SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ श्री समर्पयामि श्री સૂરિભુવનભાનુના લઘુબંધુ-શિષ્યરત્ન સમતાસાગર પૂ.પં. શ્રી પદ્મવિજયજી મ.સાહેબના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ નિમિત્તે તેઓશ્રીના કરકમલોમાં તથા સંશયોને દૂર કરવા દ્વારા જેમનું જ્ઞાન સાગરની ઉપમાને પામ્યું છે ! ઉપબૃહણા-સ્થિરકરણાદિમાં કુશલ હોવાથી જેમનું સમ્યગ્દર્શન ચન્દ્રની નિર્મલતાને ટપી ગયું છે ! અષ્ટપ્રવચનમાતાનું પાલન કરવા-કરાવવા દ્વારા જેમના ચારિત્રની સુવાસ ચારેકોર ફેલાઇ રહી છે ! અને માટે જ જેમના સાનિધ્યમાં રહીને સાધુ-સાધ્વીજી ભગવંતો સામાયિકને = સમ્યગ્ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રના આયને = પ્રાપ્તિને કરે છે 15 એવા સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરિશ્વરજી મ. સાહેબના કરકમલમાં સાદર સમર્પણ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy