________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 025 एवमसंतो वि इमो, जायइ जाओ य न पडइ कयाई। ता एत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो // 38 // 1/38 છાયા - વસન્ન માં ગાય નાતોડપિ પતિ વારિત્ | तस्मात् अत्र बुद्धिमता अप्रमादो भवति कर्तव्यः // 38 // ગાથાર્થ :- આ પ્રમાણે પ્રયત્ન કરવાથી દેશવિરતિનો પહેલા નહિ થયેલો પરિણામ થાય છે અને થયેલો પરિણામ ક્યારે પણ જતો નથી. આથી બુદ્ધિમાન પુરુષે આમાં પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ :- ‘પર્વ'= આ પ્રમાણે પ્રયત્ન કરનારને ‘મસંતો વિ ફો'= પહેલા અવિદ્યમાન એવો દેશવિરતિનો પરિણામ “નાયડુ'= ઉત્પન્ન થાય છે. “નામો '= અને ઉત્પન્ન થયેલો ‘ાછું'= ક્યારેય પણ ‘પડç'= પડતો નથી. ‘તા'= તેથી ‘સ્થિ'= વ્રતના નિત્ય સ્મરણાદિ તેના ઉપાયમાં ‘વદ્ધિમય'= બુદ્ધિમાન પુરુષે ‘અપમાનો'= અતિશય પ્રયત્ન ‘દો #ાવ્યો'= કરવો જોઇએ. જે રૂ૮ 2/38 | અણવ્રતોમાં કયા વ્રતો જીવન પર્યંતના છે અને કયા વ્રતો થોડા સમય સુધીના છે તેનો વિભાગ બતાવતા કહે છે : एत्थ उसावगधम्मे, पायमणुव्वयगुणव्वयाइंच। आवकहियाइं सिक्खावयाइं पुण इत्तराई ति // 39 // 1/39 છાયા :- અત્ર તું શ્રાવધÉ પ્રાય: મણુવ્રત'TUવ્રતાનિ ચ | ___ यावत्कथिकानि शिक्षाव्रतानि पुन इत्वराणीति // 39 // ગાથાર્થ :- આ શ્રાવકધર્મમાં પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો પ્રાયઃ જીવનપર્યંતના હોય છે. શિક્ષાવ્રતો થોડા સમય સુધીના હોય છે. ટીકાર્થ :- “સ્થ = આ પ્રસ્તુત ‘સવિખે'= પહેલા કહેવાયેલા બાર વ્રત સ્વરૂપ શ્રાવકધર્મમાં ‘પાય'=ઘણું કરીને ‘મપુત્રયTUવિયાડું ચ'= અણુવ્રતો અને ગુણવ્રતો ‘માવહિયારું = જાવજીવના છે પ્રાયઃનું ગ્રહણ કરેલું હોવાથી તે નિયમા જાવજીવના જ હોય છે એવું નથી કારણ કે ચાર મહિના આદિ અમુક મર્યાદિત સમય માટે પણ તેનો સ્વીકાર કરાય છે. ‘સિવણીયારું'= સામાયિક આદિ શિક્ષાવ્રતો “પુ રૂત્તરારું તિ'= ઇત્વરાદિક એટલે થોડા સમય પૂરતા હોય છે. કારણ કે સામાયિક અને દેશાવગાસિક પ્રતિદિન હોય છે તેથી તેનું પચ્ચખાણ ફરી ફરી કરાય છે અને પૌષધ તેમજ અતિથિસંવિભાગ નિયત દિવસે કરવાના હોય છે. એ રૂ8 | 2/36 શ્રાવકધર્મના પાલન બાદ અંતસમયે કરાતી સંલેખનાનું વર્ણન નથી કર્યું તેનું કારણ કહે છે : संलेहणा य अंते, ण निओगा जेण पव्वयइ कोइ। __ तम्हा नो इह भणिया, विहिसेसमिमस्स वोच्छामि // 40 // 1/40 છાયા :- સંક્લેરવના ર અને ર નિયોપાત્ યેન પ્રજ્ઞતિ શોપ | तस्मान् न इह भणिता विधिशेषमस्य वक्ष्यामि // 40 // ગાથાર્થ :- શ્રાવકને જીવનના અંતે સંલેખના હોય જ એવો નિયમ નથી. કારણકે કોઈ શ્રાવક દીક્ષા લે. આથી અહીં સંલેખનાનું વર્ણન કર્યું નથી. શ્રાવકનો બાકીનો વિધિ હવે કહીશ. ટીકાર્થ :- “સંન્નેT = સંલેખના અંતે'= શ્રાવકધર્મના અંતે ‘નિકોT'= નિયમા હોતી નથી.