SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ 305 * आवश्यनियुक्ति • ४२मद्रीयवृत्ति समाषांतर (1-3) पेलोएमि, ततो पच्छति-कतो एतस्स तुज्झ आगमो ?, सो भणति-अज्जयपज्ज भणितं-सब्भावं साह, तेण भणियं-मम पहायंतस्स एवं चेव पहाणविही उवट्ठिता, एवं सव्वाणिऽवि जेमणभोयणविही सिरिघराणिऽवि भरिताणि, णिक्खित्ताणि दिवाणि, अदिट्ठपुव्वा य धारिया आणेत्ता देंति, साहू भणति-एयं मम आसी, किह ?, ताहे कहेति-हाणादि, जइ ण पत्तियसि 5 ततो गेण तं भोयणवत्तीखंडं ढोइत, चडत्ति लग्गं, पिउणो य णामं साहति, ताहे णातं जहा एस सो जामातुओ, ताहे उट्ठेऊण अवयासित्ता परुण्णो भणति-एयं सव्वं तदवत्थं अच्छति, एसा ते पुव्वदिण्णा चेडी पडिच्छसुत्ति, सो भणति-पुरिसो वा पुव्वं कामभोगे विप्पजहति, कामभोगा वा पुव्वं पुरिसं विप्पजहंति, ताहे सोऽवि संवेगमावण्णो ममंपि एमेव विप्पयहिस्संतित्ति ત્યારે સાધુ કહે છે કે- “મારે તમારી દીકરીનું કામ નથી, પરંતુ આ ભોજન માટેના ભાજનોને 10 एं। २त्यो छु.” ते पूछे छे 3 – “तभारी पासे साधु स्यांथी माव्युं ?" सार्थवाडे :युं, “६६८-५२६६ पासेथी आवेतुं छे." साधुझे धु-“सायी डी 3डो." સાર્થવાહે કહ્યું, “જ્યારે હું સ્નાન કરતો હતો ત્યારે આ સ્નાનની સામગ્રી સહજ ઉપસ્થિત થઈ, એ જ પ્રમાણે ભોજન માટેની સામગ્રી પણ આવી, ધનભંડાર પણ ભરાઈ ગયો, જમીનમાં દટાયેલું ધનાદિ પણ જોવા મળ્યું, જેને પૂર્વે મેં જોયા નથી એવા દેણદારો પણ આવીને (ધનાદિ) મને 15 मापे छे." साधुमे युं - " मधु भार उतुं." "वीशते ?" त्या -यारे हुस्नानादि (કરતો હતો ત્યારે કળશો વગેરે અદૃશ્ય થવા લાગ્યા), જો તમને વિશ્વાસ ન જાગતો હોય તો જુઓ”—એમ કહી સાધુએ પોતાની પાસે રહેલ ટુકડો પોતાની ભોજનપાત્રી સાથે જોડ્યો. જે તરત જ ચોંટી ગયો. પોતાના પિતાનું નામ કહે છે. તેથી સાર્થવાહ જાણે છે કે, “આ તો મારો જમાઈ 20 छ” त्यारे ४ीने भादिंगन रीने २७तो ते सार्थवाड 3 छ – २मा मधु ते १४ अवस्थामा छ. તથા આ તમને બાલ્યાવસ્થામાં આપેલી કન્યાને તમે સ્વીકારો.” સાધુ કહે છે– “પુરુષ પ્રથમ કામભોગને છોડે છે અથવા કામભોગો પ્રથમ પુરુષને છોડે છે.” (અર્થાત્ કામભોગોને માણસ ન છોડે તો, કામભોગો માણસને છોડી દે છે.) આ સાંભળી સાર્થવાહ પણ “આ કામભોગો २. प्रलोकयामि, ततः पुच्छति-कत एतस्य तवागमः?, स भणति-आर्यकप्रार्यकागतं 25 (पितृपितामहागतं), तेन भणितं-सद्भावं कथय, तेन भणितं-मम स्नायमानस्यैवमेव स्नानविधिस्पस्थितः, एवं सर्वोऽपि जेमनभोजनविधिः, श्रीगृहाण्यपि भृतानि, निखातानि दृष्टानि, अदृष्टपूर्वाश्च धारका आनीय ददति, साधुर्भणति-एतन्ममासीत् कथम् ?, तदा कथयति-स्नानादि, यदि न प्रत्येषि (यदा न प्रत्यगात् ) .. तदाऽनेन तद्भोजनपात्रीखण्डं ढौकितं, झटिति लग्नं, पितुश्च नाम कथयति, तदा ज्ञातं यथा एष स जामाता, तदोत्थायालिङ्ग्य प्रसदितो भणति-एतत् सर्वं तदवस्थं तिष्ठति, एषा त्वया पूर्वं दत्ता चेटी प्रतीच्छेति, स 30 भणति-पुरुषो वा पूर्वं कामभोगान् विप्रजहाति, कामभोगा वा पूर्वं पुरुषं विप्रजहति, तदा सोऽपि संवेगमापन्नो मामप्येवमेव विप्रहास्यन्तीति * विप्पहयंति ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy