________________
૧૫૧
पिता पासे झुंडी विगेरेनुं छोडाव (नि. ७७९) मुँइ, आयरिया भांति - को वा अम्हे न याणइ जहा बंभणा ?, एवं तेण ताणि सव्वाणि मुक्काणि, पच्छा ताणि भांति - सव्वे वंदामो मोत्तूण कडिपट्टइल्लं, ताहे सो भाइ - सह अज्ज - यपज्जएहिं मा वंदह, अण्णो वंदिहिति ममं, न मुयइ कडिपट्टयं । तत्थं य साहू भत्तपच्चक्खातो, ततो कडिपट्टयवोसिरणट्टयाए आयरिया वर्णेति - एयं मडयं जो वहइ तस्स महल्लं फलं भवति, पूव्वं च साहू सणिएल्लगा चेव भांति अम्हे एतं वहामो, ततो आयरियसयणवग्गो भणइ- 5 अम्हे वहामो, ते भण्डता आयरियसगासं पत्ता, आयरिएहिं भणिया-अम्हं सयणवग्गो किं मा निज्जरं पावउ ?, तुम्हे चेव भणह - अम्हे वहामो, ताहे सो थेरो भाइ - किं एत्थ पुत्ता ! बहुया निज्जरा ?, आयरिया भणति - आमंति, ततो सो भणइ - अहं वहामि, आयरिया भांति - एत्थ उवसग्गा કરે છે ત્યારે) પુત્ર પિતાને કહે છે કે—“માત્રક લઇને સંજ્ઞાભૂમિ જવાય.’’ આ પ્રમાણે પિતા પાસેથી જનોઈ પણ છોડાવે છે. આચાર્ય પિતાને કહે છે કે “આપણે બ્રાહ્મણ છીએ એવું કોણ નથી જાણતું?” 10 (અર્થાત્ બધા જાણે જ છે તેથી તમારે બ્રાહ્મણત્વસૂચક ચિહ્નો રાખવાની જરૂર નથી.) આ પ્રમાણે સમજાવતા પિતાએ બધી જ વસ્તુ છોડી દીધી.
પછી બાળકો બોલે છે કે—“ધોતીયાવાળાને છોડી સર્વને અમે વંદીશું." ત્યારે પિતા કહે છે—‘પિતા-દાદા સાથે ભલે તમે મને વંદન ન કરો (અર્થાત્ સ્વર્ગમાં ગયેલ પૂર્વજો કે તમે ભલે મને વંદન ન કરો) બીજા મને વંદન કરશે. આ ધોતી હું છોડવાનો નથી.' એકવાર તે ગચ્છમાં 15 સાધુએ અનશન કર્યું. (તેનો કાળધર્મ થતાં, શરીરની મહાપારિટ્ઠાવણિયા વિધિ કરવા માટે લઈ જવાના હતા ત્યારે) ધોતીયાને છોડાવવા માટે આચાર્ય સર્વસાધુઓને કહે છે કે—આ મૃતદેહને જે ઊંચકશે, તેને મોટું ફળ પ્રાપ્ત થશે.” પહેલા સંકેત અપાયેલા સાધુઓ કહેવા લાગ્યા કે—“અમે यशुं.”
આ જોઈ આચાર્યનો સ્વજનવર્ગ કહેવા લાગ્યો કે—“અમે ઊંચકશું.” પરસ્પર ઝઘડતા તેઓ 20 આચાર્ય પાસે આવ્યા. ત્યારે આચાર્યે કહ્યું—“મારો સ્વજનવર્ગ શા માટે નિર્જરા ન પામે ?” (એમ उही स्वष्टनवर्गनेऽधुं 3) तमे ४ अहो - "अमेय" त्यारे ते पिता पूछे छे - "हे पुत्र ! શું ખરેખર આમાં ઘણી નિર્જરા થાય ?” આચાર્યે હા પાડી. તેથી પિતા કહે છે—“તો હું ઊંચકીશ.’
८४. मुञ्चति, आचार्या भणन्ति को वाऽस्मान्न जानाति यथा ब्राह्मणा (इति), एवं तेन तानि सर्वाणि मुक्तानि पश्चात्तानि भणन्ति - सर्वान् वन्दामहे मुक्त्वा कटीपट्टकवन्तं, तदा स भणति - सह 25 पितृपितामहैर्मा वन्दिवम् अन्यो वन्दिष्यते मां, न मुञ्चति कटीपट्टे । तत्र च साधुः प्रत्याख्यातभक्तः, ततः कटीपट्टकव्युत्सर्जनायाचार्या वर्णयन्ति - एतन्मृतकं यो वहति तस्य महत्फलं भवति, पूर्वं च साधवः संज्ञिता एव भणन्ति - वयमेतद् वहामः, तत आचार्यस्वजनवर्गो भणति - वयं वहामः, ते कलहायमाना आचार्यसकाशं प्राप्ताः, आचार्यैर्भणिताः - अस्माकं स्वजनवर्गः किं मा निर्जरां प्रापत् ?, यूयमेव भणथवयं वहामः, तदा स स्थविरो भणति -किमत्र पुत्र ! बह्वी निर्जरा ?, आचार्या भणन्ति - ओमिति ततः 30 स भणति - अहं वहामि, आचार्या भणन्ति - अत्रोपसर्गा