SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) दिण्णो, सामी चंपं गतो, गोयमसामीऽवि पिट्ठिचंपं गतो, तत्थ समवसरणं, गागलि पिठरो जसवती य निग्गयाणि, ताणि परमसंविग्गाणि, धम्मं सोऊण गागली पुत्तं रज्जे अभिसिंचिऊण मातापितिसहितो पव्वइओ, गोयमसामी ताणि घेत्तूण चंपं वच्चइ, तेसिं सालमहासालाणं चंपं वच्चंताणं हरिसो जातो-संसारातो उत्तारियाणित्ति, ततो सुभेणऽज्झवसाणेण केवलनाणं उप्पन्नं, 5 तेसिपि चिंता जाया-जहा अम्हे एतेहिं रज्जे ठावियाणि पुणरवि धम्मे ठावियाणि संसारातो मोइयाणि, एवं चितंताणं सुभेणऽज्झवसाणेण तिण्हवि केवलनाणं समुप्पण्णं, एवं ताणि उप्पण्णनाणाणि गयाणि चंपं, सामिं पदक्खिणेउं तित्थं नमिऊण केवलिपरिसं पधाविताणि, गोयमसामीऽवि भगवं पदक्खिणेऊण पादेसु पडितो उछितो भणइ-कहं वच्चह ?, एह सामि वंदह, ताहे भगवया भणिओ-मा गोयम ! केवली आसाएहि, ताहे आउट्टो खामेइ, संवेगं चागतो, ગૌતમસ્વામીને મોકલ્યા. સ્વામી ચંપાનગરીમાં ગયા અને ગૌતમસ્વામી પૃષ્ઠચંપા તરફ ગયા. ત્યાં. - દેશના માટે બધા ભેગા થયા. ગાગલિ, પિઠર અને યશોમતી પણ ત્યાં આવ્યા. તે ત્રણે સંવેગને પામ્યા. ધર્મ સાંભળીને ગાગલીએ રાજ્ય ઉપર પોતાના પુત્રને સ્થાપી માતા-પિતા સહિત દીક્ષા લીધી. ગૌતમસ્વામી તેઓને લઈ ચંપા તરફ જાય છે. ચંપા તરફ જતા શાલ-મહાશાલને હર્ષ उत्पन्न थयो -“अमारी (भगवाने) संसारमाथी. उद्धार यो." माव। शुभ अध्यवसाय 15 शान उत्पन्न थयु. पी पाते. २॥गली पोरेने ५५ विया२ भाव्यो - "शल-माले અમને રાજય ઉપર સ્થાપ્યા, વળી ધર્મમાં પણ અમને જોડ્યા અને સંસારથી અમારો ઉદ્ધાર કર્યો.” આ પ્રમાણે વિચારતા તેઓને પણ શુભ ભાવોવડે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે કેવલજ્ઞાન લઈ તેઓ ચંપા નગરીમાં ગયા. સમવસરણમાં સ્વામીને પ્રદક્ષિણા આપી, તીર્થને નમીને કેવલીપર્ષદા તરફ ચાલવા લાગ્યા. 20 गौतमस्वामी ५९भगवानने प्रक्षि९॥ मापीने ५डीने उभा थयेला ४ छ ? -"तभे यामी छौ ? भावो स्वामीने वहन ४२." त्यारे भगवान गौतमने - "हे गौतम ! કેવલીઓની આશાતના કર નહીં.” આ સાંભળી ગૌતમસ્વામી પાછા ફર્યા અને કેવલીઓ પાસે क्षमा याये छ. संवेगने पामेला तेसो वियारे छ – “हुँ सिद्ध शुं नहीं था ?" गौतमस्वामी ३७. दत्तः, स्वामी चम्पां गतः, गौतमस्वाम्यपि पृष्ठचम्पां गतः, तत्र समवसरणं, गागली: 25 पिठरो यशोमती च निर्गताः. ते परमसंविग्नाः. धर्मं श्रत्वा गागली: पत्रं राज्येऽभिषिच्य मातापितसहितः प्रव्रजितः, गौतमस्वामी तान् गृहीत्वा चम्पां व्रजति, तयोः शालमहाशालयोश्चम्पां व्रजतोहर्षो जात:संसारादुत्तारिता इति, ततः शुभेनाध्यवसायेन केवलज्ञानमुत्पन्नं, तेषामपि चिन्ता जाता-यथा वयमेताभ्यां राज्ये स्थापिताः पुनरपि धर्मे स्थापिताः संसारान्मोचिताः, एवं चिन्तयतां शुभेनाध्यवसायेन त्रयाणामपि केवलज्ञानं समुत्पन्नम्, एवं ते उत्पन्नज्ञाना गताश्चम्पां, स्वामिनं प्रदक्षिणय्य तीर्थं नत्वा केवलिपर्षदं प्रधाविताः, गौतमस्वाम्यपि भगवन्तं प्रदक्षिणय्य पादयोः पतित उत्थितो भणति-कथं (क्व) व्रजत, एत स्वामिनं वन्दध्वं, तदा भगवता भणितः-मा गौतम ! केवलिन आशातय, तदाऽऽवृत्तः क्षमयति, संवेगं चागतः, 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy