SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ યથાયુષ્યકાળ અને ઉપક્રમકાળનું સ્વરૂપ (નિ. ૬૬૪-૬૬૫) "च द्रव्यादिभेदभिन्नः प्रवचनादवसेय इति गाथार्थः ॥ ६६३॥ द्वारम् ॥ यथाऽऽयुष्ककालद्वारमुच्यते - तत्राद्धाकाल एवायुष्ककर्मानुभवविशिष्टः सर्वजीवानां वर्त्तनादिमयो यथायुष्ककालोऽभिधीयते, तथा चाह ૧૧ नेरइयतिरियमणुयादेवाण अहाउयं तु जं जेण । निव्वत्तियमण्णभवे पार्लेति अहाउकालो सो ॥ ६६४ ॥ दारं ॥ व्याख्या : नारकतिर्यग्मनुष्यदेवानां यथायुष्कमेव यद्येन निर्वर्त्तितं - रौद्रध्यानादिना कृतम् 'अन्यभवे' अन्यजन्मनि तद् यदा विपाकतस्त एवानुपालयन्ति स यथायुष्ककालस्तु, इति गाथार्थः । દ્વારમ્ ॥ साम्प्रतमुपक्रमकालद्वारमाह दुविहोवक्कमंकालो सामायारी अहाउयं चेव । सामायारी तिविहा ओहे दसहा पयविभागे ॥ ६६५ ॥ दारं ॥ व्याख्या : द्विविधश्चासावुपक्रमकालश्चेति समासः, तदेव द्वैविध्यमुपदर्शयन्नाह - 'सामा अहाउअं चेव' समाचरणं समाचार:- शिष्टाचरितः क्रियाकलापस्तस्य भावः "गुणवचनब्राह्मणादिभ्यः कर्मणि च ' ( पा० ५-१ - १२४ ) ष्यञ् समाचार्य्यं, पुनः स्त्रीविवक्षायां षिगौरादिभ्यश्चे (पा० ४ 5 અવતરણિકા ઃ હવે યથાયુષ્યકાળદ્વાર કહેવાય છે—તેમાં સર્વજીવોનો આયુષ્યકર્મના અનુભવ (વિપાક) 15 થી વિશિષ્ટ એવો વર્તનાદિમય અદ્ધાકાળ જ યથાયુષ્યકાળ કહેવાય છે. એ જ વાતને આગળ કહે છે : ગાથાર્થ : બે પ્રકારે ઉપક્રમકાળ છે–સમાચારી અને યથાયુષ્ય, સામાચારી ત્રણ પ્રકારે ઓઘ,દશધા અને પદવિભાગસામાચારી. 10 ગાથાર્થ : નારક–તિર્યંચ—મનુષ્ય—દેવોનું જે યાયુષ્ય જે રીતે અન્યભવમાં કરાયેલું છે. તે આયુષ્યને તેઓ ભોગવે છે તે યથાયુષ્ક છે. ટીકાર્થ : નાક—તિર્યંચ–મનુષ્ય–દેવોમાં જે વવડે જે આયુષ્ય અન્યજન્મમાં રૌદ્રધ્યાનાદિવડે • કરાયેલું (બંધાયેલું) છે. તે આયુષ્યો જ્યારે વિપાકથી તે જ જીવો ભોગવે છે તે યથાયુષ્યકાળ 20 જાણવો. (ટૂંકમાં – પૂર્વભવમાં બાંધેલા ન૨કાયુનો નારક તરીકે આ ભવમાં વિપાકથી અનુભવવાનો કાળ તે નરકાયુકાળ. આ રીતે તિર્યંચાદિમાં પણ સમજવું.) ૬૬૪॥ અવતરણિકા : હવે ઉપક્રમકાળદ્વાર કહે છે - 25 ટીકાર્થ : બે પ્રકારનો ઉપક્રમકાળ છે. તે બે પ્રકારને જ બતાવતા કહે છે સામાચારી અને યથાયુષ્ય. તેમાં સમ્યગ્ રીતે આચરણ કરવું તે સમાચાર અર્થાત્ શિષ્ટોવડે આચરાયેલ ક્રિયાઓનો સમૂહ. તેનો ભાવ (પણું) [તે સમાચારી.] અહીં “મુળવવન...” આ વ્યાકરણના નિયમથી ‘‘વ’’ ( જૂ ) તદ્ધિતપ્રત્યય લાગતા ‘‘સમાચાર્ય” શબ્દ બને. ફરી સ્ત્રીલિંગમાં ‘‘ષિદ્ધાર....’’ આ નિયમથી સૌર્ પ્રત્યય (શિવલાલપંડિતજીની સંસ્કૃતબુક પ્રમાણે (ડી) પ્રત્યય) લાગશે. તે 30 પહેલા ‘‘યસ્ય....નિયમથી ‘સમાચાર' શબ્દના “” માંથી “અ”કારનો લોપ થશે, અને ‘યસ્ય
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy