________________
૨૬૬
* आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 )
रोल्लए घरे घरे जाव सव्वंमि भरहे, जाधे णिठ्ठितं होज्जा ताहे पुणोवि तुब्भ घरे आढवेऊण भुंजाम, राया भणति - किं ते एतेण ?, देसं ते देमि, तो सुहं छत्तछायाए हत्थिखंधवरतो हिंडिहिसि, सो भणति - किं मम एद्दहेण आहट्टेण ?, ताहे सो दिण्णो चोलगो, ततो पढमदिवसे राइणो घरे जिमितो, तेण से जुवलयं दीणारो य दिण्णो, एवं सो परिवाडीए सव्वे राउ 5 बत्तीसाए रायवरसहस्सेसु तेसिं च जे भोइया, तत्थ य णगरे अणेगाओ कुलकोडीओ, नगरस्स चेव सो कता अंतं कहिति, ताधे गामेसु ताहे पुणो भरहवासस्स, अवि सो वच्चेज्ज अंतं णं य माणुसत्तणातो भट्ठो पुणो माणुसत्तणं लहइ १ । 'पासग' त्ति, चाणक्कस्स सुवण्णं नत्थि, ताधे केण उवाएण विढविज्ज सुवण्णं ?, ताधे जंतपासया कता, केइ भांति - वरदिण्णगा, ततो एगो दक्खो पुरिसो सिक्खावितो, दीणारथालं भरियं, सो भणति-जति ममं कोई ि 10 સર્યું, હું તને એક દેશ ભેટમાં આપું, જેથી છત્રની છાયા હેઠળ હસ્તિસ્કંધ ઉપર રહેલો તું સુખેથી
હરી ફરી શકીશ.''
—
કાર્પેટિક કહે છે. “આ ઉપાધિઓનું મારે શું કામ ?” રાજાએ ભોજન માટેની અનુજ્ઞા આપી. તેથી પ્રથમ દિવસે તે રાજાના ઘરે જમ્યો. રાજાએ તેને વસ્ત્રયુગલ અને એક દીનાર આપ્યા. આ પ્રમાણે ક્રમશઃ તે બત્રીશ હજાર ઉત્કૃષ્ટરાજાઓ અને તેઓના જે ભોજિકો (ગામના મુખી) 15 हता तेखोनां घरे उभ्यो. ते ४ नगरमा भने दुलडोटी (खनेड रोड दुलो) हती.
20
આ નગરનો જ અંત તે ક્યારે લાવે, વળી દરેક ગામો અને ત્યાર પછી ભરતક્ષેત્રના દરેક ગામોનો અંત તો ક્યારે પામે ? (અર્થાત્ પામી જ ન શકે) છતાં તે કદાચ ભરતક્ષેત્રના દરેક ઘરોમાં જમવાનું કરે, (અને ફરી ચક્રવર્તીના ઘરે ભોજન પામે) પણ મનુષ્યપણામાંથી ચૂકેલો જીવ ફરી પાછું મનુષ્યપણું પામતો નથી. ૧
૨. પાસાઓનું દૃષ્ટાન્ત : ચાણક્ય પાસે સુવર્ણ નહોતું.તેથી કયા ઉપાયથી સુવર્ણ પ્રાપ્ત થાય ? (प्रेम वियारवा लाग्यो.) तेथे यंत्रपासारखी जनाव्या. सहीं डेंटलाई उडे छे, - "खा पांसारखी ચાણક્યને દેવે વરદાનમાં આપેલા.” ચાણક્યે એક હોશિયાર'પુરુષને શીખવાડ્યું અને દીનારોનો એક થાળ ભર્યો. તે લોકોને કહે છે કે “જે મને જીતે તે આ થાળ ગ્રહણ કરે. પણ જો હું જીતું
25
६४. करभोजनं ( करतया यद्भोजनं) गृहे गृहे यावत् सर्वस्मिन् भरते, यदा निष्ठितं भवेत्तदा पुनरपि तव गृहादारभ्य भुञ्जे, राजा भणति - किं ते एतेन ?, देशं तुभ्यं ददामि ततः सुखं छत्रच्छायायां वरहस्तिस्कन्धगतो हिण्डिष्यसे, स भणति - किं ममैतावता आडम्बरेण ( उपाधिना ) ?, तदा तत्तस्मै दत्तं (कर) भोजनं, ततः प्रथमदिवसे राज्ञो गृहे जिमित:, तेन तस्मै युगलं दीनारश्च दत्तः, एवं स परिपाट्या सर्वेषु राजकुलेषु द्वात्रिंशति वरराज्यसहस्रेषु तेषां च ये भोजिकाः ( ग्रामाधिपतयः), तत्र च नगरेऽनेकाः कुलकोट्यः, नगरस्यैव स कदाऽन्तं करिष्यति ?, तदा ग्रामेषु तदा पुनर्भरतवर्षस्य अपि स व्रजेदन्तं 30 न च मानुष्याद्भ्रष्टः पुनर्मानुष्यं लभते १ । 'पाशक' इति, चाणक्यस्य सुवर्णं नास्ति, तदा केनोपायेन उपार्जयामि सुवर्णं ?, तदा यन्त्रपाशकाः कृताः, केचिद्भणन्ति-वरदत्ताः, तत एको दक्षः पुरुषः शिक्षितः, दीनारस्थालं भृतं स भणति यदि मां कोऽपि जयति