________________
૧૩૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) त्ति, ताहे मित्तेण वारिज्जंतोवि इंगिणिमरणेण मओ पंचसेलाहिवई जाओ, सड्ढस्स निव्वेदो जाओभोगाण कज्जे किलिस्सइ, अम्हे जाणंता कीस अच्छामोत्ति पव्वइओ, कालं काऊण अच्चुए उववन्नो, ओहिणा तं पेच्छइ, अण्णया णंदिस्सरवरजत्ताए पलायंतस्स पडहो गले ओलइओ, ताहे वायंतो णंदिस्सरं गओ, सड्ढो आगओ तं पेच्छइ, सो तस्स तेयं असहमाणो पलायति, सो तेयं साहरेत्ता भणति-भो ममं जाणसि ? सो भणति-को सक्कादी इंदे ण याणति ?, ताहे तं सावगरूवं दंसेइ, जाणाविओ य, ताहे संवेगमावन्नो भणति-संदिसह इयाणिं किं करेमि ?, भणतिवद्धमाणसामिस्स पडिमं करेहि, ततो ते सम्मत्तबीयं होहित्ति, ताहे महाहिमवंताओ गोसीसचंदणरुक्खं छेत्तूण तत्थ पडिमं निव्वत्तेऊण कट्ठसंपुडे छुभित्ता आगओ भरहवासं, वाहणं
ઇંગિણિમરણવડે (અનશનના એક પ્રકારવડે) મરીને પંચશૈલાધિપતિ થયો. શ્રાવકમિત્રને વૈરાગ્ય 10 उत्पन्न थयो-" भोगो माटे सो दु:षी थाय छ, हुं वा छतां शा भाटे सो संसारमा
રહું છું.” આમ વિચારતા-વિચારતા તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. કાળ કરીને અય્યતનામના દેવલોકમાં ઉત્પન્ન થયો, અવધિવડે કુમારનંદીના જીવને જુએ છે.
એકવાર નંદીશ્વરની યાત્રામાંથી ભાગતા વિદ્યુમ્ભાળી (કુમારનંદીનો જીવ જે પંચશૈલાધિપતિ થયો છે તે) દેવના ગળામાં (પરાણે) ઢોલક આવી પડ્યું. તેને વગાડતો તે નંદીશ્વર ગયો. ત્યાં 15 આવેલો શ્રાવક (અર્થાત્ જે હવે દેવ બન્યો છે, તેને જુએ છે. વિદ્યુમ્ભાળીદેવ તે શ્રાવકદેવના
તેજને નહીં સહન કરતો ભાગે છે. ત્યારે પોતાના તેજને સંહરી શ્રાવકદેવ કહે છે –“હે દેવ ! शुं तुं भने मोगणे छ ?" ते ऽद्यु-" न्द्रोने आए न मोजणे ?" त्यारे ते श्राव પોતાનું પૂર્વભવસંબંધી શ્રાવકનું રૂપ દેખાડે છે, અને પોતાની ઓળખાણ આપે છે. સંવેગને પામેલો
सुभारनंहीनो ४ छ–“साहेश मापो, उपेहुं शुं ?" श्रीव ४ छ - "वर्धमानस्वामीनी 20 प्रतिमा अनाव नाथी तने सभ्यत्व३५ पी४नी प्राप्ति थशे." . .
ત્યાર પછી તે વિદ્યુમ્ભાળી દેવ મહાહિમવંતપર્વત પરથી ગોશીષચંદનના વૃક્ષને છેદીને તેમાંથી પ્રતિમા બનાવીને તે પ્રતિમાને કાષ્ઠની બનાવેલી પેટીમાં મૂકી ભરતક્ષેત્રમાં આવ્યો. ત્યાં સમુદ્રના મધ્યભાગમાં ઉત્પાતને કારણે છ મહિનાથી ભમતા એક જહાજને જુએ છે. દેવે તે ઉત્પાતને શાંત
६५. इति, तदा मित्रेण वार्यमाणोऽपि इङ्गिनीमरणेन मृतः पञ्चशैलाधिपतिर्जातः, श्राद्धस्य निर्वेदो 25 जातः, भोगानां कृते (कार्ये) क्लिश्यते, वयं जानानः किं तिष्ठाम इति प्रव्रजितः, कालं कृत्वाऽच्युते
उत्पन्नः, अवधिना तं पश्यति, अन्यदा नन्दीश्वरवरयात्रायां पलायमानस्य पटहो गलेऽवलगितः, तदा वादयन् नन्दीश्वरं गतः, श्राद्ध आगतः तं प्रेक्षते, स तस्य तेजोऽसहमानः पलायते, स तेजः संहृत्य भणतिभो मां जानासि ?, स भणति-कः शक्रादीन् इन्द्रान् न जानाति ?, तदा तत् श्रावकरूपं दर्शयति,
ज्ञापितश्च, तदा संवेगमापन्नो भणति-संदिशत इदानीं किं करोमि ?, भणति-वर्धमानस्वामिनः प्रतिमां 30 कुरु, ततस्ते सम्यक्त्वबीजं भविष्यति इति, तदा महाहिमवतो गोशीर्षचन्दनवृक्षं छित्त्वा तत्र प्रतिमा निर्वर्त्य
काष्ठसंपुटे क्षिप्त्वा आगतो भरतवर्ष, प्रवहणं