SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ફઘુરક્ષિતની દીક્ષા (નિ. ૭૭૬) R ૧૪૫ जैवियाणि गहियाणि अणेण, सोऽवि ताव अज्झाइ । इतो य से मायापियरं सोगेण गहियंउज्जोयं करिस्सामि अंधकारतरं कयं, ताहे ताणि य अप्पाहिति, तहवि न एइ, ततो डहरतो से भाता फग्गुरक्खिओ, सो पट्टविओ, एहि सव्वाणिऽवि पव्वयंति जइ वच्चह, सो तस्स न पत्तियइ, जइ ताणि पव्वयंति तो तुमं पढमं पव्वज्जाहि, सो पव्वइओ, अज्झाइओ य, अज्जरक्खितो जविएसु अतीव घोलिओ पुच्छड्-भगवं ! दसमस्स पुव्वस्स कि सेसं?, तत्थ 5 बिंदुसमुद्दसरिसवमंदरेहिं दिटुंतं करेंति, बिंदुमेत्तं गतं ते समुद्दो अच्छइ, ताहे सो विसादमावण्णो, कत्तो मम सत्ती एयस्स पारं गंतुं ?, ताहे आपुच्छड्-भगवमहं वच्चामि ?, एस मम भाया आगतो, ते भणंति-अज्झाहि ताव, एवं सो निच्चमेव आपुच्छइ, तओ अज्जवइरा उवउत्ता-किं ममातो चेव एयं वोच्छिज्जंतगं?, ताहे अणेण नातं-जहा मम थोवं आउं, न य पुणो एस કર્યા. તેઓ ત્યાં સુધી ભણે છે. બીજી બાજુ તેના માતાપિતા શોક કરવા લાગ્યા–“આ તો પ્રકાશ 10 કરવા ગયા ને વધારે અંધકાર થયો. (અર્થાત્ દીકરો કંઈક સારું ભણે એવી ઇચ્છાથી મોકલ્યો પણ હાથમાંથી ગયો.) માતા-પિતા આર્યરક્ષિતને સંદેશો પાઠવે છે. છતાં તે આવતો નથી. તેથી તેનો નાનો ભાઈ ફલ્યુરક્ષિત હતો તે તેને લેવા નીકળ્યો. આવીને આર્યરક્ષિતમુનિને કહે છે – ": भाई ! त मायो, को तमे भावशो तो यहीक्षा ९५ ४२शे." : मारक्षितमुनिने मा5 6५२ विश्वास असतो नथी. तेथी छ -“ो तमो अधीक्षL 15 માટે તૈયાર હોય તો તે પ્રથમ દીક્ષા ગ્રહણ કર.” તેણે દીક્ષા લીધી, અને ભણ્યો. આર્યરક્ષિતમુનિ यवितो. माता-माता था. ये पूछे छे – “भगवन् ! समु पूर्व 2 43 छ ?" त्यारे વજસ્વામી બિંદુ-સમુદ્ર અને સર્ષવ-મેરુના દષ્ટાંતો કહે છે, અર્થાત્ બિંદુમાત્ર તું ભણ્યો, સમુદ્ર જેટલું બાકી છે. ત્યારે તે વિષાદને (ખેદને) પામ્યો –“અરે! આ કૃતના પારને પામવાની મારી शति या छ ?" ते मायार्थ ने पूछे छ-भगवन् ! 16 ? म भारो मा माव्यो छे." 20 આચાર્યે કહ્યું – અત્યારે ભણો.” આ પ્રમાણે તે રોજ પૂછે છે. તેથી આર્યવજસ્વામીએ શ્રુતનો ઉપયોગ મૂક્યો કે-“શું આ દસમુ પૂર્વ મારી સાથે જ વિચ્છેદ પામશે ?” ત્યારે તેમણે જાણ્યું કે–“મારું આયુષ્ય અલ્પ છે અને આ ફરી અહીં આવશે નહીં. તેથી દસમુ પૂર્વ મારી સાથે જ ७८. र्यविकानि गृहीतानि अनेन, सोऽपि तावदध्येति । इतश्च तस्य मातापितरौ शोकेन गृहीतौउद्योतं करिष्यामि अन्धकारतरं कृतं, तदा तौ च संदिशतः, तथापि नैति, ततो लघुस्तस्य भ्राता फल्गुरक्षितः, 25 स प्रस्थापितः, एहि सर्वेऽपि प्रव्रजन्ति यदि व्रजसि, स तस्य न प्रत्येति, यदि ते प्रव्रजन्ति तदा त्वं प्रथमं प्रव्रज, स प्रव्रजितः, अधीतश्च, आर्यरक्षितो यविकेषु अतीव घूर्णितः पृच्छति-भगवन् ! दशमस्य पूर्वस्य किं शेषं ?, तत्र बिन्दुसमुद्रसर्षपमन्दरैः दृष्टान्तं कुर्वन्ति, बिन्दुमात्रं गतं तव समुद्रस्तिष्ठति, तदा स विषादमापन्नः, कुतो मम शक्तिः एतस्य पारं गन्तुं ?, तदा आपृच्छति-भगवन् ! अहं व्रजामि, एष मम भ्राता आगतः, ते भणन्ति-अधीष्व तावत्, एवं स नित्यमेव आपृच्छति, तत आर्यवज्रा 30 उपयुक्ताः-किं मदेवैतत् व्युच्छेत्स्यति ?, तदा अनेन ज्ञातं-यथा ममायुः स्तोकं, न च पुनरेष
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy