SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ દાનનું દેષ્ટાન્ત (નિ. ૮૪૭) તો ૨૯૫ तो अहं चेव एगपिंडिओ, मुहुत्तन्तरस्स उवसंतो चिंतेति-ण एते मुसं वदंति, किह होज्जा ?, लद्धा सुती, होमि अणेगपिंडितो, जद्दिवसं मम पारणयं तद्दिवसं अणेगाणि पिंडसताणि कीरंति, एते पुण अकतमकारितं भुंजंति, तं सच्चं भणंति, चिन्तंतेण जाती सरिता, पत्तेयबुद्धो जातो, अज्झयणं भासति, इंदणागेण अरहता वुत्तं, सिद्धों य । एवं बालतवेण सामाइयं लद्धं तेण ३।। दाणेण, जधा-एगाए वच्छवालीए पुत्तो, लोगेण उस्सवे पायसं ओवक्खडितं, तत्थासन्नघरे 5 दारगरूवाणि पासति पायसं जिमिंताणि, ताधे सो मायरं भणेइ-ममऽवि पायसं रंधेहि, ताहे णस्थित्ति सा अद्धितीए परुण्णा, ताओ सएज्झियाओ पुच्छंति, णिब्बंधे कथितं, ताहिं अणुकंपाए अण्णाएवि अण्णाएवि आणीतं खीरं साली तंदुला य, ताधे थेरीए पायसो रद्धो, ततो तस्स दारयस्स हायस्स पायसस्स घतमधुसंजुत्तस्स थालं भरेऊण उवट्ठितं, साधू य मासखवणपारणते संन्यासी विया३ छमा साधुसो बोटं मोतता नथी, तो हुं अनेपिं35 वी ते थयो ?' 10 આ પ્રમાણે વિચારતા બુદ્ધિ પ્રાપ્ત થઈ. હા, ખરેખર હું અનેકપિડિક છું, કારણ કે જે દિવસે મારું પારણું હોય તે દિવસે સેંકડો પિંડોને લોકો કરે છે. જયારે આ સાધુઓ તો એકૃત-અકારિત આહાર વાપરે છે. તેથી તેઓ સાચું કહે છે. આ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન थयुं. प्रत्येसुद्ध थयो. त्या२ ५७ ते "इंदणागेण अरहा वुत्तं'....वगैरे अध्ययननी ५३५५॥ ४२ છે અને સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઇન્દ્રનાથે બાળપવડે સામાયિક પ્રાપ્ત કર્યું. 15 * દાનનું દૃષ્ટાન્ત જ - એક ગોવાલણનો પુત્ર હતો. ઉત્સવમાં લોકોએ પોતાના ઘરોમાં ખીર રાંધી. આ પુત્ર બાજુના ઘરમાં ખીર ખાતા બાળકોને જુએ છે. તેથી તે માતાને કહે છે-“મારા માટે પણ ખીર રાંધ.” માતા (ખીર માટેની સામગ્રી) નહોતી માટે અતિને કરતી રડવા લાગી. ત્યારે પડોશીઓ પૂછે છે. ઘણો આગ્રહ કરતા ગોવાલણે કહ્યું. તેથી અનુકંપાથી કોઈ દૂધ લાવ્યું, કોઈ શાલિ ચોખા 20 લાવ્યું. ત્યાર પછી માતાએ ખીર રાંધી, અને સ્નાન કરેલ તે બાળકઆગળ ઘી-સાકરથી યુક્ત ખીરની થાળી ભરીને મૂકી. તે સમયે માસક્ષપણના પારણા માટે ત્યાં સાધુ આવ્યા. ९०. ततोऽहमेवैकपिण्डिकः, मूहूर्तान्तरेणोपशान्तश्चिन्तयति-नैते मृषा वदन्ति, कथं भवेत् ?, लब्धा श्रुतिः, भवाम्यनेकपिण्डिको, यदिवसे मम पारणं तद्दिवसेऽनेकानि पिण्डशतानि क्रियन्ते, एते पुनरकृतमकारितं भुञ्जन्ति, तत्सत्यं भणन्ति, चिन्तयता जातिः स्मृता, प्रत्येकबुद्धो जातः, अध्ययनं भाषते, इन्द्रनागेन 25 अर्हत्ता वृत्ता, सिद्धश्च । एवं बालतपसा सामायिकं लब्धं तेन ३ । दानेन, यथा-एकस्या वत्सपाल्याः पुत्रः, लोकेनोत्सवे पायसमुपस्कृतं, तत्रासन्नगृहे दारकरूपाणि पश्यति पायसं जिमन्ति, तदा स मातरं भणति-ममापि पाथसं पच, तदा नास्तीति साऽधत्या प्ररुदिता, ताः सख्यः पृच्छन्ति, निर्बन्धे कथितं, ताभिरनुकम्पया अन्ययाऽपि अन्ययाऽपि आनीतं क्षीरं शालयस्तन्दुलाच, तदा स्थविरया पायसं पक्वं, ततः तस्मै दारकाय स्नाताय घृतमधुसंयुक्तेन पायसेन स्थालो भृत्वोपस्थापितः, साधश्च मासक्षपणपारणाय 30 * चड्डेइ ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy