________________
૩૪૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
जीवो योनिष्वनेनेत्यणं-पापं तद्भीतः, वर्जयित्वाऽणं तु परित्यज्य सावद्ययोगम् 'अणवज्जयं उवगओ'त्ति वर्जनीयः वर्ज्य : अणस्य वर्ज्य : अणवर्ज्यस्तद्भावस्तामणवर्ज्यतामुपगतः साधुः संवृत्त નૃત્યર્થ:, ધર્મરુચિનુંમાનાર્ કૃતિ ગાથાર્થ: ૫૮૭૭ દ્વારં ॥
साम्प्रतं परिज्ञाद्वारावयवार्थ: प्रतिपाद्यत इति, तत्र कथानकं प्रागुक्तम्, इदानीं गाथोच्यतेपरिजाणिऊण जीवे अज्जीवे जाणणापरिण्णाए । सावज्जजोगकरणं परिजाणइ सो इलापुत्तो ॥ ८७८ ॥
व्याख्या : परिज्ञाय जीवानजीवांश्च 'जाणणापरिण्णाए' त्ति ज्ञपरिज्ञया 'सावद्ययोगकरणं' सावद्ययोगक्रियां ‘परिजाणइ' त्ति प्रत्याख्यानपरिज्ञया स इलापुत्र इति गाथार्थः ॥८.७८ ॥ द्वारं ॥ प्रत्याख्यानद्वारं, तत्र कथानकम् - तेतैलिपुरणयरे कणगरहो राया, पउमावई देवी, राया भोगलोलो 10 जाते २ पुसे वियंगेइ, तेतलिसुओ अमच्चो, कलाओ पूसियारसेट्ठी, तस्स धूया पोट्टिला आगासतलगे दिट्ठा, मग्गिया, लद्धा य, अमच्चो य एगंते पउमावईय भण्णइ एवं कवि
5
15
•
સાવદ્યયોગને છોડીને, છોડવા લાયક હોય તે વર્જ્ય, પાપનું વર્જ્ય (ત્યાગ) તે અણવર્જ્ય તે પણાને અર્થાત્ અણવર્જ્યતાને ધર્મરુચિ નામે અનગાર પામ્યો (એટલે કે પાપના ત્યાગને પામ્યો, અર્થાત્ સાધુ થયો. અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) I૮૭૭ા ‘પરિજ્ઞા’ ઉપર ઈલાપુત્રનું દેષ્ટાન્ત
અવતરણિકા : હવે ‘પરિજ્ઞા’ દ્વારરૂપ અવયવાર્થ પ્રતિપાદન કરાય છે. તેમાં (ઈલાપુત્રનું) દૃષ્ટાન્ત પૂર્વે કહેવાઈ ગયું છે. તેથી હવે ગાથા જ કહેવાય છે →
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જીવો અને અજીવોને જ્ઞપરિક્ષાવડે જાણીને (અર્થાત્ તેનો બોધ લઈને) સાવદ્યયોગની 20 ક્રિયાને પ્રત્યાખ્યાન પરિક્ષાવડે તે ઈલાપુત્ર જાણે છે (અર્થાત્ સાવઘયોગની ક્રિયાનું પ્રત્યાખ્યાન કરે છે.) ૫૮૭૮
‘પ્રત્યાખ્યાન’ ઉપર તેતલિપુત્રનું દૃષ્ટાન્ત
તેતલિપુરનગરમાં કનકરથનામે રાજા હતો. તેને પદ્માદેવીનામે રાણી હતી. ભોગોમાં લોલુપ રાજા ઉત્પન્ન થતાં બાળકોના અંગો છેદી નાંખે છે (અર્થાત્ તે વિચારતો કે જો અક્ષત બાળક 25 થશે તો બળાત્કારે મારું રાજ્ય લઈ લેશે અને મને ભોગો પ્રાપ્ત થશે નહીં' એમ વિચારી તે રાજા બાળકોનો જન્મ થતાં જ અવયવોને છેદી રાજ્ય માટે અયોગ્ય કરે છે.)
તેતલિપુત્રનામે અમાત્ય હતો. તથા તે જ નગરમાં પુષ્પકારનામે શ્રેષ્ઠિ સોની (તાઓ સુવર્ણજાર કૃતિ ટીપ્પળો) હતો. અમાત્યે પોટ્ટિલાનામે શ્રેષ્ઠિની દીકરીને આકાશતળિયે (મહેલની ३२. तेतलीपुरे नगरे कनकरथो राजा, पद्मावती देवी, राजा भोगलोलुपः जातान् जातान् पुत्रान् 30 વ્યતિ, તેતનીસુતોઽમાત્યઃ, નાટ્ઃ પુષ્કાર: શ્રેણી, તસ્ય દુહિતા પોટ્ટિનાઽાગતને ા, માપ્તિતા, लब्धा च अमात्यश्चैकान्ते पद्मावत्या भण्यते - एकं कथमपि ।
=