________________
१८० * आवश्यनियुक्ति • रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) सेमं वायं लग्गो, ताहे आयरिया राउलं गया भणंति-तेण मम सिस्सेण अवसिद्धंतो भणिओ, अम्हं दुवे चेव रासी, इयाणिं सो विपडिवन्नो, तो तुब्भे अहं वायं सुणेह, पडिस्सुयं राइणा, ततो तेसिं रायसभाए रायपुरओ आवडियं, जहेगदिवसं उट्ठाय २ छम्मासा गया, ताहे राया भणइ
मम रज्जं अवसीदति, ताहे आयरिएहिं भणियं-इच्छाए मए एच्चिरं कालं धरिओ,एत्ताहे पासह 5 कलं दिवसं आगए निगिण्हामि, ताहे पभाए भणइ-कुत्तियावणे परिक्खिज्जउ, तत्थ सव्वदव्वाणि
अत्थि, आणेह जीवे अजीवे नोजीवे य, ताहे देवयाए जीवा अजीवा य दिण्णा, नोजीवा नत्थि, एवमादिचोयालसएणं पुच्छाणं निग्गहिओ । अमुमेवार्थमुपसंहरनाह
सिरिगुत्तेणऽवि छलुगो छम्मासे कड्डिऊण वाय जिओ ।
आहरणकुत्तियावण चोयालसएण पुच्छाणं ॥१३९॥ ( भा०) આચાર્ય રાજકુળમાં જઈને કહે છે કે- મારા તે શિષ્ય ખોટો સિદ્ધાન્ત કહ્યો હતો, અમારા મતે બે જ રાશિ છે. અત્યારે તે વિપરીત માન્યતાવાળો થયો છે તેથી તમે અમારો વાદ સાંભળો, રાજાએ હા પાડી. રાજસભામાં રાજાની સામે બંનેનો વાદ શરૂ થયો. એક દિવસ પૂરો થયો, બે
દિવસ ગયા આમ કરતાં કરતાં છ મહિના પૂર્ણ થયા.. 15 त्यारे २००२मे -मा २०४५ साय छे." मायार्थ प्रयुं-(तमने वा६ संभाववानी)
ઇચ્છાથી મેં આટલા બધા દિવસ વાદ લંબાવ્યો. હવે જુઓ આવતીકાલે હું તેનો નિગ્રહ કરીશ. સવારે વાદમાટે ભેગા થતાં આચાર્ય કહે છે–“કુત્રિકાપણમાં નોજીવ અંગે પરીક્ષા થાઓ.” (त्रि.५४ अटो - पृथ्वी, त्रि:=९ भने ५५ हुन, उत्रिलो , जो लोनी
સમગ્ર વિદ્યમાનવસ્તુ જ્યાં મળે તેવી દુકાન તે કુત્રિકાપણ કહેવાય. આ દેવાધિષ્ઠિત હોય છે.) 20 तेमां सर्वद्रव्यो डोय छे. त्यांथी -9 सने नो-मात्र पार्थ दावो. त्यारे वताये
જીવ અને અજીવ આપ્યા. નોજીવ વસ્તુ આપી નહીં. આ પ્રમાણે ૧૪૪ પ્રશ્નો (આગળ ૧૪૪ પ્રશ્નો બતાવશે) દ્વારા રોહગુપ્તને હરાવ્યો. llભા. ૧૩૮
અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે
ગાથાર્થ : શ્રીગુણાચાર્યે રોહગુપ્ત સાથે છ મહિના વાદ કરીને છેલ્લે કુત્રિકાપણમાં ૧૪૪ 25 प्रश्रोन GENSPथी तने पाम त्यो.
२१. समं वादं ( कर्तुं ) लग्नः, तदा आचार्या राजकुलं गता भणन्ति-तेन मम शिष्येणापसिद्धान्तो भणितः, अस्माकं द्वौ एव राशी, इदानीं स विप्रतिपन्नः तत् यूयमावयोर्वादं शृणुत, प्रतिश्रुतं राज्ञा, ततस्तयो राजसभायां राजपुरत आपनितः (वादः), यथैको दिवसस्तथोत्थाय २ षण्मासी गता, तदा
राजा भणति-मम राज्यं अवसीदति, तदाचार्यैर्भणितम्-इच्छया मयेयच्चिरं कालं धुतः, अधना पश्यत 30 कल्ये दिवसे आगते निगृह्णामि, तदा प्रभाते भणति- कुत्रिकापणे परीक्ष्यतां, तत्र सर्वद्रव्याणि सन्ति,
आनय जीवान् अजीवान् नोजीवांश्च, तदा देवतया जीवा अजीवाश्च दत्ता, नोजीवा न सन्ति, एवमादिचतुश्चत्वारिंशेन शतेन पृच्छानां निगृहीतः ।