Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 395
________________ 366 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद ગાથાર્થ :- શ્રી આચારાંગસૂત્રના શસ્ત્રપરિણા નામના અધ્યયનને સૂત્રથી કંઠસ્થ કરી લે, ગુરુ અર્થ સમજાવે- આમ સૂત્ર અને અર્થ એ બંને રીતે જાણી લે ત્યારે ભૂતકાળમાં સેવેલા અવ્રતની નિંદા કરવા રૂપે વર્તમાનમાં તેના સંવરરૂપે અને ભવિષ્યકાળમાં નહિ સેવવાના પચ્ચખાણરૂપે એમ ત્રણકાળની વિશુદ્ધિ રૂપે છે પ્રકારના અવ્રતનો અને છ જવનિકાયનો મન-વચન-કાયથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ પ્રકારે જે ત્યાગ કરે તે જીવ મહાવ્રતોનું આરોપણ કરવા માટે યોગ્ય છે. ટીકાર્થ :- ‘પઢિા '= શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરેને સૂત્રથી કંઠસ્થ કરી લે, ‘ઋહિ'= ગુરુ તેના અર્થ સમજાવે ‘દિડાઈ'= સમ્યગુ જાણી લે, “પરિદર'= શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તેને નહિ સેવતો અર્થાત્ ત્યાગ કરતો ‘૩વડાવIC'= મહાવ્રતના આરોપણને માટે ‘પ્યો ઉત્ત'= યોગ્ય છે. શેનો ત્યાગ કરતો ? એ જણાવે છે- “છ'= છ અવ્રતને અને છ જવનિકાયને ‘તહિં = ભૂત, વર્તમાન અને ભવિષ્યના કાળવડે અનુક્રમે ‘વિયુદ્ધ'= નિંદા, સંવરણ અને પચ્ચખાણ કરવા દ્વારા વિશુદ્ધપણે “સમ્પ'= શાસ્ત્રની વિધિથી ‘નવા મેન'= મન-વચન અને કાયાથી કરવું-કરાવવું અને અનુમોદવા રૂપે. | 824 27/30 पितिपुत्तमाइयाणं, समगं पत्ताण जेट्टपितिपभिई। थेवंतरे विलंबो, पण्णवणाए उवट्ठवणा // 825 // 17/31 છાયા :- પિતાપુત્રાહીનાં સમ પ્રાપ્તાનાં ચેષ્ટા: પિતૃ મૃત: | स्तोकान्तरे विलम्बः प्रज्ञापनया उपस्थापना // 31 // ગાથાર્થ :- એકી સાથે યોગ્યતાને પામેલાં પિતા-પુત્ર વગેરેમાં પિતા વગેરે જ્યેષ્ઠ થાય. યોગ્યતાને પામવામાં થોડું અંતર હોય તો વિલંબ કરવો અર્થાતુ રાહ જોવી, વધારે અંતર હોય તો પિતા આદિને સમજાવીને પુત્ર આદિની ઉપસ્થાપના-વડીદીક્ષા કરવી. ટીકાર્થ :- ‘fપતિપુત્તમાયા'= પિતા-પુત્ર આદિ- “આદિ' શબ્દથી કાકા-મામા આદિનું ગ્રહણ થાય છે. “સમ'= એકીસાથે “પત્તા '= ઉપસ્થાપનાની યોગ્યતાને પામેલામાં “પતિપfમડ્ડ'= પિતા વગેરે વડીલોને “નેટ્ટ= પર્યાયમાં જ્યેષ્ઠ કરવામાં આવે છે. “થેવંતરે '= પુત્ર આદિ યોગ્ય બની ગયા હોય પણ પિતા આદિને યોગ્ય બનવામાં હજી થોડી વાર હોય તો ‘વિનંવો'= પુત્ર આદિને વિલંબ કરાવે છે. અર્થાતુ થોડી રાહ જોવડાવે છે પણ પિતાને જ જયેષ્ઠ બનાવે છે. ‘પUUUવUTU'= પુત્ર આદિ યોગ્ય થઈ ગયા હોય, પિતા આદિ યોગ્ય ન થયા હોય અને બીજું સારું મુહૂર્ત આવતું ન હોય તો પિતા આદિ વડિલોને સમજાવીને તેમની સંમતિથી ‘કવવUT'= પુત્ર આદિની વડીદીક્ષા પહેલાં કરી દે. પિતા આદિની તેઓ યોગ્ય બને ત્યારે પાછળથી વડી દીક્ષા કરે. . ૮ર૧ / 27/36 सपडिक्कमणो धम्मो, परिमस्सय पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं // 826 // 17/32 છાયા :- સપ્રતિશ્ચમો થર્મ: પૂર્વી ર પશ્ચિમી ર નિની ! मध्यमकानां जिनानां कारणजाते प्रतिक्रमणम् // 32 // गमणागमणविहारे, सायं पाओ य पुरिमचरिमाणं। णियमेण पडिक्कमणं, अइयारो होउवा मा वा // 827 // 17/33

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441