SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विसज्जिता तीए सगासं, ताए गंतूण सा भणिता-जधा अमुगो ते पुच्छति, तीए रुट्ठाए पत्तुल्लगाणि धोवंतीए मसिलित्तेण हत्थेण पिट्ठीए आहता, पंचंगुलीओ जाताओ, ओबारेण य णिच्छूढा, सा गता साहति-णामंपि ण सहति, तेण णातं जहा-कालपक्खपंचमीए, ताहे तेण पुणरवि पेसिता पवेसजाणणानिमित्तं, ताहे सलज्जाए आहणिऊण असोगवणियाए छिंडियाए निच्छूढा, सा गता 5 साहति-णामपि ण सहति, तेणं णातो पवेसो, तेणावदारेण अइगतो, असोगवणियाए सुत्ताणि, जाव ससुरेण दिट्ठा, तेण णातं, जधा-ण मम पुत्तोत्ति, पच्छा से पादातो णेउरं गहितं, चेतितं च तीए, भणितो य णाए-णास लहुँ, सहायकिच्चं करेज्जासि, इतरी गंतूण भत्तारं भणतिइत्थं घम्मो, जामो असोगवणियं, गताणि, असोगवणियाए पसुत्ताणि, ताहे भत्तारं उट्टवेत्ता વાસણોની ધોતી એવી તેણીએ ગુસ્સે થઈને મષિથી (રાખથી) લેપાયેલ હાથવડે સંન્યાસિનીના 10 પીઠ ઉપર ધબ્બો માર્યો. જેથી પાંચ આંગળીઓની છાપ પડી ગઈ અને સંન્યાસિનીને પાછલા બારણેથી બહાર કાઢી. તે સંન્યાસિની જઈને કહે છે કે-“તે તો તારું નામ પણ સાંભળવા તૈયાર નથી.” (ત્યારે યુવાને તેણીને પૂછયું કે– તેણીએ શું કર્યું હતું? ત્યારે પાંચ આંગળીઓની છાપની વાત કરી.) તેથી યુવાને જાણ્યું કે-“કૃષ્ણપક્ષની પાંચમે (મને આવવા કહ્યું છે.) યુવાને ફરીથી “ક્યાંથી પ્રવેશ કરવો ?” એ જાણવા સંન્યાસિનીને મોકલી, ત્યારે તે સ્ત્રીએ લજજા સાથે મારીને 15 शोवनमा छिड तुं तमाथी मार दी.. संन्यासिनी मावीने छ, “तसं नाम પણ સહન કરતી નથી” (વગેરે વાત કરી.) યુવાને ક્યાંથી પ્રવેશ કરવો ? તે જાણી લીધું. યુવાને તે છિંડામાંથી (અશોકવનમાં) પ્રવેશ કર્યો અને બંને જણા અશોકવનમાં સૂઈ ગયા वगैरे पनि "जाव" शथी ५ से. त्या मानेने सस२॥ो छeी. तेने प्रयास मावी ગયો કે-“આ મારો પુત્ર નથી.” પાછળથી સસરાએ પુત્રવધૂના પગમાંથી ઝાંઝર લઈ લીધું. 20 પુત્રવધૂને ખ્યાલ આવી ગયો, તેથી યુવાનને કહ્યું કે-“શીઘ અહીંથી તું ભાગ, જ્યારે મને જરૂર પડે ત્યારે સહાય કરજે.” તે સ્ત્રી જઇને પતિને કહે છે – “અહીં ઘણો બફારો છે તેથી આપણે અશોકવનમાં જઈએ.” તે બંને ગયા અને અશોકવનમાં સુતા. ત્યાર પછી પતિને ઉઠાડીને સ્ત્રી ८१. विसृष्टा तस्याः सकाशं, तया गत्वा सा भणिता-यथाऽमुकस्त्वां पृच्छति, तया रुष्टया भाजनान्युद्वर्त्तयन्त्या मषीलिप्तेन हस्तेन पृष्ठौ आहता, पञ्चाङ्गलयो जाता अवद्वारेण च निष्काशिता, 25 सा गता कथयति-नामापि न सहते, तेन ज्ञातं यथा-कृष्णपक्षपञ्चम्यां, तदा तेन पुनरपि प्रेषिता प्रवेशज्ञानार्थं, तदा सलज्जया आहत्याशोकवनिकायाश्चिण्डिकया निष्काशिता, सा गता कथयतिनामापि न सहते, तेन ज्ञातः प्रवेशः, तेनापद्वारेणातिगतोऽशोकवनिकायां सुप्तौ, यावत् श्वशुरेण दृष्टौ , तेन ज्ञातं-यथा न मम पुत्र इति, पश्चात्तस्याः पादात् नूपुरं गृहीतं, चेतितं च तया, भणितश्चानया नश्य लघु, सहायकृत्यं कुर्याः, इतरा गत्वा भर्तारं भणति-अत्र धर्मः, यावोऽशोकवनिकां, गतौ 30 अशोकवनिकायां प्रसुप्तौ, तदा भर्तारमुत्थाप्य
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy