________________
१०३
व स्वामीनो पूर्वभव (नि. ७६४) सालो भगवतो समीवे धम्मं सोऊण भणइ-जं नवरं महासालं रज्जे अभिसिंचामि ततो तुम्हं पादमूले पव्वयामि, तेण गंतूण भणितो महासालो-राया भवसु, अहं पव्वयामि, सो भाइअहंपि पव्वयामि, जहा तुब्भे इह अम्हाणं मेढीपमाणं तहा पव्वइयस्सवित्ति, ताहे गागिली कंपिल्लपुरातो आणेउं रज्जे अभिसिंचितो, तस्स माया जसवती कंपिल्लपुरे नगरे दिणिया पिठररायपुत्तस्स, तेण ततो आणिओ, तेण पुण तेसिं दो पुरिससहस्सवाहिणीओ सीयाओ 5 कारियाओ, जाव ते पव्वइया, सावि तेसिं भगिणी समणोवासिया जाया, तेऽवि एक्कारसंगाई अहिज्जिया । अण्णा य भगवं रायगिहे समोसढो, ततो भगवं निग्गतो चंपं जतो पधावितो, ताहे सालमहासाला सामिं पुच्छंति-अम्हे पिट्ठिचंपं वच्चामो, जइ नाम कोइ तेसिं पव्वएज्ज सम्मत्तं वा लभेज्ज, सामी जाणइ - जहा ताणि संबुज्झिहिन्ति, ताहे तेसिं सामिणा गोतमसामी बिइज्जओ ધર્મ સાંભળીને કહે છે કે -“હું મહાશાલને રાજ્ય ઉપર સ્થાપી આપની પાસે દીક્ષા લઉં.” 10 શાલરાજાએ જઈને મહાશાલને કહ્યું – “તું રાજા બન, હું પ્રવ્રજ્યા લઉં છું.” ત્યારે મહાશાલ કહે છે કે —“હું પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ, જેમ તમે અહીં સંસારમાં મારા આધાર છો તેમ પ્રવ્રજ્યા લીધા પછી પણ તમે મારા આધારભૂત થાઓ.” ત્યારે કંપિલ્લપુરથી ગાગલીને બોલાવી રાજ્ય ઉપર સ્થાપ્યો.
તેની માતા યશોમતી કંપિલ્લપુર નગરમાં પિઠરનામના રાજપુત્રને પરણાવી હતી. તે કારણથી 15 ગાગલિને ત્યાંથી લાવ્યો હતો. (અર્થાત્ પોતાની બહેનનો દીકરો હોવાથી કંપિલ્લપુર નગરમાંથી લાવી ગાગલિને રાજ્ય ઉપર સ્થાપ્યો હતો.) ગાગલિએ પોતાના બંને મામાઓ માટે બે હજાર પુરુષોથી વહન કરાય એવી શિબિકાઓ તૈયાર કરાવી. ક્રમે કરી તેઓએ દીક્ષા લીધી. તેઓની બહેન યશોમતી શ્રાવિકા થઈ. શાલ-મહાશાલ અગિયાર અંગો ભણ્યા. એકવાર ભગવાન રાજગૃહીમાં પધાર્યા. ત્યાંથી નીકળી ભગવાન ચંપા તરફ જતા હતા ત્યારે શાલ-મહાશાલ ભગવાનને પૂછે છે કે –“અમે પૃષ્ઠચંપા નગરીમાં જઈએ, જેથી કદાચ ત્યાં કો'ક પ્રવ્રજ્યા લે અથવા સમ્યક્ત્વને पामे." स्वामी भगे छे डे - "तेखो (स्व४नो) जोध पामशे." तेथी स्वामीखे ते जेनी साथै
20
३६. शालो भगवतः समीपे धर्मं श्रुत्वा भणति - यन्नवरं महाशालं राज्येऽभिषिञ्चामि ततो युष्माकं पादमूले प्रव्रजामि, तेन गत्वा भणितो महाशाल :- राजा भव, अहं प्रव्रजामि, स भणतिअहमपि प्रव्रजामि, यथा यूयमिह अस्माकं मेढीप्रमाणास्तथा प्रव्रजितस्यापीति, तदा गागिली : 25 काम्पील्यपुरादानीय रज्येऽभिषिक्तः, तस्य माता यशोमती काम्पील्यपुरे नगरे दत्ता पिठरराजपुत्राय, तेन तत आनीत:, तेन पुनस्तयोर्द्वे सहस्त्रपुरुषवाहिन्यौ शिबिके कारिते, यावत्तौ प्रव्रजितौ, साऽपि तयोर्भगिनी श्रमणोपासिका जाता, तावपि एकादशाङ्गान्यधीतवन्तौ । अन्यदा च भगवान् राजगृहे समवसृतः, ततो भगवान् निर्गतः चम्पां यतः प्रधावितः, तदा शालमहाशालौ स्वामिनं पृच्छतः - आवां व्रजावः पृष्ठचम्पां, यदि नाम कोऽपि तेषां प्रव्रजेत् सम्यक्त्वं वा लभेत्, स्वामी जानाति - यथा ते 30 संभोत्स्यन्ते, तदा तयोः स्वामिना गौतमस्वामी द्वितीयको