસામાયિકનો દેવાદિના ભવમાં જન્મકાળે પૂર્વપ્રતિપન્ન હોય છે. 15 અથવા મિશ્ર તરીકે સિદ્ધના જીવ જાણવા. તેઓ ચારે સામાયિકના પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાનક હોતા નથી. અથવા શૈલેશી અવસ્થાને પામેલા અયોગી કેવલી સમ્યકત્વ અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન છે. આ અયોગી કેવલી પણ મિશ્ર જ છે. (શરીરવ્યાપારથી રહિત હોવાથી તેઓ ઉચ્છવાસ – નિઃશ્વાસ વિનાના છે. માટે મિશ્ર છે.) દૃષ્ટિની (નાની) વિચારણા કરતા બે પ્રકારના નો છે – વ્યવહાર અને નિશ્ચય, તેમાં વ્યવહારનયને મતે સામાયિક વિનાનો 20 જીવ' સામાયિક સ્વીકારે છે. જયારે નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ માનતો હોવાથી સામાયિકવાળો જીવ જ સામાયિક સ્વીકારે છે. (આશય એ છે કે- આ નય “જિયHI વૃત” માને છે. તેથી જે સમયે જીવ સામાયિક પામી રહ્યો હોય તે સમયે તે જીવ સામાયિક પામી ગયો એમ આ નયનું કહેવું છે. તેથી જે સમયે સામાયિક પામી રહ્યો તે સમયે તે જીવ સામાયિક- વાળો જ કહેવાય છે. જ્યારે વ્યવહારનય 25 તં-માનતો હોવાથી જે સમયે સામાયિક પામી રહ્યો છે તેના પછીના સમયે જ સામાયિક પિામ્યો એમ માને છે. તેથી જે સમયે સામાયિક પામી રહ્યો છે તે સમયે આ નયના મતે તે જીવ સામાયિક વિનાનો છે, અને માટે વ્યવહારનય કહેશે કે સામાયિક વિનાનો જીવ સામાયિક પામે છે. જ્યારે નિશ્ચયનય કહેશે કે સામાયિકવાળો (જીવ) સામાયિક પામે છે.) બંને દ્વાર કહ્યા. II૮૧૪માં અવતરણિકા : હવે આહારક અને પર્યાપ્તક, આ બે હારનું પ્રતિપાદન કરતા કહે છે કે 30 ગાથાર્થ : આહારક જીવ ચારમાંથી કોઇક સામાયિકને સ્વીકારે છે. એ જ પ્રમાણે પર્યાપ્તક જીવમાં જાણવું. અનાહારક અને અપર્યાપ્તક જીવ સમ્યકત્વ-શ્રુતનો (પૂર્વપ્રતિપન્ન) હોઈ શકે. Page #249 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) व्याख्या : आहारकस्तु जीवः प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, पूर्वप्रतिपन्नस्तु नियमादस्त्येव, एवमेव च पर्याप्तः षड्भिरप्याहारादिपर्याप्तिभिश्चतुर्णामन्यतरत् प्रतिपद्यते, पूर्वप्रतिपन्नस्त्वस्त्येव, 'सम्मत्तसुए सिया इयरो 'त्ति इतर:- अनाहारको पर्याप्तकश्च तत्रानाहारकोऽपान्तरालगतौ सम्यक्त्वश्रुते अङ्गीकृत्य स्यात् भवेत् पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानकस्तु नैवेति वाक्यशेषः, केवली तु 5 समुद्घातशैलेश्यवस्थायामनाहारको दर्शनचरणसामायिकद्वयस्येति, अपर्याप्तोऽपि सम्यक्त्वश्रुते अधिकृत्य स्यात् पूर्वप्रतिपन्न इति गाथार्थः ॥८९५ ॥ गतं द्वारद्वयं साम्प्रतं सुप्तजन्मद्वारद्वयव्याचिख्यासयेदमाह णिद्दाए भावओऽवि य जागरमाणो चउण्हमण्णयरं । अंडयपोयजराउय तिग तिग चउरो भवे कमसो ||८१६ ॥ व्याख्या : इह सुप्तो द्विविध:- द्रव्यसुप्तो भावसुप्तश्च, एवं जाग्रदपीति, तत्र द्रव्यसुप्तो निद्रया, भावसुप्तस्त्वज्ञानी, तथा द्रव्यजागरो निद्रया रहितः, भावजागरः सम्यग्दृष्टिः, तत्र निद्रया भावतोऽपि च जाग्रत् चतुर्णां सामायिकानामन्यतरत् प्रतिपद्यते, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेत्यध्याहारः, अपिशब्दो ટીકાર્થ : આહારક જીવ ચાર સામાયિકમાંથી કોઈ એકાદ સામાયિકને સ્વીકારનારો હોઈ શકે છે. (અર્થાત્ વિવક્ષિતકાળે પામનારો હોય અથવા ન પણ હોય) જ્યારે પૂર્વપ્રતિપક્ષ નિયમથી 15 હોય છે. (અર્થાત્ આહા૨ક જીવોમાં ચારે સામાયિકના પૂર્વપ્રતિપત્ર કો'કને કો'ક હોય જ છે.) આ જ પ્રમાણે આહારાદિ છ પર્યાપ્તિઓવડે પર્યાપ્તક જીવ ચારમાંથી કોઈ એકાદને સ્વીકારનારો હોઈ શકે. પૂર્વપ્રતિપક્ષ હોય જ છે. 10 ૨૩૮ “સખ્યત્વ‰તે સ્થાત્ ફતર:'' અહીં ઇતર એટલે અનાહારક અને અપર્યાપ્તક જીવ, તેઓ સમ્યક્ત્વ-શ્રુતના પૂર્વપ્રતિપન્ન હોઈ શકે છે. તેમાં અનાહારક જીવ વિગ્રહગતિમાં સમ્યક્ત્વ-શ્રુતના 20 પૂર્વપ્રતિપન્ન હોઈ શકે છે. (અર્થાત્ હોય અથવા ન પણ હોય) પ્રતિપદ્યમાનક તરીકે અનાહારક જીવો હોતા નથી. સમુદ્દાત (૩, ૪, ૫માં સમયે) અને શૈલેશી અવસ્થામાં અનાહારકકેવલી દર્શન અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપક્ષ હોય છે. અપર્યાપ્ત પણ સમ્યક્ત્વ-શ્રુતના પૂર્વપ્રતિપક્ષ સંભવે છે. બંને દ્વાર કહ્યા. ॥૮૧૫॥ 25 અવતરણિકા ઃ હવે સુપ્ત અને જન્મ, આ બે દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે → ગાથાર્થ : નિદ્રાથી અને ભાવથી જાગતો ચારમાંથી કોઈ એકાદ સામાયિકને પ્રાપ્ત કરે છે. અંડજ, પોતજ અને જરાયુજ ક્રમશઃ ત્રણ-ત્રણ અને ચાર (સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે.) ટીકાર્થ : સુતેલો પુરુષ બે પ્રકારે હોય છે – દ્રવ્યથી સુતેલો અને ભાવથી સુતેલો, એ પ્રમાણે જાગતો પુરુષ પણ બે પ્રકારે જાણવો, તેમાં દ્રવ્યથી સુતેલો એટલે કે નિદ્રાથી સુતેલો, ભાવથી સુતેલો એટલે અજ્ઞાની. તથા દ્રવ્યથી જાગતો એટલે નિદ્રા વિનાનો અને ભાવથી જાગતો એટલે 30 સમ્યગ્દષ્ટિ, નિદ્રારહિત અને ભાવથી જાગતો જીવ ચાર સામાયિકમાંથી કોઈ એકાદિ સામાયિંકને પ્રાપ્ત કરનારો સંભવે છે. પૂર્વપ્રતિપત્ર તો હોય જ છે એ અધ્યાહારથી જાણી લેવું. ‘“પ” શબ્દ Page #250 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિદ્વાર (નિ. ૮૧૭) ૨૩૯ विशेषणे, किं विशिनष्टि ? - भावजागर: द्वयोः प्रथमयोः पूर्वप्रतिपन्न एव, द्वयस्य तु प्रतिपत्ता भवतीति, निद्रासुप्तस्तु चतुर्णामपि पूर्वप्रतिपन्नो भवति, न तु प्रतिपद्यमानकः, भावसुप्तस्तूभयविकलः, नयमताद्वा प्रतिपद्यमानको भवति, अलं विस्तरेण । जन्म त्रिविधम्- अण्डजपोतजजरायुजभेदभिन्नं, तत्र यथासङ्ख्यं 'तिग तिग चउरो भवे कमसो' त्ति अण्डजाः - हंसादयः त्रयाणां प्रतिपद्यमानकाः सम्भवन्ति, पूर्वप्रतिपन्नास्तु सन्त्येव, पोतजाः - हस्त्यादयोऽप्येवमेव, जरायुजाः- मनुष्यास्तेऽपि 5 चतुर्णामित्थमेव, औपपातिकास्तु प्रथमयोर्द्वयोरेवमिति गाथार्थः ॥ ८१६ ॥ स्थितिद्वारमधुनाऽऽह उक्कोसयद्वितीए पडिवज्जंते य णत्थि पडिवण्णो । अजहण्णमणुकोसे पडिवज्जंते य पडिवण्णे ॥ ८१७॥ व्याख्या : आयुर्वर्जानां सप्तानां कर्मप्रकृतीनामुत्कृष्टस्थितिर्जीवश्चतुर्णामपि सामायिकानां 10 'पंडिवज्जंते य णत्थि पडिवण्णो' त्ति प्रतिपद्यमानको नास्ति प्रतिपन्नश्च नास्तीति चशब्दस्य વિશેષ અર્થને જણાવે છે. ક્યો છે તે વિશેષ–અર્થ ? તે કહે છે – ભાવથી જાગતો જીવ પ્રથમ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન છે અને પછીના બે સામાયિકને પ્રાપ્ત કરનારો હોઈ શકે છે. નિદ્રાથી સુતેલો ચારે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાનક હોતો નથી. ભાવથી સુતેલો જીવ પૂર્વપ્રતિપક્ષ કે પ્રતિપદ્યમાનક હોતો નથી. અથવા નયમતથી (વ્યવહારનયથી) પ્રતિપઘમાનક 15 સંભવે છે. વધુ ચર્ચાથી સર્યું. જન્મ ત્રણ પ્રકારના છે – અંડજ, પોતજ અને જરાયુજ, તેમાં ક્રમશઃ ત્રણ, ત્રણ અને ચાર સામાયિકના પ્રતિપઘમાનક સંભવે છે. ઇંડામાંથી ઉત્પન્ન થયેલા હંસ વગેરે પ્રથમ ત્રણ સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે. (અર્થાત્ વિવક્ષિતકાળે કોઇક સ્વીકારે અથવા ન પણ સ્વીકારે) પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. (અર્થાત્ વિવક્ષિતકાળે જેટલા અંડજ જીવો વિદ્યમાન છે 20 તેમાંથી કો'કને કો'કની પાસે પ્રથમ ત્રણ સામાયિકમાંથી બે કે ત્રણ સામાયિક પૂર્વે પ્રાપ્ત કરેલા હોય જ છે.) એ જ પ્રમાણે હસ્તિ વગેરે પોતજ જીવોમાં પણ જાણવું. તથા મનુષ્યોરૂપ જરાયુજ પણ ચારે સામાયિકના એ જ પ્રમાણે પ્રતિપદ્યમાનક સંભવે છે અને પૂર્વપ્રતિપક્ષ હોય જ છે. ઔપપાતિક જીવો (દેવ-નારકો) પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય જ છે અને પ્રતિપદ્યમાનક સંભવે છે. ૮૧૬॥ અવતરણિકા : હવે સ્થિતિદ્વારને કહે છે ગાથાર્થ ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. મધ્યમસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોય છે. 25 ટીકાર્થ : આયુષ્ય સિવાય શેષ સાત કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. “” શબ્દનો અન્યસ્થાને સંબંધ જોડવો. (અર્થાત્ 30 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) व्यवहितः सम्बन्धः, आयुषस्तूत्कृष्टस्थितौ द्वयोः पूर्वप्रतिपन्न इति, अजघन्योत्कृष्टस्थितिरेवाजघन्योत्कृष्टः स्थितिशब्दलोपात्, 'पडिवज्जंते य पडिवण्णो 'त्ति, स हि चतुर्णामपि प्रतिपद्यमानकः सम्भवति, प्रतिपन्नश्चास्त्येव, जघन्यायुष्कस्थितिस्तु न प्रतिपद्यते, न पूर्वप्रतिपन्नः, क्षुल्लंकभवगत इति, शेषकर्मराशिजघन्यस्थितिस्तु देशविरतिरहितस्य सामायिकत्रयस्य पूर्वप्रतिपन्नः स्याद्, 5 दर्शनसप्तकातिक्रान्तः क्षपकः अन्तकृत् केवली, तस्य तस्यामवस्थायां देशविरतिपरिणामाभावात्, जघन्यस्थितिकर्मबन्धकत्वाच्च जघन्यस्थित्वं तस्य न तूपात्तकर्मप्रवाहापेक्षयेति, आह च भाष्यकार: __ ण जहण्णाउठिईए पडिवज्जड़ णेव पुव्वपडिवण्णो । सेसे पुव्वपवण्णो देसविरतिवज्जिए होज्ज ॥१॥" त्ति गाथार्थः ॥८१७॥ द्वारं ॥ 10 “વિનંતે ” અહીં રહેલ “વ” શબ્દ અહીંને બદલે “ડવો" શબ્દ પછી જોડવાનો છે. જે ટીકામાં જોડી દીધો છે.) આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ પ્રથમ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોઈ શકે છે. મૂળગાથામાં “અજઘન્યોત્કૃષ્ટ” શબ્દમાં “સ્થિતિ” શબ્દનો લોપ થયેલ છે. તેથી અહીં અજઘન્યોત્કૃષ્ટસ્થિતિવાળો જીવ ગ્રહણ કરવાનો છે (અર્થાત્ મધ્યમસ્થિતિવાળો જીવ.) તે ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક સંભવે છે અને પૂર્વપ્રતિપન્ન હોય જ છે. 15 જઘન્યાયુષ્કવાળો અર્થાત્ કુલ્લકભવ પામેલો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. શેષ કર્મોની જઘન્યસ્થિતિવાળો જીવ દેશવિરતિરહિત ત્રણ સામાયિકનો પૂર્વ પ્રતિપન્ન વિવક્ષિતકાળે પ્રાપ્ત થઈ શકે છે. તે આ રીતે દર્શનસપ્તકનો ક્ષય કરનાર એવો ક્ષપક અંતકૃત કેવલી. જઘન્યસ્થિતિવાળી જીવ છે અને તેને તે અવસ્થામાં (શ્રેણિમાં) દેશવિરતિના પરિણામ હોતા નથી. તેથી દેશવિરતિરહિત ત્રણ સામાયિકનો પૂર્વપ્રતિપન્ન છે. વળી અહીં જે જઘન્યસ્થિતિ કહી છે, 20 તે જઘન્યસ્થિતિનો બંધ કરનાર જીવની અપેક્ષાએ જાણવી, પરંતુ પૂર્વે બંધાયેલા કર્મોની સત્તાની અપેક્ષાએ જઘન્યસ્થિતિ લેવાની નથી. (કહેવાનો આશય એ છે કે જઘન્ય કર્મસ્થિતિવાળો જીવ સત્તાગત કર્મસ્થિતિ જેની ઓછી હોય તે લેવો કે નવા કર્મોની જઘન્યસ્થિતિને બાંધનારો હોય તે લેવો ? તેનો જવાબ આપે છે કે –દર્શનસપ્તકનો ક્ષય કરનાર એવો ક્ષપકશ્રેણીમાં રહેલ જીવ જો કે પોતાના શુભ અધ્યવસાયથી 25 સત્તામાં રહેલ કર્મસ્થિતિને ઓછી કરે છે છતાં પણ તે સમયે તે જીવને નવા બંધાતા કર્મોની સ્થિતિની અપેક્ષાએ સત્તાગત કર્મસ્થિતિ મોટી હોય છે. તેથી બંધસ્થિતિની અપેક્ષાએ જ જઘન્ય સ્થિતિવાળો જીવ લેવો.) આ જ વાત ભાષ્યકારે જણાવી છે –“આયુષ્યની જઘન્યસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપઘમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. શેષકર્મોની જઘન્યસ્થિતિવાળો જીવ દેશવિરતિરહિત શેષ ત્રણ સામાયિકની પૂર્વ પ્રતિપન્ન હોય છે.” (વિ.આ.ભા. ૨૭૨૫) ૫૮૧ 30 ૪૭. નનયા સ્થિત પ્રતિષ જૈવ પૂર્વતિપન્નઃશેષે પૂર્વપ્રતિપન્નો વહિવતે મવેત્ ા Page #252 -------------------------------------------------------------------------- ________________ વેદાદિદ્વારો (નિ. ૮૧૮) चउरोऽवि तिविहवेदे चउसुवि सण्णासु होड़ पडिवत्ती । ट्ठा जहा कसा सु वण्णियं तह य इहयंपि ॥८९८ ॥ व्याख्या : 'चत्वार्यपि' सामायिकानि 'त्रिविधवेदे' स्त्रीपुंनपुंसकलक्षणे उभयथाऽपि सन्तीति वाक्यशेष:, इयं भावना - चत्वार्यपि सामायिकान्यधिकृत्य त्रिविधवेदे विवक्षिते काले प्रतिपद्यमानकः 5 सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येव, अवेदस्तु देशविरतिरहितानां त्रयाणां पूर्वप्रतिपन्नः स्यात्, क्षीणवेदः' क्षपको, न प्रतिपद्यमानकः । द्वारं । तथा चतसृष्वपि संज्ञासु - आहारभयमैथुनपरिग्रहरूपासु चतुर्विधस्यापि सामायिकस्य भवति 'प्रतिपत्तिः ' प्रतिपद्यमानको भवति, न न भवति, इतरस्त्वस्त्येव । દ્વારમ્ । અધો યથા ‘પઢમિØાળ વે’ રૂત્પાતિના ઋષાયેષુ વખિતમ્, ફદ્દાપિ તથૈવ ગિતવ્યું, समुदायार्थस्त्वयम् - सकषायी चतुर्णामप्युभयथाऽपि भवति, अकषायी तु छद्मस्थवीतरागस्त्रयाणां 10 पूर्वप्रतिपन्नो भवति, न तु प्रतिपद्यमानकः । द्वारमिति गाथार्थः ॥ ८१८ ॥ गतं द्वास्त्रयं साम्प्रतमायुर्ज्ञानद्वारद्वयाभिधित्सयाऽऽह साम्प्रतं वेदसंज्ञाकषायद्वास्त्रयं व्याचिख्यासुराह ૨૪૧ અવતરણિકા : હવે વેદ, સંજ્ઞા અને કષાય આ ત્રણ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : ત્રણે પ્રકારના વેદમાં અને ચારે પ્રકારની સંજ્ઞાઓમાં ચારે સામાયિકની પ્રાપ્તિ છે. 15 પૂર્વે કષાયમાં જેમ વર્ણન કર્યું તેમ અહીં પણ જાણી લેવું. ટીકાર્થ : ચારે સામાયિકો સ્ત્રી, પુરુષ અને નપુંસકરૂપ ત્રણે વેદમાં ઉભયથી હોય છે. અહીં આશય એ છે કે – ત્રણે પ્રકારના વેદમાં વિવક્ષિતકાળે ચારે સામાયિકોને પ્રાપ્ત કરનારા સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો હોય જ છે. અવેદી દેશિવરતિરહિત શેષ ત્રણના પૂર્વપ્રતિપક્ષ વિવક્ષિતકાળે હોઈ શકે છે અને તે ક્ષીણવેદી એવો ક્ષપક જાણવો. (અર્થાત્ ક્ષીણવેદવાળો ક્ષપક હોય તો એટલે 20 કે ક્ષપકશ્રેણીમાં વર્તતો હોય ત્યારે અને વેદનો ઉદય વિચ્છેદ થયો હોય ત્યારે દેશવિરતિરહિત ત્રણ સામાયિકનો પૂર્વપ્રતિપક્ષ હોય છે. પરંતુ કેવલજ્ઞાન થયા પછી અવેદી એવો તે શ્રુતસિવાય બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે.) પ્રતિપદ્યમાનક હોતા નથી. અહીં વેદદ્વાર પૂર્ણ થયું. તથા આહાર-ભય-મૈથુન-પરિગ્રહરૂપ ચારે સંજ્ઞામાં ચારે સામાયિકના પ્રતિપઘમાનક સંભવે છે. પરંતુ પ્રતિપદ્યમાનક ન હોય એવું નથી. પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. અહીં સંજ્ઞાદ્વાર પૂર્ણ 25 થયું. પૂર્વે ‘પ્રથમાનાં વે..." (૧૦૮-૯-૧૦) ગાથાઓવડે કષાયમાં જે રીતે વર્ણન કર્યું છે. તે રીતે અહીં પણ જાણી લેવું. સમુદાય (સંક્ષેપ) અર્થ આ પ્રમાણે છે– સકષાયી જીવ ચારે સામાયિકના પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન હોય છે. છદ્મસ્થવીતરાગ (૧૧માં ગુણ.) એવો અકષાયી જીવ દેશવિરતિરહિત ત્રણનો પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાનક હોતો નથી. કષાયદ્વાર પૂર્ણ થયું. ૦૮૧૮૦ અવતરણિકા : હવે આયુ અને જ્ઞાન આ બે દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે 30 Page #253 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) संखिज्जाऊ चउरो भयणा सम्मसुयऽसंखवासीणं । ओहेण विभागेण य नाणी पडिवज्जई चउरो ॥ ८१९ ॥ व्याख्या : सङ्ख्येयायुर्नर: 'चत्वारि' प्रतिपद्यते, प्रतिपन्नस्त्वस्त्येवेति वाक्यशेषः, 'भयणा सम्मसुयऽसंखवासीणं 'ति भजना - विकल्पना सम्यक्त्वश्रुतसामायिकयोरसङ्ख्येयवर्षायुषाम्, इयं भावना-विवक्षितकालेऽसङ्ख्येयवर्षायुषां सम्यक्त्व - श्रुतयोः प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वत्येवेति । द्वारम् । 'ओहेण विभागेण य णाणी पडिवज्जए चउरो 'त्ति ओघेनसामान्येन ज्ञानी प्रतिपद्यते चत्वार्यपि नयमतेन, पूर्वप्रतिपन्नस्त्वस्त्येव, विभागेन चाभिनिबोधिकश्रुतज्ञानी युगपदाद्यसामायिकद्वयप्रतिपत्ता सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेति, उपरितनसामायिकद्वयस्यापि प्रतिपद्यमानकः सम्भवति, इतरस्त्वस्त्येवेति, अवधिज्ञानी सम्यक्त्वश्रुत10 सामायिकयोः पूर्वप्रतिपन्न एव न प्रतिपद्यमानकः, देशविरतिसामायिकं तु न प्रतिपद्यते, गुणपूर्वकत्वात् ગાથાર્થ : સંખ્યાતવર્ષના આયુવાળાને ચારે સામાયિકની પ્રાપ્તિ છે. અસંખ્યવર્ષવાળાઓને સમ્યક્ત્વ–શ્રુતમાં ભજના જાણવી. સામાન્યથી જ્ઞાની ચારે સામાયિકને પામે છે. વિશેષથી (જુદા– જુદા વિકલ્પો જાણવા.) 5 ૨૪૨ ટીકાર્થ : સંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય ચારે સામાયિકને પ્રાપ્ત કરનારા સંભવે છે. (અહીં 15 ચારે સામાયિકોની પ્રાપ્તિની વિચારણા હોવાથી સંખ્યાત આયુવાળા માત્ર મનુષ્યો જ ગ્રહણ કર્યા છે, તિર્યંચાદિ નહીં.) પૂર્વપ્રતિપન્ન હોય જ છે. અસંખ્યવર્ષવાળાઓને સમ્યક્ત્વ-શ્રુતસામાયિકમાં ભજના જાણવી, અર્થાત્ વિવક્ષિતકાળે અસંખ્યયવર્ષાયુવાળાઓ સમ્યક્ત્વ-શ્રુતસામાયિકના પ્રાપ્ત કરનારા સંભવી શકે છે. પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. નિશ્ચયનયના મતે સામાન્યથી (મતિ વગેરેનો વિભાગ પાડ્યા વિના) જ્ઞાની ચારે સામાયિકને પ્રાપ્ત કરનાર સંભવે છે. (કારણ કે વ્યવહારના 20 મતે અજ્ઞાની પ્રથમ બે અને જ્ઞાની છેલ્લા બે સામાયિક પ્રાપ્ત કરે.) પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. વિભાગથી મતિ-શ્રુતજ્ઞાની એકસાથે પ્રથમ બે સામાયિકને પ્રાપ્ત કરનારા સંભવે છે, પૂર્વપ્રતિપન્ન હોય જ છે. તથા આ મતિ-શ્રુતજ્ઞાની છેલ્લા બે સામાયિકના પણ પ્રતિપદ્યમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન હોય જ છે. અવધિજ્ઞાની સમ્યક્ત્વ-શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન જ હોય છે, પ્રતિપદ્યમાનક હોતા 25 નથી. (વિભંગજ્ઞાનીદેવ સમકિત પામે તો નિશ્ચયનયથી અવધિજ્ઞાનીને બેની પ્રાપ્તિ થઈ ગણાય. એટલે આ વ્યવહારનયનો મત ગણવો.) દેશવિરતિસામાયિકની પ્રાપ્તિ ગુણપૂર્વક જ થતી હોવાથી દેશવિરતિને પ્રાપ્ત કરતો નથી. (આશય એ છે કે અવધિજ્ઞાની તરીકે દેવ-નારક-સાધુ અને શ્રાવક આ ચાર જીવો હોય છે. તેમાં પ્રથમ ત્રણ દેશવિરતિ સ્વીકારતા નથી એ સ્પષ્ટ જ છે. તથા શ્રાવક પણ અવધિજ્ઞાન પામ્યા પછી દેશિવરતિ ન પામે કારણ કે અવધિજ્ઞાન દેશિવરતિ વગેરે 30 ગુણોની પ્રાપ્તિ પછી જ પ્રાપ્ત થાય છે.) પૂર્વપ્રતિપક્ષ હોઈ શકે. સર્વવિરતિ પ્રાપ્ત કરનાર સંભવે Page #254 -------------------------------------------------------------------------- ________________ યોગાદિદ્વારો (નિ. ૮૨૦) તા ૨૪૩ तदवाप्तेः, स्यात् पुनः पूर्वप्रतिपन्नः, सर्वविरतिसामायिकं तु प्रतिपद्यते, पूर्वप्रतिपन्नोऽपि भवति, मनःपर्यायज्ञानी देशविरतिरहितस्य त्रयस्य पूर्वप्रतिपन्न एव, न प्रतिपद्यमानकः, युगपद्वा सह तेन चारित्रं प्रतिपद्यते तीर्थकृद, उक्तं च-"पंडिवन्नंमि चरित्ते चउणाणी जाव छउमत्थों 'त्ति, भवस्थः केवली पूर्वप्रतिपन्नः सम्यक्त्वचारित्रयोः न तु प्रतिपद्यमानक इति गाथार्थः ॥८१९॥ गतं द्वारद्वयं, साम्प्रतं योगोपयोगशरीरद्वाराभिधित्सयाऽऽह चउरोऽवि तिविहजोगे उवओगदुगंमि चउर पडिवज्जे । . ओरालिए चउक्त सम्मसुय विउव्विए भयणा ॥८२०॥ व्याख्या : 'चत्वार्यपि' सामायिकानि सामान्यतः 'त्रिविधयोगे' मनोवाक्कायलक्षणे सति प्रतिपत्तिमाश्रित्य विवक्षितकाले सम्भवन्ति, (ग्रन्थाग्रम् ८५००) प्राक्प्रतिपन्नतां त्वधिकृत्य विद्यन्त एव, विशेषतस्त्वौदारिककाययोगवति योगत्रये चत्वार्युभयथाऽपि, वैक्रियकाययोगवति 10 तु सम्यक्त्वश्रुते उभयथाऽपि, आहारककाययोगवति तु देशविरतिरहितानि त्रीणि सम्भवन्ति, છે. (કારણ કે અવધિજ્ઞાન પછી સર્વવિરતિ પ્રાપ્ત થવામાં કોઈ બાધ નથી.) અને સર્વવિરતિનો પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. મન:પર્યવજ્ઞાની દેશવિરતિરહિત શેષ ત્રણના પૂર્વપ્રતિપન્ન જ હોય છે, પણ પ્રતિપદ્યમાનક હોતા નથી. અથવા “ચારિત્ર પ્રાપ્ત થતાં (તીર્થકર) ચારજ્ઞાનના ધણી બને છે અને તેઓ છદ્મસ્થકાળ 15 સુધી ચતુર્બાની રહે છે?” આ વચનથી તીર્થકરો એકસાથે એટલે કે મન:પર્યવજ્ઞાન સાથે ચારિત્રને પ્રાપ્ત કરે છે. (અર્થાત તીર્થકરોની અપેક્ષાએ નિશ્ચયનયથી મન:પર્યવજ્ઞાની સર્વવિરતિના પ્રતિપદ્યમાનક પણ ઘટી શકે છે.) ભવસ્થ કેવલી સમ્યકત્વ–ચારિત્રના પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાનક હોતા નથી. બંને દ્વાર પૂર્ણ થયા. ૧૮૧૯ અવતરણિકા: હવે યોગ-ઉપયોગ અને શરીર આ ત્રણ દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે $ 20 • : ગાંથાર્થ : ત્રણ પ્રકારના યોગમાં અને બે પ્રકારના ઉપયોગમાં ચારે સામાયિકની પ્રતિપત્તિ થાય છે. ઔદારિક શરીરને વિશે ચારની પ્રાપ્તિ અને વૈક્રિય શરીરને વિશે સમ્યકત્વ-શ્રુતની ભજના જાણવી. ટીકાર્થ : ચારે સામાયિકો સામાન્યથી મન-વચન-કાયરૂપ ત્રણે યોગમાં પ્રાપ્તિને આશ્રયી વિવક્ષિત કાળે સંભવે છે. (અર્થાત્ ત્રણે યોગમાં ચારે સામાયિકોની પ્રાપ્તિ સંભવે છે.) પૂર્વપ્રતિપન્ન 25 હોય જ છે. વિશેષથી ઔદારિકકાયયોગવાળા યોગxયમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય જ છે અને પ્રતિપદ્યમાનક સંભવે છે. વૈશ્ચિકાયયોગવાળા ત્રણયોગમાં (અર્થાત વૈક્રિયશરીરસંબંધી મન-વચન-કાયયોગમાં) સમ્યકત્વ-શ્રુતના પૂર્વપ્રતિપન્ન હોય જ છે અને પ્રતિપદ્યમાનક સંભવે છે. (દેશ–સર્વવિરતિના પૂર્વપ્રતિપન્ન સંભવે છે.) આહારકકાયયોગવાળા ત્રણ યોગમાં દેશવિરતિ વિના ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્નો (વિવક્ષિતકાળ) હોય જ છે. તેજસકાર્પણ સંબંધી માત્ર 30 ४८. प्रतिपन्ने चारित्रे चतर्ज्ञानी यावच्छद्मस्थः । Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ હ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तैजसकामणकाययोग एव केवले अपान्तरालगतावाद्यं सामायिकद्वयं प्राक्प्रतिपन्नतामधिकृत्य स्यात्, मनोयोगे केवले न किञ्चित्, तस्यैवाभावाद्, एवं वाग्योगेऽपि, कायवाग्योगद्वये तु स्याद् द्वयमाद्यं प्राक्प्रतिपन्नतामधिकृत्य, सम्यक्त्वात् प्रतिपततो विकलेन्द्रियोपपातिषु घण्टालालान्यायेनेति विस्तरेणालम् । द्वारम् । 'उवओगदुगंमि चउरो पडिवज्जे 'त्ति उपयोगद्वये-साकारानाकारभेदे चत्वारि प्रतिपद्यते, प्राक्प्रतिपन्नस्तु विद्यत एव, अत्राह- सव्वाओ लद्धीओ सागारोवओगोवउत्तस्स भवन्ती' त्यागमादनाकारोपयोगे सामायिकलब्धिविरोधः, उच्यते, प्रवर्धमानपरिणामजीवविषयत्वात् तस्यागमस्य, अवस्थितौपशमिकपरिणामापेक्षया चानाकारोपयोगे सामायिकलब्धिप्रतिपादनादविरोध કાયયોગમાં અપાન્તરગતિમાં પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે. (અર્થાત ક્યારેક હોય, ક્યારેક ન હોય.) 10 માત્ર મનોયોગ કે માત્ર વચનયોગમાં કોઈ સામાયિક નથી કારણ કે એકલો મનોયોગ કે એકલો વચનયોગ સંભવતો જ નથી. કાયયોગ અને વચનયોગ આ બે યોગવાળો જીવ પ્રથમ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે. (તે આ રીતે) ઔપથમિક સમ્યકત્વવાળ જીવ મૃત્યુ પામવા દ્વારા સમ્યક્ત્વથી પડીને જયારે વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ત્યારે જન્મકાળે તે જીવને ઘંટાલાલાન્યાયે સાસ્વાદનસમ્યત્વ હોવાથી કાયયોગ-વચનયોગવાળો જીવ પ્રથમ બે સામાયિકનો 15 પૂર્વપ્રતિપન્ન ઘટે છે. (અહીં ઘંટાલાલાન્યાય એટલે ઘંટની મધ્યમાં રહેલ દંડનું (લોલકનું) બંને બાજુ જવું. આ ન્યાયથી અહીં પૂર્વભવનું સમ્યકત્વ પૂર્વભવમાં પણ હોય અને પછીના ભાવમાં પણ આવે છે.) વધુ વિસ્તારથી સર્યું. સાકાર-અનાકારરૂપ બંને ઉપયોગમાં ચારે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન તો વિદ્યમાન હોય જ છે. શંકા: “સાકાર ઉપયોગમાં ઉપયુક્ત વ્યક્તિને જ બધી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે” આવું વચન છે. તેથી તમે જે અહીં અનાકાર ઉપયોગમાં પણ સામાયિકલબ્ધિની પ્રાપ્તિ કહો છો તેનો વિરોધ આવશે. એ સમાધાનઃ તમે જે આગમવચન બતાવ્યું તે વધતા પરિણામવાળા જીવને આશ્રયી છે. જયારે અવસ્થિત પથમિક પરિણામની અપેક્ષાએ અનાકાર ઉપયોગમાં પણ સામાયિકલબ્ધિનું પ્રતિપાદન 25 કરેલ હોવાથી કોઈ વિરોધ નથી. (આશય એ છે કે, “સાકાર ઉપયોગમાં જીવને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે” આ જેમ એક આગમવચન છે તેમ “સાકાર–અનાકારરૂપ ઉપયોગમાં સામાયિકની પ્રાપ્તિ થાય છે” એ પણ આગમવચન જ છે. તેથી પરસ્પર વિરોધી એવા આ બંને વચનો કઈ અપેક્ષાએ કહ્યા છે તે જાણવું જરૂરી છે. તેથી તે અપેક્ષાઓ આ પ્રમાણે જાણવી કે –“સમ્યકત્વને પામીને પુનઃ મિથ્યાત્વે ગયેલા, અને ફરી કો'ક શુભનિમિત્તથી વધતા શુભઅધ્યવસાયવાળા જીવોને જે 30 સમ્યક્ત્વ-ચારિત્રાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓ સાકારોપયોગવાળાને જાણવી. જ્યારે પ્રથમવખત સમ્યકત્વના લાભકાળે અંતરકરણ કરવાવડે અંતરમાં પ્રવેશેલા અને માટે જ અવસ્થિત અધ્યવસાયવાળા જીવને જે સમ્યક્ત્વાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તે લબ્ધિઓ અનાકાર ઉપયોગમાં Page #256 -------------------------------------------------------------------------- ________________ શરીરદ્વાર (નિ. ૮૨૦) इति, आह च भाष्यकारः ""कैंसरदेसं दड्ढेल्लयं च विज्झाड़ वreat पप्प | इयमिच्छस्स अणुदए उवसमसंमं लहड़ जीवो ॥१॥" अवस्थितपरिणामता चास्य ""जं मिच्छस्साणुदओ ण हाय ते तस परिणामो । जं पुण समुवसंतं ण वड्ढएऽवट्ठितो तेणं ॥२॥ दारं । " 'ओरालिए चउक्कं सम्मसुत विउव्विए भयणत्ति औदारिके शरीरे सामायिकचतुष्कमुभयथाऽप्यस्ति सम्यक्त्वश्रुतयोर्वैक्रियशरीरे भजना - विकल्पना कार्या, एतदुक्तं भवतिसम्यक्त्वश्रुतयोर्वैक्रियशरीरी प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नश्चास्ति, उपरितनसामायिकद्वयस्य तु प्राक्प्रतिपन्न एव, विकुर्वितवैक्रियशरीरश्चरण श्रावकादिः श्रमणो वा, न प्रतिपद्यमानकः, प्रमत्तत्वात्, 10 शेषशरीरविचारो योगद्वारानुसारतोऽनुसरणीय इति गाथार्थः ॥८२०॥ પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ દોષ નથી. તિ ટીળિજાર) ૨૪૫ 5 ભાષ્યકારે પણ કહ્યું છે—જેમ દાવાનલ બળેલા ઉખરદેશને પામીને બૂઝાઈ જાય છે. એ જ પ્રમાણે (ઉખરભૂમિરૂપ અંતરમાં પ્રવેશતા) મિથ્યાત્વનો અનુદય થતાં જીવ ઉપશમ-સમ્યક્ત્વને પામે છે ।।૧।। (વિ.આ.ભા. ૨૭૩૪)” અને આ જીવનો પરિણામ અવસ્થિત છે “કારણ કે 15 મિશ્રીત્વના અનુદયથી તેના પરિણામની હાનિ થતી નથી. તથા (અંતરમાં પ્રવેશેલા તે જીવનું) સત્તાગત મોહનીય કર્મ ઉપશાન્ત થયેલું હોવાથી તેના પરિણામની વૃદ્ધિ પણ થતી નથી તેથી તેના પરિણામ અવસ્થિત હોય છે (ભાવાર્થ એ છે કે– મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેના પરિણામ ઘટતા નથી. તથા અનિવૃત્તિકરણમાં મોહનીયકર્મનો ઉપશમ કરવા માટે દરેક ક્ષણે જીવનો પરિણામ વૃદ્ધિ પામે છે. પરંતુ અંતરમાં પ્રવેશેલા જીવને સત્તાગત મોહનીયકર્મ ઉપશમેલું જ હોવાથી 20 પરિણામની વૃદ્ધિ પણ થતી નથી. વિ.આ.ભા. ૨૭૩૬) ॥૨॥” ઔદારિક શરીરમાં ચારે સામાયિકના પ્રતિપઘમાનક અને પ્રતિપન્ન હોય છે. (પ્રતિપત્રનો નિયમ, પ્રતિપદ્યમાનકની ભજના.) વૈક્રિયશરીરમાં સમ્યક્ત્વ-શ્રુતની ભજના જાણવી, અર્થાત્ સમ્યક્ત્વ-શ્રુત સામાયિકનો વૈક્રિયશરીરી પ્રતિપઘમાનક (સંભવે છે) અને પૂર્વપ્રતિપન્ન હોય જ છે. તથા છેલ્લા બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન જ હોય છે અને તે વૈક્રિયશરીરની વિકુર્વણા કરનાર 25 એવા ચારણશ્રાવક વગેરે અથવા સાધુઓ હોય છે, પ્રતિપઘમાનક હોતા નથી, કારણ કે વૈક્રિય શરીરની રચના કરવી એ પ્રમાદાવસ્થા છે. (પ્રમાદાવસ્થામાં છેલ્લા બે સામાયિક પ્રાપ્ત થાય નહીં.) શેષ શરીરની વિચારણા પૂર્વે કહેવાયેલા યોગદ્વારના અનુસારે જાણવી. ત્રણ દ્વાર પૂર્ણ થયા. II૮૨૦ા ४९. ऊखरदेशं दग्धं च विध्याति वनदवः प्राप्य । इति मिथ्यात्वस्यानुदये औपशमिकसम्यक्त्वं लभते जीवः ॥ १॥ ५०. यन्मिथ्यात्वस्यानुदयो न हीयते तेन तस्य परिणामः । यत्पुनः सदुपशान्तं न 30 वर्धते अवस्थितस्तेन ॥१॥ ★ अत्र चारणशब्देन गगनगामिनीविद्यावान् ग्राह्यः, न तु पारिभाषिकचारणलब्धिमानिति सम्भायते । Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) द्वारत्रयं गतं, साम्प्रतं संस्थानादिद्वारत्रयावयवार्थप्रतिपादनायाह सव्वेसुवि संठाणेसु लहइ एमेव सव्वसंघयणे । उक्कोसजहण्णं वज्जिऊण माणं लहे मणुओ ॥८२१॥ दारं ॥ व्याख्या : संस्थिति: संस्थानम्-आकारविशेषलक्षणं, तच्च षोढा भवति, उक्तं च "समचउरंसे णग्गोहमंडले साइ वामणे खुज्जे । हुंडेऽवि य संठाणे जीवाणं छम्मुणेयव्वा ॥१॥ तुलं वित्थडबहुलं उस्सेहबहुं च मडहकुटुं च । .. બ્રિાયમર્દ સત્યાવિ હૃકે રા” इत्यादि, तत्र सर्वेष्वपि संस्थानेषु 'लभते' प्रतिपद्यते चत्वार्यपि सामायिकानि, ' 10 प्राक्प्रतिपन्नोऽप्यस्तीत्यध्याहारः, 'एमेव सव्वसंघयणे 'त्ति एवमेव सर्वसंहननविषयो विचारो वेदितव्यः, तानि च षट् संहननानि भवन्तीति, उक्तं च "वज्जरिसभणारायं पढमं बितियं च रिसभणारायं । ' णाराय अद्धणारायं कीलिया तहय छेवटुं ॥१॥ અવતરણિકા : હવે સંસ્થાનાદિ ત્રણ વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; 15 ગાથાર્થ : સર્વ સંસ્થાન અને સર્વ સંઘયણમાં (ચારે સામાયિક) પ્રાપ્ત કરે છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય માનને છોડી મનુષ્ય (ચારે સામાયિકને) પ્રાપ્ત કરે છે. ટીકાર્થ : સંસ્થાન એટલે સંસ્થિતિ અર્થાત્ વિશેષ પ્રકારનો આકાર અને તે આકાર છ પ્રકારે છે. કહ્યું છે – સમચતુરગ્ન, ન્યગ્રોધમંડલ, સાદિ, વામન, કુળ્યું અને હુંડક આ છ પ્રકારે જીવોને સંસ્થાન જાણવા યોગ્ય છે. ||૧|| બધા અવયવો પ્રમાણયુક્ત હોય તે તુલ્ય, નાભિથી ઉપરના 20 અંગો પ્રમાણયુક્ત હોય તે વિસ્તારબહુલ, નાભિથી નીચેના અંગો પ્રમાણયુક્ત હોય તે ઉત્સધબહુલ, જેમાં હૃદય, પેટ, પીઠરૂપ કોઇ હીનાધિક પ્રમાણવાળા હોય તે મડભકોઇ, હાથ-પગાદિ નીચેની કાયા જેમાં હીનાધિકપ્રમાણવાળી હોય તે અધસ્તનકાયમડભ, બધા જ અવયવો અપ્રમાણયુક્ત હોય તે હંડક સંસ્થાન //રા તેમાં બધા જ સંસ્થાનોમાં ચારે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે. તથા પૂર્વપ્રતિપન્ન પણ હોય છે જ. 25 આ જ પ્રમાણે સર્વ સંઘયણમાં પણ વિચારી લેવું. તે સંઘયણો છ પ્રકારના છે – કહ્યું છે –“વજઋષભનારાચ એ પ્રથમ સંઘયણ છે. બીજું ઋષભનારાચ, ત્રીજું નારાંચ, ચોથું અર્ધનારાચ, પાંચમું કાલિકા અને છઠ્ઠ છેવટું સંઘયણ li૧ાા” ઋષભ એટલે પટ્ટો, અને વજ એટલે ५१. समचतुरस्त्रं न्यग्रोधमण्डलं सादि वामनं कुब्जम् । हुण्डमपि च संस्थानानि जीवानां षड् ज्ञातव्यानि ॥१॥ तुल्यं विस्तारबहुलमुत्सेधबहुलं च मडभकोष्ठं च । अधस्तनकायमडभं सर्वत्रासंस्थितं 30 हण्डम् ॥२॥ ५२. वज्रर्षभनाराचं प्रथमं द्वितीयं च ऋषभनाराचम् । नारायमर्धनाराचं कीलिका तथैव સેવાર્ત આશા. Page #258 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનાદિદ્વારો (નિ. ૮૨૧) रिभो उ होड़ पट्टो वज्जं पुण कीलिया मुणेयव्वा । उभओमक्कडबंधं णारायं तं वियाणाहि ॥२॥" ૨૪૭ इह चेत्थम्भूतास्थिसञ्चयोपमितः शक्तिविशेषः संहननमुच्यते न त्वस्थिसञ्चय एव, देवानामस्थिरहितानामपि प्रथमसंहननयुक्तत्वात् । 'उक्कोसजहण्णं वज्जिऊण माणं लभे मणुओत्ति उत्कृष्टं जघन्यं च वर्जयित्वा मानं शरीरप्रमाणं लभते - प्रतिपद्यते मनुजः प्रकरणादनुवर्तमानं चतुर्विधमपि सामायिकं, प्राक् प्रतिपन्नोऽपि विद्यत इति गाथार्द्धहृदयम्, अन्यथा नारकादयोऽपि सामान्येन सामायिकद्वयं त्रीणि वा लभन्त एवेति, उक्तं च- "किं जहण्णोगाहणगा पडिवज्जंति उक्कोसोगाहणगा अजहण्णुकोसोगाहण त्ति पुच्छा ?, गोतमा ! णेरइयदेवा ण जहण्णोगाहणगा किंचि पडिवज्जंति, કીલિકા જાણવી, તથા બંને બાજુ મર્કટબંધ જે હોય તેને નારાચ જાણો. ।।૨।। (અહીં વજઋષભનારાચ એટલે જેમાં બંને બાજુ મર્કટબંધ હોય તેની ઉપર પટ્ટો બાંધેલો હોય અને તેની 10 ઉપર ખીલ્લી લગાવેલી હોય તે આકાર વજઋષભનારાચ કહેવાય. આ રીતે સર્વમાં જાણી લેવું.) અહીં આવા આકારે રહેલા હાડકાઓની ઉપમાવાળી એવી શક્તિવિશેષ સંઘયણ તરીકે કહેવાય છે. પરંતુ આ રીતે રહેલા હાડકાઓને સંઘયણ તરીકે જાણવાનું નથી, કારણ કે હાડકાવિનાના એવા પણ દેવો પ્રથમસંઘયણવાળા છે. ઉત્કૃષ્ટ અને જધન્ય શરીર્રપ્રમાણને છોડી (મધ્યમશરીરની ઊંચાઈવાળો) મનુષ્ય, પ્રકરણથી 15 અનુસરતું (મૂળગાથામાં જણાવ્યું નથી કે મનુષ્ય શું પામે છે ? તેથી અહીં સામાયિકનું પ્રકરણ ચાલતું હોવાથી પ્રકરણથી અનુસરતું) ચાર પ્રકારનું સામાયિક પામે છે. (અર્થાત્ આવા મનુષ્યને ચારે પ્રકારના સામાયિકની પ્રાપ્તિનો સંભવ છે.) પૂર્વપ્રતિપત્ર વિદ્યમાન હોય જ છે. આ પ્રમાણે ગાથાના પાછલા અડધા ભાગનો ભાવાર્થ જાણવો. અન્યથા જો અહીં પ્રકરણથી અનુસરતું ચારે પ્રકારનું સામાયિક લેવાનું ન હોય તો નારકાદિ 20 પર્ણ સામાન્યથી અથવા ત્રણ સામાયિક પ્રાપ્ત કરે જ છે. (તેથી શા માટે મૂળગાથામાં “મનુષ્ય પામે છે” એમ મનુષ્યનું જ ગ્રહણ કર્યું ? અર્થાત્ મનુષ્યનું ગ્રહણ કરવાની જરૂર નહોતી પણ સામાન્યથી સર્વજીવને આશ્રયીને વિધાન કર્યું હોત. પરંતુ મનુષ્યનું જ ગ્રહણ કર્યું હોવાથી ચાર પ્રકારના સામાયિકનું જ અહીં ગ્રહણ કરવાનું છે.) કહ્યું છે—“હે પ્રભુ ! શું જઘન્યશરીરની ઊંચાઈવાળા જીવો સામાયિકને પ્રાપ્ત કરે છે, 25 કે ઉત્કૃષ્ટશરીરની ઊંચાઇવાળા જીવો કે મધ્યમશરીરની ઊંચાઈવાળા જીવો સામાયિકને પ્રાપ્ત કરે છે?' હે ગૌતમ ! જઘન્યાવગાહનાવાળા એવા દેવ-નારકો એકપણ સામાયિકને પ્રાપ્ત કરતા ५३. ऋषभस्तु भवति पट्टो वज्रं पुनः कीलिका ज्ञातव्या । उभयतो मर्कटबन्धो नाराचं तत् વિનાનીહિારા ५४. किं जघन्यावगाहना प्रतिपद्यन्ते उत्कृष्टावगाहनका अजघन्योत्कृष्टावगाहना इति पृच्छा ?, 30 गौतम ! नैरयिकदेवा न जघन्यावगाहनाः किञ्चित्प्रतिपद्यन्ते, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સંભાષાંતર (ભાગ-૩) ऍव्वपडिवण्णगा पुण सिया सम्मत्तसुताण, ते चेव अजहण्णुक्कोसोगाहणगा उक्कोसोगाहणगा य सम्मत्तसुते पडिवज्जंति, णो सेसेत्ति । पुव्वपडिवण्णगा दोवि दोण्हं चेव । तिरिएसु पुच्छा ?, गोतमा ! एगेंदिया तिसुवि ओगाहणासु ण किंचि पडिवज्जति, णावि पुवपडिवण्णगा । जहण्णोगाहणगा विगलिंदिया सम्मत्तसुयाणं पुवपडिवण्णगा हवेज्जा ण पडिवज्जमाणगा, अजहण्णुक्कोसोगाहणगा उक्कोसोगाहणगा पुण ण पुव्वपडिवण्णा णावि पडिवज्जमाणगा, सेसतिरिया जहण्णोगाहणगा सम्मत्तसुयाण पुग्धपडिवण्णगा होज्जा णो पडिवज्जमाणगा, अजहन्नुक्कोसोगाहणगा पुण तिण्हं दुहावि संति, उक्कोसोगाहणगा दोण्हं दुहावि मणुएसु पुच्छा ?, गोतमा ! संमुच्छिममणुस्से पडुच्च तिसुवि ओगाहणासु चउण्हपि सामाझ्याणं ण पुव्वपडिवण्णगा नो पडिवज्जमाणगा । નથી. પરંતુ સમ્યકત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે. મધ્યમ અને ઉત્કૃષ્ટાવગાહનાવાળા તે જ નારક–દેવો સમ્યક્ત્વ-શ્રુતના પ્રતિપદ્યમાનક સંભવે છે. પરંતુ શેષ સામાયિકના પ્રતિપદ્યમાનક હોતા નથી. તથા આ બંને દેવ-નારકો સમ્યકત્વ-શ્રતના પૂર્વપ્રતિપન્ન હોય છે. હે પ્રભુ ! તિર્યંચોમાં જઘન્ય–મધ્યમ–ઉત્કૃષ્ટમાંથી કઈ અવગાહનાવાળા જીવો સામાયિકને પામે છે? હે ગૌતમ ! ત્રણે અવગાહનાવાળા એકેન્દ્રિયજીવો કોઈ સામાયિક પામતા નથી કે પર્વપ્રતિપન્ન પણ હોતા નથી. જઘન્યાવગાહનાવાળા વિકસેન્દ્રિયજીવો સમ્યક્ત્વ-ઋતસામાયિકના પૂર્વપ્રતિપન્ન (અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવિક સાસ્વાદનની અપેક્ષાએ) સંભવે છે પરંતુ પ્રતિપદ્યમાનક હોતા નથી. મધ્યમ અને ઉત્કૃષ્ટાવગાહનાવાળા વિકસેન્દ્રિયો પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાનક હોતા નથી. શેષ તિર્યંચોમાં (તિર્યંચ-પંચેન્દ્રિયમાં) જઘન્યાવગાહનાવાળા જીવો સમ્યક્ત્વ-શ્રુતના પૂર્વપ્રતિપન્ન (અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભવિક સાસ્વાદનની અપેક્ષાએ) હોય છે, પ્રતિપદ્યમાનક હોતા નથી. મધ્યમાવગાહનાવાળા જીવો સર્વવિરતિરહિત ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બંને હોય છે. ઉત્કૃષ્ટાવગાહનાવાળા તિર્યચપંચેન્દ્રિયો દેશસર્વવિરતિ સિવાય બે સામાયિકનાં બંને પ્રકારે હોય છે. (ઉત્કૃષ્ટાવગાહના યુગલિકમાં હોય છે, यi देश-सर्वविति नथी.) मनुष्यमा (५९॥ २॥ प्रमा) १२७ ४२वी, हे गौतम ! संभू७िभ ५५. पूर्वप्रतिपन्नकाः पुनः स्युः सम्यक्त्वश्रुतयोः, त एवाजघन्योत्कृष्टावगाहना उत्कृष्टावगाहनाश्च सम्यक्त्वश्रुते प्रतिपद्यन्ते, न शेषे इति । पूर्वप्रतिपन्नका द्वयेऽपि द्वयोरेव । तिर्यक्षु पृच्छा ?, गौतम ! एकेन्द्रियास्तिसृष्वप्यवगाहनासु न किञ्चित् प्रतिपद्यन्ते, नापि पूर्वप्रतिपन्नाः । जघन्यावगाहना विकलेन्द्रियाः सम्यक्त्वश्रुतयोः पूर्वप्रतिपन्ना भवेयुर्न प्रतिपद्यमानाः, अजघन्योत्कृष्टावगाहना उत्कृष्टावगाहना: पुनर्न पूर्वप्रतिपन्ना नापि प्रतिपद्यमानाः, शेषतिर्यञ्चो जघन्यावगाहनाः सम्यक्त्वश्रुतयोः पूर्वप्रतिपन्ना भवेयुर्न प्रतिपद्यमानाः, अजघन्योत्कृष्टावगाहनाः पुनस्त्रयाणां द्विघाऽपि सन्ति, उत्कृष्टावगाहना द्वयोर्द्विधाऽपि । मनुजेषु पृच्छा ?, गौतम ! संमूर्छनजमनुष्यान् प्रतीत्य तिसृष्वप्यवगाहनासु चतुर्णामपि सामायिकादीनां न पूर्वप्रतिपन्ना न प्रतिपद्यमानाः । Page #260 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાદ્વાર (નિ. ૮૨૨) હ ૨૪૯ गब्भवकंतिय जहण्णोगाहणमणूसा सम्मत्तसुयाण पुव्वपडिवण्णगा होज्जा णो पडिवज्जमाणगा, अजहण्णुक्कोसोगाहणगा पुण चउण्हवि दुधावि संति, उक्कोसोगाहणगा पुण दुण्हं दुधावी' त्यादि, अलं प्रसङ्गेन ॥ गतं द्वारत्रयम्, अधुना लेश्याद्वारावयवार्थमभिधित्सुराह सम्मत्तसुयं सव्वासु लहइ सुद्धासु तीसु य चरित्तं । पुव्वपडिवण्णगो पुण अण्णयरीए उ लेसाए ॥८२२॥ . व्याख्या : सम्यक्त्वं च श्रुतं चेति एकवद्भावस्तत् सम्यक्त्वश्रुतं 'सर्वासु' कृष्णादिलेश्यासु 'लभते' प्रतिपद्यते, 'शुद्धासु' तेजोलेश्याद्यासु तिसृष्वेव, चशब्दस्यावधारणार्थत्वात्, ‘चारित्रं' विरतिलक्षणं, लभत इति वर्तते, एवं प्रतिपद्यमानकमधिकृत्य लेश्याद्वारं निरूपितम्, अधुना प्राक्प्रतिपन्नमधिकृत्याऽऽह-'पुव्वपडिवण्णओ पुण अण्णतरीए उलेसाए' पूर्वप्रतिपन्नकः पुनरन्यतरस्यां 10 तु लेश्यायां-कृष्णाद्यभिधानायां भवति । आह-मतिश्रुतज्ञानलाभचिन्तायां शुद्धासु तिसृषु મનુષ્યોને આશ્રયી ત્રણે અવગાહનામાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાનક હોતા નથી. જઘન્યાવગાહનાવાળા એવા ગર્ભજમનુષ્યો સમ્યક્ત્વ–શ્રુતના પૂર્વપ્રતિપન્ન હોય છે, પરંતુ પ્રતિપદ્યમાનક હોતા નથી: મધ્યમ અવગાહનાવાળા મનુષ્યો ચારે સામાયિકના બંને પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટાવગાહનાવાળા મનુષ્યો સમ્યક્ત્વ શ્રતના બંને પ્રકારે હોય છે. પ્રાસંગિક 15 વાતોથી સર્યું. (અર્થાત્ પ્રાસંગિક વાત અહીં પૂર્ણ થાય છે.) li૮૨ ૧/ અવતરણિકા : ત્રણ દ્વારા કહ્યા. હવે લશ્યાધારના અવયવાર્થને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે કે ગાથાર્થઃ સર્વ લેશ્યાઓમાં સમ્યકત્વ-શ્રુતની પ્રાપ્તિ છે અને શુદ્ધ એવી (અંતિમ) ત્રણ લેશ્યામાં ચારિત્રની પ્રાપ્તિ છે. કૃષ્ણાદિ કોઈપણ લેક્ષામાં પૂર્વપ્રતિપન્ન હોય છે. 20 ટીકાર્થ : સમ્યકત્વ અને શ્રત આ બે શબ્દોનો દ્વન્દ થવા છતાં એકવભાવથી એકવચન જાણવું. તે સમ્યકત્વ-શ્રુતસામાયિક કૃષ્ણાદિ છએ લેશ્યાઓમાં પ્રાપ્ત થાય છે. જયારે વિરતિરૂપ ચારિત્ર તેજોવેશ્યાદિ ત્રણ શુદ્ધ વેશ્યાઓમાં જ પ્રાપ્ત થાય છે. “શુદ્ધાતુ તી” અહીં “વ" શબ્દ એવકાર અર્થવાળો હોવાથી શુદ્ધ ત્રણ વેશ્યાઓમાં “જ” એ પ્રમાણે અર્થ જાણવો. આ પ્રમાણે પ્રતિપદ્યમાનકને આશ્રયી લેશ્યાદ્વાર કહ્યું. હવે પૂર્વપ્રતિપન્નને આશ્રયી કહે છે– કૃષ્ણાદિ કોઈપણ 25 લેશ્યામાં પૂર્વ પ્રતિપન્ન હોય છે. શંકા : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કઈ લેગ્યામાં પ્રાપ્ત થાય ? એની વિચારણા વખતે તમે “શુદ્ધ-ત્રણ લેગ્યામાં વર્તતો જીવ મતિ-શ્રુતને પામનારો હોય છે” એમ પૂર્વે કહ્યું હતું અને .. ५६. गर्भव्युत्क्रान्तिकजघन्यावगाहनमनुष्याः सम्यक्त्वश्रुतयोः पूर्वप्रतिपन्ना भवेयुर्न प्रतिपद्यमानाः, अजघन्योत्कृष्टावगाहनाः पुनश्चतुर्णामपि द्विधाऽपि सन्ति, उत्कृष्टावगाहनाः पुनर्द्वयोर्द्विधाऽपि । 30 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ની આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) प्रतिपद्यमानक उक्तः कथमिदानी सर्वास्वभिधीयमानः सम्यक्त्वश्रुतप्रतिपत्ता न विरुध्यत इति ?, उच्यते, तत्र कृष्णादिद्र व्यसाचिव्यजनिताऽऽत्मपरिणामरूपां भावलेश्यामाश्रित्यासावुक्तः, इह અત્યારે “છએ લેગ્યામાં સમ્યક્ત્વ-શ્રુતને પ્રાપ્ત કરનારા હોય” એમ કહો છો- આ તો પરસ્પર વિરોધી નહીં થાય ? સમાધાનઃ પૂર્વે અમે જે કહ્યું હતું તે કૃષ્ણાદિ દ્રવ્યોના સહાયથી ઉત્પન્ન થતાં આત્મપરિણામરૂપ, ભાવલેશ્યાને આશ્રયી પ્રતિપદ્યમાનક કહ્યો હતો. જ્યારે અહીં તો અવસ્થિત એવા કૃષ્ણાદિદ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યાને જ આશ્રયી કહ્યો છે. માટે કોઈ વિરોધ નથી. (અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે– મનુષ્યોને ભાવલેશ્યા અને દ્રવ્યલેશ્યા બંને અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્વે બદલાયા કરે છે. તેથી મનુષ્યોને દ્રવ્યથી અને ભાવથી જ્યારે વિશુદ્ધ વેશ્યાત્રિકનો ઉદય થાય ત્યારે જ સમ્યક્ત્વાદિની 10 પ્રાપ્તિ થાય છે. દેવ-નારકોને પણ ભાવથી વિશુદ્ધ વેશ્યાઓના ઉદયમાં જ સમ્યકત્વાદિ પ્રાપ્ત થાય. છે. છતાં દ્રવ્યથી છ લેવાઓના ઉદયમાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ છે. આ છએ વેશ્યાઓ દેવ-નારકોને અવસ્થિત હોય છે અર્થાત્ મૃત્યુ સુધી બદલાતી નથી. આ અવસ્થિત કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાઓને આશ્રયી અહીં પ્રતિપદ્યમાનક કહ્યો છે માટે કોઈ વિરોધ નથી. કોઈને અહીં પ્રશ્ન થાય કે – ભાવલેશ્યા દ્રવ્યલેશ્યાની સહાયથી ઉત્પન્ન થાય છે. તેથી સાતમીનારકના જીવોને જો સદા માટે કૃષ્ણાદિ 15 દ્રવ્યલેશ્યા અવસ્થિત હોય, બદલાતી ન હોય તો આ કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાથી વિશુદ્ધલેશ્યા કેવી રીતે ઉત્પન્ન થાય ? કે જેનાથી સાતમી નારકના જીવોને પણ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઈ શકે ? તેનો જવાબ છે કે નારકાદિ જીવો નદીધોલપાષાણન્યાયથી કોઈક શુભોદય થતાં કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાનો ઉદય હોવા છતાં ગુફલાદિ અન્યતર વિશુદ્ધલશ્યાના દ્રવ્યોને ખેંચે છે અને આ દ્રવ્યોને કારણે નારકાદિને પણ શુકૂલલેશ્યાદિ ભાવલેશ્યા ઉત્પન્ન થાય છે. આવા સમયે નારકાદિને જે 20 કૃષ્ણાદિદ્રવ્યલેશ્યાઓ છે તે દ્રવ્યલેશ્યા શુક્લાદિ અન્યતર વિશુદ્ધલેશ્યાઓના દ્રવ્યોને પામીને સર્વથા પોતાનું સ્વરૂપ છોડીને શુફલાદિ અન્યતર વિશુદ્ધલેશ્યાઓના દ્રવ્યોરૂપ પરિણામ પામતી નથી, પરંતુ તે દ્રવ્યલેશ્યા સુફલાદિવિશુદ્ધ લેશ્યાઓના દ્રવ્યોનો જે આકાર છે તે આકારમાત્રને અથવા તે દ્રવ્યોના પ્રતિબિંબમાત્રને ધારણ કરે છે. જેમ કે, દૂર રહેલ જપાકુસુમનો રક્તપ્રભારૂપ આકારમાત્ર જ દર્પણમાં સંક્રમિત થાય છે અને તે જ જપાકુસુમ જ્યારે અત્યંત નજીક લાવવામાં આવે ત્યારે તેનું સ્પષ્ટ 25 પ્રતિબિંબ દર્પણમાં પડે છે. જેમ અહીં દર્પણ પોતાના સ્વરૂપને છોડી જપાકુસુમરૂપ બની જતો નથી. તેમ અહીં પણ જીવન શુભાધ્યવસાયથી ખેચાયેલા શુક્લાદિદ્રવ્યલેશ્યાના પુદ્ગલો જયારે મંદરસવાળા હોય ત્યારે કૃષ્ણલેશ્યા તેના આકારમાત્રને જ ગ્રહણ કરે છે. વળી જ્યારે તે પુદ્ગલો તીવરસવાળા થાય ત્યારે કૃષ્ણલેશ્યા તેના પ્રતિબિંબને ધારણ કરે છે, અર્થાત્ સુફલાદિ દ્રવ્યલેશ્યાની જે ફળ આપવાની શક્તિ છે તે શક્તિને કૃષ્ણલેશ્યા ધારણ કરે છે. પરંતુ કૃષ્ણલેશ્યા સર્વથા પોતાનું 30 સ્વરૂપ છોડીને શુફલાદિ રૂપ બનતી નથી અને તે શક્તિના પ્રભાવે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય છે. અહીં કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યા સુફલાદિલેશ્યાના પુદ્ગલોને પામી તેના આકારાદિને ગ્રહણ કરે છે Page #262 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાદ્વાર (નિ, ૮૨૨) ૨૫૧ त्ववस्थितकृष्णादिद्रव्यरूपां द्रव्यलेश्यामेव इत्यतो न विरोधः, उक्तं च-"" से णूणं भंते ! किण्हलेसा णीललेस्सं पप्प णो तारूवत्ताए णो तावण्णत्ताए णो तागंधत्ताए णो तारसत्ताए णो ताफासत्ताए भुज्जो भुज्जो परिणमति ?, हंता गोतमा ! किण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए जाव परिणमति, सेकेणणं भंते ! एवं वुच्चति - किण्हलेस्सा णीललेस्सं पप्य जाव णो परिणमइ ?, गोतमा ! आगारभावमायाए वा से सिया पलिभागमायाए वा से सिया, किण्हलेस्सा णं सा णो खलु णीललेसा, 5 तत्थ गता उसक्कति वा अहिसक्कड़ वा, से तेणट्टेणं गोतमा ! एवं वुच्चति - किण्हलेस्सा णीललेस्सं पप्प जाव णो परिणमति, अयमस्यार्थः - ' आगार' इत्यादि, आकार एव भाव आकारभाव:, आकारभाव एव आकारभावमात्रं, मात्रशब्दः खल्वाकारभावव्यतिरिक्तप्रतिबिम्बादिधर्मान्तरप्रतिषेधवाचकः, એવું જે કહ્યું તેનો સાક્ષીપાઠ હવે ટીકાકાર બતાવે છે) કહ્યું છે કે – હે પ્રભુ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને (તેના દ્રવ્યોને) પામીને શું નીલરૂપે, નીલવર્ણે, 10 નીલગંધે, નીલરસે, નીલસ્પર્શે વારંવાર પરિણમતિ નથી ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને નીલરૂપથી લઈ નીલસ્પર્શે પરિણમતિ નથી, હે પ્રભુ ! કયા હેતુથી (જેન અર્થેન = કયા હેતુથી) આપ આ પ્રમાણે કહો છો કે —કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને... પરિણમતિ નથી ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાના આકારભાવમાત્રને અથવા તેના પ્રતિબિંબમાત્રને ધારણ કરે છે. પરંતુ કૃષ્ણલેશ્યા (સર્વથા) નીલલેશ્યા બનતી નથી. ત્યાં રહેલી છતી ઉપરની લેશ્યાના 15 આકારાદિને પામે છે. અથવા નીચેની લેશ્યાના આકારાદિને પામે છે. (અહીં ‘‘અહિસરફ વા’ પાઠ છે જેનો અર્થ છે કે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહેલી છતી નીચેની લેશ્યાના આકારાદિને પામે છે. પરંતુ આ પાઠ અહીં અશુદ્ધ લાગે છે કારણ કે કૃષ્ણલેશ્યા સૌ પ્રથમ લેશ્યા હોવાથી તેની નીચે કોઈ લેશ્મા છે જ નહીં કે જેના આકારાદિને પામે. આ પાઠ અહીં લહીયાઓની ભૂલ કે અન્ય કોઈ કારણે આવ્યો હોઈ શકે.) આ કારણથી હે ગૌતમ ! 20 હું કહું છું કે– કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને પરિણમતિ નથી. = અહીં ‘‘આIRમાવ... વગેરેનો અર્થ આ પ્રમાણે છે કે – આકારરૂપ જે ભાવ તે આકારભાવ, આકારભાવ જ આકારભાવમાત્ર (આ રીતે સમાસ જાણવો.) અહીં માત્રશબ્દ આકારભાવ સિવાયના પ્રતિબિંબાદિ અન્ય ધર્મોનો પ્રતિષેધ જણાવનાર છે. તેથી કૃષ્ણલેશ્યા આકારભાવમાત્રથી જ ५७. अथ नूनं भदन्त ? कृष्णलेश्या नीललेयां प्राप्य तद्रूपतया नो तद्वर्णतया न तदन्तया 25 न तद्रसतया न तत्स्पर्शतया भूयो भूयः परिणमति १, हन्त गौतम ! कृष्णलेश्या नीललेश्यां प्राप्य न तूखतया यावत्परिणमति, अथ केनार्थेन भदन्त ! एवमुच्यते- कृष्पालेश्या नीललेश्यां प्राप्य यावन्न परिणमति ?, गौतम ! आकारभावमात्रेण वा तस्याः स्यात् प्रतिभागमात्रेण वा तस्याः स्यात्, कृष्णलेश्या सा, न खलु नीललेश्या सा, तत्र गता अवष्वष्कति चा अभिष्वष्कति वा, तत् तेनार्थेन गौतम ! एवमुच्यतेकृष्णलेश्या नीललेश्यां प्राप्य यावत्र परिणमति । 30 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨પર આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अतस्तेनाकारभावमात्रेणैवासौ नीललेश्या स्यात्, न तु तत्स्वरूपापत्तितः, तथा प्रतिरूपो भाग: प्रतिभागः, प्रतिबिम्बमित्यर्थः, प्रतिभाग एव प्रतिभागमात्रं, मात्रशब्दो वास्तवपरिणामप्रतिषेधवाचकः, अतस्तेन प्रतिभागमात्रेणैव असौ नीललेश्या स्यात्, न तु तत्स्वरूपत एवेत्यर्थः, स्फटिक वदुपधानवशादुपधानरूप इति दृष्टान्तः ततश्च स्वरूपेण कृष्णलेश्यैवासौ न नीललेश्या, किं तर्हि ?, 5 तत्र गतोत्सर्पति, किमुक्तं भवति ?-तत्रस्थैव-स्वरूपस्थैव नीललेश्यादि लेश्यान्तरं प्राप्योत्सर्पते इत्याकारभावं प्रतिबिम्बभागं वा नीललेश्यासम्बन्धिनमासादयतीत्यर्थः "एवं नीललेसा काउलेसं पप्प जावणीललेसा णं सा णो खलु काउलेसा, तत्थ गता उस्सक्कड़ वा ओसक्कड़ वा"अयं भावार्थ:-तत्र गतोत्सर्पति, किमुक्तं भवति?-तत्रस्थैव स्वरूपस्थैवोत्सर्पति, आकारभावं प्रतिबिम्बभागं वा कापोतलेश्यासम्बन्धिनमासादयति, तथाऽपसर्पति वा-नीललेश्यैव कृष्णलेश्यां प्राप्य, भावार्थस्तु 10 पूर्ववत्, “एवं काउलेसा तेउलेसं पप्प, तेउलेसा पम्हलेसं पप्प, पम्हलेसा, सुक्कलेसं पप्प, एवं सुक्कलेसा નીલલેશ્યરૂપ થાય છે, પણ નીલલેશ્યાના સ્વરૂપને પામતી નથી. તથા પ્રતિરૂપ (તેના જેવો) જે ભાગ તે પ્રતિભાગ અર્થાત્ પ્રતિબિંબ, અને તે પ્રતિભાગ પોતે જ પ્રતિભાગમાત્ર કહેવાય છે. અહીં માત્રશબ્દ વાસ્તવિક પરિણામના પ્રતિષેધને જણાવનાર છે. તેથી કૃષ્ણલેશ્યા પ્રતિભાગમાત્રથી જ નીલલેશ્યરૂપે પરિણમે છે. પરંતુ નીલલેશ્યાના સ્વરૂપને સ્વીકારતી નથી. દૃષ્ટાન્ત તરીકે – 15 જેમ સ્ફટિક ઉપાધિના વશથી (ફટિકની પાછળ રહેલ વસ્તુના કારણે) ઉપાધિરૂપ બને છે (અર્થાત્ પાછળ રહેલ લાલવસ્ત્રના કારણે સ્ફટિક પણ લાલ બને છે. સ્વરૂપથી તો સ્ફટિક સફેદ જ હોય. છે.) એ જ રીતે સ્વરૂપથી તો આ કૃષ્ણલેશ્યા જ હોય છે, નીલલેશ્યા હોતી નથી. તે કૃષ્ણલેશ્યા ત્યાં રહેલી છતી આગળ વધે છે અર્થાત્ તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં જ રહેલી છતી નીલલેશ્યાદિ અન્ય લેશ્યાને પામીને નીકલેશ્યા વિગેરેના આકારભાવને અથવા પ્રતિબિંબને પામે છે. 20 આ જ પ્રમાણે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને......તે નીલલેશ્યા જ છે પરંતુ કાપોતલેશ્યા નથી. (અહીં સુધીનો પાઠ ઉપર પ્રમાણે જાણી લેવો.) ત્યાં રહેલી છતી આગળ વધે છે અથવા પાછળ આવે છે. અહીં આગળ વધે છે એટલે પોતાના સ્વરૂપમાં રહેલી એવી નલલેશ્યા કાપોતલેશ્યાના આકારને અથવા પ્રતિબિંબને પામે છે. તથા “પાછળ આવે છે” એટલે નીલલેશ્યા જ પોતાના સ્વરૂપમાં રહેલી છતી કૃષ્ણલેશ્યાને પામીને કૃષ્ણલેશ્યાના આકારને અથવા પ્રતિબિંબને 25 પામે છે. આ જ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પામીને .... તેજલેશ્યા પાલેશ્યાને પામીને....પદ્મવેશ્યા સુફલલેશ્યાને પામીને તથા આ જ પ્રમાણે શુકૂલલેશ્યા પાલેશ્યાને પામીને.....સર્વત્ર ભાવાર્થ પૂર્વની જેમ જાણવો. ५८. एवं नीललेश्या कापोतलेश्यां प्राप्य यावन्नीललेश्यां सा न खलु कापोतलेश्या, तत्र गतोत्सर्पति 30 वा अपसर्पति वा । ५९. एवं कापोतलेश्या तेजोलेश्यां प्राप्य, तेजोलेश्या पद्मलेश्यां प्राप्य, पद्मलेश्या शक्ललेश्यां प्राप्य, एवं शुक्ललेश्या Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિણામદ્વાર (નિ. ૮૨૩) ૨૫૩ पम्हलेसं पप्प'भावार्थस्तु पूर्ववत्, एवं किण्हलेसा नीललेसं पप्प, किण्हलेसा काउलेसं पप्प, किण्हलेसा तेउलेसं पप्प, एवं जाव सुक्कलेसं पप्य, एवमेगेगा सव्वाहि चारिज्जति', ततश्च सम्यक्त्वश्रुतं सर्वास्वस्थितकृष्णादिद्रव्यलेश्यासु लभते नारकादिरपि, शुद्धासु तेजोलेश्याद्यासु तत्तद्रव्यसाचिव्यसञ्जातात्मपरिणामलक्षणासु तिसृषु च चारित्रं, शेषं पूर्ववदिति गाथार्थः ॥८२२॥ द्वारं ॥ साम्प्रतं परिणामद्वारावयवार्थं प्रतिदर्शयन्नाह वईते परिणाम पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेवऽवद्वियंमिवि हायंति न किंचि पडिवज्जे ॥८२३॥ व्याख्या : परिणामः-अध्यवसायविशेषः, तत्र शुभशुभतररूपतया वर्द्धमाने परिणामे प्रतिपद्यते स चतुर्णा' सम्यक्त्वादिसामायिकानामन्यतरत्, ‘एमेवऽवडियंमिवित्ति एवमेवावस्थितेऽपि शुभे परिणामे प्रतिपद्यते स चतुर्णामन्यतरदिति, 'हायंति ण किंचि पडिवज्जे' त्ति क्षीयमाणे 10 शुभे परिणामे न किञ्चित् सामायिक प्रतिपद्यते, प्राक्प्रतिपन्नस्तु त्रिष्वपि परिणामेषु भवतीति થાર્થ પટ૨રા તારમ્ | ____ अधुना वेदनासमुद्घातकर्मद्वारद्वयव्याचिख्यासयाऽऽह આ જ પ્રમાણે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને, કૃષ્ણલેશ્યા કાપોતલેશ્યાને પામીને, કૃષ્ણલેશ્યા તેજલેશ્યાને પામીને, વગેરેથી લઇ શુક્લલશ્યાને પામીને...(ભાવાર્થ પૂર્વ પ્રમાણે), આ પ્રમાણે 15 દરેક વેશ્યાને દરેક વેશ્યાઓ સાથે ઘટાવવી. તેથી સર્વ અવસ્થિત કૃષ્ણાદિલેશ્યાઓમાં નારકાદિ પણ સમ્યક્ત અને શ્રુતસામાયિક પામે છે, અને તે તે દ્રવ્યોના સહાયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામરૂપ શુદ્ધ તેજોવેશ્યા વગેરે ત્રણમાં ચારિત્રની પ્રાપ્તિ થાય છે. શેષ ગાથાનો અર્થ પૂર્વે કહ્યો તેમ જાણવો. I૮૨રો અવતરણિકા : હવે પરિણામદ્વારના અવયવાર્થને દેખાડતા કહે છે • ગાથાર્થ : વધતા પરિણામોમાં તે જીવ ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. એ જ પ્રમાણે અવસ્થિત શુભપરિણામમાં પણ જાણવું, પડતા પરિણામોમાં જીવ કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. ટીકાર્થ : પરિણામ એટલે એક પ્રકારનો અધ્યવસાય. તે પરિણામ શુભ, શુભતરરૂપે જયારે વધતો હોય ત્યારે તે જીવ સમ્યકત્વાદિ ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. એ જ પ્રમાણે 25 જયારે શુભપરિણામ સ્થિર હોય ત્યારે પણ તે જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે છે. શુભ પરિણામ જયારે ઘટતો હોય ત્યારે તે જીવ કોઈપણ સામાયિકને પામતો નથી. આ ત્રણે પ્રકારના પરિણામોમાં પૂર્વપ્રતિપન્ન હોય છે. ll૮૨૩ અવતરણિકા : હવે વેદના અને સમુદ્ધાતકર્મરૂપ બંને ધારોનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે, ६०. पद्मलेश्यां प्राप्य । एवं कृष्णालेश्या नीललेश्यां प्राप्य कृष्णलेश्या कापोतलेश्यां प्राप्य कृष्णलेश्या तेजोलेश्यां प्राप्य, एवं यावत् शुक्ललेश्यां प्राप्य, एवमेकैका सर्वाभिश्चार्यते । 20 _ 30 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) दुविहाएँ वेयणाए पडिवज्जइ सो चउण्हमण्णयरं । असमोहओऽवि एमेव पुव्वपडिवण्णए भयणा ॥८२४॥ व्याख्या : द्विविधायां वेदनायां-सातासातरूपायां सत्यां प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, प्राक्प्रतिपन्नश्च भवति, असमोहतोऽवि एमेव त्ति असमवहतोऽप्येवमेव प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, 5 प्राक्प्रतिपन्नश्च भवति, समवहतस्तु केवलिसमुद्घातादिना सप्तविधे न प्रतिपद्यते, किन्तु 'पुव्वपडिवण्णए भयण' त्ति पूर्वप्रतिपन्नके समवहते विचारयितुमारब्धे भजना सेवना समर्थना कार्या, पूर्वप्रतिपन्नो भवतीत्यर्थः, सप्तविधत्वं पुनः समुद्घातस्य यथोक्तम् _ "वलि कसायमरणे वेदण वेउवि तेय आहारे । સંવિદ મુકાતો પત્તો વરરાહિં ” 10 इह च पूर्वप्रतिपन्नके भजना, समवहतो हि सामायिकद्वयस्य त्रयस्य वा पूर्वप्रतिपत्रको भावनीय इति गाथार्थः ॥८२४॥ गतं द्वारद्वयं, निर्वेष्टन[उद्वर्तना]द्वार[द्वय]प्रतिपादनायाह - ગાથાર્થ : બંને પ્રકારની વેદનામાં અને સમુદ્યાતવિનાની અવસ્થામાં જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. પૂર્વપ્રતિપન્નમાં ભજના જાણવી. 15 ટીકાર્થ: સાતા-અસાતારૂપ બંને પ્રકારની વેદનામાં જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય જ છે. સમુદ્દાત નહીં પામેલ જીવ પણ આ જ પ્રમાણે ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્તકરનાર હોય છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય જ છે. કેલીસમુદ્ધાતાદિ સાત પ્રકારના સમુદ્યાતવડે સમુદ્યાત પામેલ જીવ કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. પરંતુ સમુદ્ધાત પામેલ જીવોમાં પૂર્વ પ્રતિપન્નની વિચારણા કરીએ તો ભજના સમર્થન કરવા યોગ્ય છે, અર્થાત 20 તેવા જીવોમાં પૂર્વ પ્રતિપન્ન હોય છે. સમુદ્યાતના સાત પ્રકારો આ પ્રમાણે કહેલા છે.–“કેવલી, કષાય, મરણ, વેદના, વૈક્રિય, તૈજસ અને આહારક-આમ વીતરાગોએ સાત પ્રકારનો સમુદ્દાત કહ્યો છે /૧/l” અહીં પૂર્વપ્રતિપન્નકમાં ભજના જાણવી. (એટલે કે સમર્થના કરવી, તે આ પ્રમાણે)–સમુદ્રઘાત પામેલ જીવ બે અથવા ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન (નિયમથી) હોય છે. (અર્થાત્ કેવલીસમુદ્ધાતમાં જીવ સમ્યક્ત્વ 25 અને ચારિત્રરૂપ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, શેષ સમુદ્ધાતમાં સમ્યક્ત્વ–અને શ્રુતસામાયિકનો અથવા સમ્યકત્વ-શ્રુત અને દેશવિરતિસામાયિકનો અથવા સમ્યક્ત્વ-શ્રુત અને સર્વવિરતિસામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. આ રીતે સમર્થના=વિકલ્પ કરવો.) આ બે દ્વાર પૂર્ણ થયા. ll૮૨૪ll અવતરણિકા હવે નિર્જરા (અને ઉદ્વર્તના આ બે) દ્વારોનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? ६१. केवली कषायो मरणं वेदना वैक्रियं तैजस आहारकः । सप्तविधः समुद्घातः प्रज्ञप्तो वीतरागैः 30 ૬૧ વા III Page #266 -------------------------------------------------------------------------- ________________ નિર્વેષ્ટનાદિદ્વારો (નિ. ૮૨૫) दव्वेण य भावेण य निव्विडुंतो चउण्हमण्णयरं । नए अणुव्वट्टे दुगं चउकं सिया उ उव्वट्टे ॥८२५ ॥ व्याख्या : द्रव्यतो भावतश्च निर्वेष्टयन् चतुर्णामन्यतरत् प्रतिपद्यते प्राक्प्रतिपन्नश्चास्ति, द्रव्यनिर्वेष्टनं कर्मप्रदेशविसङ्घातरूपं भावनिर्वेष्टनं क्रोधादिहानिलक्षणं, तत्र सर्वमपि कर्म निर्वेष्टयंश्चतुष्टयं लभते, विशेषतस्तदावरणं ज्ञानावरणं निर्वेष्टयन् श्रुतसामायिकमाप्नोति मोहनीयं तु शेषत्रयमिति, 5 संवेष्टयंस्त्वनन्तानुबन्ध्यादीन् न प्रतिपद्यते, शेषकर्म त्वङ्गीकृत्योभयथाऽप्यस्ति । द्वारम् । उद्वर्तनाद्वारमधुनानरकेषु - अधिकरणभूतेष्वनुद्वर्तयन्, तत्रस्थ एवेत्यर्थः, नरकाद्वेति पाठान्तरं, 'दुगं ति आद्यं सामायिकद्विकं प्रतिपद्यते, तदेव चाधिकृत्य पूर्वप्रतिपन्नो भवति, उद्वृत्तस्तु 'स्यात्' कदाचित् चतुष्कं प्रतिपद्यते कदाचित् त्रिकं, पूर्वप्रतिपन्नोऽप्यस्त्येवेति गाथार्थः ॥८२५ ॥ ૨૫૫ ગાથાર્થ : દ્રવ્ય અને ભાવથી નિર્જરા કરતો જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. 10 નરકમાં રહેલો જીવ બે સામાયિકને અને નરકમાંથી નીકળેલો જીવ ચાર સામાયિકને પ્રાપ્ત કરી શકે છે. 15 ટીકાર્થ : દ્રવ્યથી અને ભાવથી નિર્જરા કરતો જીવ ચારમાંથી કોઈપણ એકાદિ સામાયિકને પ્રાપ્ત કરી શકે છે અને પૂર્વપ્રત્તિપન્ન હોય જ છે. કર્મપ્રદેશોનો નાશ કરવો એ દ્રવ્યથી નિર્જરા અને ક્રોધાદિકષાયોની હાનિ એ ભાવનિર્જરા જાણવી. તેમાં આઠે કર્મોની નિર્જરા કરતો જીવ ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે. વિશેષથી તે તે સામાયિકના આવરણની અર્થાત્ જ્ઞાનાવરણની નિર્જરા કરતો શ્રુતસામાયિકને પામે છે. તથા મોહનીયની નિર્જરા કરતો શેષ ત્રણ સામાયિકને પામે છે. અનંતાનુબંધી વગેરે કર્મોને બાંધતો જીવ એકપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. જ્યારે મોહનીય અને જ્ઞાનાવરણીય સિવાયના શેષકર્મોને બાંધતો જીવ પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપક્ષ એમ બંને પ્રકારે હોય છે.. હવે ઉર્તનાદ્વારને કહે છે – અધિકરણભૂત એવા નરકમાંથી નહીં નીકળતો અર્થાત્ તેમાં જ રહેલો, અથવા મૂળગાથામાં “નરજ્જુ’”ની જગ્યાએ નરયાઓ નરકમાંથી” એ પ્રમાણે પાઠાન્તર છે. તેથી નરકમાંથી નહીં નીકળતો જીવ પ્રથમ બે સામાયિકને પ્રાપ્ત કરનાર સંભવે છે અને તે પ્રથમ બે સામાયિકને આશ્રયી પૂર્વપ્રતિપન્ન હોય છે. (ટૂંકમાં નરકમાં રહેલાં જીવોમાં પ્રથમ બે સામાયિકનો પ્રતિપદ્મમાનક સંભવે છે અને પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય છે.) નરકમાંથી નીકળતો જીવ ક્યારેક (અર્થાત્ મનુષ્યમાં આવે તો) ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે ક્યારેક (અર્થાત્ તિર્યંચમાં આવે તો) ત્રણ સામાયિકને પ્રાપ્ત કરનાર હોય છે. પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. (પ્રથમ પાંચ નરકમાંથી આવેલા સર્વવિરતિ પામી શકે છે, છઠ્ઠી નરકમાંથી આવેલા દેવરિત પામી શકે અને સાતમી નરકમાંથી આવેલા સમ્યક્ત્વ પામી શકે રૂતિ તો પ્રજાશે.) ૧૮૨૫॥ 20 25 30 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तिरिएसु अणुव्वढे तिगं चउक्कं सिया उ उव्वट्टे । मणुएसु अणुव्वट्टे चउरो ति दुगं तु उव्वट्टे ॥८२६॥ :व्याख्या : 'तिर्यक्षु' गर्भव्युत्क्रान्तिकेषु संज्ञिष्वनुद्वत्तः सन् 'बिकम्' आद्यं सामायिकत्रयमधिकृत्य प्रतिपत्ता प्राक्प्रतिपन्नश्च भवतीत्यध्याहारः, 'चउक्कं सिया उ उव्वट्टे' उद्वृत्तस्तु मनुष्यादिष्वायातः 'स्यात्' कदाचिच्चतुष्टयं स्यात् त्रिकं स्यात् द्विकमधिकृत्योभयथाऽपि भवतीति, 'मणुएसु अणुव्बट्टे चउरो ति दुगं तु उव्वट्टे' मनुष्येष्वनुद्वत्तः सन् चत्वारि प्रतिपद्यते प्राक्प्रतिपन्नश्च भवति, त्रीणि द्विकं, तुशब्दो विशेषणे, उद्वत्तस्तिर्यग्नारकामरेष्वायातः त्रीणि द्विकं वाऽधिकृत्योभयथाऽपि भवतीति गाथार्थः ॥८२६॥ देवेसु अणुव्व दुगं चउक्कं सिया उ उव्वट्टे । 10 उव्वट्टमाणओ पुण सव्वोऽवि न किंचि पडिवज्जे ॥८२७॥ व्याख्या : देवेष्वनुद्वत्तः सन् 'द्विकम्' आद्यं सामायिकद्वयमाश्रित्योभयथाऽपि भवतीति क्रिया, 'चउक्त्रं सिया उ उव्वट्टे'त्ति पूर्ववत्, उद्वर्तमानकः पुनरपान्तरालगतौ सर्वोऽप्यमरादिर्न किञ्चित् प्रतिपद्यते, प्राक्प्रतिपन्नस्तु द्वयोर्भवतीति गाथार्थः ॥८२७॥ द्वारम् ॥ आश्रवकरणद्वारप्रतिपादनायाह ગાથાર્થ : તિર્યંચમાં રહેલો ત્રણ સામાયિકને અને નીકળેલો ચાર સામાયિકને પામે છે. મનુષ્યમાં રહેલો ચાર સામાયિકને અને નીકળેલો બે સામાયિકને પામે છે. ટીકાર્ય : સંજ્ઞી ગર્ભજતિર્યંચમાં રહેલો જીવ પ્રથમ ત્રણ સામાયિકને પ્રાપ્ત કરનાર અને પૂર્વપ્રતિપન્ન હોય છે. તેમાંથી નીકળેલો એટલે કે મનુષ્યાદિમાં આવેલો જીવ ક્યારેક (અર્થાત મનુષ્યમાં આવે તો) ચારને, (તિર્યંચમાં આવે તો) ત્રણને (નરકાદિમાં આવે તો) બેને પ્રાપ્તકરનાર 20 હોય છે. આ બધા સામાયિકોને આશ્રયીને વિચારીએ તો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન બંને હોય છે, મનુષ્યમાં રહેલો જીવ ચાર-ત્રણ અથવા બેનો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન બંને હોય છે. “તું” શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે. તે આ પ્રમાણે કે–મનુષ્યમાંથી નીકળેલો અર્થાત તિર્યંચમાં આવેલો જીવ ત્રણ સામાયિકનો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન, તથા નારક-દેવમાં 25 આવેલો જીવ બે સામાયિકનો પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન હોય છે. I૮૨૬ો. ગાથાર્થ ; ગાથાર્થ ટીકાર્ય ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્ય દેવમાં રહેલો જીવ પ્રથમ બે સામાયિકને આશ્રયી બંને પ્રકારે હોય છે. દેવમાંથી નીકળેલો જીવ અર્થાત્ મનુષ્યાદિમાં આવેલો જીવ પૂર્વની જેમ ચારનો પ્રતિપદ્યમાનક જાણવો. દેવાદિ સર્વજીવો તો તે ભવમાંથી નીકળતા હોય ત્યારે અપાન્તરગતિમાં એકપણ સામાયિક પ્રાપ્ત કરતા 30 નથી, પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. |૮૨ા . અવતરણિકા : હવે આશ્રવકરણદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? Page #268 -------------------------------------------------------------------------- ________________ આશ્રવકરણાદિદ્વારો (નિ. ૮૨૮-૮૨૯) ઘર ૨૫૭ णीसवमाणो जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । ..... पुव्वपडिवण्णओ पुण सिय आसवओ व णीसवओ ॥८२८॥ व्याख्या : निश्रावयन् यस्मात् सामायिकं प्रतिपद्यते, तदावरणं कर्म निर्जरयन्नित्यर्थः, शेषकर्म तु बन्धन्नपि जीव-आत्मा प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, पूर्वप्रतिपन्नकः पुनः स्यादाश्रवको बन्धक इत्यर्थः, नि:श्रावको वा, वाशब्दस्य व्यवहितः सम्बन्धः, आह-निर्वेष्टनद्वारादस्य को विशेष 5 इति ?, उच्यते निर्वेष्टनस्य कर्मप्रदेशविसङ्घातरूपत्वात् क्रियाकालो गृहीतः, निःश्रवणस्य तु निर्जरारूपत्वान्निष्ठाकाल इति, अथवा तत्र संवेष्टनवक्तव्यताऽर्थतोऽभिहिताः, इह तु साक्षादिति થાર્થ દ૨૮ દરમ્ अधुनाऽलङ्कारशयनासनस्थानचङ्क्रमणद्वारकदम्बकव्याचिख्यासयाऽऽह - उम्मुक्कमणुम्मुक्के उम्मुंचंते य केसलंकारे । 10 पडिवज्जेज्जऽन्नयरं सयणाईसुंपि एमेव ॥८२९॥ व्याख्या : 'उन्मुक्ते' परित्यक्ते 'अनुन्मुक्ते' अपरित्यक्ते अनुस्वारोऽलाक्षणिकः, उन्मुञ्चश्च केशालङ्कारान्, केशग्रहणं कटककेयूराद्युपलक्षणं, प्रतिपद्येत अन्यतरच्चतुर्णा सयणादीसुपि एमेव'त्ति ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : સામાયિકના આવરણભૂત કર્મની નિર્જરા કરતો અને તે સિવાયના કર્મોને 15 બાંધતો એવો પણ જીવ–આત્મા ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. બંધક અથવા નિર્જરા કરનાર પૂર્વપ્રતિપન્ન હોય છે. “ગાવો વ” અહીં રહેલ વા શબ્દ “જીસવો” શબ્દ પછી જોડવાનો છે. શંકા : પૂર્વે કહેલ નિર્વેષ્ટનદ્વાર અને આ કારમાં ભેદ શું છે ? સમાધાન : નિર્વેષ્ટન એ કર્મપ્રદેશોના છૂટા પડવારૂપ હોવાથી તે દ્વારમાં ક્રિયાકાળ (અર્થાત્ 20 કર્મોને ખરવાની ક્રિયાનો કાળ) ગ્રહણ કર્યો છે. જયારે નિઃશ્રવણ એ ખરી જવારૂપ હોવાથી આના : દ્વારા નિષ્ઠાકાળ (અર્થાત્ કર્મોનું ખરી જવારૂપ નિષ્ઠાકાળ) ગ્રહણ કર્યો છે. અથવા ત્યાં કર્મબંધનની વતવ્યતા અર્થપત્તિથી (અર્થાત્ મૂળસૂત્રમાં નહીં પણ ટીકામાં) કહી હતી. જયારે અહીં તો મૂળસૂત્રમાં સાક્ષાત્ કહી છે. (અર્થાત્ ત્યાં નિર્વેષ્ટનદ્વાર હતું. સંવેદૃન અર્થથી જણાવ્યું. અહીં આશ્રદ્વાર છે, સાક્ષાત્ બંધ જ કહ્યો છે.) l૮૨૮. 25 અવતરણિકા : હવે અલંકાર-શયન-આસન-સ્થિરતા અને ગમન દ્વારોના સમૂહની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે . ગાથાર્થ : કેશ-અલંકારોને છોડી દેનાર, નહીં છોડનાર અને છોડતો આ ત્રણ જીવો ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. શયનાદિમાં પણ આ જ પ્રમાણે જાણવું. ટીકાર્થ : (કેશ-અલંકારોને) છોડી દેનાર, નહીં છોડનાર અને કેશ-અલંકારોને છોડતો જીવ 30 ચારમાંથી અન્યતર સામાયિકને પામે છે. અહીં “કેશ' શબ્દના ઉપલક્ષણથી હાથમાં પહેરવાના Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) शयनादिष्वपि द्वारेषु तिसृष्वप्यवस्थास्वेवमेव योजना कार्या, उन्मुक्तशयनोऽनुन्मुक्तशयनः तथोन्मुञ्चन् चतुर्णामन्यतरत् प्रतिपद्यते प्राक्प्रतिपन्नश्च भवति, एवं शेषयोजना कार्या, इति गाथार्थः ॥८२९॥ કડા, બાજુબંધ વગેરે અલંકારો જાણી લેવા. શયનાદિ ત્રણ અવસ્થાઓમાં પણ આ જ પ્રમાણે સમજી લેવું, અર્થાત્ શયનને છોડી દેનાર, નહીં છોડનાર અને શયનને છોડતો જીવ ચારમાંથી 5 અન્યતર સામાયિકને પામે છે. તથા પૂર્વપ્રતિપન્ન હોય જ છે. આ જ પ્રમાણે શેષ ત્રણ આસનસ્થાન-ગમનદ્વારમાં પણ જાણવું. l૮૨ * ગા. ૮૦૪ થી ૮૨૯ના આધારે કોષ્ટક પ્રતિ. – પ્રતિપદ્યમાનક નિ, – નિયમથી પૂર્વ. – પૂર્વમતિપત્ર ઉ. - ઉત્સર્પિણી 10 ભ. – વિવક્ષિતકાળે હોય કે ન પણ હોય. અ. – અવસર્પિણી મૂળ દ્વાર પેટાદ્વાર સમ્યકત્વ શ્રત દેશવિરતિ સર્વવિરતિ - પ્રતિ. પૂર્વ પ્રતિ. પૂર્વ. ' પ્રતિ. પૂર્વ પ્રતિ. પૂર્વ. (૧) ક્ષેત્ર ઊર્ધ્વલોક ભ.નિ. ભ.નિ. -નિ. – ભ. અધોલોક ભ, નિ. ભ. નિ. ./નિ. ભ. નિ. તિચ્છલોક ભ.નિ. ભ.નિ. ભ. નિ. ભ. નિ. (૨) દિશા ક્ષેત્રદિશા (પૂર્વાદિ મહાદિશાઓ) ભ. નિ, ભ, નિ. , ભ. નિ. વિદિશા તાપક્ષેત્રદિશા + પ્રજ્ઞાપકદિશા ભ, નિ, ભ, નિ. ભ. નિ. નિ, ભ. નિ. (પૂર્વાદિ આઠ). તાપક્ષેત્રદિશા + પ્રજ્ઞાપકદિશા ભ/નિ. ભ, નિ. , –ભ. (ઊર્ધ્વ–અધો) ભાવદિશા (એકેન્દ્રિય) ભાવદિશા (વિકલેન્દ્રિય) -ભ. –ભ. ભાવદિશા (૫, તિર્યંચ) ભ.નિ. ભ.નિ. ભાવદિશા (નારકદેવ) ભ.નિ. ભાવદિશા (અકર્મભૂમિ જ મનુષ્યો) ભ.નિ. ભ. નિ. ભાવદિશા (અત્તરદ્દીપ મનુષ્યો) ભ./નિ. ભ.નિ. ભાવદિશા (કર્મભૂમિજ મનુષ્યો) ભ.નિ. ભ./નિ. ભ.નિ. ભાવદિશા (સમર્થિણમ મનુષ્યો) –– –– 30 * અધોગ્રામની અપેક્ષાએ સમજવું. | | . ભ.નિ / – Page #270 -------------------------------------------------------------------------- ________________ મૂળ દ્વાર " પેટાદ્વાર (૩) કાળ કોષ્ટક ર ૨૫૯ સમ્યકત્વ શ્રુત દેશવિરતિ સર્વવિરતિ પ્રતિ. પૂર્વ પ્રતિ. પૂર્વ પ્રતિ./પૂર્વ. પ્રતિ પૂર્વ ભ./નિ. ભ.નિ. –– –– ભ.નિ. ભ.નિ. - - - - ભ./નિ. ભ./નિ. ઉ.+અ.ભ.નિ. ઉ.+અ.ભા.નિ. ભ./નિ. ભ./નિ. ઉ.+અ.ભ./નિ. ઉ.+અ.ભ.નિ. ભ./નિ. ભ.નિ. અ.ભ./નિ. અ.ભા.નિ. ભ.નિ. ભ./નિ. - - - - –ભ. -ભ. ભ.નિ. ભ.નિ. –- 5 - ભ. < | 10 પહેલો આરો બીજો આરો ત્રીજો આરો ચોથો આરો પાંચમો આરો છઠ્ઠો આરો સંહરણને આશ્રયી છએ આરામાં અવસ્થિત પ્રથમ દિવ-ઉત્તરકુરુમાં) અવસ્થિત બીજો (હરિવર્ષ –રમ્યકક્ષેત્રમાં) અવસ્થિત ત્રીજો હિમવતઐરણ્યવતમાં) અવસ્થિત ચોથો (મહાવિદેહમાં) કાળના લિંગથી રહિત એવા બાહ્ય દ્વીપસમુદ્રોમાં મનુષ્ય તિર્યંચ દેવ ભ.નિ. हैं ی | | ભ.નિ. हैं | ભ./નિ. ભ/નિ. ભ.નિ. ભ./નિ. 15 (૪) ગતિ –– | | | | | 20 નારક (૫) ભવ્ય ભ. નિ. ભ. નિ. ભ.નિ. ભ./નિ. ભ. નિ. ભ. નિ. ભ./નિ. ભ./નિ. ભ.નિ. ભ./નિ. ભ. નિ. ભ./નિ. ભ. નિ. ભ. નિ. ભ.નિ. ભા.નિ. ભ./નિ. ભ.નિ. -- -- ભ.નિ. ભ.નિ. ભ.નિ. ભ. નિ. -- -- -ભ. ભ.નિ. ભ.નિ. ભ./નિ. ભ./નિ. -નિ. –નિ. –– –– -નિ. –/નિ. વ્યવહારનયથી સામાયિકરહિત જીવ સામાયિક સ્વીકારે. નિશ્ચયનયથી સામાયિકસહિત જીવ " " ભવ્ય (વ્યવહાર નય) અભવ્ય (૬) સંજ્ઞી સંજ્ઞી અસંજ્ઞી+મિશ્ર (સિદ્ધ) અસંજ્ઞી (સાસ્વાદન સમ્યક્ત્વ) (૭) ઉચ્છવાસ ઉચ્છવાસક + નિઃશ્વાસક મિશ્રક (અપર્યાપ્તક) મિશ્રક (સિદ્ધ). મિશ્રક (અયોગી કેવલી) (૮) દૃષ્ટિ 25 | | | | હી હું | | 30 | Page #271 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ પ્રતિ. પૂર્વ ભ.નિ. સંવવિરતિ પ્રતિ. પૂર્વ ભ. નિ. - - - –નિ. ભ.નિ. ભ. નિ. -નિ. | | | 10 ભ.નિ. ભ. નિ. ભ. નિ. | (૧૩) સ્થિતિ ] L| - ભ. નિ. | 15 = | | | | | ભ. નિ. ભ. નિ. ૨૬૦ થી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) મૂળ દ્વાર પેટાદ્વાર સમ્યકત્વ મૃત પ્રતિ. પૂર્વ પ્રતિ. પૂર્વ (૯-૧૦)આહારક આહારક + પર્યાપ્તક ભ.નિ. ભ. નિ. + અનાહારક + અપર્યાપ્તક - ભ. – ભ.. 5 પર્યાપ્તક અનાહારક (કેવલી) -નિ. (૧૧) સુખ દ્રવ્ય + ભાવથી જાગતો ભ.નિ. ભ. નિ. દ્રવ્યથી સુતેલો -નિ. –નિ. ભાવથી ” (અજ્ઞાની) -- (૧૨) જન્મ અંડજ + પોતજ ભ./નિ. ભ. નિ. જરાયુજ ભ.નિ. ભ.નિ. ઔપપાતિક ભ.નિ. ભ.નિ. (૧૩) સ્થિતિ ૭ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ -ભ. – ભ. ૮ કર્મની મધ્યમસ્થિતિવાળો જીવ ભ./નિ. ભ.નિ. ૭ કર્મની જધન્યસ્થિતિવાળો જીવ –ભ. – ભ. આયુષ્યની જધન્યસ્થિતિવાળો જીવ –– (૧૪) વેદ ત્રણેય વેદમાં ભ.નિ. ભ. નિ. ક્ષીણવેદી ક્ષપક -નિ. -નિ. (૧૫) સંજ્ઞા ચારેય સંજ્ઞામાં ભ.નિ. : ભ. નિ. 20 (૧૬) કષાય સકષાયી ભ./નિ. ભ.નિ. અકષાયી (છદ્મસ્થવીતરાગી). -નિ. –નિ. (૧૭) આયુ. સંખ્યાતાવર્ષના આયુવાળા જીવો ભ. નિ. ભ.નિ. અસંખ્યાતાવર્ષના આયુવાળાજીવો ભ.નિ. ભ. નિ: (૧૮) જ્ઞાની મતિ-શ્રુતજ્ઞાની (નિશ્ચયમતે) ભ.નિ. ભ. નિ. 25 . અવધિજ્ઞાની (નિશ્ચયમતે) -નિ. –નિ. મન:પર્યવજ્ઞાની (તીર્થકર). " મન:પર્યાવજ્ઞાની (શેષ) -નિ. –નિ. કેવલજ્ઞાની (ભવસ્થ) -નિ. . . -- (૧૯) યોગ સામાન્યથી ત્રણે યોગમાં ભ./નિ. ભ.નિ. દારિક યોગ ત્રયમાં ભ.નિ. ભ.નિ. વૈક્રિય યોગત્રયમાં ભ.નિ. ભ. નિ. આહારક યોગત્રયમાં - ભ. -ભ. તૈજસ-કાશ્મણ (યોગમાં) –ભ. - ભ. માત્ર મનોયોગમાં કે માત્ર વચનયોગમાં કાય અને વચનયોગમાં મિ.નિ. ભ.નિ. * ભાનિ. -- ભ.નિ. . નિ. ભ.,નિ. -નિ. ભ. નિ. ' ભ.નિ. –નિ. ભ. નિ. ભ.નિ. - -નિ. –– – નિ. -- . ભ.નિ., ભ./નિ. ભ.નિ. ભ./નિ. -ભ. –ભ. | | | | | | Page #272 -------------------------------------------------------------------------- ________________ મૂળ દ્વાર પેટાદ્વાર કોષ્ટક દેશવિરતિ પ્રતિ./પૂર્વ. ભ./નિ. , ભ./નિ. –ભ. સમ્યકત્વ શ્રત પ્રતિ. પૂર્વ પ્રતિ.પૂર્વ ભ.નિ. ભ./નિ. ભ.નિ. ભ.નિ. ભ./નિ. ભ.નિ. યોગદ્વારાનુસારે જાણવું જ ૨૬૧ સર્વવિરતિ પ્રતિ./પૂર્વ. ભ./નિ. ભ.નિ. -ભ. (૨૦) ઉપયોગ સાકાર અને અનાકાર બંનેમાં (૨૧) સંસ્થાન ઔદીરિકશરીર વૈિકિય શરીર શેષ શરીર (૨૨ શરીર સર્વસંસ્થાન અને - 5. ભ.નિ. -ભ. ભ.નિ. -- ભ/નિ. -- 10 -- -ભ. | | | –ભ. | ભ.નિ. ભ./નિ. ભ./નિ. ૨૩) સંઘયણ સર્વ સંઘયણમાં ભ.નિ. (૨૪) માન જધન્યાવગાહનાવાળા (દવ-નારકો) –/ભ. ત્રણેય અવગાહનાવાળા (એકેન્દ્રિયો+સમૂ.અનુ.) જઘન્યાવગાહનાવાળા (વિકલે.) –ભ. - જઘન્યાવગાહનાવાળા (ગર્ભજ મનુષ્યો) –ભા. મધ્યમ + ઉત્કૃષ્ટાવગાહનાવાળા (દવ-નારકો) ભ./નિ. મધ્યમાવ.વાળા*જીવો (ગર્ભજ મનુષ્ય) ભ./નિ. મધ્યમ + ઉત્કૃષ્ટાવ.વાળા (વિકલેન્દ્રિયો) જઘન્યાવ.વાળા (તિર્યચપંચે.) -ભ. મધ્યમાવવાળા (તિર્યંચપંચે.) ભ./નિ. ઉત્કૃષ્ટાવ.વાળા (તિર્યંચપંચ.). ભ./નિ. 'ઉત્કૃષ્ટાવ.વાળા (મનુષ્યો) ભ.નિ. (૨૫) લેશ્યા . છ એ લેગ્યામાં દ્રવ્યલેશ્યામાં) ભ.નિ. છેલ્લી ત્રણ લેક્ષામાં (ભાવલેક્ષામાં) ભ.નિ. (૨૬) પરિણામ વર્ધમાન + અવસ્થિતપરિણામમાં ભ.નિ. હીયમાનપરિણામમાં –નિ. (૨૭) વેદના શાતા–અશાતારૂપ વેદનામાં ભ.નિ. (૨૮) સમુદ્ધાત સમુદ્ધાત વિનાના જીવો ભ./નિ. કેવળીસમુઘાત પામેલ જીવ -નિ. શેષસમુદ્દાત પામેલ જીવ –નિ. (૨૯) નિર્જરા સર્વકર્મોની નિર્જરા કરતો ભ./નિ. જ્ઞાનાવરણની નિર્જરા કરતો ભ.નિ. મોહનીયની નિર્જરા કરતો ભ.નિ. -ભ. ભ.નિ. ભ.નિ. ભ.નિ. ભ.નિ. -- 25 ભ./નિ. ભ.નિ. –નિ. ભ./નિ. ભ./નિ. -- -નિ. ભ./નિ. ભ./નિ. ભ./નિ. ભ.નિ. -નિ. ભ./નિ. ભ,/નિ. - – -નિ. ભ./નિ. ભ./નિ. ભ./નિ. ભ.નિ. –નિ. ભ.નિ. ભ./નિ. 30 –/નિ || ભ.નિ. ભ.નિ. ભ./નિ. 35 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) उपोद्घातनिर्युक्तौ द्वितीयद्वारगाथायां क्वेति द्वारं गतम्, अधुना केष्विति द्वारं व्याचिख्यासुराह सव्वगयं सम्मत्तं सुए चरित्ते ण पज्जवा सव्वे । देसविरई पंडुच्चा दोण्हवि पडिसेहणं कुज्जा ॥८३०॥ व्याख्या : अथ केषु द्रव्येषु पर्यायेषु वा सामायिकमिति ?, तत्र सर्वगतं सम्यक्त्वं, 5 સર્વદ્રવ્યપર્યાયરિત્નક્ષત્વિાતું, ત૭, તથા શ્રુતે' શ્રુતસામાથિ “વારિત્રે' ચારિત્રસામાયિ ન મૂળ દ્વાર પેટાદ્વાર સમ્યકત્વ મૃત દેશવિરતિ સર્વવિરતિ પ્રતિ. પૂર્વ પ્રતિ./પૂર્વ પ્રતિ./પૂર્વ પ્રતિ. પૂર્વ. (૩૦) ઉદ્વર્તન નારકમાં રહેલો ભ.નિ. ભ.નિ. નારકમાંથી નીકળેલો (મનુષ્યમાં આવે તો) ભ.નિ. ભ./નિ. ભ.નિ. ભ./નિ. નારકમાંથી નીકળેલો (તિર્યંચમાં આવે તો) ભ.નિ. ભ.નિ. ' ભ.નિ. દેવમાં રહેલો ભ.નિ. ભ./નિ. દેવમાંથી નીકળેલો (મનુષ્યમાં) ભ.નિ. ભ./નિ. ભ./નિ. ભ./નિ. દેવમાંથી નીકળેલો (તિર્યંચમાં) ભ.નિ. ભ./નિ. ભ./નિ. સંજ્ઞીતિર્યંચમાં રહેલો ભ./નિ. ભ./નિ. ભ./નિ. તિર્યંચમાંથી નીકળેલો (મનુષ્યમાં) ભ.નિ. ભ.નિ. ભ./નિ. ભ.નિ. તિર્યંચમાંથી નીકળેલો (દવ–નારકમાં) ભ.નિ. ભ.નિ. તિર્યંચમાંથી નીકળેલો (તિર્યંચમાં) ભ.નિ. ભ./નિ. ભ./નિ. મનુષ્યમાં રહેલો ભ./નિ. ભ./નિ. ભ./નિ. મનુષ્યમાંથી નીકળેલો (તિર્યંચમાં) ભ. નિ. ભ./નિ. ભ. નિ. મનુષ્યમાંથી નીકળેલો (દવ–નારકમાં) ભ. નિ. ભ./નિ. -- તે તે ભવોમાંથી નીકળતો જીવ –નિ. -નિ. (૩૧) આશ્રવ- સામાયિકાવરણભૂત કર્મ સિવાયના કરણ કર્મોને બાંધતો જીવ ભ.નિ. ભ./નિ, ' ભ./નિ. ભ. નિ. 25 (૩૨ અલંકારથી અલંકારને છોડી દેનાર, નહીં થી ગમન છોડનાર તથા છોડતો આ જ ૩૬) પ્રમાણે શયનાદિમાં જાણવું. ભ.નિ. ભ./નિ. ભ./નિ. ભ./નિ. અવતરણિકા : ઉપોદ્ધાતનિયુક્તિસંબંધી બીજી દ્વારગાથામાં રહેલ “ક્યાં ?” દ્વાર પૂર્ણ થયું. હવે શેમાં દ્રવ્યમાં કે પર્યાયમાં) સામાયિક રહેલ છે ? તેનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા 30 નિર્યુક્તિકારશ્રી કહે છે ? ગાથાર્થઃ સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક સમ્યકત્વ છે. શ્રુત અને ચારિત્ર સર્વપર્યાયવિષયક નથી. દેશવિરતિને આશ્રયી બંનેનો પ્રતિષેધ કરાય છે. ટીકાર્થ : પ્રશ્ન : કયા દ્રવ્યોમાં કે કયા પર્યાયોમાં સામાયિક છે ? (અર્થાત્ સમ્યક્ત્વાદિ સામાયિકના વિષય તરીકે કયા દ્રવ્યો કે પર્યાયો છે ?) ઉત્તર ઃ સમ્યક્ત્વ એ સર્વદ્રવ્યો અને 35 સર્વપર્યાયોની રુચિરૂપ હોવાથી સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો તેના વિષય બને છે. તથા શ્રુતસામાયિક | | | || Page #274 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ સકલદ્રવ્યપર્યાય વિષયક નથી (નિ. ૮૩૦) प्रर्यायाः सर्वे विषयाः, श्रुतस्याभिलाप्यविषयत्वाद्, द्रव्यस्य चाभिलाप्यानभिलाप्यपर्याययुक्तत्वात्, चारित्रस्यापि 'पढमंमि सव्वजीवा' इत्यादिना सर्वद्रव्यासर्वपर्यायविषयतायाः प्रतिपादितत्वात्, देशविरतिं प्रतीत्य द्वयोरपि सकलद्रव्यपर्याययोः प्रतिषेधनं कुर्यात्, न सर्वद्रव्यविषयं नापि सर्व पर्यायविषयं देशविरतिसामायिकमिति भावना । आह-अयं सामायिकविषयः किंद्वारे प्ररूपित एवेति किं पुनरभिधानम् ?, उच्यते, किं तदिति तत्र सामायिकं जातिमात्रमुक्तं, विषयविषयिणोरभेदेन, इह पुनः सामायिकस्य किंद्वार एव द्रव्यत्वगुणत्वनिरूपितस्य ज्ञेयभावेन विषयाभिधानमिति, आह 5 च भाष्यकार: किं तन्ति जातिभावेण तत्थ इह णेयभावतोऽभिहितं । इह विसयविसयिभेदो तत्थाभेदोवयारो त्ति ||१|| " ૨૬૩ થાર્થ: ૫૮૩૦૫ અને ચારિત્ર સામાયિકમાં સર્વપર્યાયો વિષય બનતા નથી, કારણ કે દ્રવ્ય એ અભિલાપ્ય અને અનભિલાપ્ય બંને પર્યાયોથી યુક્ત છે અને શ્રુતના તો માત્ર અભિલાપ્યપર્યાયો જ વિષય બન્ને છે. (અનભિલાપ્યપર્યાયો વિષય બનતા નથી) માટે શ્રુતમાં સર્વપર્યાયો વિષય બનતા નથી. ચારિત્રના પણ ‘‘પદમંમિ સવ્વનીવા...... (ગા. ૭૯૧) વગેરે ગાથામાં સર્વદ્રવ્ય અને અસર્વપર્યાયો જ વિષય તરીકે પ્રતિપાદન કર્યા છે. તેથી ચારિત્રમાં પણ સર્વપર્યાયો વિષય બનતા નથી. 15 દેશવિરતિને આશ્રયી બંનેનો એટલે કે સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોનો પ્રતિષેધ કરાય છે, અર્થાત્ દેશવિરતિસામાયિકમાં સર્વદ્રવ્યો કે સર્વપર્યાયો વિષય બનતા નથી. શંકા : આ સામાયિકનો વિષય ‘કિં” દ્વારમાં (ગા. ૭૯૧માં) કહી દીધો છે, તો શા માટે અહીં પુનઃ કહો છો ? 10 '' સમાધાન : સામાયિક શું છે ? એ પ્રમાણેના દ્વારમાં પૂર્વે સામાયિક વિષય—વિષયીના 20 અભેદવડે જાતિમાત્રથી કહ્યું હતું. (આશય એ છે કે – પૂર્વે શિષ્યે સામાયિક શું છે ? એ પ્રમાણે સામાયિકજાતિના સ્વરૂપને જાણવા પ્રશ્ન કર્યો હતો. તેથી ત્યાં આચાર્યે કહ્યું કે આત્મા એ સામાયિક છે, પણ ત્યાં સામાયિકનો વિષય પૂછાયો નહોતો, છતાં આચાર્યે વિષય અને વિષયીનો અભેદ કરી ‘‘પદમ સવ્વનીવા.. વગેરે શ્લોકોવડે વિષય પણ જણાવ્યો હતો. તેથી ફલિતાર્થ એ જ કે પૂર્વે વિષય અને વિષયીનો અભેદ કરી આચાર્યે સામાયિકરૂપ જાતિનું જ સ્વરૂપ કહ્યું 25 હતું.) જ્યારે અહીં તો ચિંદ્વારમાં જ દ્રવ્યત્વ અને ગુણત્વરૂપે નિરૂપિત કરેલ સામાયિકના વિષયનું શેયભાવથી કથન કરેલ છે. (અર્થાત્ સામાયિકનો વિષય શું છે ? એ પ્રમાણે જ્ઞેયભાવથી વિષય જાણવા માટેનો પ્રશ્ન પૂછાતા આચાર્યે વિષયનું કથન કર્યું છે.) આ જ વાત ભાષ્યકાર જણાવે છે કે – “ સામાયિક શું છે ? એ પ્રમાણેના દ્વારમાં ત્યાં (સામાયિક) જાતિભાવે કહ્યું છે અને અહીં જ્ઞેયભાવે કહ્યું છે. અહીં વિષય અને વિષયીનો ભેદ છે, ત્યાં અભેદનો ઉપચાર છે. 30 વિ.આ.ભા. ૨૭૬૦|| ||૮૩૦॥ ६२. किं तदिति (द्वारे) जातिभावेन तत्रेह ज्ञेयभावतोऽभिहितम् । अत्र विपयविषयिभेदः તદ્નામેોપચાર: કૃતિ "શા'' Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ હ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) केष्विति गतं, कथं पुनः सामायिकमवाप्यते ?, तत्र चतुर्विधमपि मनुष्यादिस्थानावाप्तौ सत्यामवाप्यत इतिकृत्वा तत्क्रमदुर्लभताख्यापनायाह नियुक्तिकार: - माणुस्स खेत्त जाई कुलरूवारोग्गमाउयं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोगंमि दुलहाइं ॥८३१।। इंदियलद्धी निव्वत्तणा य पज्जत्ति निरुवहयखेमं । । धायारोग्गं सद्धा गाहगउवओग अट्ठो य ॥ (अन्यदीया) चोल्लग पासग धण्णे जूए रयणे य सुमिण चक्के य । चम्मजुगे परमाणू दस दिट्ठन्ता मणुयलंभे ॥८३२॥ વ્યારા : “મનુષ્ય'મનુષત્વ ક્ષેત્રમ્' કાર્ય “કાતિ: ' સમુત્થા ને' પિતૃમમુલ્ય રૂપમ્' 10 જૂનાતા 'સારો' રામવ: માયુ' નીવિત વૃદ્ધિ:' પત્ની પ્રવUTI શ્રવ' થર્મસર્વપ્નમ 'अवग्रहः' तदवधारणम् अथवा श्रवणावग्रहो-यत्यवग्रह: 'श्रद्धा' रुचिः 'संयमश्च' अनवद्यानुष्ठानलक्षणः, एतानि स्थानानि लोके दुर्लभानि, एतदवाप्तौ च विशिष्टसामायिकलाभ इति गाथार्थः ॥८३१॥ अथ चैतानि दुर्लभानि-'इन्द्रियलब्धिः' पञ्चेन्द्रियलब्धिरित्यर्थः, निवर्त्तना च ક્રિયાવિ. પણિ સ્વવિષયપદાપર્ણનક્ષUTU. નિરવદતત્તિ નિરુપતક્રિયતા. “ોમ' 15 વિષય) ‘ઘાત' સુમિક્ષમ્ “મારો' નીરોગતા ‘શ્રદ્ધા' nિ: પ્રવા?' ગુરુ: “૩૫યોr:' અવતરણિકા : “#S” એ પ્રમાણે દ્વાર કહ્યું. તે સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર : મનુષ્યાદિસ્થાનની પ્રાપ્તિ થતાં ચાર પ્રકારના સામાયિક પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ મનુષ્યાદિસ્થાનોના ક્રમની દુર્લભતા જણાવવા માટે નિર્યુક્તિકાર કહે છે ? ગાથાર્થ : આ બંને ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ગાથાર્થ : ભોજન, પાસા, ધાન્ય, જુગાર, રત્ન, સ્વપ્ર, ચક્ર, ચર્મ, ધુંસરી અને પરમાણુ, મનુષ્યત્વની પ્રાપ્તિમાં આ દસ દષ્ટાન્તો જાણવા. ટીકાર્થ : મનુષ્યપણું, આર્યક્ષેત્ર, માતાસંબંધી જાતિ (અર્થાત્ માતૃપક્ષ જેનો વિશિષ્ટ હોય તેવી જાતિમાં જન્મ થવો), પિતાસંબંધી કુલ (અર્થાત પિતાપક્ષ જેનો વિશિષ્ટ હોય તેવા કુલમાં જન્મ થવો), અંગોપાંગની સંપૂર્ણતા, રોગોનો અભાવ, આયુષ્ય (દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ), પરલોકમાં 25 નિપુણ એવી બુદ્ધિ, ધર્મનું શ્રવણ, ધર્મની સમજણ અથવા “શ્રવણાવગ્રહ” એટલે સાધુનો અવગ્રહ (અર્થાત્ સાધુઓનો સત્સંગ), શ્રદ્ધા (ધર્મ પ્રત્યે), નિરવઘક્રિયા કરવા રૂપ સંયમ, આ સ્થાનો લોકમાં દુર્લભ છે. આ સ્થાનોની પ્રાપ્તિ થતાં વિશિષ્ટ સામાયિકનો લાભ થાય છે. I૮૩૧// આ સ્થાનો પણ દુર્લભ છે – પંચેન્દ્રિયલબ્ધિ, ઇન્દ્રિયોની જ રચના, પોત-પોતાના વિષયને ગ્રહણ કરવાના સામર્થ્યરૂપ પર્યાપ્તિ, ઇન્દ્રિયોની અખંડતા, વિષયને ગ્રહણ કરવામાં કુશલતા, 30 સુકાળ, નીરોગીપણું, ભક્તિ (ગુરુ વગેરેની), સદ્ગુરુની પ્રાપ્તિ, ગુરુના વચનો વગેરે સાંભળવામાં શ્રોતાની એકાગ્રતા, ધર્મનું અર્થીપણું, આટલા સ્થાનો પણ દુર્લભ છે. આ ગાથા અન્યકર્તાની કર માવના પ્રવ્ર | Page #276 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યપણાની દુર્બળતાનું દૃષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) a ૬૫ श्रोतुस्तदभिमुखता 'अट्ठो य' त्ति अर्थित्वं च धर्म इति गाथार्थः ॥ भिन्नकर्तृकी किलेयम् । जीवो मानुष्यं लब्ध्वा पुनस्तदेव दुःखेन लप्स्यते, बह्वन्तरायान्तरितत्वात्, ब्रह्मदत्तचक्रवर्तिमित्रब्राह्मणचोल्लकभोजनवत्, अत्र कथानकम्-बंभदत्तस्स एगो कप्पडिओ आलग्गओ, बहुसु आवतीसु अवत्थासु य सव्वत्थ सहायो आसि, सो य रज्जं पत्तो, बारससंवच्छरिओ अभिसेओ कओ, कप्पडिओ तत्थ अल्लियावंपि ण लहति, ततोऽणेण उवाओ चिन्तितो, उवाहणाओ धए 5 बंधिऊण धयवाहएहिं समं पधावितो, रण्णा दिट्ठो, उत्तिणेणं अवगृहितो, अण्णे भणंति-तेण दारवाले सेवमाणेण बारसमे संवच्छरे राया दिट्ठो, ताहे राया तं दट्ठण संभंतो, इमो सो वराओ मम सुहदुक्खसहायगो, एत्ताहे करेमि वित्तिं, ताधे भणति-किं देमि त्ति ?, सो भणति-देह બનાવેલી જાણવી.. - જીવ મનુષ્યપણાને પામીને પુનઃ તે મનુષ્યપણું ઘણાં બધાં અંતરાયો વચ્ચે હોવાથી દુઃખેથી 10 પ્રાપ્ત કરે છે. જેમ કે, બ્રહ્મદત્તચક્રવર્તીના બ્રાહ્મણમિત્રનું ચોલ્લક એટલે કે ભોજન, (અહીં ચોલ્લક શબ્દ દેશી શબ્દ છે જેનો અર્થ ભોજન થાય છે તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે.) આ વિષયમાં ૧, ચોલ્લક કથાનક આ પ્રમાણે જાણવું-એક કાર્પટિક (કાવડ લઈને ભિક્ષા માગનારો) બ્રહ્મદત્તની સેવા કરવા લાગ્યો. ઘણી મુશ્કેલીઓમાં અને ઘણી અવસ્થાઓમાં બધે તે સહાય કરતો હતો. બ્રહ્મદત્ત રાજ્યને પામ્યો. બારવર્ષનો (મહોત્સવપૂર્વક) અભિષેક કરાયો. તે 15 સમયે કાપેટિકને ત્યાં (ઉત્સવાદિમાં પ્રવેશ પણ મળતો નથી. તેથી તેણે એક ઉપાય વિચાર્યો. પગની મોજડીને ધ્વજમાં બાંધી ધ્વજને વહનકરનારાઓ સાથે ચાલવા લાગ્યો. રાજાએ આ દૃશ્ય જોયું. હાથી ઉપરથી નીચે ઉતરીને રાજા તેને (ઓળખીને) ભેટ્યો. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે– કાપેટિકે દ્વારપાલની સેવા કરતા કરતા બારમે વર્ષે રાજાને જોયો. ત્યારે રાજા તેને જોઈને આદરવાળો થયો. અરે ! આ તો મને સુખ–દુઃખમાં 20 સહાયકરનારો બિચારો તે જ છે, આના માટે આજીવિકાળે કંઈક કરું. રાજા પૂછે છે – “તને શું આપું?” કાપેટિકે કહ્યું–“મને કરભોજન આપો (કેર એટલે અવશ્ય દેવા યોગ્ય અર્થાત Tax, ચોલ્લક શબ્દ દેશીવચન હોવાથી “ભોજન” અર્થમાં છે તેથી કર તરીકેનું જે ભોજન તે કરભોજન આપો) અને તે દરેક ઘરમાં, એમ કરતાં કરતાં સર્વભરતક્ષેત્રના ઘરોમાં ભોજન કરવાનું સમાપ્ત થશે ત્યારે ફરીથી તમારા ઘરથી શરૂ કરી ભોજન કરીશ.” રાજાએ કહ્યું “અરે ! આવા ભોજનથી 25 ६३. ब्रह्मदत्तस्यैकः कार्पटिकोऽवलगकः, बहीष्वापत्सु अवस्थासु च सर्वत्र सहाय आसीत्, स च राज्यं प्राप्तः, द्वादशवार्षिकोऽभिषेकः कृतः, कार्पटिकस्तत्र प्रवेशमपि न.लभते, ततोऽनेनोपायश्चिन्तितः, उपानहो ध्वजे बद्ध्वा ध्वजवाहकैः समं प्रधावितः, राज्ञा दृष्टः उत्तीर्णेनावगढः, अन्ये भणन्ति-तेन द्वारपालान् सेवमानेन द्वादशे संवत्सरे राजा दृष्टः, तदा राजा तं दृष्ट्वा संभ्रान्तः, अयं स वराको मम सुखदुःखसहायकः, अधुना करोमि वृत्तिं, तदा भणति-किं ददामीति, स भणति-देहि 30 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) रोल्लए घरे घरे जाव सव्वंमि भरहे, जाधे णिठ्ठितं होज्जा ताहे पुणोवि तुब्भ घरे आढवेऊण भुंजाम, राया भणति - किं ते एतेण ?, देसं ते देमि, तो सुहं छत्तछायाए हत्थिखंधवरतो हिंडिहिसि, सो भणति - किं मम एद्दहेण आहट्टेण ?, ताहे सो दिण्णो चोलगो, ततो पढमदिवसे राइणो घरे जिमितो, तेण से जुवलयं दीणारो य दिण्णो, एवं सो परिवाडीए सव्वे राउ 5 बत्तीसाए रायवरसहस्सेसु तेसिं च जे भोइया, तत्थ य णगरे अणेगाओ कुलकोडीओ, नगरस्स चेव सो कता अंतं कहिति, ताधे गामेसु ताहे पुणो भरहवासस्स, अवि सो वच्चेज्ज अंतं णं य माणुसत्तणातो भट्ठो पुणो माणुसत्तणं लहइ १ । 'पासग' त्ति, चाणक्कस्स सुवण्णं नत्थि, ताधे केण उवाएण विढविज्ज सुवण्णं ?, ताधे जंतपासया कता, केइ भांति - वरदिण्णगा, ततो एगो दक्खो पुरिसो सिक्खावितो, दीणारथालं भरियं, सो भणति-जति ममं कोई ि 10 સર્યું, હું તને એક દેશ ભેટમાં આપું, જેથી છત્રની છાયા હેઠળ હસ્તિસ્કંધ ઉપર રહેલો તું સુખેથી હરી ફરી શકીશ.'' — કાર્પેટિક કહે છે. “આ ઉપાધિઓનું મારે શું કામ ?” રાજાએ ભોજન માટેની અનુજ્ઞા આપી. તેથી પ્રથમ દિવસે તે રાજાના ઘરે જમ્યો. રાજાએ તેને વસ્ત્રયુગલ અને એક દીનાર આપ્યા. આ પ્રમાણે ક્રમશઃ તે બત્રીશ હજાર ઉત્કૃષ્ટરાજાઓ અને તેઓના જે ભોજિકો (ગામના મુખી) 15 हता तेखोनां घरे उभ्यो. ते ४ नगरमा भने दुलडोटी (खनेड रोड दुलो) हती. 20 આ નગરનો જ અંત તે ક્યારે લાવે, વળી દરેક ગામો અને ત્યાર પછી ભરતક્ષેત્રના દરેક ગામોનો અંત તો ક્યારે પામે ? (અર્થાત્ પામી જ ન શકે) છતાં તે કદાચ ભરતક્ષેત્રના દરેક ઘરોમાં જમવાનું કરે, (અને ફરી ચક્રવર્તીના ઘરે ભોજન પામે) પણ મનુષ્યપણામાંથી ચૂકેલો જીવ ફરી પાછું મનુષ્યપણું પામતો નથી. ૧ ૨. પાસાઓનું દૃષ્ટાન્ત : ચાણક્ય પાસે સુવર્ણ નહોતું.તેથી કયા ઉપાયથી સુવર્ણ પ્રાપ્ત થાય ? (प्रेम वियारवा लाग्यो.) तेथे यंत्रपासारखी जनाव्या. सहीं डेंटलाई उडे छे, - "खा पांसारखी ચાણક્યને દેવે વરદાનમાં આપેલા.” ચાણક્યે એક હોશિયાર'પુરુષને શીખવાડ્યું અને દીનારોનો એક થાળ ભર્યો. તે લોકોને કહે છે કે “જે મને જીતે તે આ થાળ ગ્રહણ કરે. પણ જો હું જીતું 25 ६४. करभोजनं ( करतया यद्भोजनं) गृहे गृहे यावत् सर्वस्मिन् भरते, यदा निष्ठितं भवेत्तदा पुनरपि तव गृहादारभ्य भुञ्जे, राजा भणति - किं ते एतेन ?, देशं तुभ्यं ददामि ततः सुखं छत्रच्छायायां वरहस्तिस्कन्धगतो हिण्डिष्यसे, स भणति - किं ममैतावता आडम्बरेण ( उपाधिना ) ?, तदा तत्तस्मै दत्तं (कर) भोजनं, ततः प्रथमदिवसे राज्ञो गृहे जिमित:, तेन तस्मै युगलं दीनारश्च दत्तः, एवं स परिपाट्या सर्वेषु राजकुलेषु द्वात्रिंशति वरराज्यसहस्रेषु तेषां च ये भोजिकाः ( ग्रामाधिपतयः), तत्र च नगरेऽनेकाः कुलकोट्यः, नगरस्यैव स कदाऽन्तं करिष्यति ?, तदा ग्रामेषु तदा पुनर्भरतवर्षस्य अपि स व्रजेदन्तं 30 न च मानुष्याद्भ्रष्टः पुनर्मानुष्यं लभते १ । 'पाशक' इति, चाणक्यस्य सुवर्णं नास्ति, तदा केनोपायेन उपार्जयामि सुवर्णं ?, तदा यन्त्रपाशकाः कृताः, केचिद्भणन्ति-वरदत्ताः, तत एको दक्षः पुरुषः शिक्षितः, दीनारस्थालं भृतं स भणति यदि मां कोऽपि जयति Page #278 -------------------------------------------------------------------------- ________________ धान्याहिनुं दृष्टान्त (नि. ८३१-८३२ ) ૨૬૭ सो थालं गेण्हतु, अह अहं जिणामि तो एगं दीणारं जिणामि, तस्स इच्छाए जंतं पति अतो ण तीरइ जिणितुं, जहा सो पण जिप्पड़ एवं माणुसलंभोऽवि, अवि णाम सो जिप्पेज्ज ण य माणुसातो भट्ठी पुण माणुसत्तणं २ । 'धण्णे' त्ति जत्तियाणि भरहे धण्णाणि ताणि सव्वाणि पिण्डिताणि, तत्थ पत्थो सरिसवाणं छूढो, ताणि सव्वाणि आडुआलित्ताणि, तत्थेगा जुण्णथेरी सुप्पं गहाय ते विणिज्ज पुणोऽविय पत्थं पूरेज्ज, अवि सा देवप्पसादेण पूरेज्ज ण य माणुसत्तणं 5 ३ । 'जू' जधा एगो राया, तस्स सभा अट्ठखंभसतसंनिविठ्ठा जत्थ अत्थायणयं देति, एक्वेक्को य खंभो अट्ठसयंसिओ, तस्स रण्णो पुत्तो रज्जकंखी चिंतेति - थेरो राया, मारिऊण रज्जं गिण्हामि, तं च अमच्चेण णायं, तेण रण्णो सिठ्ठे, ततो राया तं पुत्तं भणति -अम्ह जो ण सहइ अणुक्कमं તો તેણે મને એક દીનાર આપવી. (રમતમાં) પોતાની ઇચ્છા પ્રમાણે પાસાઓ પડતા હતા તેથી કોઈ તેને જીતી શકતું નહોતું. જેમ તે જીતાતો નહોતો તેમ મનુષ્યપણું પણ પ્રાપ્ત થતું નથી. 10 કદાચ, તેને જીતી જવાય પરંતુ મનુષ્યપણામાંથી ભ્રષ્ટ થયેલ જીવ ફરી મનુષ્યપણાને પામી શકો नथी. - २ ૩. ધાન્યનું દષ્ટાન્ત : ભરતક્ષેત્રમાં જેટલું ધાન્ય છે તે બધું ભેગું કરાય. તેમાં એક પ્રસ્થકપ્રમાણ સરસવના દાણા નાંખે પછી બધાને બસબર મિશ્ર કરે. એક ઘરડી ડોશી સૂપડાને લઇ ધાન્યને વીણી ફરી પ્રસ્થકપ્રમાણ સરસવદાણા તે ધાન્યના ઢગલામાંથી બહાર કાઢે. કદાચ તે ડોશી દેવના પ્રભાવે 15 जव्हार डाढे पए। जरी, परंतु (मनुष्यपणाथी यूडेलाने) मनुष्यपशुं प्राप्त थाय नहीं. -3 ४. दुगारनुं दृष्टान्त: खेड राभ हतो. तेनी सभा (सभा भाटेनो महेत ) १०८ थलला ઉપર ઊભી હતી, જ્યાં રાજસભા ભરાતી હતી. દરેક થાંભલે ૧૦૮ ખૂણા હતા. રાજાનો પુત્ર રાજ્ય આંચકી લેવાની ઇચ્છાથી વિચારે છે કે “આ રાજા ઘરડો થયો છે. તેથી તેને મારીને હું રાજ્ય ગ્રહણ કરું.'' આ વાત મંત્રીએ જાણી. તેણે રાજાને વાત કરી. તેથી રાજા તે પુત્રને કહે 20 છે– જે અમારી પરિપાટીને સહન - નથી (અર્થાત્ ક્રમશઃ રાજા બનવાની પદ્ધતિને જે ઇચ્છતો નથી અને અકાળે રાજા બનવા ઇચ્છ છે) તેણે જુગાર રમવો પડે છે. જો તેમાં તે જીતે તો રાજ્ય ६५. स स्थालं गृह्णातु, अथाहं जयामि तदैकं दीनारं जयामि, तस्येच्छया यन्त्रं पतति अतो न शक्यते जेतुं यथा स न जीयते एवं मानुष्यलाभोऽपि, अपि नाम स जीयेत न च मानुष्याद्भ्रष्टः पुनर्मानुष्यम् २ । 'धान्यानी 'ति यावन्ति भरते धान्यानि तानि सर्वाणि पिण्डितानि, तत्र प्रस्थः सर्षपाणां क्षिप्त:, 25 तानि सर्वाणि मिश्रितानि (विलोडितानि ) तत्रैका जीर्णस्थविरा सूर्पं गृहीत्वा तानि उच्चिनुयात् पुनरपि च पूरयेत्प्रस्थम् अपि सा देवप्रसादेन पूरयेत् न च मानुष्यम् ३ ) 'द्यूतं' यथा एको राजा, तस्य सभाऽष्टोत्तरस्तम्भशतसन्निविष्टा यत्रास्थानिकां ददाति एकैकश्च स्तम्भोऽष्टशतांस्त्रिकः, तस्य राज्ञः पुत्रो राज्यकाङ्क्षी चिन्तयति वृद्धो राजा, मारयित्वा राज्यं गृह्णामि, तच्चामात्येन ज्ञातं तेन राज्ञे शिष्टं, ततो राजा तं पुत्रं भणति - अस्माकं यो न सहतेऽनुक्रमं 30 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) सो जूतं खेल्लति, जति जिणति रज्जं से दिज्जति, कह पुण जिणियव्वं ?, तुज्झ एगो आओ, अवसेसा अम्हं आया, जति तुमं एगेण आएण अट्ठसतस्स खंभाणं एक्वेक्कं अंसियं अट्ठसते वारा जिणासि तो तुज्झ रज्जं, अवि य देवताविभासा ४ । 'रतणे' त्ति, जहा एगो वाणियओ बुड्ढो, रयणाणि से अस्थि, तत्थ य महे महे अण्णे वाणियया कोडिपडागाओ उब्भेति, सो ण उब्भवेति, 5 तस्स पुत्तेहिं थेरे पउत्थे ताणि रयणाणि देसी वाणिययाण हत्थे विक्कीताणि, वरं अम्हेऽवि कोडिपडागाओ उब्भवेन्ता, ते य वाणियगा समंततो पडिगया पारसकूलादीणि, थेरो आगतो, सुतं जधा विक्कताणि, ते अंबाडेति, लहुं रयणाणि आणेह, ताहे ते सव्वतो हिंडितुमाद्धा, किं ते सव्वरयणाणि पिंडिज्ज ?, अविय देवप्पभावेण विभासा ५ । 'सुविणए' त्ति - एगेण कप्पडिएण તેને અપાય છે. કેવી રીતે જુગારમાં જીતવું ?—એક લાભ (દાવ) તારો અને બાકીના લાભો અમારા. 10 જો તું એક લાભવડે ૧૦૮ થાંભલાઓના દરેકે દરેક ખૂણાને ૧૦૮ વખત જીતે તો રાજ્ય તારું. (અર્થાત્ ૧૦૮ વખત દાવ જીતે ત્યારે ૧ ખૂણો જીતાય, આમ કુલ ૧૦૮ થાંભલાના ૧૦૮ ખૂણાઓને દરેકને ૧૦૮ વખત સળંગ જીતે તો, રાજ્ય મળે. એક પણ વખત હારે, તો બધું भय.) उछाय हेवना प्रभावे वगेरे पूर्वनी प्रेम भावु . -४ ५. रत्ननुं दृष्टान्त: खेड वेपारी वृद्ध हतो. तेनी पासे रत्नो हता. ते नगरमा भ्यारे15 જ્યારે મહોત્સવ આવે ત્યારે બીજા વેપારીઓ (અમે કરોડપતિ છે એવું જણાવવા) કોટીધ્વજને (પોતાના ઘરની અગાસીએ) ઊંચી કરતા પરંતુ પેલો વેપારી આવી ધજા રાખતો નહોતો. એકવાર તે વૃદ્ધ અન્યગામે ગયો. ત્યારે પુત્રોએ આપણે પણ કોટિધ્વજને ઊંચી કરી શકીએ એવા વિચારથી તે રત્નોને અન્યદેશથી આવેલા અન્યવેપારીઓને વેચી દીધા. તે વેપારીઓ પાર્શ્વકુલાદિ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. આ બાજુ વૃદ્ધવેપારી પાછો ફર્યો અને સાંભળ્યું કે બધા રત્નો વેચાઈ ગયા 20 છે, વૃદ્ધવેપારી પુત્રોને ઠપકો આપે છે અને આદેશ કરે છે કે “શીઘ્ર રત્નો પાછા લાવો.' પુત્રો ચારેબાજુ (તે રત્નોને પાછા લાવવા) ફરવા લાગ્યા. શું તેઓ સર્વરત્નોને ભેગા કરી શકે ? કદાચ દેવના પ્રભાવથી.....વગેરે પૂર્વની જેમ - ५ ૬. સ્વપ્રનું દૃષ્ટાન્ત ઃ એક કાર્પેટિકે સ્વપ્રમાં ચંદ્રને ગળ્યો. તેણે અન્ય કાર્પટિકોને કહ્યું. તેઓએ ६६. स द्यूतं क्रीडति, यदि जयति राज्यं तस्मै दीयते, कथं पुनर्जेतव्यम् ?, तवैक आय: अवशेषा 25 अस्माकमायाः, यदि त्वमेकेनायेनाष्टशतस्य स्तम्भानामेकैकमस्त्रिमष्टशतवारान् जयसि तदा तव राज्यम्, अपि च देवताविभाषा ४ । 'रत्नानी 'ति, यथैको वणिक् वृद्धः, रत्नानि तस्य सन्ति, तत्र च महे महेऽन्ये 'वणिजः कोटीपताका उच्छ्रयन्ति, स नोच्छ्रयति, तस्य पुत्रैः स्थविरे प्रोषिते तानि रत्नानि देशीयवणिजां हस्ते विक्रीतानि, वरं वयमपि कोटीपताका उच्छ्रयन्तः, च वणिजः समन्ततः प्रतिगताः पारसकूलादीनि ( स्थानानि ), स्थविर आगतः श्रुतं यथा विक्रीतानि तान् निर्भर्त्सयति, लघु रत्नानि आनयत, तदा 30 ते सर्वतो हिण्डितुमारब्धाः, किं ते सर्वरत्नानि पिण्डयेयुः ?, अपि च देवप्रभावेण विभाषा ५ । स्वप्नक इति, एकेन कार्पटिकेन Page #280 -------------------------------------------------------------------------- ________________ ચક્રનું દૃષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) કમલ ર૬૯ सुमिणए चंदो गिलितो, कप्पडियाण कथितं, ते भणंति-संपुण्णचंदमंडलसरिसं पोवलियं लभिहिसि, लद्धा घरच्छादणियाए, अण्णेणवि दिट्ठो, सो पहाइऊण पुष्फफलाणि गहाय . सुविणप्राढगस्स कथेति, तेण भणितं-राया भविस्ससि । इत्तो य सत्तमे दिवसे तत्थ राया मतो अपुत्तो, सो य णिव्विण्णो अच्छति, जाव आसो अधियासितो आगतो, तेण तं दट्टण हेसितं पदक्खिणीकतो य, ततो विलइओ पुढे, एवं सो राया जातो, ताहे सो कप्पडिओ तं सुणेति, 5 जधा-तेणऽवि दिट्ठो एरिसो सुविणओ, सोवि आदेसफलेण किर राया जातो, सोय चिंतेतिवच्चामि जत्थ गोरसो तं पिबेत्ता. सुवामि, जाव पुणो तं चेव सुमिणं पेच्छामि, अस्थि पुण सो पेच्छेज्जा अवि य सो ण माणुसातो ६ । 'चक्क'त्ति दारं, इंदपुर नगरं, इंददत्तो राया, तस्स इट्ठाणं वराणं देवीणं बावीसं पुत्ता, अण्णे भणंति-एक्काए चेव देवीए पुत्ता, राइणो કહ્યું– “તું સંપૂર્ણ ચંદ્રમંડળ જેવા પુડલાને પામીશ. ઘરોમાં ભિક્ષા માટે ફરતાં ફરતાં તેને પુડલો 10 પ્રાપ્ત થયો. બીજાએ પણ આ જ પ્રમાણે સ્વપ્ર જોયું. તેણે સ્નાન કરી પુષ્પફળોને લઈ સ્વપ્રપાઠકોને વાત કરી. સ્વપ્રપાઠકે કહ્યું–“તું રાજા થઈશ” ત્યાર પછી સાતમા દિવસે તે નગરમાં અપુત્રીય રાજા મૃત્યુ પામ્યો. પેલો થાકેલો એક સ્થાને બેઠો હતો ત્યાં અધિવાસિત ઘોડો આવ્યો. ઘોડાએ તેને જોઈ અવાજ કર્યો અને તેને પ્રદક્ષિણા આપી. ત્યાર પછી તેને પોતાની પીઠ ઉપર બેસાડ્યો. આ પ્રમાણે તે રાજા થયો. આ વાત તે 15 કાપેટિકે સાંભળી કે “પેલા એ પણ પોતાના જેવું જ સ્વમ જોયું હતું. પરંતુ તે સ્વપ્રપાઠકોની પાસે વિધિપૂર્વક સ્વકથનના ફળરૂપે રાજા થયો.” તેથી પોતે પણ વિચારે છે કે “જયાં ગોરસ હોય ત્યાં જાઉં અને ગોરસને પીને સૂઇ જાઉં, (જેથી) તે જ સ્વમ ફરી જોઈ શકું.” કદાચ બને કે તે પાછું તે જ સ્વપ્ર જુએ પરંતુ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયેલો જીવ પાછો મનુષ્યપણાને પામે , नl. - ६. ૭. ચક્રનું દૃષ્ટાન્ત ઃ ઇન્દ્રપુરનામે નગર હતું. ત્યાં ઇન્દ્રદત્તનામે રાજા હતો. તેને ઇષ્ટ એવી શ્રેષ્ઠ રાણીઓને બાવીસ પુત્રો હતા. કેટલાક કહે છે-“એક જ દેવીને બાવીસ પુત્રો હતા”, જે ६७. स्वप्ने चन्द्रो गिलितः, कार्पटिकेभ्यः कथितं, ते भणन्ति-संपूर्णचन्द्रमण्डलसदृशी पोलिकां लप्स्यसे, लब्धा गृहच्छादनिक्या, अन्येनापि दृष्टः, स स्नात्वा पुष्पफलानि गृहीत्वा स्वप्नपाठकाय कथयति, तेन भणितं-राजा भविष्यसि । इतश्च सप्तमे दिवसे तत्र राजा मृतोऽपुत्रः, स च निर्विण्णस्तिष्ठति, 25 यावदश्वोऽध्यासितः (ऽधिवासितः ) आगतः, नेच तं दृष्ट्वा हेषितं प्रदक्षिणीकृतश्च, ततो विलगितः पृष्ठे, एवं स राजा जातः, तदा स कार्पठिकस्तत् शृणोति; यथा-तेनापि दृष्टः ईदृशः स्वप्नः, स त्वादेशफलेन. किल राजा जातः, स च चिन्तयति-व्रजामि यत्र गोरसस्तं पीत्वा स्वपिमि, यावत्पुनस्तमेव स्वप्नं प्रेक्षयिष्ये, अस्ति पुनः स प्रेक्षेत, अपि च स च मानुष्यात् ६ । चक्रमिति द्वारम्, इन्द्रपुर नगरम्, इन्द्रदत्तो राजा, तस्येष्टानां वराणां देवीनां द्वाविंशतिः पुत्राः, अन्ये भणन्ति-एकस्या एव देव्याः पुत्राः, राज्ञः .. 30 - 20 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ છે આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) पाणसमा, अण्णा एक्का अमच्चधूया, सा परं परिणितेण दिद्वेल्लिया, सा अण्णता कताइ रिउण्हाता समाणी अच्छति, रायणा य दिट्ठा, का एसत्ति ?, तेहिं भणितं-तुब्भे देवी एसा, ताहे सो ताए समं रत्तिं एवं वसितो, सा य रितुण्हाता, तीसे गब्भो लग्गो, सा य अमच्चेण भणिएल्लिता जया तुमं गब्भो आहूतो भवति तदा ममं साहिज्जसु, ताए तस्स कथितं-दिवसो मुहत्तो जं 5 च रायाएण उल्लवितं सातियंकारो, तेण तं पत्तए लिहितं, सो सारवेति, णवण्हं मासाणं दारओ संजातो, तस्स दासचेडाणि तद्दिवसं जाताणि, तंजहा-अग्गियओ पव्वतओ बहुलियो सागरो य, ताणि य सहजातगाणि, तेण कलायरियस्स उवणीतो, तेण लेहाइताओ गणियप्पहाणाओ कलाओ गाहितो, जाहे ताओ गाहिंति आयरिया ताधे ताणि तं कडेति वाउल्लेति य, पुव्वपरिच्चएणं ताणि રાજાને પ્રાણસમાન હતા. બીજી એક મંત્રીની દીકરી હતી. જેને રાજાએ વિવાહના દિવસે જોયેલી 10 હતી. (વિવાહ કર્યા પછી અંતઃપુરમાં રાખ્યા પછી તે રાણીને રાજા ક્યારેય મળ્યો નહોતો.) તે. રાણીને એકવાર ઋતુકાળ ચાલી રહ્યો હતો. - રાજાએ તેણીને જોઈ. “આ કોણ છે?” (એમ પૂછયું ત્યારે) રાજા પાસે ઊભેલા લોકોએ કહ્યું-“આ તમારી રાણી છે.” ત્યારે રાજા તેની સાથે એક રાત્રિ રહ્યો. તે સમયે તે ઋતુસ્નાતા હતી તેથી તેણીને ગર્ભ રહ્યો. (પૂર્વ) મંત્રીએ આને કહી રાખેલું હતું કે “જયારે તને ગર્ભ 15 રહે ત્યારે તારે મને કહેવું.” રાણીએ મંત્રીને દિવસ, મુહૂર્ત અને રાજા સાથે જે વાતચીત થઈ હતી તે બધું સત્ય કહી દીધું (અર્થાત જે દિવસે રાજાએ રાણી સાથે રાત્રિયાસ કર્યો તે દિવસ, મુહુર્ત વગેરે બધું કહ્યું.) મંત્રી તે બધી હકીકત એક કાગળ ઉપર લખી રાખીને તે કાગળનું રક્ષણ કરે છે. નવ માસ પૂર્ણ થતાં બાળકનો જન્મ થયો. મંત્રીના દાસોને પણ તે જ દિવસે બાળકો જન્મ્યા. 20 તે આ પ્રમાણે – અગ્નિ, પર્વત, બાહુલિક અને સાગર. આ ચાર બાળકો અને મંત્રીની દીકરીનો બાળક આ બધા સાથે જન્મ્યા હતા. મંત્રી (પોતાની દીકરીના)બાળકને કલાચાર્ય પાસે લઇ ગયો. (તે જ વખતે બીજા દાસપુત્રો પણ કલાચાર્ય પાસે લઈ જવાયા.) કલાચાર્ય આ બાળકને લેખાદિ ગણિતપ્રધાન કલાઓ શીખવાડી. હવે જ્યારે આ મંત્રીપુત્રને આચાર્ય કલા શીખવાડે છે ત્યારે તે દાસપુત્રો તે આચાર્યની નિંદા કરે છે અને આચાર્યને આકુળ-વ્યાકુળ કરે છે. પૂર્વપરિચયને ૬૮. VITHHI:, કન્યા છાડમાત્યદિતા , સી પર પરિપથતા દષ્ટ, સાડચા દ્રાવિ તુર્તતા सती तिष्ठति, राज्ञा च दृष्टा, कैषेति ?, तैर्भणितं-युष्माकं देव्येषा, तदा स तया सह रात्रिमेकामुषितः, सा च ऋतुस्नाता, तस्या गर्भो लग्नः, सा चामात्येन भणितपूर्वा-यदा तव गर्भ उत्पन्नो भवति तदा मह्यं कथये, तया तस्मै कथितं-दिवसो मुहूर्तों यच्च राज्ञोल्लप्तं सत्यङ्कारः, तेन तत्पत्रे लिखितं, स संरक्षति, नवसु मासेषु दारकः संजातः, तस्य दासचेटास्तद्दिवसे जाताः, तद्यथा-अग्निः पर्वतो बाहुलिकः सागरश्च, 30 ते च सहजाताः, तेन कलाचार्यायोपनीतः, तेन लेखादिका गणितप्रधाना: कला ग्राहितः, यदा ता ग्राहयन्त्याचार्यास्तदा ते तं निन्दयन्ति व्याकलयन्ति च, पर्वपरिचयेन ते 25. Page #282 -------------------------------------------------------------------------- ________________ ચક્રનું દૃષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) ૨ ૨૭૧ रोडंति, तेण ताणि ण चेव गणिताणि, गहिताओ कलाओ, ते य अण्णे बावीसं कुमारा गाहिज्जंता तं आयरियं पिटुंति अवयणाणि य भणंति, जति सो आयरिओ पिट्टेति ताहे गंतूण मातूणं साहंति, ताहे ताओ तं आयरियं खिसंति-कीस आहणसि ?, किं सुलभाणि पुत्तजम्माणि ?, अतो ते ण सिक्खिता । इओ य महुराए पव्वयओ राया, तस्स सुता णिव्वुती णाम दारिया, सा रणो अलंकिया उवणीता, राया भणति-जो तव रोयति भत्तारो, तो ताए भणितं-जो सूरो वीरो विकंतो 5 सो मम भत्ता होउ, से पुण रज्जं दिज्जा, ताधे सा तं बलवाहणं गहाय गता इंदपुरं नगरं, तस्स इंददत्तस्स बहवे पुत्ता, इंददत्तो तुट्ठो चिंतेइ-णूणं अहं अण्णेहितो राईहितो लट्ठो तो आगता, ततो तेण उस्सितपडागं नगरं कारितं, तत्थ एक्कंमि अक्खे अट्ठ चक्काणि, तेसिं पुरतो धिइल्लिया કારણે આચાર્યનો તિરસ્કાર કરે છે. પરંતુ આચાર્યે બાળકોનું આ તોફાનાદિ કઈ ગણકાર્યું નહીં, અને મંત્રીપુત્રને કલાઓ શીખવાડી. 10 વળી (રાજાના) બાવીસ કુમારોને કલાઓ જ્યારે શીખવાડવામાં આવી ત્યારે તે બાવીસ કુમારો આચાર્યને મારે છે, તેમને અપશબ્દો બોલે છે. જ્યારે આચાર્ય મારોને મારે, ત્યારે તેઓ જઇ પોતાની માતાઓને ફરિયાદ કરે છે. તેથી માતાઓ તે આચાર્યને ઠપકો આપતા કહે છે કે“તમે શા માટે બાળકોને) મારો છો ? શું પુત્રજન્મ સુલભ છે ?” આથી કલાચાર્યે કુમારોને ४ामी शापवाडी ना. આ બાજુ મથુરામાં પર્વતનામે રાજા હતો. તેને નિવૃતિનામે દીકરી હતી. અલંકારોથી યુક્ત ताने २० पासे तापम मावी. २) ४ह्यु – ४ तने गमे (त) तरी पति.” (मोर तने वो पति गमे छ ?) त्यारे तेथे धुं- “४ शू२, वीर भने ५२।भी. होय, ते भारी પતિ થાઓ અને તેને રાજય આપવું.” ત્યાર પછી નિવૃતિ તે સેનાને લઈ ઈન્દ્રપુરનગરમાં ગઈ. ત્યાંના ઇન્દ્રદત્ત રાજાને ઘણાં બધાં પુત્રો હતા. પ્રસન્ન થયેલ ઇન્દ્રદત્ત વિચારે છે કે “હું નક્કી 20 બીજા રાજાઓ કરતા સારો હોઈશ, તેથી જ આ અહીં આવી છે.” તેણે આખા નગરમાં ધજાઓ ફરકાવડાવી. અમુક સ્થાને એક ખીલામાં આઠ ચક્રો અને તે આઠ ચક્રો પછી એક પૂતળી સ્થાપી. તેની આંખ વિધવાની હતી. (આશય એ છે કે – સ્વયંવરના ६९. तिरस्कुर्वन्ति तेन ते नैव गणिता:, गृहीता: कलाः, ते चान्ये द्वाविंशतिः कुमारा ग्राह्यमाणास्तमाचार्य पिट्टयन्ति अवचनानि च भणन्ति, यदि स आचार्यः पिट्टति तदा गत्वा मातृभ्यः कथयन्ति, तदा ताः 25 तमाचार्यं हीलयन्ति (उपालभन्ते) कथमाहंसि ?, किं सुलभानि पुत्रजन्मानि ?, अतस्ते न शिक्षिताः । इतश्च मथुरायां पर्वतो राजा, तस्य सुता निर्वृति म दारिका, सा राज्ञेऽलङ्कृतोपनीता, राजा भणतियस्तुभ्यं रोचते भर्ता स, ततस्तया भणितं-यः शूरो वीरो विक्रान्तः स मम भर्ता भवतु, स पुना राज्यं दद्यात्, तदा सा तद्वलवाहनं गृहीत्वा गता इन्द्रपुर नगरं, तस्येन्द्रदत्तस्य बहवः पुत्राः, इन्द्रदत्तस्तुष्टश्चिन्तयतिनूनमहमन्येभ्यो राजभ्यो लष्टस्तत आगता, ततस्तेनोच्छ्रितपताकं नगरं कारितं, तत्रैकस्मिन् अक्षे (अक्षाटके) 30 अष्ट चक्राणि, तेषां पुरतः शालभञ्जिका 15 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ठविया, सा अच्छिम्मि विधितव्वा, ततो इंददत्तो राया सन्नद्धो णिग्गतो सह पुत्तेहिं, सावि कण्णा सव्वालंकारभूसिया एगमि पासे अच्छति, सो रंगो ते य रायाणो ते य दंडभडभोइया जारिसो दोवतीए, तत्थ रण्णो जेट्ठो पुत्तो 'सिरिमालीणाम कुमारो, सो भणितो-पुत्त ! एस दारिया रज्जं च घेत्तव्वं, अतो विंध एतं पुत्तलियंति, ताधे सोऽकतकरणो तस्स समूहस्स मज्झे धणुं चेव गेण्हित्तुं ण तरति, कहाविऽणेण गहितं, तेण जतो वच्चतु ततो वच्चतुत्ति मुक्को सरो, सो चक्के अप्फिडिऊण भग्गो, एवं कस्सइ एक्कं अरगंतरं वोलीणो कस्सइ दोण्णि कस्सइ तिण्णि अण्णेसिं बाहिरेण चेव णीति, ताधे राया अधितिं पगतो-अहोऽहं एतेहिं धरिसितोत्ति, ततो अमच्चेण અવસરે રાધાવેધ જે સાથે તેને આ નિવૃતિ અને રાજ્ય મળે. રાધાવેધની વિધિ આ પ્રમાણે છે એક ખીલામાં આઠ ચક્રો ગોઠવવામાં આવે, તે આઠ ચક્રોમાં પણ પ્રથમ ચક્ર જો ડાબી બાજુ ફરતું 10 હોય તો તેના પછી ઉપર રહેલ બીજું ચક્ર જમણી બાજુ ફરતું હોય, ત્રીજું ડાબી બાજુ, આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોળ-ગોળ ફરતાં આઠ ચક્રો ઉપરા-ઉપરી ગોઠવવામાં આવે. તેની ઉપર એક પૂતળી ફરતી રાખે, તેની ડાબી આંખ જે વિંધે તે જીતે.) ત્યારપછી ઇન્દ્રદત્તરાજા તૈયાર થઈને પુત્રોની સાથે (સ્વયંવર મંડપમાં જવા) નીકળ્યો. તે કન્યા પણ સર્વ–અલંકારોથી વિભૂષિત થયેલી એક બાજુ ઊભી રહે છે. તે રંગમંડપ, તે રાજાઓ 15 અને તે દંડભટભોજિકો વગેરેનું સ્વરૂપવર્ણન જે રીતે દ્રૌપદીના ચરિત્રમાં કરેલ છે તે રીતે અહીં પણ જાણી લેવું. તે રાજાને શ્રીમાળીનામે મોટો દીકરો હતો. રાજાએ તેને કહ્યું–“હે પુત્ર ! આ રાજય અને દીકરી ગ્રહણ કરવા યોગ્ય છે તેથી તું આ પૂતળીને વિધ.” * ત્યારે (કશો જ) અભ્યાસ કરેલો ન હોવાથી તે શ્રીમાળી તે સમૂહની વચ્ચે ધનુષ્યને પણ ઊંચકવા સમર્થ થયો નહીં. છતાં ગમે તેમ કરી તેણે ધનુષ્ય ઊંચક્યું. “જ્યાં જવું હોય ત્યાં જાય 20 એમ વિચારી તેણે બાણ છોડ્યું. તે બાણ ચક્ર સાથે અથડાઈને તૂટી ગયું. આ પ્રમાણે કોઈનું બાણ એક ચક્રને ઓળંગ્યું. કોઈનું બાણ બે ચક્રને, કોઈનું બાણ ત્રણ ચક્રને ઓળંગ્યું. બીજાઓનું બાણ તો બહારથી જ પસાર થઈ જતું હતું. આ જોઈ રાજા અધૃતિને કરવા લાગ્યો-“અહો ! આ પુત્રોએ મારી આબરું લઈ લીધી.” ७०, स्थापिता, साऽक्ष्णि वेधितव्या, तत इन्द्रदत्तो राजा सन्नद्धो निर्गतः सह पुत्रैः, साऽपि कन्या 25 सर्वालङ्कारभूषितैकस्मिन् पार्वे तिष्ठति, स रङ्गः ते च राजानस्ते च दण्डभटभोजिका यादृशो द्रौपद्याः, तत्र राज्ञो ज्येष्ठः पुत्रः श्रीमाली नाम कुमारः, स भणितः-पुत्र ! एषा दारिका राज्यं च ग्रहीतव्यम्, अतो विध्यैनां शालभञ्जिको इति, तदा सोऽकृतकरणः तस्य समूहस्य मध्ये धनुरेव ग्रहीतुं न शक्नोति, कथमप्यनेन गृहीतं, तेन यतो व्रजतु ततो व्रजत्विति मुक्तः शरः, स चक्रे आस्फाल्य भग्नः, एवं कस्यचित् एकमरकान्तरं व्यतिक्रान्तः कस्यचित् द्वे कस्यचित्रीणि, अन्येषां बाह्य एव निर्गच्छति, तदा राजाऽधृति 30 પ્રાત:- હો રદર્તિર્ષિત તિ, તતોડમાન્ચેસ * પાસે પ્ર. ! Page #284 -------------------------------------------------------------------------- ________________ ચક્રનું દષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) ૨ ૨૭૩ भणितो-कीस अधिति करेह ?, राया भणति-एतेहिं अहं अप्पधाणो कतो, अमच्चो भणतिअत्थि अण्णो तुब्भ पुत्तो मम धूताए तणइओ सुरिंददत्तो णाम, सो समत्थो विधितुं, अभिण्णाणाणि से कहिताणि, कहिं सो ?, दरिसितो, ततो सो राइणा अवगूहितो, भणितो-सेयं तव एए अट्ठ रहचक्के भेत्तूण पुत्तलियं अच्छिम्मि विधित्ता रज्जसुक्कं णिव्वुतिदारियं संपावित्तए, ततो कुमारो जधाऽऽणवेहत्ति भणिऊण ठाणं ठाइतूण धणुं गेण्हति, लक्खाभिमुहं सरं सज्जेति, ताणि य 5 दासरूवाणि चउद्दिसं ठिताणि रोडिंति, अण्णे य उभयतो पासिं गहितखग्गा, जति कहवि लक्खस्स चुक्कति ततो सीसं छिंदितव्वंति, सोऽवि से उवज्झाओ पासे ठितो भयं देति-मारिज्जसि जति चुक्कसि, ते बावीसपि कुमारा मा एस विन्धिस्सतित्ति विसेसउल्लंठाणि विग्घाणि करेंति, ततो ताणि चत्तारि ते य दो पुरिसे बावीसं च कुमारे अगणंतेण ताणं अट्ठण्हं रहचक्काणं अंतरं जाणिऊणं त्यारे अमात्ये ४६g-"तमे २॥ भाटे अतिने ७२रो छो?" २%ो यु-२॥ लोओगे भार 10 નીચાજોવાપણું કર્યું.” અમાત્ય કહે છે-“મારી દીકરીથી ઉત્પન્ન થયેલ સુરેન્દ્રદત્તનામે એક અન્ય પુત્ર ५९ तमारे, ते मा पूतणीने वाधवा भाटे समर्थ छ.” ( ते भाटे पूर्व, हिवस, मुहूर्त, २% સાથેનો દીકરીનો સંવાદ વગેરે જે કાગળ ઉપર લખી રાખેલું તે સર્વ) ચિહ્નો સાબિતીઓ રાજાને 5sी. २ये पूछयु-"ते या छ ?" मंत्रीणे हेभाज्यो. तेथी 190 तेने भेट्यो भने प्रद्यु-“तारे આ કલ્યાણકારી છે કે આ આઠ રથચક્રોને ભેદીને, પૂતળીને આંખમાં વિધિને રાજ્યના સુખને 15 અને નિવૃતિ દીકરીને પ્રાપ્ત કરવું.” ત્યારપછી કુમાર “જેવી આપની આજ્ઞા” એમ કહી તે સ્થાન ઉપર જઇ ધનુષ્યને ગ્રહણ કરે છે. લક્ષ્યની સામે બાણને તૈયાર કરે છે. બીજી બાજુ તે ચાર દાસપુત્રો ચારે દિશામાં ઊભા રહીને અલના કરે છે. બીજા બે પુરુષો બંને બાજુ હાથમાં તલવાર લઈને લક્ષ્ય ચૂકે તો શીર્ષ છેદવા માટે ઊભા છે. તે કુમારનો આચાર્ય ५९ पासे लाभेतो भी मतावे छ -“ो यूडीश तो तुं भरीश." "भावी नहीं" ते भाटे 20 વિશેષથી ઉશ્રુંખલ થયેલા તે બાવીસ કુમારો પણ (આ કુમારને) વિનો કરે છે. આ ચાર દાસપુત્રો, તે બે પુરુષો અને આ બાવીસ કુમારોને ગણકાર્યા વિના તે આઠ ચક્રોનાં અંતરને જાણીને, લક્ષ્ય ७१. भणित:-किमधृतिं करोषि ?, राजा भणति-एतैरहमप्रधानः कृतः, अमात्यो भणतिअस्त्यन्यो युष्माकं पुत्रो मम दुहितुस्तनुजः सुरेन्द्रदत्तो नाम, स समर्थो वेधितुम्, अभिज्ञानानि तस्मै कथितानि, कुत्र सः ?, दर्शितः, ततः स राज्ञाऽवगूहितो, भणित:-श्रेयस्तवैतानि अष्ट रथचक्राणि भित्त्वा 25 शालभञ्जिकामक्ष्णि विद्ध्वा राज्यशुल्कां निर्वृतिदारिकां संप्राप्तुं, ततः कुमारो यथाऽऽज्ञापयतेति भणित्वा स्थानं स्थित्वा धनुर्गृह्णाति, लक्ष्याभिमुखं शरं निसृजति (सज्जयति), ते च दासाश्चतुर्दिशं स्थिताः स्खलनां कुर्वन्ति, अन्यौ चोभयतः पार्श्वयोर्गृहीतखड्गौ, यदि कथमपि लक्ष्याद्मश्यति तदा शीर्षे छेत्तव्यमिति, सोऽपि तस्योपाध्यायः पार्वे स्थितः भयं ददाति-मारयिष्यसे यदि भ्रश्यसि, ते द्वाविंशतिरपि कुमारा मा एष व्यात्सीदिति विशेषोच्छृङ्खला विनान् कुर्वन्ति, ततस्तांश्चतुरस्तौ च द्वौ पुरुषौ द्वाविंशतिं च 30 कुमारानगणयता तेषामष्टानां रथचक्राणामन्तरं ज्ञात्वा Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) "तंमि लक्खे णिरुद्वाए दिट्ठीए अण्णमति अकुणमाणेण सा धिइल्लिया वामे अच्छिम्मि विद्धा, ततो लोगेण उक्किट्टिसीहणादकलकलुमिस्सो साधुकारो कतो, जधा तं चक्कं दुक्खं भेत्तुं एवं माणुसत्तणंपि ७ । 'चम्मे 'त्ति - जधा एगो दहो जोयणसयसहस्सविच्छिण्णो चम्मेण णद्धो, एगं से मज्झे छिड्डुं जत्थ कच्छभस्स गीवा मायति, तत्थ कच्छभो वाससते वाससते गते गीवं पसारेति.. 5 तेण कहवि गीवा पसारिता, जाव तेण छिड्डेण निग्गता, तेण जोतिसं दिवं कोमुदीए पुप्फफलाणि ચ, સો આવતો, સર્વાંગન્નયાળ વામિ, ગળેત્તા સવ્વતો પોતિ, રૂ પેતિ, અવિ મો, य माणसात ८ । 10 15 युगदृष्टान्तप्रतिपादनायाऽऽह ઉપર દૃષ્ટિને સ્થાપિત કરીને, અન્યત્ર મનને જવા દીધા વગર તે પૂતળીની ડાબી આંખને કુમાર વીંધે છે. તેથી લોકોએ હર્ષ, સિંહનાદ અને કલકલથી મિશ્ર એવો “બહુ સરસ—બહુ સરસ’’ એ પ્રમાણે સાધુકાર કર્યો. જેમ તે ચક્રને ભેદી (પૂતળીની આંખ વીંધવી) દુષ્કર છે તેમ મનુષ્યપણું પુનઃ પામવું પણ દુષ્કર છે. – ૭ ૮. ચર્મનું દેષ્ટાન્ત : એક લાખ યોજન વિસ્તારવાળું એક સરોવર કે જે ચર્મથી (અત્યંત પ્રમાણમાં અને અતિ ગાઢ હોવાથી શેવાળના સમૂહને ચામડાની ઉપમા આપી છે. તેથી ચર્મથી=શેવાળથી રૂતિ ઉપવેશપવવૃત્તÎ) ઢંકાયેલું છે, તેમાં એક જ એવું છિદ્ર છે, જેમાં કાચબાનું ગળું સમાય છે. તેમાંથી કાચબો દર એકસો વર્ષે પોતાનું ગળું બહાર કાઢે છે. (એકવાર) તે કાચબાએ કોઈક રીતે તે છિદ્રમાંથી પોતાનું ગળું બહાર કાઢ્યું. તેણે શરદપૂર્ણિમાને દિવસે નક્ષત્રાદિ 20 પરિવાર સહિતનો ચંદ્ર અને પુષ્પફળો જોયા. તે કાચબો (ફરી સરોવરમાં ડૂબકી લગાવી સ્વજનો પાસે) આવ્યો, “મારા સ્વજનોને પણ આ બતાવું.” સ્વજનો સાથે પાછા સપાટીએ આવીને ચારે બાજુ (તે છિદ્રને) શોધે છે પરંતુ ક્યાંય તે મળતું નથી. કદાચ તે (દેવતાના પ્રભાવે ફરી પ્રાપ્ત કરે પણ) મનુષ્યપણાથી ભ્રષ્ટ થયેલ જીવ ફરી મનુષ્યપણાને પામતો નથી. – ૮ ||૮૩૧-૮૩૨ અવતરણિકા : યુગદૃષ્ટાન્તનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 पुव्वंते होज्ज जुगं अवरंते तस्स होज्ज समिला उ । जुगछिडुंमि पवेसो इय मंसइओ मणुयलंभो ॥ ८३३॥ ' ७२. तस्मिल्लक्ष्ये निरुद्धया दृष्ट्या अन्यत्र मतिमकुर्वता सा शालभञ्जिका वामेऽक्षिण विद्धा, ततो लोकेनोत्कृष्टसिंहनादकलकलोन्मिश्रः साधुकारः कृतः, यथा तच्चक्रं दुःखं भेत्तुमेवं मानुष्यमपि ७ । चर्मेति यथैको हृदो योजनशतसहस्त्रविस्तीर्णश्चर्मणा नद्धः, एकं तस्य मध्ये छिद्रं यत्र कच्छपस्य ग्रीवा माति, तत्र कच्छपो वर्षशते वर्षशते गते ग्रीवां प्रसारयति, तेन कथमपि ग्रीवा प्रसारिता यावत्तेन छिद्रेण 30 નિયંતા, તેન જ્યોતિર્દષ્ટ ૌમુઘાં પુષ્પાનિ વ્ર, મ આવત:, સ્વપ્નનાનાં વર્શયામિ, નીય સર્વન: પ્રશ્નોતિ, ન પ્રેક્ષતે, અપિ સ:, ન ચ માનુષ્યાત્ ૮ । Page #286 -------------------------------------------------------------------------- ________________ યુગદેષ્ટાન્ત (નિ. ૮૩૩-૮૩૫) ૨૭૫ व्याख्या : जलनिधेः पूर्वान्ते भवेद् युगम्, अपरान्ते तस्य भवेत् समिला तु, एवं व्यवस्थिते सति यथा युगच्छिद्रे प्रवेशः संशयितः, 'इय' एवं संशयितो मनुष्यलाभो, दुर्लभ इति गाथार्थः ॥ जह समिला पब्भट्ठा सागरसलिले अणोरपारंमि । पविसेज्ज जुग्गछिड्डुं कहवि भ्रमंती भमंतंमि ॥ ८३४॥ વ્યાધ્રા : યથા સમિતા પ્રભ્રષ્ટા ‘સાસતિને’ સમુદ્રપાનીયે ‘ગોરપાર'મિતિ પેશીવચનં 5 प्रचुरार्थे उपचारत आराद्भागपरभागरहित इत्यर्थः, प्रविशेत् युगच्छिद्रं कथमपि भ्रमन्ती भ्रमति युग इत्येवं दुर्लभं मानुष्यमिति गाथार्थः ॥ सा चंडवायवीचीपणुल्लिया अवि लभेज्ज युगछिडुं । णय मणुसाउ भट्ठो जीवो पडिमाणुसं लहइ ॥ ८३५॥ व्याख्या : सा समिला चण्डवातवीचीप्रेरिता सत्यपि लभेत युगच्छिद्रं, न च मानुष्याद् 10 भ्रष्टो जीवः प्रतिमानुषं लभत इति गाथार्थः ॥ इँदानीं परमाणू, जहा एगो खंभो महापमाणो, सो देवेणं चुपोऊणं अविभागिमाणि खंडाणि काऊण णालियाए पक्खितो, पच्छा मंदरचूलियाए ટીકાર્ય : : ૯ યુગદેષ્ટાન્ત : સમુદ્રના એક કિનારે ધુંસરી હોય અને બીજા કિનારે તેની સમિલા (ધુંસરીમાં નાંખવાનો લાકડાનો ખીલો) હોય. આમ, સમુદ્રના સામસામેના કિનારે આ બંને હોય અને સમુદ્રમાં તરતાં તરતાં ધુંસરીના છિદ્રમાં સમિલા જાતે પ્રવેશે એ જેમ સંદિગ્ધ છે તેમ 15 મનુષ્યપણાની પ્રાપ્તિ પણ સંદિગ્ધ છે અર્થાત્ દુર્લભ છે. ૧૮૩૩॥ ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આ પાર કે પર પારથી રહિત એવા વિશાળ સમુદ્રના પાણીમાં તણાયેલી મિલા ભમતા એવા યુગના છિદ્રમાં ભમતી ભમતી કો'ક રીતે પ્રવેશે, એ પ્રમાણે માનુષ્ય દુર્લભ છે. (અર્થાત્ સમિલાનો છિદ્રમાં પ્રવેશ જેમ દુર્લભ છે તેમ મનુષ્યપણું દુર્લભ છે.) મૂળગાથામાં 20 ‘‘અળોરવામિ’· શબ્દ દેશી છે, જે પ્રચુર અર્થમાં વપરાય છે. અહીં તેનો ઉપચારથી (અર્થાત્ વાસ્તવિક રીતે સમુદ્રને કિનારા છે છતાં ઉપચારથી = વ્યવહારથી) “આ પાર કે પર પાર રહિત” એ પ્રમાણે અર્થ જાણવો. ૮૩૪ ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : પ્રચંડપવનના તરંગોથી પ્રેરાયેલી તે સમિલા કદાચ યુગના છિદ્રને પામે, પણ 25 મનુષ્યપણાથી ભ્રષ્ટજીવ પુનઃ મનુષ્યપણાને પામતો નથી. II૮૩૫॥ ૧૦. પરમાણુનું દૃષ્ટાન્ત ઃ મોટા પ્રમાણવાળો એક થાંભલો છે. દેવે તે થાંભલાનો ચૂરો કરી અતિસૂક્ષ્મ .(જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા) કણિયાઓ કરીને નળીમાં નાંખ્યા. પછી મેરુપર્વતની ચૂલિકા ઉપર ઊભા રહીને નળીમાં ફૂંક મારી. ७३. इदानीं परमाणुः - यथैकः स्तम्भो महाप्रमाणः, स चूर्णयित्वा देवेनाविभागानि खण्डानि कृत्वा 30 नालिकायां प्रक्षिप्तः, पश्चान्मन्दरचूलायां Page #287 -------------------------------------------------------------------------- ________________ 5 10 20 ૨૭૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) "ठितेण फुमितो, ताणि णट्ठाणि, अस्थि पुण कोवि?, तेहिं चेव पोग्गलेहिं तमेव खंभं णिव्वत्तेज्ज ?, णोत्ति, एस अभावो, एवं भट्ठो माणुसातो ण पुणो | अहवा सभा अणेगखंभसतसहस्ससंनिविट्ठा, सा कालंतरेण झामिता पडिता, अत्थि पुण कोइ ?, तेहिं चेव पोग्गलेहिं करेज्जा, गोत्ति, एवं माणुस्सं दुल्लहं ९ । 25 इय दुल्लहलंभं माणुसत्तणं पाविऊण जो जीवो । ण कुणइ पारत्तहियं सो सोयइ संकमणकाले ॥८३६॥ व्याख्या : 'इय' एवं दुर्लभलाभं मानुषत्वं प्राप्य यो जीवो न करोति परत्रहितं धर्मं, दीर्घत्वमलाक्षणिकं, स शोचति 'सङ्क्रमणकाले' मरणकाल इति गाथार्थः ॥ તે બધા જ કણિયાઓ ચારે બાજુ ઉડ્યા છે, કોઈ એવી વ્યક્તિ ખરી કે જે જ પુદ્ગલોવડે તે જ થાંભલાને ફરી બનાવે ? એવી કોઈ વ્યક્તિ નથી, જેમ અહીં આવી વ્યક્તિનો અભાવ 15 છે તેમ મનુષ્યપણાથી ભ્રષ્ટ જીવ ફરી મનુષ્યપણાને પામતો નથી. અથવા અનેક લાખો થાંભલાઓ ઉપર બનાવેલી એક સભા તે કાલાન્તરે જીર્ણ થતાં પડી ભાંગી. છે કોઈ જે તે જ પુદ્ગલોવડે તે જ સભાને પુનઃ ઊભી કરે ? કોઈ એવો નથી એ પ્રમાણે મનુષ્યપણું દુર્લભ જાણવું. ॥૮૩૫।। ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. :: जह वारिमज्झछूढोव्व गयवरो मच्छउव्व गलगहिओ । वगुरपडिउव्व मओ संवट्टइओ जह व पक्खी ||८३७॥ व्याख्या : यथा वारिमध्यक्षिप्त इव गजवरो मत्स्यो वा गलगृहीतः वागुरापतितो वा मृगः સંવર્ત—નાતમ્ કૃતઃ-પ્રામો યથા વા પક્ષીતિ થાર્થ: ॥ ટીકાર્થ : આ પ્રમાણે દુર્લભ છે પ્રાપ્તિ જેની એવા મનુષ્યપણાને પામીને જે જીવ પરલોકમાં હિતકર એવા ધર્મને આચરતો નથી. તે જીવ મરણકાળે શોક કરે છે. મૂળગાથામાં “પાત્તત્તિય" શબ્દમાં ‘‘પત્ર” શબ્દનો ‘પ' વર્ણ દીર્ઘ છે. જે અલાક્ષણિક=પ્રયોજનરહિત (તેથી પારત્તનો અર્થ પરત્ર કરવો.) ૫૮૩૬॥ ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમ પાણીના મધ્યભાગમાં ખૂંપેલો હાથી અથવા જેમ ગલવડે ગ્રહણ કરાયેલ માછલી અથવા જેમ જાળમાં ફસાયેલ હરણ અથવા જેમ સંવર્ત એટલે કે જાળમાં ફસાયેલ પક્ષી (શોક કરે છે તેમ આગળની ગાથા સાથે અન્વય કરવો.) ૧૮૩૭ ७४. स्थितेन फूत्कृतः, तानि नष्टानि, अस्ति पुनः कोऽपि ?, तैरेव पुद्गलैस्तमेव स्तम्भं निर्वर्त्तयेत्, ति एषोऽभावः, एवं भ्रष्टो मानुष्यान्न पुनः । अथवा सभा अनेकस्तम्भशतसहस्त्रसन्निविष्टा, सा कालान्तरेण ', 30 સ્પધા પતિતા, અસ્તિ પુનઃ જોપિ ?, તેવ પુદ્ગÎ: ર્થાત્, નેતિ ં માનુષ્ય તુર્તમમ્। વાાિળનવધયોિિત્ત મેત્યિાં । Page #288 -------------------------------------------------------------------------- ________________ અનેક જન્મમરણો પછી મનુષ્યપણાની પ્રાપ્તિ (નિ. ૮૩૮-૮૪૦) ના ૨૭૭ सो सोयइ मच्चुजरासमोच्छुओ तुरियणिद्दपक्खित्तो । तायारमविंदंतो कम्मभरपणोल्लिओ जीवो ॥८३८॥ व्याख्या : सोऽकृतपुण्यः शोचति, मृत्युजरासमास्तृतो-व्याप्तः, त्वरितनिद्रया प्रक्षिप्तः, मरणनिद्रयाऽभिभूत इत्यर्थः, त्रातारम् ‘अविन्दन्' अलभन्नित्यर्थः, कर्मभरप्रेरितो जीव इति गाथार्थः॥ स चेत्थं मृतः सन् काऊणमणेगाई जम्ममरणपरियट्टणसयाई । दुक्खेण माणुसत्तं जइ लहइ जहिच्छया जीवो ॥८३९॥ व्याख्या : कृत्वाऽनेकानि जन्ममरणपरावर्तनशतानि दुःखेन मानुषत्वं लभते जीवो यदि यदृच्छया, कुशलपक्षकारी पुनः सुखेन मृत्वा सुखेनैव लभत इति गाथार्थः ॥ तं तह दुल्लहलंभं विज्जुलयाचंचलं माणुसत्तं । लद्भूण जो पमायइ सो कापुरिसो न सप्पुरिसो ॥८४०॥ __व्याख्या : तत्तथा दुर्लभलाभं विद्युल्लताचञ्चलं मानुषत्वं लब्ध्वा यः ‘प्रमाद्यति' प्रमादं करोति स कापुरुषो न सत्पुरुष इति गाथार्थः ॥ इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुम:-यथैभिर्दशभिदृष्टान्तैर्मानुष्यं दुर्लभं तथाऽऽर्यक्षेत्रादीन्यपि स्थानानि, ततश्च सामायिकमपि दुष्प्रापमिति, ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ : મૃત્યુ અને ઘડપણથી ઘેરાયેલો, મરણનિદ્રાવડે હરાયેલો (મરણ પથારીએ પડેલો), રક્ષણ કરનાર વ્યક્તિને નહીં પામતો, કર્મના સમૂહથી યુક્ત અને પૂર્વભવમાં પુણ્ય જેણે નથી કર્યું તેવો જીવ શોક કરે છે (અર્થાત્ “ધિક્કાર છે મને કે મેં એવું કોઇ પુણ્ય નથી કર્યું કે જેથી આવતાં ભવમાં મને સુખની પ્રાપ્તિ થાય” એ પ્રમાણે શોક કરે છે.) ૧૮૩૮ .. अवत९ि : मा प्रभारी भरीने ते - ___थार्थ : 2ीर्थ प्रभावो . ટીકાર્થ : અનેક સેંકડો જન્મ-મરણના ફેરા કરીને જો ભવિતવ્યતાથી કદાચ જીવ મનુષ્યપણાને પામે તો પણ દુઃખેથી પામે છે. જ્યારે સુકૃતોને કરનારો જીવ સુખેથી કરીને સુખેથી મનુષ્યપણાને पामेछ. ॥८3८ . . थार्थ : 2ीर्थ प्रभा एवो. 25 ટીકાર્થ : તથા પ્રાપ્તિ જેની દુર્લભ છે, વીજળીની લતા જેવું જ ચંચલ છે તેવા મનુષ્યપણાને પામીને જે જીવ પ્રમાદ કરે છે તે જીવ દુર્જન છે પણ સજ્જન નથી. વધુ પ્રસંગોથી સર્યું. પ્રસ્તુત વાત ઉપર આવીએ કે, જેમ આ દસ દષ્ટાન્તો દ્વારા માનુષ્ય દુર્લભ છે તેમ આર્યક્ષેત્રાદિ (ગા. ૮૩૧માં કહેલા) સ્થાનો પણ દુર્લભ છે તેથી સામાયિક પણ દુઃખેથી પ્રાપ્ત થાય છે. I૮૪૦ __ + आत्मनेपदमनित्यमित्यत्र प्राप्तमपि न स्याद् अप्राप्तमपि च स्यादित्यनित्यस्यार्थस्तेन 'सम्यक् 30 प्रणम्य न लभन्ति कदाचनापि' इत्यत्रेवात्र परस्मैपदित्वापेक्षया न शतृर्विरोधावहः * मणुसयत्तं प्र०। Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) अथवा मानुष्ये लब्धेऽप्येभिः कारणैर्दुर्लभं सामायिकमिति प्रतिपादयन्नाह आलस्स मोहऽवण्णा थंभा कोहा पमाय किवणत्ता । भयसोगा अण्णाणा वक्खेव कुतूहला रमणा ॥८४१।। व्याख्या : आलस्यान्न साधुसकाशं गच्छति शृणोति वा, मोहाद् गृहकर्तव्यतामूढो वा, 5 अवज्ञातो वा किमेते विजानन्तीति, स्तम्भाद् वा जात्याद्यभिमानात् क्रोधाद् वा साधुदर्शनादेव कुप्यति, 'प्रमादात्' वा मद्यादिलक्षणात् 'कृपणत्वात्' वा दातव्यं किञ्चिदिति, भयात्' वा नरकादिभयं वर्णयन्तीति, 'शोकात्' वा इष्टवियोगजात् 'अज्ञानात्' कुदृष्टिमोहितः, 'व्याक्षेपाद्' बहुकर्तव्यतामूढः, 'कुतूहलात्' नटादिविषयात्, 'रमणात्' लावकादिखेड्डेनेति गाथार्थः ॥८४१॥ एतेहिं कारणेहिं लभ्रूण सुदुल्लहंपि माणुस्सं । ण लहइ सुतिं हियकरिं संसारुत्तारणिं जीवो ॥८४२॥ . व्याख्या : एभि: 'कारणैः' आलस्यादिभिर्लब्ध्वा सुदुर्लभमपि मानुष्यं न लभते श्रुति हितकारिणी संसारोत्तारिणी जीव इति गाथार्थः ॥ व्रतादिसामग्रीयुक्तस्तु कर्मरिपून विजित्याविकलचारित्र-सामायिकलक्ष्मीमवाप्नोति, यानादिगुणयुक्तयोधवज्जयलक्ष्मीमिति ॥ અવતરણિકા અથવા મનુષ્યત્વ પ્રાપ્ત થવા છતાં આગળ કહેવાતા (જં) કારણોવડે સામાયિક 15 દુર્લભ છે. તે કારણોનું પ્રતિપાદન કરતા કહે છે : ગાથાર્થ : આળસ, મોહ, અવજ્ઞા, અભિમાન, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતુહલ, રમત. ટીકાર્થ : જીવ આળસને કારણે સાધુ પાસે આવે નહીં અથવા ધર્મ સાંભળે નહીં અથવા મોહથી એટલે કે ઘરની કર્તવ્યતામાં મોહ પામવાને કારણે અથવા સાધુઓ શું જાણે છે ? (અર્થાત 20 કશું જાણતા નથી) એવા પ્રકારની અવજ્ઞાથી, જાતિ વગેરેના અભિમાનથી, સાધુના દર્શન માત્ર ક્રોધ ઉત્પન્ન થતો હોવાથી; મઘ, વિષય, કપાયાદિ પ્રમાદને કારણે, “જો ત્યાં જઈશ તો કંઈક દાન કરવું પડશે” આવી કૃપણતાને કારણે, નરકાદિના ભયાનું વર્ણન કરે છે અને તે સાંભળી મને ભય ઉત્પન્ન થાય છે, એવા ભયથી, ઇચ્છિત વસ્તુનો વિયોગ થતાં ઉત્પન્ન થયેલ શોકથી, કુદષ્ટિઓથી મોહિત થયેલ જીવ અજ્ઞાનથી, ઘણાં કામોમાં વ્યસ્ત હોવાથી, નટાદિને જોવાની 25 કુતૂહલતાને કારણે, તથા પક્ષી વગેરેની રમતને કારણે, (અર્થાત કૂકડાઓ વગેરેનું પરસ્પર યુદ્ધ કરાવવા રૂપી રમતને કારણે) જીવ સાધુ પાસે જતો નથી કે ધર્મશ્રવણ કરતો નથી. ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : આળસાદિ આ કારણોવડે અત્યંત દુર્લભ એવા મનુષ્યપણાને પામીને પણ જીવ સંસારમાંથી પાર ઉતારનારી હિતકર વાણી પ્રાપ્ત કરતો નથી. તેનાથી ઊંધું જેમ (હાથી વિ.) 30 યાનાદિગુણથી યુક્ત એવો યોદ્ધા જયરૂપી લક્ષ્મીને પામે છે તેમ વ્રતાદિ સામગ્રીથી યુક્ત જીવ કર્મશત્રુને જીતીને, સંપૂર્ણ ચારિત્રસામાયિકરૂપ લક્ષ્મીને પામે છે. I૮૪રા Page #290 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીથી યુક્ત યોદ્ધાની જિત (નિ. ૮૪૩) जाणावरणपहरणे जुद्धे कुसलत्तणं च णीती य । दक्खत्तं ववसाओ सरीरमारोग्गया चेव ॥८४३॥ आह च ૨૭૯ વ્યાવ્યા : યાનું હસ્ત્યાદ્રિ, માવળ-વચાતિ, પ્રશ્નાં-વ્રુતિ, યાનાવરળપ્રહાનિ, યુદ્ધ તત્વ ધ-સમ્યજ્ઞાનમિત્યર્થ:, ‘નૌતિષ્ઠ’ નિર્મામપ્રવેશવા ‘રક્ષત્વમ્' આશુ ત્નિ ‘વ્યવસાય:’ शौर्यं शरीरम् अविकलम् 'आरोग्यता' व्याधिवियुक्तता चैवेति । एतावद्गुणसामग्र्यविकल एव योधो जयश्रियमाप्नोतीति दृष्टान्तः, दाष्टन्तिकयोजना त्वियं जीवो जोहो जाणं वयाणि आवरणमुत्तमा खंती । झाणं पहरणमिट्टं गीयत्थत्तं च कोसलं ॥१॥ दवाइजहोवायाणुरूवपडिवत्तिवत्तिया णीति । दक्खत्तं किरियाणं जं करणमहीणकालंमि ॥२॥ करणं सहणं च तवोवसग्गदुग्गावतीए ववसाओ । एतेहिं सुणिरोगो कम्मरिडं जिणति सव्वेहिं ||३|| " અવતરણિકા : કહ્યું છે ગાથાર્થ : વાહન, આવરણ, શસ્ત્ર, યુદ્ધમાં કુશલપણું, નીતિ, દક્ષપણું, શૌર્ય, શરીર અને 15 આરોગ્ય, (આટલી સામગ્રીથી યુક્ત યોદ્ધા જીતે છે.) ટીકાર્થ : હાથી, ઘોડા વગેરે વાહનો, બૠરાદિ આવરણો, તલવારાદિ શસ્ત્રો, યુદ્ધ કેવી રીતે લડવું વગેરેનું સમ્યજ્ઞાન, યુદ્ધમાં ગમનાગમનની નીતિ, ઝડપથી કાર્યનું ક૨વાપણું, શૌર્ય, સંપૂર્ણશરી૨ અને રોગાદિનો અભાવ, આટલા ગુણો અને સામગ્રીથી યુક્ત એવો જ યોદ્ધા વિજયરૂપ લક્ષ્મીને પામે છે. આ દૃષ્ટાન્ત થયું. હવે દાáન્તિક યોજના આ પ્રમાણે જાણવી. = 5 દુઃખેથી બહાર નીકળી શકાય એવી આપત્તિ આવવા છતાં ધૃતિપૂર્વક તપને કરવો અને ઉપસર્ગોમાં આકુળ—વ્યાકુળ થયા વિના જે સહન કરવું તે શૌર્ય જાણવું. આ સર્વ સામગ્રીઓવડે 10 યોદ્ધા તરીકે જીવ, વાહન તરીકે વ્રતો, બન્નરાદિના સ્થાને ઉત્તમ ક્ષમા, શસ્ત્રરૂપે ધ્યાન અને કુશળત્વરૂપે ગીતાર્થપણું ઈષ્ટ છે. ।।૧।। દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવમાં જ્યાં જે ઉપાય હોય, જેમકે દ્રવ્યમાં આ વસ્ત્રાદિ દ્રવ્યો આ રીતે લેવા, ક્ષેત્ર—કાળમાં=આવા ક્ષેત્રમાં કે આવા કાળમાં ઉત્સર્ગ - અપવાદથી ધર્મદેશના કરવી, ભાવમાં ગ્લાનાદિની આ રીતે સેવા કરવી વિ. રૂપ જે ઉપાય હોય ત્યાં તેને અનુરુપ જ્ઞાનનું અનુસરણ એ નીતિ જાણવી. તે તે સમયે તે તે ક્રિયાઓ કરવી 25 એ દક્ષત્વ (અર્થાત્ વૈયાવચ્ચના સમયે વૈયાવચ્ચ, પડિલેહણના સમયે પડિલેહણ, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરવો તે દક્ષત્વ જાણવું.) ॥૨॥ 20 ७५. जीवो योधो यानं व्रतानि आवरणमुत्तमा क्षान्तिः । ध्यानं प्रहरणमिष्टं गीतार्थत्वं च कौशल्यम् 30 ॥ १ ॥ द्रव्यादियथोपायानुरूपप्रतिपत्तिवर्त्तिता नीति: । दक्षत्वं क्रियाणां यत्करणमहीनकाले ॥२॥ करणं सहनं च तपसः उपसर्गदुर्गापत्तौ व्यवसायः । एतैः सुनीरोगः कर्मणि जयति सर्वैः ॥३॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विजित्य च समग्रसामायिकश्रियमासादयतीति गाथार्थः ॥८४३॥ अथवाऽनेन प्रकारेणाऽऽसाद्यत इति दिटे सुएऽणुभूए कम्माण खए कए उवसमे अ । मणवयणकायजोगे अ पसत्थे लब्भए बोही ॥८४४॥ 5 व्याख्या : दृष्टे भगवतः प्रतिमादौ सामायिकमवाप्यते, यथा श्रेयांसेन भगवद्दर्शनादवाप्तमिति, कथानकं चाधः कथितमेव, श्रुते चावाप्यते यथाऽऽनन्दकामदेवाभ्यामवाप्तमिति, अत्र कथानकमुपरितनाङ्गादवसेयम्, अनुभूते क्रियाकलापे सत्यवाप्यते, यथा वल्कलचीरिणा पित्रुपकरणं प्रत्युपेक्षमाणेनेति, कथानकं कथिकातोऽवसेयं, कर्मणां क्षये कृते सति प्राप्यते, यथा चण्डकौशिकेन प्राप्तम्, उपशमे च सत्यवाप्यते यथाऽङ्गऋषिणा, मनोवाक्काययोगे च प्रशस्ते लभ्यते बोधिः, 10 સામાયિકનર્વાન્તરમિતિ થાર્થ: | अथवाऽनुकम्पादिभिरवाप्यते सामायिकमित्याह अणुकंपऽकामणिज्जर बालतवे दाणविणयविब्भंगे । संयोगविप्पओगे वसणूसवइड्डि सक्कारे ॥८४५॥ સુનિરોગી જીવ કર્મશત્રુને જીતે છે. ૩ અને જીતીને સમગ્ર ચારિત્રસામાયિકરૂપ લક્ષ્મીને પામે 15 છે. ૧૮૪૩ અવતરણિકા : અથવા આ પ્રકારવડે જીવ સામાયિક પામે છે છે , ગાથાર્થ : દર્શનથી, શ્રવણથી, અનુભવથી, કર્મોના ક્ષયથી, કર્મોના ઉપશમથી, અને પ્રશસ્ત એવા મન-વચન-કાયાના યોગમાં જીવ સામાયિકને પામે છે. ટીકાર્થ: (૧) ભગવાનની પ્રતિમા વગેરેના દર્શનથી જીવ સામાયિકને પ્રાપ્ત કરે છે જેમ 20 કે શ્રેયાંસકુમારે ભગવાનના દર્શનથી સામાયિક પ્રાપ્ત કર્યું. આ સંબંધી કથાનક પૂર્વે (ગા. ૩૨૨ માં) કહેવાઈ ગયું છે. (૨) શ્રવણથી પ્રાપ્ત થાય છે જેમ કે *આનંદ અને કામદેવશ્રાવકે ભગવાનમહાવીર પાસે ધર્મ સાંભળીને સામાયિક પ્રાપ્ત કર્યું. આ સંબંધી કથાનક ઉપરના અંગ (ઉપાસકદશાંગ)માંથી જાણી લેવું. (૩) ચારિત્ર ક્રિયાઓના અનુભવથી, જેમ કે પિતાના ઉપકરણોનું પડિલેહણ કરતા *વલ્કલચીરીએ પ્રાપ્ત કર્યું. આનું કથાનક 'કથાના પ્રતિપાદક ગ્રંથો(પરિશિષ્ટ25 પર્વાદિ)માંથી જાણવું. (૪) કર્મોનો ક્ષય કરવાથી પ્રાપ્ત થાય છે, જેમ ચંડકૌશિકે પ્રાપ્ત કર્યું. (૫) ઉપશમ થતાં પ્રાપ્ત થાય છે જેમ કે, અંગ–ઋષિએ પ્રાપ્ત કર્યું. (અંગઋષિનું દષ્ટાન્ત આગળ ગા. ૧૨૯૩માં આપેલ છે.) (૬) મન-વચન-કાયાના યોગ પ્રશસ્ત હોય ત્યારે જીવ બોધિને પામે છે. અહીં બોધિ અને સામાયિક એ સમાનાર્થી શબ્દો છે. ૧૮૪૪ અવતરણિકા : અથવા અનુકંપાદિ કારણોથી જીવ સામાયિક પામે છે, આ વાતને કહે છે. ગાથાર્થ : અનુકંપા, અકામનિર્જરા, બાળતપ, દાન, વિનય, વિર્ભાગજ્ઞાન, સંયોગ-વિયોગ, વ્યસન, ઉત્સવ, ઋદ્ધિ અને સત્કાર. * આ દષ્ટાન્તો પરિશિષ્ટમાંથી જોઈ લેવા. Page #292 -------------------------------------------------------------------------- ________________ સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો (નિ. ૮૪૬) वेज्जे मेंठे तह इंदणाग कयउण्ण पुप्फसालसुए । सिवदुमहुरवणिभाउय आहीरदसण्णिापुते ॥८४६॥ व्याख्या : अनुकम्पाप्रवणचित्तो जीवः सामायिकं लभते, शुभपरिणामयुक्तत्वाद्, वैद्यवत्, प्रतिज्ञेयमेव मनाग् विशेषितव्या, हेतुदृष्टान्तान्यत्वं तु प्रतिप्रयोगं भणिष्यामः - अकामनिर्जरावान् जीवः सामायिकं लभते, शुभपरिणामयुक्तत्वान्मिण्ठवत्, बालतपोयुक्तत्वादिन्द्रनागवत्, 5 सुपात्रप्रयुक्तयथाशक्तिश्रद्धादानत्वात् कृतपुण्यकवत्, आराधितविनयत्वात् पुष्पशालसुतवत्, अवाप्तविभङ्गज्ञानत्वात् तापसशिवराजऋषिवत्, दृष्टद्रव्यसंयोगविप्रयोगत्वात् मथुराद्वयवासिवणिग्वयवत्, अनुभूतव्यसनंत्वाद् भ्रातृद्वयशकटचक्रव्यापादितमल्लण्डीलब्धमानुषत्वस्त्रीगब्र्भजातप्रियद्वेष्यपुत्रद्वयवत्, अनुभूतोत्सवत्वादाभीरवत्, दृष्टमहर्द्धिकत्वाद्दशार्णभद्रराजवत्, ગાથાર્થ : વૈધ, મહાવત, ઇન્દ્રનાગ, કૃતપુણ્ય, પુષ્પશાલપુત્ર, શિવરાજઋષિ, બે મથુરાના 10 વેપારીઓ, ભ્રાતા, આભીર, દશાર્ણ, ઇલાપુત્ર. ટીકાર્થ : (૧) અનુકંપામાં તત્પર ચિત્તવાળો જીવ શુભપરિણામથી યુક્ત હોવાથી વૈદ્યની જેમ સામાયિકને પ્રાપ્ત કરે છે.અહીં પ્રતિજ્ઞા “અનુકંપામાં તત્પરચિત્તવાળો જીવ સામાયિક પામે છે.” હેતુ – “શુભ પરિણામથી યુક્ત હોવાથી”, અને “વૈદ્યની જેમ” એ દૃષ્ટાન્ત છે. આ જ રીતે આગળ પ્રતિજ્ઞા કંઈક બદલતા રહેવી અને તે સંબંધી જુદા-જુદા હેતુ અને દષ્ટાન્તો દરેક 15 પ્રયોગમાં અમે બતાવીશું. - - (૨) પ્રતિજ્ઞા → અકામનિર્જરાવાળો જીવ સામાયિકને પામે છે. હેતુ – શુભપરિણામવાળો હોવાથી, દૃષ્ટાન્ત + મહાવતની જેમ. (૩) પ્રતિજ્ઞા → બાળતપવાળો જીવ સામાયિકને પામે છે. હેતુ – બાળતપથી યુક્ત હોવાથી, ઇન્દ્રનાગની જેમ. દૃષ્ટાન્ત → (૪) (હવે પછી પ્રતિજ્ઞા બધે પૂર્વની જેમ થોડા—થોડા ફેરફારવાળી સ્વયં જાણી લેવી.) હેતુ – સુપાત્રને વિશે યથાશક્તિ શ્રદ્ધાપૂર્વક દાન આપતો હોવાથી, દૃષ્ટાન્ત કૃતપુણ્યની જેમ. (૫) હેતુ – વિનયની આરાધના કરેલ હોવાથી, દૃષ્ટાન્ત → પુષ્પશાલપુત્રની જેમ. (૬) હેતુ વિભંગજ્ઞાનને પ્રાપ્ત કરેલ હોવાથી, દૃષ્ટાન્ત → તાપસ શિવરાજર્ષિની જેમ. (૭) હેતુ + દ્રવ્યનો સંયોગ અને વિપ્રયોગ જોયેલ હોવાથી, દૃષ્ટાન્ત – બે મથુરામાં રહેનાર 25 બે વેપારીઓની જેમ. -> + (૮) હેતુ – વ્યસન અનુભવેલ હોવાથી, દૃષ્ટાન્ત + બે ભાઇઓ – ગાડાના પૈડાવડે સાપને મારવું (મહ્ત્વઽી = સાપની એક જાતિ) – મનુષ્યભવની પ્રાપ્તિ – સ્ત્રીના ગર્ભમાં અવતાર પ્રિય અને દ્વેષી બે પુત્રોની જેમ–(ભાવાર્થ કથાનકથી ખ્યાલમાં આવી જશે.) ભરવાડની જેમ. (૯) હેતુ – ઉત્સવ અનુભવેલ હોવાથી, દૃષ્ટાન્ત - (૧૦) હેતુ મહર્ષિકને જોવાથી, દૃષ્ટાન્ત -> ૨૮૧ - → દશાર્ણભદ્રની જેમ. 20 30 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ चौक आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-3) सत्कारकाङ्क्षिणोऽप्यलब्धसत्कारत्वादिलापुत्रवत्, इयमक्षरगमनिका, साम्प्रतमुदाहरणानि प्रदर्श्यन्तेबौरवतीए कण्हस्स वासुदेवस्स दो वेज्जा - धन्नंतरी वैतरणी य, धन्नंतरी अभविओ, वेणी भविओ, सो साधूण गिलाणाणं पिएण साहति, जं जस्स कायव्वं तं तस्स फासुण पडोआरेण साहति, जति से अप्पणो अत्थि ओसधाणि तो देति, धण्णंतरी पुण जाणि सावज्जाणि ताणि 5 साहति असाधुपाओग्गाणि ततो साहुणो भांति - अम्हं कतो एताणि ?, सो भणति - ण मए समणाणं अट्ठाए अज्झाइतं वेज्जसत्थं, ते दोवि महारंभा महापरिग्गहा य सव्वाए बारवतीए तिगिच्छं करेंति, अण्णदा कण्हो वासुदेवो तित्थगरं पुच्छति - एते बहूणं ढंकादीणं वधकरणं काऊण कहिं गमिस्संति ?, ताधे सामी साधति - एस धण्णंतरी अप्पतिठ्ठाणे णरए उववज्जिहिंति, एस पुण वेतरणी कालंजरवत्तिणीए गंगाए महाणदीए विंझस्स य अंतरा वाणरत्ताए पच्चायाहिति, 10 (૧૧) હેતુ – સત્કારને ઇચ્છનાર વ્યક્તિ પણ સત્કાર નહીં પામેલ હોવાથી (સામાયિકને પ્રાપ્ત કરે છે.) દૃષ્ટાંત ઇલાપુત્રની જેમ. આ પ્રમાણે અક્ષરવ્યાખ્યા કરી. હવે ઉદાહરણો → हेपाडाय छे. * अनुयानुं दृष्टान्त દ્વારિકાનગરીમાં કૃષ્ણવાસુદેવને બે વૈદ્ય છે. ધન્વંતરી અને વૈતરણી. ધન્વંતરી અભવ્ય છે 15 અને વૈતરણી ભવ્યજીવ છે. વૈતરણી ગ્લાન સાધુઓને પ્રીતિવડે કહે છે, અર્થાત્ જેને જે ચિકિત્સા કરવા યોગ્ય છે તેને તે ચિકિત્સાનો નિરવઘ ઉપાય બતાવે છે. જો પોતાની પાસે જ ઔષધો હોય તો તે પોતે જ આપે છે. જ્યારે ધન્વંતરી સાધુને અપ્રાયોગ્ય = જે સાવદ્ય ઔષધો હોય તે બતાવે છે.તેથી સાધુઓ કહે છે કે “અમને આ ઔષધો ક્યાંથી કલ્પે ? ત્યારે તે કહે છે “મેં શ્રમણો માટે વૈદ્યકશાસ્ત્રો ભણ્યા નથી.' ધન્વંતરી અને વૈતરણી બંને મહારંભી અને મહાર્પરગ્રહવાળા 20 संपूर्ण द्वारिकामा थिङित्साने पुरता हता. = એકવાર કૃષ્ણવાસુદેવ તીર્થંકરને પૂછે છે કે—“આ વૈદ્યો ઘણાં બધાં કાગડાદના વધને કરીને પરભવમાં ક્યાં જશે ?' ત્યારે સ્વામી કહે છે—“આ ધન્વંતરી અપ્રતિષ્ઠાનનામની નરકમાં ઉત્પન્ન थशे अने आ वैतरणी संवरनामना पर्वतना भार्गभां (वत्तिणीए) गंगानामे महानही अने વિન્ધ્યપર્વતની વચ્ચે વાનર તરીકે ઉત્પન્ન થશે. ત્યાં તે મોટો થઈને સ્વયં યૂથપતિપણાને કરશે. 25 ७६. द्वारिकायां कृष्णस्य वासुदेवस्य द्वौ वैद्यौ - धन्वन्तरी वैतरणिश्च धन्वन्तर्यभव्यो, वैतरणिर्भव्यः, स साधुभ्यो ग्लानेभ्यः प्रीत्या कथयति, यद्यस्य कर्त्तव्यं तत्तस्मै प्रासुकेन प्रतीकारेण कथयति, यदि तस्यात्मनोऽस्ति (सन्ति) औषधानि तदा ददाति, धन्वन्तरी पुनर्यानि सावद्यानि तानि कथयति असाधुप्रायोग्याणि, ततः साधवो भणन्ति - अस्माकं कुत एतानि ?, स भणति न मया श्रमणानामर्थाय वैद्यकशास्त्रमधीतं, तौ द्वावपि महारम्भौ महापरिग्रहौ च सर्वस्यां द्वारिकायां चिकित्सां कुरुतः, अन्यदा 30 कृष्णो वासुदेवस्तीर्थकरं पृच्छति - एतौ बहूनां ढङ्कादीनां वधकरणं कृत्वा क्व गमिष्यतः ?, तदा स्वामी कथयति - एष धन्वन्तरी अप्रतिष्ठाने नरके उत्पत्स्यते, एष पुनर्वैतरणी कालञ्जरवर्त्तिन्यां (अटव्यां ) गङ्गाया महानद्या विन्ध्यस्य चान्तरा वानरतया प्रत्यायास्यति, Page #294 -------------------------------------------------------------------------- ________________ અનુકંપાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૬) સ ૨૮૩ "ताधे सो वयं पत्तो सयमेव जूहवतित्तणं काहिति, तत्थ अण्णया साहुणो सत्थेण समं धाविस्संति, एगस्स य साधुस्स पादे सल्लो लग्गिहिति, ताधे ते भणंति-अम्हे पडिच्छामो, सो भणति-मा सव्वे मरामो, वच्चह तुब्भे अहं भत्तं पच्चक्खामि, ताहे णिब्बंधं काउं सोऽवि ठिओ, ण तीरति सलं णीणेतुं, पच्छा थंडिलं पावितो छायं च, तेऽवि गता, ताहे सो वाणरजूहवती तं पदेसं एति जत्थ सो साधू, जाव पुरिल्लेहिं तं दट्ठण किलिकिलाइतं, तो तेण जूहाहिवेण तेसिं किलिकिला- 5 इतसदं सोऊण रूसितेण आगंतूण दिट्ठो सो साधू, तस्स तं दट्ठण ईहापूहा करेंतस्स कहिं मया एरिसो दिट्ठोत्ति ?, जाती संभरिता, बारवई संभरति, ताहे तं साधं वंदति, तं च से सल्लं पासति, ताहे तिगिच्छं सव्वं संभरति, ततो सो गिरिं विलग्गिऊण सल्लुद्धरणिसल्लरोहणीओ ओसहीओ य गहाय आगतो, ताधे सल्लुद्धरणीए पादो आलित्तो, ततो ऍगमुहुत्तेण पडिओ सल्लो, पउणावितो એકવાર ત્યાંથી સાર્થની સાથે સાધુઓ નીકળશે અને એક સાધુના પગમાં કાંટો વાગશે. ત્યારે 10 अन्यसाधुमो ४डेशे “अभे प्रतीक्षा ४२.ते ४डेशे - "भा२॥ ४॥२९ो या साधुमो (मडी જંગલમાં) મૃત્યુ ન પામો, તમે જાવ અને હું અહીં અનશન કરીશ.” તે સમયે ઘણો આગ્રહ કરી તે એકલો સાધુ ત્યાં રહ્યો. પોતાના પગમાંથી કાંટો કાઢવા સમર્થ બનતો નથી. પાછળથી અચિત્તભૂમિ ઉપર જઈ એક વૃક્ષની છાયામાં બેઠો. અન્ય સાધુઓ જતા રહ્યા. - त्या ते वानरयूथपति त प्रदेशमा आवे छे या मा साधु २त्यो छे. (माम तेभ. ४६ 15 ४२ता ३२ छ वगेरे पान “जाव' शथी सभ० से. ३२ता-६२ता १५ वानरो ते साधु पासे પહોંચે છે.) ત્યાં સાધુની સામે ઊભા રહેલા વાનરો સાધુને જોઈને ‘કિલ-કિલ' અવાજ કરે છે. તેથી તે વાનરયૂથાધિપતિ અન્યવાનરોના કિલ-કિલ શબ્દોને સાંભળીને ગુસ્સે થયેલો ત્યાં આવીને તે સાધુને જુએ છે. સાધુને જોઈને “આવા પ્રકારના વેષધારીને મેં ક્યાંક જોયા છે ?’ એ પ્રમાણે विया२९॥ ४२तां तेने तिस्म२९शान उत्पन्न यु. तेभ निगरीने ते या ४२ ७. ५: 20 તે સાધુને વંદન કરે છે અને તેના તે શલ્યને જુએ છે. તેથી તે સર્વ ચિકિત્સાને યાદ કરે છે. ત્યાર પછી પર્વત ઉપર જઈને શલ્યોદ્ધારિણી, શલ્યરોહણી અને બીજી ઔષધિઓ લઈને આવ્યો. શલ્યોદ્વારિણીવડે પગમાં લેપ લગાડ્યો. તેથી એક મુહુર્ત પછી શલ્ય બહાર નીકળી ગયું. સંરોહિણે - ७७. तदा स वयः प्राप्तः स्वयमेव यूथपतित्वं करिष्यति, तत्रान्यदा साधवः सार्थेन सममागमिप्यन्ति, एकस्य च साधोः पादे शल्यं लगिष्यति, तदा ते भणन्ति-वयं प्रतीक्षामहे, स भणति-मा सर्वे म्रियामहे, 25 व्रजत यूयमहं भक्तं प्रत्याख्यामि, तदा सोऽपि निर्बन्धं कृत्वा स्थितः, न शक्नोति शल्यं निर्गमितुं, पश्चात् स्थण्डिलं प्रापितः छायां च, तेऽपि गताः, तदा स वानरयूथाधिपतिस्तं प्रदेशमेति यत्र स साधुः, यावत् पौरस्त्यैस्तं दृष्ट्वा किलकिलायितं, ततस्तेन यूथाधिपेन तेषां किलकिलायितशब्दं श्रुत्वा रुष्टेनागत्य दृष्टः स साधुः, तस्य तं दृष्ट्वा ईहापोहौ कुर्वतः क्व मयेदृशो दृष्ट इति ?, जातिः स्मृता, द्वारिका संस्मरति, तदा तं साधुं वन्दते, तच्च तस्य शल्यं पश्यति, तदा चिकित्सां सर्वां संस्मरति, ततः स गिरिं विलग्य 30) शल्योद्धरणीशल्यरोहिण्योषध्यौ च गृहीत्वाऽऽगतः, तदा शल्योद्धरण्या पाद आलिप्तः, तत एकेन मुहूर्तेन पतितं शल्यं, प्रगुणित: * एगंते । Page #295 -------------------------------------------------------------------------- ________________ सो वाणरज़ूहवती कंतारे सुविहियाणुकंपाए । भासुरवरबोंदिधरो देवो वेमाणिओ जाओ ॥८४७॥ व्याख्या : निगदसिद्धा । ओहिं पयुंजति जाव पेच्छति तं सरीरगं तं च साधु, ताहे आगंतूण देविड्डि दाएति, भणति य तुज्झप्पसादेण मए देविड्डी लद्धत्ति, ततोऽणेण सो साधू साहरितो सिं साधूणं सगासंति, ते पुच्छंति - किहऽसि आगतो ?, ताहे साहति । एवं तस्स वाणरस्स सम्मत्तसामाइयसुयसामाइयचरित्ताचरित्तसामाइयाण अणुकंपाए लाभो जातो, इतरधा णिरयपायोग्गाणि 10 कम्माण करेत्ता णरयं गतो होन्तो । ततो चुतस्स चरित्तसामाइयं भविस्सति सिद्धी य - १ । 5 २८४ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर (भाग - 3 ) संरोहणीए, ताहे तस्स पुरतो अक्खराणि लिहति, जधा - अहं वेतरणी नाम वेज्जो पुव्वभवे बारवतीए आसि, तेहिंवि सो सुतपुव्वो, ताधे सो साधू धम्मं कथेति, ताहे सो भत्तं पच्चक्खाति, तिणि रातिंदियाणि जीवित्ता सहस्सारं गतो ॥ तथा चाऽऽह 15 ઔષધિવડે ઘા રુઝાવી દીધો. ત્યાર પછી સાધુની સામે અક્ષરો લખે છે કે હું પૂર્વે દ્વારિકામાં વૈતરણીનામે વૈદ્ય હતો. સાધુઓએ પણ વૈતરણીનું નામ પૂર્વે સાંભળેલું હતું. સાધુ તેને ધર્મ કહે છે તેથી તે વાનર અનશન સ્વીકારે છે. ત્રણ અહોરાત્ર જીવીને સહસ્રારદેવલોકમાં ગયો. ॥૧॥ ॥८४५-८४६॥ અવતરણિકા : ઉપરોક્ત વાતને જ કહે છે ગાથાર્થ : જંગલમાં સાધુની અનુકંપાથી તે વાનરયૂથપતિ દૈદિપ્યમાન ઉત્કૃષ્ટશરીરને ધારણકરનારો વૈમાનિકદેવ થયો. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. દેવ બન્યા પછી તે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. ક્રમશઃ જોતા તે પોતાના શરી૨ અને તે સાધુને જૂએ છે. તેથી આવીને દેવ પોતાની ઋદ્ધિને બતાવે છે, 20 અને કહે છે “તમારા પ્રભાવે મને દેવદ્ધિ પ્રાપ્ત થઈ છે.” ત્યાર પછી દેવે તે સાધુને પોતાના સાધુઓ પાસે પહોંચાડી દીધા. તે સાધુઓ પૂછે છે—તું અહીં કેવી રીતે આવ્યો ? સાધુ સઘળી વાત કરે છે. આ પ્રમાણે તે વાનરને સાધુપ્રત્યેની અનુકંપાથી સમ્યક્ત્વ શ્રુત અને દેશવિરતિસામયિકનો લાભ થયો. જો વાનરે સાધુની શલ્યોદ્વારરૂપ અનુકંપા ન કરી હોત તો નરકપ્રાયોગ્ય કર્મોને બાંધીને તે નરકમાં ગયો હોત. આ વાનરભવમાંથી ચ્યવી તેને ભવિષ્યમાં ચારિત્રસામાયિકની 25 जने सिद्धिगतिनी प्राप्ति थशे. ॥ ८४७॥ ७८. संरोहण्या, तदा तस्य पुरतोऽक्षराणि लिखति-यथाऽहं वैतरणिर्नाम वैद्यः पूर्वभवे द्वारिकायामासं, तैरपि श्रुतपूर्वः सः, तदा स साधुर्धर्मं कथयति, तदा स भक्तं प्रत्याख्याति, त्रीन् रात्रिन्दिवान् जीवित्वा सहस्रारं गतः ।। ७९. अवधिं प्रयुणक्ति यावत्प्रेक्षते तच्छरीरं तं च साधुं तदाऽऽगत्य देवद्धिं दर्शयति, भणति च-युष्मत्प्रसादेन मया देवद्धिर्लब्धेति, ततोऽनेन स साधुः संहृतस्तेषां साधूनां सकाशमिति, ते 30 पृच्छन्ति - कथमस्यागतः ?, तदा कथयति । एवं तस्य वानरस्य सम्यक्त्वसामायिकश्रुतसामायिकचारित्राचारित्रसामायिकानामनुकम्पया लाभो जातः, इतरथा नरकप्रायोग्याणि कर्माणि कृत्वा नरकं गतोऽभविष्यत्, ततश्च्युतस्य चारित्रसामायिकं भविष्यति सिद्धिश्च १ । Page #296 -------------------------------------------------------------------------- ________________ અકામનિર્જરાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ૨૮૫ अकामणिज्जराए, वसंतपुरे नगरे इब्भवधुगा दिए पहाति, अण्णो य तरुणो तं भणति - सुहातं ते पुच्छति एस णदी मत्तवारणकरोरु ! । एते य णदीरुक्खा अहं च पादेसु ते पडिओ ॥१॥ सा भणति - 'सुभगा होंतु णदीओ चिरं च जीवंतु जे णदीरुक्खा । सुहातपुच्छगाण य घत्तिहामो पियं काउं ॥ २॥ ततो सो तीए घरं वा दारं वा अयाणन्तो चिन्तेति“અન્નપાનૈતતાનાં, યૌવનાં વિભૂષા / વેશ્યાં શ્રીમુપારેળ, વૃદ્ધાં શસેવા ’ तीसे बिइज्जियाणि चेडरूवाणि रुक्खे पलोएंताणि अच्छंति, तेण तेसिं पुप्फाणि फलाणि य दाऊण पुच्छिताणि - का एसा ?, ताणि भांति - अमुगस्स सुण्हा, ताहे सो चिंतेति - केण उवाएण एतीए समं मम संपयोगो भवेज्जा ?, ततो णेण चरिका दाणमाणसंगहीता काऊण અકામનિર્જરાનું દેષ્ટાન્ત * વસંતપુરનગરમાં એક શ્રેષ્ઠિવધૂ નદીમાં સ્નાન કરે છે. અન્ય તરુણ યુવાન તેને જોઇને કહે છે—“હે મત્ત એવા હાથીના સૂંઢ જેવા ઉરુવાળી ! આ નદી, આ નદીના વૃક્ષો અને તારા પગમાં પડેલો હું તારા સુસ્નાતને પૂછીએ છીએ (અર્થાત્ તે સારી રીતે સ્નાન કર્યું છે ને ?) ઙા તે સ્ત્રી કહે છે— “નદીઓ લોકપ્રિય થાઓ. અને જે નદી-વૃક્ષો છે તે લાંબુ જીવો. સુસ્નાતને પૂછનારા આ લોકોનું (સાથે આ યુવાનનું પણ) પ્રિય કરવાને હું યત્ન કરીશ. (અહીં ગર્ભિત રીતે સ્ત્રી 15 યુવાનને કહે છે કે તને જે ઇષ્ટ હોય તે હું કરીશ.) ॥૨॥ 5 10 તે યુવાન તેણીના ઘર કે દ્વારને નહીં જાણતો વિચારે છે કે— “અન્નપાનવડે બાલિકાને વશ કરાય, યુવાનસ્ત્રીને વિભૂષાવડે વશ કરાય, વેશ્યાસ્ત્રીને સેવાવડે અને વૃદ્ધાને કર્કશસેવાવડે વશ કરાય છે. ૧॥ “ તે સ્ત્રી સાથે આવેલા બીજા બાળકો વૃક્ષ ઉપર બેઠા-બેઠા જોતા હતા. આ યુવાને તે બાળકોને પુષ્પો અને ફળો આપીને પૂછ્યું કે—આ સ્ત્રી કોણ છે ?” બાળકો કહે છે 20 “આ સ્ત્રી અમુક શ્રેષ્ઠિની પુત્રવધૂ છે.” ત્યારે તે વિચારે છે કે—“કયા ઉપાયથી આની સાથે મારો સંપર્ક થાય ?” ત્યાર પછી તેણે એક સંન્યાસિનીને પૈસાદિનું દાન અને થોડુંક માન—પાન કરી પોતાની બનાવીને તે સ્ત્રી પાસે મોકલી. સંન્યાસિનીએ જઈને તેણીને કહ્યું—“અમુક તારી પૃચ્છા કરે છે — (અર્થાત્ અમુક વ્યક્તિ તને ઇચ્છે છે).” = ૮૦. સામનિર્ઝરવા, વસન્તપુરે નારે દૃષ્યવધૂર્ણઘા સ્રાતિ, અન્યક્ષ તરુળતાં દૃા મતિ-25 सुनातं ते पृच्छति एषा नदी मत्तवारणकरोरु ! । एते च नदीवृक्षा अहं च पादयोस्ते पतितः ॥१॥ सा भणति - सुभगा भवन्तु नद्यश्चिरं च जीवन्तु ये नदीवृक्षाः । सुस्नातपृच्छकेभ्यश्च प्रियं कर्तुं यतिष्यामहे ॥ २ ॥ ततः स तस्या गृहं वा द्वारं वा अजानानश्चिन्तयति - तस्याः द्वितीयानि ( तया सहागतानि ) चेटरूपाणि वृक्षान् प्रलोकयन्ति तिष्ठन्ति तेन तेभ्यः पुष्पाणि फलानि च दत्त्वा पृष्टानि - कैषा ?, तानि મળત્તિ-અમુસ્ય સુષા, તવા સ ચિન્તયંતિ–વેનોપાવેનેતયા સમ મમ સંપ્રયોગો ભવેત્ ?, તતોનેન 30 चरिका दानमानसंगृहीता कृत्वा Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विसज्जिता तीए सगासं, ताए गंतूण सा भणिता-जधा अमुगो ते पुच्छति, तीए रुट्ठाए पत्तुल्लगाणि धोवंतीए मसिलित्तेण हत्थेण पिट्ठीए आहता, पंचंगुलीओ जाताओ, ओबारेण य णिच्छूढा, सा गता साहति-णामंपि ण सहति, तेण णातं जहा-कालपक्खपंचमीए, ताहे तेण पुणरवि पेसिता पवेसजाणणानिमित्तं, ताहे सलज्जाए आहणिऊण असोगवणियाए छिंडियाए निच्छूढा, सा गता 5 साहति-णामपि ण सहति, तेणं णातो पवेसो, तेणावदारेण अइगतो, असोगवणियाए सुत्ताणि, जाव ससुरेण दिट्ठा, तेण णातं, जधा-ण मम पुत्तोत्ति, पच्छा से पादातो णेउरं गहितं, चेतितं च तीए, भणितो य णाए-णास लहुँ, सहायकिच्चं करेज्जासि, इतरी गंतूण भत्तारं भणतिइत्थं घम्मो, जामो असोगवणियं, गताणि, असोगवणियाए पसुत्ताणि, ताहे भत्तारं उट्टवेत्ता વાસણોની ધોતી એવી તેણીએ ગુસ્સે થઈને મષિથી (રાખથી) લેપાયેલ હાથવડે સંન્યાસિનીના 10 પીઠ ઉપર ધબ્બો માર્યો. જેથી પાંચ આંગળીઓની છાપ પડી ગઈ અને સંન્યાસિનીને પાછલા બારણેથી બહાર કાઢી. તે સંન્યાસિની જઈને કહે છે કે-“તે તો તારું નામ પણ સાંભળવા તૈયાર નથી.” (ત્યારે યુવાને તેણીને પૂછયું કે– તેણીએ શું કર્યું હતું? ત્યારે પાંચ આંગળીઓની છાપની વાત કરી.) તેથી યુવાને જાણ્યું કે-“કૃષ્ણપક્ષની પાંચમે (મને આવવા કહ્યું છે.) યુવાને ફરીથી “ક્યાંથી પ્રવેશ કરવો ?” એ જાણવા સંન્યાસિનીને મોકલી, ત્યારે તે સ્ત્રીએ લજજા સાથે મારીને 15 शोवनमा छिड तुं तमाथी मार दी.. संन्यासिनी मावीने छ, “तसं नाम પણ સહન કરતી નથી” (વગેરે વાત કરી.) યુવાને ક્યાંથી પ્રવેશ કરવો ? તે જાણી લીધું. યુવાને તે છિંડામાંથી (અશોકવનમાં) પ્રવેશ કર્યો અને બંને જણા અશોકવનમાં સૂઈ ગયા वगैरे पनि "जाव" शथी ५ से. त्या मानेने सस२॥ो छeी. तेने प्रयास मावी ગયો કે-“આ મારો પુત્ર નથી.” પાછળથી સસરાએ પુત્રવધૂના પગમાંથી ઝાંઝર લઈ લીધું. 20 પુત્રવધૂને ખ્યાલ આવી ગયો, તેથી યુવાનને કહ્યું કે-“શીઘ અહીંથી તું ભાગ, જ્યારે મને જરૂર પડે ત્યારે સહાય કરજે.” તે સ્ત્રી જઇને પતિને કહે છે – “અહીં ઘણો બફારો છે તેથી આપણે અશોકવનમાં જઈએ.” તે બંને ગયા અને અશોકવનમાં સુતા. ત્યાર પછી પતિને ઉઠાડીને સ્ત્રી ८१. विसृष्टा तस्याः सकाशं, तया गत्वा सा भणिता-यथाऽमुकस्त्वां पृच्छति, तया रुष्टया भाजनान्युद्वर्त्तयन्त्या मषीलिप्तेन हस्तेन पृष्ठौ आहता, पञ्चाङ्गलयो जाता अवद्वारेण च निष्काशिता, 25 सा गता कथयति-नामापि न सहते, तेन ज्ञातं यथा-कृष्णपक्षपञ्चम्यां, तदा तेन पुनरपि प्रेषिता प्रवेशज्ञानार्थं, तदा सलज्जया आहत्याशोकवनिकायाश्चिण्डिकया निष्काशिता, सा गता कथयतिनामापि न सहते, तेन ज्ञातः प्रवेशः, तेनापद्वारेणातिगतोऽशोकवनिकायां सुप्तौ, यावत् श्वशुरेण दृष्टौ , तेन ज्ञातं-यथा न मम पुत्र इति, पश्चात्तस्याः पादात् नूपुरं गृहीतं, चेतितं च तया, भणितश्चानया नश्य लघु, सहायकृत्यं कुर्याः, इतरा गत्वा भर्तारं भणति-अत्र धर्मः, यावोऽशोकवनिकां, गतौ 30 अशोकवनिकायां प्रसुप्तौ, तदा भर्तारमुत्थाप्य Page #298 -------------------------------------------------------------------------- ________________ અકામનિર્જરાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ના ૨૮૭ भणति-तुझं एतं कुलाणुरूवं ?, जं मम पादातो ससुरो णेउरं गेण्हति, सो भणति-सुवसु लभिहिसि पभाते, थेरेण सिटुं, सो रुट्ठो भणति-विवरीतोऽसि थेरा ?, सो भणति-मए दिठ्ठो अण्णो, ताहे विवादे सा भणति-अहं अप्पाणं सोहेमि, एवं करेहि, हाता, ताहे जक्खघरं अइगता, जो कारी सो लग्गति दोण्हं जंघाणं अंतरेण वोलंतओ, अकारी मुच्चति, सा पधाविता, ताहे सो विडो पिसायरूवं काऊण सागतएणं गेण्हति, ताहे तत्थ गंतूण जक्खं भणति-जो मम 5 पितिदिण्णओ तं च पिसायं मोत्तूण जइ अण्णं जाणामि तो मे तुमं जाणासित्ति, जक्खो विलक्खो चिंतेति-पेच्छह केरिसाणि मंतेति ?, अहंपि वंचितो णाए, णत्थि सतित्तणं धुत्तीए, जाव चिंतेति ताव णिप्फिडिता, ताहे सो थेरो सव्वेण लोगेण हीलितो, तस्स ताए अद्धितीए निद्दा नट्ठा, ताहे કહે છે કે –“શું તમારા કુળને આવું શોભે છે? જે આ રીતે મારા પગમાંથી સસરા ઝાંઝર ગ્રહણ કરે છે. તે કહે છે – “અત્યારે સૂઈ જા. સવારે લઈ લે છે.” 10 * સવારે વૃદ્ધ સસરાએ પતિને (અન્યપુરુષ સાથે પુત્રવધૂને જોવાની) વાત કરી. પતિ ગુસ્સ થઈને કહે છે–“હે વૃદ્ધ ! તમને ભ્રમ થયો છે ?” વૃદ્ધે કહ્યું–“મેં બીજા પુરુષને જોયો હતો.” આ બંને વચ્ચે વિવાદ થતાં સ્ત્રીએ કહ્યું-“પોતાની જાતને શુદ્ધ કરીશ.” સસરા અને પતિએ કહ્યું—“ આ પ્રમાણે કર.” તેણીએ સ્નાન કર્યું, પછી યક્ષના મંદિરમાં પ્રવેશી. જે દુષ્કૃત્ય કરનાર હોય તે યક્ષના બંને પગ વચ્ચેથી નીકળતા ફસાય જાય છે અને જેણે દુષ્કૃત્ય કર્યું ન હોય તે 15 પગ વચ્ચેથી નીકળી જાય છે. આ સ્ત્રીએ પહેલેથી કાવતરું ઘડી રાખ્યું હતું કે જ્યારે હું યક્ષના મંદિર તરફ જાઉં ત્યારે તે યુવાન પુરુષે ગમે તે રીતે આવીને મને સ્પર્શ કરવો–આ રીતે સંકેત કરેલ હોવાથી જે સમયે તે સ્ત્રી યક્ષના મંદિર તરફ બધા સાથે જવા નીકળે છે, ત્યારે તે જાર પુરુષ પણ ભૂત વળગ્યું હોય તેવું રૂપ કરીને રસ્તામાં તેને ચોંટી પડે છે. - ત્યાર પછી તે સ્ત્રી મંદિરે જઈને યક્ષને કહે છે – કે “મને પિતાએ જેની સાથે પરણાવી 20 છે તે પુરુષ અને (આજે રસ્તામાં મળેલ) તે ગાંડાને છોડીને જો હું અન્યપુરુષને જાણતી હોઉં (અર્થાત અન્ય પુરુષને મેં સ્પર્શ કર્યો હોય, તો તમે મને જે સજા કરશો તે મંજૂર છે. વિલખો પડેલ યક્ષ વિચારે છે કે “જુઓ, કેવા વચનો બોલે છે ? મને પણ આ સ્ત્રી ઠગે છે. આ ધૂર્ત સ્ત્રીનું સતીત્વ તો છે નહીં.. વગેરે”, જ્યાં યક્ષ વિચારે છે એટલામાં બે પગ વચ્ચેથી તે સ્ત્રી ૮૨. મurતિ-યુષ્યમેતતું નાનુરૂપ ?, વનમ પાછુ નૂપુ ગૃતિ, ૩ મતિ-સ્વર 25 लप्स्यसे प्रभाते, स्थविरेण शिष्टं, स रुष्टो भणति-विपरीतोऽसि स्थविर ?, स भणति-मया दृष्टोऽन्यः, तदा विवादे सा भणति-अहमात्मानं शोधयामि, एवं कुरु, स्नाता, तदा यक्षगृहमतिगता, योऽपराधी स लगति द्वयोर्जङ्घयोरन्तरा व्यतिक्रामन्, अनपराधो मुच्यते, सा प्रधाविता, तदा स विटोऽपि पिशाचरूपं कृत्वा आलिङ्गनेन गृह्णाति, तदा तत्र गत्वा यक्षं भणति-यो मम पितृदत्तस्तं च पिशाचं मुक्त्वा यद्यन्यं जानामि तदा मां त्वं जानासि इति, यक्षो विलक्षश्चिन्तयति-प्रेक्षध्वं कीदृशानि मन्त्रयति ?, अहमपि 30 वञ्चितोऽनया, नास्ति सतीत्वं धूर्तायाः, यावच्चिन्तयति तावनिर्गता, तदा स स्थविर: सर्वेण लोकेन हीलितः, तस्य तयाऽधृत्या निद्रा नष्टा, तदा Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) जैति अभयं देह, दिण्णं, तेण णियत्तितो अंकुसेण जहा भमित्ता थले ठितो, ताहे उत्तारेत्ता णिव्विसताणि कयाणि । एत्थ पच्चंतगामे सुन्नघरे ठिताणि, तत्थ य गामेल्लयपारद्धो चोरो तं सुन्नघरं अतिगतो, ते भांति - वेढेतुं अच्छामो, मा कोवि पविसउ, गोसे घेंच्छामो, सोऽवि चोरो लुतो किहवि तीसे ढुक्को, तीसे फासो वेदितो, सा दुक्का भणति कोऽसि तुमं ?, सो भणति - 5 चोरोऽहं, तीए भणियं तुमं मम पती होहि, जा एतं साहामो जहा एस चोरोत्ति, तेहिं कल्लं पभाए मेंठो गहिओ, ताहे विद्धो सूलाए भिण्णो, चोरेण समं सा वच्चति, जावंतरा णदी, सा तेण भणिता - जधा एत्थ सरत्थंभे अच्छ, जा अहं एताणि वत्थाभरणाणि उत्तारेमि, सो गतो, उत्तिण्णो पधावितो, सा भणति - " पुण्णा नदी दीसइ कागपेज्जा, सव्वं पियाभंडग तुज्झ हत्थे । जधा હો તો....'' રાજાએ અભયવચન આપ્યું. મહાવતે હાથીને અંકુશ દ્વારા તે રીતે ફેરવ્યો કે તે 1) હાથી ભમીને ફરી પાછો જમીન ઉપર ઊભો રહ્યો. હાથી ઉપરથી ઉતારીને તે બંનેને રાજાએ દેશબહાર કર્યા. ત્યાંથી નીકળી આ બંને સીમાડાના ગામમાં જઈ શૂન્યઘરમાં રહ્યા અને તે શૂન્યઘરમાં રક્ષકોથી ઘેરાયેલો એવો ચોર પ્રવેશ્યો. ગામના રક્ષકો કહે છે—“ચારે બાજુથી આ શૂન્યઘરને ઘેરીને આપણે ઊભા રહીએ. હમણાં કોઈ પ્રવેશ કરશો નહીં. સવારે ચોરને પકડી લઈશું.” તે ચોરે પણ ભૂમિ ઉપર આળોટતા—આળોટતા કોઇક રીતે તે રાણીને સ્પર્શો અને તેણીનો સ્પર્શ જાણ્યો. 15 સ્પર્શાયેલી તે રાણી ચોરને પૂછે છે—“તું કોણ છે ?” તે કહે છે –“હું ચોર છું.” રાણીએ કહ્યું“ તું મારો પતિ થા, જેથી આ મહાવતને ચોર તરીકે આપણે કહીશું'' ગ્રામવાસીઓએ બીજી સવારે મહાવતને પકડ્યો અને ફાંસીએ ચઢાવ્યો. આ બાજુ તે રાણી ચોર સાથે આગળ વધે છે. વચ્ચે નદી આવી. ચોરે રાણીને કહ્યું–“તું આ વનસ્પતિ પાછળ ઊભી રહે (સરથંન = સરકડા નામની વનસ્પતિ વિશેષ) જેથી હું તારા 20 આ વ–આભરણાદિ નદીની સામે પાર ઉતારીને આવું.' તે ગયો. નદીની સામે પાર પહોંચ્યો અને વસ્ત્રાદિ લઈને ભાગવા લાગ્યો. તે સમયે રાણી કહે છે—“પૂર્ણ એવી નદી કાગડો સુખેથી (કિનારેથી) પાણી પી શકે તેવી દેખાય છે. પ્રિયાના (મારા) સર્વ ઉપકરણો તારા હાથમાં છે. તું સામે પાર જવની ઇચ્છાવાળો નક્કી મારા અલંકારાદિને ગ્રહણ કરવાની ઇચ્છાવાળો છે. ૧|| ८५. यद्यभयं दत्त, दत्तं, तेन निवर्त्तितोऽङ्कुशेन यथा भ्रान्त्वा स्थले स्थितः, तदोत्तार्य निर्विषयीकृतौ । 25 एकत्र प्रत्यन्तग्रामे शून्यगृहे स्थितौ तत्र च ग्रामेयकप्रारब्धश्चौरस्तत् शून्यगृहमतिगतः, ते भणन्ति वेंष्टयित्वा તિષ્ઠામ:, મા જોપિ પ્રવિક્ષત્, પ્રત્યૂષે ગ્રહીષ્કામ:, સોપિ ચૌરો ગચ્છન્ ( હ્યુન્) થપિ તયા સ્પૃષ્ટ:, तस्याः स्पर्शो विदितः, सा स्पृष्टा भणति कोऽसि त्वं ?, स भणति - चौरोऽहं तया भणितं त्वं मम पतिर्भव, यावदेनं कथयावो यथैष चौर इति, तैः कल्ये प्रभाते मेण्ठो गृहीतः, तदावबद्धः शूलायां भिन्नः, चौरेण समं सा व्रजति, यावदन्तरा नदी, सा तेन भणिता यथाऽत्र शरस्तम्बे तिष्ठ यावदहमेतानि 30 વસ્રામરળાયુત્તારવામિ, સ ાત:, ઉત્તીf: પ્રધાવિત:, સા મળતિ-પૂર્યાં નતી દૃશ્યતે જાપેયા, સર્વ प्रियाभाण्डकं तव हस्ते । यथा पेच्छामो । + વડ્ડો । Page #300 -------------------------------------------------------------------------- ________________ અકામનિર્જરાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ણ ૨૮૯ रॉइणा उप्पलणालेण आहता, जाव उमुच्छिता पडिया ततो से उवगतं-जधेसा कारित्ति, भणिता “मत्तं गयमारुहंतीए भेंडमयस्स गयस्स भयतिए । इह मुच्छित उप्पलाहता तत्थ न मुच्छित संकलाहता ॥१॥" ___ पुट्ठी से जोइया, जाव संकलपहारा दिट्ठा, ताहे राइणा हत्थिमेंठो सा य दुयगाणि वि तम्मि हथिम्मि विलग्गाविऊण छण्णकडए विलइताणि, भणितो मिठो-एत्थ अप्पततीओ गिरिप्पवातं 5 देहि, हत्थिस्स दोहिवि पासेहिं वेलुग्गाहा ठविता, जाव हत्थिणा एगो पादो आगासे कतो, लोगो भणति-किं तिरिओ जाणति ?, एताणि मारेतव्वाणि, तहावि राया रोसं ण मुयति, ततो दो पादा आगासे, ततियवारए तिन्नि पादा आगासे एक्केण पादेण ठितो, लोगेण अक्कंदो कतोकिं एतं हत्थिरयणं विणासेहि ?, रणो चित्तं ओआलितं, भणितो-तरसि णियत्तेउं ?, भणति5 छ–“भने ४२ मागेछ." त्यारे में भगनी ६ilथी. तेने भारी. मेटस। भारथी त. २५0 10 મૂચ્છ પામી નીચે પડી. તેથી રાજાને ખ્યાલ આવી ગયો કે “આ રાણી જ અપરાધી છે.” રાજાએ કહ્યું “હે મત્ત એવા હાથી ઉપર ચઢતા ભય ન પામનારી ! અને હે આ ભિંડમય હાથી ઉપર ચઢતા ભય પામનારી ! કમળની દાંડીથી હણાયેલી તું મૂચ્છ પામી, જ્યારે સાકળથી હણાવા છતાં તું મૂર્છા ન પામી /૧/l' તે રાણીની પીઠ જોઈ, ત્યાં સાકળના પ્રહાર દેખાયા. ત્યાર પછી રાજાએ રાણી અને મહાવત બંનેને તે જ હાથી ઉપર બેસાડી છિન્ન કટવાળા 15 એવા પર્વત ઉપર અર્થાત્ એવા પર્વત ઉપર કે જ્યાં ખીણ હોય, પણ ઢળાવ ન હોય ત્યાં ચઢાવ્યા. મહાવતને કહ્યું–“અહીંથી હાથી અને રાણી સાથે ત્રીજો તું – નીચે કૂદકો માર. હાથીની બંને બાજુ હાથમાં ભાલા લઇ બે પુરુષો ઊભા રાખ્યા. ધીરે ધીરે હાથીએ એક પગ આકાશમાં અદ્ધર ४ो. सोओ qu -“लिया। तिर्थयनो | ais ?” मा मेने भा२१ मे. .. छत २%नो ओ५ शांत यतो नथी. त्यार पछी हाथी (पा२ ५२ मा २६.) मे ५॥ 20 બહાર કાઢયા. ત્રીજી વાર ત્રણ પગ બહાર કાઢ્યા અને એક પગ ઉપર ઊભો રહ્યો. લોકોએ આઝંદ કર્યો-“હે રાજા ! તમે આ હસ્તિરત્નને શા માટે મારી નાંખો છો ?” રાજાનું ચિત્ત પીગળી आयु. महावतने प्रयुं-"शुं तुं पाछो ३२११८ समर्थ छ ?” भडावते - " अभय मापवान ८४. राज्ञोत्पलनालेनाहता, यावन्मूर्छिता पतिता, ततस्तेनोपगतं-यथैषाऽपराधिनीति, भणिता-मत्तं गजमारोहन्ति !, भिण्डमयात् गजात् बिभ्यन्ति ! । इह मूर्छितोत्पलाहता, तत्र न मूछिता शृङ्खलाहता 25 ॥१॥ पृष्ठिस्तस्या अवलोकिता, यावत् शृङ्खलाप्रहारा दृष्टाः,तदा राज्ञा हस्तिमेण्ठः सा च द्वे अपि तस्मिन् हस्तिनि विलगय्य छिन्नकटके विलगितानि, भणितो मेण्ठः-अत्रात्मतृतीयो गिरिप्रपातं देहि, हस्तिनो द्वयोरपि पार्श्वयोः कुन्तग्राहाः स्थापिताः, यावद्धस्तिना एकः पाद आकाशे कृतः, लोको भणति-किं तिर्यङ् जानाति ?, एतौ मारयितव्यौ, तथाऽपि राजा रोषं न मुञ्चति, ततो द्वौ पादावाकाशे, तृतीयवारे त्रयः पादा आकाशे एकेन पादेन स्थितः लोकेनाक्रन्दः कृतः-किमेतत् हस्तिरत्नं विनाशयत ?, राजश्चित्तं 30 द्रावितं, भणितः-शक्नोषि निवर्त्तयितुं ?, भणति Page #301 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तं कण्णे गतं, रायाणएण अंतेउरवालओ कतो, आभिसिक्कं च हत्थिरयणं रण्णो वासघरस्स ट्ठा बद्धं अच्छति, देवी य हत्थिमेंठे आसत्तिया, णवरं रत्ति हत्थिणा हत्थो पसारितो, सा पसायाओ ओयारिया, पुणरवि पभाए पडिविलइता, एवं वच्चति कालो, अण्णता चिरं जातंति हत्थिमेंठेण हत्थिसंकलाए हता, सा भणति - सो पुरिसो तारिसो ण सुवति, मा रूसह, तं थेरो पेच्छति, 5 सो चिंतेति - जति एताओवि ऍरिसिओ, किंनु ताओ भद्दियाउत्ति सुत्तो, पभाते सव्वो लोगो उट्टितो, सो न उट्टितो, राया भणति - सुवउ, सत्तमे दिवसे उट्ठितो, राइणा पुच्छितेण कहितं - जहेगा देवी ण याणामि कतरत्ति, ताहे राइणा भेंडमओ हत्थी कारितो, सव्वाओ अंतेपुरियाओ भणियाओयस अच्चणियं करेत्ता ओलंडेह, सव्वाहिं ओलंडितो, सा णेच्छति, भणति - अहं बीहेमि, ताहे ૨૮૮ નીકળી જાય છે. ત્યારે બધા જ લોકો વૃદ્ધને નિંદે છે. આ અકૃતિને કારણે વૃદ્ધની ઊંઘ હરામ 10 થઈ ગઈ. આ વાત (અર્થાત્ વૃદ્ધ રાત્રિએ પણ સુતો નથી, તે વાત) રાજાના કાનમાં ગઇ. રાજાએ આ વૃદ્ધને અંતઃપુરનો રક્ષક બનાવ્યો. ત્યાં રાજાના વાસઘરની = ક્રીડાગૃહની નીચે એક અભિષેક કરાયેલો હસ્તિરત્ન બંધાયેલો રાખ્યો હતો. રાણી આ હસ્તિના મહાવત ઉપર આસક્ત હતી. એકવાર રાત્રિએ હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરી, ઉપર મહેલમાંથી રાણી સૂંઢદ્વારા નીચે ઉતરી. ફરી પ્રભાતે મહેલમાં આવી ગઈ. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. એકવાર 15 આવતા મોડું થયું તેથી મહાવતે હાથીને બાંધવાની સાંકળથી રાણીને મારી. રાણીએ કહ્યું—તમે ગુસ્સો કરો નહીં, તે અંતઃપુરપાલક રાત્રીએ સૂતો નથી (એટલે આવતા મને મોડું થયું). વૃદ્ધ રાણીને જોઇ જાય છે અને પછી વિચારે છે કે—“જો આ રાણીઓ પણ આવી હોય તો બિચારી તે ભોળી સ્ત્રીઓની તો વાત જ શું કરવી ? એમ વિચારી (ઘણાં દિવસ પછી) તે સુતો. સવારે બધા લોકો ઉઠ્યા, પણ તે ઉઠ્યો નહીં. રાજાએ કહ્યું–“ભલે સુતો.” સાતમાં દિવસે તે ઉઠ્યો. 20 રાજાએ પૂછતાં તેણે કહ્યું–“તમારી એક રાણી....તે કોણ હતી ? તે હું જાણતો નથી. ત્યારે રાજાએ તે જાણવા માટે એક ભિંડી નામના વૃક્ષના લાકડાંમાંથી (?) હાથી તૈયાર કરાવ્યો અને સર્વરાણીઓને કહ્યું–“આ હાથીની પૂજા કરીને તેને ઓળંગો (અર્થાત્ તેની ઉપર ચઢી પાછા નીચે ઉતરો.) બીજી બધી રાણીઓએ હાથીને ઓળંગ્યો. પણ તે ઓળંગવાનું ઇચ્છતી નથી અને ૮રૂ. રાજ્ઞસ્તત્ નૈ રાત, રાજ્ઞાન્ત:પુરવાલ: હ્રતઃ, આભિષે ( અભિષિક્ત) = ઇસ્તિત્રં રાજ્ઞો 25 वासगृहस्याधस्ताद्वद्धं तिष्ठति, देवी च हस्तिमेण्ठे आसक्ता, नवरं रात्रौ हस्तिना हस्तः प्रसारितः, सा प्रासादात् अवतारिता, पुनरपि प्रभाते प्रतिविलगिता, एवं व्रजति कालः, अन्यदा चिरं जातमिति हस्तिमेण्ठेन हस्तिश्रृङ्खला हता, सा भणति स पुरुषस्तादृशो न स्वपिति, मा रुषः, तत् स्थविरः पश्यति, स चिन्तयतियता अपि ईदृश्यः किंनु ता भद्रिका इति सुप्तः, प्रभाते सर्वो लोक उत्थितः, स नोत्थितः, राजा भणति - स्वपितु, सप्तमे दिवसे उत्थितः राज्ञा पृष्टेन कथितं यथैका देवी न जानामि कतरेति, तदा 30 राज्ञा भिण्डमयो हस्ती कारितः, सर्वा अन्तःपुरिका भणिताः - एतस्यार्चनिकां कृत्वोल्लङ्घयत, सर्वाभिरुल्लङ्घितः, સા નેવ્ઝતિ, મતિ-અહં વિમેમિ, તવા * સિં તિ। Page #302 -------------------------------------------------------------------------- ________________ અકામનિર્જરાનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) ના ૨૯૧ तुमं पारमतीतुकामो, धुवं तुमं भंड गहीउकामो ॥१॥ सो भणति-चिरसंथुतो बालि ! असंथुएणं, मेल्हे पिया ताव धुओऽधुवेणं । जाणेमि तुज्झ प्पयइस्सभावं, अण्णो णरो को तुह विस्ससेज्जा? ॥१॥" सा भणति-किं जाहि ?, सो भणति-जहा ते सो मारावितो एवं ममंपि कहंचि मारेहिसि। इतरोवि तत्थ विदो उदगं मग्गति. तत्थेगो सडो. सो भणति-जति नमोक्कारं करेसि तो देमि. सो उदगस्स अट्टा गतो, जाव तंमि एते चेव सो णमोक्कारं करेंतो चेव कालगतो,वाणमंतरो जातो सड्डोवि आरक्खियपुरिसेहिं गहितो, सो देवो ओहिं पयुंजति, पेच्छति सरीरगं सड्ढे च बद्धं, ताहे सो सिलं विउव्वित्ता मोएति, तं च पेच्छति सरथंभे णिलुक्कं, ताहे से घिणा उप्पण्णा, सियालरूवं विउव्वित्ता मंसपेसीए गहियाए उदगतीरेण वोलेति, जाव णदीतो मच्छो उच्छलिऊण तडे पडितो, ततो सो मंसपेसिं मोत्तूण मच्छस्स पधावितो, सो पाणिए पडितो, मंसपेसीवि सेणेण सामे यो२ ४३ छ – “डे मा ! अपरियित मेवा भा२॥ २९ो सब परियितवाणा महायतने 10 તું છોડે છે, પ્રિય ! અધુવ માટે ધ્રુવને છોડે છે. હું તારી પ્રકૃતિ–સ્વભાવને જાણું છું. કયો બીજો न२ तारी ७५२ विश्वास ४३ ?" ||२॥ ... 5 छ-"तुं २॥ भाटे 4 छ ?" यो२ ४ छ-"म ते महावत ने भरावी नज्यो , તેમ તું મને પણ કોઈક રીતે મરાવી નાંખીશ.” આ બાજુ મહાવત શૂળીએ ચઢેલો પાણી માગે छ (अर्थात् भरता-भरता तेने पानी तरस मागे छ.) त्या में श्रीपुरुष डतो. ते ह्यु- 15 “જો તું નવકાર બોલતો હોય તો હું તને પાણી આપું. આ પુરુષ પાણી લેવા ગયો. જયાં તે પાછો ફરે છે તેટલામાં મહાવત નવકારને ગણતો–ગણતા મૃત્યુ પામ્યો. વાણવ્યંતર થયો. આરક્ષકપુરુષોએ તે શ્રાદ્ધને પકડ્યો. તે દેવ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને પોતાના શરીર તથા पायेत श्रावने से छे. त्यारे भोट शिवाने विवा (श्राप ने छोडो नही तो .... मेम 581) શ્રાવકને છોડાવે છે. ત્યારપછી તે દેવ વનસ્પતિની ઝાડીઓ પાછળ છુપાયેલ રાણીને જુએ છે. 20 . તે દેવને દયા ઉત્પન્ન થઈ. તેથી તે દેવ સિયાળનું રૂપ કરીને મોંમા માંસપેશીને લઇ તે નદીના કિનારેથી પસાર થાય છે. તેટલામાં નદીમાંથી એક માછલો બહાર નીકળીને કિનારે પડ્યો. તેથી તે શિયાળ માંસપેશીને છોડીને માછલાને પકડવા જાય છે, પણ તે માછલો પાણીમાં જતો રહે ८६. त्वं पारमतिगन्तुकामो, ध्रुवं त्वं भाण्डं ग्रहीतुकामः ॥१॥ स भणति-चिरसंस्तुतो बाले ! असंस्तुतेन त्यजसि प्रियं तावत् ध्रुवोऽध्रुवेन । जानामि तव प्रकृतिस्वभावमन्यो नरः कस्त्वयि विश्व- 25 स्यात् ? ॥१॥ सा भणति-किं यासि ?, स भणति-यथा त्वया स मारितः एवं मामपि कथञ्चिन्मारयिष्यसीति । इतरोऽपि तत्र विद्ध उदकं मार्गयति, तत्रैकः श्राद्धः, स भणति-यदि नमस्कारं करोषि तदा ददामि, स उदकार्थं गतः, यावत्तस्मिन्नागच्छति चैव स नमस्कारं कुर्वन्नेव कालगतः, व्यन्तरो जातः, श्राद्धोऽप्यारक्षकपुरुषैर्गृहीतः, स देवोऽवधिं प्रयुनक्ति, पश्यति शरीरं श्राद्धं च बद्धं, तदा स शिलां विकुळ मोचयति, तां च पश्यति शरस्तम्बे निलीनां, तदा तस्य घृणोत्पन्ना, शृगालरूयं विकुळ गृहीतमांसपेशीक 30 उदकतीरेण व्यतिव्रजति यावन्नद्या मत्स्य उच्छल्य तटे पतितः, ततः स मांसपेशी मुक्त्वा मत्स्याय प्रधावितः, स पानीये पतितः, मांसपेश्यपि श्येनेन Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ના આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) गहिता, ताहे सियालो झायति, ताए भण्णति-मंसपेसी परिच्चज्ज मच्छं पेच्छसि जंबुआ !। चुत्को मंसं च मच्छं च कलुणं झायसि कोण्हुआ ! ॥१॥ तेण भण्णति-पत्तपुडपडिच्छण्णे ! जणयस्स अयसकारिए !। चुक्का पत्तिं च जारं च कलुणं झायसि बंधकी! ॥२॥ एवं भणिया, ता विलिया जाता, ताहे सो सयं रूवं दंसेति, पण्णवित्ता वुत्ता-पव्वयाहि, ताहे सो राया तज्जितो, 5 तेण पडिवण्णा, सक्कारेण णिक्खंता, देवलोयं गता एवमकामनिज्जराए मेण्ठस्स २ ॥ बालतवेण-वसंतपुरं नगरं, तत्थ सिट्ठिघरं मारिए उच्छादितं, इंदणागो नाम दारओ, सो छट्टो, छुहितो गिलाणो पाणितं मग्गति, जाव सव्वाणि मताणि पेच्छति, बारंपि लोगेण कंटियाहिं ढक्कियं, છે. આ બાજુ માંસપેશી પણ બાજપક્ષી લઇ જાય છે. શિયાળ જોતો રહે જાય છે. આ જોઇને રાણી કહે છે–“હે શિયાળ ! માંસપેશીને છોડીને માછલાને પકડવા ગયો, પણ 10 તું માંસપેશીને ચૂક્યો અને માછલાને પણ ચૂક્યો, હવે બંનેને ચૂકેલો તું કરુણરીતે ધ્યાન ધરે છે”. Ill ત્યારે શિયાળે કહ્યું–“હે પાંદડાઓના સમૂહ પાછળ છુપાયેલી ! હે પિતાના અપયશને કરનારી ! પતિ અને જાપુરુષને ચૂકેલી હે વેશ્યા ! તું કરુણરીતે ધ્યાન ધરે છે (અર્થાત્ તું પશ્ચાત્તાપ કરે છે). આ રીતે કહેવાયેલી રાણી વિલખી પડી ગઈ. તે દેવ સ્વયં પોતાનું રૂપ બતાવે છે. તેણીને સમજાવીને કહ્યું–“તું દીક્ષા લે”. દેવે રાજાને 15 પણ ઠપકો આપ્યો. તેથી રાજાએ રાણીને સ્વીકારી અને સત્કારપૂર્વક દીક્ષા અપાવી. મરીને દેવલોકમાં ગઈ. આ પ્રમાણે માવતને મરતીવેળાએ (નમસ્કારના પ્રભાવે) અકામનિર્જરા વડે સામાયિકની પ્રાપ્તિ થઈ. બાળતાનું દૃષ્ટાન્ત , વસંતપુરનામે નગર હતું, ત્યાં શ્રેષ્ઠિનું ઘર મારીએ પકડ્યું. (અર્થાતુ તેના ઘરમાં મારીનો 20 ઉપદ્રવ ફેલાયો.) તે ઘરમાં ઇન્દ્રનાગનામે બાળક હતો. તે આ રોગથી બચી ગયો હતો. ભૂખને લીધે ગ્લાન થયેલા પાણીને શોધે છે. તેમાં બધાને મરેલા જુએ છે. (કદાચ મારીના ઉપદ્રવથી ઘેરાયેલો કોઈ ઘરમાંથી બહાર નીકળે અને ગામમાં પણ મારી ફેલાય તેવું ન થાય માટે) ઘરનો દરવાજો પણ લોકોએ કાંટાઓવડે ઢાંકી દીધો હતો. તે બાળક કુતરાએ કરેલા કાંટાની વાડના છીદ્રમાંથી બહાર નીકળીને તે નગરમાં માટીનું ઠીકરું લઈને ભિક્ષા માટે ફરે છે. લોકો તેને આપણા ८७. गृहीता, तदा शृगालो ध्यायति, तया भण्यते-मांसपेशी परित्यज्य मत्स्यं प्रार्थयसे जम्बूक ! । भ्रष्टो मांसाच्च मत्स्याच्च करुणं ध्यायसि जम्बूक ! ॥१॥ तेन भण्यते-पत्रपुटप्रतिच्छन्ने ! जनकस्य अयशस्कारिके !। भ्रष्टा पत्युश्च जाराच्च करुणं ध्यायसि पुंश्चलि ! ॥१॥ एवं भणिता तदा व्यलीका जाता, तदा स स्वकीयं रूपं दर्शयति, प्रज्ञाप्योक्ता-प्रव्रज, तदा स राजा तर्जितः, तेन प्रतिपन्ना, सत्कारेण निष्क्रान्ताः, देवलोकं गता एवमकामनिर्जरया मेण्ठस्य २ ॥ बालतपसा-वसन्तपुरं 30 नगरं, तत्र श्रेष्ठिगृहं मार्योत्सादितम्, इन्द्रनागो नाम दारकः, स छुटितः, बुभुक्षितो ग्लानः पानीयं मार्गयति, यावत्सर्वान् मृतान् पश्यति, द्वारमपि लोकेन कण्टकैराच्छादितं, * सत्कारेण दीक्षाग्रहणाय । Page #304 -------------------------------------------------------------------------- ________________ બાળસપનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) છે ૨૯૩ तौहे सो सुणइयच्छिद्देण णिग्गंतूण तंमि णगरे कप्परेण भिक्खं हिंडति, लोगो से देइ सदेसभूतपुव्वोत्तिकाउं, एवं सो संवड्डइ । इतो य एगो सत्थवाहो रायगिहं जाउकामो घोसणं घोसावेति, तेण सुतं, सत्थेण समं पत्थितो, तत्थ तेण सत्थे कूरो लद्धो, सो जिमितो, ण जिण्णो, बितियदिवसे अच्छति, सत्थवाहेण दिट्ठो, चिंतेति-णूणं एस उववासिओ, सो य अव्वत्तलिंगो, बितियदिवसे हिंडंतस्स सेट्ठिणा बहुं णिद्धं च दिण्णं, सो तेण दुवे दिवसा अज्जिण्णएण अच्छति, सत्थवाहो 5 जाणति-एस छ?ण्णकालिओ, तस्स सद्धा जाता, सो ततियदिवसे हिडंतो सत्थवाहेण सद्दावितो, कीसऽसि कलं णागतो ?, तुण्हिक्को अच्छति, जाणइ, जधा-छटुं कतेल्लयं, ताहे से दिण्णं, तेणवि अण्णेवि दो दिवसे अच्छावितो, लोगोवि परिणतो, अण्णस्स णिमंतेंतस्सवि ण गेण्हति, अण्णे भणंति-एसो एगपिंडिओ, तेण तं अट्ठौंपदं लद्धं, वाणिएण भणितो-मा अण्णस्स દેશમાં આ પૂર્વે ઋદ્ધિમાન હતો એમ વિચારી (ભોજનાદિ) આપે છે. આ રીતે તે મોટો થાય 10 છે. આ બાજુ એક સાર્થવાહ રાજગૃહીમાં જવાની ઇચ્છાથી ઘોષણા કરાવે છે. તે ઘોષણા આ યુવાને સાંભળી અને તે પણ સાથે સાથે નીકળ્યો. તે સાર્થમાં યુવાનને ભાત મળ્યા. તે તેણે ખાધા, પણ પચ્યા નહીં. તેથી બીજા દિવસે ભિક્ષા લેવા નીકળતો નથી. સાર્થવાહે યુવાનને જોયો અને વિચાર્યું-“આજે આણે ઉપવાસ લાગે છે અને આ વેષ ધારણ કર્યા વિનાનો કોઈ તપસ્વી હોવો म." जी हिवसे (अर्थात् त्री हिवसे) भिक्षा माटे ३२ तेने श्रेष्ठि 4 स्निग्य भोन 15 આપ્યું. આ ભોજન તેને નહીં પચવાથી તે બે દિવસ ભિક્ષા માટે જતો નથી. સાર્થવાહને લાગે छ-"त ७४नो त५ यो शे." सार्थवाउने श्रद्धा उत्पन्न थ. - ત્રીજા દિવસે ભિક્ષા માટે ફરતા તેને સાર્થવાહે બોલાવ્યો અને પૂછ્યું કે-“તું ગઇકાલે શા भाटे नहोतो माव्यों ?" ते भौन लामो २३ छ. तेथी सार्थवाहने लागेछ-मा ७४ यो हतो." પછી તેને ભોજન આપે છે. તે ભોજન પણ તેને બે દિવસ પચ્યું નહીં. તેથી બે દિવસ ભિક્ષા 20 માટે જતો નથી. લોક પણ આકર્ષાયો. (સાર્થવાહ સિવાયના) બીજા લોકોનું નિમંત્રણ મળવા છતાં તે ગ્રહણ કરતો નથી. તેથી બીજા લોકો કહે છે–આ એક પિંડવાળો છે. તેનાથી તેનું એપિંડી मे प्रभारी नाम ५ऽयु. (अट्ठापदं इति-एकपिंडिनाम लब्धि इति विषमपदपर्यायनामके ग्रन्थे) ८८. तदा स शौनिकछिद्रेण निर्गत्य तस्मिन्नगरे कर्परेण भिक्षां हिण्डते, लोकस्तस्मै ददाति स्वदेशे भूतपूर्व इतिकृत्वा, एवं स संवर्धते । इतश्चैकः सार्थवाहो राजगहं यातकामो घोषणां घोषयति, तेन 25 श्रुतं, सार्थेन सम प्रस्थितः, तत्र सार्थे तेन कूरो लब्धः, स जिमितः, न जीर्णः, द्वितीयदिवसे तिष्ठति, सार्थवाहेन दृष्टः, चिन्तयति-नूनमेष उपोषितः, स चाव्यक्तलिङ्गो, द्वितीयदिवसे हिण्डमानाय श्रेष्ठिना बहु स्निग्धं च दत्तं, स तेन द्वौ दिवसौ अजीर्णेन तिष्ठति, सार्थवाहो जानाति-एष षष्ठान्नकालिकः, तस्य श्रद्धा जाता, स तृतीयदिवसे हिण्डमानः सार्थवाहेन शब्दितः, किमासी: कल्ये नागत: ?, तूष्णीकस्तिष्ठति, जानाति, यथा-षष्ठं कृतं, तदा तस्मै दत्तं, तेनाप्यन्यावपि द्वौ दिवसौ स्थापितः, लोकोऽपि परिणतः, 30 अन्यस्य निमन्त्रयतोऽपि न गृह्णाति, अन्ये भणन्ति-एष एकपिण्डिकः, तेन तत् अर्थात्पदं लब्धं, वणिजा भणित:-माऽन्यस्य * अहापदं प्र० । Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩). खणं गेण्हेज्जासि, जाव णगरं गम्मति ताव अहं देमि, गता णगरं, तेण से णियघरे मढो कतो, ताधे सीसं मुंडावेति कासायाणि य चीवराणि गेण्हति, ताधे विक्खातो जणे जातो, ताधे तस्सवि घरेणेच्छति,ताधे जद्दिवसं से पारणयं तद्दिवसं से लोगो आणेइ भत्तं, एगस्स पडिच्छति, ततो लोगो ण याणति-कस्स पडिच्छितंति ?, ताधे लोगेण जाणणाणिमित्तं भेरी कता, जो. 5 देति सो ताडेति, ताहे लोगो पविसति, एवं वच्चति कालो । सामी य समोसरितो, ताहे साधू संदिसावेत्ता भणिता-मुहुत्तं अच्छह, अणेसणा, तंमि जिमिते भणिता-ओयरह, गोतमो य भणितो-मम वयणेणं भणेज्जासि-भो अणेगपिंडिया ! एगपिंडितो ते दट्ठमिच्छति, ताहे गोतमसामिणा भणितो रुट्ठो, तुब्भे अणेगाणि पिंडसताणि आहारेह, अहं एगं पिंडं भुंजामि, સાર્થવાહે તેને કહ્યું-“સાર્થવાહ સિવાય બીજાની ભિક્ષા પણ મારે ગ્રહણ કરવી” એવા 10 ५॥२नो नियम (क्षणं) तारे ३९॥ ४२वो नही, परंतु या सुधी नभ ५५ ५डया नही ત્યાં સુધી હું તને ભિક્ષા આપીશ.” બધા નગરમાં પહોંચ્યા. સાર્થવાહે પોતાના ઘરમાં જ તેનો (ઇન્દ્રનાગનો) મઠ ઊભો કર્યો. ઇન્દ્રનાગ શીર્ષનું મુંડન અને ભગવા વસ્ત્રો ધારણ કરે છે. લોકોમાં તે પ્રખ્યાત થયો. હવે તો તેના = સાર્થવાહના ઘરમાં પણ ભિક્ષા ગ્રહણ કરવા ઇચ્છતો નથી. જે દિવસે પારણુ હોય તે દિવસે તેના માટે લોકો ભોજન લાવે છે. તેમાંથી કોઈ એકની ભિક્ષા 15 ગ્રહણ કરે છે. લોકો જાણતા નથી કે “કોની ભિક્ષા ગ્રહણ કરી ?” તેથી લોકોએ જાણવા માટે मेरी (न) लावी. मिक्षा मापे ते व्यस्ति भेरी 4॥3४थी तो ७५ ॥ थाय. मा प्रभारी डण . . थाय छे. વર્ધમાનસ્વામી તે નગરમાં પધાર્યા. ગોચરી માટે જવાની અનુજ્ઞા માગતા સાધુઓને પ્રભુએ युं-"मुहूर्त सीमा २४ो, सत्यारे २५ोस५॥ छे. (अर्थात् सत्यारे गोयरी ४८५ नl)' ४यारे 20 ते छन्द्रना। संन्यासी ४भी दीधुं त्यारे प्रभुमे साधुओने उह्यु-वे भी," अने गौतमने युं-“तुं भा२। त२३थी ४३४ - मनेपिं ! तने पिंड (प्रभु) गोवा छे छे." આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહ્યું એટલે તે ગુસ્સે ભરાયો, અને કહ્યું – “તમે સેંકડો પિંડો વાપરો છો, એક જ પિંડને વાપરું છું, તેથી હું જ એકપિડિક છું.” થોડીવાર પછી ઉપશાંત થયેલો ८९. पारणं गृह्णीयाः, यावन्नगरं गम्यते तावदहं दास्यामि, गता नगरं, तेन तस्य निजगृहे मठ: 25 कतः, तदा शीर्ष मण्डयति काषायिकाणि च चीवराणि गहाति. तदा विख्यातो जने जातः. तद गहे नेच्छति, तदा यस्मिन् दिवसे तस्य पारणं तस्मिन दिवसे तस्य लोक आनयति भक्तम, एकस्य प्रतीच्छति, ततो लोको न जानाति-कस्य प्रतीष्टमिति, तदा लोकेन ज्ञापनानिमित्तं भेरी कृता, यो ददाति स ताडयति, तदा लोकः प्रविशति, एवं व्रजति कालः । स्वामी च समवसृतः, तदा साधवः संदिशन्तो भणिता:-मुहूर्तं तिष्ठत, अनेषणा, तस्मिन् जिमिते भणिता:-अवतरत, गौतमश्च भणितो-मम वचनेन 30 भणे:-भो अनेकपिण्डिक! एकपिण्डिकस्त्वां द्रष्टमिच्छति, तदा गौतमस्वामिना भणितो रुष्टः, यूयमनेकानि पिण्डशतान्याहारयत, अहमेकं पिण्डं भर्छ, Page #306 -------------------------------------------------------------------------- ________________ દાનનું દેષ્ટાન્ત (નિ. ૮૪૭) તો ૨૯૫ तो अहं चेव एगपिंडिओ, मुहुत्तन्तरस्स उवसंतो चिंतेति-ण एते मुसं वदंति, किह होज्जा ?, लद्धा सुती, होमि अणेगपिंडितो, जद्दिवसं मम पारणयं तद्दिवसं अणेगाणि पिंडसताणि कीरंति, एते पुण अकतमकारितं भुंजंति, तं सच्चं भणंति, चिन्तंतेण जाती सरिता, पत्तेयबुद्धो जातो, अज्झयणं भासति, इंदणागेण अरहता वुत्तं, सिद्धों य । एवं बालतवेण सामाइयं लद्धं तेण ३।। दाणेण, जधा-एगाए वच्छवालीए पुत्तो, लोगेण उस्सवे पायसं ओवक्खडितं, तत्थासन्नघरे 5 दारगरूवाणि पासति पायसं जिमिंताणि, ताधे सो मायरं भणेइ-ममऽवि पायसं रंधेहि, ताहे णस्थित्ति सा अद्धितीए परुण्णा, ताओ सएज्झियाओ पुच्छंति, णिब्बंधे कथितं, ताहिं अणुकंपाए अण्णाएवि अण्णाएवि आणीतं खीरं साली तंदुला य, ताधे थेरीए पायसो रद्धो, ततो तस्स दारयस्स हायस्स पायसस्स घतमधुसंजुत्तस्स थालं भरेऊण उवट्ठितं, साधू य मासखवणपारणते संन्यासी विया३ छमा साधुसो बोटं मोतता नथी, तो हुं अनेपिं35 वी ते थयो ?' 10 આ પ્રમાણે વિચારતા બુદ્ધિ પ્રાપ્ત થઈ. હા, ખરેખર હું અનેકપિડિક છું, કારણ કે જે દિવસે મારું પારણું હોય તે દિવસે સેંકડો પિંડોને લોકો કરે છે. જયારે આ સાધુઓ તો એકૃત-અકારિત આહાર વાપરે છે. તેથી તેઓ સાચું કહે છે. આ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન थयुं. प्रत्येसुद्ध थयो. त्या२ ५७ ते "इंदणागेण अरहा वुत्तं'....वगैरे अध्ययननी ५३५५॥ ४२ છે અને સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઇન્દ્રનાથે બાળપવડે સામાયિક પ્રાપ્ત કર્યું. 15 * દાનનું દૃષ્ટાન્ત જ - એક ગોવાલણનો પુત્ર હતો. ઉત્સવમાં લોકોએ પોતાના ઘરોમાં ખીર રાંધી. આ પુત્ર બાજુના ઘરમાં ખીર ખાતા બાળકોને જુએ છે. તેથી તે માતાને કહે છે-“મારા માટે પણ ખીર રાંધ.” માતા (ખીર માટેની સામગ્રી) નહોતી માટે અતિને કરતી રડવા લાગી. ત્યારે પડોશીઓ પૂછે છે. ઘણો આગ્રહ કરતા ગોવાલણે કહ્યું. તેથી અનુકંપાથી કોઈ દૂધ લાવ્યું, કોઈ શાલિ ચોખા 20 લાવ્યું. ત્યાર પછી માતાએ ખીર રાંધી, અને સ્નાન કરેલ તે બાળકઆગળ ઘી-સાકરથી યુક્ત ખીરની થાળી ભરીને મૂકી. તે સમયે માસક્ષપણના પારણા માટે ત્યાં સાધુ આવ્યા. ९०. ततोऽहमेवैकपिण्डिकः, मूहूर्तान्तरेणोपशान्तश्चिन्तयति-नैते मृषा वदन्ति, कथं भवेत् ?, लब्धा श्रुतिः, भवाम्यनेकपिण्डिको, यदिवसे मम पारणं तद्दिवसेऽनेकानि पिण्डशतानि क्रियन्ते, एते पुनरकृतमकारितं भुञ्जन्ति, तत्सत्यं भणन्ति, चिन्तयता जातिः स्मृता, प्रत्येकबुद्धो जातः, अध्ययनं भाषते, इन्द्रनागेन 25 अर्हत्ता वृत्ता, सिद्धश्च । एवं बालतपसा सामायिकं लब्धं तेन ३ । दानेन, यथा-एकस्या वत्सपाल्याः पुत्रः, लोकेनोत्सवे पायसमुपस्कृतं, तत्रासन्नगृहे दारकरूपाणि पश्यति पायसं जिमन्ति, तदा स मातरं भणति-ममापि पाथसं पच, तदा नास्तीति साऽधत्या प्ररुदिता, ताः सख्यः पृच्छन्ति, निर्बन्धे कथितं, ताभिरनुकम्पया अन्ययाऽपि अन्ययाऽपि आनीतं क्षीरं शालयस्तन्दुलाच, तदा स्थविरया पायसं पक्वं, ततः तस्मै दारकाय स्नाताय घृतमधुसंयुक्तेन पायसेन स्थालो भृत्वोपस्थापितः, साधश्च मासक्षपणपारणाय 30 * चड्डेइ । Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) आगतो, जाव थेरी अंतो वाउला ताव तेण धम्मोऽवि मे होउत्ति तस्स पायसस्स तिभागो दिण्णो, पुणो चिंतितं-अतिथोवं, बितिओ तिभागो दिण्णो, पुणोवि णेण चिंतितं-एत्थ जति अण्णं अंबक्खलगादि छुभति तोऽवि णस्सति, ताहे तइओ तिभागो दिण्णो, ततो तस्स तेण दव्वसुद्धेण दायगसुद्धेण गाहगसुद्धेण तिविहेण तिकरणसुद्धेण भावेणं देवाउए णिबद्धे, ताधे माता से जाणति-जिमिओ, पुणरवि भरितं, अतीव रंकत्तणेण भरितं पोट्टे, ताधे रत्तिं विसूइयाए मतो देवलोगं गतो, ततो चुतो रायगिहे नगरे पधाणस्स धैणावहस्स पुत्तो भद्दाए भारियाए जातो, लोगो य गब्भगते भणति-कयपुन्नो जीवो जो उववण्णो, ततो से जातस्स णामं कतं कतपुण्णोत्ति, वड्डितो, कलाओ गहियातो, परिणीतो, माताए दुल्ललियगोट्ठीए छूढो, तेहिं गणियाघरं पवेसितो, માતા અંદર કોઈક કાર્યમાં વ્યગ્ર હતી એવામાં બાળકે “મને ધર્મ થાઓ.” એમ વિચારી 10 તે ખીરનો ત્રીજો ભાગ સાધુને આપ્યો. ફરી વિચાર્યું “આ તો ઘણી ઓછી છે.” તેથી બીજો ત્રિભાગ આપ્યો. ફરી પાછું વિચાર્યું કે “જો આમાં ખટાશ જેવી કોઈ વસ્તુ પડશે તો તે પણ નાશ પામશે” (અર્થાત આટલી ગોચરી પૂરતી નથી, સાધુ બીજે વહોરશે અને તેમાં કોઈ ખાટી વસ્તુ પડશે, તો બધું નકામું જશે, તેના કરતાં હું જ બધું આપી દઉં. જેથી બીજેથી વહોરવું પડે નહીં.) તેથી ત્રીજો ત્રિભાગ પણ આપી દીધો. આ સમયે તે બાળકે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, ગ્રાહકશુદ્ધિ અને 15 ત્રિકરણથી શુદ્ધ એવા ભાવોને કારણે દેવાયુષ્ય બાંધ્યું. થાળી ખાલી જોઈને માતાને લાગ્યું–“તેણે ખીર ખાઈ લીધી.” તેથી બીજી ખીર આપી. બાળક અત્યંત ભિખારી હોવાને કારણે પેટ ભરીને ખીર ખાધી. તેથી રાત્રીએ ઝાડા થવાથી મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ગયો. ત્યાંથી અવ, રાજગૃહીનગરમાં ધનસાર્થવાહનામના પ્રધાનની ભદ્રાનામે પત્નીના પુત્રરૂપે ઉત્પન્ન થયો. જ્યારે તે ગર્ભમાં હોય છે ત્યારે લોકો કહે છે કે – “જે જીવ ગર્ભમાં ઉત્પન્ન થયો 20 छे ते इतपय छे." तेथी यारे तेनो ४न्म थयो त्यारे तेनुं कृतपुष्य नाम ५७वामा माव्यु. તે મોટો થયો. કળાઓ શીખવાડવામાં આવી. તેના લગ્ન થયા. માતાએ કૃતપુણ્યને ખરાબ મિત્રોના સંગે ચઢાવ્યો. તે મિત્રોએ તેને વેશ્યાગૃહમાં મોકલ્યો. બારવર્ષે તેણે કુળને નિર્ધન કર્યું. છતાં તે (વેશ્યાગૃહમાંથી) નીકળતો નથી. તેના માતાપિતા મૃત્યુ પામ્યા. તેની પત્ની છેલ્લા દિવસે પોતાના ९१. आगतः यावत्स्थविराऽन्तर्व्याकुला (व्यापृता) तावत्तेन धर्मोऽपि मम भवत्विति तस्य पायसस्य त्रिभागो दत्तः, पुनश्चिन्तितम्-अतिस्तोकं, द्वितीयस्त्रिभागो दत्तः, पुनरप्यनेन चिन्तितम्-अत्र यद्यन्यदप्यम्लखलादि क्षिप्यते तदपि नश्यति, तदा तृतीयस्त्रिभागो दत्तः, ततस्तस्मात्तेन द्रव्यशुद्धेन दायकशुद्धेन ग्राहकशुद्धेन त्रिविधेन त्रिकरणशुद्धेन भावेन देवायुर्निबद्धं, तदा माता तस्य जानातिजिमितः, पुनरपि भृतः, अतीव रङ्कतया भृतमुदरं, तदा रात्रौ विसूचिकया मृतो देवलोकं गतः, ततश्च्युतो राजगृहे नगरे प्रधानस्य धनावहस्य पुत्रो भद्रायां भार्यायां जातः, लोकश्च गर्भगते भणति-कृतपुण्यो जीवो 30 यः उत्पन्नः, ततस्तस्य जातस्य नाम कृतं कृतपुण्य इति, वृद्धः, कलाः गृहीताः, परिणीतः, मात्रा दुर्ललितगोष्ठ्यां क्षिप्तः, तैर्गणिकागृहं प्रवेशितो, * धणसत्थवाहस्स प्र० । .. . 25 Page #308 -------------------------------------------------------------------------- ________________ દાનનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) ભોસ ૨૯૭ बोरसहिं वरिसेहिं णिद्धणं कुलं कतं, तोऽवि सो ण णिग्गच्छति, मातापिताणि से मताणि, भज्जा य से आभरणगाणि चरिमदिवसे पेसेति, गणितामायाए णातं-णिस्सारो कतो, ताधे ताणि अण्णं च सहस्सं पडिविसज्जितं, गणियामाताए भण्णइ-निच्छुभउ एसो, सा णेच्छति, ताहे चोरियं णीणिओ घरं सज्जिज्जति, उत्तिण्णो बाहिं अच्छति, ताहे दासीए भण्णति-णिच्छूढोऽवि अच्छसि ?, ताहे निययघरयं सडियपडियं गतो, ताहे से भज्जा संभमेणं उद्विता, ताहे से सव्वं 5 कथितं, सोगेणं अप्फुण्णो भणति-अस्थि किंचि ? जा अन्नहिं जाइत्ता ववहरामि, ताहे जाणि आभरणगाणि गणितामाताए जं च सहस्सं कप्पासमोल्लं दिण्णं ताणि से दंसिताणि, सत्थो य तद्दिवसं कंपि देसं गंतुकामओ, सो तं भंडमोल्लं गहाय तेण सत्थेण समं पधावितो, बाहिं देउलियाए અલંકારોને મોકલે છે. આ બાજુ વેશ્યાની માતાએ જાણ્યું કે – “આપણાવડે) આ નિર્ધન કરાયો છે.” ત્યારે ગણિકાની માતાએ તે આભરણો અને અન્ય એક હજાર રૂપિયા (તેની પત્નીને) પાછા 10 આપ્યા. ગણિકાની માતાએ ગણિકાને કહ્યું – “આને તું છોડી દે.” તે છોડવા ઇચ્છતી નથી. ત્યારે તે કપટથી બહાર લવાયો. (અર્થાતુ જ્યારે કૃતપુણ્યને કોઈપણ રીતે ગણિકા છોડવા તૈયાર ન હતી ત્યારે ગણિકાની માતાએ કપટથી તેને ઘરની બહાર કાઢવાનો ઉપાય વિચાર્યો. તે આ પ્રમાણે_) ઘરની સાફસફાઈ થાય છે. (અર્થાત્ આ ઘરને અંદરથી છાણાદિનું લિંપન વગેરે કરવાનું છે તેથી તું અંદરના ઓરડામાંથી બહાર નીકળ.) તે નીકળીને બહાર ઊભો રહે છે. 15 - ત્યારે માતા દાસીવડે કહેવડાવે છે કે–“ઘરથી બહાર કાઢવા છતાં તું હજુ અહીં જ ઊભો છે?” કૃતપુણ્ય ત્યાંથી નીકળી સડેલા–પડેલા પોતાના ઘરમાં ગયો. તેની પત્ની આદરથી ઊભી થઈ અને બધી જ વાત કરી, (અર્થાત્ માતા-પિતાનું મૃત્યુ તથા પોતાની નિર્ધનતાદિની બધી વાત ४२.) त्यारे अत्यंतशोथी अस्त ते ४ छ – “३२म छ ? नाथा अन्यत्र ४ थो ४७.' नी भातामे ४ भाम२५ो भने से 1२ ३पिया उपासना भूल्य तरी3 (अर्थात् 20 કપાસનો ધંધો કરવા પત્નીને) આપ્યા હતા. તે કૃતપુણ્યને દેખાડે છે. તે જ દિવસે એક સાર્થવાહ કોઈક અન્ય દેશમાં જવાની ઇચ્છાવાળો હતો. તેથી કૃતપુણ્ય તે અલંકારો અને મૂલ્યને લઈને તે સાર્થવાહની સાથે નીકળ્યો. ગામની બહાર દેવમંદિર પાસે ખાટલો પાથરીને તે સુતો. १२. द्वादशभिर्वनिर्धनं कुलं कृतं, तदाऽपि स न निर्गच्छति, मातापितरौ तस्य मृतौ, भार्या च तस्याभरणानि चरमदिवसे प्रेषते, गणिकामात्रा ज्ञातं-निस्सार: कतः, तदा तानि अन्यच्च सहस्त्रं 25 प्रतिविसर्जितं, गणिकामात्रा भण्यते-निष्काश्यतां एषः, सा नेच्छति, तदा चौर्येण निनीषितः, गृहं सज्यते, उत्तीर्णस्तिष्ठति बहिः, तदा दास्या भण्यते-निष्काशितोऽपि तिष्ठसि ?, तदा निजगृहं शटितपतितं गतः, तदा तस्य भार्या संभ्रमेणोत्थिता, तदा तस्मै सर्वं कथितं, शोकेन व्याप्तो भणति-अस्ति किञ्चित् ? यावदन्यत्र यात्वा व्यवहरामि, तदा यान्याभरणानि गणिकामात्रा यच्च सहस्रं कर्पासमूल्यं दत्तं तानि । तस्मै दर्शितानि, सार्थश्च तस्मिन् दिवसे कमपि देशं गन्तुकामः, स तत् भाण्डमूल्यं गृहीत्वा तेन सार्थेन 30 समं प्रधावितः, बहिर्देवकलिकायां Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) खट्टं पाडणं सुतो । अण्णस्स य वाणिययस्स माताए सुतं जधा - तव पुत्तो मतो वाहणे भिन्ने, तीए तस्स दव्वं दिण्णं, मा कस्सइ कधिज्जसि, तीए चिंतितं मा दव्वं जाउ राउलं, पविसिहिति मे अपुत्ताए, ताहें रतिं तं सत्थं एति, जा कंचि अणाहं पासेमि, ताहे तं पासति, पडिबोधित्ता पवेसितो, ताहे घरं नेतूण रोवति - चिरणठ्ठगत्ति पुत्ता !, सुण्हाणं चउण्हंताणं कधेति5 एस देवरो भे चिरणट्टओ, ताओ तस्स लाइताओ, तत्थवि बारस वरिसाणि अच्छति, तत्थ एक्केकाए चत्तारि पंच चेडरूवाणि जाताणि, थेरीए भणितं एत्ताहे णिच्छुभतु, ताओ ण तरंति धरितुं, ता ताहि संबलमोदगा कता, अंतो रयणाण भरिता, वरं से एयं पाओग्गं होति, ताधे वियडं पाएत्ता ताए चेव देवउलियाए ओसीसए से संबलं ठवेत्ता पडियागता, सोऽवि सीतलएण पवणेणं संबुद्धो અન્યવેપારીની માતાએ સાંભળ્યું કે—દરિયમાં વહાણ ડૂબતા તારો પુત્ર મૃત્યુ પામ્યો છે.” 10 માતાએ સમાચાર આપનારને પૈસા આપીને કહ્યું તું કોઈને કહેતો નહીં. માતા વિચારે છે કે “અપુત્ર એવી મારું ધન રાજકુળમાં જતું ન રહે (તે માટે કોઇ ઉપાય કરું.”) માતા રાત્રીએ સાર્થમાં આવે છે—કદાચ કોઈ અનાથ મળી જાય, ત્યારે માતા કૃતપુણ્યને જુએ છે. તેને ઉઠાડીને પોતાના ઘરે લઈ જાય છે. ઘરમાં લાવીને રડવા લાગે છે—“હે પુત્ર ! ઘણા લાંબા કાળથી તું ખોવાઈ ગયો હતો (આજે તું મને મળ્યો છે.) ચારે પુત્રવધૂઓને કહે છે કે "हे पुत्रवधूखो ! जा तमारो 15 દિયર લાંબાકાળથી ખોવાઈ ગયો હતો. (જે હવે આપણને પાછો મળ્યો છે.) ચારે પુત્રવધૂઓ તેના પર આસક્ત થઈ. ત્યાં પણ કૃતપુણ્ય બાર વરસ રહે છે. તેમાં દરેક પત્નીને ચાર-ચાર, पांच-पांच जाणो थया. — સાસુએ કહ્યું–“હવે આને બહાર કાઢો’. (જો કે બાર-બાર વર્ષ સાથે રહેવાને કારણે વહુને કૃતપુણ્ય સાથે સારી પ્રીતિ થઈ હતી છતાં સાસુનો હુકમ હોવાથી) તેણીઓ ધૃતપુણ્યને રાખવા 20 સમર્થ નહોતી. તેઓએ કૃતપુણ્યમાટે ભાતા તરીકે મોદકો બનાવ્યા અને તેની અંદર “તેને કામ આવશે” એમ વિચારી રત્નો ભર્યા. ત્યારપછી કૃતપુષ્યને દારું પીવડાવી તે જે દેવમંદિરમાં તેને મૂક્યો અને તેના માથા નીચે ભાતુ મૂકીને વહુઓ પાછી આવી. તે પણ શીતલ પવનથી સવારે જાગ્યો. તે જ સાર્થ તે દિવસે પાછો આવ્યો હતો. (સાર્થ પાછો આવ્યો એટલે) પત્નીએ પણ ९३. खट्वां पातयित्वा सुप्तः । अन्यस्य च वणिजो मात्रा श्रुतं यथा तव पुत्रो मृतो वाहने 25 भिन्ने, तया तस्मै द्रव्यं दत्तं, मा कस्मैचित् चीकथः, तया चिन्तितं मा द्रव्यं यासीत् राजकुलं, प्रवेक्ष्यति ममापुत्रायाः, तदा रात्रौ तं सार्थमेति यद् कञ्चिदनाथं पश्यामि, तदा तं पश्यति, प्रतिबोध्य प्रवेशितः, तदा गृहं नीत्वा रोदिति - चिरनष्टः पुत्र ! स्नुषाभ्यश्चतसृभ्यस्ताभ्यः कथयति - एष देवा भवन्तीनां चिरनष्टः, तास्तस्मिन् लग्नाः, तत्रापि द्वादश वर्षाणि तिष्ठति, तत्रैकैकस्याश्चत्वारः पञ्च पुत्रा जाता:, स्थविरया भणितम् अधुना निष्काशयन्तु, ता न धर्तुं शक्नुवन्ति, तदा ताभिः शम्बलमोदकाः कृताः, अन्तो रत्नेन 30 भृताः, वरं तस्यैतत् प्रायोग्यं भवति, तदा विकटं पाययित्वा तस्यामेव देवकुलिकायामुच्छीर्षके शम्बलं स्थापयित्वा प्रत्यागता, सोऽपि शीतलेन पवनेन संबुद्धः Page #310 -------------------------------------------------------------------------- ________________ દાનનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) : ૨૯૯ पभातं च, सोवि सत्थो तद्दिवसमागतो, इमाएवि गवेसओ पेसिओ, ताहे उद्यवित्ता घरं णीतो, भज्जा से संभमेण उट्ठिता, संबलं गहितं, पविट्ठो, अब्भंगादीणि करेति, पुत्तो य से तदा गब्भिणीए जातो, सो एक्कारसवरिसो जाओ, लेहसालाओ आगतो रोयति-देहि मे भत्तं, मा उवज्झाएण हम्मिहामित्ति, ताए ताओ संबलथइयातो मोयगो दिण्णो, णिग्गतो खायंतो, तत्थ रयणं पासति, लेहचेडएहिं दिg, तेहिं पूवियस्स दिण्णं, दिवे दिवे अम्ह पोल्लियाओ देहित्ति, इमोवि जिमिते 5 मोयगे भिंदति, तेण दिट्ठाणि, भणति-सुंकभएण कताणि, तेहिं रयणेहिं तहेव पवित्थरितो । सेतणओ य गंधहत्थी णदीए तंतुएण गहितो, राया आदण्णो, अभयो भणति-जइ जलकंतो अत्थि तो छडेति, सो राउले अतिबहुअत्तणेण रतणाण चिरेण लब्भिहितित्तिकाऊण पडहओ તેને શોધવા માટે જે એક વ્યક્તિ મોકલી હતી, તે વ્યક્તિ તેને ઉઠાડીને ઘરે લઈ ગઈ. પત્ની આદરપૂર્વક ઊભી થઈ. ભાતુ ગ્રહણ કર્યું. તે ઘરમાં પ્રવેશ્યો. તેલની માલિશ વગેરે 10 કરે છે. જ્યારે કૃતપુણ્ય બાર વર્ષ પહેલા ઘરથી નીકળ્યો હતો, ત્યારે પત્નીના ગર્ભમાં પુત્ર હતો. તે હવે અગિયારવર્ષનો થયો હતો. તે લેખશાળાએથી આવેલો કહે છે, “મને ભોજન આપો, (જેથી હું જલદી શાળાએ પાછો ફરું) નહીં તો ઉપાધ્યાય મને મારશે.” માતાએ તે ભાતાની થેલીમાંથી એક મોદક આપ્યો. તે મોદકને ખાતા-ખાતા તે ઘરની બહાર) નીકળ્યો. તે મોદકમાં રત્નને જુએ છે. શાળાના બાળકએ પણ તે રત્ન જોયું. તે બાળકોએ તે રત્ન પૂડલાવાળાને આપ્યું 15 અને કહ્યું–“રોજે રોજ તારે અમને પુડલાઓ આપવા.” કૃતપુણ્ય પણ જમતી વેળા મોદકોને ભાંગે છે. તે પણ તેમાં રત્નો જુએ છે અને પત્નીને કહે છે કે-“કરના ભયથી મોદક કરાયા છે. (અર્થાત્ પરદેશથી કમાઈને આવ્યો હોય તો રાજાને કર આપવો પડે. તે ન આપવો પડે તે માટે આ રીતે લાડવા બનાવ્યા હતા.) તે રત્નોવડે કૃતપુણ્ય पाको ते ०४.२ वेपार धो ४२१. सायो. ४१२ सेयन पऽस्तिने नहीम तंतुझे (४५२- 20 જંતુવિશેષે) પકડ્યો. રાજા ઉગ પામ્યો. અભય કહે છે–“જો જળકાન્ત મણિ હોય તો તે હાથીને તરત છોડી દેશે.” અભયે “ભંડારમાં રત્નો ઘણાં હોવાથી લાંબાકાળે જળકાન્તમણિ મળશે.” (અર્થાત્ જલદી હાથમાં આવશે નહીં) એમ વિચારી ગામમાં ઘોષણા કરાવી કે-“જે જળકાન્ત મણિ ___ ९४. प्रभातं च, सोऽपि सार्थस्तस्मिन् दिवसे आगतः, अनयाऽपि गवेषकः प्रेषितः, तदोत्थाप्य गृहं नीतः, भार्या तस्य संभ्रमेण उत्थिता, शम्बलं गृहीतं, प्रविष्टः, अभ्यङ्गादीनि करोति, पुत्रश्च तस्य 25 तदा गर्भिण्या जातः, स एकादशवार्षिको जातः, लेखशालाया आगतो. रोदिति-देहि मह्यं भक्तं मोपाध्यायेन घानिषम्, तया तस्याः शम्बलस्थगिकातो मोदको दत्तः, निर्गतः खादन्, तत्र रत्नं पश्यति, लेखदारकैदृष्टं, तैरापूपिकाय दत्तं, दिवसे दिवसेऽस्माकं पोलिका दद्या गति, अयमपि जिमिते मोदकान् भिनत्ति, तेन दृष्टानि, भणति-शुल्कभयेन कृतानि, तै रवैस्तथैव प्रविस्तृतः । सेचनकश्च गन्धहस्ती नद्यां तन्तुकेन गृहीतः, राजा खिन्नः, अभयो भणति-यदि जलकान्तो भवेत् तदा त्यजेत्, स राजकुलेऽतिबहुत्वेन 30 रत्नानां चिरेण लप्स्यत इतिकृत्वा पटहो Page #311 -------------------------------------------------------------------------- ________________ 300 * आवश्यनियुति.रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) णिप्फिडितो-जो जलकंतं देति तस्स राया रज्जं अद्धं धूतं च देति, ताधे पुविएण दिण्णो, णीतो, उदगं पगासितं, तंतुओ जाणति-थलं णीतो, मुक्को, णट्ठो, राया चिंतेति-कतो?, पुवियस्स पुच्छति-कतो एस तुझं?, निब्बंधे सिटुं-कयपुण्णगपुत्तेण दिण्णो, राया तुट्ठो, कस्स अण्णस्स होहिति ?, रण्णा सद्दाविऊण कतपुण्णओ धूताए विवाहितो, विसओ से दिण्णो, भोगे भुंजति, 5 गणितावि आगता भणति-एच्चिरं कालं अहं वेणीबंधेण अच्छिता, सव्ववेतालीओ तुमं अट्टा गवेसाविताओ, एत्थ दिट्ठोति, कतपुण्णओ अभयं भणति-एत्थ मम चत्तारि महिलाओ, तं च घरं ण याणामि, ताहे चेतियघरं कतं, लेप्पगजक्खो कतपुण्णगसरिसो कतो, तस्स अच्चणिया घोसाविता, दो य बाराणि कताणि, एगेण पवेसो एगेण णिप्फेडो, तत्थ अभओ कतपुण्णओ આપશે તેને રાજા અડધું રાજ્ય અને પોતાની દીકરી આપશે.” 10 પુડલાવાળાએ તે રત્ન આપ્યું. તે રત્ન નદી પાસે લઈ જવાયું અને પાણી. ઉપર તેનો પ્રકાશ ફેંક્યો. આ પ્રકાશને તંતુક જાણે છે તેથી તે હાથીને કિનારે લાવે છે, છોડી દે છે અને પોતે (भाग 14 . २% वियारे छ-२त्न यांथी दाव्यो डशे ?-पुरावाणाने पूछे छे-"तारी પાસે આ રત્ન ક્યાંથી આવ્યું ?” ઘણા આગ્રહ પછી તે કહે છે કે “કૃતં પુણ્યના પુત્રે આ રત્ન माप्यु छ. २% मुश थयो. (अने मनमा वियायु ) “यां भारी ६0 00% 505 अन्यनी 15 પત્ની બની હોત તો ?” રાજાએ બોલાવીને કૃતપુણ્યની સાથે દિકરીને પરણાવી. તેને એક દેશ આપ્યો. કૃતપુણ્ય તેની સાથે ભોગો ભોગવે છે. તેવામાં ગણિકા પણ ત્યાં આવીને કહે છે-“આટલા સમયથી મેં (તારા નામે) વાળોને બાંધીને રાખ્યા છે. બધા જ નદીના કિનારા તને શોધવા ફેંદીવળી છું. હર્વે તું અહીં દેખાયો છે. કૃતપુણ્ય અભયને કહે છે-“હજુ પણ મારી ચાર પત્નીઓ છે પરંતુ તેઓના ઘરનું સરનામું જાણતો 20 नथी." तेथी (अभय ते या२ पत्नीसोने शोधवा भाटे) महि२ जनावराव्यु. तेम इतपुष्य જેવો માટીનો એક યક્ષ બનાવરાવ્યો. તેની પૂજા માટે ઘોષણા કરાવરાવી. તે મંદિરને એકબાજુથી પ્રવેશ કરવા અને બીજી બાજુથી નીકળવા માટે બે દરવાજા બનાવરાવ્યા. ત્યારપછી અભય અને કૃતપુણ્ય એક દરવાજા પાસે આસન ઉપર બેસે છે. કૌમુદી મહોત્સવની જાહેરાત થાય છે કે “આજે ९५. दापितः-यो जलकान्तं ददाति तस्मै राजा राज्यमर्धं दुहितरं च ददाति, तदाऽऽपूपिकेन दत्तो, 25 नीतः, उदकं प्रकाशितं, तन्तुको जानाति-स्थलं नीतः, मुक्तो, नष्टः, राजा चिन्तयति - कुतः ?, आपूपिकं पृच्छति-कुत एष तव ?, निर्बन्थे शिष्टं-कृतपुण्यकपुत्रेण दत्तः, राजा तुष्टः, कस्यान्यस्य भवेत् ?, राज्ञा शब्दयित्वा कृतपुण्यको दुहित्रा विवाहितः, विषयस्तस्मै दत्तः, भोगान् भुनक्तिः, गणिकाऽप्यागता, भणति-इयच्चिर कालमहं वेणीबन्धेन स्थिता, सर्ववैतालिकास्त्वदर्थं गवेषिताः, अत्र दृष्ट इति, कृतपुण्यकोऽभयं भणति-अत्र मम चतस्रो महेलाः, तच्च गृहं न जानामि, तदा चैत्यगृहं कृतं, लेप्ययक्षः 30 कृतपुण्यकसदृशः कृतः, तस्यानिका घोषिता, द्वे च द्वारे कृते, एकेन प्रवेश एकेन निर्गमः, तत्राभयः कृतपुण्यक Page #312 -------------------------------------------------------------------------- ________________ વિનયનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ણ ૩૦૧ य एगत्थ बारब्भासे आसणवरगया अच्छंति, कोमुदी आणत्ता, जधा पडिमपवेसो अच्चणियं करेह, णयरे घोसितं-सव्वमहिलाहिं एत्तव्वं, लोगोऽवि एति, ताओऽवि आगताओ, चेडरूवाणि तत्थ बप्पोत्ति उच्छंगे णिविसंति, णाताओ तेण, थेरी अंबाडिता, ताओऽवि आणिताओ, भोगे भुंजति सत्तहिवि सहितो । वद्धमाणसामी य समोसरितो, कतपुण्णओ सामि वंदिऊण पुच्छतिअप्पणो संपत्तिं विपत्तिं च, भगवता कथितं-पायसदाणं, संवेगेण पव्वइतो । एवं दाणेण सामाइयं 5 लब्भति ४ । इदाणि विणएणं, मगधाविसए गोब्बरगामे पुष्फसालो गाहावती, तस्स भद्दा भारिया, पुत्तो से पुष्फसालसुओ, सो मातापितरं पुच्छति-को धम्मो ?, तेहिं भण्णति-मातापितरं પ્રતિમાનો પ્રવેશ છે માટે પૂજા કરવા આવવું.” નગરમાં ઘોષણા થઈ કે–“સર્વ મહિલાઓએ આવવું.” લોકો બધા જાય છે. તેમાં તે ચાર પત્નીઓ પણ આવે છે તેની સાથે રહેલા બાળકો 10 “આ તો આપણા પિતા છે” એમ કરી ખોળામાં બેસી જાય છે. કુતપુર્ણ ચારે પત્નીઓને ઓળખી જાય છે. તેમની સાસુને તે ઠપકો આપે છે. તે ચારે પત્નીઓને પોતાના ઘરે લાવે છે. આ સાતે પત્નીઓ (મૂળ પત્ની + ગણિકા + રાજાની દિકરી + या२ पत्नी) साथे ते भोगोने भोगवे छे.. એક વાર તે નગરમાં વર્ધમાનસ્વામી પધાર્યા. કૃતપુણ્ય સ્વામીને વંદન કરીને પોતાને મળેલી 15 સંપત્તિ અને આપત્તિઓનું કારણ પૂછે છે. ભગવાન (પોતાને મળેલી સંપત્તિઓના કારણ તરીકે) પૂર્વભવમાં આપેલ ખીરનું દાન કહે છે. કૃતપુણ્ય વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આ પ્રમાણે જીવ हानथा सामायि ( यरित्रसामायि) प्रा. ४२ छ-४. . * विनय- दृष्टान्त * મગધ દેશના ગોમ્બરગામમાં પુષ્પશાલ નામે એક ગૃહસ્થ હતો. તેને ભદ્રા નામે પત્ની 20 હતી. તેઓને પુષ્પશાલપુત્ર નામે પુત્ર હતો. એકવાર પુત્ર માતા-પિતાને પૂછે છે કે “ધર્મ કેવા प्रा२नो डोय छे ?" तेभोसे - “माता-पितानी सेवा १२वी में धर्म छे." छજીવલોકમાં બે જણા દેવસ્વરૂપ છે માતા અને પિતા, તેમાં પણ પિતા એ વિશિષ્ટ છે જેના ___ ९६. श्चैकत्र द्वाराभ्यासे आसनवरगतौ तिष्ठतः, कौमुदी आज्ञप्ता, यथा प्रतिमाप्रवेशोऽर्चनां कुरुत, नगरे घोषितं-सर्वमहिलाभिरागन्तव्यं, लोकोऽप्यायात्ति, ता अपि आगताः, चेटरूपाणि तत्र बप्प इति उत्सङ्गे 25 निविशन्ते, ज्ञातास्तेन, स्थविरा निर्भसिता, ता अपि आनीताः, भोगान् भुनक्ति सप्तभिरपि सहितः । वर्धमानस्वामी च समवसृतः, कृतपुण्यकः स्वामिने वन्दित्वा पृच्छति-आत्मनः सम्पत्तिं विपत्तिं च, भगवता कथितं-पायसदानं, संवेगेन प्रत्नजितः । एवं दानेन सामायिक लभ्यते । इदानीं विनयेन, मगधाविषये गूर्बरनामे पुष्पशालो गाथापतिः, भद्रा तस्य भार्या, पुत्रस्तस्य पुष्पशालसुतः, स मातरपितरं पृच्छतिको धर्मः ?, ताभ्यां भण्यते-मातरपितरौ 30 Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सुस्सूसितव्वं "दो चेव देवताई माता य पिता य जीवलोगंमि । तत्थवि पिया विसिट्ठो जस्स वसे वट्टते माता ॥१॥", सो ताण पए मुहधोवणादिविभासा, देवताणि व ताणि सुस्सूसति । अण्णता गामभोइओ 5 आगतो, ताणि संभंताणि पाहुण्णं करेंति, सो चिंतेति-एताणवि एस देवतं, एतं पूएमि तो धम्मो होहिति, तस्स सुस्सूसं पकतो । अण्णता तस्स भोइओ, तस्सवि अण्णो, तस्सवि अण्णो, जाव सेणियं रायाणं ओलग्गिउमारद्धो, सामी समोसढो, सेणिओ इड्डीए गंतूण वंदति, ताहे सो सामिं भणति-अहं तुब्भे ओलग्गामि ?, सामिणा भणितं-अहं रयहरणपडिग्गहमत्ताए ओलग्गिज्जामि ताणं सुणणाए संबुद्धो, एवं विणएण सामाइयं लब्भति ५ । 10 इदानीं विभंगेण लब्भति, जधा-अत्थि मगधाजणवए सिवो राया, तस्स धणधन्नहिरण्णाइ વશમાં માતા હોય છે. [૧] તે પુત્ર રોજ સવારે તેઓના મુખપ્રક્ષાલનાદિ .... વર્ણન સમજી से. भाता-पितानी हेवनी सेभ सेवा छे. એકવાર ઘરે ગામનો મુખી આવ્યો. તેઓ આદરપૂર્વક અતિથિપણાને કરે છે. આ જોઈને પુત્ર વિચારે છે કે “માતા–પિતાનો પણ આ દેવ છે. તેથી આની પૂજા કરું જેથી મને ધર્મ થશે.” 15 તે તેની સેવા કરવા લાગ્યો. એકવાર તે મુખીને ત્યાં તેનો પણ મુખી આવ્યો. (તથી આ પુત્ર તેની સેવા કરવા લાગ્યો.) તે મુખીને પણ અન્યમુખી મળવા આવ્યો એમ કરતાં કરતાં તે પુત્ર શ્રેણિક રાજાની સેવા કરવા લાગ્યો. તે નગરમાં સ્વામી પધાર્યા. શ્રેણિક ઋદ્ધિવડે જઈને સ્વામીને વંદન કરે છે. તે પુત્ર આ જોઈને સ્વામીને કહે છે કે “પ્રભુ ! હું તમારી સેવા કરું ?” સ્વામીએ કહ્યું–“રજોહરણ, પાત્રાદિવડે મારી સેવા કરવા યોગ્ય છે.” તેમના વચનોના શ્રવણથી તે બોધ 20 पाभ्यो. मा प्रभाए। विनय सामायि: प्रति य छ – ५. . * विमाननुं दृष्टान्त * , મગધદેશમાં શિવનામે રાજા છે. તેને ધન, ધાન્ય, હિરણ્યાદિ રોજેરોજ વધે છે. તેને વિચાર આવ્યો કે- આ ધર્મનું ફળ છે, તેથી મારે ત્યાં હિરણ્યાદિ વધે છે, તેથી હું (આ ભવમાં પણ) ९७. शुश्रूषितव्यौ, द्वे एव दैवते माता च पिता च जीवलोके । तत्रापि पिता विशिष्टो यस्य वशे 25 वर्त्तते माता ॥१॥ स तयोः प्रगे मुखधावनादिविभाषा, दैवते इव तौ शुश्रूषते । अन्यदा ग्रामभोजिक आगतः, तौ संभ्रान्तौ प्राघूयं कुरुतः, स चिन्तयति-एतयोरपि एतदैवतम्, एतं पूजयामि ततो धर्मो भविष्यति, तस्य शुश्रूषां प्रकृतः । अन्यदा तस्य भोजिकः, तस्याप्यन्यः, तस्याप्यन्यः यावच्छेणिकं राजानमवलगितुमारब्धः, स्वामी समवसृतः, श्रेणिक ऋद्ध्या गत्वा वन्दते, तदा स स्वामिनं भणति अहं त्वामवलगामि ?, स्वामिना भणितम्-अहं रजोहरणप्रतिग्रहमात्रयाऽवलग्ये, तेषां श्रवणेन संबुद्धः। 30 एवं विनयेन सामायिकं लभ्यते । इदानीं विभङ्गेन लभ्यते, यथाऽस्ति मगधाजनपदे शिवो राजा, तस्य धनधान्यहिरण्यादि Page #314 -------------------------------------------------------------------------- ________________ संयोग-वियोगर्नु दृष्टान्त (नि. ८४७) * 303 'इदियहं वडति, चिंता जाया-अत्थि धम्मफलंति, तो महं हिरण्णादि वड्डति, ता पुण्णं करेमित्तिकलिऊण भोयणं कारितं, दाणं च णेण दिण्णं, ततो पुत्तं रज्जे ठवेऊण सकततंबमयभिक्खाभायणकडुच्छुगोवगरणो दिसापोक्खियतावसाण मज्झे तावसो जातो, छठमातो परिसडियपंडुपत्ताणि आणिऊण आहारेति, एवं से चिट्ठमाणस्स कालेण विभंगणाणं समुप्पन्नं संखेज्जदीवसमुद्दविसयं, ततो णगरमागंतूण जधोवलद्धे भावे पण्णवेति । अण्णता साधवो दिट्ठा, 5 तेसिं किरियाकलावं विभंगाणुसारेण लोएमाणस्स विसुद्धपरिणामस्स अपुव्वकरणं जातं, ततो केवली संवुत्तोत्ति ६ । संयोगविओगओऽवि लब्भति, जधा दो मथुराओ-दाहिणा उत्तरा य, तत्थ उत्तराओ वाणियओ दक्खिणं गतो, तत्थ एगो वाणियओ तप्पडिमो, तेण से पाहुण्णं कतं, ताहे ते णिरंतरं मित्ता जाता, अम्हं थिरतरा पीती होंहितित्ति जति अम्ह पुत्तो धूता य जायति तो संयोगं करेस्सामो, 10 પુણ્યને કરું એમ વિચારીને તેને ભોજન કરાવ્યું અને દાન આપ્યું. ત્યાર પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને પોતે તૈયાર કરેલ તાંબાનું ભિક્ષા માટેનું ભાજન અને કડછી લઈને દિશા પ્રોક્ષિતનામના તાપસી પાસે જઈ તાપસ થયો. ત્યાં તે છઠ્ઠ-અઠ્ઠમ તપ કરે છે અને પારણે નીચે પડેલા પીળા પાંદડાઓને લાવીને ખાય છે. આ રીતે કેટલોક કાળ પસાર કરતા તેને સંખ્યાતા દ્વીપસમુદ્રવિષયક વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી નગરમાં આવીને તે જે રીતે જ્ઞાનમાં દેખાય તે રીતે પદાર્થોનું 15 નિરૂપણ કરે છે. એકવાર તેણે સાધુઓને જોયા. પોતાના વિભંગજ્ઞાનમાં તે સાધુઓની ક્રિયાઓને જોતા તેને વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થયા અને અપૂર્વકરણ (સમ્યકત્વ પૂર્વેનું) પ્રાપ્ત થયું. અનુક્રમે पक्षी थयो. ६ * संयोग-वियोगर्नु दृष्टान्त * - બે મથુરા હતી. એક દક્ષિણદિશામાં અને બીજી ઉત્તરદિશામાં-એક વેપારી ઉત્તરમથુરાથી 20 - દક્ષિણમથુરામાં ગયો. ત્યાં દક્ષિણમથુરામાં તેના જેવો એક વેપારી હતો. તેણે આની મહેમાનગીરી કરી. ત્યારપછી તે બંને વેપારીઓ નજીકના મિત્ર થયા. આપણી પ્રીતિ સ્થિરતર થાય તે માટે જયારે આપણને પુત્ર-પુત્રી થાય ત્યારે બંનેના વિવાહ કરવા (એમ વેપારીઓએ નક્કી કર્યું.) ત્યાર - ९८. प्रतिदिवसं वर्धते, चिन्ता जाता-अस्ति धर्मफलमिति, ततो मम हिरण्यादि वर्धते, तत् पुण्यं करोमीति कलयित्वा भोजनं कारितं, दानं चानेन दत्तं, ततः पुत्रं राज्ये स्थापयित्वा स्वकृतताम्र- 25 मयभिक्षाभाजनकडुच्छुकोपकरणो दिक्प्रोक्षिततापसानां मध्ये तापसो जातः, षष्टाष्टमात् परिशटितपाण्डुपत्राणि आनीय आहारयति, एवं तस्य तिष्ठतः कालेन विभङ्गज्ञानं समुत्पन्नं संख्येयद्वीपसमुद्रविषयं, ततो नगरमागत्य यथोपलब्धान् भावान् प्रज्ञापयति । अन्यदा साधवो दृष्टाः, तेषां क्रियाकलापं विभङ्गानुसारेण लोकमानस्य विशुद्धपरिणामस्यापूर्वकरणं जातं, ततः केवली संवृत्त इति । संयोगवियोगतोऽपि लभ्यते, यथा द्वे मथुरेदक्षिणोत्तरा च, तत्रोत्तरस्या वणिक् दक्षिणां गतः, तत्र एको वणिक् तत्प्रतिमः, तेन तस्य प्राघूयं 30 कृतं, तदा तौ निरन्तरं मित्रे जातौ, आवयोः स्थिरतरा प्रीतिर्भविष्यतीति यद्यावयोः पुत्रो दुहिता वा जायते तदा संयोगं करिष्याव:, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) तहे दक्खिणेण उत्तरस्स धूता वरिता, दिण्णाणि बालाणि, एत्थंतरे दक्खिणमथुरावाणियओ मतो, पुत्तो से तंमि ठाणे ठितो, अण्णता सो हाति, चउद्दिसं चत्तारि सोवणिया कलसा ठविता, ताण बाहिं रोप्पिया, ताणं बार्हि तंबिया, ताण बाहिं मट्टिया, अण्णा य ण्हाणविधी રતા, ततो तस्स पुव्वाए दिसाए सोवण्णिओ कलसो णट्ठो, एवं चउद्दिसंपि, एवं सव्वे णट्ठा, 5 उट्ठितस्स हाणपीढंपि णट्टं, तस्स अद्धिती जाता, गाडइज्जाओ वारिताओ, जाव घरं पविट्ठो ताधे उवट्ठविता भोयणविही, ताधे सोवण्णियरूप्पमताणि रइयाणि भायणाणि, ताधे एक्वेक्कं भायणं णासि माद्धं, ताहे सो पेच्छति णासंति, जावि से मूलपत्ती सावि णासिउमादत्ता, ताहे तेण गहिता, जत्तियं गहियं तत्तियं ठितं, सेसं नट्टं, ताधे गतो सिरिघरं जोएति, सोऽवि रित्तओ, जंपि · · પછી દક્ષિણવેપારીના પુત્ર સાથે ઉત્તરવેપારીની પુત્રી પરણાવાઈ. તે પુત્ર-પુત્રી જ્યારે બાલ્યાવસ્થામાં 10 હતા ત્યારે જ તેમની જોડી નક્કી થઈ ગઈ. એવામાં દક્ષિણમથુરાનો વેપા૨ી મૃત્યુ પામ્યો. તેથી તેના પુત્રને તેના સ્થાને બેસાડ્યો, એકવાર તે સ્નાન કરે છે. ચારે દિશામાં ચાર સુવર્ણકળશો રાખ્યા છે, તેના પછી ચાંદીના કળશો, તેના પછી તાંબાના અને તેના પછી માટીના કળશો રાખેલા છે. બીજી પણ સ્નાનવિધિ રચાઈ હતી. જયારે આ સ્નાન કરતો હતો ત્યારે અચાનક પૂર્વદિશાનો સુવર્ણકળશ અદૃશ્ય થઈ ગયો, આ પ્રમાણે ચારે દિશાના સુવર્ણકળશો અદૃશ્ય થયા. એમ કરતા15 કરતા બધા જ કળશો અદશ્ય થયા. સ્નાન કરી ઊભા થતાં સ્નાનપીઠ પણ અદૃશ્ય થઈ. તેને અધૃતિ થઈ. નાટક કરનારાઓને નિષેધ કર્યો, (અહીં એવું લાગે છે કે“તે રોજેરોજ સ્નાન કર્યા પછી નાટકાદિ જોવાની ક્રિયા કરતો હશે. આ રીતે બધા કાર્યો પતાવી ઘરે જતો હશે. આજે આ રીતે બધું અદશ્ય થતું જોઈ નાટકવાળાઓને નિષેધ કરયો અને સીધો ઘરે જાય છે.) જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે ભોજનવેળા થઈ. તેથી સુવર્ણ-ચાંદીનાં ભાજનો રચાયા. 20 (અર્થાત્ તેમાં ભોજન પીરસાયું.) તે વેળા એક-એક ભાજન અદશ્ય થવા લાગ્યું. અર્દશ્ય થતાં ભાજનોને તે જોઈ રહ્યો છે. તેવામાં તેની જે મૂળપાત્રી હતી તે પણ અદશ્ય થવા લાગી, એટલે તેણે તે પાત્રી હાથથી પકડી, પાત્રીનો જેટલો ભાગ પકડ્યો તેટલો રહ્યો. શેષ સર્વ પાત્રી અદશ્ય થઈ. ત્યાંથી તેણે ધનભંડારમાં જઈને જોયું, તો તે પણ ખાલી હતો. જે જમીનમાં દાટેલું હતું ९९. तदा दाक्षिणात्येनौत्तरस्य दुहिता वृता, दत्ता बालिका । अत्रान्तरे दक्षिणमथुरावणिक् मृतः, 25 पुत्रस्तस्य तस्मिन् स्थाने स्थितः, अन्यदा स स्वाति, चतुर्दिशं चत्वारः सौवर्णिकाः कलशाः स्थापिताः, तेभ्यो बहिः रौप्यकाः तेभ्यो बहिस्ताम्नास्तेभ्यो बहिः मार्त्तिकाः, अन्यश्च स्नानविधी रचितः, ततस्तस्य पूर्वस्या दिश: सौवर्णः कलशो नष्टः, एवं चतुर्दिग्भ्योऽपि, एवं सर्वे नष्टाः, उत्थितस्य स्नानपीठमपि नष्टं, तस्याधृतिर्जाता, नाटकीया वारिताः, यावद्वहं प्रविष्टस्तदोपस्थितो भोजनविधिः, तदा सौवर्णरूप्यमयानि रचितानि भाजनानि तदा एकैकं भाजनं नंष्टुमारब्धं तदा स प्रेक्षते नश्यन्ति, यापि च तस्य मूलपात्री 30 સાપિ નંછુમારચ્યા, તેના તેન ગૃહીતા, યાવાહીત તાવસ્થિત, એવું નષ્ટ, તવા રાત: શ્રીવૃદ્દે પશ્યતિ, સોપિ रिक्तः, यदपि Page #316 -------------------------------------------------------------------------- ________________ ३०५ संयोग-वियोगनुं दृष्टान्त (नि. ८४७) र्णिहाणपउत्तं तंपि णट्टं, जंपि आभरणं तंपि णत्थि, जंपि वुड्डिपत्तं तेवि भांति - तुमं ण याणामो, जोऽवि दासीवग्गो सोऽवि णट्टो, ताधे चिंतेति अहो अहं अधण्णो, ताधे चिंतेति - पव्वयामि, पव्वइतो । थोवं पढित्ता हिंडति तेण खंडेण हत्थगयेण कोउहल्लेणं, जइ पेच्छिज्जामि, विहरंतो उत्तरमधुरं गतो । ताणिऽवि रयणाणि ससुरकुलं गताणि, ते य कलसा, ताहे सो मज्जति, उत्तर माथुरो वाणिओ उवगिज्जंतो जाव ते आगया कलसा, ताहे सो तेहिं चेव पमज्जितो, ताहे 5 भोयणवेलाए तं भोयणभंडं उवट्ठवितं, जहापरिवाडीय ठितं, ततो सोऽवि साधू तं घरं पविट्ठो, तत्थ तस्स सत्थवाहस्स धूया पढमजोव्वणे वट्टमाणी वीयणयं गहाय अच्छति, ताहे सो साधू तं भोयणभंडं पेच्छति, (ग्रं० ९०००) सत्थवाहेण भिक्खा णीणाविता, गहितेवि अच्छति, ताहे पुच्छइ - किं भगवं ! एवं चेडिं पलोएह ? ताहे सो भणति-ण मम चेडीए पयोयणं, एयं भोयणभंड તે પણ અદશ્ય ઈ ગયું. જે અલંકારાદિ હતું, તે પણ અદૃશ્ય થઈ ગયું. જેને વ્યાજે આપેલું 10 હતું. તેઓ પણ કહેવા લાગ્યા કે અમે તને ઓળખતા નથી. ठे हासीवर्ग हतो, ते पए। ४तो रह्यो त्यारे ते वेपारीपुत्र वियारे छे - “अहो ! हुं અધન્ય છું, તેથી હું પ્રવ્રજ્યા લઈ લઉં.” તેણે પ્રવ્રજ્યા લીધી. થોડું ભણીને હાથમાં રહેલા તે ટુકડા (જે મૂળપાત્રીનો ટુકડો તેના હાથમાં રહ્યો હતો તે) સાથે ક્યાંક આ પાત્રીનો શેષ ભાગ મળી જાય એવી કુતૂહલતાથી તે દીક્ષિતપુત્ર ફરવા લાગ્યો, અને વિચરતો તે ઉત્તરમથુરામાં ગયો. 15 તે રત્નો, કળશો વગેરે પણ પોતાના સસરાના ઘરે પહોંચી ગયા હતા. (તે ક્યારે પહોંચ્યા તે જણાવે છે) જ્યારે તે ઉત્તરમથુરાનો વેપારી સ્તવના કરતો સ્નાન કરે છે ત્યારે તે કળશો આવ્યા. તે કળશોવડે જ તેણે સ્નાન કર્યું. ત્યારપછી જ્યારે ભોજનવેળા થઈ ત્યારે તે ભોજન માટેના ભાજનો उपस्थित थया. પોત-પોતાના સ્થાને તે ભાજનો ગોઠવાઈ ગયા. તે સમયે તે સાધુ પણ તે ઘરમાં પ્રવેશ્યો. 20 ત્યાં તે સાર્થવાહની પ્રથમયૌવનમાં રહેલી દીકરી પંખો લઈને ઊભી છે. તે સાધુ તે ભાજનોને જુએ છે. સાર્થવાહે ભિક્ષા મંગાવડાવી, ભિક્ષા ગ્રહણ કર્યા પછી પણ તે સાધુ ત્યાં જ ઊભો રહે છે. તેથી સાર્થવાહ સાધુને પૂછે છે–“હે ભગવન્ ! તમે શા માટે મારી દીકરીને જોઈ રહ્યા છો? १. निधानप्रयुक्तं तदपि नष्टं, यदप्याभरणं तदपि नास्ति, यदपि वृद्धिप्रयुक्तं तेऽपि भणन्ति-त्वां न जानीमः, योऽपि दासीवर्गः सोऽपि नष्टः, तदा चिन्तयति - अहो अहमधन्यः, तदा चिन्तयति - प्रव्रजामि, 25 प्रव्रजित. । स्तोकं पठित्वा हिण्डते तेन खण्डेन हस्तगतेन कौतूहलेन, यदि प्रेक्षेय, विहरन् उत्तरमथुरां गतः । तान्यपि रत्नानि श्वशुरकुलं गतानि, ते च कलशाः, तदा स मज्जति उत्तरमाथुरवणिगुपगीयमानः यावत्त आगताः कलशाः, तदा स तैरेव प्रमङ्क्तः, तदा भोजनवेलायां तदेव भोजनभाण्डमुपस्थितं यथापरिपाटि च स्थितं, ततः सोऽपि साधुस्तद्गृहं प्रविष्टः, तत्र तस्य सार्थवाहस्य दुहिता प्रथमयौवने वर्तमाना व्यजनं गृहीत्वा तिष्ठति, तदा स साधुस्तद् भोजनभाण्डं प्रेक्षते, सार्थवाहेन भिक्षा आनायिता, 30 गृहीतायामपि तिष्ठति, तदा पृच्छति - किं भगवन् ! एतां चेटीं प्रलोकयति ? तदा स भणति न मम चेट्या प्रयोजनं, एतत् भोजनभाण्डं Page #317 -------------------------------------------------------------------------- ________________ 305 * आवश्यनियुक्ति • ४२मद्रीयवृत्ति समाषांतर (1-3) पेलोएमि, ततो पच्छति-कतो एतस्स तुज्झ आगमो ?, सो भणति-अज्जयपज्ज भणितं-सब्भावं साह, तेण भणियं-मम पहायंतस्स एवं चेव पहाणविही उवट्ठिता, एवं सव्वाणिऽवि जेमणभोयणविही सिरिघराणिऽवि भरिताणि, णिक्खित्ताणि दिवाणि, अदिट्ठपुव्वा य धारिया आणेत्ता देंति, साहू भणति-एयं मम आसी, किह ?, ताहे कहेति-हाणादि, जइ ण पत्तियसि 5 ततो गेण तं भोयणवत्तीखंडं ढोइत, चडत्ति लग्गं, पिउणो य णामं साहति, ताहे णातं जहा एस सो जामातुओ, ताहे उट्ठेऊण अवयासित्ता परुण्णो भणति-एयं सव्वं तदवत्थं अच्छति, एसा ते पुव्वदिण्णा चेडी पडिच्छसुत्ति, सो भणति-पुरिसो वा पुव्वं कामभोगे विप्पजहति, कामभोगा वा पुव्वं पुरिसं विप्पजहंति, ताहे सोऽवि संवेगमावण्णो ममंपि एमेव विप्पयहिस्संतित्ति ત્યારે સાધુ કહે છે કે- “મારે તમારી દીકરીનું કામ નથી, પરંતુ આ ભોજન માટેના ભાજનોને 10 एं। २त्यो छु.” ते पूछे छे 3 – “तभारी पासे साधु स्यांथी माव्युं ?" सार्थवाडे :युं, “६६८-५२६६ पासेथी आवेतुं छे." साधुझे धु-“सायी डी 3डो." સાર્થવાહે કહ્યું, “જ્યારે હું સ્નાન કરતો હતો ત્યારે આ સ્નાનની સામગ્રી સહજ ઉપસ્થિત થઈ, એ જ પ્રમાણે ભોજન માટેની સામગ્રી પણ આવી, ધનભંડાર પણ ભરાઈ ગયો, જમીનમાં દટાયેલું ધનાદિ પણ જોવા મળ્યું, જેને પૂર્વે મેં જોયા નથી એવા દેણદારો પણ આવીને (ધનાદિ) મને 15 मापे छे." साधुमे युं - " मधु भार उतुं." "वीशते ?" त्या -यारे हुस्नानादि (કરતો હતો ત્યારે કળશો વગેરે અદૃશ્ય થવા લાગ્યા), જો તમને વિશ્વાસ ન જાગતો હોય તો જુઓ”—એમ કહી સાધુએ પોતાની પાસે રહેલ ટુકડો પોતાની ભોજનપાત્રી સાથે જોડ્યો. જે તરત જ ચોંટી ગયો. પોતાના પિતાનું નામ કહે છે. તેથી સાર્થવાહ જાણે છે કે, “આ તો મારો જમાઈ 20 छ” त्यारे ४ीने भादिंगन रीने २७तो ते सार्थवाड 3 छ – २मा मधु ते १४ अवस्थामा छ. તથા આ તમને બાલ્યાવસ્થામાં આપેલી કન્યાને તમે સ્વીકારો.” સાધુ કહે છે– “પુરુષ પ્રથમ કામભોગને છોડે છે અથવા કામભોગો પ્રથમ પુરુષને છોડે છે.” (અર્થાત્ કામભોગોને માણસ ન છોડે તો, કામભોગો માણસને છોડી દે છે.) આ સાંભળી સાર્થવાહ પણ “આ કામભોગો २. प्रलोकयामि, ततः पुच्छति-कत एतस्य तवागमः?, स भणति-आर्यकप्रार्यकागतं 25 (पितृपितामहागतं), तेन भणितं-सद्भावं कथय, तेन भणितं-मम स्नायमानस्यैवमेव स्नानविधिस्पस्थितः, एवं सर्वोऽपि जेमनभोजनविधिः, श्रीगृहाण्यपि भृतानि, निखातानि दृष्टानि, अदृष्टपूर्वाश्च धारका आनीय ददति, साधुर्भणति-एतन्ममासीत् कथम् ?, तदा कथयति-स्नानादि, यदि न प्रत्येषि (यदा न प्रत्यगात् ) .. तदाऽनेन तद्भोजनपात्रीखण्डं ढौकितं, झटिति लग्नं, पितुश्च नाम कथयति, तदा ज्ञातं यथा एष स जामाता, तदोत्थायालिङ्ग्य प्रसदितो भणति-एतत् सर्वं तदवस्थं तिष्ठति, एषा त्वया पूर्वं दत्ता चेटी प्रतीच्छेति, स 30 भणति-पुरुषो वा पूर्वं कामभोगान् विप्रजहाति, कामभोगा वा पूर्वं पुरुषं विप्रजहति, तदा सोऽपि संवेगमापन्नो मामप्येवमेव विप्रहास्यन्तीति * विप्पहयंति । Page #318 -------------------------------------------------------------------------- ________________ કષ્ટનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) નો ૩૦૭ पव्वंइतो । तत्थेगेण विप्पयोगेण लद्धं, एगेण संयोगेण सामाइयं लद्धति ७ । इदाणिं वसणेण, दो भाउगा सगडेण वच्चंति, चक्कुलेण्डा य सगडवट्टाए लोलति, महल्लेण भणियं-उव्वत्तेहि भंडिं, इतरेण वाहिया भंडी, सा सन्नी सुणेति, छिण्णा चक्केण, मता इत्थिया जाया हत्थिणापुरे णगरे, सो महल्लतरो पुव्वं मरित्ता तीसे पोट्टे आयाओ पुत्तो जाओ, इट्ठो, इतरोऽवि तीसे चेव पोट्टे आयाओ, जं सो उववण्णो तं सा चिंतेति-सिलं व हाविज्जामि, गब्भपाडणेहिं वि ण पडति, तओ सो 5 जाओ दासीए हत्थे दिण्णो, छड्डेहि, सो सेट्ठिणा दिट्ठो णिज्जंतो, तेण घेत्तूण अण्णाए दासीए दिण्णो, सो तत्थ संवड्डइ । तत्थ महल्लगस्स णामं रायललिओ इयरस्स गंगदत्तो, सो महल्लो जं किंचि लहइ ततो तस्सवि देति, माऊए पुण अणिट्ठो, जहिं पेच्छइ तहिं कट्ठादीहिं पहणइ । મને પણ આ જ પ્રમાણે છોડી દેશે” એમ વિચારી વૈરાગ્યને પામ્યો અને પ્રવ્રયા લીધી. અહીં વેપારીના પુત્ર વિયોગ થવાના કારણે સામાયિક પ્રાપ્ત કર્યું અને સાર્થવાહે સંયોગ થવાના કારણે 10 સામાયિક બે ભાઇઓ ગાડું લઈને નીકળે છે. ગાડાના માર્ગમાં દ્વિમુખી સર્પ પસાર થાય છે. મોટો ભાઈ કહે છે–“ગાડું ઉતારી દે.” (અર્થાત્ સાપ મરે નહીં એ રીતે ગાડાને બાજુ પર ખસાડ.) નાનાભાઈએ ગાડું (સાપ ઉપર) ચલાવ્યું. આ સાપ સંજ્ઞી હોવાને કારણે મોટાભાઈની વાત સાંભળે 15 છે. ગાડાના ચક્રવડે સાપના ટુકડા થાય છે. તે સાપ મરીને હસ્તિનાપુરનગરમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. આ બાજુ મોટો ભાઈ પણ પ્રથમ મરીને તે સ્ત્રીના પેટમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. આ પુત્ર માતાને ઇષ્ટ બન્યો. બીજો ભાઈ પણ મરીને સ્ત્રીના પેટમાં જ આવ્યો. જ્યારે તે પેટમાં આવ્યો ત્યારે સ્ત્રી વિચારે છે કે- ‘શિલાની જેમ (આ ગર્ભને) પાડી દઉં'. ગર્ભપાતન માટેના ઉપાયો કરવા છતાં ગર્ભ પડતો નથી. તેથી જ્યારે તેનો જન્મ થયો ત્યારે સ્ત્રીએ તે પુત્રને 20 દાસીના હાથમાં સોંપ્યો કે “તું એને ક્યાંક મૂકી દે જે.” દાસીવડે લઈ જવાતા બાળકને શ્રેષ્ટિએ જોયો. તેણે લઈને અન્ય દાસીને આપ્યો. ત્યાં તે બાળક મોટો થાય છે. આ બંને બાળકોમાં મોટાનું નામ રાજલલિત અને નાનાનું નામ ગંગદત્ત રાખવામાં આવ્યું. મોટા ભાઈને જે કઈ મળે છે, તે નાનાને પણ આપે છે. પરંતુ આ નાનો બાળક માતાને અનિષ્ટ " રૂ. પ્રવ્રુતિઃ | તંત્રેવેન વિપ્રોન નધ્યમેન સંયોન સામયિવં ધ્યમિતિ દ્વાન વ્યસન, તૌ 25 भ्रातरौ शकटेन व्रजतः, चक्रौलण्डिका (द्विमखः सर्पः) च शकटवर्त्तन्यां लठति, महता भणितं-उद्वर्त्तय ग इतरेण वाहिता गन्त्री, सा संज्ञिनी श्रृणोति, छिन्ना चक्रेण, मृता स्त्री जाता हस्तिनागपुरे नगरे, स महान् पूर्वं मृत्वा तस्या उदरे आयातः पुत्रो जातः, इष्टः, इतरोऽपि तस्या एवोदरे आयातः, यदा स उत्पन्नस्तदा सा चिन्तयतिशिलामिव हापयामि, गर्भपातनैरपि न पतति, ततः स जातो दास्या हस्ते दत्तः, त्यज, स श्रेष्ठिना दृष्टो नीयमानः, तेन गृहीत्वाऽन्यस्यै दास्यै दत्तः, स तत्र संवर्धते । तत्र महतो नाम राजललित इतरस्य गडदत्तः, स महान् 30 यत्किञ्चिल्लभते ततस्तस्मायपि ददाति, मातुः पुनरनिष्टः, यत्र प्रेक्षते तत्र काष्ठादिभिः प्रहन्ति । * उवटेज्ज प्र० Page #319 -------------------------------------------------------------------------- ________________ 5 ૩૦૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) अण्णया इंदमहो जाओ, तओ पियरेण अप्पसागारियं आणीओ, आसंदगस्स हेट्ठा कओ, નેમાવિજ્ઞરૂ, ઓદ્દાડિયો, તાદ્દે હવિ વિટ્ટો, તાહે ત્યે પેસ્તૂળ ડ્રિમો, વંળિયાળુ વિશ્ર્વતો, ता सो रुवइ, पिउणा ण्हाणिओ, एत्थंतरे साहू भिक्खस्स अतियओ, सिट्टिणा पुच्छिओ - भगवं ! माउ पुतो अणिट्ठो भवइ ?, हंता भवइ, किह पुण ?, ताहे भ ताहे सो भइ - भगवं ! पव्वावेह एयं ?, बाढंति विसज्जिओ पव्वइओ । तेसिं आयरियाण 10 सगासे भायावि से णेहाणुरागेण पव्वइओ, ते साहू जाया ईरियासमिया, अणिस्सितं तवं करेंति; છે. જ્યારે જુએ ત્યારે લાકડી વગેરેથી મારે. એકવાર તે નગરમાં ઇન્દ્રમહોત્સવ આવ્યો. તેથી નાના બાળકને પિતા છુપી રીતે ઘરમાં લાવે છે અને પલંગની નીચે સંતાડે છે: છુપી રીતે જમાડે છે. તેની ઉપર વસ્ત્રો વગેરે ઢાંકી દે છે. છતાં માતા તે બાળકને કોઈ રીતે જોઈ જાય છે. તેથી હાથથી પકડીને પલંગ નીચેથી બહાર કાઢે છે અને સંડાસમાં પૂરી દે છે. 15 મું दृष्ट्वा वर्धते क्रोधः, स्नेहश्च परिहीयते । સ વિજ્ઞેયો મનુષ્યેળ, દ્દ ને પૂર્વવૈ:િ L यं दृष्ट्वा वर्धते स्नेहः, क्रोधश्च परिहीयते । સ વિજ્ઞેયો મનુષ્યેળ, પુત્ર છે પૂર્વાન્સવ: રા’ જ સમયે બાળક રડવા લાગે છે. પિતા તેને (સંડાસમાંથી બહાર કાઢી),સ્નાન કરાવે છે. ભિક્ષામાટે સાધુ ઘરમાં પ્રવેશ્યો. શ્રેષ્ઠિએ સાધુને પૂછ્યું–“ભગવન્ ! શું પોતાનો પુત્ર માતાને ગમતો ન હોય એવું બને ?” “હા, એવું બની શકે છે’” સાધુએ જવાબ આપ્યો. “શા માટે આવું બને ?” ત્યારે સાધુ કહે છે – “જેને જોઈને ક્રોધ વધે અને સ્નેહ ઘટે, તો મનુષ્ય જાણવું કે તે મારો પૂર્વભવનો શત્રુ છે. ।।૧।। જેને જોઈને સ્નેહ વધે અને ક્રોધ ઘટે, તો મનુષ્ય જાણવું કે આ મારો પૂર્વભવનો 20 બંધુ (અર્થાત્ મિત્રાદિ) છે. રા' 25 પિતાએ સાધુને કહ્યું—“ભગવન્ ! આને દીક્ષા આપશો ?” “જરૂર” પિતાએ સાધુને બાળક સોંપ્યો અને તેને દીક્ષા આપી. ભાઇના સ્નેહાનુરાગને કારણે મોટાભાઈએ પણ તે આચાર્ય પા દીક્ષા લીધી. તેઓ બંને સાધુ થયા. ઇર્યાસમિતિવડે સમિત તેઓ આલોક—પરલોકની આશંસાવિનાનો તપ કરે છે. ત્યારપછી નાનો ભાઈ નિયાણું કરે છે કે “આ તપનિયમપ્રધાન એવા સંયમનું - ४. अन्यदा इन्द्रमहो जातः, ततः पित्राऽल्पसागारिकमानीतः, पल्यङ्कस्याधस्तात्कृतः, जेम्यते, वस्त्रादिना आच्छादितः, तदा कथमपि दृष्टः, तदा हस्ते गृहीत्वा कर्षितः, चन्दनिकायां (वर्चोगृहे ) प्रक्षिप्तः, तदा स रोदिति, पित्रा स्त्रपितः - अत्रान्तरे साधुभिक्षायै अतिगतः, श्रेष्ठिना पृष्टः- भगवन् ! मातुः પુત્રોનો મતિ ?, ઓમ્ (વમેવ) મતિ, થં પુન: ? તવા મતિ-તવાસ મળતિ-મળવન્! प्रव्राजयैनं ?, बाढमिति, विसृष्टः प्रव्रजितः । तेषामाचार्याणां सकाशे भ्राताऽपि तस्य स्नेहानुरागेण 30 પ્રવ્રુત્તિત:, તૌ સાધૂ ખાતો ાંસમિતી, અનિશ્રિતં તપ: ઋત:, Page #320 -------------------------------------------------------------------------- ________________ उत्सव- दृष्टान्त (नि. ८४७) * 304 ताहे सो तत्थ णिदाणं करेइ-जइ अस्थि इमस्स तवणियमसंजमस्स फलं तो आगमेस्साणं जणमणणयणाणंदो भवामि, घोरं तवं करेत्ता देवलोयं गओ । ततो चुओ वसुदेवपुत्तो वासुदेवो जाओ, इयरोऽवि बलदेवो, एवं तेण वसणेण सामाइयं लद्धं ८ । उस्सवे, एगंमि पच्चंतियगामे आभीराणि, ताणि साहूणं पासे धम्मं सुणेति, ताहे देवलोए वण्णेति, एवं तेसिं अत्थि धम्मे सुबुद्धी । अण्णदा कयाइ इंदमहे वा अण्णंमि वा उस्सवे गयाणि 5 णगरिं, जारिसा बारवइ, तत्थ लोयं पासन्ति मंडितपसाहियं सुगंधं विचित्तणेवत्थं, ताणि तं दट्ठण भणंति-एस सो देवलोओ जो साहहिं वण्णिओ, एत्ताहे जड़ वच्चामो संदरं करेमो, अम्हेवि देवलोए उववज्जामो, ताहे ताणि गंतूण साहूण साहंति-जो तुब्भेहिं अम्ह कहिओ देवलोओ सो पच्चक्खो अम्हेहिं दिट्ठो, साहू भणंति-ण तारिसो देवलोओ, अण्णारिसो, अतो अणंतगुणो, જો કોઈ ફળ હોય તો ભવિષ્યમાં (અર્થાતુ પછીનાં ભવમાં) લોકોના મન અને નયનને આનંદ 10 આપનારો થાઉં.” ઘોર તપ કરીને તે દેવલોકમાં ગયો. ત્યાંથી એવી વસુદેવનો પુત્ર વાસુદેવ થયો અને મોટો ભાઈ બળદેવરૂપે થયો. આ પ્રમાણે (માતાવડે અપાતા) દુઃખના કારણે નાનાભાઈને सामायिनी प्राति . ८. . * उत्सवनुं दृष्टान्त * : मना छेपारे भरवाडो २ छ. तभी साधु पासे. धर्म सामणे छ. देशनामा साधुसो विदोन 15 વર્ણન કરે છે. આ સાંભળી ભરવાડોને ધર્મ કરવાની બુદ્ધિ થાય છે. એકવાર તે ભરવાડો ઇમહોત્સવ કે કોઇ અન્ય મહોત્સવ માટે નગરીમાં ગયા. તે નગરી દ્વારિકા જેવી શોભે છે. ત્યાં ભરવાડો સારી ગંધવાળા, સારી રીતે સુશોભિત થયેલા અને વિચિત્ર વસ્ત્રાલંકારોને ધારણ કરનારા લોકોને જુએ છે. તેઓને જોઈને ભરવાડો કહે છે-“આ જ તે દેવલોક છે કે જેનું વર્ણન સાધુઓએ કર્યું હતું, हवे आप ४ मने सुं१२ भने रीमे, ठेथी मा५ ५९॥ विलोभ उत्पन्न मे." 20 " ભરવાડો. જઈને સાધુઓને કહે છે કે- “તમે અમને જે દેવલોકનું વર્ણન કર્યું હતું. તે દેવલોક અમે પ્રત્યક્ષ જોયો.” સાધુઓએ કહ્યું “તમે જે જોયો તેવા પ્રકારનો દેવલોક નથી, પરંતુ અન્ય પ્રકારનો છે, આનાથી પણ અનંતગણો સુંદર છે.” આ સાંભળી ભરવાડોને વધુ આશ્ચર્ય થયું અને તેઓએ દીક્ષા લીધી, આમ ઉત્સવદ્રારા સામાયિકની પ્રાપ્તિ થઈ. . ५. तदा स तत्र निदानं करोति-यद्यस्ति अस्य तपोनियमसंयमस्य फलं तदायत्यां जनमनोनयनानन्दो 25 भवेयं, घोरं तपः कृत्वा देवलोकं गतः । ततश्च्युतो वसुदेवपुत्रो वासुदेवो जातः, इतरोऽपि बलदेवः, एवं तेन व्यसनेन सामायिकं लब्धम्। उत्सवे, एकस्मिन् प्रत्यन्तग्रामे आभीराः, ते साधूनां पार्वे धर्म शृण्वन्ति, तदा देवलोकान् वर्णयन्ति, एवं तेषामस्ति धर्मे सुबुद्धिः । अन्यदा कदाचित् इन्द्रमहे वाऽन्यस्मिन्वोत्सवे गता नगरी, यादृशा द्वारिका, तत्र लोकं पश्यन्ति मण्डितप्रसाधितं सुगन्धं विचित्रनेपथ्यं, ते तं दृष्ट्वा भणन्ति - एष स देवलोको यः साधुभिर्वर्णितः अधुना (अत्र) यदि आयास्यामः 30 सुन्दरमकरिष्यामः, वयमपि देवलोके उत्पत्स्यामहे, तदा ते गत्वा साधून् कथयन्ति-यो युष्माभिरस्मान् कथितो देवलोकः स प्रत्यक्षोऽस्माभिदृष्टः, साधवो भणन्ति-न तादृशो देवलोकः, अन्यादृशः, अतोऽनन्तगुणः, Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) ओ ताणि अब्भहियजातविम्याणि पव्वइयाणि । एवं उस्सवेण सामाइयलंभो ९ । इड्डित्ति, दसण्णपुरे णगरे दसण्णभद्दो राया, तस्स पंच देवीसयाणि ओरोहो, एवं सो रूवेण जोव्वणेण बलेण य वाहणेण य पडिबद्धो एरिसं णत्थित्ति अण्णस्स चिंतेड़, सामी समोसरिओ दसणकूडे पव्वते । ताहे सो चिंतेड़ - तहा कल्लं वंदामि जहा ण केणइ अण्णेण वंदियपुव्वो, 5 तं च अब्भत्थियं सक्को णाऊण चिंतेइ - वराओ अप्पाणयं ण याणति, तओ राया महया समुदएण णिग्गओ वंदिउं सव्विड्डिए, सक्को य देवराया एरावणं विलग्गो, तस्स अट्ठ मुहे विव्वे, मुहे २ अट्ठ अट्ठ दंते विव्वेइ, दंते २ अट्ठ अट्ठ पुक्खरणिओ विउव्वेइ, एक्वेक्काए पुक्खरणीए अट्ठ २ उमे विउव्वेइ, पउमे २ अट्ठ अट्ठ पत्ते विउव्वेइ, पत्ते २ अट्ठ २ बत्तीसबद्धाणि दिव्वाणि णाडगाणि विव्वेइ, एवं सो सव्विड्डीए उवगिज्जमाणो आगओ, तओ एरावणं विलग्गो चेव * ऋद्धिनुं दृष्टान्त 10 દશાર્ણપુરનગરમાં દશાર્ણભદ્ર નામે રાજા છે. તેને પાંચસો રાણીઓનું અંતઃપુર છે. એ જ પ્રમાણે રૂપથી, યૌવનથી, બળથી અને વાહણોથી યુક્ત તે “બીજા પાસે મારા જેવી ઋદ્ધિ નથી’’ એમ વિચારે છે. એકવાર દશાર્ણફૂટ નામના પર્વત ઉપર સ્વામી પધાર્યા. ત્યારે રાજા વિચારે છે કે—“પૂર્વે કોઈએ વંદન ન કર્યા હોય તેવી સમૃદ્ધિ સાથે આવતીકાળે હું પ્રભુને વંદન કરીશ.' 15 તેના આ વિચારને જાણીને ઇન્દ્ર વિચારે છે–“બિચારો પોતાને જાણતો નથી.” આ બાજુ રાજા પોતાની સર્વઋદ્ધિવડે મોટા સમુદાય સાથે વંદન કરવા નીકળ્યો. બીજી બાજુ ઇન્દ્ર ઐરાવણ હાથી ઉપર બેઠો. તે હાથીના આઠ મુખ વિકુર્વે છે. દરેક મુર્ખ આઠ-આઠ દાંત વિકુર્વે છે. દરેક દાંત ઉપર આઠ-આઠ વાવડીઓ વિપુર્વે છે. દરેકે દરેક વાવડીમાં આઠ-આઠ કમળો, દરેકે દરેક કમળોને આઠ-આઠ પાંદડાઓ અને તે દરેક પાંદડે આઠ-આઠ બત્રીસ 20 બદ્ધ (અર્થાત્ જેમાં બત્રીસ કલાકારો હોય તેવા) દિવ્ય નાટકોને રચે છે. આ પ્રમાણે તે ઇન્દ્ર (નૃત્યમંડળીઓવડે) સ્તવના કરાતા સર્વઋદ્ધિ સાથે ત્યાં આવ્યો અને ઐરાવણહાથી ઉપર જ બેઠાબેઠા ત્રણવાર પ્રદક્ષિણા સ્વામીને આપે છે. ६. ततस्तेऽभ्यधिकजातविस्मयाः प्रव्रजिताः । एवमुत्सवेन सामायिकलाभः । ऋद्धिरिति, दशार्णपुरे नगरे दशार्णभद्रो राजा, तस्य पञ्च देवीशतानि अवरोध:, एवं स रूपेण यौवनेन बलेन 25 च वाहनेन च प्रतिबद्धः ईदृशं नास्त्यन्यस्येति चिन्तयति, स्वामी समवसृतो दशार्णकूटे पर्वते । तदा स चिन्तयति - तथा कल्ये वन्दिताहे यथा न केनचिदन्येन वन्दितपूर्वः, तच्चाभ्यर्थितं शक्रो ज्ञात्वा चिन्तयति - वराक आत्मानं न जानाति, ततो राजा महता समुदयेन निर्गतो वन्दितुं सर्वद्धर्ध्या, शक्रश्च देवराज ऐरावणं विलग्नः, तस्याष्टौ मुखानि विकुर्वति, मुखे २ अष्टाष्ट दन्तान् विकुर्वति, दन्ते २ अष्ट अष्ट पुष्करिणीर्विकुर्वति, एकैकस्यां पुष्करिण्यामष्टाष्ट पद्मानि विकुर्वति, पद्म २ अष्टाष्ट पत्राणि 30 विकुर्वति, पत्रे २ अष्टाष्ट द्वात्रिंशद्बद्धानि दिव्यानि नाटकानि विकुर्वति, एवं स सर्वद्धयपगीयमान आगतः, तत ऐरावणे विलग्न एव Page #322 -------------------------------------------------------------------------- ________________ 15 અસત્કારનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ભાણ ૩૧૧ - "तिक्खुत्तो आदाहिणं पयाहिणं सामिं करेड़, ताहे सो हत्थी अग्गपादेहिं भूमीए ठिओ, ताहे तस्स हत्थिस्स दसण्णकूडे पव्वते देवताप्पसाएण अग्गपायाणि उद्विताणि, तओ से णामं कतं गयग्गपादगोत्ति, ताहे सो दसण्णभद्दो चिंतेइ-एरिसा कओ अम्हाणं इड्डित्ति ?, अहो कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि, ताहे सो सव्वं छड्डेऊण पव्वइओ । एवं इड्डीए सामाइयं लहइ १० । तं एगा सत्थवाही पुत्तकामा ओलग्गति, सो चविऊण पुत्तो से जाओ, णामं च से कयं इलापुत्तो 5 इयाणिं असक्कारेणं, एगो धिज्जाइओ तहारूवाणं थेराणं अंतिए धम्म सोच्चा समहिलिओ पव्वइओ, उग्गं २ पव्वज्जं करेंति, णवरमवरोप्परं पीती ण ओसड, महिला मणागं धिज्जाइणित्ति गव्वमुब्वहति, मरिऊण देवलोयं गयाणि, जहाउगं भुत्तं । अ(ई)तो य इलावद्धणे णगरे इलादेवया, ત્યારપછી તે હાથી પોતાના બે આગળના પગવડે ભૂમિ ઉપર સ્થિર થયો (અર્થાતુ પાછળના બે પગ ઊંચા કરી ઊભો રહ્યો.) ત્યાં તે હાથીના દશાર્ણકૂટ પર્વત ઉપર દેવતાના પ્રભાવથી આગળના 10 પગોના છાપા પડી ગયા. તેથી તે પર્વતનું “ગજાગ્રપાદક” નામ પડ્યું. તે સમયે રાજા દશાર્ણભદ્ર વિચારે છે કે–“મારી પાસે આવા પ્રકારની ઋદ્ધિ ક્યાંથી હોય? અહો ! આણે પૂર્વભવમાં ધર્મ કર્યો છે. તેથી હું પણ ધર્મ કરું.” એમ વિચારી તેણે સર્વનો ત્યાગ કરી દીક્ષા લીધી. આ પ્રમાણે જીવ ઋદ્ધિદ્વારાં સામાયિકની પ્રાપ્તિ કરે છે. ૧૦. * मसा२नुं दृष्टान्त * તેવા પ્રકારના સ્થવિરો પાસે ધર્મ સાંભળીને એક બ્રાહ્મણે પોતાની મહિલા સહિત પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ખૂબ જ ઊંચું સંયમજીવન પાળે છે. પરંતુ એકબીજા પ્રત્યેની પ્રીતિ ઓછી થતી નથી. બ્રાહ્મણની સ્ત્રી બ્રાહ્મણી હોવાનું અભિમાન રાખે છે. તે બંને મરીને દેવલોકમાં ગયા. त्यां पोत-पोतानुं आयुष्य भोगव्युं. આ બાજુ ઈલાવર્ધકનામના નગરમાં ઇલાનાએ દેવતા હતી. તે જ નગરમાં એક સાર્થવાહની 20 પત્ની પુત્રને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ઇલાદેવીની પૂજા-ભક્તિ કરે છે. તે બ્રાહ્મણ દેવલોકથી ચ્યવી આ સ્ત્રીના પુત્રરૂપે અવતર્યો અને તેનું “ઇલાપુત્ર' નામ પાડવામાં આવ્યું. બ્રાહ્મણની પત્ની પોતાના બ્રાહ્મણપણાનાં ગર્વને કારણે દેવલોકમાંથી ચ્યવી લેખકકુળમાં ઉત્પન્ન થઈ. (લંખક એટલે વાંસ ____७. त्रिकृत्व आदक्षिणप्रदक्षिणं स्वामिनं करोति, तदा स हस्ती अग्रपादैः भूमौ स्थितः, तदा तस्य हस्तिनो दशार्णकूटे पर्वते देवताप्रसादेन अग्रपादा उत्थिताः, ततस्तस्य कृतं नाम गजाग्रपादक 25 इति, तदा स दशार्णभद्रश्चिन्तयति-ईदृशा कुतोऽस्माकमृद्धिरिति अहो कृतोऽनेन धर्मः, अहमपि करोमि, तदा स सर्वं त्यक्त्वा प्रव्रजितः । एवमृद्ध्या सामायिकं लभ्यते । इदानीमसत्कारेण-एको धिग्जातीयस्तथारूपाणां स्थविराणामन्तिके धर्मं श्रुत्वा समहिलः प्रव्रजितः, उग्रामुग्रां प्रव्रज्यां कुरुतः, नवरं परस्परं प्रीति पसरति, महेला धिग्जातीयेति मनाक् गर्वमुद्वहति, मृत्वा देवलोकं गतौ, यथायुष्कं भुक्तम् । इतश्चेलावर्धने नगरे इलादेवता, तामेका सार्थवाही पुत्रकामाऽवलगति, स च्युत्वा पुत्रस्तस्य 30 जातः, नाम च तस्य कृतमिलापुत्र * इतो इति चूर्णौ । Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) 'त्ति, इयरीवि गव्वदोसेणं तओ चुया लंखगकुले उप्पण्णा, दोऽवि जोव्वणं पत्ताणि, अण्णया तेण सा लंखगचेडी दिट्ठा, पुव्वभवरागेण अज्झोववण्णो, सा मग्गिज्जंतीवि ण लब्भइ जत्तिएण तुलइ तत्तिएण सुवण्णेण ताणि भणंति- एसा अम्ह अक्खयणिही, जड़ सिप्पं सिक्खसि अम्हेहि य समं हिंडसि तो ते देमो, सो तेहिं समं हिंडिओ सिक्खिओ य, ताहे विवाहणिमित्तं रण्णो 5 पेच्छयणं करेहित्ति भणितो, बेण्णातडं गयाणि, तत्थ राया पेच्छति संतेपुरो, इलापुत्तो य खेड्डाउ करेइ, रायाए दिट्ठी दारियाए, राया ण देइ, रायाणए अदेन्ते अण्णेऽवि ण देंति, साहुक्काररावं વકૃતિ, મળિો—ig ! પઙાં હૈં, તું ચારિ વંતસિહો આદું જવું તેછ્યું, તત્ત્વ હીનયાઓ, सो पाउआउ आहिंधइ मूले विंधियाओ, तओऽसिखेडगहत्थगओ आगासं उप्पइत्ता खीलगा ઉપર ચઢીને ખેલ કરનાર) બંને જણા યૌવનાવસ્થાને પામ્યા. એકવાર ઇલાપુત્રે લંખકપુત્રીને જોઇ 10. પૂર્વભવના અનુરાગને કારણે ઇલાપુત્રને તે પુત્રી ઉપર કામરાગ ઉત્પન્ન થયો. જેટલા (સુવર્ણ)વડે તોલાય, તેટલા સુવર્ણવડે માગવા છતાં લંખકપુત્રી મળતી નથી. લંખક પરિવાર કહે છે કે “આ છોકરી અમારા માટે અક્ષયનિધિ (અર્થાત્ નિરંતર ધન કમાવી આપનાર છે.) જો તું (વાંસ ઉપર ચઢી ખેલ કરવારૂપ) શિલ્પને શીખે અને અમારી સાથે જ ફરે, તો અમારી દીકરી તને આપીશું.” ઇલાપુત્ર તેઓની સાથે ફરવા લાગ્યો અને તે કળા પણ શીખ્યો. ત્યારપછી 15 વિવાહ માટે ‘રાજાની સામે ખેલ કરવા પડશે' એમ લંખકપરિવારે ઇલાપુત્રને કહ્યું. તેઓ બેન્નાતટનગરમાં ગયા. ત્યાં પોતાના અંતઃપુર સહિત રાજા આ ખેલ જુએ છે. ઇલાપુત્ર ખેલો કરે છે. પરંતુ રાજાની દૃષ્ટિ પેલી લંખકપુત્રી ઉપર છે. ખેલ કરવાના ઇનામરૂપે રાજા કશું આપતો નથી. રાજા કશું આપતો ન હોવાથી અન્ય લોકો પણ કશું આપતા નથી. માત્ર બહુ સરસ, બહુ સરસ' એ પ્રમાણે સાધુકારનો અવાજ ચાલી રહ્યો છે. 20 • રાજાએ કહ્યું – “હે લંખક ! તું પતનને (ખેલ વિશેષને) કર. તેણે નૃત્ય માટે એક વાંસ ઊભું કર્યું. તેની ઉપર તિરછું લાકડું મૂક્યું. તે તિછા લાકડાંની બંને બાજુએ ખીલીઓ લગાડવામાં આવી. તે ઇલાપુત્ર તળિયે છિદ્રવાળી એવી પાદુકાઓ પહેરે છે. ત્યારપછી ઇલાપુત્ર એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ લઇને (વાંસઉપર ચઢ્યો અને તે તિછા લાકડાંના મધ્યભાગમાં 25 ८. इति, इतरापि गर्वदोषेण ततश्च्युता लडुककुले उत्पन्ना, द्वावपि यौवनं प्राप्तौ अन्यदा तेन सा लडुकचेटी दृष्टा, पूर्वभवरागेणाध्युपपन्नः, सा मार्ग्यमाणापि न लभ्यते यावता तोल्यते तावता सुवर्णेन, ते भणन्ति - एषाऽस्माकमक्षयनिधिः, यदि शिल्पं शिक्षसे अस्माभिश्च समं हिण्डसे तदा तुभ्यं दद्मः, स तैः समं हिण्डितः शिक्षितश्च तदा विवाहनिमित्तं राज्ञः प्रेक्षणकं कुर्विति भणितो, बेन्नातटं ગતા:, તંત્ર રાના પ્રેક્ષતે સાન્ત:પુર:, રૂત્તાપુત્રશ્ચ શ્રીડા: રોતિ, રાજ્ઞો દષ્ટિાિયાં, રાના 7 વાતિ, राज्यददति अन्येऽपि न ददति, साधुकारस्वो वर्त्तते, भणितो-लडुक ! पतनं कुरु, तत्र च वंशशिखरे 30 तिर्यक्काष्ठं कृतं तत्र कीलिकाः, स पादुके परिदधाति मूलविद्धे, ततोऽसिखेटकहस्तगत आकाशमुत्पत्य તા: નીતિા: * પાડ આનંતિ પ્ર。 | Page #324 -------------------------------------------------------------------------- ________________ અસત્કારનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) જ ૩૧૩ योउआणालियाहि पवेसेतव्वा सत्त अग्गिमाइद्धे सत्त पच्छिमाइद्धे काऊण, जड़ फिडइ तओ पडिओ सयहा खंडिज्जइ, तेण कयं, राया दारियं पलोएइ, लोएण कलकलो कओ, ण य देइ राया राया ण पेच्छइ, राया चिंतेइ-जइ मरइ तो अहं एयं दारियं परिणेमि, भणइ-ण दिटुं, पुणो करेहि, पुणोऽवि कयं, तत्थऽवि ण दिटुं, ततियंपि वाराकयं, तत्थवि ण दिटुं, चउत्थियाए वाराए भणिओ-पुणो करेहि, रंगो विरत्तो, ताहे सो इलापुत्तो वंसग्गे ठिओ चिंतेइ-धिरत्थु भोगाणं, 5 एस राया एत्तियाहिं ण तित्तो, एताए रंगोवजीवियाए लग्गिउं मग्गइ, एताए कारणा ममं मारेउमिच्छइ, सो य तत्थ ठियओ एगत्थ सेठ्ठिघरे साहुणो पडिलाभिज्जमाणे पासति सव्वालंकाराहिं इत्थियाहिं, साहू य विरत्तत्तेण (अ)पलोयमाणे पेच्छति, ताहे भणइ-'अहो धन्या निःस्पृहा विषयेषु' ઊભો રહ્યો.) મધ્યભાગથી એકબાજુ સાતવાર આકાશમાં કૂદકા મારવા સાથે દરેક ખીલી પાદુકાના છિદ્રમાં પ્રવેશ કરાવવાની. એ જ રીતે બીજી બાજુ સાતવાર આકાશમાં કૂદકા મારવાદ્વારા ખીલીઓ 10 પાદુકાના છિદ્રમાં પ્રવેશ કરાવવાની. જો કૂદકા મારતી વખતે ચૂકે તો નીચે પડવા દ્વારા સેંકડો ટુકડા થઈ જાય. ઇલાપુત્રે આ અઘરો ખેલ પણ કર્યો. - તે સમયે રાજા લેખકપુત્રીને જોઈ રહ્યો છે. લોકોએ “કલકલ” અવાજ કર્યો. રાજા કશું ધન આપતો નથી કે ખેલ પણ જોતો નથી. (કારણ કે તે પેલી નટડી ઉપર મોહિત થયો છે.) રાજા वियारे छ - "d. 20 नीये ५डीने भरे तो । नटीने हुँ ५२j.” २५% 33 छ – “में 15 બરાબર જોયું નહીં, ફરી કર.” ફરી ખેલ કરે છે. તો પણ રાજા જોતો નથી. ત્રીજીવાર ખેલ કર્યો. તે વખતે પણ જોયું નહીં. ચોથીવાર ઇલાપુત્રને કહ્યું—“ફરી કર'. સભા કંટાળી ગઈ ત્યારે વાંસના અગ્રભાગે રહેલો તે વિચારે છે કે–ભોગોને ધિક્કાર છે, આ રાજા આટલી રાણીઓ હોવા છતાં ભોગોથી તૃપ્ત થયો નહીં અને આ નૃત્યઉપર જીવનારી નટડીને મેળવવા ઇચ્છે છે. આના કારણે રાજા મને મારવા ઇચ્છે છે. - ' ઈલાપુત્ર ત્યાં જ ઊભો-ઊભો એક શ્રેષ્ઠિના ઘરમાં સર્વ-અલંકારોથી વિભૂષિત સ્ત્રીઓ પાસે ગોચરી વહોરતા સાધુઓને જુએ છે. વિરાગભાવને કારણે તે સમયે સ્ત્રી તરફ ન જોતા સાધુઓને ઇલાપુત્ર જુએ છે. તેથી તે કહે છે–“અહો ! આ સાધુઓ ધન્ય છે, જેમની વિષયોમાં નિસ્પૃહા 20 ९. पादुकानलिकासु प्रवेशयितव्याः सप्ताग्राविद्धाः सप्त पश्चादाविद्धाः कृत्वा, यदि स्खलति ततः पतितः शतधा खण्ड्यते, तेन कृतं, राजा दारिकां प्रलोकयति, लोकेन कलकलः कृतः, राजा न च 25 ददाति राजा न प्रेक्षते, राजा चिन्तयति-यदि म्रियते तदाऽहमेतां दारिकां परिणयामि, भणति-न दृष्टं, पुनः कुरु, पुनरपि कृतं, तत्रापि न दृष्टं, तृतीयवारमपि कृतं, तत्रापि न दृष्टं, चतुर्थवारे भणित:-पुनः कुरु, रङ्गो विरक्तः, तदा स इलापुत्रो वंशाग्रे स्थितश्चिन्तयति-धिगस्तु भोगान्, एष राजा एतावतीभिर्न तृप्तः, एतया रङ्गोपजीविकया लगितुमभिलष्यति, एतस्याः कारणात् मां मारयितुमिच्छति, स च तत्रस्थित एकत्र श्रेष्ठिगृहे साधून् प्रतिलम्भ्यमानान् पश्यति सर्वालङ्काराभिः स्त्रीभिः, साधूंश्च विरक्तत्वेन(अ)प्रलोकयन् 30 प्रेक्षते, तदा भणति Page #325 -------------------------------------------------------------------------- ________________ 5 ૩૧૪ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) अहं सेट्ठि एत्थंपि एसअवत्थो, तत्थेव विरागं गयस्स केवलणाणं उप्पण्णं । वि विरागो विभासा, अग्गमहिसीएऽवि, रण्णोऽवि पुणरावत्ती जाया विरागो विभासा, एवं ते चत्तारवि केवली जाया, सिद्धा य । एवं असक्कारेण सामाइयं लब्भइ, ११ अहवा तित्थगराणं देवासुरे सक्कारे करेमाणे दट्टण जहा मरियस्स || अहवा इमेहिं कारणेहिं लंभो— अभुट्ठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमहंसणलंभो विरयाविरईइ विरईए ॥ ८४८ ॥ 10 · 1 व्याख्या : अभ्युत्थाने सति सम्यग्दर्शनलाभो भवतीति क्रिया, विनीतोऽयमिति साधुकथनात्, तथा 'विनये' अञ्जलिप्रग्रहादाविति, 'पराक्रमे' कषायजये सति, साधुसेवनायां च सत्यां कथञ्चित् तत्क्रियोपलब्ध्यादेः सम्यग्दर्शनलाभो भवतीत्यध्याहारः, विरताविरतेश्च विरतेश्चेति गाथार्थः ॥८४८ ॥ कथमिति द्वारं गतं । तदित्थं लब्धं सत् कियच्चिरं भवति कालं ?, जघन्यत उत्कृष्टश्चेति.. છે, હું શ્રેષ્ઠિપુત્ર અહીં આવી અવસ્થામાં છું.' ત્યાં જ વૈરાગ્યને પામેલા ઇલાપુત્રને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે લંખકપુત્રીને પણ વૈરાગ્ય જાગ્યો, રાજાની રાણીઓને પણ વૈરાગ્ય થયો......વગેરે વર્ણન. (અન્ય ગ્રંથમાંથી = ઉપદેશપ્રાસાદાદિમાંથી જાણી લેવું.) રાજાને પણ પશ્ચાત્તાપ થયો, વૈરાગ્ય થયો....વગેરે વર્ણન જાણવું. આ પ્રમાણે તે ચારે કેવલી થયા અને સિદ્ધિને પામ્યા. આ પ્રમાણે 15 અસત્કારદ્વારા સામાયિક પ્રાપ્ત થાય છે. અથવા (અસત્કારને બદલે સત્કાર શબ્દ ગ્રહણ કરતા સત્કારવડે સામાયિકપ્રાપ્તિનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું–) દેવ–અસુરોવડે થતી તીર્થંકરોની સત્કારપૂજાને જોઇને જે રીતે મરીચિને સામાયિક પ્રાપ્ત થયું તે રીતે અહીં જાણવું, ૧૧ ૮૪૭ના અવતરણિકા : અથવા (આગળ બતાવતા) આ કારણોવડે સામાયિકની પ્રાપ્તિ જાણવી ગાથાર્થ : અભ્યુત્થાન, વિનય, પરાક્રમ અને સાધુની સેવાથી સમ્યક્ત્વ, દેશવિરતિ અને 20 સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ : (૧) અભ્યુત્થાનથી (સાધુને જોઇ ઊભા થવું તે અભ્યુત્થાન, તેનાથી), સમ્યગ્દર્શનનો લાભ થાય છે. “અહીં થાય છે” એ પ્રમાણે ક્રિયાપદ સમજી લેવું. (કારણ કે અભ્યુત્થાન કરવાથી) ‘આ વિનીત છે’ એમ સાધુ કહે છે. (અહીં ભાવાર્થ એ છે કે–જ્યારે કોઇ વ્યક્તિ સાધુનું અભ્યુત્થાન કરે છે ત્યારે ‘આ વિનીત છે' એમ નક્કી કરી સાધુઓ તે વ્યક્તિને ધર્મ કહે છે. તે ધર્મદેશનાથી 25 તે જીવ અન્યતર સામાયિકને પ્રાપ્ત કરે છે.) (૨) હાથ જોડવા વગેરે વિનય કરવાથી, (૩) કષાયનો જય કરવાથી, (૪) અને સાધુની સેવા કરતા કરતા કોઈકવાર તેમની ક્રિયાઓને જોઈ સમ્યગ્દર્શન, દેવરિત કે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. ૮૪૮ અવતરણિકા : “કેવી રીતે' દ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે પ્રાપ્ત થયેલ સામાયિક જઘન્ય અને १०. अहं श्रेष्ठितः अत्रापि एतदवस्थः, तत्रैव वैराग्यं गतस्य केवलज्ञानमुत्पन्नम् । तस्या अपि 30 चेट्या वैराग्यं विभाषा, अग्रमहिष्या अपि राज्ञोऽपि पुनरावृत्तिर्जाता वैराग्यं विभाषा, एवं ते चत्वारोऽपि केवलिनो जाताः सिद्धाश्च । एवमसत्कारेण सामायिकं लभ्यते । अथवा तीर्थकराणां देवासुरान् सत्कारान् कुर्वतो दृष्ट्वा यथा मरीचेः । अथवा एभिः कारणैर्लाभः. v Page #326 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનો કાલ (નિ. ૮૪૯) ૨ ૩૧૫ -પ્રતિપાયિન્ન सम्मत्तस्स सुयस्स य छावट्ठी सागरोवमाई ठिई । सेसाण पुव्वकोडी देसूणा होइ उक्कोसा ॥८४९॥ व्याख्या : सम्यक्त्वस्य श्रुतस्य च षट्षष्टिः सागरोपमाणि स्थितिः, कथं ? . "विजयाइसु दो वारे गयस्स तिण्णच्चुए व छावट्ठी । णरजम्मपुव्वकोडी हुत्तमुक्कोसओ अहियं ॥१॥" 'शेषयोः' देशविरतिसर्वविरतिसामायिकयोः पूर्वकोटी देशोना भवति, 'उक्कोस 'त्ति उत्कृष्टस्थितिकालः, जघन्यतस्त्वाद्यत्रयस्यान्तर्मुहूर्त, सर्वविरतिसामायिकस्य समयः, चारित्रपरिणामारम्भसमयानन्तरमेवाऽऽयुष्कक्षयसम्भवात्, देशविरतिप्रतिपत्तिपरिणामस्त्वान्तर्मोहूर्तिक एव, नियमितप्राणातिपातादिनिवृत्तिरूपत्वात्, उपयोगापेक्षया तु सर्वेषामन्तर्मुहूर्त्तः सर्वजीवानां तु सर्वाणि सर्वदैवेति 10 गाथार्थः ॥८४९॥ द्वारम् ॥ अधुना कइत्ति द्वारं व्याख्यायते-कतीति कियन्तः वर्तमानसमये सम्यक्त्वादिसामायिकानां प्रतिपत्तार: प्राक्प्रतिपन्नाः प्रतिपतिता वेति, अत्र प्रतिपद्यमानकेभ्यः प्राक्प्रतिपन्नप्रतिपतितઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે છે ? તે વાતનું પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થઃ સમ્યકત્વ અને શ્રુતની ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. શેષ સામાયિકની 15 દેશોન પૂર્વકોટિ વર્ષની ઉત્કૃષ્ટથી સ્થિતિ જાણવી. ટીકાર્થ : સમત્વ અને શ્રુતની ૬૬ સાગરોપમની સ્થિતિ છે. કેવી રીતે ? તે કહે છે“વિજયાદિમાં બે વાર ગયેલાને અથવા ત્રણવાર અય્યત દેવલોકમાં ગયેલાને મનુષ્યજન્મના પૂર્વક્રોડપૃથત્વ (૨ થી ૯ પૂર્વક્રોડ) વર્ષથી અધિક ૬૬ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. //ના શેષ = દેશવિરતિ અને સર્વવિરતિનો દેશોનપૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ જાણવો. જઘન્યથી 20 પ્રથમ ત્રણનો અંતર્મુહૂર્ત અને સર્વવિરતિનો એક સમય સ્થિતિકાળ છે, કારણ કે ચારિત્રના પરિણામ પ્રાપ્ત થયા પછીના સમયે જ આયુષ્યનો ક્ષય સંભવે છે. દેશવિરતિનો પરિણામ ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાળ ટકે છે, કારણ કે દેશવિરતિ એ અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ છે. (કહેવાનો આશય એ છે કે–સર્વવિરતિ એ સર્વ સાવઘયોગોની નિવૃત્તિરૂપ હોવાથી એક સમયમાં પણ તેની પ્રાપ્તિ સંભવે છે. જયારે દેશવિરતિ એ અનેક પ્રકારની હોવાથી “કયા 25 પ્રકારની દેશવિરતિ હું ગ્રહણ કરું ?” એવા વિચારમાં ને વિચારમાં દેશવિરતિનો પરિણામ અંતર્મુહૂર્તનો થઈ જાય છે. તેથી દેશવિરતિનો જઘન્યકાળ અંતમુહૂર્ત કહ્યો છે. આ લબ્ધિને આશ્રયી વાત કરી.) ઉપયોગની અપેક્ષાએ સર્વ સામાયિકનો કાળ અંતર્મુહૂર્તનો જાણવો. સર્વ જીવોની અપેક્ષાએ બધા સામાયિકોની સ્થિતિકાળ સર્વદા જાણવો. ૧૮૪૯ અવતરણિકા હવે કેટલા?' એ દ્વારા વ્યાખ્યાન કરાય છે. તેમાં વર્તમાન સમયે સમ્યકત્વાદિ 30 સામાયિકને પ્રાપ્ત કરનારા કેટલા છે? અથવા કેટલા પ્રાપ્ત કરી ચૂક્યા છે? અથવા કેટલા જીવોએ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सम्भवात्तानेव प्रतिपादयन्नाह सम्मत्तदेसविरया पलियस्स असंखभागमेत्ता उ । सेढीअसंखभागो सुए सहस्सग्गसो विरई ॥८५०॥ । व्याख्या : सम्यक्त्वदेशविरताः प्राणिनः क्षेत्रपलितस्यासङ्ख्येभागमात्रा एव, इयं भावना5 क्षेत्रपलितासङ्ख्येयभागे यावन्तः प्रदेशास्तावन्त एव उत्कृष्टतः सम्यक्त्वदेशविरतिसामायिकयोरेकदा प्रतिपत्तारो भवन्ति, किन्तु देशविरतिसामायिकप्रतिपत्तृभ्यः सम्यक्त्वप्रतिपत्तारोऽरावेययगुणा इति, जघन्यतस्त्वेको द्वौ वेति । ‘सेढीअसंखभागो सुए 'त्ति इह संवर्तितचतुरस्त्रीकृतलोकैकप्रदेशनिर्वृत्ता सप्तरज्ज्वात्मिका श्रेणिः परिगृह्यते, तदसङ्ख्येयभाग इति, तस्याः खल्वसङ्ख्ययभागे यावन्तः प्रदेशास्तावन्त एव एकदोत्कृष्टतः सामान्यश्रुते अक्षरात्मके सम्यग्मिथ्यात्वानुगते विचार्ये प्रतिपत्तारो 10 भवन्तीति हृदयं, जघन्यतस्त्वेको द्वौ वेति । 'सहस्सग्गसो विरई' सहस्राग्रशो विरतिमधिकृत्य उत्कृष्टतः प्रतिपत्तारो ज्ञेया इत्यध्याहारः, जघन्यतस्त्वेको द्वौ वेति गाथार्थः ॥८५०॥ (प्रतिपतितान् ) प्राक्प्रतिपन्नानि(न्नांश्चे )दानी प्रतिपादयन्नाहસમ્યત્વાદિ સામાયિક વમી નાંખ્યું છે? અહીં પ્રતિપદ્યમાનક પછી પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપતિતોનો સંભવ હોવાથી પ્રથમ પ્રતિપદ્યમાનકોનું જ પ્રતિપાદન કરતા કહે છે ? ગાથાર્થ : સમ્યકત્વી અને દેશવિરતો પલ્યોપમના અસંખ્યભાગ પ્રમાણ જાણવા. શ્રુતમાં શ્રેણિનો અસંખ્યાતમોભાગ અને સર્વવિરતિને આશ્રયી સહમ્રપૃથકત્વ પ્રમાણ (પ્રતિપદ્યમાનક જાણવા.) ટીકાર્થઃ સમ્યક્ત્વી અને દેશવિરતજીવો ક્ષેત્રપલ્યોપમના અસંખ્યભાગ માત્ર જ છે, અર્થાત ક્ષેત્ર–પલ્યોપમના એક અસંખ્ય ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે, તેટલા જ ઉત્કૃષ્ટથી સમ્યક્ત્વ અને દેશવિરતિને વિવક્ષિત સમયે પ્રાપ્ત કરનારા હોય છે. તેમાં પણ દેશવિરતિસામાયિકને પ્રાપ્ત 20 કરનારાઓ કરતાં સમ્યક્ત્વને પ્રાપ્તકરનારા અસંખ્યગુણ અધિક સમજવા જધન્યથી એક અથવા બે જણા પ્રાપ્ત કરનારા જાણવા. શ્રુતમાં શ્રેણીનો અસંખ્યાતમોભાગ જાણવો. અહીં “શ્રેણી’ શબ્દથી ઘનીકૃતલાકની (ઘનીકૃતલોકની વ્યાખ્યા પાંચમા કર્મગ્રંથમાંથી અથવા પ્રવચનસારોદ્ધાર ભાગ-૨માંથી જાણી લેવી.) એક આકાશપ્રદેશથી બનેલી સાતરજુ પ્રમાણ શ્રેણી જાણવી. તે શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા 25 પ્રદેશો છે, તેટલા પ્રદેશપ્રમાણ જ જીવો વિવક્ષિત સમયે સમ્યકત્વ કે મિથ્યાત્વથી યુક્ત અક્ષરાત્મક શ્રતના પ્રતિપદ્યમાનક જાણવા. (અર્થાત સમ્યક્ત્વશ્રુત કે મિથ્યાશ્રુતનો વિભાગ પાડ્યા વિના માત્ર અક્ષરાત્મક શ્રુતના પ્રતિપદ્યમાનક જાણવા.) જઘન્યથી એક અથવા બે જાણવા. સર્વવિરતિને આશ્રયી ઉત્કૃષ્ટથી હજારો (અર્થાત્ હજારપૃથકત્વ = ૨ થી ૯ હજાર સુધીની સંખ્યા) જાણવા. જઘન્યથી એક અથવા બે પ્રતિપદ્યમાનક જાણવા. ll૮૫oll 30 અવતરણિકા : (પ્રતિપતિતો અને) પૂર્વમતિપત્રોનું હવે પ્રતિપાદન કરવા માટે કહે છે ? Page #328 -------------------------------------------------------------------------- ________________ પૂર્વપ્રતિપન્નાદિનું નિરૂપણ (નિ. ૮૫૧-૮૫૨) सम्मत्तदेसविरया पडिवन्ना संपई असंखेज्जा । ૩૧૭ संखेज्जा य चरिते तीसुवि पडिया अनंतगुणा ॥८५१ ॥ सुयपडिवण्णा संपइ, पयरस्स असंखभागमेत्ता उ । सेसा संसारत्था, सुयपरिवडिया हु ते सव्वे ॥८५२ ॥ બાબા : सम्यक्त्वदेशविरताः प्रतिपन्नाः 'साम्प्रतं' वर्तमानसमयेऽसङ्ख्या उत्कृष्ट 5 जघन्यतश्च, किन्तु जघन्यपदादुत्कृष्टपदे विशेषाधिकाः, एते च प्रतिपद्यमानकेभ्योऽसङ्ख्येयगुणा इति । अत्रैवान्तरे सामान्यश्रुतापेक्षया प्राक्प्रतिपन्नान् प्रतिपादयता 'सुयपडिवण्णा संपइ परस्स असंखभागमेत्ता उ' इदमेष्यगाथाशकलं व्याख्येयं द्वितीयं तूत्तरत्र तत्राक्षरात्मकाविशिष्टश्रुतप्रतिपन्नाः साम्प्रतं प्रतरस्य सप्तरज्ज्वात्मकस्यासङ्ख्येयभागमात्रा:, असङ्ख्येयासु श्रेणिषु यावन्तः प्रदेशास्तावन्त નૃત્યર્થ:, સોયાશ્ચ ચારિત્રે પ્રાપ્રતિપન્ના કૃતિ, 'ત્રિભ્યોપિ' ધરાવેશચરળસમ્યવત્ત્વમ્ય: પતિતા: 10 'अनंतगुणत्ति प्राप्य प्रतिपतिता अनन्तगुणाः प्रतिपद्यमानकप्राक्प्रतिपन्नेभ्यः, तत्र चरणप्रतिपतिता अनन्ताः, तदसङ्ख्येयगुणास्तु देशविरतिप्रतिपतिताः, तदसङ्ख्येयगुणाश्च सम्यक्त्वप्रतिपतिता इति । अत्रान्तरे सामान्यश्रुतप्रतिपतितानधिकृत्यैष्यगाथापश्चार्द्धं व्याख्येयं 'सेसा संसारत्था सुपरिवडिया ગાથાર્થ : વર્તમાનમાં સમ્યક્ત્વી અને દેશવિરત એવા પૂર્વપ્રતિપન્નો અસંખ્ય છે અને ચારિત્રમાં સંખ્યાતા પૂર્વપ્રતિપન્ન જાણવા. સમ્યક્ત્વી, દેશવિરત અને ચારિત્ર આ ત્રણેમાં પ્રતિપતિત અનંત- 15 ગુણ છે. ટીકાર્થ : સમ્યક્ત્વી અને દેશવિરત એવા પૂર્વપ્રતિપન્ન વર્તમાનસમયે ઉત્કૃષ્ટ અને જઘન્યથી અસંખ્ય છે, પરંતુ જધન્યપદ કરતાં ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક જાણવા. આ જીવો પ્રતિપદ્યમાનક કરતા અસંખ્યગુણ જાણવા. અહીં જ સામાન્યશ્રુતની અપેક્ષાએ પૂર્વપ્રતિપક્ષોની સંખ્યા આગળ આવતી ગાથા (૮૫૨)ના પૂર્વાર્ધદ્વારા જાણવી. આ ગાથા ૮૫૨ નો પૂર્વાર્ધ અહીં જ વ્યાખ્યાન 20 કરવા યોગ્ય છે અને ગાથાનો ઉત્તરાર્ધ પછી વ્યાખ્યાન કરવો. તે આ પ્રમાણે— અક્ષરાત્મક અવિશિષ્ટશ્રુત (અર્થાત્ સમ્યક્શ્રુત–મિથ્યાશ્રુતનો વિભાગ પાડ્યા વિના)ના પૂર્વપ્રતિપન્ન વર્તમાન સમયે સપ્ત રજ્નાત્મક પ્રતરના અસંખ્યભાગ પ્રમાણ જાણવા અર્થાત્ (પ્રતરના એક અસંખ્યભાગમાં આવતી) અસંખ્ય શ્રેણીઓમાં જેટલા નભઃપ્રદેશો છે તેટલા પૂર્વપ્રતિપન્ન હોય છે. સર્વવિરત એવા પૂર્વપ્રતિપન્ન સંખ્યાતા જાણવા. તથા ચારિત્રદેશવિરતિ અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ 25 થયેલા અર્થાત્ ચારિત્રાદિને પામીને પડેલા જીવોની સંખ્યા પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપક્ષ કરતા અનંતગુણ જાણવી. તેમાં ચારિત્રથી પડેલા અનંત છે, તેનાથી અસંખ્યગુણ વધુ જીવો દેશવિરતિથી પડેલા છે અને તેનાથી અસંખ્યગુણ વધુ જીવો સમ્યક્ત્વને પામીને પડેલા જાણવા. અહીં સામાન્યશ્રુતથી પડેલા જીવોને આશ્રયી ગા. ૮૫૨નો ઉત્તરાર્ધ વ્યાખ્યાન કરવો, તે આ પ્રમાણે—શેષ સર્વ સંસારસ્થ જીવો શ્રુતથી પડેલા જાણવા, અર્થાત્ સમ્યક્ત્વથી પડેલા જીવો કરતા શ્રુતથી પડેલા જીવો અનંતગુણ 30 * વં ગાથા મુદ્રિતપ્રતો નાસ્તિ, ગમામિ: ટીજાત Ëતા | Page #329 -------------------------------------------------------------------------- ________________ 15 ૩૧૮ શૉ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) हु ते सव्वे' सम्यक्त्वप्रतिपतितेभ्यस्तेऽनन्तगुणा इति गाथार्थः ॥८५१-८५२॥ द्वारम् ॥ अधुनाऽन्तरद्वारावयवार्थ उच्यते-सकृदवाप्तमपगतं पुनः सम्यक्त्वादि कियता कालेनावाप्यते ?, कियदन्तरं भवतीति, तत्राक्षरात्मकाविशिष्टश्रुतस्यान्तरं जघन्यमन्तर्मुहूर्तम्, उत्कृष्टं त्वाह कालमणंतं च सुए अद्धापरियट्टओ उ देसूणो । आसायणबहुलाणं उक्कोसं अंतरं होई ॥८५३॥ व्याख्या : एकं जीवं प्रति कालोऽनन्त एव, चशब्दस्यावधारणार्थत्वादनुस्वारस्य चालाक्षणिकत्वात्, 'श्रुते' सामान्यतोऽक्षरात्मके 'उक्कोसं अंतरं होइ' त्ति योगः । तथा सम्यक्त्वादिसामायिकेषु तु जघन्यमन्तर्मुहूर्तकाल एव, उत्कृष्टं त्वाह-उपार्द्धपुद्गलपरावर्त एव देशोनः, किम् ?-उत्कृष्टमन्तरं भवतीति योगः, केषाम् ?-आशातनाबहुलानाम्, उक्तं च "तित्थगरपवयणसुयं आयरियं गणहरं महिड्डीयं । ___ आसाइन्तो बहुसो अणंतसंसारिओ होइ ॥१॥" ત્તિ થાર્થ ઠકરા તા . साम्प्रतमविरहितद्वारार्थमाह-अथ कियन्तं कालमविरहेणैको द्वयादयो वा सामायिकं प्रतिपद्यन्त જાણવા. (અહીં ગા. ૮૫રની પણ વ્યાખ્યા કરાઈ ગયેલી જાણવી.) I૮૫૧-૮૫રા. અવતરણિકા: હવે અંતરદ્વારરૂપ અવયવનો અર્થ કહેવાય છે– એકવાર પામેલ સમ્યક્ત્વાદિ ગયા પછી ફરી કેટલા કાળે પ્રાપ્ત થાય છે ? અર્થાત્ કેટલું અંતર પડે છે ? તેમાં અક્ષરાત્મક સામાન્યશ્રતનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત છે. ઉત્કૃષ્ટઅંતર હવે કહે છે ? ગાથાર્થ : આશાતના બહુલજીવોને શ્રુતમાં અનંતકાળ, (સમ્યક્ત્વાદિમાં) દેશોન અર્ધ પુલપરાવર્તકાળ ઉત્કૃષ્ટઅંતર જાણવું. ટીકાર્થ : એક જીવને આશ્રયી સામાન્યથી અક્ષરાત્મકશ્રુતમાં અનંતકાળ જ ઉત્કૃષ્ટઅંતર હોય છે. એ પ્રમાણે અન્વય જાણવો. તથા મૂળગાથામાં “વઅહીં ‘વ' શબ્દ ‘જ' કાર અર્થમાં હોવાથી અને ‘' શબ્દમાં અનુસ્વાર અલાક્ષણિક હોવાથી “અનંત જ કાળ” એ પ્રમાણે અર્થ જાણવો. તથા સમ્યક્ત્વાદિસામાયિકોમાં જઘન્યથી અંતર અંતર્મુહૂર્તકાળ જ છે. ઉત્કૃષ્ટઅંતર હવે કહે છે કે દેશોન અપાઈપુદ્ગલપરાવર્ત જ કાળ ઉત્કૃષ્ટઅંતર છે. આટલો ઉત્કૃષ્ટકાળકોને હોય 25 છે ? તે કહે છે – જેણે ઘણી આશાતનાઓ કરી હોય એવા આશાતના બહુલજીવોને ઉત્કૃષ્ટ અંતર હોય છે. કહ્યું છે–“તીર્થકર, પ્રવચન, (પ્રવચન શબ્દથી પ્રવચનને અભેદરૂપે હોવાથી સંઘ વિવક્ષિત છે રૂતિ ટીપ્પા) શ્રત, આચાર્ય, ગણધર અને મહાઋદ્ધિવંત સાધુઓની વારંવાર આશાતના કરતો જીવ અનંતસંસારી થાય છે. |૧| II૮૫૭ll અવતરણિકા : હવે “અવિરહિત' દ્વારના અર્થને કહે છે અર્થાતુ એક અથવા બે વગેરે જીવો 30 જેટલા કાળ સુધી સતત સામાયિકને પ્રાપ્ત કરે છે ? તે આગળની ગાથામાં જણાવે છે કે, + अपार्धेति प्र. । * तीर्थकरं प्रवचनं श्रुतमाचार्यं गणधरं महर्धिकम् । आशातयन् बहुशोऽनन्तसंसारिको भवति ॥१॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના અવિરહાદિકાલ (નિ. ૮૫૪-૮૫૫) सम्मसुयअगारीणं आवलियअसंखभागमेत्ता उ । अट्ठसमया चरिते सव्वे जहन्न दो समया ॥८५४॥ व्याख्या : ‘सम्यक्त्वश्रुतागारिणां सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानामित्यर्थः, नैरन्तर्येण प्रतिपत्तिकालः आवलिकाअसङ्ख्येयभागमात्राः समया इति, तथाऽष्टौ समया: चारित्रे निरन्तरं 5 प्रतिपत्तिकाल इति, 'सर्वेषु' सम्यक्त्वादिषु 'जघन्यः' अविरहप्रतिपत्तिकालो द्वौ समयाविति થાર્થ: બુઢ इत्याह ૩૧૯ तत्रास्मादेवाविरहद्वाराद् विरहकाल: प्रतिपक्ष इति गम्यमानत्वादनुद्दिष्टोऽपि द्वारगाथायां प्रदर्श्यतेसुयसम्म सत्तयं खलु विरयाविरईय होइ बारसगं । विरईए पन्नरसगं विरहियकालो अहोरता ॥८५५ ।। व्याख्या : श्रुतसम्यक्त्वयोरुत्कृष्टः प्रतिपत्तिविरहकालः 'सप्तकं खलु' इत्यहोरात्रसप्तकं, ततः परमवश्यं क्वचित् कश्चित् प्रतिपद्यत इति, जघन्यस्त्वेकसमय इति, 'विरताविरतेश्च भवति द्वादशकं' देशविरतेरुत्कृष्टः प्रतिपत्तिविरहकालोऽहोरात्रद्वादशकं भवति, जघन्यतस्तु त्रयः समया 10 ગાથાર્થ : ગાથાર્થ ટીંકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સમ્યક્ત્વ-શ્રુત અને દેશવિરતિનો સતત પ્રાપ્તિકાળ આવલિકાના અસંખ્યભાગમાત્ર 15 સમયો જાણવા (અર્થાત્ આવલિકાના અસંખ્યભાગમાં જેટલા સમયો થાય તેટલા સમયો સુધી સંપૂર્ણ લોકમાં એક અથવા બે વગેરે જીવો સતત સમ્યક્ત્વાદિને પામનારા હોય છે. ધારો કે આ.અ. ભાગમાં ૧૦ સમયો હોય તો, પ્રથમ સમયે સંપૂર્ણ લોકમાંથી ક્યાંક એક જીવ સમ્યક્ત્વાદિને પામતો હોય તો તેના પછીના બીજા સમયે અન્યસ્થળે એક અથવા બે જીવો એક સાથે સમ્યક્ત્વાદિને પામનારા હોય, એમ ત્રીજા સમયે એક અથવા બે વગેરે જીવો પામે. એમ કરતાં કરતાં સતત 20 ૧૦ સમયો સુધી પામનારા મળે પછી આંતરું પડે. આ પદ્ધતિ બધા સામાયિક માટે જાણી લેવી.) ચારિત્રમાં સતત આઠ સમયનો પ્રાપ્તિકાળ જાણવો. તથા સમ્યક્ત્વાદિ સર્વ સામાયિકમાં જઘન્યથી સમયનો સતત પ્રાપ્તિકાળ જાણવો. ૫૮૫૪ અવતરણિકા : અહીં આ અવિરદ્વારનો પ્રતિપક્ષ વિરહકાળ છે, એમ જણાતું હોવાથી દ્વારગાથામાં વિરહકાળ નહીં જણાવવા છતાં તેનું સ્વરૂપ કહેવાય છે 25 ગાથાર્થ : શ્રુત અને સમ્યક્ત્વનો સાત અહોરાત્ર, દેવરતિનો બાર અહોરાત્ર, અને સર્વવિરતિનો પંદર અહોરાત્ર વિરહકાળ છે. ટીકાર્થ : શ્રુત અને સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ પ્રતિપત્તિવિરહકાળ સાત અહોરાત્ર છે, ત્યાર પછી અવશ્ય ક્યાંક કો'ક જીવ આ સામાયિક સ્વીકારે છે. જઘન્યથી વિરહકાળ એક સમયનો જાણવો. (પૂર્વે જે અંતરદ્વાર બતાવ્યું તે એક જીવને આશ્રયીને બતાવેલ છે. જ્યારે અહીં સર્વ જીવોની 30 અપેક્ષાએ હોવાથી બંને દ્વારોમાં ભેદ છે.) દેશિવરતિનો ઉત્કૃષ્ટ પ્રતિપત્તિવિરહકાળ બાર અહોરાત્ર Page #331 -------------------------------------------------------------------------- ________________ 5 सम्मत्तदेसविरई पलियस्स असंखभागमेत्ताओ । अट्ठ भवा उ चरिते अनंतकालं च सुयसमए ॥ ८५६ ॥ व्याख्या : सम्यक्त्वदेशविरतिमन्तः मतुब्लोपात् सम्यक्त्वदेशविरतास्तेषां तत्सामायिकद्वयं प्रतिपत्तिमङ्गीकृत्य भवानां प्रकान्तत्वात् क्षेत्रपल्योपमस्यासङ्ख्येयभागमात्रे यावन्तः प्रदेशास्तावन्त उत्कृष्टतः प्रतिपत्तिभवाः, जघन्यतस्त्वेकः अष्टौ भवा: 'चारित्रे' चारित्रे विचार्ये, उत्कृष्टतस्त्वादानभवाः 10 સ્વત્વો, તત: સિધ્ધતીતિ, નપચતત્ત્વે ડ્વ, ‘અનંતાનં ૬ સુચક્રમ' ત્તિ ‘અનન્તવ્હાલ:’ अनन्तभवरूपस्तमनन्तकालमेव प्रतिपत्ता भवत्युत्कृष्टतः सामान्यश्रुतसामायिके, जघन्यस्त्वेकभवमेव, મદ્રેવીવેતિ ગાથાર્થ: ૮૬II દ્વારમ્ ॥ ૩૨૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) इति, 'विरतेः पञ्चदशकं विरहितकालः अहोरात्राणि सर्वविरतेरुत्कृष्टः प्रतिपत्तिविरहकालोऽहोरात्रपञ्चदशकं जघन्यतस्तु समयत्रयमेवेति गाथार्थः ॥८५५ ॥ साम्प्रतं भवद्वारमुच्यते-कियतो भवानेको जीवः सामायिकचतुष्टयं प्रतिपद्यत इति निदर्शयन्नाह - साम्प्रतमाकर्षद्वारमधिकृत्याह 20 तिह सहसपुत्तं सयप्पुहुत्तं च होइ विरईए । 15 અને જઘન્યથી ત્રણ સમય છે. સર્વવિરતિનો પ્રતિપત્તિવિરહકાળ ઉત્કૃષ્ટથી પંદર અહોરાત્ર અને જઘન્યથી ત્રણ સમય જ છે. ૮૫૫ અવતરણિકા : હવે ભવદ્વાર કહેવાય છે – કેટલા ભવો સુધી એક જીવ ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે ? તે જણાવતા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : મૂળગાથામાં ‘સમ્યક્ત્વ-દેશવિરતિ’ શબ્દને મતુર્ પ્રત્યયનો લોપ થયેલો હોવાથી ‘સમ્યક્ત્વ અન દેશવિરતિવાળા' એમ અર્થ જાણવો. તેઓને (પોત-પોત્તાના) બંને સામાયિકોની પ્રાપ્તિને આશ્રયી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રતિપત્તિના ભવો ઉત્કૃષ્ટથી જાણવા. મૂળગાથામાં પલ્યોપમના અસં.ભાગપ્રમાણ શું લેવું તે જણાવ્યું નથી. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે—‘મવાનાં પ્રાન્તાત્' અર્થાત્ પ્રતિપત્તિના ભવોની અહીં વિચારણા 25 ચાલતી હોવાથી પલ્યો. અસં.ભાગપ્રમાણ પ્રતિપત્તિના ભવો જાણવા. જઘન્યથી એક ભવ જાણવો. (ટૂંકમાં – સમ્યક્ત્વ અને દેશવિરતિ–દરેકને જઘન્યથી એક ભવ સુધી અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસં.ભાગમાં જેટલાપ્રદેશો થાય તેટલા ભવો સુધી એક જીવ સ્વીકારે છે.) ચારિત્રની વિચારણામાં, ચારિત્રની પ્રતિપત્તિના ભવો ઉત્કૃષ્ટથી આઠ છે. ત્યાર પછી જીવ સિદ્ધ થાય છે. જઘન્યથી એક ભવ જાણવો. સામાન્ય શ્રુતસામાયિકમાં ઉત્કૃષ્ટથી અનંતભવોરૂપ 30 અનંતકાળ જ અને જઘન્યથી મરુદેવીની જેમ એક જ ભવ પ્રતિપત્તિનો જાણવો. ૮૫૬॥ અવતરણિકા : હવે ‘આકર્ષ' દ્વારને આશ્રયીને કહે છે “ Page #332 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના આકર્ષો (નિ. ૮૫૭-૮૫૮) ૩૨૧ ___एगभवे आगरिसा एवतिया होंति नायव्वा ॥८५७॥ व्याख्या : आकर्षणम् आकर्षः-प्रथमतया मुक्तस्य वा ग्रहणमित्यर्थः, तत्र त्रयाणांसम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां सहस्त्रपृथक्त्वं, पृथक्त्वमिति द्विपभृतिरानवभ्यः, शतपृथक्त्वं च भवति विरतेरेकभवे आकर्षा एतावन्तो भवन्ति ज्ञातव्या उत्कृष्टतः, जघन्यतस्त्वेके एवेति गाथार्थः ॥८५७॥ 5 तिण्ह सहस्समसंखा सहसपुहुत्तं च होइ विईए । - णाणभवे आगरिसा एवइया होंति णायव्वा ॥८५८॥ व्याख्या : त्रयाणां-सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां सहस्राण्यसङ्ख्येयानि, सहस्त्रपृथक्त्वं च भवति विरतेः, एतावन्तो नानाभवेष्वाकर्षाः । अन्ये पठन्ति-'दोण्ह सहस्समसंखा' तत्रापि श्रुतसामायिकं सम्यक्त्वसामायिकानान्तरीयकत्वादनुक्तमपि प्रत्येतव्यम्, अनन्ताश्च सामान्यश्रुते 10 ज्ञातव्या इत्यक्षरार्थः । इयं भावना-त्रयाणां ह्येकभवे सहस्रपृथक्त्वमाकर्षाणामुक्तं, भवाश्च पल्योपमासङ्ख्येयभागसमयतुल्याः, ततश्च सहस्रपृथक्त्वं भवति तैर्गुणितं सहस्राण्यसङ्ख्येयानीति, सहस्रपृथक्त्वं चेत्थं भवति-विरतेः खल्वेकभवे शतपृथक्त्वमाकर्षाणामुक्तं, भवाश्चाष्टौ, ततश्च ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ: આકર્ષ એટલે ગ્રહણ કરવું, અર્થાત્ સૌ પ્રથમ વખત ગ્રહણ કરવું- અથવા મુકેલાનું 15. ગ્રહણ કરવું. તેમાં સમ્યકત્વ–શ્રુત અને દેશવિરતિસામાયિકનું ગ્રહણ સહસ્રપૃથત્વ જાણવું. પૃથત્વ એટલે ૨ થી ૯ સંખ્યા (અર્થાત્ ૨ હજારથી ૯ હજાર વખત એક ભવમાં પ્રથમ ત્રણ સામાયિકનું ગ્રહણ થઈ શકે.) સર્વવિરતિનું ૨૦૦ થી ૯૦૦ વખત જાણવું. આ આકર્ષોની સંખ્યા એક ભવને આશ્રયી ઉત્કૃષ્ટથી જાણવી, જઘન્યથી એક જ આકર્ષ થાય. I૮૫૭ી. ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. . • ટીકાર્થ : જુદા-જુદા ભવોને આશ્રયી સમ્યક્ત્વ-શ્રુત અને દેશવિરતિના અસંખ્ય હજારો આકર્ષો અને સર્વવિરતિના ૨ હજારથી ૯ હજાર આકર્ષો જુદા જુદા ભાવોમાં થાય. કેટલાક આચાર્યો ત્રણને બદલે ‘બે સામાયિકના અસંખ્યહજારો આકર્ષો એવો પાઠ માને છે. ત્યાં પણ શ્રુતસામાયિક સમ્યક્ત્વસામાયિકની સાથે જ રહેનારું હોવાથી નહીં કહેવા છતાં જાણી લેવું અર્થાત્ સમ્યક્ત અને દેશવિરતિના અસંખ્યહજારો આકર્ષ થાય એવો પાઠ માને છે. અહીં સમ્યક્ત શબ્દથી 25 શ્રુતસામાયિક પણ સમજી લેવાનું છે.) અને સામાન્યશ્રુતમાં અનંતા આકર્ષો જાણવા. આ પ્રમાણે અક્ષરાર્થ થયો. ભાવાર્થ આ પ્રમાણે જાણવો – પ્રથમ ત્રણ સામાયિકના એક ભવમાં સહસ્ત્રપૃથકૃત્વ આકર્ષો કહ્યા અને (ગા. ૮૫૬માં) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમયો જેટલા ભવો કહ્યા. તેથી આ સહસ્ત્રપૃથફત્વ અને ભવોનો ગુણાકાર કરતાં જણાય છે કે જુદા-જુદા ભવોમાં અસંખ્ય 30 હજારો આકર્ષો પ્રથમ ત્રણ સામાયિકના થાય. તથા સર્વવિરતિનું સહસ્ત્રપૃથફત્વ આ પ્રમાણે થશે કે– એક ભવમાં ચારિત્રના ૨૦૦ થી ૯00 આકર્ષો કહ્યા અને ભવો આઠ કહ્યા. તેથી શતપૃથકૃત્વને Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) शतपृथक्त्वमष्टभिर्गुणितं सहस्रपृथक्त्वं भवतीत्यवयवार्थः ॥८५८॥ द्वारं ॥ स्पर्शनाद्वारमधुना, तत्रेयं गाथा सम्मत्तचरणसहिया सव्वं लोगं फुसे णिरवसेसं । सत्त य. चोद्दसभागे पंच य सुयदेसविरईए ॥८५९॥ व्याख्या : 'सम्यक्त्वचरणसहिताः' सम्यक्त्वचरणयुक्ताः प्राणिन उत्कृष्टतः सर्वं लोकं स्पृशन्ति, किं बहिर्व्याहृया ?, नेत्याह-'निरवशेषम्' असङ्ख्यातप्रदेशमपि, एते च केवलिसमुद्घातावस्थायामिति, जघन्यतस्त्वसङ्ख्येयभागमिति । तथा--'सत्त य चोद्दसभागे पंच य सुयदेसविरईए' त्ति श्रुतसामायिकसहिताः सप्त चतुर्दशभागान् स्पृशन्ति, अनुत्तरसुरेष्विलिकागत्या समुत्पद्यमानाः, चशब्दात् पञ्च तमःप्रभायां, देशविरत्या सहिताः पञ्च चतुर्दशभागान् स्पृशन्तीति, 10 अच्युते उत्पद्यमानाः, चशब्दात् द्वयादींश्चान्यत्रेति, अधस्तु ते न गच्छन्त्येव घण्टालालान्यायेनापि तं परिणाममपरित्यज्येति गाथार्थः ॥८५९॥ આઠવડે ગુણતા (૮ X ૯૦૦ = ૭૨૦) હજારપૃથકૃત્વ આવે, ૫૮૫૮ અવતરણિકા : હવે “સ્પર્શના' દ્વારને કહે છે ? ગાથાર્થ સમ્યકત્વ અને ચારિત્રયુક્ત જીવો સંપૂર્ણતાથી સર્વ લોકને સ્પર્શે છે. શ્રુતસહિતના 15 જીવો સાત એવા ચૌદભાગોને તથા દેશવિરતજીવો પાંચ એવા ચૌદભાગોને સ્પર્શે છે. ટીકાર્થઃ સમત્વ અને સર્વવિરતિથી યુક્ત જીવો ઉત્કૃષ્ટથી સર્વ લોકને સ્પર્શે છે. શું બહારથી વીંટળાઈને જ લોકને સ્પર્શે છે? ના,સંપૂર્ણતાથી અર્થાત્ લોકના દરેક પ્રદેશને સ્પર્શે છે. એટલે કે આ જીવો કેવલી–સમુદ્ધાતઅવસ્થામાં સંપૂર્ણલોકને સર્વ આત્મપ્રદેશોવડે સ્પર્શે છે. જઘન્યથી લોકના અસંખ્યાતમાભાગને સ્પર્શે છે. 20 તથા શ્રુતસામાયિકવાળા જીવો સાત એવા ચૌદભાગોને સ્પર્શે છે. (અર્થાત ૧૪ રાજલોકના એકેક રજુ પ્રમાણ ચૌદભાગ પાડવા, તેમાંથી સાત ભાગોને સ્પર્શે છે. તે ક્યારે સ્પર્શે ? તે કહે છે –) મનુષ્યલોકમાંથી ઇલિકાગતિએ અનુત્તરદેવલોકમાં જીવ જ્યારે ઉત્પન્ન થતો હોય ત્યારે સ્પર્શે. તથા “ચ” શબ્દથી એ સમજવું કે જયારે તમ પ્રભાનામની છઠ્ઠી નરકમાં શ્રુતજ્ઞાની ઇલિકાગતિથી ઉત્પન્ન થતાં હોય ત્યારે પાંચ એવા ચૌદભાગોને સ્પર્શે છે. 25 દેશવિરતિ સહિત ઇલિકાગતિથી અશ્રુતદેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે દેશવિરતજીવ પાંચ એવા ચૌદભાગોને સ્પર્શે છે. તથા “ચ' શબ્દથી એ જાણવું કે અશ્રુત સિવાય અન્ય નીચેના દેવલોકાદિમાં ઉત્પન્ન થાય ત્યારે બે વગેરે ભાગોને સ્પર્શે છે. દેશવિરતજીવો ‘ઘંટાલાલા ન્યાયવડે પણ (અર્થાતુ ઘટમાં વચ્ચે રહેલ લોલક જેમ બંને બાજુ સ્પર્શે તેમ) દેશવિરતિના પરિણામને છોડ્યા વિના અધોલોકમાં જતા નથી, (અર્થાત્ જેમ દેશવિરતિના પરિણામને લઈ ઊર્ધ્વલોકમાં જાય છે, 30 તેમ અધોલોકમાં આવતા નથી તેથી “ઘંટાલાલા ન્યાય વડે પણએમ કહ્યું છે. માટે અધોલોકમાં કેટલા ભાગોને સ્પર્શે ? એ વિચાર કરવાનો રહેતો નથી.) ૧૮૫૯ / I૮૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શના અને નિરુક્તિદ્વાર (નિ. ૮૬૦-૮૬૧) શૈh ૩૨૩ • एवं क्षेत्रस्पर्शनोक्ता, साम्प्रतं भावस्पर्शनोच्यते-किं श्रुतादिसामायिकं ? कियद्भिर्जीवैः स्पृष्टमित्याह सव्वजीवेहिं सुयं सम्मचरित्ताइं सव्वसिद्धेहिं । भागेहि असंखेज्जेहिं फासिया देसविरईओ ॥८६०॥ व्याख्या : सर्वजीवैः सांव्यवहारिकराश्यन्तर्गतैः सामान्यश्रुतं स्पृष्टं, सम्यक्त्वचारित्रे सर्वसिद्धैः 5 स्पृष्टे, तदनुभवमन्तरेण सिद्धत्वानुपपत्तेः, भागैरसङ्ख्येयैः सिद्धभागैः स्पृष्टा देशविरतिस्तु, इदमत्र हृदयं-सर्वसिद्धानां बुद्ध्याऽसङ्ख्येयभागीकृतानामसङ्ख्येयभागैर्भागोनैर्देशविरतिः स्पृष्टा, असङ्ख्येयभागेन તુ ૧ પૃષ્ટ, યથા-મવાસ્વામિતિ થાર્થ ૧૮૬૦I દ્વારમ્ | इदानीं निरुक्तिद्वारं, चतुर्विधस्यापि सामायिकस्य निर्वचनं, क्रियाकारकभेदपर्यायैः शब्दार्थकथनं निरुक्तिः, तत्र सम्यक्त्वसामायिकनिरुक्तिमभिधित्सुराह દ્રિ 3મોહો સોહી પદમાવતી વોહી ' ! अविवज्जओ सुदिट्ठित्ति एवमाई निरुत्ताई ॥८६१॥ વ્યાર્થી : લગ રૂતિ પ્રશંસાઈ, નંદષ્ટિ, સી—વિપરીત ષ્ટિ-સીષ્ટિ, અવતરણિકા આ પ્રમાણે ક્ષેત્રસ્પર્શના કહી હવે ભાવસ્પર્શના કહેવાય છે, અર્થાત્ શ્રુતાદિ કયું સામાયિક કેટલા જીવોએ સ્પસ્યું છે ? તે કહે છે ? 15 ગાથાર્થ : સર્વજીવોએ શ્રુતસામાયિકને, સર્વસિદ્ધોએ સમ્યકત્વ અને ચારિત્રસામાયિકને તથા સિદ્ધના અસંખ્ય ભાગોવડે દેશવિરતિ સ્પર્શાવેલી છે. ટીકાર્થ : સાંવ્યવહારિકરાશિમાં રહેલા સર્વજીવોએ શ્રુતસામાયિક સ્પર્શેલું છે. (અર્થાતુ પૂર્વે પ્રાપ્ત કરેલું છે.) સર્વસિદ્ધોએ સમ્યકત્વ અને સર્વવિરતિસામાયિક સ્પર્યું છે, કારણ કે (ભાવથી) સમ્યક્ત્વ અને સર્વવિરતિના સ્પર્ષાવિના સિદ્ધપણું પ્રાપ્ત થતું નથી. દેશવિરતિસામાયિકને અસંખ્ય 20 એવા સિદ્ધભાગોએ સ્પર્શે છે.અહીં ભાવાર્થ એ છે કે પોતાની બુદ્ધિથી સર્વસિદ્ધિના (એટલે કે સર્વસિદ્ધોની સંખ્યાના) અસંખ્યભાગો કરવા. તેમાં એક અસંખ્યભાગ વિના સર્વ અસંખ્ય ભાગોમાં સિદ્ધોની જેટલી સંખ્યા આવે તેટલા સિદ્ધના જીવોએ દેશવિરતિ સ્પર્શે છે. મરુદેવી જેવા કેટલાક જીવો દેશવિરતિને સ્પર્યા વિના જ સિદ્ધ થયા હોવાથી એમ કહ્યું છે કે “એક અસંખ્યભાગે દેશવિરતિને સ્પર્શી નથી.” li૮૬૦ ' અવતરણિકા : હવે નિરુક્તિદ્વાર કહેવાય છે. ચારે પ્રકારના સામાયિકનું નિર્વચન એટલે કે ક્રિયા, કારકભેદ (જુદી જુદી વિભક્તિ) અને પર્યાયવાચી નામોવડે શબ્દના અર્થનું કથન કરવું તે નિરૂક્તિ કહેવાય છે. તેમાં પ્રથમ સમ્યત્વસામાયિકની નિરુક્તિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ સમ્યગ્દષ્ટિ, અમોહ, શુદ્ધિ, સદ્ભાવનું દર્શન, બોધિ, અવિપર્યય, સુદૃષ્ટિ આ પ્રમાણે 30 સમ્યકત્વસામાયિકની નિરુક્તિઓ છે. • ટીકાર્થ : (૧) સમ્યફ' શબ્દ પ્રશંસા અર્થમાં છે, દષ્ટિ એટલે દર્શન. તેથી પદાર્થોની 25 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ મી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अर्थानामिति गम्यते, मोहनं मोहः-वितथग्रहः न मोह: अमोहः-अवितथग्रह: शोधनं-शुद्धिः मिथ्यात्वमलापगमात् सम्यक्त्वं शुद्धिः, सत्-जिनाभिहितं प्रवचनं तस्य भावः सद्भावः तस्य दर्शनम्-उपलम्भः सद्भावदर्शनमिति, बोधनं बोधिरित्यौणादिक इत्, परमार्थसम्बोध इत्यर्थः, अतस्मिंस्तदध्यवसायो विपर्ययः न विपर्ययः अविपर्ययः, तत्त्वाध्यवसाय इत्यर्थः, सुशब्दः प्रशंसायां, 5 शोभना दृष्टिः सुदृष्टिरिति, एवमादीनि सम्यग्दर्शनस्य निरुक्तानीति, गाथार्थः ॥८६१॥ श्रुतसामायिकनिरुक्तिप्रदर्शनायाऽऽह अक्खर सन्नी संमं सादियं खलु सपज्जवसियं च । गमियं अंगपविटुं सत्तवि एए सपडिवक्खा ॥८६२॥ व्याख्या : इयं च गाथा पीठे व्याख्यातत्वान्न विव्रियते ॥ 10 देशविरतिसामायिकनिरुक्तिमाह विरयाविरई संवुडमसंवुडे बालपंडिए चेव । देसेक्कदेसविरई 'अणुधम्मो अगारधम्मो य ॥८६३॥ व्याख्या : विरमणं विरतं, भावे निष्ठाप्रत्ययः, न विरतिः-अविरतिः, विरतं चाविरतिश्च અવિપરીત દૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ, અહીં ‘પદાર્થોનીશબ્દ જાણી લેવો. (૨) મોહ પામવો તે મોહ 15 અર્થાત ખોટો ગ્રહ (ખોટી સમજણ), આવો ખોટો ગ્રહ ન હોવો તે અમોહ. (૩) મિથ્યાત્વરૂપ મળના દૂર થવાથી સમ્યકત્વ એ શુદ્ધિ તરીકે જાણવું. (૪) એટલે જિનેશ્વરોવડે કહેવાયેલું પ્રવચન, તેનો જે ભાવ (યથાવસ્થિત સ્વરૂપ) તે સદ્ભાવ, તેનો જે બોધ તે સદ્ભાવદર્શન. (૫) બોધિ એટલે બોધ અર્થાત્ પારમાર્થિકજ્ઞાન. અહીં ‘પુત્' ધાતુને ઔણાદિકથી “તું” પ્રત્યય લાગેલ છે. (૬) ખોટામાં સાચાની બુદ્ધિ તે વિપર્યય. આવો વિપર્યય ન હોવો તે અવિપર્યય અર્થાત્ સાચામાં 20 સાચાની બુદ્ધિ. (૭) “સુ” શબ્દ પ્રશંસા અર્થમાં છે. તેથી શોભન એવી જે દષ્ટિ તે સુદૃષ્ટિ. આ પ્રમાણે સમ્યગ્દર્શનની નિરુક્તિઓ જાણવી. ૧૮૬ ૧|| અવતરણિકા : શ્રુતસામાયિકની નિરુક્તિઓ બતાવવા માટે કહે છે ? ગાથાર્થ : અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિ, સાંત, ગમિક અને અંગ-પ્રવિષ્ટ, આ સાતે પોતાના પ્રતિપક્ષસહિત જાણવા. 25 ટીકાર્થ આ ગાથા પીઠિકામાં (ગા. ૧૯માં) કહેવાયેલી હોવાથી તેનું અહીં વિવરણ કરાતું નથી. II૮૬રો અવતરણિકા : દેશવિરતિસામાયિકની નિરુક્તિને કહે છે ? ગાથાર્થ વિરતાવિરતિ, સંવૃતાસંવૃત, બાળપંડિત, દેશકદેશવિરતિ, અણુધર્મ અને અગારધર્મ. ટીકાર્થ: (૧) અટકવું તે વિરત. અહીં ભાવમાં (તે જ અર્થમાં) નિષ્ઠા પ્રત્યય (તત પ્રત્યય) 30 લાગતા ‘વિરત’ શબ્દ બન્યો. તેનો અર્થ કરવો વિરતિ. વિરતિ ન હોવી તે અવિરતિ, જે નિવૃત્તિમાં " વિરતિ અને અવિરતિ છે, તે વિરતાવિરતિ. (૨) સંવૃત્ત = છોડેલું અને અસંવૃત્ત = નહીં છોડેલું. Page #336 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિના પર્યાયવાચી નામો (નિ. ૮૬૪) [ ૩૨૫ यस्यां निवृत्तौ सा विरताविरतिः, संवृतासंवृताः सावद्ययोगा यस्मिन् सामायिके तत् तथा, संवृतासंवृताः-स्थगितास्थगिताः परित्यक्तापरित्यक्ता इत्यर्थः, एवं बालपण्डितम्, उभयव्यवहारानुगतत्वाद्, देशैकदेशविरतिः प्राणातिपातविरतावपि पृथिवीकायाद्यविरतिर्गृह्यते, अणुधर्मो बृहत्साधुधर्मापेक्षया देशविरतिरिति, अगारधर्मश्चेति न गच्छन्तीत्यगा:-वृक्षास्तैः कृतमगारं-गृहं तद्योगादगार:-गृहस्थः तद्धर्मश्चेति गाथार्थः ॥८६३॥ सर्वविरतिसामायिकनिरुक्तिमुपदर्शयन्नाह सामाइयं समइयं सम्मावाओ समास संखेवो । अर्णवजं च परिण्णा पचक्खाणे य ते अट्ठ ॥८६४॥ व्याख्या : ‘सामायिकम्' इति रागद्वेषान्तरालवतीं सम: मध्यस्थ उच्यते, 'अय गता' विति अयनम् अयः-गमनमित्यर्थः, समस्य अयः समायः स एव विनयादिपाठात् स्वार्थिकठक्- 10 प्रत्ययोपादानात् सामायिकम्, एकान्तोपशान्तिगमनमित्यर्थः, समयिकं समिति सम्यक्शब्दार्थ उपसर्गः, सम्यगयः समयः-सम्यग् दयापूर्वकं जीवेषु गमनमित्यर्थः, समयोऽस्यास्तीति, 'अत इनि જે સામાયિકમાં સાવઘ્રયોગોનો ત્યાગ અને અત્યાગ છે તે સંવૃતાસંવૃત. (૩) આ જ પ્રમાણે જે સામાયિકમાં બાળ અને પંડિત બંનેનો વ્યવહાર હોય તે બાળપંડિત. (૪) જે સામાયિકમાં પ્રાણાતિપાતની વિરતિ હોવા છતાં પૃથ્વીકાયાદિની અવિરતિ હોય છે, તે દેશકદેશવિરતિ (અહીં 15 દેશ એટલે શૂલપ્રાણાતિપત. તે દેશના એક દેશની એટલે કે ત્રસાદિની જ વિરતિ હોવાથી આ સામાયિક દેશૈકદેશવિરતિ કહેવાય છે. આ સામાયિકમાં પૃથ્વીકાયાદિ એક દેશની વિરતિ હોતી નથી.) (૫) મોટા સર્વવિરતિધર્મની અપેક્ષાએ દેશવિરતિ નાની હોવાથી એ અણુધર્મ કહેવાય છે. (૬) જે ગમન ન કરે તે અગ એટલે કે વૃક્ષો, તેમનાવડે જે ઘર બનાવેલું હોય તે અગાર. તેના યોગથી અગાર તરીકે ગૃહસ્થ જાણવો અને તેનો ધર્મ તે અગારધર્મ. I૮૬૩ ૬all 20 ' અવતરણિકા : હવે સર્વવિરતિસામાયિકની નિરુક્તિને બતાવતા કહે છે ? ગાથાર્થ: સામાયિક, સમયિક, સમ્યગ્વાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા અને પચ્ચકખાણ- આઠ (સમાનાર્થી શબ્દો છે.) ટીકાર્થઃ “સમ' એટલે રાગ-દ્વેષનો મધ્યમાં રહેલ મધ્યસ્થ ‘' ધાતુ ગતિ–અર્થમાં છે. એટલે અયન = ગમન. સમ (મધ્યસ્થ) જીવનું (મોક્ષમાર્ગમાં) જે ગમન તે સમાય. આ ‘સમય’ શબ્દ 25 વિનયાદિ શબ્દસમૂહમાંનો એક શબ્દ હોવાથી તેને સ્વાર્થમાં ઠફ પ્રત્યય લાગતા ‘સામાયિક' શબ્દ બને છે, અર્થાત્ એકાન્ત ઉપશાન્તિને પામવું તે સામાયિક. (૨) “સમયિક' શબ્દમાં સમ એ સમ્યકુ શબ્દના અર્થમાં વપરાતો ઉપસર્ગ છે. સમ્યગુ અય તે સમય અર્થાત્ સમ્યગુ રીતે દયાપૂર્વક જીવોમાં પ્રવર્તવું. આ સમય છે જેને તે સમયિક (અર્થાત્ જે ચારિત્રમાં સમ્યફરીતે દયાપૂર્વક જીવોમાં પ્રવૃત્તિ છે તે ચારિત્રસમયિક કહેવાય.) અહીં ‘બત ન ૩ના (પા-૨-૨૨૫) વિતિ સૂત્રથી સમય 30 શબ્દને સન્ પ્રત્યય લાગતા સમયિક શબ્દ બનેલ છે. - '* રૂ ના રૂતિ vo. + સાય: go. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ૩ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ठना (पा० ५-२-११५) विति ठन् समयिकं, सम्यग्वादः रागादिविरह: सम्यक् तेन तत्प्रधानं वा वदनं सम्यग्वादः, रागादिविरहेण यथावद् वदनमित्यर्थः, समासः 'असु क्षेपण' इति असनम् आस:-क्षेप इत्यर्थः, संशब्दः प्रशंसार्थः शोभनमसनं समासः, अपवर्गे गमनमात्मनः कर्मणो वा जीवात् 'पदत्रयप्रतिपत्तिवृत्त्या क्षेपः समासः, 'संक्षेपः' संक्षेपणं संक्षेपः स्तोकाक्षरं सामायिकं. महार्थं च द्वादशाङ्गपिण्डार्थत्वात्, अनवद्यं चेति अवयं पापमुच्यते नास्मिन्नवद्यमस्तीत्यनवयं सामायिकमिति, परि:-समन्ताज्ज्ञानं पापपरित्यागेन परिज्ञा सामायिकमिति, परिहरणीयं वस्तु वस्तु प्रति आख्यानं प्रत्याख्यानं च, त एते सामायिकपर्याया अष्टाविति गाथार्थः ॥८६४॥ एतेषामष्टानामप्यर्थानामनुष्ठातॄन् यथासङ्ख्येनाष्टावेव दृष्टान्तभूतान् महात्मनः प्रतिपादयन्नाह दमदंते मेय॑ज्जे कालयपुच्छा चिलाय अत्तेय । धम्मरुइ इला तेयलि सामाइए अट्ठदाहरणा ॥८६५॥ व्याख्या : दमदन्त: मेतार्यः कालकपृच्छा चिलातः आत्रेयः धर्मरुचिः इला तेतलिः, सामायिकेऽष्टावुदाहरणानीति गाथासमुदायार्थः ॥८६५।। अवयवार्थस्तु कथानकेभ्योऽवसेय इति, तत्र यथोद्देशं निर्देश इति सामायिकमर्थतो दमदन्तानगारेण कृतमिति तच्चरितानुवर्णनमुप (૩) સમ્યફ એટલે રાગાદિનો અભાવ. તેનાવડે અથવા તેની પ્રધાનતાએ બોલવું તે સમ્યગ્વાદ 15 અર્થાત્ રાગાદિ વિના યથાવત્ બોલવું. (૪) સન્ ધાતુ ફેંકવું અર્થમાં છે. સમ્ શબ્દ ‘પ્રશંસા અર્થમાં છે. તેથી સારી રીતે ફેંકવું તે સમાસ અર્થાત્ આત્માનું મોક્ષમાં ગમન (કુંકાવું) અથવા ઉપશમ–વિવેક–સંવરરૂપ ત્રણ પદોની પ્રાપ્તિદ્વારા જીવમાંથી કર્મોને (બહાર) ફેંકવા તે સમાસ. (૫) સંક્ષેપ એટલે ટૂંકું કરવું. સામાયિક એ સ્તોકાક્ષરવાળું અને બારે અંગોના અર્થોનો આમાં સમાવેશ થતો હોવાથી મહાન અર્થવાળું છે. (૬) અવદ્ય એટલે પાપ. જેમાં પાપ નથી તે અનવદ્ય અને 20 સામાયિક એ અનવદ્ય છે. (૭) પરિ એટલે કે સંપૂર્ણપણે, પાપને ત્યાગવાવડે જે જ્ઞાન તે પરિજ્ઞા. સામાયિક એ આવા જ્ઞાનરૂપ હોવાથી પરિજ્ઞા કહેવાય છે. (૮) ત્યાગવા યોગ્ય દરેક વસ્તુ પ્રત્યે (ગુરુસાક્ષીએ) કથન કરવું તે પ્રત્યાખ્યાન.આ પ્રમાણે સામાયિકના આઠ પર્યાયો છે. I૮૬૪ો અવતરણિકા : આ આઠે અર્થોનું આચરણકરનારા દષ્ટાન્તભૂત એવા આઠ જ મહાત્માઓનું ક્રમશઃ પ્રતિપાદન કરતા કહે છે કે 25 ગાથાર્થ : દમદંત, મેતાર્ય, કાલકાચાર્યની પૃચ્છા, ચિલાતિપુત્ર, આત્રેય, ધર્મરુચિ, ઈલાપુત્ર, તેતલિ આ સામાયિકસંબંધી આઠ ઉદાહરણો છે. ૧૮૬પી. ટીકાર્થ: દમદંત, મેતાર્ય, કાલકાચાર્યની પૃચ્છા, ચિલાતિપુત્ર, આત્રેય, ધર્મરુચિ, ઈલાપુત્ર, તેતલિ આ સામાયિકસંબંધી આઠ ઉદાહરણો છે. આ પ્રમાણે ગાથાનો ભેગો અર્થ કહ્યો. II૮૬પા દરેકે દરેક અવયવોનો અર્થ કથાનકોથી જાણવા યોગ્ય છે. તેમાં જે રીતે ઉદ્દેશ કર્યો હોય તે ક્રમે 30 જ નિર્દેશ થાય છે. તેથી સામાયિકને દમદંત નામના અણગારે આચર્યું હોવાથી દમદંતસાધુના ૪ ૩૫વિવેવસંવરરૂપ | Page #338 -------------------------------------------------------------------------- ________________ सामायिनुं दृष्टान्त (नि. ८६८) ૩૨૭ देशार्थमद्यकालमनुष्याणां संवेगजननार्थं कथ्यते - हैत्थिसीसए णगरे राया दैमदंतो नाम, इओ य गयपुरे गरे पंच पंडवा, तेसिं तस्स य वरं, तेहिं तस्स दमदमंतस्स जरासंधमूलं रायगिहं गयस्स सो विसयो लूडितो दड्ढडो य, अण्णदा दमदंतो आगओ, तेण हत्थिणापुरं रोहितं, ते भएण ण णिति, तओ दमदंतेण ते भणिया-सियाला चेव सुण्णगविसए जहिच्छियं आहिंडेंह, जाव अहं जरासंधसगासं गओ ताव मम विसयं लुडेह, इदाणिं णिप्फिडह, ते ण णिति ताहे सविसयं 5 गओ । अण्णा णिविण्णकामभोगो पव्वइओ, तओ एगल्लविहारं पडिवण्णो विहरंतो हत्थिणापुरं गओ, तस्स बाहिं पडिमं ठिओ, जुहिट्ठिलेण अणुजत्ताणिग्गएण वंदिओ, पच्छा सेसेहिवि चउहि पंडवेहिं वंदिओ, ताहे दुज्जोधणो आगओ, तस्स मणुस्सेहिं कहियं जहा - एस सो दमदंतो, तेण ચરિત્રનું વર્ણન ઉપદેશ માટે અને વર્તમાનકાળના જીવોને સંવેગ (=મોક્ષ પ્રત્યે રુચિ) ઉત્પન્ન કરવા માટે કહેવાય છે. 10 * સામાયિક ઉપર દમદંતસાધુનું દૃષ્ટાન્ત * હસ્તિશીર્ષકનામના નગરમાં દમદંતનામે રાજા હતો, અને બીજી બાજુ ગજપુરનગરમાં પાંચ પાંડવો હતા. આ પાંચ પાંડવો અને દમદંતરાજાને પરસ્પર વૈર હતું. દમદંતરાજા જરાસંધને મળવા માટે જ્યારે રાજગૃહી ગયો, ત્યારે પાંડવોએ હસ્તિશીર્ષકનગર લૂંટ્યું અને બાળી નાંખ્યું. થોડા સમય પછી દમદંત ત્યાં આવ્યો. તેણે હસ્તિનાપુરને રુધ્યું. પાંડવો ભયથી બહાર આવતા 15 નથી. તેથી દમદંતે પાંડવોને કહેવડાવ્યું કે “શૂન્યપ્રદેશમાં પોતાની ઈચ્છા પ્રમાણે તમે ફરો છો, તેથી શિયાળ જ છો. (અર્થાત્ શિયાળની જેમ તમે શૂન્યપ્રદેશનો લાભ ઉઠાવ્યો છે કારણ કે) જ્યારે હું જરાસંધ પાસે ગયો ત્યારે તમે મારા નગરને લૂંટો છો, હવે તમે બહાર નીકળો.’ તેઓ બહાર નીકળતા નથી. તેથી દમદંતરાજા પાછો પોતાના નગરમાં જતો રહ્યો. થોડા સમય પછી કામભોગોથી કંટાળેલા દમદંતરાજાએ દીક્ષા લીધી. એકલો વિહાર– 20 કરતો કરતો હસ્તિનાપુર ગયો. તે નગરની બહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. યાત્રા માટે નીકળેલા યુધિષ્ઠિરે દમદંતઅણગારને વંદન કર્યા. પાછળથી શેષ ચાર પાંડવોએ પણ સાધુને વંદન કર્યા. ત્યાર પછી દુર્યોધન આવ્યો. તેના માણસોએ કહ્યું કે—“આ દમદંતરાજા છે.” દુર્યોધને સાધુને ११. हस्तिशीर्षे नगरे राजा दमदन्तो नाम, इतश्च गजपुरे नगरे पञ्च पाण्डवा:, तेषां तस्य च वैरं, तैस्तस्य दमदन्तस्य जरासन्धमूलं राजगृहं गतस्य स विषयो लुण्डितो दग्धश्च, अन्यदा दमदन्त 25 आगत:, तेन हस्तिनापुरं रुद्रं ते भयेन न निर्यान्ति, ततो दमदन्तेन ते भणिताः शृगाला इव शून्यविषये यथेच्छमाहिण्डध्वं, यावदहं जरासन्धसकाशं गतस्तावन्मम विषयं लुण्टयत, इदानीं निर्गच्छत, ते न निर्गच्छन्ति तदा स्वविषयं गतः । अन्यदा निर्विण्णकामभोगः प्रव्रजितः, तत एकाकिविहारं प्रतिपन्नो विहरन् हस्तिनागपुरं गतः, तस्मात् बहिः प्रतिमया स्थितः । युधिष्ठिरेणानुयात्रानिर्गतेन वन्दितः, पश्चात् शेषैरपि चतुर्भिः पाण्डवैर्वन्दितः, तदा दुर्योधन आगतः, 30 तस्य मनुष्यैः कथितं यथा एष स दमदन्तः, तेन दमदमंतो प्र० आहिंडिया प्र० । + Page #339 -------------------------------------------------------------------------- ________________ 5 આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) सीमातुलिंगेण आहओ, पच्छा खंधावारेण एंतेण पत्थरं २ खिवंतेण पत्थररासीकओ, जुधिट्ठिलो नियत्तोपुच्छइ - एत्थ साहू आसि कहिं सो ?, लोएण कहियं जहा एसो पत्थररासी दुज्जोहण कओ, ताहे सो अंबाडिओ, ते य अवणिया पत्थरा, तेल्लेण अब्भंगिओ खांमिओ य । तस् किर भगवओ दमदंतस्स दुज्जोहणे पंडवेसु य समो भावो आसि, एवं कातव्वं ॥ अमुमेवार्थं प्रतिपादयन्नाह भाष्यकार: ૩૨૮ 20 · निक्खंतो हत्थिसीसा दमदंतो कामभोगमवहाय । वि रज्जइ रत्तेसुं दुट्ठेसु ण दोसमावज्ज ॥ १५१ ॥ ( भा० ) व्याख्या : निष्क्रान्तो हस्तिशीर्षात् नगराद्दमदन्तो राजा कामभोगानपहाय, काम:-इच्छा भोगाः-शब्दाद्यनुभवाः कामप्रतिबद्धा वा भोगाः कामभोगा इति, स च नापि रज्यते रक्तेषु 10 न प्रीतिं करोति, अप्रीतेषु द्विष्टेषु न द्वेषमापद्यते, वर्तमाननिर्देशप्रयोजनं प्राग्वदिति गाथार्थः ॥ तथाहि-मुनयः खल्वेवम्भूता एव भवन्ति, तथा चाह वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति । બીજોરાનું ફળ માર્યું. તેથી તે જોઈ પાછળ આવતા સ્કંધાવારે એક એક પથ્થર મારવાનું ચાલુ કર્યું. જેથી ત્યાં પથ્થરનો ઢગલો થઈ ગયો. પાછા ફરતા યુધિષ્ઠિરે પૂછ્યું કે—‘અહીં સાધુ હતો 15 તે ક્યાં ગયો ?” લોકોએ કહ્યું–“દુર્યોધને તે સાધુને પથ્થરના ઢગલારૂપે કરી દીધો છે' યુધિષ્ઠિરે દુર્યોધનને ઠપકો આપ્યો અને તે પથ્થરો દૂર કરાવ્યા. ત્યારપછી તેલવડે દમદંતના શરીરનું મર્દન કર્યું અને ક્ષમા માગી. તે ભગવાન એવા દમદંતસાધુને દુર્યોધન અને પાંડવોને વિશે સમભાવ હતો. આ પ્રમાણે સર્વેએ કરવા યોગ્ય છે. અવતરણકા : આ જ અર્થનું પ્રતિપાદન કરતા ભાષ્યકાર કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : હસ્તિશીર્ષનગરમાંથી કામભોગોને છોડીને દમદંતરાજાએ દીક્ષા લીધી. અહીં કામ એટલે ઇચ્છા, અને ભોગો એટલે (મનોજ્ઞ) શબ્દાદિવિષયો અથવા કામથી યુક્ત એવા જે ભોગો તે કામભોગો. તે દમદંત પોતાના વિશે રાગને ધરતી વ્યક્તિઓ વિશે રાગી થતો નથી = પ્રીતિ કરતો નથી કે દ્વેષીઓ પ્રત્યે અપ્રીતિને કરનારાઓ પ્રત્યે દ્વેષ કરતો નથી. મૂળગાથામાં 25 વર્તમાનકાળનો પ્રયોગ જે કર્યો છે તેનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું. (અર્થાત્ વર્તમાનકાળનો નિર્દેશ એ સૂચવે છે કે સૂત્ર ત્રિકાળદર્શક હોય છે અને ત્રણે કાળમાં) મુનિઓ આવા પ્રકારના જ હોય છે, તે જ આગળ કહે છે = ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. १२. स बीजपूरेणाहतः, पश्चात्स्कन्धावारेणागच्छता प्रस्तरं २ क्षिपता प्रस्तरराशीकृतः, युधिष्ठिरो 30 નિવૃત્ત: પૃતિ-સાધુત્રાસીત્ વ સ: ?, લોન થિત-યર્થષ પ્રસ્તાશિદુંર્થીનેન ત:, તવા સ निर्भत्सतः, ते चापनीताः प्रस्तराः, तैलेनाभ्यङ्गितः क्षमितश्च । तस्य किल भगवतो दमदन्तस्य दुर्योधने पाण्डवेषु च समभाव आसीत्, एवं कर्त्तव्यं । Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રમણની વ્યાખ્યા (નિ. ૮૬૬-૮૬૮) ૩૨૯ दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥८६६ ॥ व्याख्या : वन्द्यमाना: 'न समुक्कसंति' न समुत्कर्षं यान्ति, तथा हील्यमाना 'न समुज्ज्वलन्ति' न कोपानि प्रकटयन्ति, किं तर्हि ? ' दान्तेन' उपशान्तेन चित्तेन चरन्ति धीराः मुनयः समुद्घातितरागद्वेषा इति गाथार्थः ||८६६ ॥ तथा तो समणो जड़ सुमणो भावेण य जइ ण होइ पावणो । सयणे य जणे य समो समो य माणावमाणेसुं ॥८६७॥ व्याख्या : ततः 'समणो 'त्ति प्राकृतशैल्या यदि सुमनाः, शोभनं धर्मध्यानादिप्रवृत्तं मनोऽस्येति सुमनाः समणोत्ति भण्यते, किमित्थम्भूत एव ?, नेत्याह-' भावेन च ' आत्मपरिणामलक्षणेन यदि न भवति पापमना:- अवस्थितमना अपीत्यर्थः अथवा भावेन च यदि न भवति पापमनाः, निदानप्रवृत्तपापमनोरहित इति भावना, तथा स्वजने च मात्रादिके जने चान्यस्मिन् समः - तुल्यः, 10 समश्च मानापमानयोरिति गाथार्थः ॥८६७॥ णत्थि य सि कोइ वेसो पिओ व सव्वेसु चेव जीवेसु । - एएण होइ समणो एसो अण्णोवि पज्जाओ ॥८६८ ॥ 5 व्याख्या : नास्ति च 'से' तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, एतेन भवति સમા:, સમ્ અળતિ-પતીતિ સમા:, છોડયોપિ પર્યાય કૃતિ ગાથાર્થ: ॥ દ્વારમ્ ॥ વાની 15 ટીકાર્થ : લોકો વંદન કરે તો સાધુઓ આનંદ ન પામે, તથા હીલના કરે તો ક્રોધાગ્નિ પ્રકટ કરતા નથી તો પછી સાધુઓ કેવા હોય છે ? તે કહે છે કે રાગદ્વેષ જેણે. તેવા મુનિઓ ઉપશાન્ત ચિત્તવડે વિચરે છે. ૮૬૬ા મૂળથી હણી નાંખ્યાં છે = ગાથાર્થ : તો તે શ્રમણ કહેવાય છે જો તે સુમનવાળો હોય અને ભાવથી પાપમનવાળો ન હોય તથા સ્વજનો અને લોકોમાં સમ હોય, માન અને અપમાનમાં સમ હોય. 20 ટીકાર્થ : અહીં ‘શ્રમણ’' શબ્દથી (માત્ર શ્રમણ અર્થ જ નથી કહેવો પરંતુ) પ્રાકૃતશૈલીથી સુમન અર્થ પણ નીકળે છે. તેથી સુમન અર્થાત્ ધર્મધ્યાન વગેરેમાં પ્રવૃત્ત છે મન જેનું તે સુમન પણ શ્રમણ કહેવાય છે. આવા સુમનવાળો હોય તો જ તે સમન (શ્રમણ) કહેવાય છે. શું માત્ર આવો હોય તે જ સમન (શ્રમણ) કહેવાય ? ના, (માત્ર સુમનવાળો હોય એટલું નહીં પરંતુ સાથે-સાથે) આત્મપરિણામરૂપ ભાવવડે અનવસ્થિતમનવાળો પણ ન હોય (અર્થાત્ ચંચળ ન હોય) 25 અથવા ભાવવડે તે પાપમનવાળો ન હોય એટલે કે નિયાણું કરવામાં પ્રવૃત્ત એવા પાપમનથી રહિત હોય (તે સમન કહેવાય છે) તથા માતાદિ સ્વજન અને તેના સિવાયના અન્યજનો વિશે તુલ્ય હોય, માન-અપમાનમાં તુલ્ય હોય (તે સમન કહેવાય છે.) ૫૮૬૭ના ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : તેને (સાધુને) સર્વ જીવોમાં કોઈ શત્રુ નથી કે કોઈ પ્રિય નથી. આ રીતે તે સમન 30 (શ્રમણ) કહેવાય છે, કારણ કે સમને જે પામે તે સમણ. આ (‘સમન' શબ્દનો) બીજો પર્યાય *અનવસ્થિત॰ પ્ર૰ | Page #341 -------------------------------------------------------------------------- ________________ 330 * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) समयिकं तत्र कथानकम् सौते गरे चंडवडंसओ राया, तस्स दुवे पत्तीओ-सुदंसणा पियदंसणा य, तत्थ सुदंसणाए दुवे पुत्ता - सागरचंदो मुणिचंदो य पियदंसणाएवि दो पुत्ता- गुणचंदो बालचंदो य, सागरचंदो जुवराया, मुणिचंदस्स उज्जेणी दिण्णा कुमारभुत्तीए । इओ य चंडवडंसओ राया माहमासे पडिमं 5 ठिओ वासघरे जाव दीवगो जलइत्ति, तस्स सेज्जावाली चिंतेइ - दुक्खं सामी अंधतमसे अच्छिहिति, . ताए बितिए जामे विज्झायंते दीवगे तेल्लं छूढं, सो ताव जलिओ जाव अद्धरत्तो, ताहे पुणोवि तेल्लं छूढं ताव जलिओ जाव पच्छिमपहरो, तत्थवि छूढं, ततो राया सुकुमारो विहायंतीए रयणीए वेणाभिभूओ कालगओ, पच्छा सागरचंदो राया जाओ । अण्णया सो माइसवत्ति भइगेह रज्जं पुत्ताण ते भवउत्ति, अहं पव्वयामि सा णेच्छइ एएण रज्जं आयत्तंति, 10 अर्थ छे. ॥ ८६८ ॥ * 'समय' उपर भेतार्यनुं दृष्टान्त સાકેતનગરમાં ચન્દ્રાવતંસકરાજા હતો. તેને બે દેવીઓ હતી – સુદર્શના અને પ્રિયદર્શના. તેમાં સુદર્શનાને બે પુત્રો હતા—સાગરચન્દ્ર અને મુનિચન્દ્ર પ્રિયદર્શનાને પણ બે પુત્રો હતા—ગુણચન્દ્ર અને બાલચન્દ્ર. સાગરચન્દ્ર યુવરાજ હતો અને મુનિચન્દ્રને પોતાની કુમારાવસ્થામાં ક્રીડા કરવા 15 भाटे ४यिनी नगरी खायी. - એકવાર ચન્દ્રાવતંસકરાજા મહામહિનામાં પોતાના રહેવાના સ્થાને ‘જ્યાં સુધી દીપક રહે . ત્યાં સુધી કાયોત્સર્ગ કરવો.' એવો અભિગ્રહ લઈ કાયોત્સર્ગમાં રહ્યો. તે સમયે-તેની શય્યાપાલક દાસી વિચારે છે કે ‘અંધકારમાં સ્વામીને કષ્ટ પડશે' તેથી દાસીએ બીજા પ્રહરે દીપક જ્યારે ઓલવાઈ જવા લાગ્યો ત્યારે તેમાં નવું તેલ રેડ્યું. તેથી દીપક અર્ધરાત્રી સુધી બળતો રહ્યો. આમ 20 વારેવારે તેલ રેડતા છેલ્લો પ્રહર શરૂ થયો. ત્યારે પણ તેલ રેડ્યું. જેથી સુકુમાર એવો રાજા પ્રભાત સમયને પામતી રાત્રીએ વેદનાથી પીડાતો મૃત્યુ પામ્યો. ત્યાર પછી સાગરચન્દ્રરાજા થયો. એકવાર તે પોતાની શૌયમાતાને કહે છે કે—“આ રાજ્ય તમે ગ્રહણ કરો જેથી તમારા પુત્રો માટે તે થાય અને હું દીક્ષા લઉં.” શૌર્યમાતા ઇચ્છતી નથી કારણ કે આ રાજ્ય આને १३. साकेते नगरे चन्द्रावतंसको राजा, तस्य द्वे पल्यौ - सुदर्शना प्रियदर्शना च तत्र सुदर्शनाया 25 द्वौ पुत्रौ - सागरचन्द्रो मुनिचन्द्रश्च, प्रियदर्शनाया अपि द्वौ पुत्रौ - गुणचन्द्रो बालचन्द्रश्च सागरचन्द्रो युवराजः, मुनिचन्द्रायोज्जयिनी कुमारभुक्त्यां दत्ता । इतश्च चन्द्रावतंसको राजा माघमासे प्रतिमया स्थितो वासगृहे यावद्दीपो ज्वलतीति, तस्य शय्यापालिका चिन्तयति दुःखं स्वामी अन्धतमसे स्थास्यति, तया द्वितीये या विध्यायति दीपे तैलं क्षिप्तं, स तावत्प्रज्वलितो यावदर्धरात्रं, तदा पुनरपि तैलं क्षिप्तं तावज्ज्वलितो यावत्पश्चिमप्रहरः, तदापि क्षिप्तं, ततो राजा सुकुमालो विभातायां रजन्यां वेदनाभिभूतः कालगतः, 30 पश्चात्सागरचन्द्रो राजा जातः । अन्यदा स मातृसपत्नीं भणति गृहाण राज्यं पुत्रयोस्ते भवत्विति, अहं प्रव्रजामि, सा नेच्छति एतेन राज्यमायत्तमिति, Page #342 -------------------------------------------------------------------------- ________________ __ भेतार्यभुनिनु दृष्टान्त (नि. ८६८) * 33१ तओ सा अतिज्जाणनिज्जाणेसु रायलच्छीए दिप्पंतं पासिऊण चिंतेइ-मए पुत्ताण रज्जं दिज्जतं ण इच्छियं, तेवि एवं सोभन्ता, इयाणीवि णं मारेमि, छिद्दाणि मग्गइ, सो य छूहालू, तेण सूतस्स संदेसओ दिण्णो, एत्तो च्चेव पुव्वण्हियं पट्टविज्जासि, जइ विरावेमि, सूएण सीहकेसरओ मोदओ चेडीए हत्थेण विसज्जिओ, पियदसणाए दिट्ठो, भणइ-पेच्छामि णं ति, तीए अप्पितो, पुव्वं णाए विसमक्खिया हत्था कया, तेहिं सो विसेण मक्खिओ, पच्छा भणइ-अहो सुरभी 5 मोयगोत्ति पडिअप्पिओ, चेडीए ताए गंतूण रण्णो समप्पिओ, ते य दोवि कुमारा रायसगासे अच्छंति, तेण चिंतियं-किह अहं एतेहिं छुहाइएहिं खाइस्सं ?, तेण दुहा काऊण तेसिं दोण्हवि सो दिण्णो, ते खाइउमारद्धा, जाव विसवेगा आगंतुं पव्वत्ता, राइणा संभंतेण वेज्जा सद्दाविता, આધીન છે (અર્થાત જ્યની રક્ષા કરવામાં આ જ સમર્થ છે. મારા બાળકો તો હજુ નાના હોવાથી સમર્થ નથી એટલે કે મારા બાળકોને રાજા બનાવીશ તો રાજ્ય ચાલ્યું જશે, આ રાજા છે તો 10 રાજય છે. એમ વિચારી માતા રાજ્યગ્રહણની ઇચ્છા બતાવતી નથી.) ત્યાર પછી યાત્રા માટે નીકળતા માર્ગમાં રાજયલક્ષ્મીવડે શોભતા સાગરચન્દ્રને જોઈ શૌમાતા વિચારે છે કે-“મારા પુત્રને જયારે રાજય અપાતું હતું ત્યારે મેં ઇછ્યું નહીં, નહીં તો તેઓ પણ આ રીતે શોભતા હોત. હવે હું અને મારી નાખું.” એમ વિચારી માતા તેના છિદ્રો શોધે છે. सागरयन्द्रने भूप पाणी. तेथी तो रसोऽयाने संदेशो भोऽसाव्यो -"सवारना भो४- 15 માટે બનાવેલું દ્રવ્ય અહીં જ મોકલી આપ, જેથી હું ખાઉં.” રસોઈયાએ સિંહકેસરીયા મોદક દાસીના હાથે મોકલ્યો. લઈ જતા પ્રિયદર્શનાએ મોદકને જોયો. તે દાસીને કહે છે–શું છે જોઉં? દાસીએ આપ્યો. પ્રિયદર્શનાએ પહેલેથી જ વિષથી મિશ્રિત પોતાના હાથ કર્યા હતા. તે હાથોદ્વારા મોદકને વિષથી પ્રક્ષિત કર્યો. પછી તેણીએ કહ્યું—“અહો ! સુગંધીદાર મોદક છે” એમ કહી દાસીના હાથમાં પાછો સોંપ્યો. દાસીએ તે મોદક જઈને રાજાને આપ્યો. 20 તે સમયે તે બંને કુમારો (અર્થાત્ પ્રિયદર્શનાના પુત્રો) રાજા પાસે બેઠા હોય છે. રાજાએ વિચાર્યું–“ભૂખ્યા એવા આ લોકોની સામે હું આ મોદક કેવી રીતે ખાઉં?” તેથી રાજાએ મોદકના બે ભાગ કરીને તે બંને કુમારોને મોદક આપ્યા. તેઓ ખાવા લાગ્યા. તેવામાં બંનેને વિષને - १४. ततः सा अतियाननिर्याणयोः राजलक्ष्म्या दीप्यमानं दृष्ट्वा चिन्तयति-मया पुत्रयो राज्यं दीयमानं नेष्टं, तावप्येवमशोभिष्यतः, इदानीमप्येनं मारयामि, छिद्राणि मार्गयति, स च क्षुधातः, तेन 25 सूदाय संदेशो दत्तः, अत्रैव पौर्वाह्निकं प्रस्थापयेर्यद् भक्षयामि, सूदेन सिंहकेशरिको मोदकश्चेट्या हस्तेन विसृष्टः, प्रियदर्शनया दृष्टः, भणति-, प्रेक्षे तमिति, तयाऽर्पितः, पूर्वमनया विषम्रक्षितौ हस्तौ कृतौ, ताभ्यां स विषेण म्रक्षितः, पश्चात् भणति-अहो सुरभिर्मोदक इति प्रत्यर्पितः, चेट्या तया गत्वा राज्ञे समर्पितः, तौ च द्वावपि कुमारौ राजसकाशे तिष्ठतः, तेन चिन्तितं-कथमहमेतयोः क्षुधार्तयोः खादयामि ?, तेन द्विधा कृत्वा ताभ्यां द्वाभ्याम् स दत्तः, तौ खावितुमारब्धौ, यावत् विषवेगा आगन्तुं प्रवृत्ताः, राज्ञा 30 संभ्रान्तेन वैद्याः शब्दिताः, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सुवण्णं पाइया, सज्जा जाया, पच्छा दासी सद्दाविया, पुच्छिया भणइ-ण केणवि दिट्ठो, णवरं एयाणं मायाए परामुट्ठो, सा सद्दाविया भणिया-पावे ! तदा णेच्छसि रज्जं दिज्जंतं, इयाणिमिमिणाहं ते अकयपरलोयसंबलो संसारे छूढोहोंतोत्ति तेसिं रज्जं दाऊण पव्वइओ । अण्णया संघाडओ साहूण उज्जेणीओ आगओ, सो पुच्छिओ-तत्थ णिरुवसग्गं ?, ते भणंति-णवरं रायपुत्तो पुरोहियपुत्तो य बाहिन्ति पासंडत्थे साहूणो य, सो गओ अमरिसेणं तत्थ, विस्सामिओ साहूहिं. ते य संभोइया साहू, भिक्खावेलाए भणिओ - आणिज्जउ, भणइ-अत्तलाभिओ अहं, णवर ठवणकुलाणि साहह, तेहिं से चेल्लओ दिण्णो, सो तं पुरोहियघरं दंसित्ता पडिगओ, इमोवि तत्थेव पइट्टो वड़वडेणं सद्देणं धम्मलाभेड़, अंतरिआओ निग्गयाओ हाहाकारं करेंतीओ. કારણે ચક્કર આવવા લાગ્યા. ભય પામેલા રાજાએ વૈદ્યો બોલાવ્યા. વૈદ્યોએ સુવર્ણ(થી ધોએલું 10 વાસિત પાણી) પીવડાવ્યું. તે બંને કુમારો સ્વસ્થ થયા. પછીથી દાસીને બોલાવવામાં આવી. પૂછતાં. દાસી કહેવા લાગી કે-“આ મોદકને કોઈએ જોયો નથી પરંતુ કુમારોની માતાએ સ્પર્શ કર્યો હતો” પ્રિયદર્શનાને બોલાવી. તેણીને કહ્યું- હે પાપિણી ! ત્યારે હું સામેથી રાજય આપતો હતો છતાં તે ઇછ્યું નહીં અને હવે આ રાજયને કારણે પરલોકનું ભાતુ લીધા વિના તારાવડે હું સંસારમાં નંખાયો હોત (અર્થાત્ તારા આ વિષપ્રયોગને કારણે હું મર્યો હોત તો આ ભવમાં કોઈપણ જાતનું 15 સુકૃત ન કરવાને કારણે સંસારમાં ભમ્યો હોત, તેથી હવે રાજ્યથી સર્યું અને ધર્મ જ શરણ થાઓ એમ વિચારી) કુમારોને રાજ્ય આપી તેણે દીક્ષા લીધી. ' ' એકવાર સાધુઓનો એક સંઘાટક (અર્થાત્ બે સાધુઓ) ઉજ્જયિનીથી ત્યાં આવ્યો. સાગરચન્દ્ર સાધુએ સંઘાટકને પૂછયું-“કેમ, ત્યાં બધું નિરૂપસર્ગ છે ને?” સાધુઓએ કહ્યું–“હા, પરંતુ ત્યાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર પાખંડી અને સાધુઓને હેરાન કરે છે.” ગુસ્સે થઈને તે ત્યાં ગયો. 20 સાધુઓએ સેવા-ભક્તિ કરી. તે બધા સાંભોગિક સાધુઓ હતા. તેથી ભિક્ષાવેળા થતાં સાધુઓને પૂછ્યું–“તમારા માટે શું લાવીએ ?” ત્યારે સાગરચન્ટે કહ્યું – “હું આત્મલબ્ધિક છું, પણ મને સ્થાપનાકુળો કહો.” સાધુઓએ તેમની સાથે એક બાળસાધુને મોકલ્યો. તે બાળસાધુ પુરોહિતનું ઘર દેખાડીને પાછો ફર્યો. સાગરચન્દ્ર પણ મોટા-મોટા શબ્દોવડે ધર્મલાભ' કહેતો-કહેતો તે જ १५. सुवर्णं पायितौ, सज्जौ जातौ, पश्चाद्दासी शब्दिता, पृष्टा भणति-न केनापि दृष्टः नवरमेतयोर्मात्रा 25 परामृष्टः, सा शब्दिता भणिता-पापे ! तदा नैषीद्राज्यं दीयमानम्, इदानीमनेनाहं त्वयाऽकृतपरलोकशम्बलः संसारे क्षिप्तोऽभविष्यदिति तयो राज्यं दत्त्वा प्रव्रजितः । अन्यदा संघाटकः साध्वोरुज्जयिनीत आगतः, स पृष्टस्तत्र निस्पसर्गं ?, तौ भणत:-नवरं राजपुत्रः पुरोहितपुत्रश्च बाधेते पाषण्डस्थान् साधूंश्च स गतोऽमर्षेण तत्र, साधुभिर्विश्रमितः, ते च सांभोगिकाः साधवो भिक्षावेलायां भणित: आनीयतां ?, भणति-आत्मलब्धिकोऽहं, नवरं स्थापनाकुलानि कथयत, तैस्तस्मै क्षुल्लको दत्तः, स तत्पुरोहितगृह 30 दर्शयित्वा प्रतिगतः, अयमपि तत्रैव प्रविष्टो बृहता बृहता शब्देन धर्मलाभयति, अन्तःपुर्यो निर्गता हाहाकारं कुर्वत्यः, Page #344 -------------------------------------------------------------------------- ________________ મેતાર્યમુનિનું દષ્ટાન્ત (નિ. ૭૬૭) # ૩૩૩ सो वड्डुवड्डेणं सद्देणं भणइ-किं एयं साविएत्ति, ते णिग्गया बाहिं बारं बंधंति, पच्छा भणंतिभगवं ! पणच्चसु, सो पडिग्गहं ठवेऊण पणच्चिओ, ते ण याणंति वाएउं, भणंति-जुज्झामो, दोवि एक्कसरा ते आगया, मम्मेहिं आहया, जहा जंताणि तहा खलखलाविआ, तओ णिसिटुं हणिऊण बाराणि उग्घाडित्ता गओ, उज्जाणे अच्छति, राइणो कहियं, तेण मग्गाविओ, साहू भणंतिपाहूणओ आगओ, ण याणामो, गवसंतेहिं उज्जाणे दिट्ठो, राया गओ खामिओ य, णेच्छइ 5 मोत्तुं, जइ पव्वयंति तो मुयामि, ताहे पुच्छिया, पडिसुयं, एगत्थ गहाय चालिया जहा सटाणे ठिया संधिणो, लोयं काऊण पव्वाविया, रायपुत्तो सम्मं करेति मम पित्तियत्तोत्ति, पुरोहियसुयो दुगंछड्-अम्हे एएण कवडेण पव्वाविया, दोवि मरिऊण देवलोगं गया, संगौरं करेंति-जो पढमं ઘરમાં પ્રવેશ્યો. એટલે સ્ત્રીઓ હાહાકાર કરતી બહાર નીકળી. સાગરચન્દ્ર મોટા અવાજે કહ્યુંહે શ્રાવિકાઓ ! આ શું છે? (અર્થાત્ શા માટે હાહાકાર કરો છો?) તેવામાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર 10 પણ ત્યાં આવ્યા અને તેઓએ બહારનો દરવાજો બંધ કર્યો. પછી કહ્યું કે-“ભગવાન તમે નાચો.” સાગરચન્દ્ર પાત્રાઓ બાજુ પર મૂકીને નાચ્યો. પરંતુ તે બંને વાજીંત્ર વગાડવું જાણતા નથી. તેથી કહે છે-“યુદ્ધ કરીએ.” બંને જણા એક સાથે યુદ્ધ કરવા આવ્યા. સાગરચન્દ્ર બંનેને મર્મસ્થાને માર્યા. તથા યંત્ર જેવા અસ્થિરસંધિવાળા કર્યા. ત્યાર પછી ખૂબ મારીને દ્વારો ઉઘાડીને તે નીકળી ગયો અને ઉદ્યાનમાં જઈને ઊભો રહ્યો. આ વાત રાજાને કરવામાં આવી. રાજાએ તપાસ કરી. (તપાસ કરતાં 15 સાધુઓ પાસે સૈનિકો પહોંચ્યા.) સાધુઓએ કહ્યું “એક મહેમાન સાધુ આવ્યો છે. પરંતુ અત્યારે તે ક્યાં ગયો એ અમે જાણતા નથી.” ગવેષણા કરતા સાધુ ઉદ્યાનમાં દેખાયો. - રાજા ત્યાં ગયો અને સાધુ પાસે ક્ષમા માગી. છતાં બંને પુત્રોને સાધુ મુક્ત કરવા ઇચ્છતો નથી, અને કહે છે કે “જો તે બંને દીક્ષા લેતા હોય તો તેઓને મુક્ત કરું.” બંને પુત્રોને પૂછવામાં આવ્યું. તેઓએ દીક્ષા લેવા સંમતિ આપી. તેથી સાગરચન્દ્ર સાધુએ તે બંનેને એવી રીતે પકડીને 20 હલાવ્યા કે જેથી સાંધાઓ સ્વસ્થાને સ્થિર થઈ ગયા. ત્યાં જ લોચ કરીને બંનેને દીક્ષા આપી દીધી. તે સમયે રાજપુત્ર “આ મારા કાકા છે” એમ માની “બરાબર કર્યું” એમ માને છે. જ્યારે પુરોહિતપુત્ર નિંદા કરે છે કે “આ સાધુએ કપટથી અમને બંનેને દીક્ષા આપી.” બંને મરીને દેવલોકમાં ગયા. ત્યાં તેઓ સંકેત કરે છે કે–જે પ્રથમ અવે, તેને બીજો દેવ પ્રતિબોધ કરે. ૨૬. સ વૃદતા વૃદતા શબ્રેન મતિ-વિમેતત્ શ્રાવિ ? તિ, તો નિતૌ હર વMીત:, 25 - पश्चात् भणतः-भगवन् ! प्रनर्त्तय, स प्रतिग्रहं स्थापयित्वा प्रनर्तितः, तौ न जानीतो वादयितुं, भणत:युध्यावहे, द्वावपि तौ सहैवागतौ, मर्मस्वाहतौ, यथा चन्द्राणि तथा अस्थिरसन्धिको कृतौ, ततो निसृष्टं हत्वा द्वाराणि उद्घाट्य गतः, उद्याने तिष्ठति, राज्ञे कथितं, तेन मार्गितः, साधवो भणन्ति-प्राघूर्णक आगतः, न जानीमः, गवेषयद्भिद्याने दृष्टः, राजा गतः क्षामितश्च, नेच्छति मोक्तुं, यदि प्रव्रजतस्तदा मुञ्चामि, तदा पृष्टौ, प्रतिश्रुतम्, एकत्र गृहीत्वा चालितौ यथा स्वस्थाने संधयः स्थिताः, लोचं कृत्वा प्रवाजितौ, 30 राजपुत्रः सम्यक् करोति-मम पैतृक (पितृव्यः) इति, पुरोहितसुतो जुगुप्सते-आवामेतेन कपटेन प्रवाजितौ, द्वावपि मृत्वा देवलोकं गतौ, सङ्केतं कुरुतः यः प्रथम ★ संगरे प्र० । Page #345 -------------------------------------------------------------------------- ________________ 33४ * आवश्यनियुक्ति • रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) चयइ तेण सो संबोहेयव्वो, पुरोहियसुओ चइऊण तीए दुगुंछाए रायगिहे मेईए पोट्टे आंगओ, तीसे सिट्ठिणी वयंसिया, सा किह जाया ?, सा मंसं विक्किणइ, ताए भण्णइ-मा अण्णत्थ हिंडाहि, अहं सव्वं किणामि, दिवसे २ आणेइ, एवं तासि पीई घणा जाया; तेसिं चेव घरस्स समोसीइयाणि ठियाणि, सा य सेट्ठिणी, 'णिंदू, ताहे मेईए रहस्सियं चेव तीसे पुत्तो दिण्णो, सेट्ठिणीए धूया मइया जाया, सा मेईए गहिया, पच्छा सा सेट्ठिणी तं दारगं मेईए पाएसु पाडेति, तुब्भपभावेण जीवउत्ति, तेण से नामं कयं मेयज्जोत्ति, संवडिओ, कलाओ गाहिओ, संबोहिओ देवेण, ण संबुज्झइ, ताहे अट्ठण्हं इब्भकण्णगाणं एगदिवसेण पाणी गेण्हाविओ, सिवियाए णगरि हिंडइ, देवोवि मेयं अणुपविट्ठो रोइउमारद्धो, जइ ममवि धूया जीवंतिया तीसेवि अज्ज પુરોહિતપુત્ર Aવી તે નિંદાને કારણે રાજગૃહીનગરમાં ચંડાળણના પેટમાં અવતર્યો. આ 10 ચંડાળણને એક શેઠાણી સાથે મૈત્રી હતી. તે મૈત્રી કેવી રીતે થઈ ? તે કહે છે– ચંડાળણ માંસ વેચવાનો વ્યાપાર કરે છે. શેઠાણીએ કહ્યું-“તારે બીજે ક્યાંય વેચવા જવું નહીં, હું બધું જ માંસ ખરીદી લઈશ.” ચંડાળણ રોજેરોજ માંસ લઈને આવે છે. આ પ્રમાણે તે બંને વચ્ચે ગાઢ પ્રીતિ થઈ. તેને કારણે ચંડાળ–ચંડાળણ શેઠ-શેઠાણીના ઘરના પાડોશી તરીકે રહી ગયા. (અર્થાત્ ઘરની माम मावीने २३वा साय.) . 15 એકવાર તે શેઠાણીને મૃત બાળકી જન્મી. તેથી ચંડાળણે એકાન્તમાં શેઠાણીને પોતાનો જન્મેલો બાળક આપી દીધો અને શેઠાણીને જે મૃત બાળકી જન્મી હતી તેને ચંડાળણે લીધી. ત્યાર પછી શેઠાણી તે બાળકને “તારા પ્રભાવે જીવે” આવા આશીર્વાદ લેવા ચંડાળણના પગમાં પાડે છે. તેથી તેનું નામ “મેતાર્ય” પાડવામાં આવ્યું. તે મોટો થયો. કળાઓ શીખવાડાઈ. દેવે તેને પ્રતિબોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પ્રતિબોધ પામતો નથી. ત્યાર પછી માતા-પિતાએ એક 20 જ દિવસે આઠ શ્રેષ્ઠિકન્યાઓ સાથે મેતાર્યનું પાણિગ્રહણ કરાવ્યું. શિબિકામાં બેસી મેતાર્ય નગરમાં ३२ छ. તે સમયે દેવ પણ ચંડાળના શરીરમાં પ્રવેશીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે– “જો. આજે મારી દીકરી પણ જીવતી હોત તો તેનો પણ આજે વિવાહ કરાયો હોત અને બધા ચંડાળોને १७. च्यवते तेन स संबोद्धव्यः, पुरोहितसुतश्च्युत्वा तया जुगुप्सया राजगृहे मातङ्ग्या उदरे आगतः, 25 तस्याः श्रेष्टिनी वयस्या, सा कथं जाता ?, सा मांसं विक्रीणाति, तया भण्यते-माऽन्यत्र हिण्डिष्ठाः अहं सर्वं क्रीणिष्यामि, दिवसे २ आनयति, एवं तयोः प्रीतिर्घना जाता, तेषामेव गृहस्य समवसृतानि स्थितानि, सा च श्रेष्ठिनी निन्दूः, तदा मातङ्गया राहस्यिकमेव तस्यै पुत्रो दत्तः, श्रेष्ठिन्या दुहिता मृता जाता, सा मातल्या गृहीता, पश्चात्सा श्रेष्ठिनी दारकं तं मातङ्गयाः पादयोः पातयति, तव प्रभावेण जीवत्विति, तेन तस्य नाम कृतं मेतार्य (मातङ्गयात्मज) इति, संवृद्धः, कला ग्राहितः, संबोधितो देवेन, न संबुध्यते, 30 तदाऽष्टानामिभ्यकन्यानामेकदिवसेन पाणीहितः, शिबिकया नगर्यां हिण्डते, देवोऽपि मातङ्गमनु प्रविष्टो रोदितुमारब्धः, यदि ममापि दहिताऽजीविष्यत् तस्या अपि + आयातो प्र० * प्रातिवेश्मिकानि । मृतापत्यप्रसूः । Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ મેતાર્યમુનિનું દૃષ્ટાન્ત (નિ. ૮૬૮) " विवाहो कओ होंतो, भत्तं च मेताण कयं होतं, ताहे ताए मेईए जहावत्तं सिट्ठे, तओ रुट्ठो देवाणुभावेण य ताओ सिबियाओ पाडिओ तुमं असरिसीओ परिणेसित्ति खड्डाए छूढो, ताहे તેવો માફ-હિ ?, સો મારૂ-અવળ્યો, મારૂ-ત્તો મોહિ, િિધષ્ઠાતં ગચ્છામિ વારસ वरिसाणि, तो भाइ - किं करेमि ?, भणइ - रण्णो धूयं दवावेहि, तो सव्वाओ अकिरियाओ ओहाडियाओ भविस्संति, ताहे से छ्गलओ दिण्णो, सो रयणाणि वोसिरइ, तेण रयणाण थालं 5 भरियं, तेण पिया भणिओ रण्णो धूयं वरेहि, रयणाणं थालं भरेत्ता गओ, किं मग्गसि ?, धूयं, ળિછૂટ્ટો, વં થાનું વિવસે ર્ ગેહરૂ, ા ય વેરૂ, અમો માફ-સો રયાળિ ?, સો માફछगलओ हगड़, अम्हवि दिज्जउ, आणीओ, मडगगंधाणि वोसिरइ, अभओ भाइ - देवाणुभावो, જમણવાર અપાયો હોત.” ચંડાળણે બધી હકીકત કહી દીધી. તેથી માતંગ ગુસ્સે ભરાયો અને દેવના પ્રભાવથી મેતાર્યને તે શિબિકામાંથી નીચે પાડ્યો અને કહ્યું કે ‘તું અસદશ સ્ત્રીઓ સાથે 10 પરણે છે.’ (અર્થાત્ તું ચંડાળ જાતિનો છે અને શ્રેષ્ઠીની કન્યાઓ સાથે પરણે છે. આ અસમાનતા છે.) એમ કહી ચંડાળે મેતાર્યને (ચંડાળોના) ખાડામાં નાંખ્યો. ત્યારપછી દેવ (પોતાનું રૂપ બતાવી) કહે છે કે “કેમ ? (અર્થાત્ મેં તને પ્રતિબોધ કરવા પૂર્વે ઘણા ઉપાય કર્યા છતાં તું પ્રતિબોધ પામ્યો નહીં, હવે ખાડામાં પડેલો તું શું કરીશ ? બોલ, ધર્મના શરણે જવું છે કે નહીં ?'') મેતાર્યે કહ્યું—“અવર્ણવાદ થયો. (અર્થાત્ આ ચંડાળપુત્ર છે એ પ્રમાણે લોકોમાં મારી 15 નિંદા થઈ છે.) આ અવર્ણવાદમાંથી મને મુક્ત કર, ત્યારપછી બારવર્ષ હું ગૃહવાસમાં રહીને (પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.) આ સાંભળીને દેવ પૂછે છે—“હવે હું શું કરું ?” (અર્થાત્ અવર્ણવાદમાંથી મુક્ત કરવા માટે શું કરવું ?) મેતાર્યે કહ્યું “તું રાજાની દીકરી સાથે મને પરણાવ, જેથી બધી મલિનતા દૂર થઈ જશે.” દેવે તેને એક બકરો આપ્યો જે રત્નોને વરસાવે છે. તે રત્નોનો મેતાર્યે થાળ ભર્યો અને પિતાને કહ્યું કે “રાજાની દીકરી મને પરણાવો.” મેતાર્યનો પિતા થાળ ભરીને 20 રાજા પાસે આવ્યો. રાજાએ પૂછ્યું–“શું જોઈએ છે ?” તેણે કહ્યું “તમારી દીકરી.” રાજાએ તેને બહાર કાઢ્યો. આ પ્રમાણે તે રોજેરોજ થાળ લઈને આવે ત્યારે રાજા થાળને લઈ લે છે. પરંતુ દીકરીને આપતો નથી. એકવાર અભય પૂછે છે—તારી પાસે રત્નો ક્યાંથી આવે છે ? મેતાર્ય કહે છે—“બકરો હગે છે.” અભયે કહ્યું–“અમને પણ બતાવ.” બકરો રાજભવનમાં લવાયો. १८. विवाहः अद्यकृतोऽभविष्यत्, भक्तं च मेतानां कृतमभविष्यत्तदा तया मेत्या यथावृत्तं शिष्टं, 25 ततो स्ष्टो देवानुभावेन च तस्याः शिबिकातः पातितः त्वमसदृशः परिणयसि इति गर्तायां क्षिप्तः, तदा देवो भणति कथं ?, स भणति अवर्णः, भणति इतो मोचय, कञ्चित्कालं तिष्ठामि द्वादश वर्षाणि, ततो भणति - किं करोमि ?, भणति राज्ञो दुहितरं दापय, तत् सर्वा अक्रिया अपस्फेटिता भविष्यन्ति, तदा तस्मै छगलको दत्तः, स रत्नानि व्युत्सृजति, तेन रत्नानां स्थालो भृतः, तेन पिता भणित: - राज्ञो દુહિતર વૃશુષ્ક, રન્નૈ: સ્થાનં મૃત્વા ાત:, દ્રિ માર્ગસિ ?, તુહિતા, તિરસ્કૃત:, વં સ્થાનં વિસે ૨ 30 વૃદ્ઘાતિ, ન ચ વાતિ, ગમતો મળતિ-તો લાનિ ?, સ મતિ-છાતો હૃતિ, અસ્મમ્યપિ વવાતુ, આનીત:, વૃતાન્ધાનિ વ્યુત્કૃતિ, સમયો મળતિ-નેવાનુભાવ:, Page #347 -------------------------------------------------------------------------- ________________ उउ६ * मावश्यनियुजित मिद्रीयवृत्ति समाषांतर (भाग-3) किं पुण ?, परिक्खिज्जउ, किह ?, भणइ-राया दुक्खं वेब्भारपव्वतं सामि वंदओ जाति, रहमग्गं करेहि, सो कओ, अज्जवि दीसइ, भणिओ-पागारं सोवण्णं करेहि, कओ, पुणोवि भणिओ-जइ समुदं आणेसि तत्थ पहाओ सुद्धो होहिसि तो ते दाहामो, आणीओ, वेलाए ण्हाविओ, विवाहो कओ सिवियाए हिंडंतेण, ताओवि से अण्णाओ आणियाओ, एवं भोगे भुंजति बारस वरिसाणि, पच्छा बोहितो, महिलाहिवि बारस वरिसाणि मग्गियाणि, दिण्णाणि य, चउव्वीसाए वासेहिं सव्वाणिवि पव्वइयाणि, णवपुव्वी जाओ, एकल्लविहारपडिमं पडिवण्णो, तत्थेव रायगिहे हिंडइ, सुवण्णकारगिहमागओ, सो य सेणियस्स सोवणियाणं जवाणमट्ठसतं करेइ, चेइयच्चणियाए परिवाडिए सेणिओ कारेड़ तिसंझं, तस्स गिहं साहू अइगओ, तस्स एगाए वायाए भिक्खा ण णीणिया, सो 10 परंतु त्यांत मृत व inा द्रव्याने उगे छे. तेथी समय 58 छ –“(२t पशु ता . ઘરે રત્નો મૂકે છે અને અહીં મૂકતો નથી તેમાં) દેવનો જ પ્રભાવ છે, છતાં પરીક્ષા કરીએ. (અર્થાત્ આ દેવનો જ પ્રભાવ છે કે નહીં ? તે તપાસ કરીએ.”) કેવી રીતે પરીક્ષા કરવી ? ત્યારે અભયે કહ્યું–“રાજાને વૈભારગિરિ ઉપર સ્વામીને વંદન કરવા જવામાં ઘણું કષ્ટ પડે છે, તેથી ત્યાં રથને જવા માટેના માર્ગને તું કર.” રથનો માર્ગ થઈ ગયો, જે આજે પણ દેખાય છે. 15 पछी समये यंगने युं 3-“सोनानो भडेल नाय." ते ५ यो. इशथी मातंगने કહ્યું–“જો અહીં સમુદ્રને લાવીશ અને તેમાં સ્નાન કરીને શુદ્ધ થઈશ તો તને રાજાની કન્યા આપીશું.” તે દેવના પ્રભાવે સમુદ્ર લાવ્યો. તેના પ્રવાહમાં સ્નાન કર્યું. રાજાએ મેતાર્યને શિબિકામાં બેસાડી આખા નગરમાં ફેરવવા દ્વારા પોતાની દીકરીનો વિવાહ કર્યો. તે બીજી આઠ શ્રેષ્ઠિકન્યા પણ વિવાહ માટે લવાઈ. આ પ્રમાણે મેતાર્થે બારવર્ષ ભોગો ભોગવ્યા. પછી દેવે પ્રતિબોધ કર્યો. 20 પરંતુ સ્ત્રીઓએ બીજા બાર વર્ષની માંગણી કરી. મેતા હા પાડી. આ પ્રમાણે ચોવીસ વર્ષ પછી બધાએ દીક્ષા લીધી. મેતાર્ય નવપૂર્વી થયો. એકલવિહારીપ્રતિમા સ્વીકારી અને ત્યાં જ રાજગૃહીમાં વિચરે છે. વિચરતા–વિચરતા એકવાર સોનીના ઘરમાં આવ્યો. તે સમયે તે સોની શ્રેણિકરાજા માટે સોનાના ૧૦૮ જવલા તૈયાર કરી રહ્યો છે. શ્રેણિકરાજા ત્રિસમ્ભા ચૈત્યપૂજા માટે ૧૦૮ જવલા તૈયાર કરાવે 25 १९. किं पुनः ? परीक्ष्यते, कथं ?, भणति-राजा दुःखं वैभारपर्वतं स्वामिवन्दको याति, रथमार्ग कुरु, स कृतः, अद्यापि दृश्यते, भणितः-प्राकारं सौवर्णं कुरु, कृतः, पुनरपि भणितः यदि समुद्रमानयसितत्र स्नातः शुद्धो भविष्यसि तदा ते दास्यामः, आनीतः, वेलायां स्नापितो, विवाहः कृतः शिबिकया हिण्डमानेन, ता अपि तस्यान्या आनीताः, एवं भोगान् भुनक्ति द्वादश वर्षाणि, पश्चाद्बोधितः, महिलाभिरपि द्वादश वर्षाणि मागितानि दत्तानि च, चतुर्विंशत्या वर्षैः सर्वेऽपि प्रव्रजिताः, नवपूर्वी जातः, 30 एकाकिविहारप्रतिमा प्रतिपन्नः, तत्रैव राजगृहे हिण्डते, सुवर्णकारगृहमागतः, स च श्रेणिकस्य सौवर्णिकानां यवानामष्टशतं करोति, चैत्याचनिकायै परिपाट्या श्रेणिकः कारयति त्रिसन्ध्यं, तस्य गृहं साधुरतिगतः, तस्यैकया वाचा भिक्षा नानीता, स Page #348 -------------------------------------------------------------------------- ________________ 10 મેતાર્યમુનિનું દૃષ્ટાન્ત (નિ. ૮૬૮) ૩૩૭ ये अइगओ, ते य जवा कोंचएण खाइया, सो आगओ ण पेच्छड़, रण्णो य चेतियच्चणियवेला ढुक्कइ, अज्ज अट्ठिखंडाणि कीरामित्ति, साधुं संकइ, पुच्छइ, तुण्हिक्को अच्छड्, ताहे सीसावेढेण बंधति, भणिओ य-साह जेणे गहिया, तहा आवेढिओ जहा अच्छीणि भूमीए पडियाणि, कोंचओ य दारुं फोडेतेण सिलिंकाए आहओ गलए, तेण वन्ता, लोगो भणइ-पाव ! एए ते जवा, सोवि भगवं कालगओ सिद्धो य, लोगो आगओ, दिट्ठो मेतज्जो, रण्णो कहियं, वज्झाणि 5 आणत्ताणि, दारं ठइत्ता पव्वइयाणि भणंति-सावग! धम्मेण वड्डाहि, मुक्काणि, भणइ-जइ उप्पव्वयह तो भे कविल्लीए कड्डेमि, एवं समइयं अप्पए य परे य कायव्वं ॥ ___तथा च कथानकाथैकदेशप्रतिपादनायाहછે. સાધુ સોનીના ઘરમાં પ્રવેશ્યો. સોનીના એક અવાજે અંદરથી સાધુ માટે ભિક્ષા આવી નહીં. તેથી સોની ઘરની અંદર ગયો. આ બાજુ તે જવલા ક્રૌંચ પક્ષી ચણી ગયો. બહાર આવેલો સોની તે જવલાઓને જોતો નથી અને રાજાની ચૈત્યપૂજાનો સમય થવા આવ્યો છે. તેથી તે વિચારે છે-“(જેણે જવલા લીધા હશે તેના) હાડકાઓ આજે તોડી નાંખીશ.” એમ વિચારી તે સાધુ ઉપર શંકા કરે છે. સાધુને પૂછે છે. પરંતુ સાધુ મૌન રહે છે. તેથી સોની સાધુના મસ્તકને (ચર્મવડે) બાંધે છે અને પૂછે છે કે-“બોલ, કોણે જવલા ગ્રહણ કર્યા ?” (સાધુ મૌન રહે છે તેથી) સોનીએ મસ્તકે 15 (ચામડું) એવી રીતે બાંધ્યું કે જેથી મેતા મુનીની આંખો બહાર નીકળીને ભૂમિ ઉપર પડી. તે સમયે ક્રૌંચ પક્ષી લાકડાંને ફાડતા ખીલીવડે ગળામાં વિંધાયું. તેથી તેણે જવલાઓ વમી નાંખ્યા. લોકોએ કહ્યું–“હે પાપી ! આ રહ્યા તારા જવલા.” તે ભગવાન મેતાર્ય કાળ પામ્યા અને સિદ્ધ થયા. - લોકો આવ્યા અને મેતાર્યમુનિને જોયા. રાજાને વાત કરી, રાજાએ સોનીને મારી નાંખવા 20 આદેશ આપ્યો. આ બાજુ સોની અને તેની પત્નીએ દ્વાર બંધ કરીને દીક્ષા લીધી. (યારે સૈનિકો પકડવા આવ્યા ત્યારે) કહ્યું કે-હે શ્રાવક ! તું ધર્મથી વધ. (અર્થાત્ હે રાજા ! તને મારો ધર્મલાભ.) રાજાને જાણ કરી. રાજાએ મુક્ત કર્યા અને કહ્યું કે–“જો દીક્ષા છોડી તો કઢાઈમાં તમને તળી નાંખીશ.” આ પ્રમાણે (એટલે કે મેતાર્યમુનિની જેમ) સ્વ–પરમાં સમાનપણું કરવા યોગ્ય છે. ' અવતરંણિકા : આ જ કથાનકના અર્થના એક દેશનું પ્રતિપાદન કરવા માટે કહે છે : 25 - २०. चातिगतः, ते च यवाः कौञ्चेन खादिताः, स आगतो न प्रेक्षते, राज्ञश्च चैत्यार्चनिकावेला ढौकते, अद्यास्थिखण्डानि क्रिये इति, साधुं शङ्कते, पृच्छति, तूष्णीकस्तिष्ठति, तदा शिरआवेष्टनेन बध्नाति, भणितश्च-कथय येन गृहीताः, तथाऽऽवेष्टितो यथाऽक्षिणी भूमौ पतिते, कौञ्चश्च दारुपाटयता शलाकयाऽऽहतो गले, तेन वान्ताः, लोको भणति-पाप ! एते ते यवाः, सोऽपि भगवान् कालगतः सिद्धश्च, लोक માત:, તૂ મેતા, રાજ્ઞઃ થતં વધ્યા મારૂત:, કાર પત્ની પ્રનતા મન્તિ-શ્રાવક ! ધન 30 वर्धस्व, मुक्ताः, भणति-यदि उत्प्रव्रजत तदा भवतः कटाहे क्वथयिष्यामि। एवं समयिकमात्मनि परस्मिश्च dવ્યમ્ I + બટ્ટ * T U૦ * તાદે કo | Page #349 -------------------------------------------------------------------------- ________________ 5 10 ૩૩૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) जो कोंचगावराहे पाणिदया कोंचगं तु णाइक्खे | जीवियमणपेतं मेयज्जरिसिं णमंसामि ॥८६९॥ व्याख्या : यः क्रौञ्चकापराधे सति प्राणिदयया 'क्रोञ्चकं तु 'क्रोञ्चकमेव नाचष्टे, अपितु स्वप्राणत्यागं व्यवसितः, तमनुकम्पया जीवितमनपेक्षमाणं मेतार्यऋषिं नमस्य इति गाथार्थ: ॥८६९॥ णिप्फेडियाणि दोण्णिवि सीसावेढेण जस्स अच्छीणि । ण य संजमा चलिओ मेयज्जो मंदरगिरिव्व ॥ ८७० ॥ व्याख्या -' निष्कासिते' भूमौ पातिते द्वे अपि शिरोबन्धनेन यस्याक्षिणी, एवमपि कदर्थ्यमानोऽनुकम्पया 'न च' नैव संयमाच्चलितो यस्तं मेतार्यऋषि नमस्यं इति गाथाभिप्रायः ॥८७०॥ द्वारम् ॥ इदानीं सम्यग्वादस्तत्र कथानकम् - तुरुविणीए णयरीए जित्तू भद्दा धिज्जाइणी, पुत्तो से दत्तो, मामगो से अज्जकालगो तस्स दत्तस्स, सो अ पव्वइओ । सो दत्तो जूयपसंगी मज्जपसंगी य, उल्लगिउमारद्धो, पहाणो दंडो जाओ, कुलपुत्तए भिदित्ता ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમણે ક્રૌંચપક્ષીનો અપરાધ હોવા છતાં પ્રાણીની દયાથી ક્રૌંચપક્ષીનું નામ કહ્યું 15 નહીં, પરંતુ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એવા અનુકંપાને કારણે જીવનથી નિરપેક્ષ તે મેતાર્યઋષિને હું નમસ્કાર કરું છું. ॥૮૬૯॥ ગાથાર્થ : મસ્તકબંધવડે જેમની બંને આંખો નીકળી ગઈ, છતાં મેરુપર્વતની જેમ મેતાર્યઋષિ સંયમથી ચલિત ન થયા. ટીકાર્થ : ‘નીકળી ગઈ’ એટલે કે ભૂમિ ઉપર પડી, શિરોબંધવડે જેમની બંને આંખો, (અન્વય 20 આ પ્રમાણે – મસ્તકબંધવડે જેમની બંને આંખો જમીન ઉપર પડી.) આ રીતે પીડા આપવા છતાં જેઓ અનુકંપાથી (અર્થાત્ જીવો પ્રત્યેની કરુણાથી) સંયમથી ચલિત થયા નહીં, તે મેતાર્યઋષિને હું નમસ્કાર કરું છું. ॥૮૭૦ા * સમ્યવાદ ઉપર કાલકાર્યની પૃચ્છાનું દૃષ્ટાન્ત તુરુમિણીનગરીમાં જિતશત્રુનામે રાજા હતો. તે નગરીમાં ભદ્રાનામે બ્રાહ્મણી હતી. તેણીને 25 દત્તનામે પુત્ર હતો. તે દત્તને આર્યકાલકનામે મામો હતો. આ મામાએ દીક્ષા લીધી. દત્ત જુગાર અને દારુનો વ્યસની હતો, તે રાજાની સેવા કરવા લાગ્યો અને ધીરે ધીરે અન્ય ખંડિયા રાજાઓમાં તે પ્રધાન ખંડિયો રાજા બની ગયો, ત્યાત્પછી અન્ય ખંડિયા રાજાઓ તથા મંત્રી વગેરેને ભેદીને મુખ્ય રાજાને પદભ્રષ્ટ કરી પોતે રાજા બની ગયો, તેણે ઘણાં બધા યજ્ઞો કરાવ્યા. २१. तुरुमिण्यां नगर्यां जितशत्रू राजा, तत्र भद्रा धिग्जातीया, पुत्रस्तस्या दत्तः, मातुलो30 ऽथार्यकालकस्तस्य, स च प्रब्रजितः । स च दत्तो द्यूतप्रसङ्गी मद्यप्रसङ्गी च, अवलगितुमारब्धः, प्रधानो दण्डिको जातः, कुलपुत्रान् भेदयित्वा Page #350 -------------------------------------------------------------------------- ________________ કાલિકાચાર્યનું દૃષ્ટાન્ત (નિ. ૮૭૦) ૩૩૯ रीया धाडिओ, सो य राया जाओ, जण्णा णेण सुबहू जैट्ठा । अण्णता तं मामगं पेच्छड्, अह भणइ-तुट्ठो धम्मं सुणेमित्ति, जण्णाण किं फलं ?, सो भणइ-किं धम्म पुच्छसि ?, धम्म कहेइ, पुणोवि पुच्छइ, णरगाणं पंथं पुच्छसि ?, अधम्मफलं साहइ, पुणोवि पुच्छइ, असुभाणं कम्माणं उदयं पुच्छसि ?, तं पि परिकहेइ, पुणोवि पुच्छइ, ताहे भणइ-णिरया फलं जण्णस्स, कुद्धो भणइ-को पच्चओ ?, जहा तुमं सत्तमे दिवसे सुणयकुंभीए पच्चिहिसि, को पच्चओ?, 5 जहा तुज्झ सत्तमे दिवसे सण्णा मुहं अइगच्छिहिति, रुट्ठो भणइ-तुज्झ को मच्चू ?, भणइअहं सुइरं कालं पव्वज्जं काउं देवलोगं गच्छामि, रुट्ठो भणइ-रुंभह, ते दंडा निविण्णा, तेहिं એકવાર તે પોતાના મુનિ બનેલા મામાને જુએ છે અને કહે છે કે – “ખુશ થઈશ તો હું ધર્મને સાંભળીશ, કહો, યજ્ઞોનું ફળ શું?” (મુનિ વિચારે છે કે જો હું યજ્ઞોનું ફળ નરક છે એમ કહીશ તો રાજા કોપિત થશે. તેથી જુદા જુદા બહાના કાઢી રાજાના આ પ્રશ્નનો ઉત્તર ટાળવા 10 માટે પ્રયત્ન કરતા) મુનિ કહે છે –“શું તું ધર્મને પૂછે છે?” (અર્થાત્ ધર્મ એટલે શું? એ જાણવા ઈચ્છે છે એટલે) મુનિ ધર્મની વ્યાખ્યા કરે છે. ત્યારે રાજા યજ્ઞોનું ફળ શું? એમ) ફરી પૂછે છે. મુનિ કહે છે – તું નરકના માર્ગને પૂછે છે ? એમ કહી અધર્મના ફળને કહે છે. (અર્થાત્ અધર્મને કારણે નરકગતિ થાય છે.) રાજા ફરી પૂછે છે, ત્યારે મુનિ (વાત ટાળવા) કહે છેશું તું અશુભકર્મોના ઉદયને પૂછે છે ? તેને પણ કહે છે. રાજા ફરી પૂછે છે. ત્યારે મુનિ કહે 15. છે–“હે રાજન્ ! યજ્ઞનું ફળ નરક છે.” ક્રોધે ભરાયેલ રાજા પૂછે છે –“ખાત્રી શું?” મુનિ કહે ' છે–“તું આજથી સાતમા દિવસે કૂતરાઓની કુંભમાં પકાવાઈશ.” (રાજાએ પોતાના રાજ્યમાં અપરાધી વ્યક્તિઓને દંડ આપવા કૂતરાઓની કુંભી તૈયાર કરી હતી જે કુંભમાં જીવતા કૂતરાઓ રાખ્યા હતા. જે અપરાધી હોય તેને આ કુંભીમાં નાંખવામાં આવે અને પછી નીચેથી કુંભીને તપાવે જેથી અંદર તાપને કારણે કૂતરાઓ તે અપરાધીના ટુકડે– 20 ટુકડા કરી નાંખે.) રાજા પૂછે છે–“તેની શું ખાત્રી?” મુનિ કહે છે–“સાતમા દિવસે તારા મુખમાં વિષ્ઠા પડશે.” ગુસ્સે થઈને રાજાએ પૂછ્યું–“તારું મૃત્યુ ક્યારે થશે ?” મુનિએ કહ્યું-“હું લાંબા કાળ સુધી પ્રવ્રયાને પાળી દેવલોકમાં જઈશ.” ગુસ્સે થયેલ રાજાએ (સૈનિકોને) કહ્યું–“આને પકડી લો.” તે સૈનિકોને ભય લાગ્યો. તેથી તેઓએ રાજાને જ કહ્યું કે-“તમે આગળ આવો જેથી આને બાંધીને તમને અર્પણ કરીએ.” 25 २२. राजा निष्काशितः, स च राजा जातः, यज्ञा अनेन सुबहव इष्टाः । अन्यदा मातुलं प्रेक्षते, अथ भणति-तुष्टो धर्मं श्रृणोमीति, यज्ञानां कि फलम् ?, स भणति-किं धर्मं पृच्छसि ?, धर्मं कथयति, पुनरपि पृच्छति, नरकाणां पन्थानं पृच्छसि ?, अधर्मफलं कथयति, पुनरपि पृच्छति, अशुभानां कर्मणामुदयं पृच्छसि ?, तमपि परिकथयति पुनरपि पृच्छति, तदा भणति-नरकाः फलं यज्ञस्य, क्रुद्धो भणति-कः પ્રત્યયઃ ?, યથા વં સમવિવસે થમ્યાં પર્યા, તે પ્રત્યયઃ ?, યથા તવ સમયે દિવસે સંજ્ઞા 30 मुखमतिगमिष्यति, रुष्टो भणति-तव कथं मृत्युः ?, भणति-अहं सुचिरं कालं प्रव्रज्या कृत्वा देवलोकं गमिष्यामि, स्टो भणति-रुद्ध, ते दण्डिका निविण्णाः, तैः *कया प्र० Page #351 -------------------------------------------------------------------------- ________________ 3४० * आवश्यनियुति २मद्रीयवृत्ति समाषांतर (भाग-3) सी चेव राया आवाहिओ-एहि जाव एयं ते बंधित्ता अप्पेमो, सो य पच्छन्नो अच्छइ, तस्स दिवसा विस्सरिया, सत्तमे दिवसे रायपथं सोहावेइ, मणुस्सेहि य रक्खावेइ । एगो य देवकुलिगो पुप्फकरंडगहत्थेंगओ पच्चूसे पविसइ, सैन्नाडो वोसरित्ता पुष्फेहि ओहाडेइ, रायावि सत्तमे दिवसे आसचडगरेणं णीति, जामि तं समणयं मारेमि, जाति, वोल्लंतो जाव अण्णेणं आसकिसोरेणं सह पुप्फेहि उक्खिविया खुरेण मुहं सण्णा अइगआ, तेण णातं जहा मारेज्जामि, ताहे दंडाण अणापुच्छाए णियत्तिउमारद्धो ते जाणंति दंडा-नूणं रहस्सं भिण्णं, जाव घरं ण पवेसइ ताव गेहामो, गहिओ, इयरो य राया आणीओ, ताहे तेण कुंभीए सुणए छुभित्ता बारं बद्धं, हेट्ठा अग्गी जालिओ, ते सुणया ताविज्जन्ता तं खंडाखंडेहिं छिदंति । एवं सम्मावाओ कायव्वो, जहा कालगज्जेणं ॥ 10 ત્યારપછી તે રાજા ગુપ્તાવાસમાં રહે છે. તે દિવસો ભૂલી ગયો. સાતમે દિવસે રાજમાર્ગને સાફ કરાવે છે અને મનુષ્યોવડે પોતાનું રક્ષણ કરાવે છે. એક મંદિરનો પૂજારી હાથમાં પુષ્પોથી ભરેલ કરંડિયો લઈ સવારે મંદિર તરફ જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં સંજ્ઞાથી આકુળ થયેલો તે સંજ્ઞાનું સુત્સર્જન કરી તેને પુષ્પાવડે ઢાંકે છે. રાજા પણ “જાઉં અને તે શ્રમણને મારી નાંખું” એવા વિચારથી સાતમા દિવસે ઘોડાઓના સમૂહ સાથે નીકળે છે. જયારે રાજા રસ્તા ઉપરથી 15 પસાર થતો હોય છે તે વખતે એક અશ્વકિશોરની ખરીવડે પુષ્પો સાથે સંજ્ઞા ઉછળે છે. તે સંજ્ઞા રાજાના મુખમાં પ્રવેશે છે. રાજાને ખાત્રી થઈ કે હું (કોઈનાવડ) મરાઈશ. તે સમયે અન્ય સામન્ત રાજાઓને પૂછ્યા વિના જ રાજા પાછો જવા લાગ્યો. ત્યારે સામન્તરાજાઓ જાણી જાય છે કે– મૃત્યુનું રહસ્ય ભૂદાઈ ગયું. તેથી તેઓ વિચારે છે કે–“રાજા ઘરમાં પ્રવેશે તે પહેલા તેને પકડી લઈએ.” રાજાને પકડ્યો 20 અને અન્ય રાજા બનાવાયો. તે નવા રાજાએ આ રાજાને અને કુતરાઓએ કુંભીમાં નાંખી બહાર દ્વાર બંધ કરાવ્યું. નીચે અગ્નિ બાળવામાં આવ્યો. તેથી અગ્નિના તાપથી પીડાતા તે કૂતરાઓએ રાજાને ટુકડે-ટુકડા કરવા દ્વારા છેદી નાંખ્યો. જેમ કાલકચાર્યવડે સમ્યગુવાદ કરાયો તેમ સમ્યવાદ ४२वो ऽमे. ॥८७०॥ २३. स चैव राजाऽऽहूतः-एहि यावदेनं तुभ्यं बद्ध्वाऽर्पयामः, स च प्रच्छन्नस्तिष्ठति, तस्य दिवसा 25 विस्मृताः, सप्तमे दिवसे राजपथं शोधयति, मनुष्यैश्च रक्षयति । एकश्च देवकुलिकः हस्तगतपुष्पकरण्डकः प्रत्यूषसि प्रविशति, संज्ञाकुलो व्युत्सृज्य पुष्पैराच्छादयति, राजाऽपि सप्तमे दिवसे अश्वसमूहेन निर्गच्छति, यामि तं श्रमणंक मारयामि, याति, व्यतिव्रजन् यावदन्येनाश्वकिशोरेण सह पुष्पैरुत्क्षिप्ता खुरेण मुखं संज्ञाऽतिगता, तेन ज्ञातं यथा मार्ये, तदा दण्डिकाननापृच्छ्य निवर्तितुमारब्धः, ते जानन्ति दण्डिका:नूनं रहस्यं भिन्नं, यावद्गृहं न प्रविशति तावद्गृह्णीमः, गृहीतः, इतरश्च राजा आनीतः, तदा तेन कुम्भ्यां शुनः क्षिप्त्वा द्वारं बद्धम्, अधस्तादग्निालितः, ते श्वानस्ताप्यमानास्तं खण्डशश्छिन्ति । एवं सम्यग्वादः कर्त्तव्यः, यथा कालकार्येण ॥ * हत्थो प्र० * पोडो प्र० Page #352 -------------------------------------------------------------------------- ________________ ચિલાતીપુત્રનું દાન (નિ. ૮૭૧) # ૩૪૧ तथा चामुमेवार्थमभिधित्सुराह दत्तेण पुच्छिओ जो जण्णफलं कालओ तुरुमिणीए । समयाए आहिएणं संमं वुइयं भदंतेणं ॥८७१॥ व्याख्या : 'दत्तेन' धिग्जातिनृपतिना पृष्टो यो यज्ञफलं कालको मुनिस्तुरुमिण्यां नगर्यां तेन 'समतयाऽऽहितेन' मध्यस्थतया गृहीतेन, इहलोकभयमनपेक्ष्य 'संमं वुइयं भयंतेणं' ति 5 सम्यगुदितं भदन्तेन, मा भूद् मद्वचनादधिकरणप्रवृत्तिरिति गाथार्थः ॥८७१॥ द्वार ॥ समासद्वारमिदानीं, तत्र कथानकम्-खिंइपइट्ठिए णगरे एगो धिज्जाइओ पंडियमाणी सासणं खिसइ, सो वाए पइण्णाए उग्गाहिऊण पराइणित्ता पव्वाविओ, पच्छा देवयाचो.यस्स उवगयं, दुगुंछं न मुंचइ, सण्णातया से उवसंता, अगारी णेहं ण छड्डइ, कम्मणं दिण्णं, किह मे वसे होज्जा ?, मओ देवलोए उववण्णों । सावि तण्णिव्वेएण पव्वइया, अणालोइया चेव कालं काऊण देवलोए 10 અવતરણિકા : આ જ અર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ ? તુરુમિણીનગરીમાં દત્તરાજાવડે યજ્ઞફળ માટે જે કાલકમુનિ પૂછાયા. સમતાને પામેલા તે ભગવાને સમ્યગુ વાત કહી. ટીકાર્થ : દત્તનામના બ્રાહ્મણ રાજાવડે યજ્ઞફળ માટે પૂછાયેલા જે કાલકમુનિ તુરુમિણીનગરીમાં, (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) તે મધ્યસ્થતાને પામેલા ભગવાને (કાલકમુનિએ) 15 ઈહલોકનો ભય રાખ્યા વિના (યજ્ઞનું) સાચું ફળ કહ્યું કે “જેથી મારા વચનથી અસલ્કિયામાં પ્રવૃત્તિ ન થાઓ.' (અર્થાત્ જો યજ્ઞનું ફળ સ્વર્ગ કહીશ તો અનેક લોકો યજ્ઞ કરશે. આ રીતે લોકો અસલ્કિયામાં પ્રવૃત્ત થશે. તે ન થાય તે માટે સાચું ફળ કહ્યું.). - t “સમસ” ઉપર ચિલાતીપુત્રનું દષ્ટાન્ત જ - ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં એક બ્રાહ્મણ પોતાને પંડિત માનતો જિનશાસનની નિંદા કરે છે. 20 (એક મુનિએ) બ્રાહ્મણને વાદમાં પ્રતિજ્ઞાવડે બાંધીને હરાવ્યો અને દીક્ષા આપી. પાછળથી દેવતાવડે પ્રતિબોધ કરેલ બ્રાહ્મણને જિનશાસન રુચ્યું. પરંતુ તે દુર્ગછાને છોડતો નથી. તેના સ્વજનો પણ શાંત થયા. પરંતુ તેની પત્ની નેહભાવ છોડતી નથી. મારો પતિ મને કેવી રીતે વશ થાય ? તે માટે પત્નીએ કામણ-ટુમણ કર્યા. (અર્થાત્ તેવા દ્રવ્યોથી મિશ્રિત ગોચરી વહોરાવી.) તે બ્રાહ્મણ મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. પત્નીએ પણ પતિના મૃત્યુથી નિર્વેદને પામી દીક્ષા લીધી. આલોચના 25 કર્યા વિના મરીને તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. ___ २४. क्षितिप्रतिष्ठिते नगरे एको धिग्जातीयः पण्डितम्मन्यः शासनं निन्दति, स वादे प्रतिज्ञया उद्ग्रह्य पराजित्य प्रव्राजिताः, पश्चोद्देवताचोदितस्योपगतं, जुगुप्सां न मुञ्चति, सजातीयास्तस्योपशान्ताः, अगारी स्नेहं न त्यजति, कार्मणं दत्तं, कथं मे वशे भवेत् ?, मृतो देवलोक उत्पन्नः । साऽपि तन्निर्वेदेन प्रव्रजिता, अनालोचिकैव (च्यैव) कालं कृत्वा देवलोके * बोहियस्स प्र० । 30 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) उववण्णा । तओ चइऊण रायगिहे णयरे धणो नाम सत्थवाहो, तस्स चिलाइया नाम चेडी, तीसे पुत्तो उबवण्णो, णामं से.कयं चिलायगोत्ति । इयरीवि तस्सेव धणस्स पंचण्हं पुत्ताणमुवरि दारिया जाया, सुंसुमा से णामं कयं, सो य से बालग्गाहो दिण्णो, अणालिओ करेइ, ताहे णिच्छूढो सीहगुहं चोरपल्लिं गओ, तत्थ अग्गप्पहारी नीसंसो य, चोरसेणावई मओ, सो य सेणावई 5 जाओ, अण्णया चोरे भणइ-रायगिहे धणो णाम सत्थवाहो, तस्स धूया सुंसुमा दारिया, तहिं वच्चामो, धणं तुम्ह सुंसुमा मज्झ, ओसोवणिं दाउं अइगओ, णामं संहित्ता धणो सह पुत्तेहिं आधरिसितो, तेऽवि तं घरं पविसित्ता धणं चेडिं च गहाय पहाविया, धणेण णयरगुत्तिया सद्दाविया, मम धूयं णियत्तेह, दव्वं तुब्भं, चोरा भग्गा, लोगो धणं गहाय णियत्तो, इयरो सह पुत्तेहिं चिलायगस्स मग्गओ लग्गो, चिलाओवि दारियं गहाय णस्सइ, जाहे चिलाअओ ण तरइ सुंसुमं 10 ત્યાંથી ચ્યવી તે બ્રાહ્મણનો જીવ રાજગૃહીનગરમાં ધનનામે સાર્થવાહની ચિલાતિકાનામે દાસીના પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ ચિલાતક પાડવામાં આવ્યું. બ્રાહ્મણની પત્નીનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવી તે ધનને પાંચ પુત્રો ઉપર છઠ્ઠી દીકરીરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ સુસુમાં રાખ્યું. ચિલાતકને સુસુમાની દેખરેખ માટે રાખ્યો. પરંતુ તે દીકરી સાથે કુચેષ્ટા કરે છે. તેથી તેને કાઢી મૂક્યો. ત્યાંથી નીકળી ચિલાતકે સિંહગુફા નામની ચોરપલ્લીમાં ગયો. ત્યાં તે અગ્રપ્રહારી 15 भने निर्दय बन्यो. ते पसीनो सेनापति भयो भने यिसात सेनापति भन्यो.. એકવાર ચિલાતકે ચોરોને કહ્યું કે–“રાજગૃહીમાં ધનનામે સાર્થવાહ છે. તેને સુસુમા નામે દીકરી છે. ત્યાં આપણે જઈએ. જે ધન મળે તે તમારું અને સુસુમા મારી.” અવસ્થાપિની નિદ્રાને દઈને તે ચોર રાજગૃહીમાં પ્રવેશ્યો. પોતાની ઓળખાણ આપીને ચિલીતકે પુત્ર સહિત ધનસાર્થવાહનો તિરસ્કાર કર્યો. ચોરો તેનાં ઘરમાં પ્રવેશીને દ્રવ્ય અને દીકરીને લઈને ભાગ્યા. ધનસાર્થવાહે નગરના 20 सैनिओने लोसाव्या भने धुं -“भारी पुत्रीने पाछी दावो, जी द्रव्य तमे ईमो , (सैनिको ચોરોની પાછળ ભાગ્યા તેથી) ચોરો (ધન મૂકીને) ભાગી ગયા. તે લોકો દ્રવ્ય લઈને પાછા ફર્યા. . ધનસાર્થવાહ પુત્રની સાથે ચિલાતકની પાછળ પડ્યો. ચિલાતક પણ સુસુમાને લઈને ભાગે છે. જયારે ચિલાતક સુંસુમાને લઈને ભાગવામાં સમર્થ બનતો નથી અને ધનાદિ પણ નજીકમાં આવી २५. उत्पन्ना । ततश्च्युत्वा राजगृहे नगरे धनो नाम सार्थवाहः, तस्य चिलाता नाम दासी, तस्याः 25 पुत्र उत्पन्नः, नाम तस्य कृतं चिलातक इति । इतराऽपि तस्यैव धनस्य पञ्चानां पुत्राणामुपरि दारिका जाता, सुंसुमा तस्या नाम कृतं, स च तस्यै बालग्राहो दत्तः, अचेष्टाः करोति, तदा निष्काशितः सिंहगुहां चौरपल्ली गतः, तत्राग्रप्रहारी निस्तूंशश्च, चौरसेनापतिम॑तः, स च सेनापतिर्जातः, अन्यदा चौरान् भणतिराजगृहे धनो नाम सार्थवाहः, तस्य दुहिता सुंसुमा दारिका, तत्र व्रजाम:, धनं युष्माकं सुंसुमा मम, अवस्वापिनी दत्त्वाऽतिगतः, नाम साधयित्वा धनः सह पुत्रैराधर्षितः, तेऽपि तद्गृहं प्रविश्य धनं चेटी च 30 गृहीत्वा प्रधाविताः, धनेन नगरगुप्तिकाः शब्दिताः, मम दुहितरं निवर्त्तयत, द्रव्यं युष्माकं, चौरा भग्नाः, लोको धनं गृहीत्वा निवृत्तः, इतरः सह पुत्रश्चिलातस्य पृष्ठतो लग्नश्चिलातोऽपि दारिकां गृहीत्वा नश्यति, यदा चिलातो न शक्नोति संसमां + तच्चिह्ने विक्रियाः । Page #354 -------------------------------------------------------------------------- ________________ ચિલાતીપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૭૧) ૩ ૩૪૩ वहिउं, इमेवि ढुक्का, ताहे सुंसुमाए सीसं गहाय पत्थिओ, इयरे धाडिया णियत्ता, छुहाए य परियाविज्जंति, ताहे धणो पुत्ते भणइ-ममं मारित्ता खाह, ताहे वच्चह णयरं, ते नेच्छंति, जेठ्ठो भणड-ममं खायह, एवं जाव डहरओ, ताहे पिया से भणड-मा अण्णमण्णं मारेमो, एयं चिलायएण ववरोवियं सुसुमं खामो, एवं आहारित्ता पुत्तिमंसं । एवं साहूणवि आहारो पुत्तिमंसोवमो कारणिओ, तेण आहारेण णयरं गया, पुणरवि भोगाणमाभागी जाया, एवं साहूवि णिव्वाणसुहस्स 5 आभागी भवति । सोवि चिलायओ सीसेण गहिएणं दिसामूढो जाओ, जाव एगं साहुं पासइ आयाविंतं, त भणइ-समासेण धम्मं कहेहि, मा एवं चेव तुब्भवि सीसं पाडेमि, तेण भणियंउवसमविवेयसंवरं, सो एयाणि पयाणि गहाय एगंते चिंतिउमारद्धो-उवसमो कायव्वो कोहाईणं, ગયા હતા એટલે તે સુસુમાના મસ્તકને લઈને ભાગવા લાગ્યો. (ચેદી માત્ર મસ્તક) પાછળ આવતા धनाहि पाया . परंतु सुधाथी मामी ची साया. तेथी धनसार्थवाड पुत्रीने 3 - 10 તમે મને મારીને ખાઓ અને નગરમાં પાછા પહોંચો.” પુત્રો ઇચ્છતાં નથી. મોટો પુત્ર કહે छ-"भने जांमो." मा प्रभारी मश: नानो मा ५९ ४ छे. त्यारे पिता 33 छ-" मे મરવાની જરૂર નથી, ચિલાતકે મારેલી આ સુંસુમાને જ આપણે ખાઈએ.” આ પ્રમાણે પુત્રીના માંસને ખાઈને, તે આહારના આધારે બધા નગરમાં ગયા. (. पोतार्नु 941 2044 न. छूट पिता-पुत्री पुत्रीन मांस. माधु.) मे प्रमाणे 15 સાધુઓએ પણ કારણે ખાવું પડે તો પુત્રીના માંસની જેમ ન છૂટકે જ ખાવું જોઈએ. આમ, પુત્રીના માંસને ખાઈને નગરમાં પહોંચેલા પિતા-પુત્રો ફરી ભોગોના આભાગી થયા. એ પ્રમાણે કારણિક એવો આહાર કરી આરાધના કરવા દ્વારા સાધુ પણ નિર્વાણ સુખનો ભાગી થાય છે. તે ચિલાતક હાથમાં સુંસુમાનું મસ્તક લઈને કઈ દિશામાં જાઉં એ બાબતમાં મોહ પામ્યો છે. છતાં આગળઆગળ ચાલતા ચાલતા તે આતાપના લેતા એવા એક સાધુને જુએ છે. ચિલાતક સાધુને કહે 20 छ -“ठूम धर्भने डे, नहीं तो मा प्रभारी ता ५९॥ भस्त ५ ६७.साधुणे ह्यु"64शम-विवे:-संवर.” * ચિલાતક આ ત્રણ પદોને લઈને એકાન્ત સ્થળે વિચારવા લાગ્યો. ક્રોધાદિનો ઉપશમ કરવા ____२६. वोढुम्, इमेऽपि आसन्नीभूताः, तदा सुंसुमायाः शीर्षं गृहीत्वा प्रस्थितः, इतरे धाटिता निवृत्ताः, क्षुधा च परिताप्यन्ते; तदा धनः पुत्रान् भणति-मां मारयित्वा खादत, तदा व्रजत नगरं, ते नेच्छन्ति, 25 ज्येष्ठो भणति-मां खादत, एवं यावल्लघुः, तदा पिता तेषां भणति-मा अन्योऽन्यं मारयाव (मीमराम), एनां चिलातेन व्यपरोपितां सुंसुमां खादामः, एवमाहार्य पुत्रीमांसम् । एवं साधूनामप्याहारः पुत्रीमांसोपमः कारणिकः, तेनाहारेण नगरं गताः, पुनरपि भोगानामाभागिनो जाताः, एवं साधवोऽपि निर्वाणसुखानामाभागिनो भवन्ति । सोऽपि चिलातः शीर्षण गृहीतेन (गृहीतशीर्षः) दिङ्मूढो जातः, यावदेकं साधुं पश्यति आतापयन्तं, तं भणति-समासेन धर्म कथय, मैवमेव तवापि शीर्षं पीपतं, तेन 30 भणितम्-उपशमविवेकसंवरं, स एतानि पदानि गृहीत्वा एकान्ते चिन्तिनुभारब्धः-उपशम: कर्त्तव्यः क्रोधादीनाम्, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अहं च कुद्धओ, विवेगो धणसयणस्स कायव्वो, तं सीसं असिं च पाडेइ, संवरो-इंदियसंवरो नोइंदियसंवरो य, एवं झायइ जाव लोहियगंधेण कोडिगाओ खाइउमारद्धाओ, सो ताहिं जहा चालिणी तहा कओ, जाव पायच्छिाहिं जाव सीसकरोडी ताव गयाओ, तहवि ण झाणाओ चलिओत्ति । तथा चामुमेवार्थं प्रतिपिपादयिषुराह जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समारूढो । उवसमविवेयसंवरचिलायपुत्तं णमंसामि ॥८७२॥ व्याख्या : यस्त्रिभिः पदैः सम्यक्त्वं 'समभिगतः' प्राप्तः, तथा संयम समारूढः, कानि पदानि ?, उपशमविवेकसंवराः उपशम:-क्रोधादिनिग्रहः, विवेकः-स्वजनसुवर्णादित्यागः, संवर इन्द्रियनोइन्द्रियगुप्तिरिति, तमित्थम्भूतमुपशमविवेकसंवरचिलातपुत्रं नमस्ये, उपशमादिगुणा10 नन्यत्वाच्चिलातपुत्र एवोपशमविवेकसंवर इति, स चासौ चिलातपुत्रश्चेति समानाधिकरण इति જાથાર્થ: ૮૭રા अहिसरिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । યોગ્ય છે, હું તો ક્રોધી છું. ધનના સંચયનો ત્યાગ કરવા યોગ્ય છે' આમ વિચારી ચિલાતક તે મસ્તક અને તલવારને ફેંકી દે છે. તથા પાંચ ઇન્દ્રિય અને મનનો નિગ્રહ એ સંવર છે. (જ 15 મારે કરવા યોગ્ય છે) એ પ્રમાણે જ્યારે તે વિચારતો હોય છે એટલામાં લોહીના ગંધથી ખેચાયેલ કિીડીઓ ચિલાતકને ખાવા લાગે છે. તે કીડીઓએ ધીરે ધીરે ચિલાતકને ચાલણી જેવો કરી નાંખ્યો. છેક પગની શિરાઓમાં દાખલ થઈ મસ્તકની ખોપરી સુધી કીડીઓ પહોંચી ગઈ. તો પણ ચલાતક પોતાના ધ્યાનથી ચલિત થયો નહીં. અવતરણિકા : આ જ અર્થને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. 20 ગાથાર્થઃ ત્રણ પદો વડે સમ્યકત્વને (જે) પામ્યો તથા સંયમ ઉપર આરુઢ થયો, તે ઉપશમવિવેક અને સંવરરૂપ ચિલાતીપુત્રને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ : જે ત્રણ પદોવડે સમ્યત્વને પામ્યો. તથા સંયમ ઉપર આરુઢ થયો. તે ત્રણ પદો કયા છે? તે કહે છે – ઉપશમ – વિવેક અને સંવર, તેમાં ઉપશમ એટલે ક્રોધાદિનો નિગ્રહ, વિવેક એટલે સ્વજન–સુવર્ણાદિનો ત્યાગ, તથા સંવર એટલે ઇન્દ્રિય-નોઇન્દ્રિયની ગુપ્તિ. આવા 25 પ્રકારના ઉપશમ-વિવેક-સંવરરૂપ ચિલાતીપુત્રને હું નમસ્કાર કરું છું. અહીં ચિલાતીપુત્રનો ઉપશમાદિ ગુણો સાથે અભેદ હોવાથી ચિલાતીપુત્ર જ ઉપશમ-વિવેક-સંવરરૂપ છે, એમ જાણવું. ‘ઉપશમવિવેક-સંવર એવો આ ચિલાતીપુત્ર’ એ પ્રમાણે સમાનાધિકરણ સમાસ જાણવો. ૧૮૭ર/ ગાથાર્થ : લોહીની ગંધથી પગોવડે પ્રવેશેલી કીડીઓ જેમના મસ્તકને ખાય છે. દુષ્કર २७. अहं च क्रुद्धः, विवेको धनस्वजनस्य कर्तव्यः, तत् शीर्षमसिं च पातयति, संवर इन्द्रियसंवरो 30 नोइन्द्रियसंवरश्च, एवं ध्यायति यावद्रुधिरगन्धेन कीटिकाः खादितुमारब्धाः, स ताभिर्यथा चालनी तथा कृतः, यावत् पादशिरातो यावत् शीर्षकरोटिका तावद्गताः, तथापि न ध्यानाच्चलित इति । Page #356 -------------------------------------------------------------------------- ________________ ચિલાતીપુત્રને નમસ્કાર (નિ. ૮૭૩-૮૭૬) ૩૪૫ खायंति उत्तमंगं तं दुक्करकारयं वंदे ||८७३ ॥ व्याख्या : अभिसृताः पद्भ्यां शोणितगन्धेन यस्य कीटिका अविचलिताध्यवसायस्य भक्षयन्त्युत्तमाङ्गं, पद्भ्यां शिरावेधगता इत्यर्थः, तं दुष्करकारकं वन्दे इति गाथार्थः ||८७३ ॥ धीरो चिलायो भूयइंगलियाहिं चालिणिव्व कओ । सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तमं अट्ठ ||८७४ || 5 व्याख्या : 'धीरः' सत्त्वसम्पन्नश्चिलातीपुत्रः 'मूर्तिगलियाहिं' कीटिकाभिर्भक्ष्यमाणश्चालनीव कृतो यः, तथापि खाद्यमानः प्रतिपन्न उत्तममर्थं, शुभपरिणामापरित्यागादिति हृदयम् । अड्डाइज्जेहिं राईदिएहिं पत्तं चिलाइ त्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ॥ ८७५॥ व्याख्या : अर्द्धतृतीयै रात्रिन्दिवैः प्राप्तं चिलातीपुत्रेण देवेन्द्रस्येव अमरभवनं देवेन्द्रामरभवनम् 10 अप्सरोगणसङ्कुलं रम्यमिति गाथार्थः ॥ ८७५ ॥ द्वारं ॥ संक्षेपद्वारमधुना - सयसाहस्सा गंथा सहस्स पंच य दिवड्डमेगं च । ठविया एगसिलोए संखेवो एस णायव्वो ॥ ८७६॥ व्याख्या : चत्तारि रिसी गंथे सतसाहस्से काउं जियसत्तुं रायाणमुवत्थिया, अम्ह सत्थाणि કરનારા તેમને હું વંદન કરું છું. ટીકાર્થ : લોહીના ગંધથી પગોથી (શરીરમાં) પ્રવેશેલી કીડીઓ અવિચલિત અધ્યવસાયવાળા જેમના મસ્તકનું ભક્ષણ કરે છે, અર્થાત્ જેમના પગથી છેક મસ્તક સુધી ગઈ, દુષ્કરકરનારા તેમને (ચિલાતીપુત્રને) હું વંદન કરું છું. II૮૭૩॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ : ધીર એટલે કે સત્ત્વથી યુક્ત એવો જે ચિલાતીપુત્ર કીડીઓવડે ભક્ષણ કરાતો 20 ચલણી જેવો કરાયો, આ રીતે ભક્ષણ કરાતો હોવા છતાં પણ તે શુભપરિણામનો ત્યાગ ન થવાથી ઉત્તમ–અર્થને (દેવલોકને) પામ્યો. ॥૮૭૪|| ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અઢી દિવસમાં ચિલાતીપુત્રે અપ્સરાઓના સમૂહથી યુક્ત, આનંદદાયક એવા દેવેન્દ્રના જેવા અમરભવનને દેવલોકને પ્રાપ્ત કર્યું. અહીં દેવેન્દ્રના જેવું અમરભવન તે 25 દેવેન્દ્રામરભવન એ પ્રમાણે સમાસ જાણવો. II૮૭૫) હવે સંક્ષેપ દ્વારને કહે છે = ગાથાર્થ : લાખો શ્લોકો હજારમાં, પાંચસોમાં, દોઢસોમાં, એક્સોમાં (એમ કરતાં કરતાં છેલ્લે) એક શ્લોકમાં સ્થાપ્યા. આ સંક્ષેપ જાણવા યોગ્ય છે. * ‘સંક્ષેપ’ ઉપર આત્રેયાદિનું દૃષ્ટાન્ત ટીકાર્થ : ચાર ઋષિઓ એક-એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ તૈયા૨ કરીને જિતશત્રુરાજા પાસે 30 २८. चत्वार ऋषयो ग्रन्थान् शतसाहस्रान् कृत्वा जितशत्रुं राजानमुपस्थिताः, अस्माकं शास्त्राणि * ગાથાદ્યમ્ પ્ર. । Page #357 -------------------------------------------------------------------------- ________________ “નીને મોનનમાત્રેય, પિત્ત: પ્રાાિનાં ચા । बृहस्पतिरविश्वासः पञ्चालः स्त्रीषु मार्दवम् ॥ १॥' आत्रेय एवमाह-जीर्णे भोजनमासेवनीयमारोग्यार्थिनेति, एवं प्रत्येकं योजना कार्या, एवं सामायिकमपि चतुर्दशपूर्वार्थसंक्षेपो वर्तत इति ॥ द्वारम् ॥ अधुनाऽनवद्यद्वारं, तत्राऽऽख्यानकम्वसंतपुरे नगरे जियसत्तू राया धारिणी देवी तेसिं पुत्तो धम्मरुई, सो य राया थेरो ताव सो पव्वइउकामो धम्मरुइस्स रज्जं दाउमिच्छइ, सो माउं पुच्छइ-कीस ताओ रज्जं परिच्चयइ ?, 10 સા મારૂ-સંસારવન્તાં, સો મારૂ-મવિ ન ખ્ખું, સદ્ઘ પિયરેળ તાવતો નાઓ, તત્ત્વ અમાવસા 5 ૩૪૬ એક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) "सुणेहि तुमं पंचमो लोगपालो, तेण भणियं - केत्तियं ?, ते भांति-सयसाहस्सियाओ संधियाओ चत्तारि, भाइ-मम रज्जं सीयइ, एवं अद्धद्धं ओसरतं जावेक्वेक्को सिलोगो ठिओ, तंपि न सुणइ, ताहे चउहिवि नियमतपदरिसणसहितो सिलोगो कओ, स चायम् ઉપસ્થિત થયા અને કહ્યું કે “તમે પાંચમા લોકપાલ છો તેથી અમારા ગ્રંથને સાંભળો.” રાજાએ પૂછ્યું– કેટલું પ્રમાણ છે ? તેઓ કહે છે—“બધા ભેગા કરીએ તો ચારલાખ શ્લોક થાય. રાજાએ કહ્યું– (આટલા સમય સુધી હું તમારું સાંભળીશ તો) મારું રાજય સીદાશે. (તેથી તમે અર્ધું કરો.) આમ અર્ધું—અર્ધું કરતાં છેલ્લે એક–એક શ્લોક બનાવ્યો. રાજા તેને પણ સાંભળતો નથી. તેથી 15 ચારે ઋષિઓએ પોતાનો મત બતાવવા સહિત એક શ્લોક બનાવ્યો. તે આ પ્રમાણે—“આત્રેયે 20 કહ્યું કે આરોગ્યના અર્થીએ જૂનું ભોજન પચે પછી નવું ભોજન કરવું, કપિલે કહ્યું પ્રાણીઓ ઉપર દયા રાખો, બૃહસ્પતિએ કહ્યું–“કોઈની ઉપર વિશ્વાસ કરવો નહીં, પંચાલે કહ્યું- સ્ત્રીઓને વિશે નમ્રતા રાખવી.' (જેમ ચા૨ લાખ શ્લોકનો સંક્ષેપ કરી ચારે ઋષિઓએ એક શ્લોક તૈયાર કર્યો.) એ પ્રમાણે સામાયિક પણ ચૌદપૂર્વેના અર્થનો સંક્ષેપ છે. ‘અનવઘ’ઉપર ધર્મરુચિનું દેષ્ટાન્ત વસંતપુરનગ૨માં જિતશત્રુનામે રાજા હતો, તેને ધારિણીનામે રાણી હતી. તેઓને ધર્મરુચિ નામે પુત્ર હતો. રાજા ઘરડો થયો. તેથી પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળો રાજા ધર્મરુચિને રાજ્ય સોંપવા ઇચ્છે છે. ધર્મરુચિ માતાને પૂછે છે કે “પિતા શા માટે રાજ્યનો ત્યાગ કરે છે ?” માતા કહે છે—“રાજ્ય સંસાર વધારનારું છે.” ધર્મરુચિએ કહ્યું—“તો આ રાજ્યથી મારે પણ કોઈ પ્રયોજન 25 નથી.” તે પિતા સાથે તાપસ બન્યો. આશ્રમમાં ‘અમાવાસ્યા આવશે' એમ વિચારી બ્રાહ્મણ ૨૧. શૃણુ ત્યું પØમો તોપાતઃ, તેન મળિતબ્—વિમ્ ?, તે મળત્તિ-શતસાહસ્ત્રિા: સંહિતાશ્રુતસ્ત્ર:, भणति मम राज्यं सीदति, एवमर्धार्धमपसरत् यावदेकैकः श्लोकः स्थितः, तमपि न शृणोति, तदा चतुर्भिरपि निज़मतप्रदर्शनसहितः श्लोकः कृतः । ३०. वसन्तपुरे नगरे जितशत्रू राजा, धारणी देवी, तयोः पुत्रो धर्मरुचिः, स च राजा स्थविरस्तावत्सः 30 प्रव्रजितुकामो धर्मरुचये राज्यं दातुमिच्छति, स मातरं पृच्छति - कुतस्तातो राज्यं परित्यजति ?, सा भणति संसारवर्धनं, स भणति ममापि न कार्यं, सह पित्रा तापसो जात:, तत्रामावस्या Page #358 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિનું દષ્ટાન્ત (નિ. ૮૭૭) ૩૪૭ होहितित्ति गंडओ उग्घोसेइ-आसमे कल्लं अमावसा होहिति तो पुष्फफलाण संगहंकरेह, कल्लं ण वट्टइ छिंदिउं, धम्मर्ह चिंतेइ-जइ सव्वकालं ण छिज्जेज्ज तो सुंदरं होज्जा । अण्णया साहू अमावासाए तावसासमस्स अदूरेण वोलेंति, ते धम्मरुई पिच्छिऊण भणइ-भगवं ! किं तुझं अण्णाउट्टी णत्थि ? तो अडविं जाह, ते भणंति-अम्हं जावज्जीवाए अणाउट्टी, सो संभंतो चिंतेउमारद्धो, साहूवि गया, जाई संभरिया, पत्तेयबुद्धो जाओ ॥ अमुमेवार्थमभिधित्सुराह सोऊण अणाउट्टि अणभीओ वज्जिऊण अणगं तु । अणवज्जयं उवगओ धम्मरुई णाम अणगारो ॥८७७॥ व्याख्या : ‘श्रुत्वा' आकर्ण्य, आकुट्टनम् आकुट्टिश्छेदनं हिंसेत्यर्थः, न आकुट्टिः-अनाकुट्टिस्तां સર્વજનિલીમાર્થ, અમીત:' 'મન રા' રૂતિ વાડથતું., અપતિ-છતિ તાણું તા! 10 ઉદ્દઘોષણા કરે છે કે “આવતીકાલે આશ્રમમાં અમાવાસ્યા છે તેથી પુષ્પફળોનો સંગ્રહ કરો, “આવતીકાલે પુષ્પો –ફળો તોડવા ઉચિત નથી.” આ સાંભળી ધર્મરુચિ વિચારે છે કે-“જો સર્વકાળ માટે પુષ્પો-ફળો તોડવાના ન હોય તો કેટલું સરસ.” એકવાર સાધુઓ અમાવાસ્યાએ તાપસીના આશ્રમની નજીકથી પસાર થાય છે. ધર્મરુચિ સાધુઓને જોઈને પૂછે છે કે–ભગવન્! તમને શું આજે અનાકુટ્ટી (અમાવાસ્યાએ પુષ્પ–ફળોને 15 તોડવા નહીં અને તાપસી અનાકુટ્ટી એટલે કે અહિંસા કહેતાં) નથી ? કે જેથી તમે અટવી તરફ જાઓ છો. (અટવી તરફ જતાં સાધુઓને જોઈને ધર્મરુચિ વિચારે છે કે-“આ સાધુઓ અટવીમાં ફળાદિ લેવા જતા લાગે છે” એમ વિચારી આ પ્રશ્ન કરે છે.) સાધુઓ કહે છે-“અમારે યાવજ્જીવ સુધી અનાકુટ્ટી છે.” આ સાંભળી આશ્ચર્ય પામેલો ધર્મરુચિ વિચારવા લાગ્યો. સાધુઓ આગળ નીકળી ગયા. ધર્મરુચિને જાતિનું સ્મરણ થયું. ત્યાં તે પ્રત્યેકબુદ્ધ થયો. અવતરણિકા : આ જ અર્થને કહેવાની ઈચ્છાવાળા નિયુક્તિકાર કહે છે કે ગાથાર્થ અનાકુદીને સાંભળીને પાપથી ડરેલો (અને માટે જ) પાપને છોડીને ધર્મરુચિ નામનો અનગાર અનવદ્યતાને પામ્યો. ટીકાર્થ : સાંભળીને, છેદવું તે આકુટ્ટી અર્થાત્ હિંસા, આકુટ્ટીનો અભાવ તે અનાકુટ્ટી. આ સર્વકાળની અનાકુટ્ટીને સાંભળીને, મળ, રા' એ દંડક ધાતુ છે, તેથી ('M' – ધાતુ ગત્યર્થક 25 પણ હોવાથી ) જેનાવડે જીવ તે તે યોનિમાં જાય તે “અણ' એટલે કે પાપ, તેનાથી ડરેલો, ३१. भविष्यतीति मरुक उद्घोषयति-आश्रमे कल्येऽमावास्या भविष्यति ततः पुष्पफलानां संग्रह कुरुध्वं, कल्ये च वर्त्तते छेत्तुं, धर्मरुचिश्चिन्तयति-यदि सर्वकालं न छिद्येत तदा सुन्दरं भवेत् । अन्यदा साधवोऽमावास्यायां तापसाश्रमस्यादूरेण व्यतिव्रजन्ति, तान् धर्मरुचिः प्रेक्ष्य भणति-भगवन्तः ! किं युष्माकमनाकुट्टिास्ति ?, ततोऽटवीं याथ, ते भणन्ति-अस्माकं यावज्जीवमनाकुट्टी, स 30 संभ्रान्तश्चिन्तयितुमारब्धः, साधवोऽपि गताः, जातिः स्मृता, प्रत्येकबुद्धो जातः । 20 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) जीवो योनिष्वनेनेत्यणं-पापं तद्भीतः, वर्जयित्वाऽणं तु परित्यज्य सावद्ययोगम् 'अणवज्जयं उवगओ'त्ति वर्जनीयः वर्ज्य : अणस्य वर्ज्य : अणवर्ज्यस्तद्भावस्तामणवर्ज्यतामुपगतः साधुः संवृत्त નૃત્યર્થ:, ધર્મરુચિનુંમાનાર્ કૃતિ ગાથાર્થ: ૫૮૭૭ દ્વારં ॥ साम्प्रतं परिज्ञाद्वारावयवार्थ: प्रतिपाद्यत इति, तत्र कथानकं प्रागुक्तम्, इदानीं गाथोच्यतेपरिजाणिऊण जीवे अज्जीवे जाणणापरिण्णाए । सावज्जजोगकरणं परिजाणइ सो इलापुत्तो ॥ ८७८ ॥ व्याख्या : परिज्ञाय जीवानजीवांश्च 'जाणणापरिण्णाए' त्ति ज्ञपरिज्ञया 'सावद्ययोगकरणं' सावद्ययोगक्रियां ‘परिजाणइ' त्ति प्रत्याख्यानपरिज्ञया स इलापुत्र इति गाथार्थः ॥८.७८ ॥ द्वारं ॥ प्रत्याख्यानद्वारं, तत्र कथानकम् - तेतैलिपुरणयरे कणगरहो राया, पउमावई देवी, राया भोगलोलो 10 जाते २ पुसे वियंगेइ, तेतलिसुओ अमच्चो, कलाओ पूसियारसेट्ठी, तस्स धूया पोट्टिला आगासतलगे दिट्ठा, मग्गिया, लद्धा य, अमच्चो य एगंते पउमावईय भण्णइ एवं कवि 5 15 • સાવદ્યયોગને છોડીને, છોડવા લાયક હોય તે વર્જ્ય, પાપનું વર્જ્ય (ત્યાગ) તે અણવર્જ્ય તે પણાને અર્થાત્ અણવર્જ્યતાને ધર્મરુચિ નામે અનગાર પામ્યો (એટલે કે પાપના ત્યાગને પામ્યો, અર્થાત્ સાધુ થયો. અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) I૮૭૭ા ‘પરિજ્ઞા’ ઉપર ઈલાપુત્રનું દેષ્ટાન્ત અવતરણિકા : હવે ‘પરિજ્ઞા’ દ્વારરૂપ અવયવાર્થ પ્રતિપાદન કરાય છે. તેમાં (ઈલાપુત્રનું) દૃષ્ટાન્ત પૂર્વે કહેવાઈ ગયું છે. તેથી હવે ગાથા જ કહેવાય છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જીવો અને અજીવોને જ્ઞપરિક્ષાવડે જાણીને (અર્થાત્ તેનો બોધ લઈને) સાવદ્યયોગની 20 ક્રિયાને પ્રત્યાખ્યાન પરિક્ષાવડે તે ઈલાપુત્ર જાણે છે (અર્થાત્ સાવઘયોગની ક્રિયાનું પ્રત્યાખ્યાન કરે છે.) ૫૮૭૮ ‘પ્રત્યાખ્યાન’ ઉપર તેતલિપુત્રનું દૃષ્ટાન્ત તેતલિપુરનગરમાં કનકરથનામે રાજા હતો. તેને પદ્માદેવીનામે રાણી હતી. ભોગોમાં લોલુપ રાજા ઉત્પન્ન થતાં બાળકોના અંગો છેદી નાંખે છે (અર્થાત્ તે વિચારતો કે જો અક્ષત બાળક 25 થશે તો બળાત્કારે મારું રાજ્ય લઈ લેશે અને મને ભોગો પ્રાપ્ત થશે નહીં' એમ વિચારી તે રાજા બાળકોનો જન્મ થતાં જ અવયવોને છેદી રાજ્ય માટે અયોગ્ય કરે છે.) તેતલિપુત્રનામે અમાત્ય હતો. તથા તે જ નગરમાં પુષ્પકારનામે શ્રેષ્ઠિ સોની (તાઓ સુવર્ણજાર કૃતિ ટીપ્પળો) હતો. અમાત્યે પોટ્ટિલાનામે શ્રેષ્ઠિની દીકરીને આકાશતળિયે (મહેલની ३२. तेतलीपुरे नगरे कनकरथो राजा, पद्मावती देवी, राजा भोगलोलुपः जातान् जातान् पुत्रान् 30 વ્યતિ, તેતનીસુતોઽમાત્યઃ, નાટ્ઃ પુષ્કાર: શ્રેણી, તસ્ય દુહિતા પોટ્ટિનાઽાગતને ા, માપ્તિતા, लब्धा च अमात्यश्चैकान्ते पद्मावत्या भण्यते - एकं कथमपि । = Page #360 -------------------------------------------------------------------------- ________________ તેતલિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૮૭૮) ૩૪૯ कुमारं सारक्खह तो तव य मम य भिक्खाभायणं भविस्सइत्ति, मम उयरे पुत्तो, एवं रहस्सगयं सारवेमो, संपत्ती य, पोट्टिला देवी य समं चेव प्रसूया, पोट्टिलाए दारिया देवीए दिण्णा, कुमारो पोट्टिलाए, सो संवड्डइ, कलाओ य गेण्हइ । अण्णाया पोहिला अणिट्ठा जाया, णाममवि ण गेण्हइ, अण्णया पव्वइयाओ पुच्छइ-अत्थि किंचि जाणह, जेणं अहं पिया होज्जा, ताओ भणंतिण वट्टइ एयं कहेउं, धम्मो कहिओ, संवेगमावण्णा, आपुच्छइ-पव्वयामि, भणइ-जइ संबोहेसि, 5 ताए पडिस्सुयं, सामण्णं काउं देवलोगं गया । सो राया मओ, ताहे पउरस्स दंसेइ कुमारं, रहस्सं च भिंदइ, ताहे सोऽभिसित्तो, कुमारं माया भणइ-तेतलिसुयस्स सुट्ठ वट्टेज्जाहि, तस्स पहावेण तंसि राया जाओ, तस्स णामं कणंगज्झओ, ताहे सव्वठ्ठाणेसु अमच्चो ठविओ, देवो तं बोहेइ, અગાસીએ) જોઈ. અમાત્યે પોલિાની માગણી કરી અને તે પ્રાપ્ત થઈ. એકાંતમાં પદ્માવતીરાણીએ અમાત્યને કહ્યું–“એક કુમારને કોઈપણ રીતે બચાવો, તો તે તમારા અને મારા માટે ભિક્ષાભાઇનરૂપ 10 થશે. (અર્થાત જેમ ભિક્ષાનું ભાજન ભિક્ષા માટે આધારરૂપ છે તેમ આ પુત્ર આપણો આધાર થશે.) મારા પેટમાં એક પુત્ર છે તેનું આપણે છૂપી રીતે રક્ષણ કરીએ. ભવિતવ્યતાના વશથી પોટ્ટિલા અને રાણીએ એક સાથે જ જન્મ આપ્યો. તેમાં પોટ્ટિલાની બાળકી રાણીને આપી અને રાણીનો બાળક પોઢિલાને આપ્યો. તે ત્યાં મોટો થાય છે અને કળાઓ શીખે છે. એવામાં એકવાર તેતલિપુત્રને પોલિા અનિષ્ટ થઈ. તેતલિપુત્ર તેણીનું નામ પણ લેતો 15 નથી. તેથી એકવાર ત્યાં આવેલા સાધ્વીજીઓને પોટ્ટિલા પૂછે છે-“એવું કંઈક તમે જાણો છો કે જેથી હું મારા પતિને પ્રિય થાઉં.” સાધ્વજીઓએ કહ્યું – “આવું કઈપણ કહેવું એ અમારો આચાર નથી, સાધ્વીજીએ ધર્મદેશના આપી. જેથી પોલ્ફિલા સંવેગને પામી. તે પતિને પૂછે છે–“હું પ્રવ્રયા લઉં ?” તેતલિપુત્રે કહ્યું – “જો (દેવલોકમાં ગયા પછી) મને પ્રતિબોધ કરવાનું વચન આપે તો દીક્ષાની રજા આપું.” પોલ્ફિલાએ સ્વીકાર્યું. શ્રમણપણે પાળીને તે દેવલોકમાં ગઈ. 20 છે. બીજી બાજુ કનકરથરાજા મૃત્યુ પામ્યો. તેથી અમાત્ય અને રાણી નગરજનોને કુમારના દર્શન કરાવે છે અને રહસ્ય ઉઘાડું પાડે છે. કુમારનો અભિષેક કરવામાં આવે છે. માતા કુમારને કહે છે–“તેતલિપુત્ર સાથે તારે સારી રીતે વર્તવું, તેના પ્રભાવથી તું રાજા થયો છે.” તે કુમારનું નામ કનકધ્વજ હતું. સર્વત્ર અમાત્યને સ્થાપ્યો (અર્થાતુ દરેક બાબતમાં અમાત્યની સલાહ રાજા ३३. कुमारं संरक्षय तदा तव मम च भिक्षाभाजनं भविष्यतीति, ममोदरे पुत्रः, एनं रहस्यगतं 25 सारयामः, समापत्त्या (संप्राप्तिश्च), पोट्टिला देवी च सममेव प्रसूते, पोट्टिलाया दारिका देव्यै दत्ता, कुमार: पोट्टिलायै, स संवर्धते, कलाश्च गृह्णाति । अन्यथा पोटिलाऽनिष्टा जाता, नामापि न गृह्णाति, अन्यदा . प्रव्रजिताः पृच्छति-अस्ति किञ्चिज्जानीश्च येनाह प्रिया भवेयं, ता भणन्ति-न वर्त्तते एतत्कथयितुं, धर्मः कथितः, संवेगमापन्ना, आपृच्छति-प्रव्रजामि, भणति-पदि संबोधयसि, तया प्रतिश्रुतं, श्रामण्यं कृत्वा देवलोकं गता । स राजा मृतः, तवा पौरेभ्यो दर्शयति कुमारं, रहस्यं च भिनत्ति, तदा सोऽभिषिक्तः, 30 कुमारं माता भणति-तेतलीसुते सुष्ठ वर्तेथाः, तस्य प्रभावेण त्वमसि राजा जातः, तस्य नाम कनकध्वजः, तदा सर्वस्थानेष्वमात्यः स्थापितः, वेबस्त बोधयति, Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ण संबुज्झइ, ताहे रायाणगं विपरिणामेइ, जओ जओ ठाइ तओ तओ राया परंमुहो ठाइ, भीओ घरमागओ, सोऽवि परियणो णाढाइ, सुटुतरं भीओ, ताहे तालपुडं विसं खाइ, ण मरड़, कंको असी खंधे णिसिओ, ण छिंदइ, उब्बंधइ, रज्जु छिंदइ, पाहाणं गलए बंधित्ता अत्थाहं पाणियं पविट्ठो, तत्थवि थाहो जाओ, ताहे तणकूडे अग्गि काउं पविट्ठो, तत्थवि ण 5 डज्झइ, ताहे णयराओ णिप्फिडइ जाव पिट्टओ हत्थी धाडेइ, पुरओ पवातखडा, दहओ 3 अच क्खुफासे मज्झे सराणि पतंति, तत्थ ठिओ, ताहे भणइ-हा पोट्टिले साविगे २ जइ णित्थारेज्जा, आउसो पोट्टिले ! कओ वयामो ?, ते आलावगे भणइ जहा तेतलिणाते, ताहे सा भणइ-भीयस्स खलु भो पव्वज्जा, आलावगा, तं दट्टण संबुद्धो भणइ-रायाणं उवसामेहि, લે છે.) દેવ અમાત્યને બોધ આપે છે. પરંતુ તે બોધ પામતો નથી. ત્યારે દેવ રાજાને અમાત્ય 10 માટે કાનભંભેરણી કરે છે. તેથી જે બાજુ અમાત્ય ઊભો રહે છે, રાજા તેનાથી વિમુખ ઊભો રહે છે. ડરેલો અમાત્ય પોતાના ઘરે આવે છે. તેનો પરિજન પણ તેનો આદર કરતો નથી. તેથી વધુ ડરે છે. અમાત્ય તાલપુટ વિષ ખાય છે, છતાં મરતો નથી. પોતાના ખભા ઉપર તીક્ષ્ણ તલવાર ફેરવી તો તે પણ બુઠ્ઠી થઈ ગઈ. તલવાર તેને છેદતી નથી. પોતાને (ઝાડ ઉપર) દોરડાથી બાંધે છે તો દોરડું તૂટી જાય છે. મોટા 15 પથ્થરને ગળે બાંધી ઊંડા પાણીમાં અમાત્ય પ્રવેશ્યો, તો પાણીની ઊંડાઈ ધટી ગઈ. ત્યાર પછી તણખલાઓના સમૂહને આગ ચાંપી તેમાં પ્રવેશ્યો, છતાં તે બળ્યો નહીં. નગરમાંથી બહાર નીકળે છે તો પાછળ હાથી પડે છે અને આગળ ઊંડી ખાઈ છે. આગળ-પાછળ પુષ્કળ અંધારું થાય છે અને મધ્યમાં બાણોની વર્ષા થાય છે. તેથી ત્યાં જ ઊભો રહી જાય છે. ત્યાં તે વિચારે છે– SL ! भारी पोट्टिता श्राविको भने जयावे तो (j सा), हे आयुष्यमति ! पोट्टिसा ! हुं 20 mi 16 ? वगैरे ४ ते. ताप थाम - तसिना दृष्टान्तमा (दृष्टान्त १४) भातायो माया છે તે સર્વ અહીં જાણવા. त्या२ ५ ते ४५ ४ छ-उरेखाने अनन्या मे ४ १२९छ... वगेरे भाला . તે દેવને જોઈને બોધ પામેલો અમાત્ય કહે છે – “રાજાને શાંત કરો. જેથી લોકો એમ ન કહે ३४. न संबुध्यते, तदा राजानं विपरिणमयति, यतो यतस्तिष्ठति, ततस्ततो राजा पराङ्मुखस्तिष्ठति, 25 भीतो गृहमागतः, सोऽपि परिजनो नाद्रियते, सुष्टुतरं भीतः, तदा तालपुटं विषं खादति, न म्रियते, कङ्कोऽसिः स्कन्धे वाहितः, न छिनत्ति, उद्बध्नाति, रज्जू छिनत्ति, पाषाणान् गले बद्ध्वाऽस्ताघे पानीये प्रविष्टः, तत्रापि स्ताघो जातः, तदा तृणकूटेऽग्नि कृत्वा प्रविष्टः, तत्रापि न दह्यते, तदा नगरान्निर्गच्छति, यावत्पृष्ठतो हस्ती धाटयति, परतः प्रपातगर्ता, उभयतोऽचक्षःस्पर्शो मध्ये शराः पतन्ति, तत्र स्थितः, तदा भणति हा पोट्टिले श्राविके ! २ यदि निस्तारयिष्यसि, आयुष्मति पोट्टिले ! कुतो व्रजाम: ?, तानालापकान् 30 भणति यथा तेतलिज्ञाते, तदा सा भणति-भीतस्य खलु भोः प्रव्रज्या, आलापकाः, तं दृष्ट्वा संबुद्धो भणति-राजानमुपशमय, Page #362 -------------------------------------------------------------------------- ________________ તેતલિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૦૭૯) ક ૩૫૧ मो भणिहिति-रुट्ठो पव्वइओ, ताहे साहरियं जाव समंततो मग्गिज्जइ, रण्णो कहियं-सह मायाए णिग्गओ, खामेत्ता पवेसिओ, निक्खमणसिवियाए णीणिओ, पव्वइओ, तेण दढं आवइगहिएणावि पच्चक्खाणे समया कया ॥ अत्र गाथा पच्चक्खे दट्टणं जीवाजीवे य पुण्णपावं च । । पच्चक्खाया जोगा सावज्जा तेतलिसुएणं ॥८७९॥ व्याख्या : प्रत्यक्षानिव दृष्ट्वा देवसंदर्शनेन, कान् ?,-जीवाजीवान् पुण्यपापं च प्रत्याख्याता योगा: सावद्यास्तेतलिसुतेनेति गाथार्थः ॥८७९॥ गतं निरुक्तिद्वारं, ॥ समाप्ता चोपोद्घातनियुक्तिरिति ॥ 3 21% गुस्से थयो तो, भेट दीक्षा सीधी.” त्यारे हेवे २ने धी वात वि... tuj. (यावत् १.०७०६थी ने प्रतिबोधनी वात, पोते. भाया २२ उता विगेरे वातो एव..) २मे 10 સાધુની ચારે બાજુ તપાસ કરાવી. જાણ થતાં રાજાને કહેવામાં આવ્યું. રાજા પોતાની માતા સાથે વંદન કરવા નીકળ્યો. સાધુ પાસે ક્ષમા માંગી અને ફરી નગરમાં પ્રવેશ કરાવ્યો. ઠાઠમાઠપૂર્વક દીક્ષા માટેની શિબિકામાં બેસાડી દીક્ષસ્થાને લાવ્યા. વિધિસર દીક્ષા લીધી. આમ, આપત્તિઓથી ઘેરાયેલ અમાત્યે પચ્ચક્ખાણમાં સમતા કરી (અર્થાત્ સાવદ્યયોગોનું પ્રત્યાખ્યાન કર્યું.) : थार्थ - टार्थ प्रभावो . ટીકાર્થ – દેવનાં દર્શનથી જાણે કે પ્રત્યક્ષ હોય તે રીતે જોઈને, કોને જોઈને ? – જીવાજીવ અને પુણ્ય-પાપને પ્રત્યક્ષ જોઈને તેતલિપુત્રે સાવઘયોગોનું પચ્ચખાણ કર્યું. આ સાથે નિરુક્તિદ્વાર પૂર્ણ થયું. ll૮૭૯ ॥ पोधातनियुजित समाप्त ॥ ॥ इति नियुक्तिक्रमाङ्काद् ६४२ तमादारभ्य ८७९ क्रमात यावद् सनियुक्ति. .. हरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य तृतीयो विभागः समाप्तः ॥ 15 20 गुर्जरानुवादमिदं कृत्वा यत्कुशलमिह मया प्राप्तं तेन । मम मोहनीयकर्मक्षयोऽचिरेण भवतु ॥१॥ ३५. मा बीभणत-रुष्टः प्रव्रजितः, तदा संहृतं यावत्समन्ततो मार्ग्यते, राज्ञः कथितं, सह मात्रा निर्गतः, क्षमयित्वा प्रवेशितः, निष्क्रमणशिबिकया निर्गतः, प्रव्रजितः, तेन दृढमापद्गृहीतेनापि प्रत्याख्याने 25 समता कृता । Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર & મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) परिशिष्ट - १ श्रीमन्मलधारगच्छीयश्रीमद्धेमचन्द्रसूरिरचितं हरिभद्रीयावश्यकवृत्तिटीप्पणकम् अथ क्षेत्रादिगणभृद्(गणभृत्क्षेत्रादि)वक्तव्यता आह-ननु मण्डिको ज्येष्ठो मौर्यस्तु. लघुतरो, 5 गृहवासप्रतिपादकगाथायां तु ज्येष्ठस्य त्रिपञ्चाशद्वर्षाणि गृहवास उक्तो लघुतरस्य तु पञ्चषष्टिः दीक्षा द्वयोरप्येकस्मिन्नेव दिने तत्कथं न विरोधः, सत्यं, किन्तु तत्त्वमिह केवलिनो विदन्ति, केवलं. गणभृन्नामप्रतिपादकगाथायां व्यत्ययपाठे गृहवाससर्वायुष्कप्रतिपादिकासु वा गाथासु च व्यत्यते सति सर्वं सुस्थं भवति, धनदेवे पञ्चत्वमुपागते मौर्येण गृहे धृता इति वृत्त्यक्षराणां मौर्ये पञ्चत्वमुपगते धनदेवेन धृता इति व्यत्यते वा सति सुस्थं भवति, तत्तु न क्रियते विशिष्टसम्प्रदायाभावादिति. ॥ 10 'तीसाबारसे' त्यादि (६-३) गाथा सुगमत्वेन वृत्तौ न विवृता, तत्र चउदसदुगं चेति पाठस्तत्र द्वौ वारौ चतुर्दशेति द्रष्टव्यं । 'वर्तनादिलक्षण'इति (७-१२), वर्तना-द्रव्यस्थिति; आदिशब्दात्प्रतिक्षणभावी परिणामः । 'एकः कालशब्दः प्रागि'ति (८-४), 'उद्देसे निद्देसे य' गाथायां । 'देवस्कन्धादे 'रिति (८-१२), सचेतनस्य-देवादेः अचेतनस्य-व्यणुकस्कन्धादेः अथवा 'चेतनस्येत्यादि' पूर्वे समस्तं पदं अत्र तु चेतनमित्यत्रापि षष्ठी द्रष्टव्या, ततो व्यस्तं पदद्वयमिति पूर्वव्याख्यानाद्भेदः । 'अथवा 15 द्रव्यं तु तदेवेति (९-२), 'कालश्चेत्येके' (तत्त्वा० अ० ५ सू० ३८) इतिवचनादेकीयमतेन कालस्याभावादिति भावः। 'वर्तनादिमयो यथायुष्ककाल' इति (११-३), ननु, च द्रव्यकालोऽपि वर्त्तनादिमय एवोक्तस्तत्कथं न सङ्कीर्णता ?, सत्यं, किन्तु स द्रव्याणां सामान्येन अयं त्वायुष इति विशेषः । अथ सामाचारी व्याख्यायते, – 'काले-कालविषया सामाचारीति' (१४-५), इयं सर्वाऽपीच्छाकारादिका सामाचारी कालविषया-प्रस्तावनियता कस्याश्चित्कस्मिंश्चित्प्रस्तावे क्रियमाण20 त्वात्। 'अपिधशब्दार्थ' इति (१५-३), 'तत्थवि इच्छाकारो' (१४-१०) इत्ययमपिशब्दश्चशब्दार्थे, स चानुक्तं समुच्चिनोति, ततश्च यद्यभ्यर्थयेत परं अनभ्यर्थितो वा तस्य कश्चित्किञ्चित्कुर्यादितीच्छाकारस्य विषयद्वयं दर्शितं, चशब्दसमुच्चितस्त्वपरोऽपि विषयः 'अहवा सयं करन्तं' इत्यादिना (१९-१) दर्शयिष्यत इत्ययमत्र भावार्थः । “एगस्स साहुस्स लद्धी अत्थि'त्ति (२३-१२), भक्तपानलाभवस्त्रसीवनादिलक्षणा, “एवं चेव विराहेति'त्ति (२४-६) एवमेव लब्धिर्विद्रास्यति 25 अकृतकार्यत्वादित्यभिप्रायः । कुटी-बृहत्तरा पड़ाली-लघुतरकुटीति (२४-९) । 'सोहिया वत्ति' * પ્રથમ અંક પાના નંબર અને બીજો અંક પંક્તિ નંબર સૂચવે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨ ૩૫૩ (२५-३), सुहृद्भूता-स्निग्धा स्वजनभूता 'आदेसादिअप्पडितप्पणे'त्यादि (२६-१), आदेश:प्राघूर्णकः तस्य तप्त्या, यदा ह्याचार्यो भक्तपानाद्यानयनवस्त्रसीवनादिषु व्यग्रो भवति तदा दोषानाह'सुत्तत्थेसु अ' गाहा (२६-२), सूत्रार्थयोरचिन्तनं आदेश:-प्राणूंणकस्तस्य स्वागतं न कश्चित्करोति, वृद्धशिक्षकग्लानक्षपकादीनां च न कश्चित्तप्तिं करोति, यदि त्वाचार्यो वैयावृत्त्यव्यग्रो न भवति ततस्तान् परतः स्वतो वा उपचरत्येव । 'बाले'त्ति (२६-३), व्याल:-सर्पस्तेन यदि कश्चित्संयतो 5 दश्यते तदा पानकाद्यानयनाय गते सूरौ तदुपचारज्ञाभावात्कस्तमुपचरति ?, एवं वृत्तावपि यदुक्तं 'बाले सप्पभए' तदनन्तरोक्तविधिनैव व्याख्येयं । 'इड्ढीमाई अणिड्डिय'त्ति (२६-३), ऋद्धिमतिसामान्ये सार्थवाहादौ आदिशब्दाद्राजामात्यादौ वादिनि च समायाते सौगतादौ यो दोषो-लाघवलक्षण: स वृत्तिकारेणैवोक्तः अनृद्धिमतस्तु व्रताद्यर्थे समायातस्य आचार्यमपि वैयावृत्त्ये नियुक्तं दृष्ट्वा विपरिणामादयो दोषा इति गाथार्थः । 'प्रागुक्तं दुष्कृतकारण'मिति (२८-१२), अस्या एव 10 गाथायाः प्रथमपादे 'जं दुक्कडंति मिच्छे'त्यनेन यदुपात्तमित्यर्थः । 'सम्बद्ध एव ग्रन्थ' इति (२८१३), यथास्या गाथायाः पर्यन्ते पठ्यते तथैवेह योज्यते, द्वितीयव्याख्याने तु मिथ्याशब्दस्य पूर्वनिपातः करिष्यत इति भावः । 'न ह्यसावप्यवश्यं कर्तव्ये 'त्यादि (३४-१), अयमभिप्राय:कृतनैषेधिकीकोऽपि अवश्यं कर्त्तव्यव्यापारान् करोत्येव कृतावश्यकीकोऽपि तानेव करोतीति कथं नैकार्थतेति । 'शेषकालमपी'त्यादि (३५-१०), स्थानस्थितस्यापि सदनुष्ठानव्यावृत्तस्यावश्यकी 15 द्रष्टव्येत्यर्थः । 'अथवा चेतयत'इत्यादि (३६-७), ननु पूर्वं शयनमनुभवतीति व्याख्यातं अत्र तु करोतीति व्याख्यायते, शय्याकरणं च नावश्यमनुभवत एव, हस्तगृहीतसंस्तारकस्यापि तदुपचारदर्शनात्तत्कथमस्य व्याख्यानस्य पूर्वस्मान्न भेद इत्याशङ्कयाह-'शयनक्रिया'मित्यादि (३६८), 'प्रतिक्रमणाद्यशेषे'त्यादि (३७-२), शय्यां स्थानं च यत्र चेतयते तत्र स्थाने नैषेधिकी भवतीति सम्बन्धः, कथम्भूतः सन्नित्याह–'प्रतिक्रमणे' त्यादि, कथम्भूते स्थाने ? इत्याह- 20 ‘एवंविधे'त्यादि-एवंविधावश्यककरणगुर्वनुज्ञारूपा यतीनां या स्थितिक्रिया तया विशिष्टे, इदं तु यतेः सम्भवदपि विशेषणमुपचारतः स्थानस्योक्तम् । 'अनेने 'त्यादि (३७-८), अनेन ‘एगग्गस्स पसंतस्से'- ( ३४-५) त्यादिना ग्रन्थेन मूलगाथायाः ‘आवस्सिइं च नितो' (३३-३) एतल्लक्षणायाः, 'एतावदिति (३७-९), उक्तपादत्रयं व्याख्यातमिति योगः, किं कृत्वा ?स्थितिरूप-नैषेधिकीप्रतिपादनमधिकृत्य, कथम्भूतं तत्प्रतिपादनं ?-व्यञ्जनं-शब्दस्तद्भेदे निबन्धनं- 25 कारणं, एतदुक्तं भवति-गमनरूपा पूर्वं तावदावश्यकी प्रतिपादितैव, यदा त्वनन्तरं 'सेज्जं ठाणं च जहिं' इत्यादिना स्थितिरूपा नैषेधिकी प्रतिपाद्यते तदाऽसौ व्यञ्जनभेदनिबन्धनं भवत्येव, गमनस्थितिरूपस्य भेदस्य व्यञ्जनभेदनिबन्धनत्वात्, 'शय्यैव नैषेधिकी'त्यादि (३८-८), शय्यावसतिः सा च निषिध्यन्ते तस्यां प्रविशद्भिर्बहिः संजातातिचारा इति कृत्वा नैषेधिकीत्युच्यते, तस्यां Page #365 -------------------------------------------------------------------------- ________________ भसघारी डेभयन्द्रसूरिकृत टीप्पाड (भाग-3) शय्यानैषेधिक्यां बहिस्तात्प्रविशन् साधुः शेषसाधून् प्रति ब्रूते - भोः साधवः शय्यानैषेधिक्यां यदागमनं तत्प्रत्यभिमुखोऽहं, कया यदागमनं ? - ' नैषेधिक्या' नैषेधिकीशब्देन चेहोपचारान्निषिद्धात्मनः सम्बन्धि शरीरमुच्यते अतः शरीरेणागमनं प्रत्यभिमुखोऽहं संवृतगात्रैर्भवद्भिर्भाव्यमित्युक्त्वाऽवश्यंकर्त्तव्यसंयम-व्यापारपरिपालनाय वसतौ प्रविशति आवश्यक्यामप्यवश्यंकर्त्तव्ययोगा एव 5 क्रियन्त इत्येकार्थता । ' अथवे ' त्यादि ( ३९ - १४), ननु पूर्व्वार्द्धेनापि नियमनिषिद्ध आवश्यकयुक्तः एवेत्युक्तमुत्तरार्द्धेऽपि तदेव तत्कोऽत्र विशेष: ?, सत्यं - किन्तूत्तरार्द्धे निषिद्धात्माऽपीत्यत्र अपिशब्दाक्षिप्तं पक्षान्तरं द्रष्टव्यं, किन्नु तद् ?, उच्यते, आवश्यकी तावदावश्यकयुक्तस्यैव भवति, निषिद्धात्माऽपीत्थम्भूत एव, पूर्वार्द्ध त्वयमेवार्थो व्यत्ययेनोक्त इति भेदः । तत्राऽऽस्तां तावद्गृहस्थोपसम्पदि 'ति (४१-५), उपरि वक्ष्यमाणत्वादित्यभिप्रायः । 'गाथाद्वयं निगदसिद्धमेवे 'ति (४४-४), अत्र 10 सार्द्धगाथया वर्त्तनासन्धनाग्रहणस्वरूपमुक्तं, द्वितीयगाथापश्चार्द्धेन तु प्रसङ्गाद् अर्थग्रहणविधिमभिधि-' त्सुरुत्तरग्रन्थसम्बन्धनायाहा - अर्थग्रहणे प्राय एषः - वक्ष्यमाणो 'मज्जणनिसिज्जे' (४४-६) त्यादिको विधिर्भवति ज्ञातव्यः, प्रायोग्रहणात्सूत्रमपि प्रमार्जितभूमावध्येतव्यमित्यादि सूत्रगतमपि कञ्चिद्विधि सूचयति । अधिकृतविधिः - व्याख्याविधिस्तत्प्रतिपादनार्थं 'मज्जणनिसेज्जेत्यादि द्वारगाथा (४४-६), अस्या व्याख्या - प्रमार्जनं निषद्या :- अक्षाः व्याख्याकर्तुः कृतिकर्म विघ्नोपशान्तये 15 अनुयोगारम्भाय कायोत्सर्गे यश्च व्याख्यावसाने चिन्तनिकां कारयति स इह ज्येष्ठो विवक्षितः तस्मै यद्वन्दनकं एतेषां प्रत्येकं विधिर्वक्तव्यः, आह- ननु ज्येष्ठः किं पर्यायेण उत लघुरपि व्याख्यालब्धिसम्पन्नो भाषक इह ज्येष्ठ इत्याशङ्कयाह - भाषमाण इह ज्येष्ठो न पर्यायतोऽतस्तं लघुमपि भाषकं वन्दध्वम्, एतच्च स्वयमेव सप्रपञ्चं वक्ष्यतीति गाथार्थ: । 'गुरुपरितोषजातेने 'ति (४६-८), गुरौ परितोषो जातोऽस्येति विग्रह: । 'प्रत्युच्चारक श्रवणस्ये' ति ( ४७ - ३), प्रत्युच्चारणं प्रत्युच्चार:- चिन्तनिका 20 तद्रूप श्रवणस्याभावादिति । 'अन्यभावादिपरिग्रह ' इति (५१ - ३) - एतदुक्तं भवति-यदि स्वगच्छे अन्यस्य वैयावृत्त्यकर्त्तुः साधोर्भावः - सत्ता भवति तदाप्यन्यत्र गच्छति, स्वगच्छे अन्येनैव साधुना वैयावृत्त्यकरणात् । ‘तथा नापूरयन्नित्यादि (५४-९), अपूरयन्नेव यदा वर्त्तते तदैव सारणा विसग्ग इत्येवं न इति योगः । सामाचारी समाप्ता । अथ अज्झवसाणं 'सावि तं पलोयंती 'त्यादि (५७३), यावदेषा निषिद्धापि न तिष्ठति तावदसौ तथैव तामुदकं प्रक्षिपन्तीं विहाय गतस्तत: सा. 'ताहे 25 पयोयत्तेति 'त्ति तावत्प्रवर्तितवती भूमौ करकेणोदकमिति गम्यते यावदसौ अदृश्यो जातः, 'ओयल्ल' ि मृता । 'मोक्खाणासासयादोस त्ति (६२-६), यदि कम्र्म्मोपक्रम्यते अप्राप्तकालमपि तर्ह्यक्तनीत्याऽकृतागमकृतनाशौ प्राप्नुतः ततश्च मोक्षेऽप्यनाश्वासः, अकृतस्यापि सिद्धानां कर्मण आगमनप्रसङ्गात्संसारप्राप्तेः कृतनाशाच्च सर्व्वसंसारिणां मुक्तिप्राप्तेरितिभावः, उत्तरमाह - ' न ही 'त्यादि, अग्निकरोगो - भस्मक व्याधिः । 'अन्ये तु द्वितीयभङ्ग इत्यादि ( ६७-३), सिद्धानामपि ૩૫૪ Page #366 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨ ૩૫૫ चारित्राद्यभ्युपगमादिति भावः । 'बीयं दुतीयाईए' गाहा (६७-९), अस्या व्याख्या-द्वितीयं तथा व्यादींस्त्र्यादींश्च भङ्गान् वर्जयित्वा शेषा भङ्गा यथाक्रमं औदयिकऔपशमिकक्षायिकभावेषु द्रष्टव्याः, 'बीतयं सेसे'त्ति शेषे-क्षायोपशमिकपारिणामिकभावद्वये द्वितीयवर्जास्त्रयस्त्रयो भङ्गा भवन्ति, एतेषां भङ्गानां विषयमाह-'भवमिच्छे'त्यादि (६७-९), अयमत्र भावार्थ:- इह सादिः सपर्यवसान इति प्रथमो भङ्गः सादिरपर्यवसान इति द्वितीयः अनादिः सपर्यवसान इति तृतीयः 5 अनादिरपर्यवसान इति चतुर्थः, तत्र द्वितीयं वर्जयित्वा शेषास्त्रय औदयिके भवन्ति, एतेषां च विषयः प्रथमभङ्गस्य भवो नारकादिः, शेषभङ्गद्वयस्य तु वृत्तिकारोक्तनीत्या विषयो मिथ्यात्वं, औपशमिके तु द्वयादिभिर्वर्जितैराद्य एवावशिष्यते, तस्य च विषयः सम्यक्त्वं, क्षायिकस्य तु त्र्यादिभिर्वज्जितैराद्यभङ्गद्वयमवशिष्यते, यतोश्च यथासङ्घयं वृत्तिकृदुक्तनीत्या चरणं सम्यक्त्वं च विषयः, क्षायोपशमिके तु द्वितीयवर्जास्त्रयो भङ्गा भवन्ति, तत्र प्रथमभङ्गस्य चत्वारि ज्ञानानि 10 विषयः शेषभङ्गद्वयस्योक्तनीत्या 'इयर'त्ति अज्ञानं विषयः, पारिणामिके तु द्वितीयवर्जास्त्रयो भङ्गाः, तेषां यथासङ्ख्यं परमाण्वादयो भव्यत्वं च विषय इति गाथार्थः। 'तस्याद्धाकालस्वरूपत्वा'दिति (६८-७), प्रमाणकालो हि दिवसरात्रिलक्षणोऽद्धापर्याय एव पर्यायश्च भाव एवेति भावार्थः । 'गतं मूलद्वारगाथे'त्यादि (६९-७); ननु ‘पथं किर देसित्ता'इत्यादिना यावद्गणधरवक्तव्यता समाप्ता तावन्महावीरलक्षणस्य गणधरलक्षणस्य च द्रव्यस्य मिथ्यात्वादिभ्यो निर्गमं प्रतिपादयता द्रव्यनिर्गम: 15 समर्थितो भवति, क्षेत्रकालभावरूपस्तु निर्गमोऽद्याप्यव्याख्यात एव, ततश्च तस्मिन् तृतीये द्वारेऽसमाप्ते किमिति 'उद्देसे निद्देसे य निग्गमे'त्यादिमूलद्वारगाथायाश्चतुर्थपञ्चमद्वाररूपौ क्षेत्रकालौ व्याख्यातावित्याशङ्कयाह–'इह च क्षेत्रकाले 'त्यादि, क्व निर्गमाङ्गता क्षेत्रादीनां व्याख्यातेति चेदुच्यते-"नामं ठवणा दविए खेते काले तहेव भावे अ । एसो उ निग्गमस्सा निक्खेवो छव्विहो होई" (१४५)त्ति अस्यां गाथायां, अयं चात्र भावार्थ :-इह निर्गमान्तर्गतौ क्षेत्रकालौ 20 सामान्यौ, सर्वस्यापि वस्तुनो निर्गमे विचार्येऽनयोरवतारात्, मूलद्वारगाथान्तर्गतौ च क्षेत्रकालौ प्रस्तुतसामायिकविषयत्वेन महसेनवनप्रथमपौरुषीरूपत्वाद्विशेषरूपौ, विशेषे च व्याख्याते सामान्य व्याख्यातमेव भवतीति प्रस्तुतावपि निर्गमान्तर्गतौ क्षेत्रकालौ विहाय विशेषरूपत्वान्मूलगाथाप्रतिबद्धौ व्याख्यातवान् सूरिः, तद्वयाख्याने च सामान्यरूपनिर्गमान्तर्गत-क्षेत्रकालव्याख्या कृतैव भवति, एवं च लाघवसिद्धिः स्याद् अतो नामस्थापनाद्रव्यरूपो निर्गमः पूर्वं व्याख्यातः क्षेत्रकालौ तूक्तनीत्या 25 व्याख्यातौ, अतो भावनिर्गम एवावशिष्यते, तमिदानी व्याख्यानयति, स्यादेतद्-यथामूलगाथान्तर्गतक्षेत्रकालयोः प्रस्तुतसामायिकविषयत्वेन विशेषरूपता तथा निर्गमस्यापि कस्मानेष्यते ?, तस्यापि तद्विषयत्वान्मूलद्वारगाथापठितत्वात्, तदयुक्तं, अभिप्रायापरिज्ञानाद्, भावनिर्गम एव. ह्यत्र प्रस्तुतसामायिकविषयतयाऽभिप्रेतो द्रव्यादीनां तु तदुपकारित्वमात्रादेव निर्गमान्तर्गतता Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ના મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) अमुख्यैव, तथा च तस्यामेव निर्गमप्रतिपादकगाथायां वृत्तिकृतोक्तम्-अत्र त्वधिकारः प्रशस्तभावनिर्गममात्रेणैव शेषैरपि निर्गमाङ्गत्वादिति, तस्मान्मुख्यतया प्रस्तुतसामायिकविषयत्वान्निर्गमान्तर्गतक्षेत्रकालयोः सामान्यरूपतैवेति, यद्येवं भावनिर्गमोऽपि तर्हि नेह वक्तव्यो यतो निर्गमप्रतिपादकगाथायां भावनिर्गमो भावपुरुष एवाभिप्रेतः, तथा च तत्र वृत्तिकारेणोक्तम्-इह च क्षेत्रं महसेनवनं कालः प्रथमपौरुषीलक्षणो भावश्च भावपुरुष इति, स च भावपुरुषो ‘दव्वाभिलावचिन्धे' इत्यादि गाथायां वक्ष्यति । 'अथवा भावेत्ति-भावनिर्गमप्ररूपणा-यामधिकृताया'मित्यादि (७२-१०), भवताऽपि चोक्तं क्षेत्रकालपुरुषाणां निर्गमाङ्गता व्याख्यातैव, न पुनरिदं त्वयाऽप्युक्तंक्षेत्रकालभावानां निर्गमाङ्गता प्रतिपादितैवेति, तदेवं भावनिर्गम-प्रतिपादनमिहासङ्गतमेव, सत्यं, किन्तु निर्गमप्रतिपादकगाथायां यदुक्तं भावश्च भावपुरुष इति, अत्र तु यदा भावेन क्षायिकादिना 10 उपलक्षितः पुरुषो भावपुरुषः इति व्युत्पत्तिः क्रियते तदा 'खइयम्मि वट्टमाणस्से निग्गय'मित्यादिना क्षायिकभावोपलक्षितमहावीरलक्षणपुरुषान्निर्गतमिदं सामायिकमित्यादिप्ररूपणं न किञ्चिद्विरुध्यते, यदा तु भावपुरुष इति शुद्धपुरुष इति व्याख्यायते तदा ‘दव्वाभिलावचिन्धे' इत्यादिगाथाप्रतिपादित एव भावपुरुष इति न दोषः, इदं चात्र पुरुषद्वयमप्यभिप्रेतं लक्ष्यते, 'खइयम्मि वट्टमाणस्से'त्यादिगाथोपन्यासाद् दव्वाभिलावेत्यादिवक्ष्यमाणत्वाच्चेत्यलं प्रसङ्गेन, अत्र च 15 निर्गमद्वारव्याचिख्यासयेत्यस्यानन्तरं क्वचिदाहशब्दस्य पाठो दृश्यते स चाशुद्ध एव लक्ष्यते। 'तन्तुसंयोगे'त्यादि (७४-६), तन्तुसंयोगा असमवायिन इति योगः, पटस्येति गम्यते, हेतुमाहपटाख्यं यत्कार्यरूपं तन्त्वपेक्षया द्रव्यान्तरं तस्माद्दूरवर्त्तित्वाद्, एतदपि कुत इत्याह-कारणं यत्तन्तुरूपं द्रव्यान्तरं च तत् पापेक्षया, तद्धर्मत्वात्संयोगानां, यो ह्यन्यधर्मः सोऽन्यस्य दूरत एव भवति, संयोगाश्च द्वयादितन्तुमीलनरूपास्तन्तुधर्मत्वात्पटाख्यकार्यस्य दूरवर्त्तिन इत्यसमवायिकारणरूपाः । 20 'निर्व] चे'त्यादिकारिका (७५-६), अस्या व्याख्या-निर्वर्त्य विकार्यं प्राप्यं वा यथाक्रम ओदनकाष्ठभास्करादिकं वस्तु क्रियाफलं 'कर्तुरीप्सितं' (पा-१-४-४९) क्रियाविषयत्वेनेष्टमित्यर्थः तत्कर्म भवतीति योगः, कथम्भूतं ?–दृष्टादृष्टसंस्कारं निर्व] विकार्ये वा कटदिकर्मणि शलाकारचनादिः कश्चिद् दृश्यते संस्कारो न प्राप्ये आदित्यं पश्यतीत्यादाविति तदृष्टादृष्टसंस्कारं, अनया च कारिकया निर्वर्तनादिक्रियाविषयत्वेनेष्टमेव कर्म भवतीति प्रतिपादितमिति प्रकृते उपन्यस्ता । 'तथा 25 सम्प्रदानमि'त्यादि (७५-८), कुम्भकारादिना निष्पद्यमानस्य घटस्य सम्प्रदानं-जनपदस्तस्य जनपदलक्षणस्य सम्प्रदानस्य कर्मणा-कार्येण घटलक्षणेन करणभूतेनाभिप्रेतत्वादित्सया व्याप्तत्वाद्, यदि नाम घटदित्सया जनपदलक्षणं सम्प्रदानं व्याप्तं तथापि कथं जनपदलक्षणस्य सम्प्रदानस्य घटं. प्रति कारणता इत्याह-'तं सम्प्रदानविशेषमन्तरेण तस्य घटस्याभावात्' (७५-९), .यदि हि Page #368 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૫૭ निर्वर्त्यघटो यस्मै दातव्यः स एव जनपदादिर्न स्यात्तर्हि घटस्याकरणमेव श्रेयः, अतो घटक्रियाऽन्यथानुपपत्तेः कारणमेव सम्प्रदानं, प्रयोगश्चात्र-यो यमन्तरेण न संभवति स तस्य कारणं, यथा घटस्य मृत्पिण्डो, न च भवति कर्तृकरणकर्म-सम्प्रदानापादानाधिकरणकारक षट्कान्तर्गतैकतरस्याप्यभावे घटादि कार्यजातं, तस्मात्षण्णामपि कारकाणां कार्ये प्रति कारणताऽभ्युपगन्तव्या। ‘मतिश्रुते त्वि' त्यादि (८२-११), बाह्यलिङ्गरूपं यदिन्द्रियलक्षणं कारणं 5 तदपेक्षणात्परोक्षत्वेन विशिष्टप्रत्ययत्वाभावान्ौतयोर्ग्रहणमिति भावः, अवध्यादीनां भवति प्रत्यक्षताऽनयोर्नेत्यत्र का युक्तिरित्याद्यत्र बहुवक्तव्यं। 'द्वयोर्द्वयोरित्यादि (८५-१), यत्र पूर्वे विशेषणमुच्चार्य ततो विशेष्यमुच्चार्यते सा आनुकूल्येन गमनाद्गतिरुच्यते व्यत्ययोच्चारणे त्वागतिः एताभ्यां च जीवादिपदार्थस्वरूपं लक्ष्यते-विचार्यते इतिकृत्वा लक्षणमेते भवतः । 'रूवी घडो 'त्ति गाहा (८६-६), 'नीलोत्पलं चेति, चशब्दोऽप्यर्थे तस्य च व्यवहितः सम्बन्धः, ततश्च न 10 केवलमिह सिद्धान्ते, लोकेऽपि विकल्पनियमादयो भङ्गाः पूर्वपदव्याहतादिस्वरूपा भणिता इति योगः, विकल्पे-एकस्मिन् पक्षे नियमो यस्य स विकल्पनियमः स आदिर्येषां उभयानियमोभयनियमानां ते तथा, तत्र रूपी घट इति पूर्वपदव्याहतः, कथमिति चेदुच्यते-घटो रूप्येव, रूपी पुनर्घटः पटो वा भवति, एवं शेषभङ्गेष्वपि भावना कार्या, चूतो द्रुम इत्युत्तरपदव्याहतः, नीलोत्पलमित्युभयपदव्याहतः, जीवः सचेतन इत्युभयपदाव्याहतः, अत्राद्यौ विकल्पनियमौ तृतीय उभयानियमः चतुर्थस्तूभयनियम 15 इति गाथार्थः । द्रव्यतो नानाता दर्शिता क्षेत्रकालभावनानातां त्वतिदिशन्नाह–'एवमेकादिप्रदेशे'त्यादि(८६-११), तत्र क्षेत्रतस्तद्रव्यनानाता-एकप्रदेशावगाढानां परस्परतो भिन्नता अन्यद्रव्यनानातात्वेकप्रदेशावगाढस्य द्विप्रदेसावगाढादिभ्यो भिन्नता कालतस्तद्र्व्यनानाता-एकसमयस्थितीनां परस्परतो भिन्नता अन्यद्रव्यनानाता त्वेकगुणकालकस्य द्विगुणकालकादिभ्यो भिन्नतेति भावनाऽत्र द्रष्टव्या । भोमसुमिणगाहा (८७-३) भौम-भूकम्पादि स्वप्नः प्रतीतः आन्तरिक्षं-गान्धर्व नगरादि दिव्यं- 20 व्यन्तरादिकृतमट्टट्टहासादि आर्क-शिरःस्फुरणादि स्वरनिमित्तं तु 'सज्जं रवइ मयूरो' इत्यादिलक्षणं स्त्रीपुरुषादीनां सामुद्रिकप्रतिपादितं व्यञ्जनं-मषतिलकादि, एतच्चाष्टप्रकारमपि लक्षणं भवति अनेनापि शुभाशुभस्य लक्ष्यमाणत्वादिति । 'तथा लक्षणमिद'मिति (८८-६), तथाशब्दो द्रव्यलक्षणापेक्षो यथाऽनन्तरोक्तं द्रव्यलक्षणं तथा भावेऽपि लक्षणं इदमिति, यद्वृत्तावुक्तं तथा 'भावानामौदयिकादीना'मित्यादिना, एतच्च चेतसि व्यवस्थितमिदमा व्यपदिशति नियुक्तिकृद्, 25 अत एव च 'अहवावि भावलक्खण'मित्यत्र अथवाशब्द उपपन्नो भवति, अन्यथा हि पूर्वे पक्षान्तरस्य भावलक्षणे दर्शितत्वान्निरर्थक एव स्यादिति । 'निलयनप्रस्थके'त्यादि (९१-७), तत्र निलयनं वसनमित्यनर्थान्तरं, तद्दृष्टान्तो यथा-कश्चित्केनचित्पृष्टः क वसति भवान् ?, स प्राह-लोके तत्रापि जम्बूद्वीपे तत्रापि भरतक्षेत्रे तत्रापि मध्यमखण्डे तत्राप्येकस्मिन्जनपदे नगरे गृहे इत्यादीन्सर्वानपि Page #369 -------------------------------------------------------------------------- ________________ भसधारी डेभयन्द्रसूरिमृत टीप्पाड (भाग-3) विकल्पान्नैगम इच्छति, प्रस्थको - धान्यमानविशेषस्तद्दृष्टान्तो यथा - तद्योग्यं काष्ठं वृक्षावस्थायामपि तदनुकीर्त्तिकं स्कन्धे कृतं गृहमानीतमित्यादि सर्व्वास्वप्यवस्थासु नैगमः प्रस्थकमिच्छति, ग्रामोदाहरणं यथा-विवक्षितग्रामवास्तव्यप्रधानकतिपयपुरुषदर्शनेऽपि ग्रामोऽसावितीच्छति नैगमः । ' भमराइ गाहा' - (९३-१०), इह भ्रमरकोकिलादिः कृष्णतयोपलभ्यमानोऽपि निश्चयमतेन पञ्चवर्णः, 5 शेषवर्णचतुष्टयं हिन्यग्भूतत्वात्तत्र न दृश्यते न पुनर्नास्तीति प्रतिपद्यतेऽसौ तथा प्रज्ञप्तिः - 'भमरे णं भंते ! कइवण्णे कइगंधे कइरसे, कइफासे ?, गोतमा — इत्थं दो नया कज्जंति, तंजहा - निच्छयनए य वावहारियनए अ, वावहारिअनयस्स कालए भमरे, निच्छयनयस्स पंचवण्णे दुगंधे पंचरसे अट्ठफासे इत्यादि, एवं नीललोहितपीतशुक्लतया व्यवहारतोऽवगतेष्वपि वस्तुषु निश्चयतः पञ्चवर्णताऽवगन्तव्या, तदेवं भ्रमरादौ निश्चयनयमतेन पञ्चवर्णे निश्चिते सति व्यवहारस्य को 10 निश्चयार्थ इत्याह- 'सो विणिच्छयत्थो 'ति ( ९४ - १ ), स विनिश्चयार्थ इति ज्ञेयः क इत्याहयत्तदोर्नित्याभिसम्बन्धाच्छेषवर्णेषु सत्स्वपि यः कृष्णोऽयमित्यादिरूपो विनिश्चयः समुत्पद्यत इति गम्यते, 'जम्मि वा जणवयस्स अत्थे'ति, विनिश्चय इतीहापि सम्बध्यते, ततश्च यस्मिन्वा कस्मिँश्चिदर्थे जनपदस्यगोपालाङ्गनादिरूपस्य नामथापनाद्रव्यभावानामन्यतररूपेण अतीतानागतवर्त्तमानान्यतररूपेण वा निश्चयः समुत्पद्यते स विनिश्चयार्थः, किमुक्तं भवतीति तात्पर्यार्थमाह- 'जो 15 गेज्झो 'त्ति, अन्येषु सत्स्वपि बहुष्वशेषगोपालाङ्गनादिजनपदस्योद्भूतशक्तितया यो ग्राह्योऽंशः स विनिश्चयार्थः तदर्थं व्रजति व्यवहार इति गाथार्थः । यस्मिन्नेवांशे जनपदस्य निश्चयो भवति किमित्यसौ तमेव गमयति सतोऽपि शेषांशान्मुञ्चतीत्याह - 'पहुतरउत्ति य इत्यादि, स एव बहुतरांशो यत्र जनपदस्य निश्चय उत्पद्यत इति तमेवांशं गमयति-व्यवहारपथमवतारयति, येषु त्वंशेषु लोकस्य निश्चयो न भवति तान्सतोऽपि मुञ्चति व्यवहारो नयः, किं कुर्व्वन् ? लोकं लोकव्यवहारमिच्छन्, 20 कया ? - संव्यवहारपरतया, संव्यवहारस्वरूपत्वादेव तस्येति गाथार्थ: । 'प्रति प्रति वोत्पन्नमिति (९४-७), एकैकं स्वामिनमाश्रित्योत्पन्नं, एतदेवाह - 'भिन्नव्यक्ती 'त्यादि, भिन्ना व्यक्तयः-स्वामिन्यो यस्य तत्तथाभूतं, ऋजुसूत्रो हि वर्त्तमानक्षणभाव्येव वस्त्विच्छति तदपि भिन्नव्यक्तिस्वामिकं, तन्मतेन हि यद्देवदत्तस्य वित्तं तद् यज्ञदत्तस्यावित्तमेव, तदपेक्षया वित्तकार्याकारणाद्, यज्ञदत्तस्यापि यद्वित्तं तद्देवदत्तस्याप्यवित्तमेव तत एव हेतोः, तस्माद्वयोरपि वित्तयोर्भिन्नस्वाम्यपेक्षयैव वित्तत्वमिति 25 भिन्नव्यक्तिस्वामिता । 'ऋजुसूत्रः ऋजुश्रुतो वे 'ति (९४-८), शब्दद्वयस्य यथाक्रमं व्युत्पत्तिमाह'तत्र ऋजु-वर्त्तमान'मित्यादि । 'नामस्थापनाद्रव्यविरहेण समानलिङ्गवचने त्यादि (९५-५), लिङ्गं च वचनञ्च लिङ्गवचने समाने लिङ्गवचने येषां ते च ते पर्यायध्वनयश्च - इन्द्रः शक्रः पुरन्दर इत्यादयस्तद्वाच्यत्वेन च, तदनेनातिक्रान्तवक्ष्यमाणनयद्वयाद्भिन्नताऽस्य सूचिता, अतिक्रान्तनयो ि नामादिचतुर्विधमपि भिन्नलिङ्गवचनपर्यायध्वनिवाच्यमेव च वस्त्विच्छति अयं तु भावरूप ૩૫૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૫૯ समानलिङ्गवचनपर्यायध्वनिवाच्यमेव च तदिच्छतीत्यनयोर्भेदः, वक्ष्यमाणस्त्वेकस्मिन्वस्तुन्येक व ध्वनिः प्रवर्त्तते न समानलिङ्गवचना अपि बहव इत्यभिमंस्यते, अतो नयद्वयादप्यस्य भिन्नता, एवमन्येष्वपि नयेषु विशेषणानि यथासम्भवं पूर्वोत्तरनयभिन्नतासूचकत्वेन द्रष्टव्या । 'तस्यार्थपरिग्रहादि'त्यादि (९५-६), तस्य - प्राधान्येनाङ्गीकृतशब्दस्य वाच्यत्वेन सम्बन्धी योऽर्थो घटादिलक्षणस्तं परिगृह्णाति, नयो- ज्ञानविशेष इत्युपचारात्सोऽपि ज्ञानस्वरूपो नयः शब्द इत्युच्यते । 5 'न च भिन्ने-त्यादि (९५-७), ननु भिन्नवचनत्वादेकत्वाभावे कुटवृक्षवदितत्युदाहरणमसङ्गतं कुच वृक्षश्च कुटवृक्षौ ताविव कुटवृक्षवदितति, न ह्यत्र क्वचिद्वचनभेदोऽस्ति सत्यं स्यादेतद्यद्येकवचनान्तपदद्वयस्यात्र समासोऽभिप्रेतः स्यात् किन्तु कुटश्च वृक्षौ चेति समस्य वतिः क्रियत इत्यस्ति वचनभेदः, ननु भवत्वेवं तथाप्ययुक्तमिदमुदाहरणं, नह्यत्र वचनाभेदेऽपि कुटवृक्षशब्दयोः पर्यायता युज्यते भिन्नजातीयवस्तुवाचकत्वात्, तथाहि - कुटशब्देन घट उच्यते वृक्षशब्देन तु 10 शाखादिमान्पदार्थः तत्कुतो वचनाभेदेऽप्यनयोः पर्यायशब्दता, नैवं भिन्नजातीयवस्तुवाचित्वादित्यस्यासिद्धत्वाद्, यतः कौ - पृथव्यामटतीति व्युत्पत्तैः कुटशब्देन वृक्ष एवात्र इत्यनयोः पर्यायशब्दता, क्वचितु कूटवृक्षवदिति पाठस्तत्र निव्विवादं कूटशब्देन वृक्ष एवाभिधीयत इति, अस्माकं तावदयं सम्प्रदायः, सुधिया त्वन्यथापि भाव्यमिति । 'न स्थानभरणक्रिया 'मिति (९७-७), स्थानस्थस्यैव भरणक्रिया स्थानभरणक्रिया तां न विशेषयतीत्यर्थः यदा स्थानस्थित एव 15 जलादिना भ्रियते तदा घटो न भवति किन्तु योषिन्मस्तकारूढो जलाहरणचेष्टां कुर्व्वन्नेवेति भावार्थः । समाप्ता नया: । 'तद्वयतिरेकेणेत्यादि (९९ - ९), सूत्रार्थोपनिबद्धवस्तुव्यतिरेकेणाप्यर्थसम्भवादित्यर्थः, न ह्यभिलाप्यवस्तूनि सर्वाण्यपि सूत्रे निबद्धानि, तदुक्तं - " पण्णवणिज्जा भावा अनंतभागो उ अणभिलप्पाणं । पन्नवणिज्जाणं पुण अनंतभागो सुअनिबद्धो ||१||" अतः सूत्रानिषद्धवस्त्वपेक्षया युक्तोऽध्याहार इति 'विस्तरेणे 'ति विशेषयति, 'विरोधाविरोधे 'त्यादि (१०१-४), नैगमस्य 20 विशेषानभ्युपगच्छतः सङ्ग्रहेण सह विरोधः, सामान्याभ्युपगमेन त्वविरोधः, व्यवहारस्यापि ऋजुसूत्रेण सार्द्धं विशेषाभ्युपगमेऽविरोधोऽक्षणिकवस्त्वभ्युपगमेन तु विरोध इत्यादिको योऽसौ नयानां परस्परं विरोधाविरोधसम्भवविशेषः स आदिर्यस्य शेषनयवक्तव्यताविस्तरस्य तेन विरोधाविरोधसंभवविशेषादिना विस्तरेण नयानामपृथक्त्वे समवतार आसीदित्यर्थः । इतो वैरस्वामिवक्तव्यता । 'अन्ना 'महिलादी 'त्यादि (१११-३), निकटगृहादिवर्त्तिनीभिरन्यस्त्रीभिर्वैरस्वामिमाताऽभिहिता - एनं दारकं 25 एतस्मै स्वभर्त्रे साधुवेषधारिणे 'उव्विद्वेहि'त्ति समर्पय 'ततो कहिं नेहिइ'त्ति क्वैनं दारकं त्वया अप्पितमसौ नेष्यति ? ततो निर्गतिकत्वात्त्वामेव प्रतिपत्स्यत इति भावः । 'अहोधारं 'ति (११४१०), अहः सर्वमपि व्याप्य धारातोयबिन्दुपरम्परालक्षणा यत्र तत्तथाभूतं । 'एन्तगंपी' त्यादि एयंतगंपि वृ० (११६-४), आगच्छन्तमप्यालापकमुद्घोषयन्नास्ते । 'सहपडियं ति ( ११७- १ ), Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ છે મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) शब्द: पतितो-बृहत्त्वाद्वयापितया सर्वदिक्षु यस्यां सा तथा, बृहच्छब्देन नैषेधिकी चक्रुरित्यर्थः। 'उस्सारकप्पो'त्ति (११८-७), यत्रैकस्मिन्नेव दिने बहुदिवसयोग्यसूत्रस्य वाचना दीयते स उत्सारकल्पः'अम्मोगइयाए'त्ति (१२१-२), अभिमुखो निर्गत इत्यर्थः । 'तडिउत्ति (१२६-३), अभिधानमेतत्तस्य। 'तुब्भे गहेह'त्ति (१२६-४), ग्रथयत तावत्पुष्पाणि यूयमित्यर्थः ॥ इत. आर्यरक्षितचरितं-'तेहिं पारद्धोत्ति (१३४-६), राजा स्वल्पपरिवार आसीद्देवेन च पूर्वमेव. बहवस्तापसा विकुर्विता आसन्नितिभावः । 'तंपी'ति (१३९-७), तस्य गृहं वदनं-तोरणमाला 'अग्घेण'त्ति (१३९-८), अक्षतपात्रवस्त्रादिना ‘पज्जेणं'ति प्रशस्तकुसुममिश्रजलादिना 'तेवि सुविणय'मित्यादि, (१४४-१) यथा-वैरस्वामिन्यध्ययनार्थमागते भद्रगुप्ताचार्याः क्षीरभृतनिज पतद्ग्रहकमागन्तुकेन पीतं ददृशुस्तथा वैरस्वाम्यपि स्वप्नमद्राक्षीत्, केवलं तेन किञ्चिदुद्धरितं क्षीरं 10 दृष्टं यथा च भद्रगुप्ताचार्यैः स्वप्नार्थः परिणमितस्तथा एभिरपीत्यर्थः । 'अज्जवइरा भणंती'त्यादि (१४४-६) वैरस्वामिना आर्यरक्षित उक्तः-कुरु त्वं, किमित्याह—'जइतं'ति, ननु जविकं किमुच्यत इत्याह-'एअं परिकम्मं एयस्स'ति यथा श्रीधरादि पाठ्याः सङ्कलनादीनि परिकर्माणि तथा जविकान्यप्येतस्य दशमपूर्वस्य परिकर्मभूतानि, ततश्च जविकलक्षणपरिकर्मश्रुताध्ययनं कुरु येन दशमपूर्वाध्ययनयोग्यो भवसीत्यर्थः । 'अहिगते'ति (१४८-६), अधिगतजीवादितत्त्वा चिन्तेई'15 त्यादि सा श्राविका चिन्तयामास-मैवं भवतु यदुत वयमत्र नगरे ऊर्जितं-समाहात्म्यं जीवित्वा ततो 'देहबलियाए'त्ति (१४८-७), भिक्षया वृत्तिं करिष्याम इति । 'जुयलएणं कुंडियाइ'त्ति (१५०१), कुण्डिया नाम शौचा) करपत्रिका तया युगलकेन च-अड्डकच्छाबन्धयोग्येनेकैनाध:परिधानेन द्वितीयेन तु प्रावरणेन सार्द्ध प्रव्रज्यामङ्गीकरोमीत्यर्थः । 'बत्तीसं सीसे'त्यादि (१५५-१), द्वात्रिंशन्मोदकलाभनिमित्तसूचिताः परम्परया युष्मत्सन्तानव्यवस्थापका द्वात्रिंशच्छिष्या भविष्यन्तीति 20 भावः। 'वइदिस'त्ति (१५६-४), उज्जयिन्यां, 'सुत्तमंडलीए'त्ति (१५८-६) सूत्रपाठकयतिमण्डल्यां। 'अइसय' गाहा 'साणुग्गहो'गाहा (१५९-२), अत्र च द्वितीयगाथायां क्रिया, विष्वक्-पृथग् अकाषीदार्यरक्षित इति प्रक्रमाद्गम्यते, कान्?-अनुयोगान्-चरणकरणानुयोगादीन् केन?-'कालियसुअं च इसिभासियाई' इत्यादिगाथावक्ष्यमाणश्रुतविभागेन नयाँश्च-नैगमादीन् अकार्षीदिति वर्तते, कथम्भूतान्? - सुष्ठ निगूहितो-व्याख्यानिरोधेन छन्नीकृतो विभागो येषां ताँस्तथाभूतान्, किमर्थं ?-सुखग्रहणादिनिमित्तं, 25 आदिशब्दाद् धारणादिपरिग्रहः, एतच्च कृतवान् कथम्भूतः?-शिष्यान् प्रति सानुग्रहः, किं कृत्वा ? ज्ञात्वा क्षेत्रमित्यनुस्वारोऽलाक्षणिकः क्षेत्रकालानुभावं आत्मव्यतिरिक्तशेषपुरुषाँश्च मतिः-अर्थग्रहणविषया मेधा-सूत्राध्ययनविषया ताभ्यां परिहीणान्, कथम्भूतः सन्नेतज्जानातीत्याह-श्रुतातिशये कृतोपयोग इति गाथाद्वयार्थः ॥ एवमनुयोगपृथक्करणे नयाविभागकरणे च सामान्येनोक्तेऽपि कारणे पुनरपि नयाविभागकरणे विशेषतः सविस्तरं कारणमाह-'सविसये'त्यादि गाथाद्वयं (१५९-४), अस्य Page #372 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૬૧ व्याख्या-इह शिष्यास्त्रिविधा:- केचित्तुच्छमतयोऽपरिणतजिनवचनरहस्या अपरिणामाः, परे त्वेकान्तक्रियाप्रतिपादकाद्येकनयमतवासितान्त:करणा उत्सर्गमोहितचेतसोऽतिपरिणामाः, अन्ये तु मध्यस्थवृत्तयः परिणतजिनवचसः परिणामा इत्यभिधीयन्ते, तत्र ये अपरिणामास्ते नयानां यः स्वः स्व आत्मीयो विषयो ज्ञानमेव श्रेय इत्यादिस्तमश्रद्दधानाः, ये त्वतिपरिणामास्तेऽपि यदेवैकेन नयेन ज्ञानं प्रधानं मुक्त्यङ्गं क्रिया वेत्यादि किञ्चिदुक्तं तदेव तन्मात्रं प्रमाणतया गृह्णन्त एकान्तनित्या- 5 नित्यवस्तुप्रतिपादकनयानां परस्परं विरोधं मन्वाना मिथ्यात्वं मा गमन्, येऽपि परिणामा उक्तस्वरूपास्ते यद्यपि मिथ्यात्वं न गच्छन्ति तथापि विस्तरेण नयैर्व्याख्यायमानैर्ये सूक्ष्मविचारादयो बहवो भेदा भवन्ति तान् ग्रहीतुमशक्ता भवेयुरिति मत्वा आर्यरक्षितसूरिभिः ततः कालिके इत्युपलक्षणत्वात् सर्व्वस्मिन्नपि श्रुते . नयविभागो-विस्तरव्याख्यारूपो न कृतः, ततः प्रभृति निरुद्ध इत्यर्थः, इति गाथाद्वयार्थः ॥ 'न स्कन्धवद् बद्ध'मिति (१६७-१), यथाऽणुस्कन्धो निबिड- 10 परिणतिरूपतयाऽन्योऽन्याविभागेन बद्धो नैवं कर्मेत्यर्थः । ननु बोटिका अपि निह्नवा एव तत्किमिति 'बहुरयपएसे'त्यादिगाथायां बहुरतजमालीत्यादि गाथाद्वये च तदुपन्यासो न कृतः?, विशेषणार्थखलुशब्दसूचितत्वेन प्राग्व्याख्याता एवेति चेत्, नैवं, बहुरतादिवत् साक्षात्कस्मान्नोपात्ताः ?. सत्यं, किन्तु ये द्रव्यलिङ्गादिना किञ्चित्सादृश्यं बिभ्रति त एवैहोपादेयत्वेनाभिमताः, ये तु द्रव्यलिङ्गतोऽपि भिन्ना अतीव विसंवादिनो बोटिकास्ते भिन्नद्रव्यलिङ्गा मिथ्यादृष्टयो भेदेनैवाग्रे 15 वक्ष्यन्ते, यद्येवं निह्नवप्रभवनगरप्रतिपादकद्वारगाथायां किमिति तन्नगरोपन्यास इत्याशङ्कयाह'वक्ष्यमाणभिन्नद्रव्ये त्यादि (१६८-१०), यदि पुनरिह तन्नगराडुपन्यासो न स्यात् तदा तद्वक्तव्यतावसरे द्वारगाथान्तरं कर्त्तव्यं स्याद्, अथैवं ब्रूयात् कृतेऽप्यत्र तन्नगराडुपन्यासे 'रहवीरपुरं नगरं दीवगमुज्जाणं मित्यादिगाथास्तद्वक्तव्यतावसरे वक्ष्यन्त एव तत्किमत्र लाघवमिति ?, यद्येवं बहुरतादिनगराणामपीहोपन्यासोऽनर्थकस्तद्वक्तव्यतावसरेष्वपि सविस्तरं तन्नगरादेर्वक्ष्यमाणत्वाद्, विशेषविवरणं 20 वक्ष्यमाणमिति चेद् अत्रापि तत्समानमित्यलं प्रपञ्चेन । 'महातवोतीरप्पभ' इत्यादि (१८५-२), राजगृहाबहिर्वैभारगिरेनिकटवर्ती पञ्चधनुःशतायामविस्तरजलाशयाभिधानविशेषोऽयमिति भावः । 'दृष्टान्तोऽपि न साधनधर्मे 'त्यादि (१९५६)जीवात्कर्म न वियुज्यते इत्यादौ प्रयोगे जीवस्य स्वकीयदेशा दृष्टान्त्वेनोपन्यस्तास्तेषु च यत्त्वया साधनत्वेनोपन्यस्तमन्योऽन्याविभागेन युतत्वं-मीलनं परस्परं बन्ध इतियावत् तन्न सिद्धं, न हि ते जीवाद्भेदेन व्यवस्थिताः सन्तोऽन्यतः कुतश्चि- 25 दागत्यान्योऽन्याविभागेन सम्बध्यन्ते, कुत इत्याह-ताद्रूप्येण-एकत्र पिण्डीभूतत्वेन अनादिसिद्धत्त्वात्तेषां, स्वप्रदेशवत् जीवात्काप्यभिन्नं भविष्यतीत्याह–'भिन्नं चे'त्यादि (१९५-७) । यदशनादि निह्नवनिमित्तं कृतं तत्परित्यागे परिभोगे वा भाज्यमितिव्याख्याद्वयेनोक्तं, कथम्भतं पुनस्तदशनादीति दर्शयति-तत्र भाज्यं मूल'इत्यादि (२०८-४), अयं च गाथावयवः पक्षद्वयेऽपि समान इति व्याख्याद्वयं कृत्वा Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ & મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) पश्चाद्विवृतः ॥ समाप्ता निह्नवाः ॥ 'चतुर्थस्य चे'त्यादि (२१४-२), रूपाणि-पुत्तलिकादीन्यजीवानि रूपसहगतानि तु-सचेतनस्त्र्यादीनि अथवा निभूषणानि-रूपाणि भूषणावृतानि तु - रूपसहगतान्यभिधीयन्ते । ‘स एव सामायिकादिर्गुण'इत्यादि (२१५-४), पर्यायास्तिकमतेन हि द्रव्यस्यावास्तवत्वात्सर्वेऽपि पदार्था गुणरूपा एवेति प्रसङ्गतः शेषपदार्था अपि सामायिकवद् गुणरूपाः सेत्स्यन्तीति सर्वार्थसङ्ग्राहकमादिशब्दं निर्दिशति, य एव द्रव्यास्तिकेन द्रव्यतयाऽभ्युपगतः स एव सामायिकादिरर्थः पर्यायास्तिकमतेन गुणः, अयञ्च गुणशब्दो गाथापर्यन्तादानीयात्र योज्यते आवृत्त्या स्वस्थानेऽपि योक्ष्यते, युक्तिमाह-यस्मात् 'जीवस्स एस गुणो'त्ति व्यस्तेनाप्यनेनावयवेन जीवस्य गुणो जीवगुण इति षष्ठीतत्पुरुषसमासः सूचितो द्रष्टव्यः, ततश्चेत्थं प्रयोगद्वारेण तात्पर्यमवसेयं इह यदेवोत्तरपदेन तत्पुरुषसमासे प्रतिपाद्यते तदेव परमार्थः, तद्यथा-तैलधारा, प्रतिपाद्यते च जीवगुण 10 इति षष्ठीतत्पुरुषोत्तरपदेन सामायिकादिर्गुणः तस्मात्स एव गुणः परमार्थसन्, न पुनस्तदतिरिक्तो जीवः, तस्य धारातिरिक्ततैलवत् तत्पुरुषपूर्वपदप्रतिपादितत्वेनौपचारिकत्वादितिभावः । 'अपर्याय'इत्यादि (२१७-९), यद्यपर्याये परिज्ञा नास्ति तर्हि त एव पर्याया वस्तुसन्त एवेति पर्यायास्तिकेनोक्ते सत्याह-'न च ते पर्याया'इत्यादि (२१७-१०) । 'एकैकस्ये'त्यादि (२१९-८), तत्र क्षपकश्रेणिप्रपन्नस्य चतुर्खनन्तानुबन्धिषु मिथ्यात्वमिश्रपुञ्जद्वये च क्षपिते सम्यक्त्वपुञ्जस्यापि 15 चरमपुद्गलग्रासक्षपणोद्यतस्य वेदकसम्यक्त्वं विज्ञेयं, सदनुष्ठानप्रवृत्तिं कारयतीति व्युत्पत्तेः कारकसम्यक्त्वं सदनुष्ठानवतां चारित्रिणां वेदितव्यं, रोचयत्येव सदनुष्ठानं न तु कारयतीति रोचकं तत्त्वविरतसम्यग्दृष्टीनां, व्यञ्जकं दीपकमित्यनर्थान्तरं, एतत्तु यः स्वयं मिथ्यादृष्टिरपि परेभ्यो जीवादीन् यथावस्थितान् व्यनक्ति तस्याङ्गारमईकादेर्द्रष्टव्यं । ननु 'अज्झयणंपि य तिविहं' मित्यादिगाथायामध्ययनमेव व्याख्यास्यते तत्कथमुच्यते श्रुतसामायिकं व्याचिख्यासुरित्याशङ्ख्याह-'तस्याध्ययनरूपत्वा'दिति (२२०-१०), 20 अध्ययनं श्रुतमित्येकार्थमित्यर्थः । 'साम्प्रतं फलदर्शनद्वारेणे'त्यादि (२२२-९), परो-मोक्षस्तदर्थमिति वक्ष्यमाणफलप्रदर्शनद्वारेण 'अस्येति सामायिकस्य करणं-निवर्त्तनं तस्य विधानं कर्त्तव्यमेवेदमिति प्रतिपादयिष्यतीत्यर्थः । 'स्थुलसावधे'त्यादि (२२३-११), त्रिविधं त्रिविधेनेति यद्भगवत्यां श्रावकस्य प्रत्याख्यनमवाचि तद्राजान्तःपुरिकाद्यासेवनकाकमांसभक्षणादिस्थूलसावद्ययोगविषयं न पुनरेकेन्द्रियसङ्घट्टनादिसूक्ष्मसावद्ययोगविषयमिति । 'जइ किंचि' गाहा (२२४-१), न विद्यते 25 प्रयोजनं येन तदप्रयोजनं-बलिभुक्पिशितादि अप्राप्यं-मेरुशिरःसमुद्भूतचन्दनवृक्षादि यद्येवम्भूतं किञ्चिद्वस्तु विशेष्य-तदाश्रित्येत्यर्थः त्रिविधं त्रिविधेन प्रत्याचक्षीत श्रावको न कश्चिद्दोषः, किंवत् ?-स्वयम्भूरमणाश्रयमत्स्यवद्, यथा स्वयम्भूरमणमत्स्यानां त्रिविधं त्रिविधेन प्रत्याख्याति तथा यदि मध्यमखण्डवर्त्तिनामप्यत्यन्ताप्रयोजनाप्राप्यवस्तूनां त्रिविधं त्रिविधेन प्रत्याचक्षीत तदा न कश्चिद्विरोध इति गाथार्थः । 'कर्मवेदक'इति (२२४-१२), एतावता ह्यंशेन कृतसामायिकः श्रावकोऽपि Page #374 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ કે ૩૬૩ श्रमवदुच्यते यतोऽसावपि तस्यामवस्थायां यथा श्रमणस्तथा प्रभूतकर्मवेदको भवतीति । 'क्षेत्रनियम त्वि'त्यादि (२२७-३), एतदुक्तं भवति-'विरई मणुस्स लोए' इति ब्रुवता विरतिर्मनुष्यलोक एव भवतीति क्षेत्रनियमः कृतः, सर्ववाक्यानां सावधारणत्वाद्, अयं तु न युज्यते, यतो यदि देवापहारादितो मनुष्यलोकादर्द्धतृतीयद्वीपसमुद्रलक्षणाद् बहिर्निर्गतस्य नन्दीश्वरादिशाश्वतप्रतिमादिदर्शनाद्विरतिलाभ: स्यात् तदा किं झूयते येन मनुष्यलोकेन तल्लाभं नियमतीत्यभिप्रायवतोक्तं 5 'विशिष्टश्रुतविदो विदन्ती'ति । 'तत्रैकैकः प्रदेशो विदिक्ष्वि'त्यादि (२२८-४), नन्वत्र यतो द्रव्याद् दशानां दिशां प्रभव उन्मीलितो भवति तद्रव्यं दिक्त्वेन विवक्षितं, तच्च त्रयोदशभिरेव प्रदेशैर्भवति न हीनाधिकैरित्यत्र का युक्तिरिति, उच्यते, इह मध्ये तावदेक: परमाणुरवस्थाप्यते, तं च यदा अपरे चत्वारः परमाणवो वेष्टयन्ति तदा षण्णां दिशामेवोन्मीलना भवति न विदिशां, एकस्मात्परमाणोर्विदिगुत्थानाभावात् षड्दिक्सम्बन्धस्यैव परमाणोरभिधानाद् ‘एगपएसोगाढं सत्तपएसा य से 10 फुसणा' इति वचनाद्, यदि हि परमाणाविदिक्सम्बन्धः स्यात्तदा एकादशप्रदेशव स्पर्शना स्यात् न सप्तप्रदेशेति भावः, तस्मान्न पञ्चभिः प्रदेशैदिग्दशकस्योन्मीलना भवति, नवभिरपि न भवति, ये ह्यपरे दिक्षु चत्वारः परमाणवो व्यवस्थाप्यन्ते तैः पुनरपि दिश एवोत्तिष्ठन्ति न विदिशः कोणानामन्तर्निविष्टत्वाद् अतो विदिगुन्मीलनार्थमपरेऽपि चत्त्वारः कोणेषु व्यवस्थाप्यन्ते इति दशदिकप्रभवं क्षेत्रं त्रयोदशभिः खाणुभिर्भवतीति न हीनाधिकैरिति स्थापना (२२८) परमार्थ- 15 तश्चेतस्येवावधारणीया, वृत्तिकृता तु तदुपदर्शनबद्धाग्रहशिष्यावबोधार्थमेवासौ दर्शिता यथावदस्या दर्शयितुमशक्यत्वाद् अभ्युह्या वा प्राज्ञैरिति । 'दो चेव य होति रुअगनिभ'त्ति (२२९-१०), रुचको नाम गोस्तनाकारो अष्टाकाशप्रदेशनिष्पन्नो यतो दिशः प्रभवन्ति तत्सदृशमूर्ध्वाधोदिग्द्वयं भवतीतिभावः । 'देशविरतिसर्वविरतिसामायिकयोस्त्वि'त्यादि (२३२-३) ननु चाधस्तनभूमिकायां प्रज्ञापके धर्मं कथयति उपरितनभूमिकायामधस्ताद्वा व्यवस्थितः सम्भवति सर्वदेशविरत्योः 20 कश्चित्प्रतिपत्ता, तथा तापदिगप्यादित्यापेक्षैव ततः सवितुरप्यूर्वाधस्तत्सम्भवो घटत एवेति किमित्येवं नियमो, नैतदेवं, यतो देशसर्वविरती विशिष्टगुणरूपे न विशिष्टविनयमन्तरेण प्राप्येते यस्तु प्रज्ञापकशिरस्यधोभागे वाऽत्यन्तसमश्रेणितया वर्तते स प्रज्ञापकावज्ञाकारित्वात्कथं तदवाप्तिभाग भवेत् ?, सम्यक्त्वश्रुतसामायिकयोस्तु देवनारकाः प्रतिपत्तारः संभवन्ति अत्यन्तव्यवहितत्वेनाशातनाभावाद्, आदित्यस्याप्यूर्वाधोलिण्डयेऽत्यन्तसमश्रेणिव्यवस्थितसर्वदेशविरतिप्रतिपत्रोर्मनुष्यतिरथो: 25 सूक्ष्मेक्षितया विचार्यमाणयोरसम्भव एव लक्ष्यतेऽत एव प्रतिषेधादिति तावदस्माकं सम्प्रदायः, सूक्ष्मधिया त्वन्यथाऽपि भाव्यमिति। 'चाहत' इति (२३३-६), सामान्यतो न विशेषतः प्रतिक्षणं सर्वभावानामपचीयमानत्वादिति । 'षड्विध इत्यादि (२३४-४), न चात्र दुष्षमदुष्षमायामत्यन्तक्लिष्टत्वाद्विलवासिषु सामायिकाभाव आशंकनीयो, यतः प्रज्ञप्त्यामप्युक्तं-'उस्सन्न धम्मसन्नपरिवज्जिय'त्ति Page #375 -------------------------------------------------------------------------- ________________ उ६४ औ भरधारी भयन्द्रसूरिस्त 2015 (भाग-3) उसन्नमिति प्रायोग्रहणेन ज्ञायते सम्यक्त्वमात्रप्रतिपत्ता कश्चिद्भवत्यपि । दर्शनचारित्रसामायिकस्य शैलेषी' इत्यादि (२३७-५), ननु यथाऽस्य तथा सिद्धस्यापि पूर्वप्रतिपत्तिमङ्गीकृत्य सम्यक्त्वसामायिकं विद्यते तत् किमिति सिद्धस्य चतुर्णामपि निषेधः ?, सत्यं, किन्तु सम्यक्त्ववर्जसामायिकत्रयं संसारस्थानामेव सम्भवति तत्साहचर्यात्सम्यक्त्वसामायिकमपि संसारिणां सम्बन्धि विचार्यते, तथाभूतं तु सिद्धे नास्तीति निषिध्यतं इति न दोषः । 'जघन्यस्थितिकर्मबन्धकत्वादिति (२४०-६, एतदुक्तं भवति-येन केनचिन्न्यायेनेह लघ्वी स्थितिर्लभ्यते तथा गृह्यते, ततश्च यद्यपि कश्चित्क्षपकादिः शुभाध्यवसायतः सत्कर्मस्थितिं लघु करोति तथापि तत्कालबन्धस्थित्यपेक्षया सत्कर्मस्थितिवृहत्तरैव भवति, अतो जघन्यपदे विचार्ये बन्धस्थितिर्गृह्यते न तूपात्तसत्कर्मस्थितिरिति भावः, ननु तथाप्यन्तकृत्केवली यो भविष्यतीति किमिति स एवेह गृहीत इति चेद्, उच्यते, अयं ह्येकहेलयैव 10 समस्तकर्मक्षयं कृत्वा झगित्येव मोक्षलक्ष्मी प्राप्स्यतीति शेषक्षपकेभ्यो विशुद्धाध्यब सायत्वादतिलघुतरस्थितिबन्धक इति विशेषतो गृह्यते, नन्वनिवृत्तिबादरादारभ्य सर्वेऽपि क्षपकास्तुल्यपरिणामा इत्यागमः ततो व्यर्थं विशेषग्रहणमिति चेत्, सत्यं, किन्त्वस्त्यपूर्वकरणे क्षपकाणामपि परस्परं विशेषोऽसङ्ख्येलोकाकाशप्रमाणाध्यवसायस्थाननिष्पन्नत्वात्तस्य, अत एवोक्तं 'दर्शनसप्तकातिक्रान्त' इति दर्शनसप्तकातिक्रान्तो ह्यपूर्वकरणादारभ्य प्राप्यते, अपूर्वकरणे च याः 15 काश्चित्कर्मप्रकृतयो बन्धे व्यवच्छिद्यन्ते तासामसौ शेषक्षपकेभ्यो जघन्यस्थितिबन्धको भवतीति युज्यत एव विशेषग्रहणं, भवत्वेवं तथापि समुत्पन्नकेवलज्ञानाद्यवस्थोऽन्तकृत्केवली सामान्यतः किन्न गृह्यते येन विशेषणद्वयपादीयते दर्शनसप्तकातिक्रान्तः क्षपक इति चेत्, सत्यं, किन्त्वतिक्रान्तदर्शनसप्तकक्षपकावस्थयोरेव कर्मसप्तकस्य जघन्यो बन्धः प्राप्यते नान्यत्र, तथाहि अक्षीणदर्शनसप्तकस्य तावन्मन्दाध्यवसायत्वादेव न जघन्यबन्धसम्भवः, क्षपकावस्थोत्तीर्णस्यापि 20 क्षीणमोहस्योत्पन्नके वलस्य वा कर्मसप्तकबन्धस्यैवाभावान्न तज्जघन्यबन्धसम्भव इति विशेषणद्वयाददोषः । 'देशविरतिसामायिकं त्वि'त्यादि (२४२-१०), एतदुक्तं भवति देवनारकयतिश्रावकाश्चत्वारोऽवधिस्वामिनः, तत्राद्यत्रयस्य देशविरतिप्रतिपत्त्यसम्भव एव, श्रावकोऽप्यवधिज्ञानं प्राप्य देशविरति प्रतिपद्यते इत्येवं न, किन्तु पूर्वमभ्यस्तदेशविरतिगुणः पश्चादवधि प्रतिपद्यते, कुत इत्याह-देशविरतिलक्षणगुणपूर्वकत्वात्तदवाप्तेः-अवध्याप्तेरित्यर्थः, अन्ये 25 त्वन्यथाऽप्यत्र व्याचक्षते, तत्त्वं तु केवलिनो विदन्तीति । 'प्रवर्द्धमानपरिणामे'त्यादि (२४४-६), अयमत्र भावार्थ:-यथा 'सव्वाओ लद्धीओ सागारोवओगे'त्यादिक आगमः तथा 'उवओगद्गम्मि चउरो पडिवज्जे'इत्ययमप्यागम एव अतः परस्परप्रतिस्पद्धिसैद्धान्तिकवचसां विषयव्यवस्था न्याय्या, सा चेयं-याः सम्यक्त्वं लब्ध्वा मिथ्यात्वं गतानां पुनरपि कुतश्चिच्छुभोदयात्प्रतिक्षणं वर्द्धमानाध्यवसायवतां सम्यक्त्वचारित्रादिलब्धयो भवन्ति ताः साकारोपयोगोपयुक्तस्य द्रष्टव्याः, Page #376 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ * ૩૬૫ यास्तु प्रथमसम्यक्त्वलाभकालेऽन्तरकरणप्रविष्टस्यावस्थिताध्यवसायस्य सम्यक्त्वादिलब्धयो भवन्ति ता अनाकारोपयोगेऽपि भवन्ति न कश्चिद्दोषो, न चैता अनाकारोपयोग एव भवन्तीति नियमो विज्ञेयः, उपयोगद्वयेऽप्येतासां संभवात्, केवलमनाकारोपयोगे यदा भवन्ति तदा 'उवओगदुगम्मी' त्यादि सूत्रं चरितार्थं भवति, अन्तरकरणे च वर्त्तमानः सम्यक्त्व श्रुतसामायिके समकालमेव कश्चिदतिशुद्धत्वाद्देशविरतिमपरस्त्वतिविशुद्धतरत्वात्सर्वविरतिं तत्समकालमेव प्रतिपद्यत इति 5 प्रथमौपशमिकसम्यक्त्वलाभकालेऽवस्थितपरिणामस्यानाकारोपयोगिनोऽपि चत्वार्यपि सामायिकानि सम्भवन्तीति न कश्चिद्विरोधः । अथ कोऽयमुपशमसम्यग्दृष्टिरित्याह--' ऊसरदेसे' त्यादि गाथा अतिप्रसिद्धत्वान्न विव्रियन्ते, भवत्वेवम्भूत उपशमसम्यग्दृष्टिः, अवस्थितपरिणामता तु कथमस्येत्याह— 'जं मिच्छस्से' त्यादिगाथा ( २४५-५), अस्या व्याख्या- 'यद्' यस्मात्कारणान्मिथ्यात्वस्यानुदयोऽतो न हीयते तस्य परिणामोऽन्तरकरणे वर्त्तमानस्य, हानिकारणमिथ्यात्वपुञ्जस्यानुदयाद्, वर्धतां तर्हति 10 चेदित्याह-यद्–यस्मात् तत्र वर्त्तमानस्य यद्दर्शनमोहलक्षणं सत्कर्म तदुपशान्तमतो न परिणामस्य वृद्धिरपि, अनिवृत्तिकरणे हि वर्त्तमानस्य मिथ्यात्वस्योपशमार्थं प्रतिक्षणमासीत् तस्य परिणामवृद्धिः, अन्तरकरणे तु प्रविष्टस्योपशमनीयाभावाद्दाह्याभावे वह्नेरिव कुतस्तस्य परिणामस्य वृद्धिः ?, यत एवं न हीयते नापि वर्द्धते तत्परिणामस्तेन कारणेनावस्थित इति गाथार्थ: । 'अन्यथे' त्यादि (२४७-६), एतदुक्तं भवति–प्रकरणादनुवर्त्तमानं चतुर्विधमपीह सामायिकं सम्बध्यते, अन्यथा - यदि तत्सम्बन्धो 15 नाभिप्रेतः स्यात्तदा सामान्येन नारकादयोऽपि द्वे त्रीणि वा सामायिकानि लभन्त एवेति किमर्थं 'उक्कोसजहन्नं वज्जिऊणे' त्यादि विशेषतो मनुष्यग्रहणगर्भमुत्तरार्द्धं कुर्यात्, सामान्यजीवाश्रितावगाहनाविचार एव हि कृतः स्याद्, विशेषतो मनुष्याश्रयावगाहनां विचारयति चेत्तस्मात्प्रकृतसामायिकचतुष्टसम्बन्ध एवाभिप्रेत इति निश्चेतव्यम् । 'मतिश्रुतज्ञानलाभचिन्तायामित्यादि (२४९११), अयमत्र' 'भावार्थ:- पूर्वं ज्ञानपञ्चकविचारे मतिश्रुतज्ञानयोः शुद्धास्वेव तिसृषु लेश्यासु लाभ 20 उक्तः इदानीं तु 'सम्मत्तसुअं सव्वासु लहइ'त्ति अनेन लेश्याषट्केऽपि तल्लाभ उच्यते इति कथं न पूर्व्वापरविरोध इति, अत्रोत्तरमाह — 'उच्यते ' इत्यादि (२५० - २), इयमत्र भावना - इह मनुष्याणां द्रव्यलेश्यादयोऽपि प्रत्यन्तर्मुहूर्त्तमपरापरा एव भवन्त्यतस्तेषां द्रव्यतो भावतश्च विशुद्धलेश्यात्रयोदय एंव सम्यक्त्वादिलाभो, देवनारकाणामपि भावतोऽपि शुद्धलेश्यात्रयोदय एव द्रव्यतस्तु लेश्याषट्कान्यतरलेश्योदयेऽपि सम्यक्त्वादिप्राप्तिः स्यादेव, तेषां हि 'काऊ काऊ तह काऊनील' 25 इत्यादिना आगमेन या द्रव्यलेश्याः प्रतिपाद्यन्ते ता आमरणान्तमवस्थिता एव न परावर्त्तन्ते, ननु द्रव्यलेश्या भावलेश्योपष्टम्भकर्त्री भवति, ततश्चाधः सप्तमपृथ्वीनारकादीनां संक्लिष्टकृष्णलेश्याद्युदये सदावस्थिते सति कुतो विशुद्धभावलेश्यासम्भव इति चेद्, उच्यते, तेषां हि गिरिसरिदुपलघोलनवैचित्र्यन्यायात् केनचिच्छुभोदयेन सत्यपि कृष्णलेश्याद्युदये शुक्लाद्यन्यतरविशुद्ध Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ હૈ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) लेश्याद्रव्याण्याक्षिप्यन्ते तैः शुक्लाद्यन्यतरभावलेश्या नारकादेरपि जन्यते, तानि च शुक्लाद्यन्यतरलेश्याद्रव्याणि प्राप्य न कृष्णादिलेश्या सर्वथा स्वरूपं परित्यज्य तद्रूपतया परिणमति किन्तु तदाकारमानं तत्प्रतिबिम्बमात्रं वा स्वीकुरुते, यथा हि दूरव्यवस्थिते जपाकुसुमे रक्तप्रभारूपमाकारमात्रं दर्पणे सङ्क्रामति, तस्मिन्नेवात्यन्तसन्निधीभूते स्पष्टं तत्प्रतिबिम्बमादर्श सङ्क्रामति, न चासौ सर्वस्वरूपपरित्यागेन जपाकुसुमरूपो जात इति वक्तुं शक्यते, तद्वदिहापि जीवस्य शुद्धाध्यवसायाकृष्टेषु शुक्लाद्यन्यतरलेश्याद्रव्येषु प्रथमं मन्दानुभावेषु कृष्णादिलेश्या तत्सम्बन्ध्याकारमात्रं प्रतिपद्यते पुनस्तेष्वेव प्रकर्षं गच्छत्सु तत्प्रतिबिम्बमङ्गीकरोति तदनुरूपानुभावमात्रं प्रतिपद्यते येन सम्यक्त्वादिलाभघातेऽसमर्था भवति न पुनः सर्वथा तद्रूपतां स्वीकरोति दर्पणवदिति भावः, ननु कृष्णादिद्रव्यलेश्योदये सति किमन्यलेश्याद्रव्याण्याक्षिप्यन्ते येनेत्थमुच्यते ?, सत्यमेवैतत्, 10 तदाह—'उक्तं चे'त्यादि (२५१-१), अत्र च कृष्णलेश्याया 'उस्सक्कइ वा' इतीयानेव पाठो भवति यत्पुनः 'क्वचिद् अवसक्कइ वा' इत्येतदपि दृश्यते तदशुद्धमेव, यत इह मध्यमाश्चतस्रो लेश्या उत्तरपूर्वलेश्यासङ्गमे सति यथाक्रममुत्सर्पन्ति अवसर्पन्ति च, आद्यायास्तूत्तरापेक्षयोत्सर्पणं स्याद अवसर्पणं तु तदधस्ताल्लेश्याभावादेव न भवति, चरमायास्त्ववसर्पणमेव नोत्सर्पणं, तदुपरि लेश्याभावादिति, तस्मात्स्थितमेतत्-पूर्वं भावलेश्यापेक्षया विशुद्धलेश्यात्रये तल्लाभ उक्तः इदानीं 15 त्ववस्थितद्रव्यलेश्यापेक्षयेति । 'किं तदिति तत्र सामायिकजातिमात्रमि' त्यादि (२६३-५), एतदुक्तं भवति-पूर्वं सामायिकजातिमात्रस्वरूपमेव परेण जिज्ञासितमतः किं सामायिकमिति सामान्यप्रश्ने प्रवृत्ते तत्राचार्येणोक्तं 'आया खलु सामइअं पच्चक्खायंतओ भवइ आया' विषयस्तु सामायिकस्य तत्र परेण न पृष्टः केवलं विषयिण्यपि परेण जिज्ञासिते विषयविषयिणोरभेदं चेतसि व्यवस्थाप्योत्तरार्द्धनोक्तो विषय आचार्येण–'तं खलु पच्चक्खाणं आवाए. सव्वदव्वाणं'ति, तथा 20 'पढमम्मि सव्वजीवा' इत्यादिना च, तस्मात्सामायिकमेव पूर्वं ज्ञेयभावेनोक्तं न विषयः तस्य परेणाजिज्ञासितत्वाद्, यत्त्वस्य पूर्वमभिधानं तद्विषयविषयिणोरभेदेन सामायिकस्यैव स्वरूपाभिधानमिति भावनीयं, इह पुनः सामायिकस्यैव विषयाभिधानमिति सम्बन्धः, केन ?-ज्ञेयभावेन, केषु विषयभूतेषु सामायिकं भवतीति विषयस्यैव परेण पृष्टत्वान्मुख्यतया तत्परिज्ञानभावेन पूर्वं तु गौणभावेनेति तात्पर्यार्थः । 'इह णेयभावओभिहियं'त्ति (२६३-८), इह केष्विति. द्वारे 25 सामायिकमभिहितं ज्ञेयभावेन विषयस्येति द्रष्टव्यं, पाठान्तरं वाऽत्र दृश्यते 'इह नेयभावओऽभिहिउ'त्ति तत्राप्ययमेवार्थः-इह मुख्यतया ज्ञेयभावेन विषयोऽभिहितः पूर्वं तु किं सामायिकमित्येवं परेण पृष्टत्वात्समायिकमेव ज्ञेयभावेनोक्तं विषयस्तु विषयिणः सामायिकादभिन्न इति मत्वा परेणाजिज्ञासितोऽपि तत्रोक्त इति न ज्ञेयभावेनोक्त इति व्यपदिश्यतेऽत्र तु तथा व्यपदिश्यत एव परेण जिज्ञासितस्योक्तेरित्यलं. प्रसङ्गेन । 'करचोल्लए'त्ति (२६६-१), कर:-अवश्यं देय: चोल्लको देशीवचनत्वाद्भोजनवाचकस्ततश्च Page #378 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨ ૩૬૭ • कररूपश्चोल्लकः करचोल्लकः । 'दव्वाइजहोवायाणुरूवपडिवत्तिया नीइ'त्ति (२७९-१०), द्रव्यादिष्वित्यादिशब्दात्क्षेत्रकालभावपरिग्रहस्तेषु द्रव्यादिषु इदं द्रव्यं-वस्त्रादि इत्थं ग्राह्यं अनयोः क्षेत्रकालयोरित्थमुत्सर्गेणापवादेन वा धर्मकथा कार्या ग्लानादिभावयुक्तस्य चेत्थमुपचरणीयमित्यादिरूपो योऽयमुपायो यथोपायं तस्यानुरूपा प्रतिपत्तिः-परिज्ञानं तस्यां-द्रव्यादियथोपायानुरूपप्रतिपत्तौ वर्तितुं शीलं यस्य तस्य भावः सत्ता सा नीतिरुच्यते । 'करणं सहणं चे'त्यादि (२७९-१२), गाथार्द्धं, 5 करणं तपसि सहनं चोपसर्गेष्विति यथासङ्घयमत्र सम्बन्धः, कस्यां ?, दुग्र्गापदि एष व्यवसाय:, एतदुक्तं भवति–दुग्र्गापत्पतितस्यापि दृढधृतितया यत्तपसः करणं-विधानं उपसर्गाणां चाक्षोभ्यतया यत्सहनं स व्यवसाय उच्यते । 'श्रुते च अवाप्यत' इति (२८०-६), आनन्दकामदेवाभ्यां श्रीमन्महावीरसमीपे सविस्तरं धर्मं श्रुत्वा सामायिकमवाप्तमित्यर्थः । 'यथाऽङ्गऋषिणे'ति ( २८०९), अस्य च कथानकं 'चंपाए कोसिअज्जंगरिसी रुद्दए अ आणत्ती'त्यादिना योगसङ्ग्रहेषूपरिष्टा- 10 द्वक्ष्यते । ‘एस पुन वेअरणी'त्यादि ( २८२-८), कालिंजरो नाम जनपदाधिष्ठितपर्वतस्तस्य वर्त्तिन्यां-मार्गे गङ्गाविन्ध्यपर्वतयोर्मध्य उत्पत्स्यत इत्यर्थः । 'कहियं जह एगा देवी'त्यादि (२८८६), युष्मदन्तःपुरे विद्यते काचिदेवंविधाऽकार्यकारिणी राज्ञी परं रात्रौ सान्धकारप्रदेशे दृष्टत्वान्न तां सम्यगुपलक्षयामीति राज्ञे कथितमित्यर्थः । 'सोवि चोरो' इत्यादि (२९०-३), भूमौ लुठन् कथमपि तस्याः स्पर्श ज्ञातवानित्यर्थः । 'भूयपुव्वो'त्ति (२९३-२) ऋद्धिर्भूता पूर्वं यस्य स तथेति सापेक्षस्य 15 समासः, पूर्वमसावपीश्वर आसीदिति मत्वा लोकस्तस्मै स्निग्धभिक्षादिकं ददाति । 'मा अण्णस्स खण'मित्यादि (२९३-९) त्वद्व्यतिरिक्तान्यदत्ता भिक्षा मया ग्रहीतव्येत्येवम्भूतः क्षणो-नियमो न त्वया ग्राह्यो, मदीयैव भिक्षा ग्राह्या नान्यस्येति भावः । 'लद्धा सुइ'त्ति (२९५-१) लब्धः सद्बोध इत्यर्थः । 'ताहे सो चोरिय' मित्यादि (२९७-३), केनोपायेन निष्कासित इति चेद्, उच्यते, तया कुट्टिन्या स प्रोक्त इदं गृहमभ्यन्तरतो गोमयादिना सज्यते त्वमभ्यन्तरापवरकाद्वहिस्तात्पट्टशालायां 20 भव, ततोऽपि भूमिप्रमार्जनादिव्याजेन परतः क्षिप्तस्ततोऽपि परतस्तावद् यावत्खडिक्किकाया बहि: प्रक्षिप्य दास्याऽभिहितोऽसौ-किमद्याप्यत्र तिष्ठसि निष्कासितस्त्वं, गच्छ यथेप्सितप्रदेशमित्ययमत्र भावार्थ इति । 'ताओ न तरंति धरिउं'त्ति (२९८-६) यद्यपि प्ररूढस्नेहतया ताश्चतस्रो वध्वस्तं धर्तुमिच्छन्ति तथापि लब्धप्रतिष्ठश्वश्रूजनेन निष्कास्यमानत्वान्न शुक्नुवन्ति धर्तुमिति भावः । 'सव्ववेयालिउ'त्ति (३००-५) सर्वाण्येव वेलाकूलान्युपलक्षणत्वादन्यानि चावस्थानयोग्यानि स्थानानि 25 निरीक्षितानि । 'बालाणि'त्ति (३०४-१) दुहिता पुत्रश्च बालत्वे वर्तमानत्वान्नाद्यापि परिणयनमनुभवत इति भावः । 'ओहाडिउ'त्ति (३०८-२) वस्त्रादिना आच्छादित इत्यर्थ । 'वंससिहरे अर्बु कट्ठ'मित्यादि (३१२-७), वंशशिखरे तिर्यक्काष्ठं व्यवस्थाप्यते तस्य काष्ठस्योभयपार्श्वयोढे २ कीलिके व्यवस्थाप्येते, तत्रेयं स्थापना—''| ततश्च इलापुत्रः पादुके चरणयोः परिदधाति, ते च पादुके Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ મા મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) मध्यतलप्रदेशे एकैकच्छिद्रयुक्ते, ततोऽसौ खड्गखेटकव्यग्रहस्तस्तिर्यकृतकाष्ठमध्यप्रदेशे स्थित्वा आकाशतलमुत्प्लुत्य सप्ताग्रतोमुखानि सप्त पश्चान्मुखानि प्रस्तावात्करणानि दत्त्वा ते कीलिके वारं २ पादुकानालिकायामिति–पादुकाच्छिद्रयोः प्रवेशितवानित्यर्थः । 'अभ्युत्थाने सती'त्यादि (३१४ ७), अत्र हेतुमाह-'विनीतोऽय'मित्यादि, यदा ह्यसौ साधूनामभ्युत्थानं-अभिमुखोत्थानलक्षणं 5 करोति तदा विनीतोऽयमिति निश्चित्य साधवस्तस्मै धर्मं कथयन्ति तत्कथनाच्चान्यतरसामायि कलाभोऽस्योपपद्यते, ननु च विनयोऽत्र पृथगुपात्त एव अभ्युत्थानमपि च विनयरूपं तत्किमस्य पार्थक्येनोपन्यासः ? इति, सत्यं, किन्त्वभ्युत्थानस्य प्रधानविनयाङ्गताख्यापनार्थं भेदेनोपन्यास इति न दोषः । 'देशविरतिप्रतिपत्तिपरिणामस्त्वि'त्यादि (३१५-९), अयमत्राशयः-सर्व्वविरते: सर्वसावद्ययोगविरतिलक्षणैकरूपत्वाद् झगित्येवैकसमयेनापि भवति कश्चित्प्रतिपत्त्यारम्भो, 10 देशविरतेस्त्वनेकरूपत्वाद् यावत्पर्यालोचयति केन रूपेणासौ मया प्रतिपत्तव्या तावदसौ' परिणामोऽन्तर्मुहूर्तेन निष्पद्यतेऽत उक्तं-देशविरतिप्रतिपत्तिपरिणामस्त्वान्तर्मुहूर्त्तिक एव, हेतुमाहनियमिता-नियता एव काचिद् द्वीन्द्रियवधादिनिवृत्तिलक्षणा या प्राणातिपातादिनिवृत्तिस्तद्रूपत्वाद्देशविरतेः, युक्तिमात्रं चैतत् तत्त्वं पुनः केवलिनो विदन्तीति । 'तित्थयरपवयणे'त्यादिगाथा (३१८-१०), अत्र प्रवचनशब्देन तदनन्यरूपत्वात्सङ्घो विवक्षितः, श्रुतं तु द्वादशाङ्गं आचार्यो 15 वैरस्वाम्यादि: गणधरस्तु गौतमादिः महर्द्धिकस्तु सामान्यसाधुरपि च आमर्वोषध्यादिलब्धयुक्त इति, शेषं सुगमम् । 'शोभनमसन'मित्यादि (३२६-३), कर्मणो जीवात्सकाशाद्यः क्षेपः स समास इति सम्बन्धः, कया ?-उपशमविवेकसंवरलक्षणपदत्रयप्रतिपत्तिवृत्त्या, समासे हि 'दमदंते मेयज्जे' इत्यादिगाथायां चिलातीपुत्र उदाहरणं भविष्यति स चोपशमादिपदत्रयप्रतिपत्तिवृत्त्या स्वकर्मप्रत्यासं करिष्यतीत्येवमुपन्यास इति । 'एएण रज्जं आयत्तं'ति (३३०-९) एष एव राज्यक्षमो न मत्पुत्रो 20 बालत्वादिति भावः । 'देवोवि मेत'मित्यादि (३३४-८), तेन देवेन मेतार्यप्रतिबोधनार्थं स मातङ्गोऽधिष्ठितः सन् रोदितुमारब्धः, 'खड्डाए छूढो' इत्यादि (३३५-२) मातङ्गगतयां प्रक्षिप्य तं मेतार्यं स्वकीयं रूपं प्रदर्श्य देवोऽभिहितवान्-भो मेतार्य ! पूर्वं तावदनेकधा प्रतिबोध्यमानो न प्रतिबुद्धस्त्वं, साम्प्रतं गर्ताप्रक्षिप्तः 'किह' त्ति कथं करिष्यसीति कथय, 'सो भणती'त्यादि (३३५ ३) ततः स मेतार्यस्तस्य देवस्य स्वरूपं ज्ञात्वा तमेवोक्तवान्-मातङ्गसुतोऽयमिति जनमध्ये 25 ममावर्णवादः समभूद् एतस्माच्चावर्णवादान्मां मोचय ततश्च द्वादश वर्षाणि गृहवासं परिपाल्य प्रव्रज्यां ग्रहीष्यामि ततश्च देवो वदति-'किं करोमी'त्यादि, शेषं सुगमम् । 'अभओ भणती'त्यादि (३३५-८), तं पशुमशुचिं व्युत्सृजन्तं दृष्ट्वा अभयकुमार उक्तवान्-अयं पशुस्त्वद्गृहे रत्नानि मुञ्चति नात्रेति देवानुभाव एवायं, किन्तु तथापि परीक्ष्यते, किहत्ति कथं परीक्षणीय इत्याहभणितोऽसौ मातङ्ग इति शेषः । 'तस्स एगाए वायाए'इत्यादि (३३६-९), तेन हि सुवर्णकारेण Page #380 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ( ૩૬૯ - गृहमानुषाण्यभिहितानि-अस्मै साधवे भिक्षां प्रयच्छत, तैश्च कुतश्चित्कारणान्न तस्यैकेनैव वचनेन भिक्षा साधवे दत्ता, ततश्चासौ सुवर्णकार: स्वयमेवोत्थाय भिक्षादानार्थं गृहमध्येऽतिगतः-प्रविष्टः । 'पहाणो दंडो'इत्यादि (३३८-१२), स दत्तः प्रधानो दण्ड:-सामन्तोऽभूत्, कुलपुत्रकशब्देनेहाम्नायायातशेषसामन्तामत्यादयोऽभिधीयन्ते, ततश्चासौ तान् भेदयित्वा अग्रेतनराजानं निष्कास्य स्वयं राजा समभूत् ॥ सम्यग्वाद: समाप्तः ॥ 'नामगं साहित्ते' त्यादि (३४२-६), सोऽहं 5 चिलातीपुत्रो यद्यस्ति भवतां शक्तिस्तहि रक्षणीयं सुसुमादिवस्तुजातमित्येवं स्वनाम कथयित्वा धनः सपुत्र आधर्षितः, अयं च चिलातीपुत्रः , सहस्राराख्याष्टमदेवलोके समुत्पन्न इति चूर्णिणकारः। प्रत्याख्यानद्वारे 'राया भोगलोलो' इत्यादि (३४८-९) स हि राजा भोगलोलुपतया अज्ञानादिदमचिन्तयत्-यदि अक्षतो मम पुत्रो भविष्यति तर्हि बलान्मामपहस्य राज्यं गृहीष्यति ततो मम भोगा न भविष्यन्तीत्यवधार्य जातमात्रानपि पुत्रान् करचरणादीनवयवाँश्छित्त्वा राज्यायोग्यान 10 करोति । 'कलाउ'त्ति (३४८-१०) सौवणिकः पुष्पकारो नाम श्रेष्ठी तस्मिन्नेव नगरे परिवसति स्म, 'अमच्चं पउँमावई'त्यादि (अमच्चो य एगंते पउमावईय भण्णइ-वृ० ३४८-११), देव्याऽमात्योऽभिहित:-कथमप्येकं मत्पुत्रं राज्ञा व्यङ्ग्यमानं रक्ष ततो यथा भिक्षाभाजनं-स्थाल्यादि भिक्षाया आधारो भवत्येवं मम पुत्रो रक्षित आवयोराधारो भविष्यतीत्येतद् रहस्यगतं रक्षामि इति । अज्झवसाणं सम्मत्तं । 15 ॥ इति म. हेमचन्द्रसूरिकृतटीप्पणकस्य तृतीयो विभागः समाप्तः ॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ % કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) પરિશિષ્ટ-૨ (૧) પુંડરીક-કંડરીકની કથા (ગા. ૭૬૪માં આપેલ કથાનો વિસ્તાર) પદ્મ કમલપત્ર સરખા ઉજ્જવલ ગુણવાળા વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતીનામના વિજયમાં, પોતાની 5 ઋદ્ધિ-સમૃદ્ધિથી અમરપુરીને પણ જિતનાર એવી પુંડરગિરિનામની પુરીમાં ઉજ્જવલ કીર્તિવાળા પુંડરીકનામના રાજા હતા. તેમને કંડરીકનામનો નાનો બંધ હતો. ભવના દુઃખથી અત્યંત વૈરાગ્ય પામેલા મોટાભાઈએ નાના ભાઈને કહ્યું કે, “હે ભાઈ ! મારે દીક્ષા ગ્રહણ કરવી છે, તો તું આ રાજય ગ્રહણ કર.” પરંતુ આપેલા રાજયનો નિષેધ કરીને પોતે દીક્ષા અંગીકાર કરી. અસિધારા સરખું આકરું તીક્ષણ ચારિત્ર અને તપનું સેવન કરતાં કરતાં અંત-પ્રાન્ત ભિક્ષાનું ભોજન કરીને 1() પોતાનું સુકુમાર શરીર પણ નિર્બળ કર્યું અને તેને રોગ ઉત્પન્ન થયા. આવા પ્રકારનું તેનું શરીર દુર્બળ બની ગયું છે, એવી જ સ્થિતિમાં ગુરુની સાથે વિહાર કરતાં કરતાં પોતાની જ નગરીમાં આવી પહોંચ્યા. પુંડરીકરાજાને આવવાના સમાચાર મળતાં જ તે મોટા પરિવાર સાથે બહુમાનપૂર્વક વંદન કરવા નીકળ્યો, વંદન કર્યું. કંડરીકભાઈ-મુનિની તેવી બિમારીવાળી અવસ્થા દેખીને ગુરુને વિનંતી કરી કે, “ચિકિત્સા વગર લાંબા કાળે પણ આનો રોગ જશે નહીં અને સાજો થશે નહીં. 15 બીજાં અહીં ઉદ્યાનમાં રહેલાની ચિકિત્સા કોઈ પણ પ્રકારે બની શકે નહીં. તો કેટલાક યોગ્ય સાધુઓની સાથે કંડરીકમુનિને મારા રાજભવનમાં આપ મોકલો, જેથી તેને યોગ્ય વૈદ્ય-ષધાદિકથી તેનો પ્રતિકાર કરી શકાય, તેમ જ પથ્યાદિક પદાર્થો પણ મેળવી શકાય. ગુરુએ અનુજ્ઞા આપી, એટલે રોગના ચાર પાયારૂપ ઉપાયો શરૂ કર્યા અને વૈદ્યોએ તેને નિરોગી કર્યો. રોગ મટાડવા માટે ક્રિયાના ચાર પાયા જણાવેલા છે, તે આ પ્રમાણે-૧ વૈદ્ય, ૨ દ્રવ્યો, 20 ૩ ઉપસ્થાતા=સેવા કરનાર અને ૪ રોગી. (૯૯) આ ચાર પાદ જણાવ્યા. (૧) વૈદ્ય - વૈદકશાસ્ત્રના અર્થોનો ઊંડાણથી જાણકાર અને ચતુર હોય, નજર પહોંચાડી કાર્ય કરનારો હોય, પવિત્ર-નિસ્વાર્થી, રોગી પ્રત્યે હિતબુદ્ધિવાળો હોય. (૨) ઔષધ - ઘણાં કલ્પવાળું, ઘણાં ગુણ કરનારું, યોગ્ય પ્રાપ્ત થયેલું હોય. (૩) સેવા કરનાર અનુરાગવાળો, પવિત્ર આશયવાળો, ચતુર અને બુદ્ધિશાળી હોય. (૪) રોગી – ધનવાન, વૈદ્યને આધીન રહેનાર હોય, 25 વૈદ્યને પોતાની સર્વ વસ્તુ જણાવનાર હોય,પણ છુપાવનાર ન હોય, તેમજ ધીરજવાન-સહનશીલસત્ત્વવાન હોય.” રાજભુવનમાં આહાર ગ્રહણ કરવાના કારણે સુખશીલપણું આવી ગયું, તેજ જ ભોજનવિધાનથી સાધુધર્મમાં પણ શિથિલતા-પ્રમાદ આવી ગયા. સહવાસી સર્વ સાધુઓ વિહાર કરી ગયા, Page #382 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક-કંડરીકની કથા # ૩૭૧ તો પણ હવે નિરોગી થયા છતાં બહાર વિહાર કરવાની ઇચ્છા કરતા નથી. રાજાએ પણ જાણ્યું કે, “આ અહીં રહે તે સારું ન કહેવાય”— એમ વિચારીને રાજાએ કંડરીકમુનિને કહ્યું કે, “તમો તો ખરેખર ધન્ય અને દુષ્કરકારી છો કે, રાજલક્ષ્મી મળવા છતાં પણ તેનો ત્યાગ કર્યો. તથા કુટુંબાદિકપરિવારથી હળવા બની દેશ-દેશાવરમાં વિહાર કરો છો.” રાજાનું ચિત્ત સમજીને લજ્જાવાળો બની બહાર વિહાર કરવા માટે નીકળ્યો, તો પણ ભગ્નપરિણામવાળો હવે ક્ષુધા, 5 તૃષા વગેરે પરિષહો સહન કરવા માટે સમર્થ થઈ શકતો ન હોવાથી ફરી પણ કેટલાક દિવસ પછી તે નગરી નજીક આવી પહોંચ્યો. અનુક્રમે રાજાના ગૃહ-ઉદ્યાનમાં આવ્યો. ધાવમાતાએ જોયો, એટલે રાજાને સમાચાર આપ્યા. રાજા વિચાર કરે છે કે, “આ પ્રવ્રજ્યા છોડવાની ઇચ્છા કરે છે, તે અકાર્ય છે. કોઈ પ્રકારે તે છોડવા જ તૈયાર થયો છે. જો કોઈ પ્રકારે હજૂ પણ સ્થિર બની જાય''—એમ ધારી પોતે જ વિભૂતિ-સહિત આવી ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના કરી, તથા 10 તેમના સાધુપણાની પ્રશંસા કરી—“ખરેખર તમો ધન્ય છો, કૃતકૃત્ય છો કે, જે આપે પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. હું કેવો પાપી છું ? કે, નરકના દ્વાર સમાન આ રાજ્ય છોડવાના મનવાળો થતો નથી.” આ પ્રમાણે પ્રવ્રજ્યા ટકાવવા માટે ઘણો ઉત્સાહિત કર્યો, પરંતુ તેણે સજ્જડ શ્યામ મુખ કરતાં રાજાએ તેને કહ્યું કે, ‘શું તારે રાજ્ય જોઈએ છે ?' ત્યારે જવાબ ન આપતાં મૌન રાખ્યું-એટલે મોટાભાઈ પુંડરિકરાજાએ રાજ્ય તેને ભળાવી દીધું અને કેદીના હાથ-પગમાં બેડીઓનું 15 બંધન હોય અને જેમ તેનાથી મુક્ત થાય અને જે આનંદ તે મુક્ત થયેલાને થાય, તેવા આનંદથી રાજાએ પણ રાજબંધનનો ત્યાગ કરી કલ્યાણના કલ્પવૃક્ષ-સમાન તેના શ્રમણચિહ્ન-રજોહરણ અને લિંગ (મુનિવેષ) પોતે ગ્રહણ કર્યા. (૧૦૦) હવે પુંડરીકરાજાએ મુનિવેષ સ્વીકારી અભિગ્રહ કર્યો કે, “ગુરુના દર્શન કર્યા સિવાય મારે ભોજન ન કરવું.” આવો અભિગ્રહ ગ્રહણ કરીને પ્રયાણ કર્યું, તો ત્રીજા દિવસે ગુરુ પાસે 20 પહોંચી, તે દિવસે દીક્ષા ગ્રહણ કરી. રાજશરીર હોવાથી અનુચિત ભોજનના કારણે તે રાત્રે અસાધ્ય વિસૂચિકા (ઝાડાનો રોગ) ઉત્પન્ન થયો અને અત્યંત વિશુદ્ધ પરિણામવાળા તે મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધનામના વિમાનમાં અત્યંત રૂપવાળા તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. હવે રાજ્યગાદી પર આવેલો કંડરીક મસાણના કંઈક બળેલા લાકડા સમાન, જેની આજ્ઞા 25 કોઈ માનતા નથી, દરેક તેની આજ્ઞાનો ઝેર માફક ત્યાગ કરે છે. હવે તીવ્ર ક્ષુધાથી પરાભવિત થયેલો તે રસોયાને આજ્ઞા કરે છે કે, “અહીં જેટલા પ્રકારની ભોજનની વાનગીઓ તૈયાર કરી શકાતી હોય, તે એકે એક વાનગીઓની ભોજવિવિધ મારા માટે તૈયાર કરો.” ભોજન-સમયે ભોજન-વિધિમાં સર્વ વાનગીઓ હાજર કરી અકરાંતિયાની જેમ ખૂબ આહાર ખાધો, એટલે તે જ રાત્રે વિસૂચિકા-ઝાડાનો અસાધ્ય રોગ થયો. પોતાના પરિવારે પણ તેના રોગની દરકાર ન 30 કરી અને ચિકિત્સા ન કરાવી. એટલે તે રૌદ્રધ્યાન કરતો કે, “સવારે મારી ચાકરી ન કરનાર Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કી કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) સેવકોને મરણાંત શિક્ષા કરીશ.” તે રૂપ રૌદ્રધ્યાન કરી મૃત્યુ પામી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નારકીમાં લાંબા આયુષ્યવાળો નારકી થયો. એક હજારવર્ષ સુધી સાધુપણાના મહાવ્રતો પાલન કરવા છતાં તે નરકમાં ગયો. આમ શુદ્ધ શ્રમણભાવવાળાને શરીરનું પુષ્ટપણું કે દુર્બલપણું કારણ ન સમજવું, કારણ કે પુંડરીક સાધુ શરીરે સબળ હોવા છતાં પણ દેવપણું પામ્યો, માત્ર જેના હાડકાંચામડી શરીરમાં બાકી રહેલાં હતા, તેવો કંડરીક આકરાં કઠોર તપનો ઉદ્યમ કરવા છતાં રૌદ્રધ્યાનની પ્રધાનતાના કારણે મૃત્યુ પામી નારકી થયો. માટે અહીં સાધુપણામાં જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે ધ્યાનનો નિગ્રહ કરવો. દુર્બલ શરીરવાળા મુનિ પણ શુભ ધ્યાનના વિરહમાં દુર્ગતિગમન કરનારા થાય છે.” વૈશ્રમણદેવ તે સાંભળીને ખુશ મનવાળો સમજી ગયો કે, “આ ભગવંતે તો મારા મનનો અભિપ્રાય જાણી લીધો. આમનું જ્ઞાન કેટલું ચડિયાતું છે ?” ત્યાર પછી ગૌતમ10 ભગવંતને વંદન કરીને તે દેવ ચાલ્યો ગયો. (ઉપદેશપદમાંથી) (૨) આનંદશ્રાવકની કથા (ગા. ૮૪૪માં આપેલ કથાનો વિસ્તાર) વાણિજયગ્રામ નામના નગરમાં જિતશત્રુના નામે રાજા રાજય કરતા હતા. તે નગરમાં ખૂબ ધનાઢ્ય એવા આનંદનામના ગાથાપતિ (શ્રીમંત ગૃહસ્થ) રહેતા હતા. તે એટલા બધા રિદ્ધિ સંપન્ન 15 હતાં કે તેમણે ચાર ક્રોડ સોનામહોરો જમીનમાં, ચાર ક્રોડ સોનામહોરો ધંધામાં અને ચાર ક્રોડ સોનામહોરો મકાન અને તેની સજાવટમાં રોકેલી હતી. તેમની પાસે દશહજાર ગાયોનું એક ગોકુળ એવા ચાર ગોકુલો હતા અર્થાત્ ૪૦ હજાર ગાયોની સંપત્તિ હતી. તેઓ ધનવાન હોવા છતાં પણ જીવદયા પ્રેમી હતા. પોતે એવા બુદ્ધિશાળી, વિચક્ષણ હતા કે રાજપુરૂષો, સાર્થવાહ (વ્યાપારીઓ), કુટુંબીઓ તથા ઘરના સ્વજનો પોતાની ખાનગી બાબતોમાં 20 તેમની સલાહ લેતાં. તેઓ કુટુંબમાં એક સ્તંભ સમાન હતા. આનંદશ્રાવકની પત્નીનું નામ શિવાનંદા હતું. તે સૌંદર્યસંપન્ન બત્રીસ લક્ષણયુક્ત તથા સ્ત્રીની ૬૪ કલામાં પ્રવીણ હતી. પતિ-પત્ની પરસ્પર પ્રેમથી ચાહતા. વાણિજ્ય નગરની બહાર ઇશાન ખૂણામાં કોલ્લાગ નામે એક ગામડું (સન્નિવેશ) હતું. તે સંપત્તિ અને સમૃદ્ધિથી સંપન્ન હતું. તે ગામડામાં આનંદ ગાથાપતિના ઘણા મિત્રો, જ્ઞાતિજનો, સંબંધીઓ તથા વ્યાપારીઓ રહેતા હતા, 25 તેઓ પણ ઘણા સુખી હતા. કોઈ એક પ્રસંગે ભગવાન મહાવીર તે વાણિજયગ્રામમાં પધાર્યા અને દુતિપલાસનામના ઉદ્યાનમાં સમોસર્યા. ભગવાન મહાવીર પધાર્યાની વાત રાજસેવકોએ રાજા જિતશત્રુને કરી એટલે રાજા ચતુરંગી સેના સાથે ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે નીકળ્યા. આ વાતની આનંદ શ્રાવકને ખબર પડતાં તેઓ પણ મિત્ર-સ્નેહીજનો તથા કુટુંબીજનો સાથે ભ. મહાવીરના વંદન 30 અર્થે તેમજ દેશના સાંભળવા માટે નીકળ્યા. સમોસરણમાં આવીને આનંદશ્રાવકે ભગવાન મહાવીર Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ કામદેવશ્રાવક અને વલ્કલચીરીમુનિનું દૃષ્ટાંત સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી યોગ્ય સ્થાને બેઠા. તે વખતે ભગવાન મહાવીરે (૧) આગાર ધર્મ અને (૨) અણગાર ધર્મ એ બે પ્રકારની દેશના આપી. દેશના સાંભળીને જિતશત્રુ રાજા તેમજ પ્રજા સ્વસ્થાનકે જવા પાછા ફર્યા. દેશનાનો ભારે પ્રભાવ આનંદ ગાથાપતિ પર પડ્યો. પરિષદ વિખરાયા બાદ આનંદ શ્રાવક ભગવાન પાસે આવ્યા, ભાવપૂર્વક વંદન કર્યું અને બોલ્યા “હે પ્રભુ ! આપની દેશના મને ખૂબ ગમી છે. તેના પર 5 મને શ્રદ્ધા થઈ છે. પ્રતીતિ થઈ છે. પ્રભુ ! અણગાર ધર્મ અંગીકાર કરવા હું સમર્થ નથી, તેથી હું આગાર ધર્મ જે આપે બાર પ્રકારનો વર્ણવ્યો છે તે અંગીકાર કરવા ઉત્સુક થયો છું.” આ રીતે મહાવીરસ્વામીની દેશના સાંભળીને આનંદશ્રાવકને સામાયિકની પ્રાપ્તિ થઈ. (૩) શ્રી કામદેવશ્રાવકની કથા ચંપાનામની નગરીમાં કામદેવનામના ધનાઢ્ય ગૃહસ્થ રહેતા. તેમના પત્નીનું નામ હતું 10 ભદ્રા શેઠાણી. તેમણે છ કરોડ દ્રવ્ય નિધાનરૂપ ભંડાર્યું હતું. છ કરોડ વ્યાપારમાં રોકી વ્યવસાય કરતા અને છ કરોડ દ્રવ્ય ઘર, ઘરવક૨ી, વાસણ, વસ્ત્ર, આભૂષણમાં રોક્યું હતું. દશ-દશહજાર ગાયોવાળા છ ગોકુળ હતા. એકવાર વિશ્વવત્સલ‘ભગવાન મહાવીરદેવ ચંપાનગરીના પૂર્ણભદ્રચૈત્યમાં પધાર્યા. દેવોએ અદ્ભૂત સમવસરણની રચના કરી. તે તરફ લોકો ઉલટભેર જતા હતા. તે જોઈ કોઈને કામદેવે 15 પૂછ્યું : “આ બધાં આટલાં ઉલ્લાસથી આમ ક્યાં જઇ રહ્યા છે ?” જાણવા મળ્યું કે શ્રમણ ભગવાન મહાવીરદેવ સમવસર્યા છે. તેમની અધ્યાત્મદર્શન કરાવતી સ્યાદ્વાદ સિદ્ધાંતવાળી વાણી અનેક પાપસંતાપનો નાશ કરે છે. તેમના દર્શન માત્રથી અદ્ભૂત શાંતિ મળે છે. આ સાંભળી કામદેવને પણ દર્શન અને દેશના શ્રવણના ભાવ જાગ્યા. તે પણ ભગવંતના ચરણમાં ઉપસ્થિત થયા. પરમાત્માની વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતી વાણી સાંભળીને કામદેવ 20 બોધ પામ્યા. તેમને વાણીની પ્રતીતિ થઈ અને પ્રભુના શ્રાવક થયા. ઘેર આવ્યા પછી આનંદોલ્લાસનું કારણ બતાવતા પત્ની ભદ્રાને જેમ આનંદશ્રાવકે શિવાદેવી ભાર્યાને કહ્યું હતું તેમ ધર્મ પ્રાપ્તિનું સૌભાગ્ય કહી સમજાવ્યું. તેથી ભદ્રા શેઠાણી પણ ઉછરંગપૂર્વક સમૃદ્ધિ સાથે ભગવાન પાસે ધર્મ સાંભળવા ગઈ અને ધર્મ સ્વીકારી શ્રાવિકા થઈ ઘરે આવી. ધર્મ પ્રાપ્તિથી તેઓને ઘણો જ પ્રમોદ થયો. તેઓ નિરંતર ધર્મકરણી ક૨તાં જિનપૂજા-ગુરુઉપાસના આદિમાં રત રહેતા. આ રીતે મહાવીરસ્વામીની દેશનાથી કામદેવશ્રાવકને સામાયિકની પ્રાપ્તિ થઈ. (૪) વલ્કલચીરીમુનિનું દૃષ્ટાંત પોતનપુરના રાજા સોમચંદ્રને ધારિણી નામે પત્ની હતી. એકવાર રાજા વિશ્રાંતિગૃહમાં હતા ને રાણી તેમના વાળમાં પોતાના મુલાયમ આંગળા ફેરવી વાળ ઓળતી હતી. રાજાના માથામાં 25 Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સૌ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) એક ધોળો વાળ જોઈ રાણી બોલી–“રાજન્ ! દૂત.” પહેલા તો રાજા ખીજાઈને બોલ્યો, “કોણ છે એ દૂત? તેને એટલી અક્કલ નથી કે હું રાણીવાસમાં રાણી સાથે બેઠો છું?” રાણીએ કહ્યું – “મહારાજા ! ત્યાં નહીં. આ આપના માથામાં ઘડપણનો દૂત આવ્યો છે. જુઓ...” એમ કહી તેણે વાળ ચૂંટી રાજાની હથેળીમાં મૂક્યો. વાળ જોતાં જ તે ઊંડી ચિંતા ને વિમાસણમાં પડી બોલ્યો કે “મારા પૂર્વજો અને વડીલોએ યૌવન ઢળતા પૂર્વે વ્રત અને વાનપ્રસ્થ સેવેલું છે, મને ધિક્કાર છે. કેમ કે ધોળો વાળ થતાં સુધી હું ઘરે જ બેઠો છું અને ધર્મ આચરતો નથી.” રાણીએ કહ્યું“નાથ ! હજી પણ કશું મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર ! હવે શા માટે ધર્મકર્મમાં વિલંબ કરવો જોઈએ ?” પત્નીની તૈયારી અને સમજણથી ઉત્સાહિત થયેલા રાજાએ પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને 10 રાજ્યારૂઢ કરી પોતે સંન્યાસ લીધો. તેમની પત્ની પણ સગર્ભા છતાં તાપસી બની. તેમની એક ધાત્રી તેમની સાથે ચાલી નીકળી. પૂર્ણ માસે રાણી ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. પરંતુ પ્રસૂતિમાં જ તે મૃત્યુ પામી. સંન્યાસીને બાળકની ચિંતા થઈ કે હવે આનો ઉછેર શી રીતે થશે? ત્યારે ત્યાં દેવી બનેલી ધારિણી રાણી યતિની વિમાસણ અને પુત્રની વિપત્તિ જાણી ભેંશનું રૂપ લઈ આશ્રમમાં આવી. બાળકને તેણે દૂધ પાયું. સમયે-સમયે તે ભેંશ થઈને આવી જતી. આમ તે 15 બાળકના પોષણ અને ઉછેર થવા લાગ્યા. તે થોડો મોટો થયો એટલે મેંશરૂપધારી દેવીએ ત્યાં આવવું બંધ કર્યું. તેના પિતા તાપસે તેને વલ્કલ (વૃક્ષની કોમળ છાલ) પહેરાવી વલ્કલચીરી નામ આપ્યું. વન્યફળ અને ધાન્યથી બાળકનું પોષણ થવા લાગ્યું. અનુક્રમે તે સોળ વર્ષનો યુવાન થયો પણ તે સંસારવ્યવહારથી સ્ત્રી-પુરુષના ભેદથી સાવ અજાણ હતો. આવશ્યકતા પ્રમાણે તેની ભાષા ઘણી જ સીમિત હતી. તે સમજણો 20 થાય તે પૂર્વે ધાત્રી પણ ચાલી ગઈ હતી. માણસ તરીકે તેણે પિતાને જ વધારે જોયેલા. સવારના પહોરમાં તે ‘તાત વંદે એમ તેમને કહેતો. સ્ત્રી-પુરુષના ભેદને તે જાણતો નહોતો, સ્વભાવે સરળ હતો અને વનખંડ તેમજ પશુ-પક્ષી આદિનો જ તેને પરિચય હતો. વનમાંથી ફળાદિ લાવવા ને પિતાની સેવા કરવી, એટલે તેને આવડતું. એકવાર વલ્કલચીરીના મોટાભાઈ રાજા પ્રસન્નચંદ્રને વલ્કલચીરીનું વૃત્તાંત જાણી તેને 25 બોલાવવાની ઉત્કટ અભિલાષા થઈ. તેણે નગરની ચાર ચાલાક ગણિકાઓને કહ્યું કે–“તમે ગમે તેમ કરી મારા ભાઈને અહીં લઈ આવો. અમારા તપસ્વી પિતા ત્યાં ન હોય ત્યારે જજો અને તેમની નજરે ન ચડી જવાય તેને બરાબર ધ્યાન રાખજો, નહીંતર તે તપસ્વી તપોબળથી બાળી નાખશે.” રાજ-આજ્ઞાને કરવા તૈયાર થયેલી ગણિકાઓએ બધી વાત સારી રીતે સમજી તાપસનો - વેશ કર્યો અને સોમચંદ્ર તપસ્વીના આશ્રમે ગઈ. તે વખતે વલ્કલચીરી એકલો જ હતો. તેણે Page #386 -------------------------------------------------------------------------- ________________ વલ્કલીરીમુનિનું દાંત ૩૭૫ તે રૂપાળા તા.સોનો તાત વરે' કહી આદર સત્કાર કર્યો અને પાસે જે હતા તે ફળ ખાવા ધર્યા. વેશ્યાઓએ કહ્યું – “અમારી પોતનપુરી આશ્રમના ફળ ક્યાં ? ને આ તમારા રસકસ વગરના સામાન્ય ફળ ક્યાં ? જુઓ આ અમારા ફળ.” એમ કહી તેમણે મેવા, દ્રાક્ષ અને મઘમઘતાં મોદક ઝોળીમાંથી કાઢી બતાવ્યા અને એકાંતમાં લઈ જઈ ખાવા આપ્યા. કદી નહીં ચાખેલાં અત્યંત સ્વાદિષ્ટ ફળ ખાઈ ઋષિબાળ આશ્ચર્ય પામ્યો અને અહોભાવથી આ રૂપાળા મુનિઓને નિરખી 5. રહ્યો. નવા નવા પદાર્થો કાઢી કાઢી અનોખા ભાવપૂર્વક તેઓ ઋષિકુમારને ખવરાવવા લાગી અને અવનવા સ્વાદમાં તે લપેટાતો ગયો. વેશ્યાઓએ તેને પોતાના સમીપમાં લીધો. પોતાના શરીરે કપોલ અને ઉરોજ સ્થળે તેનો હાથ લઈ ફેરવ્યો. પુરુષ-સ્ત્રીના ભેદને નહીં જાણતો વલ્કલચીરી કોઈ વિચિત્ર લાગણી અનુભવતો બોલ્યો-“મુનિઓ ! તમે તો ઘણાં સારા લાગો છો. તમારું શરીર કેવું સરસ છે? આ તમારા હૃદય સ્થળે આ બે ઊંચા ઉપસેલા શું છે? 10 ઘણું કોમળ ને ગમે તેવું તમારું શરીર છે.” વેશ્યાઓ બોલી–“આ તો અમારા આશ્રમના જળ, વાયુ તેમજ આવા ઉત્તમ ફળોનો પ્રતાપ છે. તમે અમારી સાથે ચાલો, તમને ઘણો આનંદ આવશે. તમે પણ અમારા જેવા સુંદર થશો.” વલ્કલચીરી તેમની વાતમાં લોભાયો, તેમનાથી અંજાયો. તેમની સાથે જવા પોતાના પાત્ર આદિ સંતાડી તૈયાર થઈ આવી ગયો. તે કહ્યું છે કે માણસ ત્યાં સુધી જ મુનિભાવવાળો, યતિ, જ્ઞાની, તપસ્વી અને જિતેન્દ્રિય 15 છે કે જ્યાં સુધી તે કોઈ સુંદર સ્ત્રીના સંપર્કમાં આવ્યો નથી. તેઓ જવાની તૈયારી કરતાં હતા ત્યાં સામે થોડે દૂરથી સોમચંદ્રઋષિને આવતા જોયા એટલે વેશ્યાઓ નાઠીને ગુપ્તસ્થાનમાં ઉભેલા રથમાં બેસી પોતનપુર પાછી આવી. વલ્કલચીરીમાં નાસવાની ચતુરાઈ ન હોવાથી તે પિતાના ભ.થી ત્યાં જ ક્યાંક સંતાઈ ગયો અને પછી પોતન આશ્રમ તરફ પગપાળા ચાલ્યો. વેશ્યા પાસેથી રાજાએ જાણ્યું કે વલ્કલચીરી અહીં પણ ન આવી શક્યો 20 અને તેણે આશ્રમ પણ છોડી દીધો ત્યારે તેને ઘણી ચિંતા થઈ. તપાસ કરાવી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં. રાજાને લાગ્યું કે–“મારો ભોળો ભાઈ બંને સ્થાનથી ભ્રષ્ટ થયો. આશ્રમ અને મહેલ બંનેથી ગયો. તે ક્યાં હશે ને કેમ હશે ?” આ શોકથી તેણે ગીતનૃત્ય આદિનો આખા નગરમાં નિષેધ કરાવ્યો. - આ તરફ પોતન આશ્રમ જવાની ઇચ્છાથી વલ્કલચીરી એકલો વનમાં આગળ વધ્યો. માર્ગમાં 25 એક રથવાને તેને જોઈ પૂછ્યું-“બાળઋષિ તમારે ક્યાં જાવું છે ?” તેણે કહ્યું–“પોતનઆશ્રમ જવું છે.” રથવાળો હું પણ ત્યાં જ જાઉં છું કહી તેને રથમાં બેસાડ્યો. તેમાં બેઠેલી રથવાળાની પત્નીને “તાત વં' (હે પિતાજી ! હું વંદન કરું છું, એમ કહ્યું. સ્ત્રીએ પતિને કહ્યું – “આ તો સ્ત્રી-પુરુષના ભેદને પણ નથી સમજતો, કેવો મુગ્ધ છે!” તેમણે લાડવા ખાવા આપ્યા. વલ્કલગીરી કહેવા લાગ્યો-“આ ફળ તો પેલા સુંદર તપસ્વીઓએ આપેલ તેવા જ છે !” આમ વાત કરતાં 30 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) તેઓ આગળ જતા હતા ત્યાં એક ચોર મળ્યો. બળવાન રથિકે ચોરને જીતી તેનું ધન પડાવી લીધું ને પોતનપુરમાં બધા આવ્યા. છૂટા પડતાં રથવાને કહ્યું – “આ પોતનઆશ્રમ આવ્યું. ક્યાં જવું છે તે પણ તમે જાણતા નથી. પૈસા વગર તો તમને સ્થાન કે ભોજન પણ મળશે નહીં, લ્યો આ ધન,” એમ ચોર પાસે પડાવેલા માલમાંથી કેટલોક ભાગ તેને આપ્યો ને છૂટા પડ્યા. 5 વલ્કલચીરી આગળ ચાલ્યો. જાતજાતની વેશભૂષાવાળા સ્ત્રી-પુરુષો, ઊંચી હવેલી અને દુકાનની શ્રેણિ જોઈ એ તો અચંબામાં પડ્યો કે આ બધું છે શું આ કઈ જાતનું મર્યાદા વિનાનું આશ્રમ ? ને આ કેવી જાતના તપસ્વીઓ !! જે સામે મળે તેને કહે “તાત વંદે, તાંત વંદે ને લોકો આ સાંભળી હસવા લાગે. માર્ગે જતી વેશ્યાએ જોઈ તેને બોલાવ્યો. તેણે કહ્યું–“મને સ્થાન અને ફળ આપો. તે માટે રથિકે આ ધન આપ્યું છે. તે તમે લઈ લો.” વેશ્યા ઘણી રાજી 10 થઈ. સ્નાનઘરમાં લઈ જઈ તૈલમર્થન આદિ કરી સારી રીતે સ્નાન કરાવ્યું. વલ્કલીરીએ વ્યાધિની જેમ બધું સહન કર્યું. તે વેશ્યાને એક પુત્રી હતી, જે પરણવાની હઠ લઈ બેઠેલી. તેને ઋષિપુત્ર સાથે પરણાવવાની ઠાઠપૂર્વક તૈયારી કરી. પાણિગ્રહણ થયું. ગીત, નૃત્ય ને વાજિંત્રનો નાદ સાંભળી તેણે વિચાર્યું “આ લોકો કૂદકા મારીને કઈ જાતનો સ્વાધ્યાય કરી રહ્યા છે? મને ભૂખ લાગી છે ને કાંઈ ફળ તો આપતા નથી !” 15 આ વેશ્યાની સમીપમાં જ રાજવાડો હતો. મૃદંગાદિ લગ્નવાદ્ય અને ગીતો સાંભળી રાજાએ વેશ્યાને બોલાવી હ્યું–“અમારે ત્યાં શોક પ્રવર્તે છે, ત્યારે તે આ શું માંડ્યું ?” તેણે કહ્યું “નૈમિત્તિકના વચનથી તાપસકુમારને મેં હમણાં જ મારી કન્યા પરણાવી છે. તેના આનંદમાં અમે આ વાજા વગડાવ્યા છે.” તે વખતે જમણું અંગ ફરકવાથી રાજાએ નિશ્ચય કર્યો કે તે કુમાર મારો ભાઈ જ હશે, રાજા પોતે વેશ્યાને ઘેર આવી વલ્કલચીરીને ઓળખે છે ને ઉલ્લાસપૂર્વક વિવાહ 20 મંગળ કરી દંપતીને રાજમહેલમાં લાવે છે. રાજમહેલમાં રહેવાથી થોડા જ દિવસોમાં વલ્કલચીરી ચતુર અને કળામાં કુશળ થયો. પ્રસન્નચંદ્ર શાંતિપૂર્વક એકવાર સોમચંદ્રઋષિને વલ્કલચીરીના સમાચાર આપતાં તેમની ચિંતાનો અંત આવ્યો. રાજમહેલમાં વસતાં, સ્ત્રી સાથે વિષયોપભોગ સેવતાં વલ્કલચીરીને બાર વર્ષ થઈ ગયા. એક રાત્રિએ તેને વિચાર આવ્યો કે-“કૃતઘ્ન છું, કેવો ઇન્દ્રિયોનો દાસ થઈ ગયો છું? પિતાને 25 પાછલી વયમાં એકલા વનમાં છોડી દઈ હું રાજવૈભવમાં સ્ત્રીઓ સાથે મહાલું છું. તેણે ભાઈને વાત કરી કે–“ઘણાં સમયથી પિતાજીના દર્શન નથી કર્યા. માટે આજે ત્યાં જઈ આવું.” ભ્રાતૃવત્સલ રાજા પણ ભાઈની સાથે જ વનમાં ગયો. બંનેએ પિતાના દર્શન કરી પ્રણામ કર્યા. સોમચંદ્રઋષિએ વલ્કલચીરીને પાસે બેસાડી પંપાળ્યો અને કુશળ સમાચારાદિ પૂક્યા. તેમના નેત્રપટલ બાઝવાથી તેઓ જોઈ શકતા નહોતા, પણ હર્ષાશ્રુનો વેગ આવતાં પડલ ઉતરી ગયા. વલ્કલચીરીને બારવર્ષ 30 , પૂર્વે ગોપવેલ પોતાના પાત્ર આદિ ઉપકરણો યાદ આવતાં તેને કાઢ્યાં અને ખેસના છેડા વડે પ્રમાર્જના Page #388 -------------------------------------------------------------------------- ________________ વલ્કલચીરીમુનિનું દષ્ટાંત ૩૭૭ કરતાં વિચાર્યું કે, મેં આ પ્રમાણે પ્રમાર્જન - પ્રતિલેખના ક્યાંક કરી છે. આમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ પ્રત્યક્ષ થતાં તેણે જાણ્યું કે “અરે ! ગયા ભવમાં જ છોડેલું સાધુજીવન પણ મેં ન જાણ્યું ? સ્ત્રીસંગતની લંપટતાને ધિક્કાર છે.” આમ આંતરિક પશ્ચાત્તાપ અને શુભધ્યાનના યોગે તેને ત્યાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલીએ દેશના આપી. સોમચંદ્ર પણ બોધ પામી દીક્ષા લીધી. રાજા પ્રસન્નચંદ્ર બ્રહ્મચર્યવ્રત લઈ ઘરે આવ્યા. વલ્કલચીરી મુનિ પ્રત્યેકબુદ્ધ થયા. પ્રભુ મહાવીરદેવ પાસે આવ્યા અને અંતે મોક્ષ પામ્યા. આ પ્રમાણે વલ્કલચીરી મુનિએ તાપસપણાના ઉપકરણોની પ્રાર્થના કરતાં તેની જ રજ નહીં પણ આત્માના પ્રદેશોમાં લાગેલી કર્મવર્ગણાને પણ દૂર કરી. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની ધૂળ દૂર કરી. તેઓ કામદેવને જીતનારા પ્રત્યેકબુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ परिशिष्ट-३ नियुक्तिभाष्यादिश्लोकानामकारादिक्रमः * संत सूथि ★ भा. = भाष्यथा ध्या. = ध्यानशत (नियुक्ति १२७२ ५छी) प्र. = प्रक्षिHuथ पा. = पारिएपनिनियुजित (ध्यानशत५७1) नियुक्तिमायामोनुंवर्गा३२. ભાગ-૧ १- १८५ ભાગ-૨ १८६ - ६४१ भाग-3 ६४२ - ८७८ ભાગ-૪ ૮૮૦ - ૧૦૫૫ ~ माध्यामोनुंवर्गा३२९॥ ભાગ-૧ १ - उ. ભાગ-૨ ४ - ११८ (भाग-3 . १२०- १५१ (भाग-४ ૧૫૨ - ૧૯૦ - ભવિષ્યમાં થનારા ભાગોનું સંભવિત વર્ગીકગ ભાગ-૫ १०५६-१२७२ (ध्यानशत: साथ) ભાગ-૬ ૧૨૭૩-૧૩૮૩ (भाग-9 ૧૩૮૪-૧૬૨૪ [अ] | अकसिणपवत्तगाणं... भा.१९५॥ | अजिअस्स कुमारत्तं .... ॥२७८॥ अक्खर सण्णी सम्म,.... ॥१९॥ अज्जियलाभे गिद्धा ...... ॥११८३॥ अंगुटुमुट्ठिगंठीघर०....॥१५७९॥ | अक्खर सन्नी संमं..... ॥८६२॥ अज्झयणंपि य..... भा. १५०॥ अंगुलमावलियाणं,.... ॥३२॥ | अक्खलिअसंहिआई..... ॥१०१५॥ | अज्झवसाणनिमित्ते.... ॥७२४॥ अंडगमुज्झियकप्पे..... ॥भा.२२२॥ | अक्खे वराडए वा ..... ॥१४३३॥ | अज्झाविओ मि.... पा. १४॥ अंतरमेगं समय...... भा. १६६॥ | अग आगओ तुरंतो ...... ५०१॥ | अट्ट रुदं च दुवे....... ॥१४९१॥ अंतो बहिं च ....... ॥१३५३॥ | अगणिस्स य उटाणं.... भा.१०॥ | अर्द्व रुदं च दुवे ...... ॥१४९४॥ अंतो बहिच भिन्नं...... ॥१३५५॥| अगणीओ छिदिज्ज ...... ॥१५१८॥ अट्ट रुईच दुवे ..... ॥१४९७॥ अंतोमुहत्तकालं चित्त...... ॥१४६५॥ अग्गियए पव्वयए ..... ॥१२९३॥ | अट्ट रुई धम्म ...... ॥ध्या.५॥ अंतोमहत्तपरओ ....... ॥ध्या. ४॥ | अग्गेणीअंमि य जहा .... ॥१०२२॥ | अटुंतगह ॥४१४॥ अंतोमुहुत्तमेत्तं ....... ॥ध्या. ३॥ | अचिरोववन्नगाणं ..... ॥१४८४॥ | अट्ठण्हं पयडीणं..... ॥१०५॥ अंबरलोहमहीणं ...... ॥ध्या.९७॥ | अच्चाहारो न सहे ...... ॥१२६७॥ | अट्ठमभत्तंतंमी पासोस.... ॥२५५॥ अंबस्स य निंबस्स...... ॥१११७॥ अच्चिय देहावत्था...... ॥ध्या. ३९॥ अविहं कम्मरयं ..... ॥१०६८॥ अउणापण्णं जुअले..... ॥१९७॥ | अजराउ तिन्नि पा०..... भा.२२३॥ | अविहंपि य कम्म..... ॥१४५८॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ नियुक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः . 3७८ अट्टविहंपिय कम्म ..... ॥९२०॥ | अद्धत्तेरसकोडी उक्कोसा... ॥३३२॥ अरमल्लिअंतरे दुण्णि .... ॥४२०॥ अट्ठावयंमि सेले ...... ॥४३४॥ | अद्धद्धं अहिवइणो .... ॥५८७॥ | अरहंत चक्कवट्टी ..... भा.४९॥ अट्ठावयचंपुज्जित०.... ॥३०७॥ | अद्धभरहमज्झिल्लुति... ॥१५१॥ | अरहंतनमुक्कारो एवं ..... ॥९२५॥ अट्ठावासा दो वास०... भा.१३३॥ | अद्धा पच्चक्खाणं..... ॥१५८०॥ | अरहंतनमुक्कारो जीवं...... ॥९२३॥ अद्वैव गया मोक्खं ..... ॥४०१॥ अद्धाइ अवट्ठाणं,..... ॥१८॥ अरहंताई निअमा साहू..... ॥१००७॥ अठत्तरं च वासा..... ॥६५६॥ | अद्धाणे पलिमंथो ...... पा. २४॥ अरहंतुवएसेणं सिद्धा .... ॥१००९॥ अडविं सपच्चवायं .... ॥९०५॥ | अद्धाणे पासाए ...... ॥१२४३॥ अरिहंत सिद्ध..... ॥१७९॥ अडवीइ देसिअत्तं १ .... ॥९०४॥ | अनिअयवासं सिद्धत्थ०.....॥४९२॥ अरिहंतनमुक्कारो धन्नाण....॥९२४॥ अड्डाइज्जा ( अद्भुट्ठा)...॥२८४॥ अन्नं इमं सरीरं...... ॥१५५४॥ अरिहंतनमुक्कारो सव्व .... ॥९२६॥ अड्ढाइज्जेहिं राइंदि०..... ८७५॥ | अन्नत्थ निवडिए ..... ॥१५९३।। अरिहंतसिद्धपवयण..... ॥५१॥ अण मिच्छ मीस.... ॥१२१॥ अरिहंति वंदणनमंस०..... ॥९२१॥ अन्नयरपमायजुयं ....... ॥१३४२॥ अणथोवं वणथोवं.... ॥१२०॥ | अन्नाविवासरीरे पंता..... पा.३९॥ अरिहो उ नमुक्कारस्स .... ॥९०८॥ अणदंसनपुंसित्थी.... ॥११६॥ अन्नियपुत्तायरिआ..... ॥११८४॥ अलियमुवघायजणयं ..... ॥८८१॥ अणभोग कारणेण...... पा.११॥ अपराजिअ १८ विस्स०.... ॥३२९॥ अलोए पडिहया ..... ॥१५९॥ अणागयमइक्कंतं...... ॥१५६५॥ अपुहुत्ते अणुओगो..... ॥७७३॥ अवणामा दुन्नऽहा०...... ॥१२०४॥ अणाढियं च थद्धं.... ॥१२०८॥ अप्पंपि सुयमहीय..... ॥१९॥ अवरज्जुयस्स तत्तो..... पा.६१॥ अणिआणकडा रामा ..... ॥४१५॥ अप्पक्खरमसंदिद्धं ..... ॥८८६॥ अवरविदेहे गामस्स.... भा. १॥ अणिगृहंतो विरियं ...... ॥११७०॥ अप्पग्गंथमहत्थं बत्ती०.... ॥८८०॥ अवरविदेहे दो वणिय.... ॥१५३॥ अणिमिसिणो सव्व.... भा.१८७॥ अप्पुव्व० ..... ॥४५३॥ अवरेण भवण..... अणुओगो य नियोगो.... ॥१३१॥ भा. ११८॥ अणुकंपऽकामणिज्जर ..... ॥८४५॥ अवहासंमोहविवेगवि.... ॥ध्या.९०॥ अप्पुव्वं दट्टणं ....... ॥११२६॥ अप्पुव्वनाणगहणे.... ॥१८१॥ अवियारमत्थवंजण..... ॥ध्या.८०॥ अणुकंपा वेयड्ढो ...... ॥१२९७॥ अव्वाबाहं दुविहं ..... अब्भंतर मज्झ बहिं ..... ॥५४९॥ अणुगामिओ...... ॥१२२४॥ ॥५६॥ असंजयंन वंदिज्जा ..... ॥११०६॥ अब्भत्थणाए मरुओ.... ॥६८०॥ अणुभासइ गुरुव०.... भा.२५१॥ अभितरमललि०..... ॥१४११॥ असज्झाइयनि०....... ॥१४१८॥ अणुमाणहेउदिटुंत० ..... ॥९४८॥ अणुवकयपराणुग्ग०..... ॥ध्या.४९॥ अब्भितरलद्धीए,..... ॥३॥|असज्झाइयनिज्जुत्ती...... ॥१३२२॥ अब्भुटाणे विणए ..... ॥८४८॥ अण्णाणमारुएरिय०.... ॥ध्या.५७॥ असज्झाइयनिज्जुत्ती...... ॥१४१७॥ अण्णायया अलोहे..... ॥१२७६॥ अब्भुवगर्ममि नज्जइ.... ॥६६९॥ | असज्झायं तु दुविहं ...... ॥१३२३॥ अतरंतो उनिसन्नो ...... ॥१४९८॥ अभए १ सिटि २ ..... ॥९४९॥ असणं पाणगंचेव,..... ॥१५८८॥ अत्यं भासइ..... ॥१२॥ अभिकंखतेहिं सुहा०.... ॥७०८॥ असणं पाणगंचेव, .... ॥१५९२॥ अत्थकरो अहिअ०..... ॥१०७५॥ | | अभिवाहारोकालि०..... |भा. १८२॥ | असरीरा जीवघणा .... ॥९७७॥ अत्था णं ओगहणंमि..... ॥३॥ | अभिसंभूआ सासत्ति..... ॥१०८१॥ | असहाइ सहायत्तं ..... ॥१००५॥ अथिरस्स पुव्वगहियस्स.... ॥७०१॥ | अमणुण्णाणं...... ॥ध्या.६॥ | असिअसिरओ ..... ॥१९२॥ अद्धट्ठमलक्खाइं .... ॥२९०॥ अमरनररायमहिओ ..... ॥५४०॥ | असिअसिरओ सुन०.... ॥भा.७०॥ अद्धट्ठमा सहस्सा ॥२९६॥ | अमुगं दिज्जउ मज्झ.... भा.२४२॥ | असिवाइकारणेहि ॥पा.५६॥ अट्ठमा सहस्सा २०..... ॥२७६॥ | अयले १ विजए २ .... भा.४१॥ | असिवे ओमोयरिए.... पा.१२॥ अद्धत्तेरस लक्खा ..... ॥२८०॥ । अयसिवणं व कुसु०.... भा. १०३॥ | असिवोमाघयणेसुं..... ॥१३६१॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ-અકારાદિક્રમ असुइट्ठाणे पडिया ...... ॥१११२॥ [आ] आमोसहि विप्योसहि .... ॥१९॥ अस्संजमो य एक्को .... ॥७४०॥ | आ(अव)लोअचलं...... ॥१५१६॥ आयंबिलम गायं०..... ॥१६११॥ अस्सजयमणुएहि ...... पा.६६॥ | आइगरुदसाराणं ..... ॥४२४॥ आयंसघरपवेसा भरहे .... ॥४३६॥ अस्सायमाइयाओ .... ॥५७३॥ आइन्न पिसिय म०..... ॥१४००॥| आयरिए य गि० ...... पा.७५॥ अस्सावगपडिसेहो ..... ॥३६५॥ आइमकाउस्सग्गे ..... ॥१५०४॥ आयरिय उवज्झाए .... ॥११९६॥ अस्सिणिकि- ...... पा.४३॥ आइल्लाणं तिण्हं ..... ॥भा.१६२॥ आयसमुत्थमस०..... ॥१४०४॥ अह अण्णया कयाई ..... ॥३५०॥ आउज्जनकुसलावि..... ॥११४५॥| आया खलु सामइयं.... ॥७९०॥ . अह ऊणअट्ठवा०..... भा.७२॥| आउट्टियाऽवराह ..... ॥१४१२॥ आया हु कारओ ..... ॥१०३५॥ अह खंतिमद्दवज्जव..... ॥ध्या.६९॥ आउत्तपुव्वभणियं ..... ॥१३७८॥ आयारो नाणाई ........ ॥९९५॥ अह चित्तसुद्धप०... ॥भा.६१॥ | आओवमाइ परदु०..... ॥१०३२॥ आयाहिण पुव्वमुहो ..... ॥५५६॥ अह छउमत्थस्स .... ॥ध्या.८४॥| आगमउवएसाणाणि...... ॥ध्या.६७॥ | आरुग्गबोहिलाभं ...... ॥१०९४॥ अह तं अम्मापि०..... ॥भा. ७६॥ | आगमसत्थग्गहणं,..... ॥२१॥ | आरोढुं मुणिवणिया...... ध्या.६०॥ अहतं पागडरूवं.... ॥३६०॥ आगमसिद्धो सव्वंग०..... ॥९३५॥ आरोवणा य भयणा ..... ॥९०२॥ अह दव्ववग्गणाणं,.... ॥३९॥ आगारेऊण परं..... ॥१४५७॥ आलंबणहीणो पुण..... ॥११७४॥ अह दिवसे ..... ॥भा.४८॥ आगासस्स पएसा ..... भा.१९८॥ आलंबणाइ० ..... ॥ध्या. ४२॥ अह पुण निव्वा०..... ॥१३६६॥ आघोसिए बहूहि...... ॥१३७५।। आलंबणाण लोगो ...... ॥११८९॥ अह भगवं भवमहणो ..... ॥४३३॥ आणयपाणयकप्पे, .... ॥४९॥ आलंबणेण केणइ ...... ॥११७२॥ अह भणइ जिणवरिंदो .... ॥३६९॥ आणागिज्झो अत्थो ..... ॥१६२०॥ आलइअमालमउडो.... ॥भा. ९५॥ अह भणइ जिणवरिंदो ..... ॥३७३।। आणाबलाभिओगो.... ॥६७७॥ आलएणं विहारेणं...... ॥११४९।।। अह भणइ णेगमेसिं.... भा. ५१॥ आपुच्छण किइ०...... ॥१३७२॥ आलएणं विहारेणं ...... ॥११५०॥ अह भणइ नरव० ..... भा.४४॥ आपुच्छणा उ....... ॥६९७॥ आलभिआए वासं ..... ॥४८८॥ अह भणइ नरवरिंदो ... ॥३७२॥ आभट्ठो य जिणेणं..... ॥६०७॥ आलभियाए हरि ..... ॥५१५॥ अह वड्ढइ सो ..... ॥१९१॥ आभट्टो य जिणेणं ..... ॥५९९॥ आलस्स मोहऽवण्णा .... ॥८४१॥ अह वड्ढइ सो ...... भा.६९॥ आभट्ठोय जिणेणं..... ॥६०३॥ आलुक्कड़ अपलुक्कइ... ॥१०५८॥ अह वयपरियाएहि.... ॥७१२॥ आभट्ठो य जिणेणं ..... आलोअंमि चिलं.... ॥१४०२॥ अह सत्तमंमि.... भा. ५९॥ आभट्ठो य जिणेणं ..... ॥६१५॥ आलोअणा य १.... ॥भा.१७८॥ अह सव्वदव्वपरिणाम.... ॥७७॥ अहमवि भे खामेमी ...... ॥१५३०॥ आभट्टो य जिणेणं ..... ॥६१९॥ आलोइए विणी०.... भा. १८०॥ अहयं च दसाराणं..... ॥४३२॥ आभट्ठो य जिणेणं.... ॥६२३॥ आलोयण पडिक्क०..... ॥१४१९॥ आभट्ठो य जिणेणं ..... ॥६२७॥ आलोयणा निरव०.... अहयं तुब्भं एय..... ॥६७३॥ ॥१२७५॥ अहव निमित्ताईणं... भा. २९॥ आभट्ठो य जिणेणं ..... ॥६३१॥ आलोवणालुंचन ...... ॥१२४४॥ अहवा णाणाईणं.... ॥६७६॥ आभट्ठो य जिणेणं.... ॥६३५॥ आवत्ताइसु जुगवं...... ॥१२२७॥ अहवा संघाओ१..... भा. १७४॥ आभट्ठो य जिणेणं ..... ॥६३९॥| आवस्सएसु जह जह .....॥१२१५॥ अहवा सयं करेन्तं.... ॥६७४॥ आभरणरयण०..... भा. ६२॥ आवस्सगस्स..... ॥८४॥ अहवाऽवि विणासेंत.... ॥६७२॥ आभिणिबोहिय.... ॥१॥ आवस्सयंमि जुत्तो.... भा.१२२॥ अहियासियाई अंतो ......॥१३६४॥ | आभिणिबोहियनाणे,.... ॥१६॥ आवस्सियं च .... भा.१२०॥ अहिसरिया पाएहि...... ॥८७३॥| आभोएउंसक्को ..... ॥१९९॥ आवस्सियं च णितो च.... ॥६९२॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ३८१ आवस्सियं च णितो.... ॥६९१॥ | इक्खाग भूमि १..... ॥३८२॥ [उ] आवस्सिया उ..... ॥६९४॥ इक्खागकुले जाओ.... ॥१४९॥| उक्कुट्टिसीहणायं ..... ॥५५२॥ आवासगंतु काउं..... ॥१३६९॥ इक्खागेसु मरीई .... ॥४४०॥| उक्कोसयट्टितीए ...... ॥८१७॥ आवासियं च वूढं ..... ॥१३६०॥ इच्चेवमाइ सव्वं .... ॥३१२॥| उक्कोसेण दुवालस...... ॥१३४३।। आसग्गीवे १ तारय २... भा.४२॥ | इच्छा मिच्छा..... ॥६६६॥| उक्कोसेणं चेयं अद्धा०..... ॥९००॥ आसमपयंमि पासो ..... ॥२३१॥ | इच्छा य अणुन्नवणा ..... ॥१२१९॥| उक्कोसो मणुएसुं..... ॥५३॥ आसवदारा संसार०.... ॥ध्या.९५॥ | इच्छामि खमासमणो .... ॥सू.॥| उग्गकुलभोग०..... भा. ५०॥ आसवदारावाए तह..... ॥ध्या.८८॥ | इच्छामि पडिक्कमिउं.... सू.॥| उग्गह इक्कं..... ॥४॥ आसा हत्थी गावो ..... ॥२०१॥ | इच्छामि पडिक्कमिउं..... सू.॥| उग्गह ईहाऽवाओ.... ॥२॥ आसाढी इंदमहो ..... ॥१३३९॥| इच्छामि पडिक्कमिडं.... सू.॥| उग्गा १ भोगा २ .... ॥२०२॥ आसायणावि णेवं.... ॥७१४॥ इदाणं विसयाईण ..... ॥ध्या.८॥| उग्गाणं भोगाणं ...... ॥२२५॥ आसी अ इक्खुभोई.... भा.६॥ | इत्तरियं पिन कप्पइ.... ॥७२१॥| उच्चारं कुव्वतो छाय ...... ॥पा.८१॥ आसी अ कंदहारा... भा. ५॥ इत्तरियाइविभासा.... ॥७१९॥ | उच्चारे पासवणे ..... ॥१२५०॥ आसी अपाणिघंसी... भा.८॥ इत्थ य पओअ०..... ॥१०१०॥ | उज्जममाणस्स ..... ॥११६९॥ आसुंखुहं समेई, ..... ॥१५८९॥ इत्थं पुण अहिगारो..... ॥७९॥| उज्जाणं संपत्तो..... भा. १०६॥ आसुक्कारगिलाणे ...... पा.३१॥ इत्थं पुणं चउभंगो ..... ॥१६१७॥ उज्जाणपुरिमताले .... ॥३४२॥ आह जह जीवघाए ..... ॥१५८२॥ इत्थी विज्जाऽभिहिया ..... ॥९३१॥ उज्जेणि अट्टणे ...... ॥१२८०॥ आहाकम्मे य तहा ..... पा. ७३॥ इय करणकारणा०...... ॥ध्या. २३॥| उज्जेणिदेवलासुय ...... ॥१३१०॥ आहारंमि उजा सा..... पा. ७२॥ इय दुल्लहलंभं ...... ॥८३६॥| उज्जेणिवंतिवद्धण०..... ॥१२८८॥ आहारओ उ जीवो ..... ॥८१५॥ इय नाणचरणहीणो ..... प्र०॥ उज्जेणी अंबरिसी...... ॥१३०१॥ आहारतेयलंभो,... ॥४६॥ इय लिंगनाणस०...... ॥११४६॥| उज्जेणीए जो जंभगेहि.... ॥७६६॥ आहारे १ सिप्प..... ॥२०३॥ इय सव्वगुणाधाणं.... ॥ध्या.१०५॥| उज्जेणीए धणवसु ...... ॥१२८२॥ आहारे संघाओ...... भा. १७०॥ इयरहवि ता न ....... ॥१४५५॥ उट्ठाणणामगहणे ....... ॥१२७४॥ [ ] इरियावहिया हत्थं०..... ॥१३८४॥| उट्ठाणाई दोसा उ ....... पा.५९॥ इंदपुर इंददत्ते बाव...... ॥१२९२॥ इरियासमिई भासे...... पा. २७॥ उड्ढस्सासो अप०..... पा. २५।। इंदियमाउत्ताणं ..... ॥१३८९॥ इह लोइ अत्थ० ..... ॥१०११॥| उत्तरकुरुसोहम्मे..... (*प्रक्षि.) इंदियविसयकसाए ..... ॥९१९॥ इहभवभिन्नागारो ..... ॥९६८॥| उत्तरकुरुसोहम्मे..... ॥१७२॥ इअ सव्वकालतित्ता ..... ॥९८६॥ इहलोए फलमेयं ...... ॥१४१६॥ उत्तरवाचालंतरवणसंडे..... ॥४६७॥ इअ सिद्धाणं सुक्खं ..... ॥९८४॥ इहलोगंमि तिदंडी १ ..... ॥१०१२॥ उत्तरवायाला नागसेण .... ॥४६८॥ .इक्कस्स दोण्ह व ..... ॥१३८७।। इहलोगंमि सुभद्दा ...... ॥१५५२॥| उत्ताणउव्व पासिल्लउव्व... ॥९६७॥ इक्कारसवि गणहरे..... ॥२॥ [ई] उत्ति उवओगकरणे ..... ॥९९८॥ इक्कारे मक्कारे धिक्कारे....॥१६७॥ ईसत्थं घणुवेओ १५ .... भा. १७॥| उत्ति उवओगकरणे ..... ॥९९९॥ इक्कासीई १० बावत्तरी.... ॥२६७॥ ईसीपब्भाराए सीआए ..... ॥९६०॥| उत्थरमाणो सव्वं ...... ॥१२६१॥ इक्किक्क तिन्नि वारे.... भा.२२८॥ ईसीपब्भाराए सीआए..... ॥९६५॥ उदिआ परीसहा सिं०..... ॥२३५॥ इक्केण तोसियतरो...... ॥१३३०। '| ईहा अपोह वीमंसा,... ॥१२॥ उद्देस १ समुद्देसे २ ..... ॥भा.१८३॥ . * मा सूत्र नि. १२१८ ५छी छ. + १२७१ पछी.. + ११५७ ५७ी. ★ १७१ ५७ी. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ उद्देससमुद्देसे सत्ता०...... ॥१५३६॥ | उसभस्स पुव्वलक्खं ..... ॥३००॥ | एएहिं अद्धभरहं ..... ॥३६४॥ उद्देसे १ निद्देसे..... ॥१४०॥ | उसभे १ सुमित्त० ..... ॥३९९॥ एएहिं अहं खइओ..... ॥१२६५॥ उप्पज्जति वयंति ..... ॥७९३॥ | उसमे भरहो अजिए ..... ॥४१६॥ | एएहिं छहिं ठाणेहिं.... भा. २५४॥ उप्पण्णमि अणते .... ॥३४१॥ | उसभो अविणीआए ..... ॥२२९॥ एएहिं जो खज्जइ...... ॥१२६४॥ उप्पण्णमि अणते .... ॥५३९॥ | उसभो वरवसभगई .... ॥३१६॥ | एएहिं दिट्ठिवाए ... ॥७६०॥ उप्पण्णनाणरयणो..... भा.३५॥ | उसभो सिद्धत्थवणमि ..... ॥२३०॥ एक्कारस उ गणहरा ...... ॥२६९॥ । उप्पत्तिआ १ वेण..... ॥९३८॥ | उसिउस्सिओ अ तह ... ॥१४६१॥ एक्कारसवि गणहरा...... ॥५९२॥ उप्पत्ती(१) निक्खे०..... ॥८८७॥ | उस्सगे निक्खेवो ..... .॥ एक्केक्कीय दिसाए ..... ॥५६॥ उप्पन्नाऽणुप्पन्नो ..... ॥८८८॥ | उस्सग्ग विउस्सरणु०...... ॥१४५३॥ | एक्केक्को य सयविहो.... ॥७५९॥ उप्पन्नाणुप्पन्नं कया०.... ॥भा.१७५॥ | उस्सग्गेणवि सुज्झइ ...... ॥१४२८॥ | एग किर छम्मासं ...... ॥५२९॥ उप्पायट्ठिइभंगाइप०..... ॥ध्या.७७॥ | उस्सन्नकयाहारो ..... ॥१२६८॥ | एगं पडुच्च हिट्ठा ..... ॥८९९॥ उभयं अणाइ०..... भा. १७३॥ | उस्सारियेंधणभरो ...... ॥ध्या.७३॥ | एगंतमणावाए ........ पा.७४॥ उम्मग्गदेसणाए ..... ॥११५३॥ | उस्सासं न निरंभइ ..... ॥१५१२॥ | एगंतमणावाए ...... पा. ७६॥ उम्मायं च लभेज्जा ... ॥१४१५॥ | उस्सिअनिसन्नग ..... ॥१४६३॥ | एगते य विवित्ते..... ॥५४२॥ उम्मुक्कमणुम्मुक्के..... ॥८२९॥ [ऊ]. एगग्गस्स पसंतस्स न.... ॥६९३॥ उम्हासेसोवि सिही ..... ॥१४८६॥ | ऊणगसयभागेणं..... ॥१११९॥ | एगट्ठियाणि तिण्णि.... ॥१२९॥ उवओग पडुच्चंतो०..... ॥८९४॥ ऊरूसु उसभलंछण .... ॥१०८०॥ एगत्ते जह मुर्द्वि ...... ॥१०३६॥ उवओगदिट्ठसारा ..... ॥९४६॥ | ऊससिनीससिअं..... ॥२०॥ एगनिक्खमणं चेव, ..... ॥१२०५॥ उवओगलक्खण०..... ॥ध्या.५५॥ ऊसासग णीसासग ..... ॥८१४॥ | एगपएसोगाढं..... ॥४४॥ उवगरणमि उजा ...... पा.७८॥ | ऊहाए पण्णत्तं..... भा..१४७॥ एगविहंदुविहेणं.... ॥१५६१॥ उवणयणं तु कलाणं.... भा. २३॥ एगा जोअणकोडी..... ॥९६२॥ उवमारूवगदोसाऽनिद्देस..... ॥८८४॥ | एतं महिड्डियं ...... ॥५६२॥ |एगा य होइ रयणी...... ॥९७३॥ उरिं आयरियाणं...... पा.५०॥ | एए कयंजलिउडा भत्ती..... ॥३३०॥ |एगा हिरण्ण० भा.८२॥ उववाओ सव्व?.... ॥१८५॥ | एए खलु पडिसत्तू ... भा.४३॥ |एगा हिरण्णकोडी ..... ॥२१७॥ उवसंपन्नो जकारणं.... I७२०॥ | एए चउदस सुमिणे.... भा.४७॥ एगेंदियनोएगेंदियपारि०.... पा.२॥ उवसंपया य.... ॥६६७॥ एए चोद्दस सु०.... भा. ५७॥ एगो असत्तमाए ...... ॥४१३॥ उवसंपया य.... ॥६९८॥ | एए चोद्दससुमि०..... ॥भा. ५५॥ | एगो काओ दुहा..... ॥१४४६॥ उवसामं उवणीआ.... .. ॥११८॥ | एए ते पावाही ...... ॥१२६३॥ | एगो भगवं वीरो .... . ॥२२४॥ उवहयमइविण्णाणो..... ॥५०६॥ | एए देवनिकाया ...... ॥२१५॥ | एगो भयवं वीरो..... ॥३०८॥ उसभचरिआहिगारे... ॥२०८॥ | एए देवनिकाया० भा. ८७॥ | एताइं अकुव्वंतो ....... ॥११३०॥ उसभजिणसमुट्ठाणं .... ॥३१३॥ | एएच्चिय पुव्वाण..... ॥ध्या.६४॥ | एतेसिं निज्जुति..... ॥८६॥ उसभस्स उपारणए,.... ॥३२०॥ | एएसामन्नयरेस०....... ॥१४०३॥ | एतेहिं कारणेहिं...... ॥८४२॥ उसभस्स कुमारत्तं .... ॥२७७॥ | एएसामन्नयरेऽस०..... ॥१४०८॥ | एत्थ उजिणवयणाओ.. ॥७१७॥ उसभस्स पुरिमताले..... ॥२५४॥ | एएसिमसंखिज्जा,.... उसभस्स पुव्वलक्खं ..... ॥२७२॥ | एएसु पढमभिक्खा ..... ॥३२६॥ | एत्थ य थलकरणे ..... पा.६३॥ + १४५3 पछी. Page #394 -------------------------------------------------------------------------- ________________ एत्थं पुण अहिगारो...... एमेव अरजिणिंदस्स एमेव बलसमग्गो...... एमेव य कुंथुस्सवि एमेव य जोगा ...... एमेव य निद्देस...... एमेव य पासवणे. ॥ १४३ ॥ एमेव व समणीयं ....... एवं किकम्मविहिं. ॥१३६५ ॥ ।।१४०७ ।। ।।१२३१ ।। ॥ध्या २४ ॥ ।। ५८१ ।। एवं जहन्नमुककोस..... ॥ मा. १६४॥ ...... एवं चउव्विहं . एयं चेव पमाणं. एवं पच्चक्खाणं ...... एवं सामावारिं जुजता.... एवं अभिधुतो...... एवं एए कहिया ...... एवं ककारलंभो....... एवं खु सीलवतो. एवं चव्वि...... एवं चिय वयजोगं एवं तवोगुणओ. एवं बद्धमबद्ध....... एवं य कालगयंमी........ ****** एवं सामाचारी...... एवं सो रुइअमई एवंविहा गिरा मे एवहं थोऊणं ****** ..एवं सदेवमणुआ..... एवं सव्वंमिवि ..... ..... ...... ॥७३३॥ ।। २९४ ।। प्र. ।। ।।२९३ ।। ॥१४७१ ॥ ..... ।। १५७३ ।। ।। ७२३ || भा. ८८ ॥ ||७८४॥ ॥ ॥१०२९ ॥ | ११२१ ॥ ॥ध्या १०॥ ।। ध्या. ७६ ।। ॥ ५३८ ॥ ||१०२३ ।। ॥पा. ३२॥ ॥मा १०५॥ ॥ भा. १८५ ॥ ॥७२२ ॥ ।।३५९ ।। निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ३८३ 118011 ॥१०१४॥ [ ओ ] कम्मोवरिं.... ओगाहणाइ सिद्धा ०...... ॥९७४॥ कयपंचनमुक्का ओदइए १ ओवस.... ||.भा. २०१॥ कयपच्चक्खाणोऽवि... | १५८६ ॥ ओमपाहारंता अजीर०... कयाक १ केण ॥ ॥१०२७॥ ॥ भा. २०८ ॥ ॥१०१६ ॥ सू. । करेमि भंते ! सामाइये ..... कलहकरो डमरकरो...... ॥१०७४॥ कल्लं सब्बिड्डीए ॥३३५॥ कसिणं केवलकप्पं ॥१०७९ ॥ ॥१३७॥ ।। १०२८ ॥ ||३५२ ॥ ॥१५२५॥ ...... ओमे सीसपवासं ओरालिअवेउव्विअ०..... ॥४१॥ ओरालियवेडव्वियआ.... ।। १४३५|| ओरालियवेडब्बिय आहारो..... ॥१॥ कंतारे दुभिक्ख....... ॥ भा. २५२ ॥ कइओणयं कईसिरं० . ॥११०४॥ कइहि समएहि लोगो..... ॥१०॥ कडे १ पुत्थे -- ॥१३५॥ कडिपट्टए व हिली....पा. १३॥ कणगा हणंति ॥१३९० ॥ ।। १५०८ ॥ कति कई मे पार्व ॥६८७॥ ॥२४२॥ ॥ २४५ ॥ ॥१८॥ ॥२६॥ ॥१४७९॥ ॥पा. ६७॥ ॥४२९ ॥ कप्पस्स य...... ॥८५॥ एवमणुचितं तस्स कप्पाकप्पे परिणिडियस्स.. ।।६८८॥ एस चरितुस्सग्गो...... कमभिण्णवयणभिण्ण.... ॥८८२ ॥ एसा उ विही सव्वा. ॥पा.६४॥ कम्मं किसिवाणिज्जाइ३ ॥ भा. १२॥ एसो उ असज्झाओ. ॥१३६२॥ कम्मं जमणायरिओ०.... ॥ ९२८ ॥ एसो दिसाविभागो....... ॥पा.६५॥ कम्ममवज्जं जं ॥१०३८ ॥ एसोवि न दिक्खि ...... ॥पा. २८ ॥ कम्मे ९ सिप्पे अ २ ★ आगाधा नि. १५४१ पछी छे, १०१४पछी ..... ***** ओरालियाई ...... ओसप्पिणी इमी...... ओहावणं परेसिं ओही खित्तपरिमाणे ..... [क] ॥ ॥ भा. ७॥ ||११७९ ॥ करकंडु कलिंगेस करणे १ भए ..... ****** ...... १५९ ॥ ॥ १५०॥ भा. कम्मविवेगो असर राय .... ||७४७ || कयलिसमागम भोयण.... ॥ ४८३॥ कत्ति कडं मे...... कत्तिअबहुले पंचमि...... कत्तिअसुद्धे तड़वा --.. कत्तो मे वण्णेडं,.... कत्तो मे वण्ठं..... कप्पट्ठगरूयस्स उ....... ॥११८२ ॥ ॥२७॥ ||२७|| ..... ***... ..... कस्स न..... ॥९५८ ॥ ।।१५०२ ॥ कह सामाइअलंभो ? ..... कहिं पहिया सिद्धा, काउं हिअए दोसे काउस्सग्गं मुक्ख ०. काउस्सग्गमि ठिओ..... काउस्सग्गे जह ।।१४९९ ।। प्र. ।। ॥१५५३ ॥ ॥ भा.३६ ॥ काऊण एगछतं. काऊण य अभि...... ॥भा. ६६ ॥ काऊणमणेगाई.. ॥८३९ ॥ काए उस्सग्गंमि य...... ॥भा. २३१ ॥ काए सरीर देहे ....... ॥१४४८ ॥ काएविय अज्झष्पं. ।।१४७२ ।। .काओ कस्सइ नाम...... ॥१४३२ ॥ कामं उभयाभावो ।।११३५ ॥ ॥११४१॥ ****** ...... ***** ***** ...... कामं चरणं भावो तं काम देहावयवा कामं भवियसुरासु ****** ।।११५७।। ॥१३९५ ॥ सुओओगो. ॥१३४०॥ कायस्स उ निक्खेवो...... ॥१४३० ।। कारणकज्जवि ...... कालचक्कं उक्को ..... कालचक्के णाण ०....... कालजतिच्छविदोसा. ॥९२७॥ कालमणतं च सुए + १४७८ पछी.. ।। १३८८ ॥ ॥८८३ ॥ ॥२८५३।। ...... ***** ॥१४१० ॥ ॥१४४० ॥ ..... Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ-અકારાદિક્રમ कालाए० सुण्णगारे..... ॥४७६॥| कित्तेमि कित्त०...... ॥१०७७॥| खेयविणोओ सीस०..... ॥५८८॥ कालियसुयं च.... भा.१२४॥| कुणओ व पसत्था० ..... ॥ध्या. १२॥| खोमं कुंडलजु०..... भा. ६७॥ काले चउण्ह वुड्डी,... ॥३६॥ कुल्लाग बहुल पायस ..... ॥४७४॥ [ग] काले तिपोरसिऽट्ट...... ॥१३५२॥ कसमद्री एगाए ...... पा.४८॥ गइइंदिए य..... ॥१४॥ कालेण असंखेणवि ..... ॥५७५॥ कुसुमाणि पंचव० .... भा.१००। गंगाओ दोकिरिया .... ॥७८०॥ कालेण कओ.... ॥७२९॥ केई तेणेव भवेण:.... ॥३३४॥ गंतूण जोअणं तु ..... ॥९६४॥ . कालेवि नस्थि करणं..... ॥१०१८॥ केवलणाणित्ति अहं..... ॥७५०॥ गंधव्वदिसाविज्जु०..... ॥१३३५॥ कालो संझा य तहा ..... ॥१३७७॥ | केवलणाणेणत्थे ... ॥७८॥ गंधव्वनागदत्तो ....... ॥१२५३॥ कालोऽवि सोच्चिय..... ॥ध्या. ३८॥ केवलनाणुवउत्ता ..... ॥९७८॥ गइ १ सिद्धा २...... ॥भा. १९७॥ कावालिए सरक्खे ...... पा.१७॥ केवलिणो तिउण ...... ॥५५९॥ गइ सिद्धा भवियाय..... ॥६६२॥ कावोयनीलकाला ...... ॥ध्या. २५॥ केसाईउवरयणं .... भा.१६१॥ गइआणुपुव्वी दो.... . . ॥१२२॥ कावोयनीलकाला०... ॥ध्या. १४॥ केसिंचि हुंतिऽमोहा..... ॥१३३७॥ गइनेड्याईया,.... ॥८॥ कासखुअजंभिए मा ..... ॥१५१३॥ को कारओ?,..... ॥१०३४॥ गणहर आहार ...... ॥५७०॥ कासवगुत्ता सव्वे .... ॥३९४॥ कोडीवरिसचिलाए ..... ॥१३११॥ गणिसद्दमाइमहिओ..... ॥१४१४॥ काहु ?उदिढे ....... भा. १७७॥ कोसंबिए सयाणीओ ..... ॥५२०॥ गब्भगए जंजणणी.... ॥१०८७।। किं? जीवो ...... ॥८९२॥ कोसंबियं जियसेणे ...... ॥१२८७॥ गब्भगए जं जणणी.... ॥१०८३॥ कि पिच्छसि साहूणं..... ॥१००३॥ | कोसंबी चंदसूरोयरणं ..... ॥५१७॥ गमणागमणविहार...... ॥१५३५॥ किं बहुणा ? सव्वं ..... ॥ध्या.६२॥ किं मण्णि अस्थि ..... ॥६०४॥ कोहमि उनिग्गहिए .... ॥१०६७॥ | गय१ वसह २ सीह३ भा.४६॥ किं मण्णि जारिसो .... ॥१६॥ [ख] गयउर सिज्जसिक्खु०.... ॥३२२।। ॥भा.५४॥ किं मण्णि गयगाहा ...... पंच ..... ॥६१२॥ | खंडियविरहियाणं ...... ॥१५०९॥ किं मण्णे निव्वाणं..... ॥भा.५६॥ गयगाहा ...... ॥६४०॥ | खइयंमि वट्टमाणस्स.... ॥७३५॥ किंमण्णे परलोगो .... ॥६३६॥ गयसीसगणं ओमे .... ॥११८५॥ खणमवि न खमं ....... ॥११२२।। किं मन्त्रसि संति ....... गरहावि तहाजाई० .... ॥१०५०॥ ॥६२४॥ खमणे य असज्झाए..... पा.६०॥ किं मन्नि अस्थि ...... ॥६००॥ गहणं तप्पढमतयां सुत्ते.... ॥७०२॥ खरफरुसाइसचेय०...... ॥१४५२॥ किं मन्नि पुण्णपावं .... ॥६३२॥ गहियंमि अड्ढरत्ते ...... ॥१३९७॥ खरवाय कलंकलिया .... ॥५०४॥ किंमन्नि बंघमोक्खा ...... ॥६२०॥ गाढालंबणलग्ग...... ॥१४८५॥ खवगे१० अमच्चपुत्ते११.... ॥९५०॥ किं मन्ने नेड्या ...... ॥६२८॥ गामाग बिहेलग ...... . ॥४८६॥ खिइवलयदीवसागर०.... ॥ध्या.५४॥ किं१३ कइविहं१४...... ॥१४॥ गामायारा विसया ...... ॥२३३॥ किंचिच्च (त्थ)... भा. ३०॥ खितिवणउसभकु०..... ॥१२८५॥ | गिण्हइ णाम एगस्स...... पा.५७॥ खितंमि जमि खित्ते...... ॥१०७३॥ गिण्डड य काइएणं,.... किइकम्मं च पसंसा ...... ॥११९३॥ ॥७॥ किइकम्मंच पसंसा ...... ॥११९५॥ खित्तस्स अवट्ठाणं,... ॥५७॥ गिहवासे अट्ठारस ..... ॥२८८॥ किइकम्मपि करितो ..... ॥१२०६॥ | खित्तस्स नत्थि करणं ..... ॥१०१७॥ गुणाहिए वंदणयं ....... ॥११४८॥ किड़कम्मपि करितो ...... ॥१२१३॥ खीरदहीवियडाणं ..... ॥१६०९॥ गुरुपरिओसगएणं.... ॥७०९॥ किइकम्मस्स विसोही... ॥भा.२५०॥| खेत्तदिसाकालगइ.... ॥८०४॥| गुरुमूलेवि वसंता ...... पा.८३॥ किइकम्माइविहिन्नू ..... ॥१६१६॥| खेत्ते काले जम्मे..... ॥४२॥ | गोटुंगणस्स मज्..... ...भा.२११॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ नियुक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ३८५ गोणाइ कालभूमीइ ...... प्र.॥| चउरासीइ १ बिसत्तरि २.... ॥३०३॥| चुलसीइं च सहस्सा १.... ॥२५६॥ गोणी १.... ॥१३६॥ चउरोऽवि तिविहजोगे ..... ॥८२०॥| चुलसीईमप्पइटे..... ॥४४८॥ गोत्तासिउ महुराए .... ॥४४६॥| चउरोऽवि तिविहवेदे ... ॥८१८॥| चेइदुमपेढछंदय ..... ॥५५३॥ गोन्नं नामं तिविहं ...... ॥१६०४॥| चउरो य हुंति ..... ॥१६१३॥| चेइयकुलगणसंघे...... ॥११०१॥ गोभूमि वज्जलाढे ..... ॥४९॥ चउरो साहस्सीओ.... ॥३१५॥ | चेइयकुलगणसंघे... ॥११८०॥ गोमहिसुट्टिपसूणं ...... ॥१०७१॥ चउवीसंति य संखा ...... ॥१०७८॥ चेइयपूया किं....... ॥११८१॥ गोयममाई सामाइयं तु.... ॥७४५॥ चउवीतइत्थयस्स उ...... ॥१०५६॥ चेयणमचेयणं वा.... ॥१४६८॥ गोयरमभिग्गहजुयं ..... ॥५३१॥| चउसुवि गईसु देहो .... चेयणमचेयणस्स..... ॥६६१॥ गोवनिमित्तं सक्कस्स ..... ॥४६१॥| चउसुवि गतीसु ..... ॥८१२॥| चेव आउयं.... ॥१६२॥ गोसमुहणंतगाई ..... ॥१५०१॥ चउहि समएहि लोगो, ..... ॥११॥ चोअग माणुसऽ०..... भा.२२९॥ [घ] चक्कपुरं १७ रायपुरं १८ .... ॥३२५॥ चोएति जइ हु.... ॥७११॥ घंसेऊणं तिम्मण... चक्किदुर्ग हरिपणगं ..... ॥४२१॥ चोद्दस वासाणि..... भा.१२५॥ घडपडरहमाईणि उ..... ॥१००१॥ चक्खुम जसमं च ..... ॥१५८॥ चोद्दस सोलस वासा.... ॥७८२॥ घित्तुं च सुहं.... ॥९१॥ चत्तारि अतीसाइं७..... ॥२६१॥ चोदा दोवाससया.... भा.१२९॥ चित्तूण संकलं सो,.... ७४॥| चत्तारि अ रयणीओ ..... ॥९७२॥| चोरा मंडव भोज्जं ..... ॥४८१॥ घित्तूण संकलं.... चत्तारि गाउयाई,.... ॥४७॥| चोलो ३१ वणय ३२ .... ॥२०६॥ घुटुं च अहोदाणं .... ॥३२१॥ चत्तारि दो दुवालस ...... ॥१५३३॥| चोल्लग पासग धण्णे ...... ॥८३२॥ घोडग लयाइ....... ॥१५४८॥ चत्तार पाडक्कमण ...... ॥१२०॥ चाल्लग पास चत्तारि पडिक्कमणे ..... ॥१२०२॥| चोल्लग पासग... ॥८३२॥ - [च] चत्तारि मंगलं अरि०..... सू.॥ [छ] चरमे नाणावरणं..... ॥१२६॥ छंदेणऽणुजाणामि ..... ॥१२२५॥ चंदजसा रायगिहे ..... ॥१३०४॥ चलचवलभूसण .... भा. ९९॥| छउमस्थकालमित्तो..... ॥३०२॥ चन्दपभा य सीमा .... भा. ९२॥ चलणाहय १६ आमंडे ..... ॥९५१॥ छउमस्थपरीयागं.... ॥५३॥ चंदाइच्चगहाणं पहा .... ॥११०२॥ चाउम्मासियवरिसे .... भा. २३४॥| छउमत्थप्परिआओ .... ॥३३९॥ चंदिमसूरुवरागे .... ॥१३०३॥ चाउम्मासियवरिसे.... भा. २३५॥ छज्जीवकायसंजमु..... भा.१९४॥ चंपा वासावासं .... ॥५२३॥ चाउलोयगमाईहिं ...... पा. ७०॥ | छर्द्वि हिट्ठिममज्झिमग०... ॥५०॥ चंपाए कोसियज्जो .... ॥१२९४॥ चारणआसीविस.... ॥७०॥ छटेणं भत्तेणं..... ॥७॥ ॥भा. ९६॥ चंपाए मित्तपभे.... ॥१३०३॥ चालिज्जइ बीभेइ... ॥ध्या.९१॥ छत्तीसा सोलसगं.... ॥६५१॥ चइऊण देवलोगा..... ॥१४८॥| चिण्हट्ठा उवगरणं ...... ॥पा.५३॥ छप्पुव्वसयसहस्सा ...... ॥१९६॥ चउदसपुव्वी जिण०..... ॥१५७४॥ चित्तबहुलट्ठमीए .... छम्माणि गोव ..... ॥५२५॥ चउदस य सहस्साई २४ ..... ॥२५९॥ चित्तबहुलट्ठमीए जाओ.... ॥१८७॥ छम्मासे अणुबद्धं..... ॥५१३॥ चउपण्णं १२ पण्णारस १३ ...॥२७४॥ | चित्तस्स सुद्धतइआ ..... ॥२४९॥| छलया व सेसएणं ..... ॥१३४१॥ चउरंगुल मुहपत्ती ....... ॥१५४७॥| चित्ताभावेवि सया.... ॥ध्या.८६॥ छव्वाससयाई..... भा. १४५॥ चउरासीई ११ बावत्तरी १२ ...॥३०४॥ चित्ते बहुलचउत्थी ..... ॥२५.२॥ छावढेि १४ चउस४ि .... ॥२५८॥ चउरासीई १ बावत्तरी .... ॥३९५॥| चित्ते सुद्धिक्कारसि ..... ॥२४३॥| छिण्णमि संसयंमी .... ॥१३॥ चउरासीई १ बिस० ..... ॥४०५॥ चुलसीइ१पंचनउई २ ..... ॥२६६॥| छिण्णमि संसयंमी.... ॥६०१॥ * १3८3 पछी.. + १४३५ पछी. * १२७१ ५छी.. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ छिण्णमि संसयमी ..... ॥६०९॥ | जइ पुण गच्छंताणं ...... ॥१३७३॥ | जह नाम कोइ मिच्छो ..... ॥९८३॥ छिण्णमि संसयंमी ..... ॥६१७॥ | जइ पुण निव्वाघाए ..... ॥१५२०॥ | जह नाम महुर० ....... ॥११२०॥ छिण्णमि संसयंमी ..... ॥६२१॥ | जइ फुसइ तहिं ....... भा.२२४॥|जह रोगासयसमण..... ॥ध्या.१००॥ छिण्णमि संसयंमी .... ॥६२९॥ | जइ य पडिक्कमियव्वं... ॥६८३॥जह वा घणसं०..... ॥ध्या.१०२॥ छिपणमि संसयंमी..... | जइ लिंगमप्यमाणं ..... ॥११२५॥ जह वारिमज्झछूढोव्व ..... ॥८३७॥ छिण्णमि संसयंमी .... ॥६३७॥ | जइ वासुदेव पढमो ..... ॥४३१॥|जह वेलंबगलिंग ...... ॥११३८॥ छिण्णमि संसयंमी ....... ॥६४१॥ | जइ हुज्ज तस्स...... ॥६७०॥ | जह सव्वकामगुणिअं .... ॥९८५॥ छिण्णमि संसयंमी...... ॥६०५॥ जइवि पडिमाउ जहा..... ॥११३६॥ जह सव्वसरीरगयं .... ॥ध्या.७१॥ छिन्नमि संसयंमी .... ॥६२५॥ जइवि वयमाइएहि.... ॥७१३॥ | जह सावज्जा ....... ॥११३४॥ छेलावणमुक्किट्ठाइ ... भा. २८॥ जणणी सव्वत्थ .... ॥१०८२॥ जहा खरो चंदणभार०,.... ॥१०॥ जण्णू २२ सव २३ ..... ॥२०५॥ | जहा जलंताइ(त)..... ॥१३१३॥ जं जं जे जे भावे ..... ॥७९४॥ जत्थ अपुव्वोसरणं ..... ॥५६८॥ | जहियं तु मासकप्पं ...... प्र.॥ जं जं जे जे भावे .... ॥७९५॥ जत्थ अपुव्वोसरणं..... ॥५४४॥ जा देवसिअंदुगुणं ...... ॥१५२३॥ जं जं निज्जी०..... भा. १५७॥ | जत्थ य एगो सिद्धो ..... ॥९७५॥ | जाइस्सरो अ भयवं..... ॥१९३॥ जं जस्स आउयं..... ॥१६३॥ | जत्थ य नत्थि ..... पा.५१॥ | जाईसरो अभयवं० .... भा.७१॥ जंतु पुरक्खडभावं... ॥१४३८॥ | जमचेयणत्ति ..... भा.२१८॥ | जाए दिसाए गामो ...... पा.५२॥ जं तेहिं दायव्वं ...... ॥१०९६॥ जम्मण विणीअ १...... ॥३९७॥ | जाणंतोऽवि य तरिउं..... ॥११४७॥ जं थिरमज्झवसाणं ...... ॥ध्या. २॥ जम्मणे नाम वुड्ढी ...... ॥१८६॥ | जाणगभविअइरित्त... भा. १५३॥ जं दिसि विकड्ढियं ...... पा.६२॥ जम्हा दंसणनाणा ..... ॥११६८॥ | जाणावरणपहरणे .... ॥८४३॥ जं दुक्कडंति मिच्छा तं.... ॥६८५॥ जम्हा विणयइ कम्म ...... ॥१२१८॥ | जारिसया लोअगुरू.....भा.३८॥ जं दुक्कडंति मिच्छा.... ॥६८४॥ | जसभद्दे सिरिकता ...... ॥१२९०॥ | जाव य कुंडग्गा०...... भा. ९१॥ जं पुण उद्दिसमाणा ...... ॥१५३८॥ | जस्स अणुन्नाए.... ७६७॥ जावंति अज्जवइरा ..... ॥७६३॥ जं पुण सुणिप्पकंपं...... ॥ध्या.७९॥ | जस्स य इच्छाकारो.... ॥६९०॥ | जावइया किर ..... ॥१५५५॥ जं वेलं कालगओ ...... पा.३८॥ जस्स सामाणिओ..... जावइया तिसमयाहार०... ॥३०॥ जं संठाणं तु इहं .... ॥९६९॥ | जह २ सुज्झइ ..... ॥११५६॥ | जावदवधारणमि ..... ॥१०४२॥ जंकारण णिक्खमणं ..... ॥५९५॥ | जह उल्ला साडीआ .... ॥९५६॥ जाहेवि य परितंता ..... ॥११७७॥ जंभिय बहि उजुवा०.... ॥५२६॥ जह करगओ निकिं०.. भा. २३९॥ | जिणचक्किदसाराणं .... ॥३६८॥ जभियगामे नाणस्स .... ॥५२४॥ | जह कायमणनिरोहे ..... ॥१४७७॥ | जिणदेसियाइ ...... ॥ध्या.५२॥ जइ अस्थिकायभावो... भा. २३२॥ | जह चिरसंचियमि०.... ॥ध्या.१०१॥ जिणपवयणउप्पत्ती.... ॥१२८॥ जइ अब्भत्थेज्ज.... ॥६६८॥|जह छेयलद्धनिज्जाम०.... ॥१५॥ | जिणवरमणुण्ण० ..... भा. १०७॥ जइ असणमेव सव्वं ..... ॥१५९१॥ | जह जच्चबाहलाणं.... ॥६७८॥ जड़ उवसंतकसाओ.... ॥११९॥ | जह तमिह सत्थवाहं.... ॥९०७॥ | जिणसाहूगुणकित्तण०.... ॥ध्या.६८॥ जइ एगग्गं चित्तं ....... ॥१४७३॥ | जह तिक्खरुईवि ....... प्र०॥ जइ ते चित्त ...... ॥१४८९॥ | जह दूओ रायाणं ..... ॥१२३०॥ | जीवनिकाया गावो ..... ॥१६॥ जइ ते लिंग पमाणं ..... ॥११२४॥ | जह नाणेणं न विणा ...... ॥११५४॥ | जीवप्पओगकरणं ..... भा.१५८॥ * ११५७ ५७.. * १२७४ पछी. Page #398 -------------------------------------------------------------------------- ________________ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ३८७ जीवमजीवे पाआ०..... ॥भा.१५६॥ | जो निच्चसिद्धजत्तो..... ॥९३६॥णाणे णिच्चब्भासो..... ॥ध्या. ३१॥ जीवमजीवे भावे ..... ॥१०१९॥ | जो पुण करणे जड्डो .... पा.३०॥णामं १ ठवणा २...... ॥१०५७॥ जीवमजीवे रूवम०..... ॥भा.१९६॥ | जो य तवो अणु०..... ॥५२७॥ | णामं ठवणा दविए ..... ॥१२२२॥ जीवाणऽणंतभागो......॥९०१॥ | जो समो सव्वभूएसु, .... ॥७९८॥ णाम ठवणा दविए ..... ॥१२३५।। जीवे कम्मे तज्जीव ..... ॥५९६॥ जो सव्वकम्मकुसलो ..... ॥९२९।। णामं ठवणा दविए ...... ॥१२३६॥ जीवो अणाइनिहणो ..... ॥१११६॥ | जो सव्वसिप्पकुसलो ..... ॥१३०॥णामं ठवणा दविए ..... ॥१२३७॥ जीवो उ पडिक्कमओ .....॥१२३३॥ | जो हुज्ज उ अस०..... ॥१३६८॥णामं ठवणा दविए ...... ॥१२३८॥ जीवो गुणपडिवन्नो ..... ॥७९२॥ | | जो हुज्ज उ अस०...... ॥१५२२॥ णामं ठवणा दविए ...... ॥१२४०॥ जीवो पमायबहलो ..... ॥८०२॥ | जो होइ निसिद्ध०.... भा.१२१॥णामं ठवणा दविए.... ॥१३२॥ जीवोवलंभ ८ सुय० .... ॥२१०॥ [झ] णामं ठवणादविए...... ॥१२२०॥ जुंजणकरणं तिविहं ..... ॥१०२५॥ | झाइज्जा निरवज्ज..... ॥ध्या. ४६॥णामकरो १ ठवण..... ॥१०७०॥ जुगर्वपि समुप्पन्नं ....... ॥११५५॥ | झाणप्पडिवत्ति०..... ॥ध्या. ४४॥ णावि अपारिव्वज्जं ..... ॥४२८॥ जुज्जइ अकाल०....... ॥१५३७॥ झाणस्स भावणाओ.... ॥ध्या. २८॥णावि ताव जणो.... ॥भा.३१॥ जे जत्थ जया ....... ॥११७५॥ | झाणोवरमेऽवि मुणी..... ॥ध्या. ६५॥ ॥११७५॥ णिक्खेवो कारणंमी.... ॥७३७॥ जे जत्थ जया जइया ..... ॥११९०॥ . [ठ] . णिज्जुत्ता ते अत्था..... ॥८॥ जे जत्थ जया जइया .....॥११९१॥ | ठाणं पमज्जिऊणं... ७०४॥ णिहाए भावओऽवि .... ॥८१६॥ जे ते देवेहिं कया ..... ॥५५७॥ ठाणासह बिंदूस अ....... ॥१३९३॥ णहविगहापारव०.... ७०७॥ जे बंभचेरभट्ठा ...... ॥१११०॥ [ड] णिप्फेडियाणि ...... ॥८७०॥ जे सुत्तगुणा वुत्ता ...... पा. १६॥ णियमा मणुयगतीए.... ॥७४४॥ जेडा कित्तिय साई.... ॥४६॥| डक्को जेण मणुसा...... ॥१२६२॥ णिव्वेढणमुव्वट्टे ..... ॥८०६॥ जेट्ठा सुदंसण जमा०.. भा.१२६॥ डक्को जेण मणूसो ..... ॥१२५५॥ णीई हक्काराई १४.... भा. १६॥ जेणुद्धरिया विज्जा..... डक्को जेण मणूसो .... ॥१२५७॥ ॥७६९।। णीसवमाणो जीवो ..... ॥२८॥ जेणुवगहिओ वच्चइ ..... ॥१४३६॥ | डहरगगाममए वा..... भा.२२६॥ णेगमसंगहववहार०.... ॥७५४॥ जोइसिय भवण०..... भा.११७॥ [ण] णेगेहिमाणेहिं मिणइत्ती.... ॥७५५॥ जो इंदकेउं सम०..... भा.२१३॥ | ण सेणिओ आसि..... ॥११५९॥ णेरडअदेवमणुआ..... भा.२००॥ जो कन्नाइ धणेण य.... ॥७६८॥ | णइखेडजणव उल्लुग...भा.१३४॥ णेरड्यदेवतित्थंकरा य...... ॥६६॥ जो कोंचगावराहे ...... ॥८६९॥ | णत्थि णएहि विहूणं..... ॥७६१॥ णोआहारंमी जा सा..... पा.७७॥ जो खलु तीसइव०.... भा. २३७॥ | णस्थि य सि कोइ ...... ॥८६८॥ णोएगिदिएहिं जा सा ..... पा.५॥ जो गच्छंतमि विही ..... ॥१३८३॥ | णयरंच सिंब०...... ॥१३१८।। णोतसपाणेहिं जा ... पा. ७१।। जो गुज्झएहिं बालो.... ॥७६५॥ | णयरं सुदंसणपुरं ....... ॥१२९९॥ जो चूयरुक्खं ...... पा.६९॥ ॥भा.२१५॥ | णव धणुसया य.... ॥१५६॥ णोमणुएहिं जा सा ...... जो जहियं सो तत्तो..... ॥पा.५८॥ | णवमो अमहापउमो.... ॥३७५॥ [त] . जो जाहे आवन्नो ..... ॥१२४६॥ णवमो अ महापउमो..... भा.३९॥ तं केसु कीई ..... भा. १७६॥ जो णवि वट्टइ रागे ..... ॥८०३॥णाणं पयासगं.... ॥१०३॥ तं च कहं .... ॥४५५॥ जो तिहि पएहि ...... ॥८७२॥ | णाणायट्ठा दिक्खा .... पा. २२॥ तं च कहं वेइज्जइ ?.... ॥१८३॥ जो (तो) जत्थ ...... ॥ध्या. ३७॥ | णाणे जोगुवओगे....... ॥८०५॥ | तं च कहं वेइज्जइ ?.... ७४३॥ Page #399 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ ॥१२५९॥ तद्दिवसभोइआई... ॥८४० ॥ तप्पागारे १..... ॥१३४७॥ ॥ भा. २२ ॥ ३८८ तं च सि वालग्गाही ...... दुल्लह तं दण पवतो....... तं दाएइ जिणिदो....... तं दिव्यदेवघोसं ..... ..... तं दुविहं सुअनोसुअ.. तं पव्वइयं सो........ ***** ***** ***** ...... ॥४२३॥ ॥५९१ ॥ ॥ भा. २४३॥ ||६०२ ॥ तण छेयंगुलि कम्मार...... तणुओ अतिक्ख....... तण्हावोच्छेदेण य. ..... तं बुद्धिमरण पडे...... तं वयणं सोऊणं. ॥भा. ७४॥ ॥४८४ ॥ तं वयणं सोऊणं....... तंबाए नदिसेणो तइअमवच्चं भज्जा ताइए निसाइयारं. ||४६६ ॥ ॥१५२९ ॥ ॥११०॥ तइयकसायाणुदए..... तच्चावाई चंपा ..... ॥५२१ ॥ तज्जायपरिट्ठवाणा...... ॥भा. २०६ ॥ तज्जीवतस्सरीरति...... |६०८ ॥ ||४६५ ॥ ॥ १४२१ ॥ ॥१५९८ ॥ ॥५२२ ॥ तह नाणलद्धनिज्जाम ०.... ॥१५९७॥ | तह बारस वासाई, ...... ॥ ११५ ॥ तह रेवइत्ति . ४८० ॥ ****** तह विसधणहीण..... ॥१०॥ ||४२५ ॥ तत्तो सुमंगलाए - तत्तो चरित्तधम्मो ...... तत्तो य अहक्खायं ..... तत्तो य णंगलाए . तत्तोय पुरिमताले तत्तो य समंते ....... तत्तोऽणुप्पेहाओ ... ।। १४६९ ॥ ॥५४१ ॥ तत्थ उ भणिज्ज..... तत्थ किल सोमिल०...... तत्थ मरीईनामा तत्थ य तिरयणवि०..... ||४२२ ॥ ।। ध्या. ६१ ।। तत्थ य दो आइल्ला. ।।१४६६ ॥ तत्व व मइदोब्बरले .....॥ध्या ४७॥ तत्ववि सो इच्छं... ।।६७५॥ तदविरयदेसविरया..... ॥ ★ १४७८ पछी. १८॥ ****** तप्पुब्विया अरहया....... तम्मूलं संसारो ॥ ४९० ॥ ||५५१ || ॥ध्या. २९ ॥ ..... तम्हा ण बज्झकरणं तम्हा उ निम्ममेणं. ***** तरुणदिवायरनयणो...... ॥१२५४॥ तरुणो बलवं तवनियमनाणरुवखं..... ॥१५४४ ॥ ॥८९॥ तवसंजमो अणुमओ..... ।।७८९ ।। तव्वयणं सोऊणं. ॥४३० ॥ तसपाणेहिं जा सा सा ...... ॥पा.६ ॥ तस्तरीकरणेणं. सू. ।।१४५९ ।। तस्स कसाया. तस्स य संतरणसहं. ॥ध्या. ५८ ॥ तस्स य सकम्मजणियं .... ॥ध्या. ५६ ॥ तस्सऽक्कंदणसोयण.... ॥ ध्या. १५ ॥ तस्सेव व सेलेसीग०.... ।। घ्या.८२ ॥ तह तिव्वकोहलोहाड .... ||ध्या. २१ ॥ ॥ध्या. ७२॥ तह तिहुयणतणुवि०... ॥९६॥ ॥९६॥ ॥२४० ॥ ...... ***** ****** ..... तह सूलसीसरोगाड़ ०...... तह सोज्झाइसमत्यथा..... तहविय अठाय....... तामि पूहुए चक्क तापो सोसो भेओ...... ***** . ..... तालपिसायं १ दो ***** तिग १४ दुग १५ तिण्णि अ ७ अड्डाइ०.... तिण्णि य गोयमगोत्ता.... तिणि सए दिवसाणं.... तिपणेव उत्तराई ॥५५॥ ॥५६७॥ ॥४३९ ॥ ॥११४२ ॥ |तिह सहसपुहुत्तं. तिह सहस्समसंखा ।। १५५६ ॥ पा. ४४ ॥ ॥ध्या. ७४॥ ॥ध्या. ७॥ ॥ ध्या. ९८ ॥ | १४२५ ।। ॥ ३४३ ॥ ॥ध्या. ९९ ॥ ॥ भा. ११३ ॥ तिष्णेव व कोडिसया...... ॥२२० ॥ तिष्णेव य लक्खाई १ ||२६०॥ ॥२९८ ॥ तिण्णेव य वाससया. तिण्णेव य० ॥२३९॥ ||२५७॥ ।।६४९ ॥ ॥५३५॥ पा. ४२ ॥ ***** तित्तीस १८ अट्ठवी ०...... तित्थं १६ गणो १७ .. *** तित्यं चाउव्वण्णो तित्थपणामं काउं....... तित्थवरगुणा पडि० ..... तित्यवराणं पढमो..... तित्थवरे भगवते,.... तित्ययरो किंकारणं...... ***** तित्थाइसेससंजय ..... तिन्नि य पागावरे ...... तिन्नि सया तित्तिसा. तिन्नि सवा तित्तीसा...... तिरिएसु अणुव्वट्टे... तिल्लं तेगिच्छसुओ.... तिवि अ १ दिवि० तिविहमि सरीरंमि....... तिविहाणुवसग्गाणं. तिविहेांति न जुत्तं तिविहो व होड़ जड़ो... तिविद्ये सरीरजड्डो, तिव्वो रागो अ....... ***** ***** ***** ***** तिसमयहीणं खुड्ड.... तिसु तिन्नि तार......... तिहि नाणेहि ..... तिहिं नाणेहिं. तिहिरिक्ामि.... तिहुवणविसयं तीयमणागयभावं तीसा बारस दसगं...... ...... ॥ भा. ८५ ॥ ॥८५७॥ ॥८५८ ।। ॥२६८ ॥ ॥२११ ॥ ॥२६५॥ ॥५६६॥ ।।११३१ ॥ ****** ।।३३८ ।। ॥८०॥ ॥७४२॥ ॥५५८॥ ॥५४८ ॥ ॥९७१ ॥ ॥९६६॥ ॥८२६ ॥ ॥१७४॥ ॥भा. ४०॥ ዘረዘ ।। १५५१॥ ॥। १०४७।। ॥पा. २० ॥ ॥पा. २३ ॥ ॥ भा. २०२॥ ॥भा. १६५ ॥ ॥१३९२ ॥ ॥ भा. ५८।। ॥ भा. ११०॥ ॥ भा. ७९॥ ॥ध्या. ७०॥ ॥१४३९॥ ॥६५२॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ तुंगीय सन्निवेसे..... तुंबवणसंनिवेसाओ..... ॥ भा. ६३ ॥ तुडाओ देवीओ...... तुमए समगं आमंति....॥पा. १९॥ ते पव्वइए सोनं....... ते पव्वइए सोउं . ***** ते पव्वंइए सोउं ..... ते पव्वइए सोड....... ते पव्वइए सोडं. ते पव्वइए सोउं . ..... ***** ते पव्वइए सोउं . ते पव्वइए सोउं ...... सोडं. ॥६४५ ॥ ।।७६४ ।। ते ****** ||६०६ ॥ ॥६१० ॥ ।।६१४।। पव्व पुण ससूरिए ते य विसेसेण....... ते बंदिऊण सिरसा तेआकम्माणं. तेआभासादव्वाण..... तेावि पडिच्छिवं....... तेणियं पडिणियं........ ॥१२९० ॥ ||४८५ ॥ हिप गहिओ तेवाकम्मसरीरे॥४३॥ तेल्लोक्कं असमत्यति.... ॥५००॥ तेवीसं च सहस्सा ॥ २७५॥ तेवीसाए नाणं उप्पण्णं ...... ॥ २५३ ॥ तो उवगारित्तणओ...... ॥११७॥ तो देसकालचेट्ठानियमो.... ॥ ध्या. ४१ ॥ तो समणो जड़...... ||८६७ ।। तोयमिव नालियाए...... ॥ ध्या. ७५ ।। तोसलिकुसीसरूवं.. ||५०९ ॥ [ थ ] थंडिलवाघाएणं. ॥पा. ४७॥ गंधा कोहा अणा...... ॥ भा. २५५ ॥ थिबुयायार जहणो...... ॥५४॥ थिरकयजोगाणं...... ॥ध्या ३६ ॥ थुथुणणवंदणन ०..... ||१०९२॥ ॥६१८॥ ||६२२ ॥ ॥६२६॥ ||६३०॥ ॥६३४ ॥ ॥६३८ ॥ ।। १५१९ । ॥ ध्या. ९४ ।। ॥८३॥ ॥भा. १७२॥ ||३८|| - ॥१२२६ ॥ निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः दब्बुज्जोउज्जोओ धूणाई पूसमित्तो धूणाए बहिं पूसो. थूभसय भाउगाण वृहं रवणविचित्तं थोवावसेसपोरिसि ..... थोवावसेसियाए थोवाहारो थोवभ०...... [द] दंड कवाडे मंयंतरे...... ****** **** दंडकससत्थरज्जू .. दंतपुरदन्तचक्के...... ..... ...... ****** ॥४४१ ॥ ॥४७२ ॥ ॥ भा. ४५॥ दंते दिट्टि विगिंचण. दंसण विणए..... दंसण विणए ... दंसणनाणचरित्ते ****** दंसणनाणचरिते दंसणनाणचरिते तवे..... दंसणनाणचरितेस ...... दंसणपक्खो सावय दहं कथं विवाहं .... दट्टु सिणेहकरण .... दण कीरमाणि...... ***** दढभूमीए बहिआ दत्तिव्व दाणमुसभं दत्तीहि उ कवलेहि व. दत्तेण पुच्छिओ जो....... दमदंते मेयज्जे काल दविए चउरो भंगा....... दव्वंमि निण्हगाई ३ ..... दव्वंमि निहगाई ॥ भा. १८६ ॥ ॥१०४० ॥ ॥१०४८ ॥ दव्वगुण १ खित्त..... ॥भा.२०३॥ दव्वथओ भावथओ.... भा. १९३॥ दव्वनिमित्तं दव्वे ॥भा. २४१॥ दव्यविउस्सग्गे खलु..... ॥१०५१ ॥ दव्वाओ असखिज्जे,..... ।।६४।। दव्वाभिलावचिंधे वेए... ॥७३६॥ ***** ||१०८८॥ ||१३२७॥ ||१३८० ।। ॥१२६९॥ ॥९५५॥ ||७२५ ॥ ।। १२८१ ।। ॥१३५८ ॥ ॥१८०॥ ॥४५२॥ ॥११९२ ॥ ॥११९४॥ । पा. २१ ॥ ॥ १०६९ ।। | ११६६ ॥ ॥ २४॥ ॥१५४॥ ॥३४७॥ ॥४९७ ॥ ॥ भा. २५ ॥ ॥१५७७॥ १८७१ ॥ ||८६५ ॥ दव्वुज्झणा उ जं. ....... दव्वे अद्ध अहाउय ..... दव्वे तं चिय द........ दव्वे भावे य दुहा दब्वे भावे य दुहा. दव्वे मणवयकाए. वेसे वा दवे सच्चित्ताई ३ दव्वेण य भावेण........ दस दो य किर...... दसपुरे नगरुच्छुघरे..... दसहि सहस्सेहि उसभो ***** ****** ***** ...... दसारसीहस्स य........ दाणं च माहणाणं १ दाणन्न पंथ..... दाहोवसमं तन्हाइ०..... दिद्रुमदिडुं च तहा....... दिडे सुएऽणुभूए दिव्वो मणूसघो... काऊण नमोक्कारं..... दिसा अवरदक्खिणा.... दिसिदाह छिन्नमूलो...... दीहं वा हस्सं वा ...... दीहकालरयं जं तु . ***** दुग तिग चउरो दुग्गाइतोसियनिवो... दुब्भासिएण इक्केण दुविहं च होड़ गहणं. दुविहं च होड़ भावे..... दुविहंपि णेगमणओ..... दुविहतिविहेण पढमो...... दुविहा जायमजाया. दुविहा परूवणा दुविहा व चरितंमी.... दुविहाए वेयणाए. ****** ३८८ ॥१०६२॥ ॥१४५०॥ ॥६६०॥ ॥भा. २२०॥ ॥१६९८ ॥ ।। १५११ ।। ॥१०३९॥ ।।१६०५ ॥ ॥ भा. १९०॥ ****** ॥८२५॥ ॥५३२॥ ॥भा. १४२ ॥ ॥३११॥ ।।११६१।। ॥३६६॥ ॥ भा. २॥ ॥ १०६६ ॥ ॥१२११ ॥ ॥८४४ ॥ ॥ भा. १०८॥ ॥भा. १०९ ॥ । पा. ३३ ॥ ॥१३३६॥ ॥९७०॥ ॥९५३॥ ॥१४४७॥ ॥१३२९॥ ॥४३८॥ ॥पा. ४ ॥ ॥७३९॥ ।।१४४ ।। ।।१५६०॥ ॥पा. ७९ ॥ ॥८९१॥ ॥७१८ ॥ ॥८२४ ॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ दविहो उ होइ ..... ॥१३७०॥ [ध] नवि संखेवो न ..... ॥१००६॥ दुविहो कायमि वणो ..... ॥१४२०॥ | धणसत्थवाह.... ॥१७१॥ | नाऊण य सब्भावं ...... ॥११४३॥ दुविहो खलु उज्जो.... ॥१०५९॥ | धम्म सुक्कं च दुवे.... ॥१४८१॥ ॥१४८१॥ नाऊण वेअणिज्जं..... ॥९५४॥ दुविहो पमाणकालो..... ॥७३०॥ | धम्म सुक्कं च दुवे.... ॥१४८२॥ ॥१४८२॥ नाण दंसण विब्भंगे,... ॥२८॥ दविहोवक्कमकालो.... ॥६६५॥ | धम्म सुक्कं च दुवे ॥१४९२॥ | नाणं भावुज्जोओ ..... ॥१०६०॥ दुह दव्वभावधम्मो ...... ॥१०६३॥ | धम्म सुक्कं च दुवे ...... ॥१४९५॥ | नाणं सविसयनिययं..... ॥११४४॥ दुह होइ भावधम्मो ..... ॥१०६४॥ | धम्म सुक्कं च दुवे ..... ॥१४९६॥ नाणमिदंसणंमि अ...... ॥९७९॥ दुहओऽणंतरभवियं..... ॥१४४२॥ | धम्म सुक्कं च दुवे...... ॥१४९३॥ | नाणस्स जइवि ...... प्र०॥ दुहओऽणंतररहिया ...... ॥१४४१॥ धम्मकहाअक्खित्ते ..... ॥३६१॥ नाणावरणिज्जस्स य..... ॥८९३॥ दूइज्जतगा पिउणो..... ॥४६२॥ | धम्मनियत्तमईया ...... ॥११५८॥ | नाभी १ जिअसत्तू २..... ॥३८७॥ देवगइआणुपुव्वी..... | नाभी विणीअभूमी.... ॥१७०॥ देवाणुअत्ति भत्ती ..... ॥५८३॥ | धम्मोदएण रूवं ..... ॥५७४॥ नाम ठवणा दविए.... . . ॥१४५॥ देवादीयं लोयं ..... भा. २१६॥ | धम्मोवाओ पवयण० ..... ॥२७०॥ | नामं १ ठवणा २..... ॥१०३७॥ देवासुरमणुएसं .... ॥९२२॥ धिई मई य संवेगे, ...... ॥१२७७॥ | नामं १ ठवणा २...... ॥१०४३॥ देविंदचक्कवट्टित्तणाई... ॥ध्या. ९॥ धीरो चिलायपुत्तो ..... . ॥८७४॥ नामं १ ठवणा.... भा. १५२॥ देविंदवंदिएहि महाणु०.... ॥७७४॥ धूली पिवीलिआओ ..... ॥५०२॥ नामं १ ठवणासाहू २ ..... ॥१०००॥ देवी सुमंगलाए ...... भा. ४॥ | धोयंमि उनिप्पगले ...... ॥१४०५॥ नाम ठवणसरीरे गई ..... ॥१४३१॥ देवेसु अणुव्व ...... ॥८२७॥ [न] नाम ठवणातित्थं ....... ॥१०६५॥ देवेहिं संपरिवुडो ...... भा. ६५॥ | नंदिअणुओगदारं ..... ॥१०१३॥ | नाम ठवणा दविए ..... ॥८०९॥ देवो चु( ठि)ओ ..... ॥५१४॥ | न कसायसमुत्थेहि.... ॥ध्या.१०३॥ | नाम ठवणा दविए ....... ॥१२२१॥ देसिय राइय. ....... ॥१५०३॥ | न किलम्मइ जो तवसा ..... ॥९५२॥ नाम ठवणा दविएं ..... ॥१२३९॥ देसिय राइय पक्खिय.... ॥१५३१॥ | न कुणइ निमेसजुत्तं ..... ॥१५१७॥ | नाम ठवणा दविए ..... ॥१२४१॥ देसियदंसियमग्गो ....... ॥१४७४॥ न वओ एत्थ पमाणं.... ॥७१५॥ नाम ठवणा दविए ...... ॥१२४२॥ . देसूणगं च वरिसं ...... ॥१८९॥ | नउई १० असीइ ११ ..... ॥३७९॥ | नामं ठवणी दविए.... ॥५१॥ . देहमइजडसुद्धी ..... ॥१४६४॥ | नमिणो कुमारवासो ..... ॥२९७॥ नामं ठवणा दविए.... ॥१४२॥ देहविवित्तं पेच्छइ .... ध्या.९२॥ नमिविनमीणं जागण .... ॥३१७॥ नाम ठवणा दविए...... ॥भा.१९१॥ दो चेव मत्तगाइं खेले.... ॥७०५॥ | नमुक्कारचउवीसग .... ॥१५२४॥ नामं ठवणा दविए..... भा.१९२॥ दो चेव य छट्ठसए .... ॥५३३॥ | नमुक्कारपोरिसीए .... ॥१५९८॥ | नामं ठवणादविए..... ॥२९॥ दो चेव सुवण्णेसुं... ॥१६५॥ | नयरी य चंपनामा ..... ॥१३२०॥ नामंठवणादविए ..... ॥९९३॥ दो छच्च सत्त अट्ठ..... ॥१५९९॥ नयरी य पंडुमहुरा ...... ॥१३०२॥ | नामंठवणादविए ..... ॥९९६॥ दोओणयं अहाजायं..... ॥१२०३॥ नव किर चाउम्मासे .... ॥५२८॥ | नामंठवणादविए ..... भा. २४०॥ दोच्चेव नमुक्कारे ..... ॥१६००॥ | नवकम्माणायाणं ...... ॥ध्या. ३३॥ | नामंठवणादविए...... ॥१४४९॥ दोण्हं वरमहिल०... भा.६०॥ | नवकालवेलसेसे...... भा.२२७॥ | नायमि गिहिअव्वे ..... ॥१०५४॥ दोन्नि य दिवढखेत्ते..... पा.४१॥ | नवणीओगाहिमए ..... ॥१६०३॥ नायंमि गिण्हियव्वे ...... ॥१६२३॥ दोसोला बत्तीसा,..... ॥७३॥ नवि अस्थि माणुसाणं ..... ॥९८०॥ निंदइ य नियकयाई...... ॥ध्या. १६॥. *११५७५छी. Page #402 -------------------------------------------------------------------------- ________________ निअमा मणुय... निक्किचणा य समणा ****** निक्कूडं सविसेस ....... निक्खतो हत्थिसीसा.... ॥ भा. १५१ ॥ निक्खेवे १ गड्डु २ ॥ १४२९ ॥ ॥ध्या ३५॥ निच्च चिय जुवइ०... निच्छयओ दुन्नेयं - को...... निच्छिन्नसव्वदुक्खा निज्जतं मुत्तूर्ण निज्जवण भहगुप्ते वीसुं.... ||७७६ ॥ ।। १३६१ ॥ ॥११४॥ ।। १५७६ ।। ****** ***** ***** ***** ****** ..... ॥४५६ ॥ नेरइयतिरियमणुयादेवा.... ||६६४॥ ॥ ३५५॥ नो कयपच्चक्खा .... ।। १५८३ ॥ ॥१५४३ ॥ नो तिविहंतिविहेणं. ।। १५८४॥ ...... नोउवगरणे जा सा. नोसुअकरणं दुविहं .. नोसुअपच्चक्खाणं [ प ] पंच चउरो ...... ****** ॥७१६॥ ॥ ९८८ ॥ ***** ॥१५२७॥ ॥८८५ ॥ निज्जामगरयणाणं.... निज्जावकारणंधी...... निद्दामत्तो न सरइ. निद्दोसं सारवन्तं निद्धूमगं च गाणं..... निमित्ते १ अत्यसत्ये २.... निम्माच्छियं महुहुं.... निम्मलदगरयवण्णा नियआलयाओ गमणं पंचण्हमणुववाणं पंचत्थिकायमइयं पंचमहव्ययजुत्तो पंचमियाएँ असंखडि .... ****** नियमा चित्तं झाणं नियमा जिणेसु उ...... ॥१४९० ॥ पंचविहं आयारं..... ॥११३७॥ पंचसय १ अद्धपंचम २ ॥३९२॥ ॥५९७ ॥ ॥७३१॥ प्र. ।। ॥ध्या. ५३॥ ।।११९८ ।। | पा. ३५ ॥ ॥ ९९४ ॥ पंचविहअसज्झायस्स.... ॥१३६३॥ नियमा मणुबगईए.... ॥१८४॥ पंचविहे माणुस्से ॥ भा. ८०॥ निययमहिओ व ....... ॥१४३७॥ निवणुस्सिओ ॥१४६२॥ पंचसया चुलसीया.... ॥भा. १४१ ॥ निववल्लभबहुपक्खमि ..... पा. १८॥ पंचसया चोयाला..... ॥ भा. १३५॥ निव्वाणं ९ चिड़गागिई. ॥४३५ ॥ पंचहि समणसएहिं ||३०९ ॥ ॥ ध्या. ८१ ॥ पंचाणउड़ सहस्सा १७ ॥ ३०५ ॥ निव्वाणमंतकिरिआ सा.... ||३०६ ॥ पंचाणउड सहस्सा ६ .... ॥३९६ ॥ निव्वाणसाहए जोए, ॥१००२ ॥ | पंचासइ आयामा...... ॥ भा. ९३॥ निसीया नमुक्कारे. ॥१३७९ ॥ पंचासीइ सहस्सा ६ ...... ||४०७॥ निसीहिआ आसज्जं ....... प्र. पंचासीई १ पण्णत्तरी ||४०६ ॥ निस्संकियनिक्कंखिय...... ॥ १५६३॥ पंचिंदियाण दव्वे....... ॥१३५१ ॥ निह्नाइ दव्व. भावा ...... ॥८९० ॥ पंचिदिएहिं जा सा सा...... ॥पा.८ ॥ नीयावासविहार........ ||११७६ ।। पंचेव १ अद्धपंचम २...... ३७८ ॥ नीरुयत्ताए अयलो..... ॥७४८ ॥ पंचैव य खीराई ॥१६०७॥ १३८३ पछी १४९३ पछी. ॥ + १५३५ पछी निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ||७२७|| ।। ९४४ ॥ ॥७२८ ॥ १९६१ ॥ प्र. ॥ ***** पंच व पुत्तसयाई पंच य महव्ववाई ...... पंच सया चुलसीया. पंच रहते बंदति ....... ***** .... पंचहं किइकम्मं पंचण्हं पंचसया. पंचण्हं वण्णाण जो...... ***** ...... ***** ***** ॥पा. ८०॥ ।। १०२४॥ ॥भा. २४४॥ ***** ।। १६०२ ॥ ॥३४५ ॥ ..... ॥१२४९ ॥ १७८३ ॥ ॥४१९॥ ||११०८ ॥ ૩૯૧ पंचेव य सिप्पाइं घड १.... ॥२०७॥ पंच्बुप्पण्णग्गाही उज्जु०... ||७५७॥ पंथ किर देसित्ता..... ॥१४६॥ ॥१३३२ ॥ ॥१३३३॥ ॥१२८६ ॥ ॥२८२ ॥ ॥३७६॥ ॥४००॥ पंसू अ मंसरुहिरे. पंसू अच्चित्तरओ....... पइठाणे नागवसू ... पउमस्स कुमारतं. पउमाभवासुपुज्जा पठमुत्तरे ९ महाहरि १० ***** पउरन्नपाणपढमा ...... पक्कणकुले वसंतो........ पक्खेव डहणमोसहि. पगडी अण्णासुवि पच्चक्खाएण कया पंच्चक्खाणं उत्तर... ***** ***** ***** ॥ १५६४ ॥ ॥भा. २४९ ॥ ॥भा. २४८ ॥ ॥भा. १४४ ॥ ॥१५५७॥ ।।१५९५ ।। ॥१६२२॥ ॥२३७॥ पच्चक्खाणस्स फलं ॥१६२१॥ पच्चक्खाणो विउ० ..... ॥१२७८॥ पच्चक्खे दणं पच्चयणिक्खेव....... ८७९ ॥ ॥७४९॥ ॥१४४५ ॥ ॥१५६९॥ || १५७१ ॥ पच्चक्खाणं जाणइ.... पच्चक्खाणं सव्वन्नु०... पच्चक्खाणं से...... पच्चक्खाणं पच्च...... पच्चक्खाणंमि कए पच्चक्खाणमिणं. पच्चक्खाणमिणं १० ..... ***** ..... ..... ***** पज्जवकाओ पुण........ पज्जोसवणाइ .. पट्टवणओ अ दिवस..... पट्टविय बंदिए वा पडुवियॉम सिलोगे.... पडिकमणं देसिय ***.... पडिकमणं पडिक०...... पडिकमणं पडिय०..... पडिकमणे सज्झाए. ।।पा. ३४॥ ॥१११३ ॥ ॥भा. ११ ॥ ॥५७२॥ ।।१६१४ ।। ****** ॥१३८६ ॥ ॥१४०१ ।। ।। १२४८ ॥ ॥१२३२ ॥ ॥१२३४॥ ॥१२०१ ॥ Page #403 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ-અકારાદિક્રમ ॥ भा. १८१ ॥ पत्ते वसंतमासे आ०..... ॥१३१६ ॥ ।।१९५२ ॥ ૩૯૨ ***** पडिकुवादिणे .. पडिक्कमामि गोयरच.... सू. -पत्तेयबुद्धकर...... ।। १३९८ ।। पत्तेयमक्खराई,.... पडिज़ग्गियमि पढमे ...... पडिणीयसरीरहणे. पयइठिइपएसाणु....... पयलायंत सुसुत्न....... पडिमा भद्द महाभद्द पडिलेहणा दिसा..... पडिसिद्धाणं करणे पयलाय पडिपु० परमोहि असंखिज्जा,..... पढमं जोगे जोगे..... परवसणं अहिनंदन....... पढमं दिट्ठीजुद्धं पढमंमि सव्वजीवा.... परिआओ पव्वज्जा....... परिजाणिऊण जीवे...... परिजाणिकण ठिओ...... ****** ****** ***** पढमबीयाण पढमा..... पढमस्स बारसंग पढमाणुओगसिद्धो पढमित्थ इंदभूई पढमित्थ वइरणाभो..... पढमित्य विमलवाहण .... ***** पढमिल्लुअस्स उदए. पढमिल्लुयाण उदाए..... पदमो अकालमच्चू पढमो चउदसपुथ्वी... पढमोधणूणसीई १ पढमो य कुमार.... पणतीसा ६ तीसा ७ .... पणय चउक्कं च ...... पणया पच्चंतनिव्वा..... ..... ..... ***** ***** ***** ***** ★ १२७२ पछी ।।९१२ ।। ॥९०६ ॥ ।। १५४० ।। ।।१५३९ ॥ ॥११०९ ॥ प्रि० । ॥२९९ ॥ ॥२३२॥ ॥४७८ ॥ ॥१३७६ ॥ पिसुणासब्भासब्भू..... ॥ध्या. २० ॥ पुक्खरखरदीवडे, श्रीसू. ॥ पुच्छंताण कहेड़: ॥४३७॥ 11411 पुहुं सुणेड़ स..... पुट्ठो जहा अबद्धो.... पुढविं तसपाणस... ॥ भा. १४३ ॥ ॥पा. ८२॥ ॥पा.३॥ ॥३६७॥ ॥४८७ ॥ .... ॥४४९ ॥ ॥४४७॥ *.**** ।।१४७५ ॥ ||१०८ ॥ पल्लव १ गिरिस०.... ॥१९४॥ पवयानीहूयाणं ...... ॥ १७७॥ पव्वज्ज पुट्टिले . ||४०३ ॥ पव्वज्जाए जुग्गंग ..... ॥ भा. १७९॥ पव्वज्जाए पढमं ॥५३६ ॥ पुव्वावरसंजुत्तं वेरग्ग०.... ॥ पा. १५ ॥ पसंते आसणत्थे य, ॥ १२०० ॥ पुरिमंतरंजि भूयगुह..... पाओसि अइवरते अड्ढरत्ते ।। १३९४ ॥ पुरिमेण पछि..... पाडलिपुत्त महागिरि....... ।।१२८४।। पुरिमेण० पाडलिपुत्त हुवासण.. ॥१३०० ॥ | पुरिसज्जाएऽवि तह. ..... पाणिवहमुसावा ..... ॥ भा. २४५॥ पाणीपत्तं ३ गिहि०...... ॥भा. १३६ ॥ ॥१८२॥ ****** ॥४५४ ॥ ॥६७९॥ ॥१४८७ ॥ पुव्वं च जं तदुतं पुव्वं ठंति य गुरुणो ॥१५४६॥ ॥४६३॥ ॥१३९९ ॥ ।।१३२१ ।। || १५४१ ।। पुव्वकयन्मासो........ । पा. ३६॥ ॥८३३॥ ॥ ध्या. ३०॥ ॥८०८ ॥ ||११६७॥ पुव्वपडिवन्नगा पुण पा. १ ॥ | पुव्वप्पओगओ चिय..... ॥ध्या. ८५ ॥ ॥९९५॥ पुव्वभवजम्मनाम.... ॥१५२॥ ॥९३९॥ || १५१० ॥ पुव्वमदिट्ठमस्सुअम ०...... १५२५ पछी. ॥पा.६८॥ ॥४९६ ॥ ॥१२७३ ॥ ।। १२७२ ।। ॥ ध्या. ८३॥ ॥ भा. ३२॥ ॥७९१ ।। ॥ १६८॥ ॥२३६॥ ॥ २६४ ॥ ।।५९३ ।। ।।१७६ ॥ ॥१५५॥ ॥१६४॥ ॥ ३९३॥ ।। १५६२ ।। ॥१०९० ॥ पणवीसं तु सहस्सा ॥२७३॥ पणवीसमद्धतेरस ...... ।। १५३४ ॥ पणवीससहस्साइं . ॥ २८६ ॥ पणवीसा (आवस्सग )... ||१२०७॥ पण्णं पुव्वसहस्सा ||२८५ ॥ पण्णरस २१ दस ॥३८० ॥ पण्णरस सयसहस्सा पण्णरस सयसहस्सा. पायसमा ऊसासा ॥ २७९ ॥ पारंपरप्पसिद्धी...... पारद्वावणियविहिं पालंति जहा गावो पण्णरसि माहबहुले. पण्णा छयालीसा...... ॥२८९ ॥ ॥२४६ ॥ ||६५० ॥ पावं छिंदड जम्हा १४७८ पछी + ११०८ पछी ****** परिणिव्वुया गणहरा...... परिभासणा उ.... परियाय बंभचेर, ...... परियायपरिसपुरिसे.... पलिआसंखिज्जइमे पलिओचमदसभाए..... ****** पाभाइयकालमि उ ....... पायच्छित्तपरुवण ॥१७॥ ॥ध्या. ५१ ॥ ।। ध्या. ५१॥ ॥ १४८३ ॥ ।।१५४५ ।। ॥ ४५ ॥ ॥ध्या २७॥ ***** ॥४१२॥ १८७८ ॥ प्र. ॥ ||६५८ ॥ ॥मा. ३॥ ॥ २०५ ॥ ॥११२९ ॥ ॥८९८ ॥ ।। १६१ ॥ पावंति जहा पार....... पार्वति निब्बुडपुरं पाववहमुसावाए. पावुग्धाई कीरह....... पासत्थाई वंदमा ....... पासत्थो ओसन्नो होड ||१०७॥ ||७८७॥ ॥४५० ॥ ..... ****** पासस्स कुमारतं. पासो अरिनेमी **** ..... पिट्टीचंपा वासं पियधम्मो दब्धम्मो ***** ..... ****** पुढवी आउक्काए........ पुणरवि अ समोसरणे पुणरवि भद्दिअनगरे ...... पुत्ती धणंजयस्सा. पुत्तो पयावइस्सा. ****** .... ...... ***** ****** पुव्वं दव्वालोयण........ पुव्वते होज्ज जुगं ***** ***** Page #404 -------------------------------------------------------------------------- ________________ नियुक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः * 33 पुव्वसयसहस्साइं पंच ..... ॥२८३॥| बहुसालगसालवणे ...... ॥४८९॥| भरहसिल १ मिंढ २ ...... ॥९४१॥ पुव्वाईआसु महा० ..... ॥८१०॥| बाढंति भाणिऊ०..... भा.५३॥| भरहस्स रूवकम्म ८ ...... भा. १४॥ पुव्वाणुपुव्वि न कमो ..... ॥१००८॥| बाणाई चउहत्तरि.... ॥६५५॥| भरहो पसन्नचंदो ..... ॥११५१॥ पुट्वि उक्खित्ता ...... भा. ९८॥| बारवइ अरहमित्ते ...... ॥१३०९॥| भरुयच्छमि य ....... ॥१३१७॥ पुट्वि कयाइ.... ॥भा. २१॥ बारवई वेयरणी ....... ॥१३०६॥ भरुयच्छे जिणदेवो ..... ॥१३०५॥ पुस्से ९ पुणव्वसू १० ... ॥३२८॥ बारस चेव य वासा ..... ॥५३७॥ भवणवइवाणम०.... ॥भा. ६४॥ पुहवी य वारुणी.... ॥४८॥ बारस वासे अहिए .... ॥५३४॥ भवणवइवाणमं०..... भा.११५॥ पोअण १ बारवइ०..... ॥४०८॥ बारस सोलस.... ॥६५४॥ भवणवइवाणमंत०..... ॥भा. ९०॥ पोराणयगयदप्पो ...... ॥भा.२१२॥ बारसंगो जिणक्खाओ..... ॥९९७॥ भवणवइवाणमंतरजोइस०॥३४६॥ पोसस्स पुण्णिमाए...... ॥२४८॥ बारसविहे कसाए.... ॥११३॥ भवणवई जोइसिया ..... ॥५६०॥ पोसस्स सुद्धछट्ठी .... ॥२४७॥ बालो अबाल०..... भा.७३॥ भवसिद्धिओ उ..... ॥८१३॥ प्रणिपत्य जिनवरे...... ॥१॥| बावीसं तित्थयरा ....... ॥१२४७॥| भाइयपुणाणियाणं ..... ॥५८५॥ [फ] बाहिरखित्तमि ...... ॥१२२३॥ ॥१२२३॥| भावसुअसद्दकरणे ..... ॥१०२६॥ फग्गुणबहुलिक्कारसि ..... ॥२४१॥| बाहिरलंभे भज्जो,.... ॥६२॥ भावुगअभावुगाणि...... ॥१११५॥ फग्गुणबहुले एक्का०..... ॥३४०॥ बाहुबलिकोवकरणं ..... ॥३४९॥ भावे खओवसमिए.... ॥१०४॥ फग्गुणबहुले छट्ठी ..... • ॥२४४॥| बिंदु छीए (य)..... ॥१३८१॥ भावे पसत्यमियरं...... ॥१४५१॥ फड्डा य असंखिज्जा..... ॥६०॥ बिइयमि होंति ..... ॥५६३॥ भावे सव्वोदइओ०.... भा.१८९॥ फंड्डा य आणुगामी,.... ॥६१॥ बिइयकसायाणुदए.... ॥१०९॥ भासग परित्त..... ॥१५॥ फासियं पालियं..... ॥१५९४॥ बोडियसिवभूईओ.... ॥भा. १४८॥ भासा असच्चमोसा ...... ॥१०९५॥ फिडियंमि अड्ढरत्ते..... ॥१३९६॥ [भ] | भासासमसेढीओ.... ॥६॥ फुसइ अणते ..... ॥९७६॥ भगवं अदीणमणसो .... ॥३१८॥| भिक्खायरियाइ ...... ॥१४२६॥ भद्रेण चरित्ताओ...... ॥११६०॥ भिन्नविसयं निसिद्धं....... ॥१२२८॥ बंधणसाडुभयाणं..... ॥भा. १७१॥ भणइ अ आर्हिडिज्जा.... ॥७७०॥ भिसिणीपत्तेहिअरे.... ॥२०॥ बंभणगामे नंदोवनंद ..... ॥४७५॥| भणइ अधारेअव्वा.... ॥७७१॥| भीमट्टहास हत्थी .... भा. ११२॥ बत्तीसदोसपरिसुद्ध ..... ॥१२१४॥| भणियं दसविहमेयं ..... ॥१५८१॥| भूआपरिणयविगए ..... ॥१०२१॥ बद्धमबद्धं तु सुअं.... ॥१०२०॥ भत्तं वा पाणं वा ....... ॥११८६॥ भोगमि चक्किमाई ७....॥१०४४॥ बलदेववासुदेवा ..... ॥४०४॥ भत्तिविहवाणुरूपं ..... ॥५८२॥ भोगफलं बाहुबलं.... ॥१७८॥ बलिपविसणसमकालं .... ॥५८६॥| भत्तीइ जिणवराणं ..... ॥१०९७॥ भोगसमत्थं णाउं... भा. ७८॥ बहली अ जोणगा ..... ॥३३७॥| भत्तीइ जिणवराणं ...... ॥१०९८॥ भोगसमत्थं नाउं..... ॥१९५।। बहलीअडंबइल्लाजोणग....॥३३६॥ भत्ते पाणे सयणासणे... |भा. २३६॥ [म] बहिआ य णाय०.... ॥भा. १११॥ भद्द१ सुभद्दा २..... ॥४१०॥ मंखलि मंख सुभद्दा ..... ॥४७३॥ बहिधोयरद्धपक्के ..... ॥१३५४॥ भदं च महाभई ..... ॥५३०॥) मंडियमोरियपुत्ते ...... ॥५९४॥ बहुमज्झदेसभागे .... ॥९६३॥ भद्दिलपुर १० सीह०.... ॥३८३॥ मंदिरे अग्गिभूई ..... ॥४४२॥ बहुयाण सद्दयं ..... भा.२१४॥ भरनित्थरणसमत्था ...... ॥९४३॥ मगसिरसुद्धिक्कारसि .... ॥२५१॥ बहुरय जमालिपभवा.... ॥७७९॥| भरहमि अद्धमासो..... ॥३४॥| मगहा गोब्बरगामे..... ॥४३॥ बहुरय पएस अव्वत्त०.... ॥७७८॥| भरहसिल १ पणिअ २..... ॥९४०॥। मगहा गोब्बरगामो ..... ॥४९३॥ [ब] - Page #405 -------------------------------------------------------------------------- ________________ . ૩૯૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ मगहारायगिहाइसु ..... ॥२३४॥ माणुस्स खेत्त जाई ..... ॥८३१॥ मेरुगिरितुंगसरिसो ...... ॥१२५६॥ मग्गसिरसुद्धइक्कारसीइ ....॥२५०॥ माणुस्सयं चऊद्धा ..... ॥१३५६॥ मेरुगिरीसमभारे न..... ॥३५१॥ मग्गे १ अविप्पणा०..... ॥९०३॥ मायरं पियरं वावि ...... ॥११९७॥ मोत्तुं गिलाणकज्ज... पा. २९॥ मच्छुव्वत्तं मणसा ....... ॥१२०९॥ माया य रुद्दसोमा... ॥७७५॥ मोत्तूणमेसिमिक्कं सेसाण..७८५॥ मज्जणणिसेज्जअक्खा....॥७०३॥ मायाए उस्सग्गं सेसं ...... ॥१५४२॥ मोरी नउलि बिराली... भा.१३८॥ मज्झत्थस्स उ....... ॥ध्या. ११॥ मारणया जीववहो २१... ॥भा. १९॥ मोरीयसन्निवेसे दो.... ॥६४४॥ मडयं मयस्स ..... भा. २६॥ मासं पाओवगया.... ॥६५९॥ | मोसलि संधि, ..... ॥५१०॥ मणपज्जवनाणं..... ७६॥ मासे २ अ तवो..... ॥१५७२॥ मोहपयडीभयं अभि०.... ॥१४५६॥ मणपरिणामो अ...... भा. ८९॥ माहकुंडग्गामे ...... ॥४५७॥ मोहे १ य झाण २..... भा. ११४॥ मणसहिएण उ...... ॥१४८८॥ माहेसरीउ सेसा पुरिअं... ॥७७२॥ [य] मणसा वावारंतो ..... ॥१४८०॥| मिगावई १ उमा ...... ॥४०९॥ यद्यपि मया तथा.... ॥२॥ मणिआई दोराइसु ..... भा. १५॥ मिच्छत्तकालियावाय० .... ॥९१३॥ [र]. ' ' मणिकणगरयणचित्तं ..... ॥५४५॥ मिच्छत्तपडिक्कमणं..... ॥१२५१॥ रज्जाइच्चाओऽवियर ..... ॥२१३॥ मणिकणगरयणचित्ते ..... ॥५४७॥ मिच्छत्तमोहणिज्जा ...... ॥१०९३॥ | रत्तुक्कडा उ इत्थी ..... ॥१३५७॥ मणिरयणहेमयाविय .... ॥५५०॥ मिच्छभयघोसण..... ॥१३२५॥ मणुए चउमण्णयरं ..... ॥५६५॥| मिच्छादिट्ठीयाणं जं.... ॥७८८॥ राइणियं वज्जेत्ता.... ॥६७१॥ मणुएहिं खलु जा..... पा.९॥ मित्ति मिउमद्दवत्ते..... ॥१५०७॥ राओवणीयसीहासणे ..... ॥५८९॥ मयहरगागारेहिं अन्न०..... ॥१५७५॥| मित्ति मिउमद्दवत्ते..... ॥६८६॥ रागद्दोसकसाए (य), ..... ॥९१८॥ मयहरपगए बहुप०...... ॥१३४८॥| मिहिला २१ सोरिअ०.... ॥३८४॥ रागद्दोसकसायास०..... ॥ध्या.५०॥ मरुदेवी१विजय २..... ॥३८५॥ मिहिलाए लच्छिघरे.... भा.१३२॥ रागेण व दोसेण..... भा. २५३॥ मलए पिसायरू ..... ॥५०८॥ मुक्कधुरासंपागडसेवी०....॥११२७॥ रागेण व दोसेण ..... ॥१४१३॥ मल्लिस्सवि वाससयं..... ॥२९५॥ रागो दोसो मोहो...... ॥ध्या. १३॥ महरिहसिज्जारूहणमि.... ॥१०८५॥ मुणिसुव्वए नर्मिमि ...... ॥४१८॥ रायकुलेसुऽवि जाया .... ॥२२२॥ महिया उ गब्भमासे..... भा.२१९॥ मुणिसुव्वओ अ ...... ॥३८१॥ रायगिह विस्सनंदी ..... ॥४४४॥ महिया य भिन्नवासे ..... ॥१३२८॥ मुत्तपुरीसनिरोहे जिण्णा०....॥७२६॥ रायगिह विस्सभूई ..... ॥४४५॥ महुपुग्गलाई तिन्नि ..... ॥१६०८॥ मुहपुग्गलरसयाणं..... ॥१६१०॥ रायगिहमगहसुंदरि ...... ॥१३१५॥ महुरपरिणाम सामं १.... ॥१०३१॥ मूअं हुंकारं वा..... ॥२३॥ रायगिहे गुणसिलए.... भा.१२८॥ महुराए जउण राया ...... ॥१२८३॥ मूढनइयं सुयं कालियं.... ॥७६२॥ राया आइच्चजसो .... . ॥३६३॥ महुराए जिणदासो ..... ॥४७०॥ मूढो व दिसिज्झ०...... ॥१३८२॥ राया इह तित्थयरो ..... ॥१३२६॥ महुसित्थ १७ मुद्दि १८ .... ॥९४२॥ मूयं च ढड्डुरं चेव, ...... ॥१२१२॥ राया करेइ दंडं सिटे ...... ॥१९८॥ मा मे एजउ काउत्ति ..... ॥१४७६॥ मूलगुणउत्तरगुणे ..... ॥१६१५॥ राया व रायमच्चो ..... ॥५८४॥ मा मे चलउत्ति ..... ॥१४७८॥ मूलगुणाणं लंभं... ॥१११॥ रुप्पं टंकं विसमा०..... ॥११३९॥ मा वेअणा उ तो ..... ॥१४२३॥ मूलगुणावि य दुविहा .... प्र.॥ रुप्पं पत्तेयबुहा टंकं ..... ॥११४०॥ माउयपयंति नेयं ...... ॥भा. २३३॥| मूलुत्तरगुणरूवस्स ...... रोगहरणं तिगिच्छा १७... ॥भा. १८॥ मागहमाई विजयो ..... ॥३४८॥ मूसाइ महाकायं...... ॥भा.२२१॥ रोद्दा य सत्त वेयण ..... ॥४६४॥r ★ १५५७५७ी. * १४२५ ५छी. Page #406 -------------------------------------------------------------------------- ________________ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ८५ रोहीडगं च नयरं...... ॥१३१९॥| वत्तणा संधणा ..... ॥६९९॥| विच्छ्य सप्पे मूसग... भा.१३७॥ रोहेड़ वणं छटे हिय०...... ॥१४२४॥ वत्थूओ संकमणं ..... ॥७५८॥| विज्जसुअस्स..... ॥१७३॥ [ल] वन्नरसगंधसंठाण...... भा. २०४॥| विज्जाचरणनएसुं.... ॥१०५३॥ लक्खं १२ अट्ठसयाणि.... ॥२६२॥ वयमिक्कगसंजोगाण .... प्र.॥| विज्जाण चक्कवट्टी ..... ॥९३२॥ लग्गुद्धियंमि बीए ..... ॥१४२२॥ वरकणगतविअगोरा ...... ॥३७७॥| विणओ सासणे....... ॥१२१७॥ लद्धिल्लिअंच बोहिं .... ॥१०९९॥ विणओणएहि.... ॥१३८॥ लद्धिल्लिअंच बोहिं ...... ॥११००॥ वरवरिआ घोसिज्जइ ..... ॥२१९॥| विणओवयार ..... ॥१२१६॥ लभ्रूण य सम्मत्तं.... ॥१४७॥ वरवरिआ० ...... भा. ८४॥ वित्तासेज्ज हसेज्ज..... पा. ४०॥ लाउअ एरंडफले ...... ॥९५७॥ वरसुरहिमल्लसयणमि.... ॥१०८९॥| वित्ति उसवण्ण० .... ॥५८०॥ लाढेसु य उवसग्गा ...... ॥४८२॥ ववगयमोहा समणा ..... ॥३५६॥ विमलतणुबुद्धि ...... ॥१०८६॥ लाहा हु ते सुलद्धा ..... ॥४२७॥ ववहारे १२ नीइ १३ .... ॥२०४॥ विमलमणतइ धम्मो .... ॥३७१॥ लिंगं जिणपण्णत्तं...... ॥११३२॥ ववहारोऽविहु बलवं ॥भा.१२३॥ विरयाविरई संवुडम०.... ॥८६३।। लिंगाइँ तस्स ....... ॥ध्या. २६॥| वसभे य इंदकेऊ .... भा.२०९॥ विसमंमि समा०...... ॥ध्या. ४३॥ लिप्पगहत्थी हत्थित्ति...... ॥१४३४॥| वसहि निवेसण....... पा.५४॥ विसमा जइ होज्ज..... पा.४९॥ लेह लिवीविहाणं ..... भा. १३॥ वसहिनिवेसणसाही....... पा.५५॥ विसयसुहनिअत्ताणं.... ॥१००४॥ लोइंदिअमुंडा संजया.... ॥३५४॥ वसुभूई धणमित्ते..... ॥६४७॥ विहिगहियं विहिभुत्तं .... ॥१६१२॥ लोए वेए समए ..... ॥१६०६॥| 'वाए पराजिओ..... भा. १४०॥ वीरं अरिट्ठनेमिं पास ...... ॥२२१॥ लोगस्सुज्जोअगरा ....... ॥१०६१॥ वाणारसी य कोठे ..... ॥१३०८॥ वीरं सुक्कज्झाण०..... ॥ध्या. १॥ लोगस्सुज्जोयगरे, धम्म०.... सू.॥ वाणारसी य णयरी .....॥१३१२॥ वीरवरस्स भगवओ .... ॥४७१॥ लोभाणुं वेअंतो जो.... ॥११७॥| वाणियगामायावण ...... ॥४९५॥ वीरियभावे य तहा.... ॥५२॥ .. [व] वायणपडिसुणणाए.... ॥६८९॥ वीरियसजोगयाए ...... ॥१५१५॥ वंदणचिइकिइकम्म...... ॥११०३॥] वायनिसग्गुड्डोए जा०....॥१५१४॥ वीरो अरिहनेमी ...... ॥२२६॥ वंदामि महाभागं,.... ॥४१॥ वायाइ नमोक्कारो ...... ॥११२८॥ वीसमिऊण नियंठो.... वंदिज्जमाणा न...... ॥८६६॥ वायाईधाऊणं ........ ॥१४७०॥ ॥५१९॥ वीसरसहरुअंते ....... भा.२३०॥ वइसाहसुद्धएक्कारसीए.... ॥७३४॥ वारण सणंकुमारे ..... वक्खाणसमत्तीए.... ॥७१०॥ वालुय पंथे तेणा ...... वीससकरणमणाई... ५०७॥| भा. १५४॥ वीसा दो वाससया .... वक्खित्तपराहुत्ते अ....... ॥११९९॥| वाघाए तइओ सिं ..... ॥१३७१॥ भा.१३१॥ वच्चंते जो उ कमो.... | वासत्ताणावरिया .... भा.२०७॥ ॥५९॥ ॥१३३१॥ वुड्ढी वा हाणी.... वच्चगगोणी १ खुज्जा.... ॥१३३॥| वाससहस्सं १ बारस २ ..... ॥२३८॥ वेंटट्ठाइं सुरभि ..... ॥५४६॥ वच्चह हिंडह न ..... ॥५१२॥ वासाण कुमारत्तं ..... ॥२८७॥ वेउव्विअसंघाओ.... भा.१६७॥ वज्जंतऽवज्जभीरू..... ॥३५८॥ वासासु य तिन्नि...... ॥१३९१॥ वेज्जे मेंठे तह ...... ॥८४६॥ वज्जरिसहसंघयणा.... ॥१५७॥ वासीचंदणकप्पो जो.... ॥१५५०॥ वेसमणवयणसंचो०.... ॥भा.६८॥ वड्ढंते परिणामे ..... ॥८२३॥| वासोदयस्स व जहा ...... ॥५७७॥ | वेसालि भूयणदी..... ॥५१८॥ वणसंडोव्व कुसु०.... ॥भा.१०१॥| विउला विमला ...... ॥९३७॥| वेसालीए पडिमं .... . ॥४९४॥ वण्णेण वासुदेवा ..... ॥४०२॥ विगलिंदिएहिं जा सा.... पा.७ | वोग्गह दंडियमादी...... ॥१३४५॥ - + १०५६ ५छी. - १५६3 पछी ॥१२४॥ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ संदिदो संदिट्ठस्स..... संबोहण १ परि० संभिण्णं पसंती...... [स] संकाइदोसरहिओ. संकेयं चेव अद्धाए, ..... संखाईआओ खलु, संखाईएऽवि भवे ...... ॥ध्या ३२॥ ।। १५६६ ।। ॥२५॥ संमत्तस्स सुयस्स .. ॥५९० ॥ संमसुआणं लंभो संखिज्ज मणोदव्वे, ..... ॥४२॥ संच्छरक्कोसं HIN खिज्जमि उकाले, ...... संखिज्जमसंखिज्जो, ... संखिज्जाऊ चउरो ...... ..... ॥३५॥ संवरेण अं ॥६७॥ संवच्छरेण भिक्खा. ॥८९९॥ संवच्छरण होही. ॥५२॥ संवचप्रेण०...... संवट्ट मेह आयंसगा संवरकयनिच्छिदं ॥ ध्या. ५९ ॥ संवरविणिज्जराओ संखेज्जजोवणा खलु. संगमथे यरिओ **** १४४४॥ ****** संगहकाओ ऽणेगाव ...... संगहियपिडियत्वं संग०.... ॥७५६॥ **** ॥ ध्या. ९६ ॥ ।।१४६७।। ...... संगाणं च परिण्णां संघयण रूव संठाण ...... संघयणं संठाणं ...... संघायणपरिसाडो...... संघाय भेअतदु....... ॥५७१॥ संविग्गअण्णसंभो०...... ॥भा. २४६ ॥ ॥ १६०॥ संसरिअ थावरो...... ॥ ४४३ ॥ ॥१२५२ ॥ ॥ भा. १६८॥ संसार पडिक्कमणं. ॥ भा. १९५५ ॥ संसारसागराओ उब्बुड्डो .... ॥९७॥ ॥ भा. १६३॥ संसाराअडवीए ।। १३२४ ।। सक्कीसाणा पढ....... ॥४८॥ ||६८२॥ सक्को अ तस्सम..... सभा. ७७॥ W ॥ ९०९ ॥ ***** ।।६८१ ।। सक्को अ देवराया ॥ ४९८ ॥ ॥ १९० ॥ ***** सग्गहनिब्बुड एव....... ॥१३४४ ॥ ॥१०४९ ॥ ॥१०२॥ सज्झायझाणतव० ॥१५०६ ॥ प्र. सज्झायमचितता ****** ।।१४४३ ॥ सद्धि १८ पणपण १९ ॥१३७४ ॥ ॥ २६३ ॥ ॥१०६ ॥ ॥८९६ ॥ सत्तण्हं पयडीणं..... ॥८९५ ॥ सत्तवहवेहबंधणक ०.... ॥ध्या. १९ ॥ ||१३|| सत्तसहस्साणंतइजि०... ||११३३ ॥ सत्तसु परिमिय..... ॥२९२ ॥ सतुत्तरं सयाई. ..... ***** ॥२२३|| सत्तेगडाणस्स उ ॥४९७ ।। सत्तेया दिडीआ..... ***** ****** संघायमेगसमर्थ ..... संजमघाउवघाए. संजमजोए अब्मुट्ठियस्स.. संजमजोए ..... संजमजोएस सया संजयमणुहि जा...... संजयवेमाणित्थी...... संजोगसिद्धीइ फलं ..... संजोगाण दसह .. संज्ञासु दोसु सूरो संतपयं पडिवन्ने संतपयपरूवणया १ संतपयपरूवणया...... ***** संता तित्ययरगुणा संतिस्स कुमारतं. संती कुंथू अ अरो संत कुंथू अ अ....... ★ १५६ पछी. ...... ****** ***** ***** ***** ।।११७८ ॥ ॥१२७९ ॥ संवरियासबदारा ***** ..... ****** ॥ ११७१ ॥ सक्को सट्टवणे, पा. १०॥ ॥ भा. ११६॥ ॥७००॥ ॥ २०९ ॥ सचरित्तपच्छयावो...... ॥१२७॥ ॥ ८११ ॥ १८०७॥ १४६० ।। ॥ भा. ३४ ॥ ॥३१९॥ ॥ २१६ ॥ ॥ भा. ८१ ॥ ॥१८८॥ ॥३१०॥ ॥मा. २१७॥ प्र ।। || १६०१ ॥ ।।७८६ ॥ सद्दहण जाणणा खलु.... सहाइएस रागं दोसं ...... सद्दाइविसयगिद्धो सद्दाइविसयसाहण... ॥ ध्या. २२॥ ॥ध्या. १७॥ ...... सन्निहियाण बडारो ॥१३८५ ॥ सपडिक्कमणो धम्मो ..... ।। १२४५ ।। ****** ****** सप्पं च तरुव०...... सप्पं सयणे जणणी.... समणं वंदिज्ज........ समणा तिदंडविरया. समणो उ बणिव्व. समत्तस्स सुयस्स ॥१०३३ ॥ ॥६६३॥ १७३८॥ समभावमि ठियप्पा........ समभूमेवि अइभरी..... समया सम्मत्त : समयावलिअमुहुत्ता .... ॥ मा. १९९॥ समयावलिय मुहुत्ता...... समवाइ अंसमवाई.... समवाओ गोडी..... ॥ भा. २०॥ समहिंदा कप्प...... ॥ भा. ११९ ॥ समिला पब्भट्ठा समुट्ठाण १ वाय० ..... समुसरण भत्त उग्गह. समोसरणे केवइया. सम्मत्त ८ नाण ९ सम्मत्तं अचरितस्म सम्मत्तचरणसहिया..... १४८३४॥ ॥८८९ ॥ ॥३६२॥ ॥५४३॥ ॥८९७॥ ॥११६३॥ ॥८५९॥ ॥८५६ ॥ ॥८५१॥ ॥८५०॥ १८२२ ॥ ॥९१०॥ ॥८६१ ॥ ॥८५४ ॥ ॥१५००॥ ***** ***** सम्मत्तदेसविरई, सम्मत्तदेसविरवा सम्मत्तदेसविरया सम्मत्तसुयं सव्वासु .. सम्महंसणदिडो सम्मदिद्धि अमोहो ...... ..... **** ***** ॥७५३ ॥ ॥ १४२७ ॥ ..... सम्मसुयअगारीणं. सयणासणण्णापाणे..... ॥ भा. ७५ ॥ ॥१०९१॥ ॥११०७॥ ॥३५३॥ ॥९४०६ ॥ १८४९॥ ॥१५०५ ॥ ॥भा. २७८ ॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः 2 309 सयभिसया भरणीओ..... पा.४५॥ सह मरुदेवाइ निग्गओ..... ॥३४४॥ साहारणओसरणे ...... ॥५५४॥ सयमेवणुपालणियं ..... ॥१५८५॥ सहसा कालगयंमी.... पा.३७॥| साहारणमपज्जत्तं.... ॥१२३॥ सयसाहस्सा गंथा ..... ॥८७६॥ सा चंडवायवीचीप० ..... ॥८३५॥ साहारणासवत्ते ..... ॥५७८॥ सललियविल्लहल०...... ॥१२५८॥ सा पुण सद्दहणा ..... ॥१५८७॥| साहाणसव्वमता ..... ॥९३३॥ सवियारमत्थवंजण०..... ॥ध्या.७८॥ सा वत्थी सिरिभहा ..... ॥४७९॥ साहु तिगिच्छिऊण.... ॥१७५॥ सव्वं असणं सव्वं ..... ॥१५७८॥ सा हवइ सव्व०..... भा. १८८॥ सिंघाडगतिगचउक्क०.... ॥२१८॥ सव्वं च देसविरतिं ..... ॥५६४॥ साएए पुंडरीए ...... ॥१२८९॥ ॥भा.८३॥ सव्वं पाणइवायं ..... ॥१२७१॥ सागारमणागारा,..... ॥६५॥| सिउंबरजंघाए ...... ॥१०७२।। सव्वंति भाणिऊणं ..... ॥८००॥ सागारियाइ कहणं ...... ॥१३४९॥ सिज्जंस १बंभदत्ते २ ..... ॥३२७॥ सागेयम्मि महाबल ...... ॥१२९८॥ सिद्धत्ति अ बुद्धत्ति ..... ॥९८७॥ सव्वग्गहोभयाणं.... भा. १६९॥ सादीसपज्जवसिओ.... ॥७३२॥ सिद्धत्थपुरे तेणेत्ति ..... ॥५११॥ सव्वजीवेर्हि सुयं ..... ॥८६०॥ साभाविय तिन्नि ...... ॥१३३४॥| सिद्धत्थवणं..... ॥भा. १०२॥ सव्वत्थ अविसमत्तं ..... ॥५७६॥ साभिग्गहा य निरभि०... ॥१५५९॥ सिद्धस्स सुहो रासी ..... ॥९८२॥ सव्वपमायरहिया ..... ॥ध्या.६३॥| सामं १ समं च २.... ॥१०३०॥| सिद्धाण नमुक्कारो ..... ॥९९२॥ सव्वबहुअगणिजीवा..... ॥३१॥ सामाइअं करेमी....... ॥१०४६॥| सिद्धाण नमुक्कारो एवं० ॥९९१॥ सव्वलोए अरिहंत .... सू.॥ सामाइअमाईअं... भा. ३७॥ सिद्धाण नमुक्कारो धन्ना० ॥९९०॥ सव्वविहीसु अ कुसला... ॥१०८४॥ सामाइयं च तिविहं..... ॥७९६॥ सिद्धाण नमुक्कारो..... ॥९८९॥ सव्वसुरा जइ रूवं ...... ॥५६९॥ सामाइयं च पढम..... ॥११४॥| सिद्धाणं बुद्धाणं ..... सू.॥ सव्वाउअंपि सोया ..... ॥५७९॥ सामाइयं स मइयं ..... ॥८६४॥| सिद्धिवसहिमुवगया ..... ॥९११॥ सव्वाओवि गईओ ...... ॥११६२॥| सामाइयंमि उकए ...... in८०१॥ सिद्धेनमंसिऊणं ..... ॥१२७०॥ सव्वासु वट्टमाणा ..... ॥ध्या. ४०॥| सामाइयनिज्जुति..... सिरिगुत्तेणऽवि .... भा. १३९॥ सव्वे काउस्सग्गं करेंति.... ॥७०६॥ सामाइयमाईयं.... ॥९३॥ सीआ साडी दीहं ..... ॥९४५॥ सव्वे य माहणा.... ॥६५७॥| सामाइयाइया वा..... ॥२७१॥ सीआइ मज्झयारे.... भा. ९४॥ सव्वेऽवि एगदूसेण ..... ॥२२७॥ सामाणिअदेविढि ..... ॥५०५॥ सीआलं भंगसयं ....... ॥१०४५॥ सव्वेऽवि एगवण्णा.... ॥३९१॥| साय सयं गोसद्धं...... ॥१५३२॥ सीयललुक्खाऽणुचियं.... ॥११८७॥ सव्वेऽवि गया .... ॥३९०॥ सारस्सय १ माइच्चा २..... ॥२१४॥ सीयले खुड्डए ..... ॥११०५।। सव्वेऽवि सयंबुद्धा ...... ॥२१२॥ सारस्सयमाइच्चा० भा. ८६॥ सीयाणे जं दिटुं ..... भा.२२५॥ सव्वेवि दव्वजोगा ..... ॥९३४॥ सारीरंपिय दुविहं....... ॥१३५०॥ सीयायवाइएहि ....... ॥ध्या.१०४॥ .सव्वेविअ अइयारा.... ॥११२।। | सालंबणो पडतो ...... ॥११७३॥ सीस १ मुरी २ ..... ॥भा.१६०॥ सव्वेसिपि जिणाणं..... ॥३३३॥ सावगभज्जा १ सत्त०... ॥१३४॥ | सीसुक्कंपिय सूई ...... ॥१५४९॥ सव्वेसिपि नयाणं ..... ॥१०५५॥| सावज्जजोगप्परिव० ..... ॥७९९॥सीसो पढमपवेसे ...... ॥१२२९॥ सव्वेर्सिपि नयाणं ..... ॥१६२४॥ सावज्जजोगविरओ :... ॥१०५२॥ सीहासणे निस० .... भा.९७॥ सव्वेसुवि संठाणेसु ..... ॥८२१॥ सावज्जजोगविरओ.... भा.१४९॥ सुअणोसुअ सुअ...... ॥१०४१॥ सव्वेहिंपि जिणेहिं ..... ॥३३१॥ सावत्थी उसभपरं.... ॥७८१॥ सुअनाणमि अभत्ती ...... ॥१४०९॥ सव्वोऽविय आहारो ..... ॥१५९०॥ सावयधम्मस्स विहिं.... ॥१५५८॥ सुअनाणमिवि जीवो.... ॥१४॥ ' *१५२५५छी. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ सुकयं आणत्तिं पिव ...... ॥१५२६॥ | सुहुमो य होइ..... ॥३७॥ | सोऊण कीरमाणी ...... ॥५९८॥ सुक्कंबरा य समणा ..... ॥३५७॥ | सूरे १७ सुदंसणे १८..... ॥३८९॥ | सोरिअसुरंबरेवि अ....... ॥१२९५॥ सुक्कज्झाणसुभाविय०....॥ध्या.८७॥ सूरोदय पच्छिमाए ...... ॥५५५॥ | सोरियसमुद्दविजए .... ॥१२९६॥ सुक्काए लेसाए दो .... ॥ध्या.८९॥ | सेएण कक्खमाई...... पा. २६॥ | सोलस चेव सहस्सा ...... प्र.॥ सुग्गीवे ९ दढरहे १०..... ॥३८॥ सेज्जं ठाणं च जदा.... ॥६९६॥ | सोलस रायसहस्सा.... ॥१॥ सुचिरंपि अच्छमाणो.... ॥१११४॥ सेज्जं ठाणं च.... ॥६९५॥ सोलस वासाणि.... भा.१२७॥ सुचिरंपि अच्छमाणो..... ॥१११८॥ सेणाहिवई भोइय ..... ॥१३४६॥ | सोहम्मकप्पवासी ..... ॥४९९॥ सुचिरंपि वंकुडाई ....... ॥१३१४॥ | सेयं सुजायं सुवि०..... ॥भा.२१०॥ | सोही पच्चक्खाणस्स... ॥भा.२४७॥ सुजसा १४ सुव्वया... ॥३८६॥ | सेयपुरं ९ रिट्ठपुरं १० ..... ॥३२४॥ | [ह] सुदृवि सम्मद्दिट्ठी ..... ॥११६५॥ | सेयवि पोलासाढे.... भा.१३०॥ | हत्थंमि मुहुत्तन्तो,..... ॥३३॥ . सुटुवाइयं सुट्ट०..... ॥१२९१॥ | सेलघण कुडग..... ॥१३९॥ | हत्थिणरं १ अओज्झा २... ॥३२३॥ सुद्भुतरं नासंती ....... ॥११११॥ | सेवामि सेलकाण. ..... ॥१२६६॥ | हत्थी छच्चित्थीओ.... . ॥१६६। सुत्तत्थतदुभयविऊ..... पा.४६॥ | सेसा उ जहासत्तिं ..... ॥१३६७॥ | हत्थी हत्थीणिआओ.... ॥५०३॥ सुत्तत्थबालवुड्ढे य ...... ॥११८८॥ सेसा उ जहासत्तिं ...... ॥१५२१॥ हत्थुत्तरजोएणं कुंड०..... ॥४५९॥ सुत्तत्थो खलु पढमो,.... ॥२४॥ | सेसा उदंडनीई.... ॥१६९॥ | हयं नाणं कियाहीणं, ... ॥१०१॥ सुनिउणमणाइणिहणं..... ॥ध्या.४५॥ | सेसाणं परिआओ...... ॥३०१॥ हरिसह सेयवियाए ..... ॥५१६॥ सुबहॅपिसुय महीय...... ॥९८॥ | सो उस्सग्गो दुविहो..... ॥१४५४॥ हवइ पयावइ १ बंभो.... ॥४११॥ सुमंगला १ जसवई २ ..... ॥३९८॥ | सो एव जिप्पमाणो.... भा. ३३॥ हेऊदाहरणासंभवे य.... ॥ध्या.४८॥ सुमइस्स कुमारत्तं ...... ॥२८१॥ | सो जिणदेहाईणं... ॥भा. २७॥ हेरन्निए १ करिसए २..... ॥९४७॥ सुमई थ निच्चभत्तेण ..... ॥२२८॥ | सो दाइ तवोकम्म.... ॥१५६८॥ होंति कमविसुद्धाओ.... ॥ध्या.६६॥ सुमिण १ मवहार २..... ॥४५८॥ | सो दाइ तवोकम्म..... ॥१५७०॥ होति सुहासवसंवर...... ॥ध्या.९३॥ सुय धम्म तित्थ..... ॥१३०॥ | सो देवपरिग्गहिओ .... ॥४६०॥ होइ पवित्तिनीवित्ती.... ७४६॥ सुयपडिवण्णा संपइ, ..... ॥८५२॥ | सो वाणरजूहवती ..... ॥८४७॥ होइ पसत्थं मोक्खस्स.... ॥७४१॥ सुयसम्म सत्तयं ..... ॥८५५॥ | सो वानरजूहवई ..... ॥१३०७॥ | होइ भयंतो भयअं०.... भा.१८४॥ सुरगणसुहं समत्तं .... ॥९८१॥ | सो विणएण उवगओ..... ॥४२६॥ | होही अजिओ संभव ..... ॥३७०॥ सुरहिपुर सिद्धजत्तो .... ॥४६९॥ | सो सोयइ मच्चुजरा०..... ॥८३८॥ | होही ते विणिवाओ...... ॥१२६०॥ सुविदियजगस्स.... ॥ध्या. ३४॥ | सोउं उवट्ठियाए ...... ॥१६१९॥ | होही पज्जोसवणा..... ॥१५६७॥ सुविहिय दुविहियं ..... ॥११२३॥ | सोऊण अणाउढेि ...... ॥८७७॥ होही सगरो मघवं..... ॥३७४॥ सुस्सूसइ पडिपुच्छइ..... ॥२२॥ + ૧૫૬૩ પછી. Page #410 -------------------------------------------------------------------------- ________________ सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ। उवउत्तो जयमाणो आया सामाइयं होई // સાવદ્યયોગોથી નિવૃત્ત, મન-વચન-કાયાથી ગુપ્ત, ષજીવનિકાયને વિશે યવાળો, આવશ્યકક્યોગોમાં સદા ઉપયુક્ત, અને તે આવશ્યક યોગોને જ આચરવાવડે સદા યત્નમાન આત્મા જ સામાયિક છે.// ભા. 149