SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકંપાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૬) સ ૨૮૩ "ताधे सो वयं पत्तो सयमेव जूहवतित्तणं काहिति, तत्थ अण्णया साहुणो सत्थेण समं धाविस्संति, एगस्स य साधुस्स पादे सल्लो लग्गिहिति, ताधे ते भणंति-अम्हे पडिच्छामो, सो भणति-मा सव्वे मरामो, वच्चह तुब्भे अहं भत्तं पच्चक्खामि, ताहे णिब्बंधं काउं सोऽवि ठिओ, ण तीरति सलं णीणेतुं, पच्छा थंडिलं पावितो छायं च, तेऽवि गता, ताहे सो वाणरजूहवती तं पदेसं एति जत्थ सो साधू, जाव पुरिल्लेहिं तं दट्ठण किलिकिलाइतं, तो तेण जूहाहिवेण तेसिं किलिकिला- 5 इतसदं सोऊण रूसितेण आगंतूण दिट्ठो सो साधू, तस्स तं दट्ठण ईहापूहा करेंतस्स कहिं मया एरिसो दिट्ठोत्ति ?, जाती संभरिता, बारवई संभरति, ताहे तं साधं वंदति, तं च से सल्लं पासति, ताहे तिगिच्छं सव्वं संभरति, ततो सो गिरिं विलग्गिऊण सल्लुद्धरणिसल्लरोहणीओ ओसहीओ य गहाय आगतो, ताधे सल्लुद्धरणीए पादो आलित्तो, ततो ऍगमुहुत्तेण पडिओ सल्लो, पउणावितो એકવાર ત્યાંથી સાર્થની સાથે સાધુઓ નીકળશે અને એક સાધુના પગમાં કાંટો વાગશે. ત્યારે 10 अन्यसाधुमो ४डेशे “अभे प्रतीक्षा ४२.ते ४डेशे - "भा२॥ ४॥२९ो या साधुमो (मडी જંગલમાં) મૃત્યુ ન પામો, તમે જાવ અને હું અહીં અનશન કરીશ.” તે સમયે ઘણો આગ્રહ કરી તે એકલો સાધુ ત્યાં રહ્યો. પોતાના પગમાંથી કાંટો કાઢવા સમર્થ બનતો નથી. પાછળથી અચિત્તભૂમિ ઉપર જઈ એક વૃક્ષની છાયામાં બેઠો. અન્ય સાધુઓ જતા રહ્યા. - त्या ते वानरयूथपति त प्रदेशमा आवे छे या मा साधु २त्यो छे. (माम तेभ. ४६ 15 ४२ता ३२ छ वगेरे पान “जाव' शथी सभ० से. ३२ता-६२ता १५ वानरो ते साधु पासे પહોંચે છે.) ત્યાં સાધુની સામે ઊભા રહેલા વાનરો સાધુને જોઈને ‘કિલ-કિલ' અવાજ કરે છે. તેથી તે વાનરયૂથાધિપતિ અન્યવાનરોના કિલ-કિલ શબ્દોને સાંભળીને ગુસ્સે થયેલો ત્યાં આવીને તે સાધુને જુએ છે. સાધુને જોઈને “આવા પ્રકારના વેષધારીને મેં ક્યાંક જોયા છે ?’ એ પ્રમાણે विया२९॥ ४२तां तेने तिस्म२९शान उत्पन्न यु. तेभ निगरीने ते या ४२ ७. ५: 20 તે સાધુને વંદન કરે છે અને તેના તે શલ્યને જુએ છે. તેથી તે સર્વ ચિકિત્સાને યાદ કરે છે. ત્યાર પછી પર્વત ઉપર જઈને શલ્યોદ્ધારિણી, શલ્યરોહણી અને બીજી ઔષધિઓ લઈને આવ્યો. શલ્યોદ્વારિણીવડે પગમાં લેપ લગાડ્યો. તેથી એક મુહુર્ત પછી શલ્ય બહાર નીકળી ગયું. સંરોહિણે - ७७. तदा स वयः प्राप्तः स्वयमेव यूथपतित्वं करिष्यति, तत्रान्यदा साधवः सार्थेन सममागमिप्यन्ति, एकस्य च साधोः पादे शल्यं लगिष्यति, तदा ते भणन्ति-वयं प्रतीक्षामहे, स भणति-मा सर्वे म्रियामहे, 25 व्रजत यूयमहं भक्तं प्रत्याख्यामि, तदा सोऽपि निर्बन्धं कृत्वा स्थितः, न शक्नोति शल्यं निर्गमितुं, पश्चात् स्थण्डिलं प्रापितः छायां च, तेऽपि गताः, तदा स वानरयूथाधिपतिस्तं प्रदेशमेति यत्र स साधुः, यावत् पौरस्त्यैस्तं दृष्ट्वा किलकिलायितं, ततस्तेन यूथाधिपेन तेषां किलकिलायितशब्दं श्रुत्वा रुष्टेनागत्य दृष्टः स साधुः, तस्य तं दृष्ट्वा ईहापोहौ कुर्वतः क्व मयेदृशो दृष्ट इति ?, जातिः स्मृता, द्वारिका संस्मरति, तदा तं साधुं वन्दते, तच्च तस्य शल्यं पश्यति, तदा चिकित्सां सर्वां संस्मरति, ततः स गिरिं विलग्य 30) शल्योद्धरणीशल्यरोहिण्योषध्यौ च गृहीत्वाऽऽगतः, तदा शल्योद्धरण्या पाद आलिप्तः, तत एकेन मुहूर्तेन पतितं शल्यं, प्रगुणित: * एगंते ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy