________________
૨૬૪ હ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
केष्विति गतं, कथं पुनः सामायिकमवाप्यते ?, तत्र चतुर्विधमपि मनुष्यादिस्थानावाप्तौ सत्यामवाप्यत इतिकृत्वा तत्क्रमदुर्लभताख्यापनायाह नियुक्तिकार: -
माणुस्स खेत्त जाई कुलरूवारोग्गमाउयं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोगंमि दुलहाइं ॥८३१।। इंदियलद्धी निव्वत्तणा य पज्जत्ति निरुवहयखेमं । । धायारोग्गं सद्धा गाहगउवओग अट्ठो य ॥ (अन्यदीया) चोल्लग पासग धण्णे जूए रयणे य सुमिण चक्के य ।
चम्मजुगे परमाणू दस दिट्ठन्ता मणुयलंभे ॥८३२॥
વ્યારા : “મનુષ્ય'મનુષત્વ ક્ષેત્રમ્' કાર્ય “કાતિ: ' સમુત્થા ને' પિતૃમમુલ્ય રૂપમ્' 10 જૂનાતા 'સારો' રામવ: માયુ' નીવિત વૃદ્ધિ:' પત્ની પ્રવUTI શ્રવ' થર્મસર્વપ્નમ
'अवग्रहः' तदवधारणम् अथवा श्रवणावग्रहो-यत्यवग्रह: 'श्रद्धा' रुचिः 'संयमश्च' अनवद्यानुष्ठानलक्षणः, एतानि स्थानानि लोके दुर्लभानि, एतदवाप्तौ च विशिष्टसामायिकलाभ इति गाथार्थः ॥८३१॥ अथ चैतानि दुर्लभानि-'इन्द्रियलब्धिः' पञ्चेन्द्रियलब्धिरित्यर्थः, निवर्त्तना च
ક્રિયાવિ. પણિ સ્વવિષયપદાપર્ણનક્ષUTU. નિરવદતત્તિ નિરુપતક્રિયતા. “ોમ' 15 વિષય) ‘ઘાત' સુમિક્ષમ્ “મારો' નીરોગતા ‘શ્રદ્ધા' nિ: પ્રવા?' ગુરુ: “૩૫યોr:'
અવતરણિકા : “#S” એ પ્રમાણે દ્વાર કહ્યું. તે સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : મનુષ્યાદિસ્થાનની પ્રાપ્તિ થતાં ચાર પ્રકારના સામાયિક પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ મનુષ્યાદિસ્થાનોના ક્રમની દુર્લભતા જણાવવા માટે નિર્યુક્તિકાર કહે છે ?
ગાથાર્થ : આ બંને ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ગાથાર્થ : ભોજન, પાસા, ધાન્ય, જુગાર, રત્ન, સ્વપ્ર, ચક્ર, ચર્મ, ધુંસરી અને પરમાણુ, મનુષ્યત્વની પ્રાપ્તિમાં આ દસ દષ્ટાન્તો જાણવા.
ટીકાર્થ : મનુષ્યપણું, આર્યક્ષેત્ર, માતાસંબંધી જાતિ (અર્થાત્ માતૃપક્ષ જેનો વિશિષ્ટ હોય તેવી જાતિમાં જન્મ થવો), પિતાસંબંધી કુલ (અર્થાત પિતાપક્ષ જેનો વિશિષ્ટ હોય તેવા કુલમાં
જન્મ થવો), અંગોપાંગની સંપૂર્ણતા, રોગોનો અભાવ, આયુષ્ય (દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ), પરલોકમાં 25 નિપુણ એવી બુદ્ધિ, ધર્મનું શ્રવણ, ધર્મની સમજણ અથવા “શ્રવણાવગ્રહ” એટલે સાધુનો અવગ્રહ
(અર્થાત્ સાધુઓનો સત્સંગ), શ્રદ્ધા (ધર્મ પ્રત્યે), નિરવઘક્રિયા કરવા રૂપ સંયમ, આ સ્થાનો લોકમાં દુર્લભ છે. આ સ્થાનોની પ્રાપ્તિ થતાં વિશિષ્ટ સામાયિકનો લાભ થાય છે. I૮૩૧//
આ સ્થાનો પણ દુર્લભ છે – પંચેન્દ્રિયલબ્ધિ, ઇન્દ્રિયોની જ રચના, પોત-પોતાના વિષયને ગ્રહણ કરવાના સામર્થ્યરૂપ પર્યાપ્તિ, ઇન્દ્રિયોની અખંડતા, વિષયને ગ્રહણ કરવામાં કુશલતા, 30 સુકાળ, નીરોગીપણું, ભક્તિ (ગુરુ વગેરેની), સદ્ગુરુની પ્રાપ્તિ, ગુરુના વચનો વગેરે સાંભળવામાં શ્રોતાની એકાગ્રતા, ધર્મનું અર્થીપણું, આટલા સ્થાનો પણ દુર્લભ છે. આ ગાથા અન્યકર્તાની
કર માવના પ્રવ્ર |