SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકનો કાલ (નિ. ૮૪૯) ૨ ૩૧૫ -પ્રતિપાયિન્ન सम्मत्तस्स सुयस्स य छावट्ठी सागरोवमाई ठिई । सेसाण पुव्वकोडी देसूणा होइ उक्कोसा ॥८४९॥ व्याख्या : सम्यक्त्वस्य श्रुतस्य च षट्षष्टिः सागरोपमाणि स्थितिः, कथं ? . "विजयाइसु दो वारे गयस्स तिण्णच्चुए व छावट्ठी । णरजम्मपुव्वकोडी हुत्तमुक्कोसओ अहियं ॥१॥" 'शेषयोः' देशविरतिसर्वविरतिसामायिकयोः पूर्वकोटी देशोना भवति, 'उक्कोस 'त्ति उत्कृष्टस्थितिकालः, जघन्यतस्त्वाद्यत्रयस्यान्तर्मुहूर्त, सर्वविरतिसामायिकस्य समयः, चारित्रपरिणामारम्भसमयानन्तरमेवाऽऽयुष्कक्षयसम्भवात्, देशविरतिप्रतिपत्तिपरिणामस्त्वान्तर्मोहूर्तिक एव, नियमितप्राणातिपातादिनिवृत्तिरूपत्वात्, उपयोगापेक्षया तु सर्वेषामन्तर्मुहूर्त्तः सर्वजीवानां तु सर्वाणि सर्वदैवेति 10 गाथार्थः ॥८४९॥ द्वारम् ॥ अधुना कइत्ति द्वारं व्याख्यायते-कतीति कियन्तः वर्तमानसमये सम्यक्त्वादिसामायिकानां प्रतिपत्तार: प्राक्प्रतिपन्नाः प्रतिपतिता वेति, अत्र प्रतिपद्यमानकेभ्यः प्राक्प्रतिपन्नप्रतिपतितઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે છે ? તે વાતનું પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થઃ સમ્યકત્વ અને શ્રુતની ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. શેષ સામાયિકની 15 દેશોન પૂર્વકોટિ વર્ષની ઉત્કૃષ્ટથી સ્થિતિ જાણવી. ટીકાર્થ : સમત્વ અને શ્રુતની ૬૬ સાગરોપમની સ્થિતિ છે. કેવી રીતે ? તે કહે છે“વિજયાદિમાં બે વાર ગયેલાને અથવા ત્રણવાર અય્યત દેવલોકમાં ગયેલાને મનુષ્યજન્મના પૂર્વક્રોડપૃથત્વ (૨ થી ૯ પૂર્વક્રોડ) વર્ષથી અધિક ૬૬ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. //ના શેષ = દેશવિરતિ અને સર્વવિરતિનો દેશોનપૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ જાણવો. જઘન્યથી 20 પ્રથમ ત્રણનો અંતર્મુહૂર્ત અને સર્વવિરતિનો એક સમય સ્થિતિકાળ છે, કારણ કે ચારિત્રના પરિણામ પ્રાપ્ત થયા પછીના સમયે જ આયુષ્યનો ક્ષય સંભવે છે. દેશવિરતિનો પરિણામ ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાળ ટકે છે, કારણ કે દેશવિરતિ એ અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ છે. (કહેવાનો આશય એ છે કે–સર્વવિરતિ એ સર્વ સાવઘયોગોની નિવૃત્તિરૂપ હોવાથી એક સમયમાં પણ તેની પ્રાપ્તિ સંભવે છે. જયારે દેશવિરતિ એ અનેક પ્રકારની હોવાથી “કયા 25 પ્રકારની દેશવિરતિ હું ગ્રહણ કરું ?” એવા વિચારમાં ને વિચારમાં દેશવિરતિનો પરિણામ અંતર્મુહૂર્તનો થઈ જાય છે. તેથી દેશવિરતિનો જઘન્યકાળ અંતમુહૂર્ત કહ્યો છે. આ લબ્ધિને આશ્રયી વાત કરી.) ઉપયોગની અપેક્ષાએ સર્વ સામાયિકનો કાળ અંતર્મુહૂર્તનો જાણવો. સર્વ જીવોની અપેક્ષાએ બધા સામાયિકોની સ્થિતિકાળ સર્વદા જાણવો. ૧૮૪૯ અવતરણિકા હવે કેટલા?' એ દ્વારા વ્યાખ્યાન કરાય છે. તેમાં વર્તમાન સમયે સમ્યકત્વાદિ 30 સામાયિકને પ્રાપ્ત કરનારા કેટલા છે? અથવા કેટલા પ્રાપ્ત કરી ચૂક્યા છે? અથવા કેટલા જીવોએ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy