SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) उपोद्घातनिर्युक्तौ द्वितीयद्वारगाथायां क्वेति द्वारं गतम्, अधुना केष्विति द्वारं व्याचिख्यासुराह सव्वगयं सम्मत्तं सुए चरित्ते ण पज्जवा सव्वे । देसविरई पंडुच्चा दोण्हवि पडिसेहणं कुज्जा ॥८३०॥ व्याख्या : अथ केषु द्रव्येषु पर्यायेषु वा सामायिकमिति ?, तत्र सर्वगतं सम्यक्त्वं, 5 સર્વદ્રવ્યપર્યાયરિત્નક્ષત્વિાતું, ત૭, તથા શ્રુતે' શ્રુતસામાથિ “વારિત્રે' ચારિત્રસામાયિ ન મૂળ દ્વાર પેટાદ્વાર સમ્યકત્વ મૃત દેશવિરતિ સર્વવિરતિ પ્રતિ. પૂર્વ પ્રતિ./પૂર્વ પ્રતિ./પૂર્વ પ્રતિ. પૂર્વ. (૩૦) ઉદ્વર્તન નારકમાં રહેલો ભ.નિ. ભ.નિ. નારકમાંથી નીકળેલો (મનુષ્યમાં આવે તો) ભ.નિ. ભ./નિ. ભ.નિ. ભ./નિ. નારકમાંથી નીકળેલો (તિર્યંચમાં આવે તો) ભ.નિ. ભ.નિ. ' ભ.નિ. દેવમાં રહેલો ભ.નિ. ભ./નિ. દેવમાંથી નીકળેલો (મનુષ્યમાં) ભ.નિ. ભ./નિ. ભ./નિ. ભ./નિ. દેવમાંથી નીકળેલો (તિર્યંચમાં) ભ.નિ. ભ./નિ. ભ./નિ. સંજ્ઞીતિર્યંચમાં રહેલો ભ./નિ. ભ./નિ. ભ./નિ. તિર્યંચમાંથી નીકળેલો (મનુષ્યમાં) ભ.નિ. ભ.નિ. ભ./નિ. ભ.નિ. તિર્યંચમાંથી નીકળેલો (દવ–નારકમાં) ભ.નિ. ભ.નિ. તિર્યંચમાંથી નીકળેલો (તિર્યંચમાં) ભ.નિ. ભ./નિ. ભ./નિ. મનુષ્યમાં રહેલો ભ./નિ. ભ./નિ. ભ./નિ. મનુષ્યમાંથી નીકળેલો (તિર્યંચમાં) ભ. નિ. ભ./નિ. ભ. નિ. મનુષ્યમાંથી નીકળેલો (દવ–નારકમાં) ભ. નિ. ભ./નિ. -- તે તે ભવોમાંથી નીકળતો જીવ –નિ. -નિ. (૩૧) આશ્રવ- સામાયિકાવરણભૂત કર્મ સિવાયના કરણ કર્મોને બાંધતો જીવ ભ.નિ. ભ./નિ, ' ભ./નિ. ભ. નિ. 25 (૩૨ અલંકારથી અલંકારને છોડી દેનાર, નહીં થી ગમન છોડનાર તથા છોડતો આ જ ૩૬) પ્રમાણે શયનાદિમાં જાણવું. ભ.નિ. ભ./નિ. ભ./નિ. ભ./નિ. અવતરણિકા : ઉપોદ્ધાતનિયુક્તિસંબંધી બીજી દ્વારગાથામાં રહેલ “ક્યાં ?” દ્વાર પૂર્ણ થયું. હવે શેમાં દ્રવ્યમાં કે પર્યાયમાં) સામાયિક રહેલ છે ? તેનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા 30 નિર્યુક્તિકારશ્રી કહે છે ? ગાથાર્થઃ સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક સમ્યકત્વ છે. શ્રુત અને ચારિત્ર સર્વપર્યાયવિષયક નથી. દેશવિરતિને આશ્રયી બંનેનો પ્રતિષેધ કરાય છે. ટીકાર્થ : પ્રશ્ન : કયા દ્રવ્યોમાં કે કયા પર્યાયોમાં સામાયિક છે ? (અર્થાત્ સમ્યક્ત્વાદિ સામાયિકના વિષય તરીકે કયા દ્રવ્યો કે પર્યાયો છે ?) ઉત્તર ઃ સમ્યક્ત્વ એ સર્વદ્રવ્યો અને 35 સર્વપર્યાયોની રુચિરૂપ હોવાથી સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો તેના વિષય બને છે. તથા શ્રુતસામાયિક | | | ||
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy