SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો અબદ્ધિકનિદ્વવ (ભા. ૧૪૧-૧૪૨) મા ૧૯૩ * અતિ: પણ નિદ્ભવ: સાપ્રતં સપ્તમં પ્રતિપાયિતુમહં पंचसया चुलसीया तइया सिद्धि गयस्स वीरस्स । એવદ્ધયા વિઠ્ઠી સપુરનયરે સમુપ્પUUITI 8? | (મા ) व्याख्या : पञ्च वर्षशतानि चतुरशीत्यधिकानि तदा सिद्धि गतस्य वीरस्य,ततोऽबद्धिकदृष्टिः दशपुरनगरे समुत्पन्नेति गाथार्थः ॥ कथमुत्पन्ना ?, तत्रार्यरक्षितवक्तव्यतायां कथानकं प्रायः 5 कथितमेव, यावद् गोष्ठामाहिलः प्रत्युच्चारके कर्मबन्धचिन्तायां कर्मोदयादभिनिविष्टो विप्रतिपन्न इति । तथा च कथानकानुसन्धानाय प्रागुक्तानुवादपरां सङ्ग्रहगाथामाह दसपुरे नगरुच्छुघरे अज्जरक्खियपूसमित्ततियगं च । ग़ोट्ठामा हिल नवमट्ठमेसु पुच्छा य विंझस्स ॥ १४२ ॥ (भा०) इयमर्थतः प्राग्व्याख्यातैवेति न विवियते, प्रकृतसम्बन्धस्तु-विझो अट्ठमे कम्मप्पवायपुव्वे 10 कम्मं परूवेति, जहा किंचि कम्मं जीवपदेसेहिं बद्धमत्तं कालन्तरट्ठितिमपप्प विहडइ અવતરણિકા છઠ્ઠો નિહ્નવ કહ્યો. હવે સાતમા નિતવનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય. ઉપરથી જાણવો. ટીકાર્થઃ વિરપ્રભુના નિર્વાણ પછી પાંચસો ચોર્યાશીવર્ષે દસપુરનગરમાં અબદ્ધિકમત ઉત્પન્ન થયો. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. ૧૪૧૫ તે મત કેવી રીતે ઉત્પન્ન થયો? – તેમાં આરક્ષિતની 15 વક્તવ્યતામાં આ સંબંધી કથાનક પ્રાયઃ કહેવાઈ જ ગયું છે. (તે આ પ્રમાણે કે) અનુભાષક એવા વિભ્ય પાસે વાચના લેતા ગોષ્ઠામાહિલ કર્મોદને કારણે ગર્વિત થયેલો કર્મબંધના વિષયમાં વિપરીત માન્યતાવાળો થયો. આ કથાનકના જોડાણ માટે પૂર્વે કહેવાયેલનું (આર્યરક્ષિત ચરિત્રનું) અનુવાદ કરનારી સંગ્રહગાથાને કહે છે ગાથાર્થ : દશપુરનગર – ઇસુઘર – આર્યરક્ષિત – પુષ્પમિત્રત્રિક – ગોષ્ઠામાહિલની નવમા 20 અને આઠમા પૂર્વસંબંધી વિધ્યને પૃચ્છા. ટીકાર્ય : આ ગાથા અર્થથી પૂર્વે (આર્યરક્ષિત ચરિત્રમાં) વ્યાખ્યાન કરાઈ ગઈ છે. માટે તેનું વિવરણ કરાતું નથી. ૧૪રા પૂર્વે કહેલ કથાનકનો સંબંધ આ પ્રમાણે(ગુરુપાસે વાચના લઈને પુનરાવર્તન કરવા ફરીથી બધા શિષ્યો વિસ્થપાસે તે જ વાચના સાંભળે છે તેમાં)–આઠમા કર્મપ્રવાદનામના પૂર્વમાં વિખ્ય કર્મની પ્રરૂપણા કરે છે કે-“કોઈક કર્મ જીવપ્રદેશો સાથે સંબંધમાત્રને 25 પામેલું કાલાન્તરની સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત ઉપર પડેલ ચૂર્ણમુષ્ઠિની જેમ નાશ પામે છે.” (અર્થાત્ આ કર્મ આત્મા સાથે ઘણો કાળ રહેતું નથી કે વિપાક પણ પામતું નથી.) २५. विन्ध्योऽष्टमे कर्मप्रवादपूर्वे कर्म प्ररूपयति, यथा किञ्चित्कर्म जीवप्रदेशैर्बद्धमात्रं कालान्तरस्थितिमप्राप्य पृथग्भवति
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy