________________
ચિલાતીપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૭૧) ૩ ૩૪૩ वहिउं, इमेवि ढुक्का, ताहे सुंसुमाए सीसं गहाय पत्थिओ, इयरे धाडिया णियत्ता, छुहाए य परियाविज्जंति, ताहे धणो पुत्ते भणइ-ममं मारित्ता खाह, ताहे वच्चह णयरं, ते नेच्छंति, जेठ्ठो भणड-ममं खायह, एवं जाव डहरओ, ताहे पिया से भणड-मा अण्णमण्णं मारेमो, एयं चिलायएण ववरोवियं सुसुमं खामो, एवं आहारित्ता पुत्तिमंसं । एवं साहूणवि आहारो पुत्तिमंसोवमो कारणिओ, तेण आहारेण णयरं गया, पुणरवि भोगाणमाभागी जाया, एवं साहूवि णिव्वाणसुहस्स 5 आभागी भवति । सोवि चिलायओ सीसेण गहिएणं दिसामूढो जाओ, जाव एगं साहुं पासइ आयाविंतं, त भणइ-समासेण धम्मं कहेहि, मा एवं चेव तुब्भवि सीसं पाडेमि, तेण भणियंउवसमविवेयसंवरं, सो एयाणि पयाणि गहाय एगंते चिंतिउमारद्धो-उवसमो कायव्वो कोहाईणं, ગયા હતા એટલે તે સુસુમાના મસ્તકને લઈને ભાગવા લાગ્યો. (ચેદી માત્ર મસ્તક) પાછળ આવતા धनाहि पाया . परंतु सुधाथी मामी ची साया. तेथी धनसार्थवाड पुत्रीने 3 - 10 તમે મને મારીને ખાઓ અને નગરમાં પાછા પહોંચો.” પુત્રો ઇચ્છતાં નથી. મોટો પુત્ર કહે छ-"भने जांमो." मा प्रभारी मश: नानो मा ५९ ४ छे. त्यारे पिता 33 छ-" मे મરવાની જરૂર નથી, ચિલાતકે મારેલી આ સુંસુમાને જ આપણે ખાઈએ.” આ પ્રમાણે પુત્રીના માંસને ખાઈને, તે આહારના આધારે બધા નગરમાં ગયા.
(. पोतार्नु 941 2044 न. छूट पिता-पुत्री पुत्रीन मांस. माधु.) मे प्रमाणे 15 સાધુઓએ પણ કારણે ખાવું પડે તો પુત્રીના માંસની જેમ ન છૂટકે જ ખાવું જોઈએ. આમ, પુત્રીના માંસને ખાઈને નગરમાં પહોંચેલા પિતા-પુત્રો ફરી ભોગોના આભાગી થયા. એ પ્રમાણે કારણિક એવો આહાર કરી આરાધના કરવા દ્વારા સાધુ પણ નિર્વાણ સુખનો ભાગી થાય છે. તે ચિલાતક હાથમાં સુંસુમાનું મસ્તક લઈને કઈ દિશામાં જાઉં એ બાબતમાં મોહ પામ્યો છે. છતાં આગળઆગળ ચાલતા ચાલતા તે આતાપના લેતા એવા એક સાધુને જુએ છે. ચિલાતક સાધુને કહે 20 छ -“ठूम धर्भने डे, नहीं तो मा प्रभारी ता ५९॥ भस्त ५ ६७.साधुणे ह्यु"64शम-विवे:-संवर.” * ચિલાતક આ ત્રણ પદોને લઈને એકાન્ત સ્થળે વિચારવા લાગ્યો. ક્રોધાદિનો ઉપશમ કરવા ____२६. वोढुम्, इमेऽपि आसन्नीभूताः, तदा सुंसुमायाः शीर्षं गृहीत्वा प्रस्थितः, इतरे धाटिता निवृत्ताः, क्षुधा च परिताप्यन्ते; तदा धनः पुत्रान् भणति-मां मारयित्वा खादत, तदा व्रजत नगरं, ते नेच्छन्ति, 25 ज्येष्ठो भणति-मां खादत, एवं यावल्लघुः, तदा पिता तेषां भणति-मा अन्योऽन्यं मारयाव (मीमराम), एनां चिलातेन व्यपरोपितां सुंसुमां खादामः, एवमाहार्य पुत्रीमांसम् । एवं साधूनामप्याहारः पुत्रीमांसोपमः कारणिकः, तेनाहारेण नगरं गताः, पुनरपि भोगानामाभागिनो जाताः, एवं साधवोऽपि निर्वाणसुखानामाभागिनो भवन्ति । सोऽपि चिलातः शीर्षण गृहीतेन (गृहीतशीर्षः) दिङ्मूढो जातः, यावदेकं साधुं पश्यति आतापयन्तं, तं भणति-समासेन धर्म कथय, मैवमेव तवापि शीर्षं पीपतं, तेन 30 भणितम्-उपशमविवेकसंवरं, स एतानि पदानि गृहीत्वा एकान्ते चिन्तिनुभारब्धः-उपशम: कर्त्तव्यः क्रोधादीनाम्,