________________
૩૩૫
મેતાર્યમુનિનું દૃષ્ટાન્ત (નિ. ૮૬૮) " विवाहो कओ होंतो, भत्तं च मेताण कयं होतं, ताहे ताए मेईए जहावत्तं सिट्ठे, तओ रुट्ठो देवाणुभावेण य ताओ सिबियाओ पाडिओ तुमं असरिसीओ परिणेसित्ति खड्डाए छूढो, ताहे તેવો માફ-હિ ?, સો મારૂ-અવળ્યો, મારૂ-ત્તો મોહિ, િિધષ્ઠાતં ગચ્છામિ વારસ वरिसाणि, तो भाइ - किं करेमि ?, भणइ - रण्णो धूयं दवावेहि, तो सव्वाओ अकिरियाओ ओहाडियाओ भविस्संति, ताहे से छ्गलओ दिण्णो, सो रयणाणि वोसिरइ, तेण रयणाण थालं 5 भरियं, तेण पिया भणिओ रण्णो धूयं वरेहि, रयणाणं थालं भरेत्ता गओ, किं मग्गसि ?, धूयं, ળિછૂટ્ટો, વં થાનું વિવસે ર્ ગેહરૂ, ા ય વેરૂ, અમો માફ-સો રયાળિ ?, સો માફछगलओ हगड़, अम्हवि दिज्जउ, आणीओ, मडगगंधाणि वोसिरइ, अभओ भाइ - देवाणुभावो,
જમણવાર અપાયો હોત.” ચંડાળણે બધી હકીકત કહી દીધી. તેથી માતંગ ગુસ્સે ભરાયો અને દેવના પ્રભાવથી મેતાર્યને તે શિબિકામાંથી નીચે પાડ્યો અને કહ્યું કે ‘તું અસદશ સ્ત્રીઓ સાથે 10 પરણે છે.’ (અર્થાત્ તું ચંડાળ જાતિનો છે અને શ્રેષ્ઠીની કન્યાઓ સાથે પરણે છે. આ અસમાનતા છે.) એમ કહી ચંડાળે મેતાર્યને (ચંડાળોના) ખાડામાં નાંખ્યો. ત્યારપછી દેવ (પોતાનું રૂપ બતાવી) કહે છે કે “કેમ ? (અર્થાત્ મેં તને પ્રતિબોધ કરવા પૂર્વે ઘણા ઉપાય કર્યા છતાં તું પ્રતિબોધ પામ્યો નહીં, હવે ખાડામાં પડેલો તું શું કરીશ ? બોલ, ધર્મના શરણે જવું છે કે નહીં ?'')
મેતાર્યે કહ્યું—“અવર્ણવાદ થયો. (અર્થાત્ આ ચંડાળપુત્ર છે એ પ્રમાણે લોકોમાં મારી 15 નિંદા થઈ છે.) આ અવર્ણવાદમાંથી મને મુક્ત કર, ત્યારપછી બારવર્ષ હું ગૃહવાસમાં રહીને (પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.) આ સાંભળીને દેવ પૂછે છે—“હવે હું શું કરું ?” (અર્થાત્ અવર્ણવાદમાંથી મુક્ત કરવા માટે શું કરવું ?) મેતાર્યે કહ્યું “તું રાજાની દીકરી સાથે મને પરણાવ, જેથી બધી મલિનતા દૂર થઈ જશે.” દેવે તેને એક બકરો આપ્યો જે રત્નોને વરસાવે છે. તે રત્નોનો મેતાર્યે થાળ ભર્યો અને પિતાને કહ્યું કે “રાજાની દીકરી મને પરણાવો.” મેતાર્યનો પિતા થાળ ભરીને 20 રાજા પાસે આવ્યો. રાજાએ પૂછ્યું–“શું જોઈએ છે ?” તેણે કહ્યું “તમારી દીકરી.” રાજાએ તેને બહાર કાઢ્યો. આ પ્રમાણે તે રોજેરોજ થાળ લઈને આવે ત્યારે રાજા થાળને લઈ લે છે. પરંતુ દીકરીને આપતો નથી. એકવાર અભય પૂછે છે—તારી પાસે રત્નો ક્યાંથી આવે છે ? મેતાર્ય કહે છે—“બકરો હગે છે.” અભયે કહ્યું–“અમને પણ બતાવ.” બકરો રાજભવનમાં લવાયો.
१८. विवाहः अद्यकृतोऽभविष्यत्, भक्तं च मेतानां कृतमभविष्यत्तदा तया मेत्या यथावृत्तं शिष्टं, 25 ततो स्ष्टो देवानुभावेन च तस्याः शिबिकातः पातितः त्वमसदृशः परिणयसि इति गर्तायां क्षिप्तः, तदा देवो भणति कथं ?, स भणति अवर्णः, भणति इतो मोचय, कञ्चित्कालं तिष्ठामि द्वादश वर्षाणि, ततो भणति - किं करोमि ?, भणति राज्ञो दुहितरं दापय, तत् सर्वा अक्रिया अपस्फेटिता भविष्यन्ति, तदा तस्मै छगलको दत्तः, स रत्नानि व्युत्सृजति, तेन रत्नानां स्थालो भृतः, तेन पिता भणित: - राज्ञो દુહિતર વૃશુષ્ક, રન્નૈ: સ્થાનં મૃત્વા ાત:, દ્રિ માર્ગસિ ?, તુહિતા, તિરસ્કૃત:, વં સ્થાનં વિસે ૨ 30 વૃદ્ઘાતિ, ન ચ વાતિ, ગમતો મળતિ-તો લાનિ ?, સ મતિ-છાતો હૃતિ, અસ્મમ્યપિ વવાતુ, આનીત:, વૃતાન્ધાનિ વ્યુત્કૃતિ, સમયો મળતિ-નેવાનુભાવ:,