SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩). खणं गेण्हेज्जासि, जाव णगरं गम्मति ताव अहं देमि, गता णगरं, तेण से णियघरे मढो कतो, ताधे सीसं मुंडावेति कासायाणि य चीवराणि गेण्हति, ताधे विक्खातो जणे जातो, ताधे तस्सवि घरेणेच्छति,ताधे जद्दिवसं से पारणयं तद्दिवसं से लोगो आणेइ भत्तं, एगस्स पडिच्छति, ततो लोगो ण याणति-कस्स पडिच्छितंति ?, ताधे लोगेण जाणणाणिमित्तं भेरी कता, जो. 5 देति सो ताडेति, ताहे लोगो पविसति, एवं वच्चति कालो । सामी य समोसरितो, ताहे साधू संदिसावेत्ता भणिता-मुहुत्तं अच्छह, अणेसणा, तंमि जिमिते भणिता-ओयरह, गोतमो य भणितो-मम वयणेणं भणेज्जासि-भो अणेगपिंडिया ! एगपिंडितो ते दट्ठमिच्छति, ताहे गोतमसामिणा भणितो रुट्ठो, तुब्भे अणेगाणि पिंडसताणि आहारेह, अहं एगं पिंडं भुंजामि, સાર્થવાહે તેને કહ્યું-“સાર્થવાહ સિવાય બીજાની ભિક્ષા પણ મારે ગ્રહણ કરવી” એવા 10 ५॥२नो नियम (क्षणं) तारे ३९॥ ४२वो नही, परंतु या सुधी नभ ५५ ५डया नही ત્યાં સુધી હું તને ભિક્ષા આપીશ.” બધા નગરમાં પહોંચ્યા. સાર્થવાહે પોતાના ઘરમાં જ તેનો (ઇન્દ્રનાગનો) મઠ ઊભો કર્યો. ઇન્દ્રનાગ શીર્ષનું મુંડન અને ભગવા વસ્ત્રો ધારણ કરે છે. લોકોમાં તે પ્રખ્યાત થયો. હવે તો તેના = સાર્થવાહના ઘરમાં પણ ભિક્ષા ગ્રહણ કરવા ઇચ્છતો નથી. જે દિવસે પારણુ હોય તે દિવસે તેના માટે લોકો ભોજન લાવે છે. તેમાંથી કોઈ એકની ભિક્ષા 15 ગ્રહણ કરે છે. લોકો જાણતા નથી કે “કોની ભિક્ષા ગ્રહણ કરી ?” તેથી લોકોએ જાણવા માટે मेरी (न) लावी. मिक्षा मापे ते व्यस्ति भेरी 4॥3४थी तो ७५ ॥ थाय. मा प्रभारी डण . . थाय छे. વર્ધમાનસ્વામી તે નગરમાં પધાર્યા. ગોચરી માટે જવાની અનુજ્ઞા માગતા સાધુઓને પ્રભુએ युं-"मुहूर्त सीमा २४ो, सत्यारे २५ोस५॥ छे. (अर्थात् सत्यारे गोयरी ४८५ नl)' ४यारे 20 ते छन्द्रना। संन्यासी ४भी दीधुं त्यारे प्रभुमे साधुओने उह्यु-वे भी," अने गौतमने युं-“तुं भा२। त२३थी ४३४ - मनेपिं ! तने पिंड (प्रभु) गोवा छे छे." આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહ્યું એટલે તે ગુસ્સે ભરાયો, અને કહ્યું – “તમે સેંકડો પિંડો વાપરો છો, એક જ પિંડને વાપરું છું, તેથી હું જ એકપિડિક છું.” થોડીવાર પછી ઉપશાંત થયેલો ८९. पारणं गृह्णीयाः, यावन्नगरं गम्यते तावदहं दास्यामि, गता नगरं, तेन तस्य निजगृहे मठ: 25 कतः, तदा शीर्ष मण्डयति काषायिकाणि च चीवराणि गहाति. तदा विख्यातो जने जातः. तद गहे नेच्छति, तदा यस्मिन् दिवसे तस्य पारणं तस्मिन दिवसे तस्य लोक आनयति भक्तम, एकस्य प्रतीच्छति, ततो लोको न जानाति-कस्य प्रतीष्टमिति, तदा लोकेन ज्ञापनानिमित्तं भेरी कृता, यो ददाति स ताडयति, तदा लोकः प्रविशति, एवं व्रजति कालः । स्वामी च समवसृतः, तदा साधवः संदिशन्तो भणिता:-मुहूर्तं तिष्ठत, अनेषणा, तस्मिन् जिमिते भणिता:-अवतरत, गौतमश्च भणितो-मम वचनेन 30 भणे:-भो अनेकपिण्डिक! एकपिण्डिकस्त्वां द्रष्टमिच्छति, तदा गौतमस्वामिना भणितो रुष्टः, यूयमनेकानि पिण्डशतान्याहारयत, अहमेकं पिण्डं भर्छ,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy