Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
View full book text
________________ 406 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ५माउन॥२ ने छे. // 924 // 19 / 28 // 925 // 19/29 अट्ठोववासा एगंतरेण विहिपारणंच आयामं / सव्वंगसुंदरो सो होइ तवो सुक्कपक्खंमि // 926 // 19/30 अष्टावुपवासा एकान्तरेण विधिपारणञ्च आचामाम्लम् / सर्वाङ्गसुन्दरं तद्भवति तपः शुक्लपक्षे // 30 // खमयादभिग्गहो इह, सम्मं पूया य वीयरागाणं। दाणं च जहासत्तिं, जइदीणाईण विण्णेयं // 927 // 19/31 जुम्मं / क्षमताद्यभिग्रह इह सम्यग् पूजा च वीतरागाणाम् / दानञ्च यथाशक्ति यतिदीनादीनां विज्ञेयम् // 31 // युग्मम् / હવે સર્વાંગસુંદર આદિ વિશેષ પ્રકારના તપનું વિવરણ કરતા ગ્રંથકાર કહે છેગાથાર્થ-ટીકાર્ય- શુક્લપક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે પ્રત્યાખ્યાન संधी स्पर्शन माहि विधिपूर्व सायंनिस 2 मे सागसुं४२ त५ छ. // 926 // 19/30 ગાથાર્થ-ટીકાર્થ :- આ તપમાં ક્ષમા, નમ્રતા, સરળતા આદિનો નિયમ, ભાવથી જિનપૂજા અને साधु, गरीब वगेरेने यथाशस्तिहान 42j. // 927 // 19/31 एवं चिय निरुजसिहो, नवरं सो होइ किण्हपक्खंमि / तह य गिलाण तिगिच्छाभिग्गहसारो मुणेयव्वो // 928 // 19/32 एवमेव निरुजशिख: नवरं स भवति कृष्णपक्षे / / तथा च ग्लान-चिकित्साभिग्रहसारो ज्ञातव्यः // 32 // નિરુજશિખ તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્ય :- સર્વાંગસુંદરની જેમ નિરજશિખ તપ છે. પણ તે વદમાં કરવો અર્થાતુ વદપક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે આયંબિલ કરવું એ નિરજશિખતપ છે. પથ્ય माहार साहिन हान ने भारे साननी यावश्य ४२वी सेवा नियम ४२वो. // 928 // 19 / 32 बत्तीसं आयामं, एगंतरपारणेण सुविसुद्धो। तह परमभूसणो खलु, भूसणदाणप्पहाणो य // 929 // 19/33 द्वात्रिंशदाचामाम्लानि एकान्तरपारणेन सुविशुद्धानि / / तथा परमभूषणः खलु भूषणदानप्रधानश्च // 33 // પરમભૂષણ તપનું વર્ણનગાથાર્થ-ટીકાર્થ- એકાંતરે બત્રીશ નિર્દોષ આયંબિલ કરવાં તથા જિનને તિલક આદિ આભૂષણો यढावां थे ५२मभूषा त५ छ. // 929 // 19 / 33 एवं आयइजणगो, विण्णेओ नवरमेस सव्वत्थ / अणिगृहियबलविरियस्स होइ सुद्धो विसेसेणं // 930 // 19/34

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441