Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
View full book text
________________ 394 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद પ્રત્યક્ષાદિ યુક્તિ પણ ‘તવિરુદ્ધ ત્તિ'= આગમથી અવિરુદ્ધ હોય છે. "'= આ પ્રમાણે મurોડપUTIભુનાથ'= પરસ્પર સંકળાયેલા ‘૩મર્થ'= યુક્તિ અને સદાગમ બંને ‘પદત્તક ઉત્ત'= અતીન્દ્રિયપદાર્થના નિર્ણયમાં ઉપાયરૂપ છે. તે 866 28/46 कयमेत्थ पसंगणं, झाणं पुण णिच्चमेव एयस्स। सुत्तत्थाणुसरणमो, रागाइविणासणं परमं // 892 // 18/46 છાયા :- ઋતમત્ર પ્રસન ધ્યાને પુનર્નિત્યમેવ હતી ! सूत्रार्थानुस्मरणतः रागादिविनाशनं परमम् // 46 // ગાથાર્થ :- અહીંયા વધારે વિસ્તારથી સર્યું, પ્રતિમાપારીને હંમેશા સૂત્ર અને અર્થના ચિંતનરૂપ શ્રેષ્ઠ એવું રાગાદિનો વિનાશ કરનારું ધર્મધ્યાન અને શુક્લધ્યાન હોય છે. ટીકાર્થ :- ‘યસ્થ પરંપ'= અહીંયા વિસ્તારથી સર્યું, ‘વેમ્સ'= પ્રતિમધારીને ‘ક્ષા પુ0'= એકાગ્રતાપ ધ્યાન ‘નિવમેવ'= હંમેશા જ ‘કુત્તસ્થા/સરVામો'= સૂત્ર અને અર્થનું ચિંતન કરવાથી ‘રા+વિવિUI/સ'= રાગ-દ્વેષ-મોહનો નાશ કરનારું ‘પર'= મુક્તિનું કારણ હોવાથી શ્રેષ્ઠ એવું ધર્મધ્યાન આદિ હોય છે. 862 | 28/46 - શ્રી પંચાશક પ્રકરણની શ્રીયશોભદ્રસૂરીશ્વરજીવિરચિત લઘુટીકા અહીં સમાપ્ત થાય છે. (અઢારમા પંચાશકની સુડતાલીશમી ગાથાથી ગ્રંથના અંત સુધીની (18/47 થી 1944) સર્વ ગાથાનો શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકાનો ભાવાનુવાદ પ.પૂ. આચાર્યશ્રી રાજશેખરસૂરિજી મ.નો અત્રે રજુ કરાય છે.) હવે પ્રતિમા સંબંધી જ ઉપદેશ આપતા ગ્રંથકારશ્રી કહે છે : एया पवज्जियव्वा, एयासिंजोग्गयं उवगएणं। सेसेणवि कायव्वा, केइ पइण्णाविसेस त्ति // 893 // 18/47 છાયા :- તા: પ્રતિપત્તવ્ય પતાસાં યોગ્યતામુપાતેન ! शेषेणापि कर्तव्याः केचित् प्रतिज्ञाविशेषा इति // 47 // ગાથાર્થ :- પ્રતિમાસ્વીકારની યોગ્યતાને પામેલા સાધુએ પ્રતિમાઓ સ્વીકારવી જોઇએ. તેની યોગ્યતાથી રહિત સાધુએ પણ કોઈક અભિગ્રહો કરવા જોઈએ. ટીકાર્થ :- " ત્તિ'= હમણાં કહેવાયેલી ભિક્ષુપ્રતિમાને ‘સિં'= આ પ્રતિમાઓની ‘નો '= યોગ્યતાને ‘૩વરાણU'= પ્રાપ્ત કરેલા સાધુએ “પવન્દ્રયવ્હા'= સ્વીકારવી જોઈએ. પ્રતિમાની યોગ્યતાને નહિ પામેલા સાધુ માટે શો વિધિ છે ? તે કહે છે:- “સા વિ'= યોગ્યતારહિત બીજા સાધુઓએ પણ શેઠું'= કોઈક ‘પફUUાવિલેસ ત્તિ'= વિશિષ્ટ અભિગ્રહો ‘ત્તિ'= સમાપ્તિ અર્થમાં છે “ઋબ્લિ '= કરવા જોઇએ. || 863 || 28/47 તે અભિગ્રહોને કહે છે : जे जंमि जंमि कालंमि बहुमया पवयणुण्णतिकराय। उभओ जोगविसुद्धा, आयावणठाणमाईया // 894 // 18/48 છાયા :- જે સ્પિન યક્ષિત્ વત્તે વહુમતા પ્રવચનોન્નતિશRાશ | उभाभ्यां योगविशुद्धा आतापनस्थानादिकाः // 48 // ગાથાર્થ :- જે જે કાળમાં નિરવદ્ય વ્યાપારવાળા ઠંડી વગેરે સહન કરવું, ઉકુટુક વગેરે આસને બેસવું વગેરે વિવિધ અભિગ્રહો જે ગીતાર્થને બહુમાન્ય હોય અને શાસનની પ્રભાવના કરાવનાર હોય તેને ભાવથી અને ક્રિયાથી એમ ઊભય રીતે સ્વીકારવા જોઇએ. ટીકાર્થ:- ‘ને'= જે અભિગ્રહો ‘ગનિ નમિ ત્નિમિ'= જે જે અવસરે “વહુ'= ગીતાર્થોને બહુમાન્ય

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441