Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
Catalog link: https://jainqq.org/explore/035330/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમર્થ શાસ્ત્રકાર પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત સમર્થ ટીકાકાર પૂજય આચાર્ય શ્રી યશોભદ્રસૂરિવિરચિત પંચાશક પ્રકરણ ગુજરાતી ભાવાનુવાદ * સંપાદક * મુનિ ધર્મરત્નવિજય ગણી Page #2 -------------------------------------------------------------------------- ________________ 001 | શ્રી શત્રુંજય તીર્થ મંડન શ્રી આદિનાથાય નમ: || || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | | ઐ નમ: || સમર્થ શાસ્ત્રકાર પૂજ્યઆચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત સમર્થ ટીકાકાર પૂજ્ય આચાર્ય શ્રી યશોભદ્રસૂરિવિરચિત પંચાશક પ્રકરણ ગુજરાતી ભાવાનુવાદ -: સંપાદક :મુનિ ધર્મરત્નવિજય ગણી -: પ્રકાશક :માનવ કલ્યાણ સંસ્થાન - અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ 002 ગ્રંથનામ : પંચાશક પ્રકરણ ગ્રંથકર્તા : પ્રાતઃ સ્મરણીય સમર્થ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ટીક્કાર : સમર્થ ટીકાકાર શ્રી યશોભદ્રસૂરિ મહારાજા ગ્રંથવિષય : સાધુધર્મ અને શ્રાવકધર્મનું વર્ણન વિશેષતા : જેસલમેરના પ્રાચીન તાડપત્રીય પ્રતના આધારે સંશોધિત થયેલ ગ્રંથનો સરળ ગુજરાતી ભાષામાં પ્રથમ વાર ભાવાનુવાદ. સંશોધક-સંપાદક : મુનિધર્મરત્નવિજય ગણી સંસ્કરણ : પ્રથમ પ્રતિકૃતિ .: 750 પત્ર : 412+28 વિમોચન : વિ.સં. 2075 મૂલ્ય : 200 પ્રકાશક : માનવ કલ્યાણ સંસ્થાન - અમદાવાદ. પ્રાપ્તિસ્થાન માનવ કલ્યાણ સંસ્થાન મયૂરભાઈ અમદાવાદ - 98981 54422. શ્રી રામચન્દ્રસૂરિ પાઠશાળા સાબરમતી અમદાવાદ - 079-27516513 જિતુભાઈ - મલાડ - 98925 63413, ભૂપેન્દ્રભાઈ - બોરીવલી - 99699 46897, કેતનભાઈ - સુરત - 98259 18220. Page #4 -------------------------------------------------------------------------- ________________ 003 માનવ કલ્યાણ સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તકો સંસ્કૃત-પ્રાકૃત 1. ઓઘનિર્યુક્તિ મૂળ પ્રાકૃત 2. ઓઘનિર્યુક્તિ શ્રી દ્રોણાચાર્યટીકા સહિત-(બૃહસંસ્કરણ) 3. ઓઘનિર્યુક્તિ શ્રી દ્રોણાચાર્ય ટીકા સહિત (લઘુસંસ્કરણ) 4. ઓઘનિર્યુક્તિ શ્રી માણિજ્યશેખરસૂરિ ટીકા સહિત 5. પંચાશક પ્રકરણ શ્રી યશોભદ્રસૂરિ ટીકા 6. અન્નામસહસ્ત્રકમ્ ઉપા. દેવવિજયગણિસ્વોપજ્ઞ ટીકા વગેરે સ્તોત્ર. 7. જંબૂ અઝયણ-જંબૂચરિતમ 8. પંચકલ્યાણ (સ્તોત્ર વગેરે) ગુજરાતી-હિન્દી 1. પંચાશક પ્રકરણ શ્રીયશોભદ્રસૂરિટીકાનું ભાષાંતર 2. અર્થ સોપાન શ્રેણી - ગુજરાતી (પાઠશાળા માટેનો કોર્સ) 3. અર્થ સોપાન શ્રેણી - ગુ.ભા. હિન્દી લિપિ (પાઠશાળા માટેનો કોર્સ) 4. અર્થ સોપાન શ્રેણી - હિન્દી (પાઠશાળા માટેનો કોર્સ) 5. સમાધિ સે સિદ્ધિ - હિન્દી 6. શ્રી પાર્શ્વનાથ પૂર્વભવવર્ણન - હિન્દી 7. પધારો સાહેબજી - ગુજરાતી 8. પધારો સાહેબજી - હિન્દી 9. ભક્તામર સ્તોત્ર - ત્રણ પદ્યાનુવાદ સાથે 10. અંતરાય કર્મ નિવારણ પૂજા - અર્થ સાથે 11. શ્રાવક વ્રત દર્પણ - ગુજરાતી 12. શ્રાવક વ્રત દર્પણ - હિન્દી 13. આદર્શ પાઠશાળા - (પાઠશાળા સંચાલનોપયોગી) 14. ત્રિભુવન સંસ્કારશ્રેણી ચિત્રપુસ્તિકા Page #5 -------------------------------------------------------------------------- ________________ 004 પ્રકાશકીય આગમવેદી પુરુષોમાં શ્રેષ્ઠ, ચૌદસો પ્રકરણોના પ્રણેતા, આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સાધુધર્મ અને શ્રાવકધર્મને જણાવવા પંચાશક પ્રકરણ નામના ગ્રંથની રચના કરી જેના ઉપર ગીતાર્થ શિરોમણી આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીએ ટીકા રચી હતી. સમગ્ર ભારતવર્ષમાં આ ગ્રંથની એક માત્ર અતિપ્રાચીન તાડપત્રીયપ્રતિ જેસલમેરમાં છે. આ ગ્રંથનું સંશોધન અને સંપાદન કાર્ય પ.પૂ.પ્રવચન પ્રભાવક આ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શનાનુસાર પ.પૂ. પ્રશાન્તમૂર્તિ આ.શ્રી.વિ બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિપ્રવરશ્રી ધર્મરત્નવિજય ગણીએ કરેલ. જે ગ્રંથ વિ.સં. ૨૦૭૦માં ટીકા સાથે પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં અને પ્રકાશિત કરેલ. હમણાં પ.પૂ. ધર્મરત્નવિજયજી ગણિવરની પ્રેરણાથી શ્રુતસાધનામાં મગ્ન એવા સાધ્વીજી ભગવંતે સમગ્ર ગ્રંથનો ભાવાનુવાદ કરેલ છે. જેનું સંમાર્જન, શુદ્ધિકરણ પૂજ્યશ્રીએ કરીને અમને પ્રથમવાર આ ગ્રંથનો ભાવાનુવાદ પ્રકાશિત કરવાનો લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. આ ગ્રંથનું છાપકામ ખંતપૂર્વક કરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પંચાશક પ્રકરણ ગુજરાતી ભાવાનુવાદનું સારી રીતે અધ્યયન કરી શ્રાવકધર્મની વિધિપૂર્વક આરાધના કરીને તથા સાધુધર્મનું નિર્મલ પાલન કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ કર્મોનો ક્ષય કરીને પરમ પદના ભોક્તા બનીએ એ જ મંગલ કામના. માનવ કલ્યાણ સંસ્થાન Page #6 -------------------------------------------------------------------------- ________________ oo વિષય માર્ગદર્શિકા 4-23 1. પ્રકાશકીય 2. વિષય માર્ગદર્શિકા 3. શ્રુતભક્તિ અનુમોદના 4. ગ્રંથ અને ગ્રંથકાર પ.પૂ.આ.શ્રી મોક્ષરતિસૂરિજી મ. 5. પંચાશક પ્રકરણ 4 - m અનુક્રમણિકા ગાથા વિષય પાના નં. 1. શ્રાવક ધર્મવિધિ પચ્ચાશક 1-30 મંગલ, અભિધેય આદિનું પ્રતિપાદન, ધર્મનું સ્વરૂપ અને ફળ શ્રાવકની વ્યાખ્યા સમ્યકત્વનું સ્વરૂપ અને ફળ સમ્યક્ત્વના લિંગ 5-6 સમ્યક્ત્વની હાજરીમાં વ્રતોની ભજનાનું કારણ અણુવ્રતો અને ઉત્તરગુણો પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું સ્વરૂપ ગુરુ પાસે વિધિપૂર્વક ધર્મશ્રવણ કરી વ્રતોને સ્વીકારે. 10. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો 11-12 બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 13-14 ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 15-16 ચોથા સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 17-18 પાંચમા પરિગ્રહ પરિમાણવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 19-20 પ્રથમ ગુણવ્રત દિ૫રિમાણવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 21-22 બીજા ગુણવ્રત ભોગોપભોગ પરિમાણનું સ્વરૂપ અને તેના વીસ અતિચારો 23-24 ત્રીજા ગુણવ્રત અનર્થદંડ વિરમણનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 25-26 પ્રથમ સામાયિક શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 27-28 બીજા દેશાવગાશિક શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 29-30 ત્રીજા પૌષધોપવાસ શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 31-32 ચોથા અતિથિસંવિભાગ શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 33 અતિચારોનો ત્યાગ શા માટે ? સમ્યક્ત્વ અને વ્રતસમ્બન્ધી ઉપાય-રક્ષાદિ વિષયો 35 સમ્યકત્વ અને વ્રતોના પરિણામ અને પતનના લિંગો 36-38 સમ્યક્ત અને વ્રતોના પરિણામની સ્થિરતાના ઉપાયો 39 અણુવ્રતાદિનો કાળ 34 Page #7 -------------------------------------------------------------------------- ________________ = 0 9 = 006 40. સંલેખનાનો નિયમ ન હોવાનું કારણ 41. શ્રાવક ક્યાં વસે ? 42. શ્રાવકના નવકારસ્મરણાદિ સવારના દૈનિક કર્તવ્યો 43-44 જિનપૂજાદિ કર્તવ્ય 45 શ્રાવકના સંધ્યાકાળના કર્તવ્ય 46-50 મૈથુનનો ત્યાગ, તત્ત્વચિંતન અને તેનું ફળ. 2 જિનદીક્ષાવિધિ પચ્ચાશક 31-47 જિનદીક્ષાવિધિના કથનની પ્રતિજ્ઞા જિનદીક્ષાનું સ્વરૂપ જિનદીક્ષાની ભાવથી પ્રાપ્તિ કોને ક્યારે થાય ? જિનદીક્ષાના અધિકારી કોણ ? 5-7 દીક્ષારાગના ત્રણ લક્ષણો 8-10 લોકવિરુદ્ધ કાર્યો 11 સુગુરુનું સ્વરૂપ અને તેના યોગના ચિહ્નો 12-14 વાયુકુમારાદિ દેવોનું આહ્વાન તથા તેમના કાર્યોની માનસિક કલ્પના 15-16 વૈમાનિકાદિ દેવોનું આહ્વાન, સમવસરણના ત્રણ ગઢની તથા તોરણાદિની રચના 17. ત્રિભુવનગુરુની સ્થાપના 18-22 બાર પર્ષદાના સ્થાન, તિર્યંચ પ્રાણીઓ અને દેવવાહનોની સ્થાપના. 23 દીક્ષાર્થીનું આગમન દીક્ષાર્થીને વિધિનું કથન પુષ્પપાતવિધિ દ્વારા તેની શુભાશુભગતિનું જ્ઞાન શબ્દોચ્ચારાદિ દ્વારા તેની શુભાશુભગતિનું જ્ઞાન પુષ્યપાતવિધિ, આલોચના ચાર શરણાદિ સ્વીકાર યોગ્યને સમ્યગ્દર્શન આરોપણ અને પ્રશંસાદિ કરવા. શિષ્યનું શુદ્ધ ભાવથી ગુરુને આત્મનિવેદન આત્મનિવેદન જ ગુરુભક્તિ અને તેનો મહિમા આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાન-ધર્મનું બીજ જિનાજ્ઞાનુસાર પ્રવર્તતા ગુરુને અધિકરણદોષ નહિ. શિષ્યને દાનાદિ ઉપદેશ દીક્ષાવિધાનને યોગ્ય ગુરુ-શિષ્યના લક્ષણો વિધિપૂર્વક દીક્ષા સ્વીકારનારની પ્રશંસા દીક્ષાસ્વીકાર પછી દીક્ષિતનું કર્તવ્ય સભ્ય દીક્ષાના લિંગો અધિકૃતગુણોની વૃદ્ધિ કઈ રીતે થાય ? સાધર્મિક પ્રેમની વૃદ્ધિ કઈ રીતે થાય ? બોધવૃદ્ધિ કઈ રીતે થાય ? ગુરુભક્તિવૃદ્ધિ કઈ રીતે થાય ? 0 0 દ 0 m 0 6 0 0 0 0 0 0 = 0 0 0 9 0 = 0 દ m 6 ન જ Page #8 -------------------------------------------------------------------------- ________________ 007 48-7) 42 અધિકૃતગુણોની વૃદ્ધિ આદિ દીક્ષાગુણોનું અનન્તર ફળ 43 અધિકૃતગુણોની વૃદ્ધિ આદિ દીક્ષાગુણોનું પરસ્પર-અંતિમ ફળ 44 દીક્ષાવિધાનની સમ્યગુ વિચારણા, સકૃબન્ધકના કદાગ્રહનો ત્યાગ. 3. ચૈત્યવંદનવિધિ પચ્ચાશક મુદ્રાઓની રચનાથી પરિશુદ્ધ ત્રણ પ્રકારે ચૈત્યવંદન ચૈત્યવંદનના ત્રણ પ્રકારો અપુનર્બન્ધકાદિને ભાવભેદથી ત્રણ પ્રકારે વંદના અપુનર્બન્ધકના ત્રણ લક્ષણો સમ્યગ્દષ્ટિના ત્રણ લિંગો દેશવિરત-સર્વવિરત સ્વરૂપ અપુનર્બન્ધકાદિ જ ભાવવન્દનાના અધિકારી સકૃબન્ધક આદિને અપ્રધાન દ્રવ્યવંદના દ્રવ્યવંદના અને ભાવવંદનાના લક્ષણો કાળ, વિધિ આદિ લક્ષણો વડે દ્રવ્ય-ભાવવન્દનામાં ભેદ અપુનર્બન્ધકના મોક્ષહેતુ રૂપ શુભભાવને અમૃતની ઉપમા 13 મન્નાદિથી વન્દનાની અધિકતા ચૈત્યવંદનથી મોક્ષની સિદ્ધિ 15 ચૈત્યવંદનથી આલોકસંબંધી લાભ 16 મોક્ષમાર્ગદુર્ગગ્રહણરૂપ ભાવચૈત્યવંદન 17 નમુત્થણે આદિ સૂત્રો બોલવાની મુદ્રા 18 પંચાંગ પ્રણિપાત 19 યોગમુદ્રાનું સ્વરૂપ જિનમુદ્રાનું સ્વરૂપ 21 મુફતાશુક્તિમુદ્રાનું સ્વરૂપ 22-23 ક્રિયા આદિ પાંચમાં ઉપયોગ 24-25 પરમ આદરપૂર્વક કરેલ અનુષ્ઠાનનું માહાસ્ય અને તેનું ફળ 26-27 જિજ્ઞાસાશુદ્ધ વંદનાનું લક્ષણ અને સમ્યજ્ઞાનાદિ પ્રાપ્તિનું કારણ 28 અપુનર્બન્ધક આદિ જીવોને શુદ્ધ વંદના 29-30 યથાપ્રવૃજ્યાદિ ત્રણ કરણ શુદ્ધવંદના જ મોક્ષનું કારણ 32 ભાવચૈત્યવંદનથી મોક્ષગમન ફલ 33 વંદનમાત્રથી મોક્ષ નહીં. 34-37 શુદ્ધ-અશુદ્ધ વંદનાના વિચારમાં શુદ્ધ-અશુદ્ધ રૂપિયાનું દૃષ્ટાન્ત 38-39 પ્રથમ દ્વિતીય પ્રકારની વંદના શુભ અને મોક્ષ આપનાર 40-41 ત્રીજા-ચોથા પ્રકારની વંદના સંક્લેશબહુલ જીવોને દુર્ગતિદાયક 42-43 મતાન્તરે લૌકિક વંદના-સંગતિ 44 જૈનવંદનાની વિશિષ્ટતા 0 Page #9 -------------------------------------------------------------------------- ________________ 008 | - P P = in V ) 10 45 લૌકિકવંદના મૃષાવાદથી યુક્ત 46-47 શુભનન્દના અભવ્યો ન પામે, આસન્ન ભવ્યો જ પામે. 48 આસન્નભવ્યના લક્ષણો 49-50 વિધિપૂર્વક વંદનમાં ઉદ્યમ અને ગ્લાનને ઔષધપ્રદાનદૃષ્ટાંત દ્વારા કુગ્રહત્યાગ. 4 પૂજાવિધિ પંચાશક 71-94 પૂજાવિધિકથનપ્રતિજ્ઞા વિધિની ઉપાદેયતા વિધિની દ્વારગાથા ત્રિકાળપૂજા કૃષિની જેમ બહુફલા આજીવિકાને બાધા ન થાય તે કાળે પૂજા કરવી. પૂજાના અપવાદિકવિધાનનો હેતુ “જિનપૂજા નિત્ય કરવી.” આ અભિગ્રહનો લાભ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિપૂર્વક પૂજા જયણાપૂર્વક કરાતું સ્નાનાદિ-શુભભાવનું કારણ 11 ભૂમિનિરીક્ષણ આદિ યતના 12 પૂજામાં આરંભની શંકા અને સમાધાન 13 ભાવશુદ્ધિરહિત પૂજાથી અનેક દોષોની પ્રાપ્તિ 14-15 સુગંધી ચંદન સુવર્ણ-મોતીની માલા વગેરે ઉત્તમ દ્રવ્યોથી પોતાની સંપત્તિ પ્રમાણે જિનપૂજા કરવી. 16-17 ઉત્તમદ્રવ્યોથી પૂજા કરવાનો હેતુ, પરલોકના કાર્યની પ્રધાનતા. 18 સ્વસંપત્તિ અનુસાર વિશિષ્ટદ્રવ્યોથી પૂજા કરવી. 19-20 પૂજાવિધિ નિરૂપણ. 21-22 આદરપૂર્વક પૂજા કરવાથી જ ફળપ્રાપ્તિમાં રાજાનું દૃષ્ટાન્ત. 23 વિધિપૂર્વક પૂજા કરવાથી બહુમાન. 24 સ્તુતિસ્તોત્રાદિ દ્વાર 25-26 સ્તુત્યાદિના અર્થજ્ઞાનથી અવશ્ય કુશલ પરિણામ, રત્નનું દૃષ્ટાંત. 27-28 અસ્મલિતાદિ ગુણયુક્ત ચૈત્યવંદન એટલે કર્મરૂપી ઝેરનો નાશ કરનાર પરમ મ7. 29 ચૈત્યવંદન પૂર્ણ થતાં પ્રણિધાન કરવું. તેનું ફળ શુભભાવનું કારણ હોવાથી પ્રણિધાન નિદાન નથી. પ્રણિધાન વગર ઈષ્ટિસિદ્ધિ ન થાય. 32 પ્રણિધાન કરવાથી સિદ્ધિ 33-34 ભવનિર્વેદાદિ આઠ પ્રાર્થના 35 પ્રાર્થનાના અધિકારી. 36 પ્રણિધાન સૂત્રસંગત હોવાથી નિદાન નથી. 37-39 શું તીર્થંકરપણાની પ્રાર્થના નિદાનરૂપ છે ? શંકા અને સમાધાન 40 પ્રાસંગિકવર્ણનનો ઉપસંહાર 41-43 પૂજામાં જીવહિંસાદોષની શંકા અને કૂવાના દૃષ્ટાંતથી નિર્દોષતાની સિદ્ધિ. 44 પૂજાથી પૂજકને આવશ્ય લાભ. 0 o 31 માટS.મા." Page #10 -------------------------------------------------------------------------- ________________ 009 45-46 પૂજામાં પ્રવૃત્તિ ન કરવી તે મૂઢતા છે, આથી ગૃહસ્થ વિધિપૂર્વક પૂજા કરવી. 47 જલમાં બિંદુના ઉદાહરણથી પૂજા અક્ષયફલા. 48-49 જિનપૂજાનો સંકલ્પ પણ મહાન -દરિદ્રવૃદ્ધાને પૂજાના સંકલ્પથી દેવગતિ મળી. 50 ઉપસંહાર-આગમ પ્રમાણે આચરણ કરવું. 5 પ્રત્યાખ્યાનવિધિ પચ્ચાશક 95-125 1-2 પ્રત્યાખ્યાનવિધિના કથનની પ્રતિજ્ઞા, પ્રત્યાખ્યાનના એકાર્થક શબ્દો અને વિષય. પ્રતિદિન ઉપયોગી નવકારશી આદિ 10 કાળપ્રત્યાખ્યાનનું વિધાન. 4 ગ્રહણ આદિ સાત દ્વાર વડે કાળપ્રત્યાખ્યાનની પ્રતિજ્ઞા. પ-૭ ગ્રહણવિધિ અને જ્ઞાયકાદિ ભાંગા 8-11 નવકારશી આદિ પ્રત્યાખ્યાનના આગારોનું વર્ણન. 12 પ્રત્યાખ્યાનમાં આગાર રાખવાનું પ્રયોજન. 13-14 સાધુપણામાં પ્રત્યાખ્યાન નિરર્થક છે. શંકા અને સમાધાન 15 પ્રત્યાખ્યાન ભેદથી ગ્રહણ કરેલ સામાયિકને બાધક નથી. 16-17 સર્વવિરતિ સામાયિકમાં આગારો કેમ નથી એવી શંકા. 18-19 સામાયિક આશંસારૂપ નથી અને જીવનપર્યતની પ્રતિજ્ઞા હોવાથી અપવાદ નથી. 20 અયોગ્યને સામાયિકનો નિષેધ અને તેનો અપવાદ. 21-23 નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં આગારો સામાયિકને બાધક નથી. 24 સામાયિક સાગાર હોવું જોઈએ. શંકા અને સમાધાન 25-26 અશનાદિ ચાર પ્રકારની જ્ઞપ્તિનું કારણ. 27-31 અશનાદિ ચાર ભેદોનું નિરૂપણ. 32 તિવિહાર આદિ ભેદવાળું પ્રત્યાખ્યાન. 33-34 તિવિહારનું પ્રત્યાખ્યાન સાધુને યોગ્ય-શંકા અને સમાધાન. 35 દુવિહારનું પ્રત્યાખ્યાન સાધુને અયોગ્ય-શંકા અને સમાધાન. 36 પાલનરૂપવિધિ આદિ દ્વારા ભોજન 37-38 સાધુભોજન વિધિ નિરૂપણ. 39 પ્રત્યાખ્યાતાને બીજાઓને આહારના દાન-ઉપદેશ દોષ નથી. કલાભાઇ 40 પ્રત્યાખ્યાતા આચાર્ય આદિ માટે અશનાદિ લાવી આપે. 41 અસમર્થ શ્રાદ્ધકુળો બતાવે. 42-43 શ્રાવકોને પણ આહાર-દાન તથા ગરીબ શ્રાવક દિશાના સંબંધ આદિ ભેદથી દાન કરે. 44 વિધિપાલનથી અનુબન્ધભાવ 45-46 ગુવજ્ઞાની પ્રધાનતા અને ગુર્વાજ્ઞાભંગમાં સર્વત્ર અનર્થ 47-49 અવિદ્યમાન વસ્તુનું શું પ્રત્યાખ્યાન કરાય ? આ શંકાનું શકટર્દષ્ટાંતથી સમાધાન. 50 અધિકારીજીવનું પ્રત્યાખ્યાન સફળ બને. 6. સ્તવનવિધિ પચ્ચાશક 1 25-148 1-2 વનવિધિકથનની પ્રતિજ્ઞા, સ્તવના ભેદોનું નિરૂપણ. જિનભવન, જિનગુણગાન વગેરે દ્રવ્યસ્તવ 4 આશયદોષથી દૂષિત અનુષ્ઠાન ભાવસ્તવનું ચારિત્રનું) કારણ ન બને. Page #11 -------------------------------------------------------------------------- ________________ છે * જ * m * દ્રવ્યસ્તવ ભાવસ્તવના રાગનું કારણ આપની આજ્ઞાથી વિપરીતપ્રવૃત્તિ દ્રવ્યસ્તવ કેમ નથી. આ શંકાનું સમાધાન ઉચિત અનુષ્ઠાન આજ્ઞાપાલન સ્વરૂપ જ હોય. ઔચિત્યાદિરહિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નહીં. 10 ભાવસ્તવ-દ્રવ્યસ્તવનો કાર્યકારણભાવ. 11-14 દ્રવ્યપદાર્થનિરૂપણ-દૃષ્ટાંત અંગારમર્દક. 15 અપ્રધાનદ્રવ્યસ્તવનું ફળ 16-17 જિનભવન વગેરે અનુષ્ઠાન ઉચિત હોવાથી દ્રવ્યસ્તવ કેમ થાય? શંકા અને સમાધાન. 18-19 યતિયોગની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતાનું નિરૂપણ. 20 સર્વપ્રકારે દોષરૂપ કલંકરહિત હોવાથી સાધુયોગ સર્વપ્રકારે ઉપાદેય. 21-22 દ્રવ્યસ્તવ અને ભાવતવની વિશેષતાનું દૃષ્ટાંતપૂર્વક નિરૂપણ. દ્રવ્યસ્તવ અને ભાવતવનું ફળનિરૂપણ. ભાવસ્તવનું નિરૂપણ 25 સંપૂર્ણ આજ્ઞાપાલન ભાવસાધુ સિવાય બીજો કોઈ કરી ન શકે. અન્ય આચાર્યોના મતે ભાવસ્તવની મહાનતા 27-28 દ્રવ્યસ્તવ-ભાવસ્તવની પરસ્પર સાપેક્ષતા 29 શાસ્ત્રાધારે દ્રવ્યસ્તવની અનુમોદના સાધુને સંગત પૂજન-સત્કારનું દ્રવ્યસ્તવ તરીકે નિરૂપણ સમવસરણમાં બલિ આદિના વિધાન દ્વારા દ્રવ્યસ્તવ ભગવાનને અનુમત. મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની અનુમતિ સાધુઓ ન આપે. ગૃહસ્થોને ભાવસ્તવ વિના દ્રવ્યસ્તવ ન હોય. 34 ભાવસ્તવ કાર્યને ઈચ્છનાર ગૃહસ્થને દ્રવ્યસ્તવ કારણ ઈચ્છાયેલ જ છે. 35-36 ભોગસુખોનો નિષેધ કરનાર પ્રભુને જિનભવન નિર્માણ અનિષેધ કરવા દ્વારા અનુમત છે. 37 ઉપચારવિનય પણ તીર્થકર વિષે દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. 38-39 " પૂર્વત્તિયા” ઈત્યાદિ પદોચ્ચારણથી સાધુને પણ દ્રવ્યસ્તવ સંગત. 40 સાધુઓને સાક્ષાત્ દ્રવ્યસ્તવના નિષેધનું કારણ . 41-42 શ્રાવકોને સાક્ષાત્ દ્રવ્યસ્તવનું કૂપદષ્ટાંતથી વિધાન જિનભવનનિર્માણ આદિ પણ દ્રવ્યસ્તવ સાધુને દ્રવ્યસ્તવના નિષેધની શંકા. 45 વજસ્વામીના દૃષ્ટાંતથી સમાધાન આજ્ઞાપારતન્યરૂપ ભાવવાળો દ્રવ્યસ્તવ સુપરિશુદ્ધ જાણવો. સુવિશુદ્ધ દ્રવ્યસ્તવ શાસનપ્રભાવનાનો હેતુ. વિધિતત્પર જીવોને દ્રવ્યસ્તવમાં ભાવ સ્વાનુભવસિદ્ધ પ્રસ્તુતવિષયનો ઉપસંહાર 50 સ્વભૂમિકાનુસાર દ્રવ્યસ્તવ-ભાવસ્તવ કરવા. 0 0 0 0 0 33. 43 = જે 46 = 6 * 6 Page #12 -------------------------------------------------------------------------- ________________ 011 0 0 U m 0 0 0 7. જિનભવનવિધિ પચ્ચાશક 148-17) જિન ભવનવિધિના કથનની પ્રતિજ્ઞા અયોગ્ય જીવ જિનભવન કરાવે તો દોષ લાગે. જિનવચનનું પાલન એ જ ધર્મ જિનભવનનિર્માણના અધિકારી ગૃહસ્થનું નિરૂપણ અધિકારી ગૃહસ્થ મંદિરનિર્માણ કરી સ્વ-પરનું હિત કરનારો બને. પ્રશંસાદિ શુભભાવ ચોરના દૃષ્ટાંતથી સમકિતનું બીજ બને. જિનમંદિર નિર્માણવિધિ - દ્વારગાથા 10 દ્રવ્ય અને ભાવથી શુદ્ધભૂમિનું નિરૂપણ 11-12 અયોગ્ય સ્થાને દેરાસર કરાવવામાં અનેક દોષો. 13 સશલ્યભૂમિ દોષકારક હોવાથી ભૂમિશુદ્ધિ કરવી. 14-15 ધાર્મિક જીવે કોઇને પણ અપ્રીતિ ન કરવી. ઉદાહરણ વર્ધમાનસ્વામી. 16 અજ્ઞાનતા આદિને કારણે અપ્રીતિ વખતે સ્વદોષની વિચારણા. 17 કાષ્ઠાદિ દળશુદ્ધિનિરૂપણ દળની શુદ્ધિ-અશુદ્ધિને જાણવાનો ઉપાય. શુકન-અપશુકનનું સ્વરૂપ દળસંબંધી જ શેષવિધિનું નિરૂપણ 21 સલાટ વગેરેને ઠગવા નહિ પરંતુ અધિક પગાર આપવો. 22-24 નોકરોને અધિક ધન આપવાથી થતું આલોક અને પરલોક સંબંધી સુંદર ફળ. 25-28 શુભપરિણામવૃદ્ધિ દ્વાર નિરૂપણ 29-30 ધર્મનો સાર જયણા 31 યતનામાં વર્તતો જીવ આરાધક 32 ખેતી વગેરે મોટા આરંભોની નિવૃત્તિ કરાવનારી યતના. 33-34 મંદિરનિર્માણકાર્ય દેખ-રેખ રાખવા રૂપ યતના નિવૃત્તિપ્રધાન બની. 35-37 ઋષભરાજાએ શિલ્પાદિ કળા સાવદ્ય શા માટે દર્શાવી ? શંકા અને સમાધાન. 38-41 ભગવાને દર્શાવેલ શિલ્પાદિ વિધાનની નાગાદિ રક્ષણ દૃષ્ટાંત દ્વારા નિર્દોષતા સિદ્ધ. જયણા દ્વારનો ઉપસંહાર દેરાસરની પ્રતિષ્ઠાનું વિધાન 44 દેરાસર કરાવવાનું ફળ જિનબિંબ પ્રતિષ્ઠાની ભાવનાનું ફળ. સાધુદર્શનની ભાવનાનું ફળ 47 અન્યજીવોના પ્રતિબોધની ભાવનાનું ફળ 48-49 સ્થિરશુભચિંતારૂપ ભાવથી ચારિત્રનું વિશુદ્ધ પાલન કરી આરાધક. 50 પૂજક સાત આઠ ભવોમાં ચારિત્ર પાળી મોક્ષ પામે. 8. જિનબિંબપ્રતિષ્ઠાવિધિ પચ્ચાશક 170-190 મંગલ, જિનબિંબપ્રતિષ્ઠાવિધિ કથન જિનબિંબ કરાવવાની વિધિનું કથન Page #13 -------------------------------------------------------------------------- ________________ 15 012 3-6 જિનબિંબને કરાવનારની શુદ્ધબુદ્ધિનું નિરૂપણ. જિનબિંબને કરાવવાનો વિધિ. દોષિતશિલ્પીને મૂલ્ય આપવાનો વિધિ મૂલ્ય નક્કી કરવામાં દેવદ્રવ્યભક્ષણરૂપ મહાદોષ 10 પોતાને કે પરને અશુભફળ આપનાર કાર્ય ન કરવું. આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતાં વિપરીત થાય તે દોષ નહીં. વિપરીત થવા છતાં આજ્ઞાપાલકના શુદ્ધપરિણામનું કારણ . સ્વમતિથી કરાતી સઘળી પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી સંસારફળા 14 જિનભવન આદિમાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રવર્તેલા લોકોને ઠપકો. ભાવશુદ્ધિપૂર્વક આજ્ઞાનુસાર પ્રવૃત્તિનું વિધાન. શુભમુહૂર્ત દેરાસરમાં જિનબિંબનો પ્રવેશ, પ્રતિષ્ઠાવિધિનિરૂપણ 17 ક્ષેત્રશુદ્ધિ અને સત્કારાદિ કર્તવ્યનિરૂપણ 18 પ્રતિષ્ઠામાં સર્વ દિક્પાલ અને લોકપાલ દેવોની પૂજા કરવી. 19-20 અસંયમી દેવીનું પૂજન કરવાનો હેતુ 21 અધિવાસનનું પ્રતિપાદન 22-23 બિમ્બ પાસે કળશો અને મંગલદીવા વગેરેની સ્થાપના 24 અધિવાસનદિવસે ચંદનાદિનું વિલેપન સુંદરવસ્ત્રોથી સજ્જ ચાર સ્ત્રીઓ પોંખણા કરે સુંદરવસ્ત્રોનું પરિધાન કલ્યાણકારી કેમ થાય ? સુંદરવસ્ત્રોનું પરિધાન પુણ્યબંધનું કારણ 28 પોંખણાનું આલોકમાં મળતું ફળ 29-30 અધિવાસનની બીજી વિધિનું નિરૂપણ 31 પ્રતિષ્ઠા વખતે ઉત્કૃષ્ટ પૂજા કરવાનું કારણ. 32 પૂજા વગેરે કર્યા પછી કરવાનું વિધાન પ્રતિષ્ઠા પછી કરવાનો વિધિ 34-35 સિદ્ધ આદિની તથા મેરુપર્વત આદિની ઉપમાથી મંગલગાથાઓ બોલવી. 36 મંગલગાથાઓ શુભનું જ કારણ છે. 37 મંગલગાથાવિષયક મતાન્તર નિરૂપણ. 38-39 પ્રતિષ્ઠા પછી યથાશક્તિ સંઘપૂજા. 40 સંઘ તીર્થકરને નમનીય-આગમસાક્ષી 41 સંઘપૂજાથી સર્વગુણી વ્યક્તિની પૂજા. 42 સંઘના એક ભાગની પૂજાથી સમસ્ત સંઘપૂજા. 43-44 સંઘપૂજાની પ્રશંસા સંઘપૂજાનો મહીમા સંઘપૂજા પ્રકરણનો ઉપસંહાર સ્વજન અને સાધર્મિકની વિશેષરૂપે લોકપૂજા કરવી. પ્રતિષ્ઠા થયા પછી અષ્ટાલિક મહોત્સવ કરવો. 0 0 oin 2 0 33 45 = 6m = = Page #14 -------------------------------------------------------------------------- ________________ 013 2 0 0 = e (c) vm 1 = = = = 49 કંકણમોચન વિધિનિરૂપણ. 50 ઉપસંહાર 9. જિનયાત્રવિધાન પચ્ચાશક 190-208 મંગલ, જિનયાત્રાવિધિકથન. સમ્યગ્દર્શન મોક્ષનું પ્રધાન કારણ, તેના આઠ આચારો. નિઃશંકિત વગેરે આઠ આચારોનું પ્રયોજન જિનયાત્રાનો શબ્દાર્થ જિનયાત્રાદ્ધારનું નિરૂપણ. તીર્થકરના દૃષ્ટાંતથી દાનદ્વારનું નિરૂપણ તપદ્ધાર-એકાસણાદિ તપનું વિધાન દેવેન્દ્રની જેમ સર્વોત્તમ શરીરવિભૂષા કરવી. ઉચિતગીત-વાદ્યદ્વારનિરૂપણ 10 સ્તુતિ સ્તોત્રદ્વારનિરૂપણ 11-12 પ્રેક્ષણકાદિદ્વારનિરૂપણ પ્રસ્તુતવિષયક આગમમાં કહેલી વિધિનું નિરૂપણ રાજાના અવગ્રહની યાચનાથી થતા લાભો રાજકુલમાં ગમનાદિથી થતા લાભો. 16 રાજાને ઉપદેશ આપવાનો વિધિ. 17-20 ઉપદેશવિધિનું વિશેષનિરૂપણ. 21 આચાર્ય ન હોય ત્યારે શ્રાવકોના કર્તવ્યનું નિરૂપણ 22-23 અમારી પાળનાર કસાઈ આદિને દાનાદિ આપવાનો વિધિ અને તેનાથી થતા લાભ. 24 જિનશાસનની પ્રશંસા સમ્યગ્દર્શનનું કારણ. 25 આચાર્ય-શ્રાવક અસમર્થ હોય ત્યારે કરવાનો વિધિ. 26-27 પૂર્વમહર્ષિ ઉપર બહુમાનધારણ કરવું અને પોતાની અધન્યતા માનવી, 28 પૂર્વ મહાપુરુષો ઉપર બહુમાન કરવાનું ફળ 29 દાનાદિ નિરૂપણનો ઉપસંહાર 30-31 પંચકલ્યાણકોનું સ્વરૂપ અને ફળ-નિરૂપણ. 32 દેવેન્દ્રાદિ જિનયાત્રા, સ્નાત્ર વગેરે દ્વારા કલ્યાણકો ઉજવે. 33 મનુષ્યોએ પણ જિનયાત્રાદિ પૂર્વક કલ્યાણકો ઉજવવા જોઇએ. 34-35 શ્રીવર્ધમાનસ્વામીના પાંચ કલ્યાણકના દિવસો. 36 શ્રી આદિનાથ વગેરે તીર્થકરોના પાંચ કલ્યાણકો જાણવા આરાધવા. 37-38 કલ્યાણકદિવસોમાં જિનયાત્રા કરવાથી થતા લાભો. 39 વિશુદ્ધ માર્ગાનુસારીભાવથી પ્રાપ્ત થતા ફળનું નિરૂપણ. આવા પ્રકારની ફળપ્રાપ્તિનું કારણ માર્ગાનુસારી જીવની અશુભક્રિયા નિરનુબંધા શાથી ? કલ્યાણકદિવસોમાં અન્ય વિશેષ કાર્યોનું વિધાન કલ્યાણક દિવસોમાં મહોત્સવનું મહાન ફળ = 0 = = 9 = ) Page #15 -------------------------------------------------------------------------- ________________ 014 45 208-228 44 ઉત્તમ પુરુષોનું અનુકરણ કરવું. આગમકથિત કલ્યાણકમહોત્સવ કરવાનું વિધાન 46 મહોત્સવ ન કરવાથી થતા દોષો. જિનાજ્ઞાની અવજ્ઞા કરીને લોકરૂઢિથી કરાતા મહોત્સવનો નિષેધ. લોકષ્ટિથી મહોત્સવ કરવો એ ભગવાનની મહાન આશાતના. સર્વસાધારણ ઉપદેશ 50 જિનાજ્ઞાનુસાર યાત્રા કરવાનું વિધાન. 10. ઉપાસક પ્રતિમા પચ્ચાશક મંગલ, શ્રાવકપ્રતિમાના કથનની પ્રતિજ્ઞા 2-3 દર્શન આદિ શ્રાવકની અગિયાર પ્રતિમાના નામ, 4-5 દર્શનપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ દર્શનપ્રતિમાને સ્વીકારનાર જીવના લક્ષણો પ્રતિમાશબ્દના શરીરાર્થની વિચારણા બાકીની પ્રતિમાઓમાં પણ પ્રતિમાશબ્દનો શરીર અર્થ છે. અણુવ્રતોના સ્વરૂપની વિચારણા અણુવ્રતોની વિદ્યમાનતામાં ધર્મશ્રવણાદિ ગુણોની પ્રાપ્તિ સામાયિક શબ્દનો અર્થ સામાયિક ઉત્તમ ગુણસ્થાન છે. 13 ભાવસામાયિકમાં મનદુપ્પણિધાનાદિ દોષોનો અભાવ પૌષધપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ 15 પૌષધના ભેદોનું નિરૂપણ. પૌષધવ્રતના પાંચ અતિચારોનો ત્યાગ 17 કાયોત્સર્ગપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ. શેષ દિવસોમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારીના આચારનું નિરૂપણ પ્રતિમાપારીની કાયોત્સર્ગમાં વિચારણા છઠ્ઠી અબ્રહ્મવર્જન પ્રતિમાનું સ્વરૂપ 21 ચિત્તની સ્થિરતાના ઉપાયો. છઠ્ઠી પ્રતિમાનો સમય છ માસ 23-25 સાતમી સચિત્તવર્જન પ્રતિમાનું સ્વરૂપ નિરૂપણ 26 આઠમી આરંભવર્જન પ્રતિમાનું સ્વરૂપ નિરૂપણ 27-28 સ્વયં આરંભ ન કરવાનું કારણ અને તેના ગુણનું નિરૂપણ 29-31 નવમી શ્રેષ્યવર્જન પ્રતિમાનું સ્વરૂપ અને તત્ત્વ નિરૂપણ. 32-34 દશમી ઉદિષ્ટવર્જન પ્રતિમાનું અને તદ્ધારકનું સ્વરૂપ નિરૂપણ 35-37 અગિયારમી શ્રમણભૂત પ્રતિમાનું સ્વરૂપ નિરૂપણ 38 અગિયારમી પ્રતિમાનો સમય 39-40 પ્રતિમા અનુષ્ઠાન દીક્ષાગ્રહણનો હેતુ. 41 દીક્ષાની યોગ્યતાના નિર્ણય અંગે વિચારણા 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ 42 ન જી ધન D છે ! 015 યોગ્યતાના નિર્ણયપૂર્વક થયેલી દીક્ષાના લાભ. 43 ઉક્તવિચારવિષયક આગમ સંમતિ 44 શ્રમણશબ્દની વ્યાખ્યા 45-47 પ્રતિમાસેવન વિના પણ કર્મના ક્ષયોપશમથી યથોક્ત દીક્ષાનું નિરૂપણ 48 પ્રવ્રાજનસૂત્રમાં દીક્ષા, મુંડન યોગના નિષેધનું વિવરણ. 49 પ્રતિમાસેવન વિના પણ દીક્ષા યથાર્થ થાય તો પ્રતિમાસેવન શા માટે ? સમાધાન. 50 જૈનેતરમત દ્વારા પ્રતિમાપૂર્વક દીક્ષાની યોગ્યતાનું સમર્થન. 11 સાધુધર્મવિધિ પચ્ચાશક 229-249 મંગલ, સાધુધર્મકથનપ્રતિજ્ઞા સાધુનું વર્ણન સર્વવિરતિ ચારિત્રના પાંચ પ્રકારો. સામાયિકનું લક્ષણ સામાયિક જ્ઞાન-દર્શન સહિત જ હોય. માસતુસ આદિને પણ ગુરુપારતત્યથી જ્ઞાન દર્શન હોય. સાધુધર્મનું નિરૂપણ અગીતાર્થને પણ શુભ અનુષ્ઠાનોનું પાલન સિદ્ધ અગીતાર્થને સદંધની જેમ હિતમાં પ્રવર્તન 11 સદગ્ધ દૃષ્ટાંતનો ભાવાર્થ 12 આજ્ઞામાં રુચિવાળાને જ ચારિત્ર-સહેતુ નિરૂપણ ગુરુકુલ ન છોડવું-એ શ્રેષ્ઠ જિનાજ્ઞા 14 ગુરુકુળને છોડવાથી જિનાજ્ઞાભંગ 15 જિનાજ્ઞાત્યાગથી ઉભયલોકનું અહિત ગુરુકુળમાં વસવાથી થતા લાભો ગુરુકુળમાં યથાશક્તિ આજ્ઞાની આરાધનાથી ભાવની પૂર્ણતા આગમમાં ફૂલવધૂ વગેરે દેષ્ટાંતોનું નિરૂપણ. 19 ક્ષમા આદિ દશ પ્રકારના સાધુધર્મનું નિરૂપણ. 20-21 ગુરુકુળવાસના ત્યાગથી ગુણાદિવૃદ્ધિનો તથા ક્ષમાદિગુણોનો અભાવ. ગુરુકુળમાં વસવાથી અનેક ગુણોનો લાભ. ગુરુકુળના ત્યાગમાં ગુણવ્યાઘાત અને દોષપ્રાપ્તિ. ગુરુકુળવાસના ત્યાગના નિષેધનો વિષયવિભાગ. 25 દશવૈકાલિકસૂત્રોક્ત એકાકી વિહારનિરૂપણ ઉક્ત સૂત્રદ્વારા વિશેષવિષયનિરૂપણ. 27-30 દશવૈકાલિક સૂત્રનું વિધાન વિશિષ્ટસાધુવિષયક. તે સિદ્ધ કરવા જાત-અજાતકલ્પનું વર્ણન. 31 એકાકીને ભિક્ષાચર્યામાં અનેક દોષ, સંઘાટકભિક્ષાનું વિધાન. અગીતાર્થોના સ્વતન્ત્રવિહારનો નિષેધ દશવૈકાલિકસૂત્રનું વિશેષવિષયકનિરૂપણ. 34 સૂત્ર સ્પષ્ટ જ હોય ત્યારે વિચારણા શા માટે ? શંકાનું સમાધાન. - 18 જ છે ઇ Page #17 -------------------------------------------------------------------------- ________________ 016 250-271 35 મૂલગુણોથી રહિત ગુરુ યોગ્ય નથી. 36 ગુરુકુળના અત્યાગીઓની ઉત્તમતા. 37-38 ગુરુકુળને છોડનારા કાગડાના દૃષ્ટાંતથી સાધુ નથી. ગુરુકુળત્યાગીના બહુમાનથી ઉન્માર્ગની અનુમોદના અનિષ્ટફળવાળી. જિનાજ્ઞામાં રહેલા સાધુઓનું ગુણવર્ણન 41 સાધુઓના ઉત્સર્ગ-અપવાદના સમ્યગ્બોધનું નિરૂપણ. 42 સાધુઓના દ્રવ્યાદિપ્રતિબંધરહિતતા તથા મૈયાદિગુણ. પૂર્વોક્ત ગુણવાળા જ સાધુઓ, તે ગુણોથી રહિત સાધ્વાભાસ. સમ્યજ્ઞાન-દર્શન હોય તો જ વિશુદ્ધ ચારિત્ર. નિશ્ચય-વ્યવહારનયમને ચારિત્રના વિઘાતનું નિરૂપણ. 46 પૂર્વોક્ત નિશ્ચયનયનું વિવરણ. 47-48 વ્યવહારનયસંમત જ્ઞાનાદિનાશના વિકલ્પની સ્પષ્ટતા. 49 ભાવસાધુનું લક્ષણ. 50 સાધુધર્મપાલનથી મોક્ષપ્રાપ્તિ. 12. સાધુસામાચારી પચ્ચાશક મંગલ, ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સાધુ સમાચારી 2-3 ઇચ્છાકાર આદિ દેશ સામાચારીના નામ ઈચ્છાકાર સામાચારીનો વિષયનિર્દેશ. બીજા સાધુ પાસે કાર્ય કરાવવામાં વિષયવિભાગ કાર્ય કરવા આદિ વિષયમાં ઈચ્છાકારનું વિધાન ઈચ્છાકારસામાચારીનું ફળ નિરૂપણ આજ્ઞા અને બળાત્કારનો નિષેધ પ્રજ્ઞાપનીય અને યોગ્ય શિષ્યને આજ્ઞા-બળાત્કારથી પ્રવૃત્તિ કરાય. મિથ્યાકાર દ્વારનું નિરૂપણ. 11 તીવ્ર શુદ્ધ ભાવથી મિચ્છા મિ દુક્કડું આપવું. 12-13 મિચ્છા મિ દુક્કડ પદનો અક્ષરાર્થ. તથાકાર યથોદિત ગુરુના વચનમાં કરવો તથાકારનો વિષયનિર્દેશ ગુરુવિશેષ પ્રત્યે તથાકારવિધિનું નિરૂપણ. 17 ભવભીરુ ગુરુના વચનનો અતથાકાર મિથ્યાત્વ છે. 18-19 આવશ્યક સામાચારીનું નિરૂપણ. 20-21 અશુદ્ધ આવશ્યકીનું વિવરણ-આગમસાક્ષી નૈષધિની સામાચારીનું નિરૂપણ અવગ્રહ ભૂમિમાં પ્રવેશતા નૈષધિકી કરવાનો હેતુ 24 દેવાદિની અવગ્રહભૂમિનો પ્રયત્નથી પરિભોગ કરવો-સદૃષ્ટાંત વિવરણ ભાવનિતીતિનું વિવરણ. 26 આપૃચ્છના સામાચારીનું નિરૂપણ 14 2 1 , 16 : 0 0 25 Page #18 -------------------------------------------------------------------------- ________________ 017 GU U 0 ર 0 જા 0 6 0 A 0 6 40 = જે 45 = 6 27-28 ગુરુને પૂછીને કરેલ કાર્ય કલ્યાણકારી બને, તેની વિવેચના 29 આથી બહુવેલ આદિના ક્રમથી દરેક કાર્યમાં આપૃચ્છના 30 પ્રતિપૃચ્છા સામાચારીનું નિરૂપણ. 31-32 પ્રતિપૃચ્છા કરવાના કારણો. પ્રતિપૃચ્છાવિષયક મતાંતર છંદના સામાચારીનું નિરૂપણ વિશિષ્ટ સાધુઓ જ છંદનાના અધિકારી છંદનાવિષયક શંકા અને સમાધાન. છંદનાફળવિષયક શંકા અને સમાધાન. નિમન્ત્રણા સામાચારીનું નિરૂપણ નિમત્રણાનું પ્રયોજન-કથન સાધુઓના કર્તવ્યની ઉપમા અને ફળવર્ણન 41 નિમત્રણાનું વિશેષ નિરૂપણ 42-43 ઉપસર્પદ સામાચારીના મુખ્ય ત્રણ અને પેટા બાવીસ ભેદોનું વર્ણન ઉપસંપદાસામાચારીનું વિધિનિરૂપણ વર્તનાદિ પદોનો અર્થ 46 ગ્રહણ આદિ પદોનું નિરૂપણ વૈિયાવચ્ચ અને તપના વિકલ્પોનું નિરૂપણ દશધા સામાચારીના આરાધકનું સ્વરૂપ 49 દશ સામાચારીના પાલનનું ફળકથન 50 સ્વાગ્રહવાળા અનુષ્ઠાનો સંસારભ્રમણ કરાવે. 13 પિંડવિધાન પચ્ચાશક 1. મંગલ, પિંડવિધાન પિંડનું સ્વરૂપ અને તેના ગ્રહણનો હેતુ ઉદ્ગમ આદિ ભિક્ષાના બેંતાલીશ દોષ ઉદ્દગમના એકાર્થક શબ્દો અને તેનો વિશેષાર્થ આધાકર્મ આદિ સોળ ઉદ્ગમ દોષોના નામ-વ્યાખ્યા આધાકર્મનું લક્ષણ ઔશિકદોષનું સ્વરૂપ પૂતિ અને મિશ્રદોષનું સ્વરૂપ સ્થાપના અને પ્રાભૃતિકાદોષનું સ્વરૂપ 11 પ્રાદુષ્કરણ અને ક્રીતદોષનું સ્વરૂપ 12. પ્રામિત્ય અને પરાવર્તિતદોષનું સ્વરૂપ 13. અભ્યાહત અને ઉભિન્નદોષનું સ્વરૂપ 14. માલાપહત અને આરછેદ્યદોષનું સ્વરૂપ 15. અનિકૃષ્ટ અને અધ્યવપૂરકદોષનું સ્વરૂપ 16 , વિશુદ્ધિકોટિ અને અવિશુદ્ધિકોટિનો અર્થ અને તેના ભેદ = 5 272-292 3. 5-6. Page #19 -------------------------------------------------------------------------- ________________ 30 કય 0 0 0 0 0 (U જ છે 0 \ 0 X 2 6 018 17 ઉત્પાદનના એકાWક શબ્દો અને આહારના ઉત્પાદનનો અધિકાર 18-19 ધાત્રી આદિ સોળ ઉત્પાદન દોષોના નામ-વ્યાખ્યા. 20-24 ધાત્રી વગેરે સોળ દોષોનું વિવરણ 25 એષણાના સમાનાર્થી શબ્દો અને આહારની એષણાનો અધિકાર 26. શંકિત વગેરે દશ એષણા દોષોના નામ-વ્યાખ્યા. 27-29 શંકિત વગેરે દશ દોષોનું વિવરણ કયા સાધુને પરમાર્થથી શુદ્ધ પિંડ હોય ? ઉપર્યુક્ત વિષયનું જ આગમપાઠથી સમર્થન દોષપરિજ્ઞાનના કારણોનું વિવરણ પિંડશબ્દની જેમ ભિક્ષા શબ્દ પણ સાધુને જ સંગત છે. ઔશિકાદિદોષરહિત ભિક્ષા શક્ય નથી. પૂર્વપક્ષ 35-36 પુણ્યાર્થ પ્રવૃત્તિ હોવાથી અકૃત અકારિતાદિ ગુણવાળી ભિક્ષા યુક્તિયુક્ત નથી. ઉત્તરપક્ષ-પિંડવિષયક સંકલ્પદોષ નિરૂપણ. આહારસંબંધી પૂર્વપક્ષદૂષણ નિરાકરણ 39 ગૃહસ્થના દાનપરિણામનું નિરૂપણ માત્ર દાનપરિણામ દુષ્ટ ન હોવાના કારણો ઉપર્યુક્ત વિષયનું વિશેષકથન શિષ્ટઘરોમાં પુણ્યાર્થ આરંભ-શંકાનું સમાધાન 43. નિર્દોષ ભિક્ષા દુષ્કર છે-શંકાનું સમાધાન 44-45 અશુદ્ધાહારગ્રહણમાં કર્મવાદીની શંકા અને સમાધાન 46 પ્રસ્તુતવિષયનો ઉપસંહાર 47 ઉદ્ગમાદિદોષોના કર્તાનું નિરૂપણ 48-49 ભોજનમાંડલીના સંયોજનાદિ પાંચ દોષોના નામ-વિવરણ 50. 47 દોષોના ત્યાગીનો જલ્દી મોક્ષ. 14. શીલાંગવિધિ પચ્ચાશક 293-311 મંગલ, શીલાંગકથનપ્રતિજ્ઞા ભાવસાધુને અઢાર હજાર શીલાંગ હોય. યોગ આદિના સંયોગથી 18,0OO શીલાંગ થાય. 4-9 યોગ-આદિના વિશેષનિરૂપણ દ્વારા ૧૮૦૦શીલાંગોના ભાંગા 10 18000 ભાંગાઓના નિરૂપણનું રહસ્ય 11-12 ઉપર્યુક્ત ગાથાર્થનું સમર્થન કરી અનુમાન પ્રયોગ. 13 ઉક્તાર્થનું જ વિશેષ વિવરણ 14 ઉક્તવિષયનું જ દૃષ્ટાંત સહિત નિરૂપણ ઉક્તવિષયનું જ દાન્તિક નિરૂપણ 16 આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત સાધુ વૈદ્યના દૃષ્ટાંતથી અપ્રવૃત્ત જ છે. 17 દ્રવ્યહિંસાદિ પ્રવૃત્તિ સાધુના વિરતિપરિણામને બાધક નથી. 18-19 ઉસૂત્રપ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત ક્યારે કરે તેનું નિરૂપણ 0 0 GU Page #20 -------------------------------------------------------------------------- ________________ 019 0 0 0 0 GU ધ U છે GU : = અગીતાર્થના સ્વતંત્રવિહારનો નિષેધ ગીતાર્થનિશ્રિતને સૂત્રવિરુદ્ધપ્રવૃત્તિ ન હોય 22. ગીતાર્થયુક્ત અગીતાર્થની ઉસૂત્રપ્રવૃત્તિ ન થવાનું કારણ 23 ઉપસંહાર-આજ્ઞાપરતંત્રની બાહ્યપ્રવૃત્તિ વિરતિને ખંડિત ન કરે. 24 અઠ્ઠાઈન્વેસુ સૂત્રમાં 180OO શીલાંગધારક જ વંદનીય કહ્યા. 25-29 શીલાંગપાલન કઠિન હોવાથી મહાન વ્યક્તિ જ કરી શકે, તૈલપાત્રધારક અને રાધાવેધકનું દૃષ્ટાન્ત. 30 પૂર્વોક્તવિષયમાં પૂ. ભદ્રબાહુસ્વામીની સંમતિ. 31 શાસ્ત્રોક્તગુણવાળા ભાવસાધુ છે-અનુમાનપ્રયોગ 32 સુવર્ણના આઠ ગુણોનું વર્ણન 33-34 સુવર્ણતુલ્યસાધુના આઠગુણોનું નિરૂપણ 35. સાધુ-વ્યતિરેકષ્ટાંતથી નિરૂપણ યથોક્તસુવર્ણની પરીક્ષાનું નિરૂપણ તાત્ત્વિક સાધુમાં કષ વગેરેથી શુદ્ધિનું નિરૂપણ વ્યતિરેકથી તાત્ત્વિકસાધુનું નિરૂપણ 39. અતાત્ત્વિક સુવર્ણલક્ષણવિવરણ 40. દાન્તિકમાં તાત્ત્વિક સાધુનું નિરૂપણ 41-42 વ્યતિરેકથી અતાત્ત્વિક સાધુનું નિરૂપણ સાધુસંબંધી કષ વગેરે પરીક્ષા વિષે મતાંતર આગમોક્ત સાધુના ગુણોથી તાત્ત્વિક સાધુ બને. 45 ભાવસાધુઓને સંપૂર્ણ 18,000 શીલાંગ હોય. શીલાંગધારક અને શીલાંગરહિત સાધુની ભાવી સ્થિતિનું નિરૂપણ રૈવેયકોપપાતષ્ટાંતથી ભાવરહિત ક્રિયા પરમાર્થથી ક્રિયા નથી. દૃષ્ટાન્તના અર્થનું વિવરણ. 49 અતત્ત્વમાં અભિનિવેશવાળી ક્રિયા વિદ્વાનોને અભિમત નથી. 50 મોક્ષાર્થે ભાવયુક્ત ક્રિયામાં પ્રયત્ન કરવો. 15 આલોચનાવિધિ પચ્ચાશક 31 2-331 મંગલ, આલોચનાવિધિકથન આલોચનાનો અર્થ આલોચનાથી થતા લાભનું નિરૂપણ પશ્ચાત્તાપથી આલોચનાની સાર્થકતાનું નિરૂપણ અવિધિથી કરેલ આલોચનાની નિષ્ફળતા 6-7 ઉપર્યુક્ત વિષયનું જ વિશદ નિરૂપણ ભાવપૂર્વક આલોચનાનું વિધાન 9-10 વિશેષ આલોચનાના કાળનું નિરૂપણ 11 પફખી આદિમાં આલોચના કરવાનું કારણ 12-13 આલોચના કરનાર યોગ્ય જીવનું વિવરણ 14-15 આલોચનાચાર્યના લક્ષણો 44 = = om a = = = 0 0 0 = 2 \ Page #21 -------------------------------------------------------------------------- ________________ 020 18 = 0 0 0 0 m2 W U O 0 0 0 0 0 0 Go Go Go Go 2 W00 U U 16-17 આલોચનાના ક્રમનું નિરૂપણ ભાવનિરૂપણ પ્રશસ્તદ્રવ્યાદિમાં આલોચના કરવાનું કારણ પ્રશસ્તદ્રવ્ય આદિનું નિરૂપણ 21 શુભદ્રવ્યાદિના સમૂહમાં પ્રયત્નરૂપ જિનાજ્ઞા આલોચના કરવા યોગ્ય દોષોનું વિવરણ કાળ આદિ જ્ઞાનાચારના આઠ પ્રકારો નિશંકિત આદિ દર્શનાચારના આઠ પ્રકારો ઈર્યાસમિતિ આદિ ચારિત્રાચારના આઠ પ્રકારો અનશન આદિ તપાચારના બાર પ્રકારો કાયવીર્ય આદિ વીર્યાચારના ત્રણ પ્રકારો જ્ઞાનાચાર આદિ આચારમાં અકાળે વાચના વગેરે અતિચારોની આલોચના અથવા મહાવ્રતના અને ઉત્સુત્રના અતિચારોની આલોચના પ્રાણાતિપાતવિરમણથી રાત્રિભોજનવિરમણ સુધીનાં છ વ્રતો મૂલગુણ પિણ્ડવિશુદ્ધિથી અભિગ્રહ સુધીના ગુણો ઉત્તરગુણ પૃથ્વી આદિનો સંઘટ્ટો વગેરે મૂલગુણના અતિચારો અકથ્ય અશનાદિનું ભક્ષણ વગેરે ઉત્તરગુણના અતિચારો ઉક્ત અતિચારો તથા વિપરીત પ્રરૂપણા વગેરે સર્વ અતિચારોની આલોચના કરવી 35 સંવેગપ્રધાનચિત્તને બનાવીને આલોચના શિષ્ય કરે. 36 ભાવશલ્યનું લક્ષણ 37-38 શલ્યોદ્ધાર ન કરવાથી થતાં વિપાકોનું દર્શન 39 અવિધિથી આલોચના કરનાર સશલ્ય જાણવા. ઉક્તાર્થનું ચિકિત્સકર્દષ્ટાંતથી નિરૂપણ ગીતાર્થગુરુની તપાસનું વિધાન સશલ્યજીવોનું દીર્ઘકાળ સંસારભ્રમણ શલ્યોદ્ધાર કરનારા જીવો મોક્ષને પામે છે. 44-47 શલ્યોદ્ધારની મહત્તાને જાણીને સંવેગને ઉત્પન્ન કરીને આલોચનાની વિધિ કરે. 48 સારી રીતે કરેલી આલોચનાનું લક્ષણ 49 સફળ આલોચકના ગુણો 50 જિનકથિત લોકોત્તમસંજ્ઞામાં સતત પ્રયત્ન કરવો. 16 પ્રાયશ્ચિત્તવિધિ પચ્ચાશક 332-353 મંગલ, પ્રાયશ્ચિત્તકથનવિધિ પ્રતિજ્ઞા. પ્રાયશ્ચિત્તના આલોચના આદિ દશ પ્રકારો પ્રાયશ્ચિત્તનો શબ્દાર્થ યથાર્થ પ્રાયશ્ચિત્ત કરનારના ગુણોનું વર્ણન ઉક્તાર્થનું વિશેષવિવરણ દ્રવ્યવ્રણના દૃષ્ટાંતથી ભાવવ્રણની ચિકિત્સાની યોજના o 2 0 43 2 0 0 P Page #22 -------------------------------------------------------------------------- ________________ 021 27 31 માર્ચ સુ Go જ 8-13 દ્રવ્યવ્રણના પ્રકારો અને તેની ચિકિત્સાનું નિરૂપણ 14 ભાવવ્રણનું સ્વરૂપ 15 ભાવવ્રણની ચિકિત્સા અને રહસ્ય સૂક્ષ્મબુદ્ધિગમ્ય 16-18 ભાવવ્રણની ચિકિત્સાનું વિશદ નિરૂપણ 19 છેદ પ્રાયશ્ચિત્તથી અપરાધની શુદ્ધિ થવાનાં કારણો મૂળ આદિ પ્રાયશ્ચિત્તમાં ચારિત્રપુરુષના અભાવે ઘણચિંતા નથી. મૂળ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ 23 પારંચિક પ્રાયશ્ચિત્તના કારણોનું નિરૂપણ 24-25 ઉક્તવિષયમાં જ મતાન્તર વિવરણ અને તેનું સમર્થન આગમ આદિ પાંચ પ્રકારના વ્યવહારનું નિરૂપણ પ્રતિસેવા, પુરુષ આદિના ભેદથી આગમમાં અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત 28 જિનાજ્ઞાની વિરાધનાથી અશુભ ભાવ થાય. વિશિષ્ટ શુભ ભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત જાણવો. 30 અશુભભાવથી વિશેષ અધિક શુભભાવ પ્રાયશ્ચિત છે માત્ર શુભભાવથી કર્મનાશ ન થતાં બ્રાહ્મીને સ્ત્રીપણાનો દોષ 32-33 વિશિષ્ટ શુભભાવોત્પત્તિના ત્રણ કારણો અને તેના પુરુષાર્થનું વિધાન. વિશિષ્ટ શુભભાવરૂપ પ્રાયશ્ચિત્તથી થતાં લાભો. પ્રાયશ્ચિત્તથી નિકાચિત કર્મક્ષય અને કર્મોના અનુબંધનો વિચ્છેદ પૂર્વપક્ષ-ભિક્ષાચર્યા આદિ વિહિત અનુષ્ઠાનોમાં પ્રાયશ્ચિત્ત અયોગ્ય વિહિતઅનુષ્ઠાન પણ દોષિત છે તો તેનું વિધાન કેમ ? પૂર્વપક્ષ 38 ઉત્તરપક્ષ-વિહિત અનુષ્ઠાનસંબંધી પ્રાયશ્ચિતનું કારણ 39 સાધક જીવને પણ સૂક્ષ્મવિરાધનાની સંગતિનું નિરૂપણ 40-44 પૂર્વાચાર્યકથિત ભિન્ન ગુણસ્થાનોમાં જીવને કર્મબંધનિરૂપણ ઉક્તવિષયની પ્રસ્તુત વિષયમાં યોજના આ જ વિષયમાં પરમતની આશંકા અને સમાધાન અથવા પ્રાયશ્ચિત્તનું આગમોક્ત અનુષ્ઠાનરૂપે નિરૂપણ સંપૂર્ણ દીક્ષા ભવાંતરમાં કરેલ પાપોનું પ્રાયશ્ચિત્ત છે. 49 પાપનું પ્રાય: અકરણ સારી રીતે કરેલ પ્રાયશ્ચિત્તનું લક્ષણ છે. 50 નિશ્ચયનયના મતે મતાન્તરની સંગતિ 17 સ્થિતસ્થિતકલ્પ પચ્ચાશક 1 મંગલ, સ્વિતાદિકલ્પકથનપ્રતિજ્ઞા સ્થિતકલ્પનું સ્વરૂપ અને પ્રકાર સ્થિતકલ્પ ત્રીજા ઔષધતુલ્ય હોવાથી નિત્ય આચરવો. ત્રીજા ઔષધના દૃષ્ટાંતથી સ્થિતકલ્પના રસાયણત્વની સિદ્ધિ કલ્પના સામાન્યથી દશ પ્રકારો અસ્થિતકલ્પનું નિરૂપણ Go રે Go જા છે Go = દે = m 6 = 5 354-374 Om Wu Page #23 -------------------------------------------------------------------------- ________________ 022 18 m WUO આચેલક આદિ છ પદોમાં મધ્યમજિનસાધુઓનાં અસ્થિતકલ્પનું નિરૂપણ 9-10 શય્યાતરપિંડ આદિ ચાર પદોમાં મધ્યમજિનસાધુઓનાં સ્થિતકલ્પનું નિરૂપણ 11-12 સ્થિત-અસ્થિત કલ્પનો વિભાગ કરી આચેલકકલ્પનું નિરૂપણ 13 પહેલા-છેલ્લા જિનના સાધુઓમાં અચલકપણાની સિદ્ધિ 14-16 ઔદેશિક=આધાકર્મકલ્પના વિભાગનું વિવરણ શય્યાતરપિંડનું સ્વરૂપ મોટા દોષો થતા હોવાથી સર્વસાધુઓને શય્યાતરપિંડનો નિષેધ 19 શય્યાતરપિણ્ડના નિષેધનો પરમાર્થ 20 રાજપિંડના પ્રત્યેક વિભાગનું નિરૂપણ 21 રાજપિંડગ્રહણમાં અનેક દોષો રાજપિંડના આઠ પ્રકારનું નિરૂપણ કૃતિકર્મનું સ્વરૂપ અને પ્રકાર દીર્ઘપર્યાયવાળા સાધ્વીઓએ પણ સાધુઓને વંદન કરવાનો હેતુ વંદન કરવા યોગ્યને વંદન ન કરવામાં થતાં દોષો મહાવ્રતોનું સ્વરૂપ મધ્યમજિનના સાધુઓને ચાર મહાવ્રતરૂપ કલ્પનું કારણ વચનભેદથી બે પ્રકારનો કલ્પ હોવા છતાં યુક્તિથી એકરૂપ જ છે. યેઠનું સ્વરૂપ ઉપસ્થાપના=વડી દીક્ષાની વિધિ પિતા-પુત્ર વગેરેમાં વડીદીક્ષામાં સ્પેન્ડ કરવા અંગેનું નિરૂપણ પ્રતિક્રમણનું સ્વરૂપ અને તેના કારણો ઇરિયાવહિયા અને પ્રતિક્રમણ કરવામાં નિમિત્તો 34 મધ્યમજિનાદિના સાધુઓને દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ 35 માસકલ્પનું સ્વરૂપ પહેલા-છેલ્લા જિનના સાધુઓને માસકલ્પ ન કરવામાં અનેક દોષો. 37 માસકલ્પનું દ્રવ્ય અને ભાવથી વિધાન 38-39 પર્યુષણાકલ્પનું સ્વરૂપ અને ઉત્કૃષ્ટ આદિ કાળથી ભેદનિરૂપણ 40 મધ્યમજિનના સાધુઓનું અવસ્થાને 41-42 દશકલ્પમાં સ્થિત-અસ્થિત વિભાગનું ત્રીજા ઔષધદૃષ્ટાંતથી સહેતુક નિરૂપણ. 43 દુર્વિશોધ્યતા આદિના કારણ 44 સાધુઓ સરળતા આદિ સ્વભાવવાળા હોવાનું કારણ 45 સરળતા-જડતા વગેરે સ્વભાવવાળા ચારિત્ર અયોગ્ય-પૂર્વપક્ષ 46-47 ઉત્તરપક્ષ-વજના દૃષ્ટાંતથી વિસ્મૃતિથી અલના થાય, વ્રતભંગ ન થાય. વક્ર-જડ સાધુઓને ચારિત્રની સિદ્ધિનું વિવરણ ઉક્તાર્થનું વ્યતિરેકનિરૂપણ 50 સંજવલનકષાયના ઉદયથી અતિચારો લિંગધારીના ગુણો ભાવસાધુનું સ્વરૂપ m 2 w O પણst 9 0 - 9 Page #24 -------------------------------------------------------------------------- ________________ 023 " , 18 ભિક્ષુપ્રતિમા પચ્ચાશક 374-395 મંગલ, પ્રતિમાકલ્પકથનપ્રતિજ્ઞા પ્રતિમાનું સ્વરૂપ અને સંખ્યાવર્ણન બાર સાધુની પ્રતિમાઓનું કાળમાન પ્રતિમાઓને સ્વીકારનાર સાધુના લક્ષણો 7-12 સાધુ અભિગ્રહવાળી મહાપ્રતિમાને સ્વીકારે ભિક્ષા, ઉપસર્ગ અને પરીષહોને સહન કરે. અપ્રમત્તપણે ઘોર સાધના કરે. 13 માસકલ્પ પૂર્ણ થતાં કરવાના વિધિનું કારણ નિરૂપણ 2. 0 0 16 નવમી પ્રતિમાનું વિવરણ 17. દશમી પ્રતિમાનું વર્ણન 18 અગિયારમી પ્રતિમાનું નિરૂપણ 19-20 બારમી પ્રતિમાનું વિવરણ પ્રતિમાકલ્પનો સ્વીકાર ગુલાઘવની વિચારણાથી રહિત છે. - પૂર્વપક્ષ ગચ્છવાસમાં ગુરુપારતન્ય વગેરે અનેક લાભોનું નિરૂપણ પ્રતિમધારીને અલ્પભોજનથી શરીરને પીડા સંગત નથી 24 પ્રતિમાકલ્પ પરમાર્થરહિત હોવાથી વિશિષ્ટ લાભનું કારણ નથી. 25 ઉત્તરપક્ષ-પ્રતિમાકલ્પ વિશિષ્ટ સાધુઓ માટે ગુરુલાઘવ વિચારણાપૂર્વકનો છે. 26-29 લૂતારોગ અને સર્પદંશના દૃષ્ટાન્ત દ્વારા પ્રતિમાકલ્પની સાર્થકતા 30 પ્રતિમાકલ્પમાં ગુરુલાઘવવિચારનું વિવરણ 31 વિપરીત કરવામાં દોષપ્રાપ્તિ 32 પ્રતિમાકલ્પમાં ગુરુલાઘવની વિચારણા ન્યાયસંગત 33-34 ગચ્છ બાધારહિત હોય તો જ પ્રતિમાકલ્પના સ્વીકારનું વિધાન 35-36 દીક્ષા પ્રદાન શ્રેષ્ઠ ઉપકાર હોવાથી પ્રતિમાકલ્પનો સ્પષ્ટ નિષેધ 37 કર્મવ્યાધિની ચિકિત્સા માટે પ્રવ્રજ્યારૂપ સાધુની અન્ય અવસ્થા અન્ય અવસ્થાજનક ક્લિષ્ટકર્મનું ક્ષપણ પ્રતિમાકલ્પથી જ શક્ય. ઉક્તહેતુથી અંત-પ્રાન્તભોજીની પીડા દીનતારહિત હોવાથી સંગત પ્રતિમધારીને કાયપીડામાં અદીનતાનું કારણ ઉપાયાન્તરથી કર્મક્ષય સંભવ છે, તો કાયપીડારૂપ પ્રતિમાકલ્પ શા માટે ? શંકાનું સમાધાન. વિરકલ્પથી જ વિચિત્રકર્મક્ષય થાય તો પ્રતિમાકલ્પસ્વીકાર અસંગત બને. પરમાર્થરહિતના દૂષણનો મતાંતરથી નિરાકરણ પ્રતિમાકલ્પ આગમોત અને યુક્તિસંગત પરસ્પર સાપેક્ષ સદાગમ અને યુક્તિ અર્થનિર્ણયનું કારણ. પ્રતિમાકલ્પના શેષવિષયોનું વર્ણન પ્રતિમાસંબંધી ઉપદેશ અભિગ્રહનું સ્વરૂપ અને કરવાનું વિધાન અભિગ્રહ ન કરવામાં દોષકથન આજ્ઞાનુસાર અભિગ્રહના પાલનથી શીઘ મોક્ષપ્રાપ્તિ 0 \ 0 6 = 0 = = 0 U = = = 2 = km = G K 6 50 આખ Page #25 -------------------------------------------------------------------------- ________________ 024 0 17 19 # # # 19 તપોવિધિ પચ્ચાશક 396-412 1 મંગલ, તપકથનપ્રતિજ્ઞા 2 અનશન આદિ છે બાહ્યતાનું વિવરણ 3 પ્રાયશ્ચિત્ત આદિ છે અત્યંતર તપનું વર્ણન પ્રકીર્ણક તપનું સ્વરૂપ 6-7 તીર્થંકરનિર્ગમતપનું નિરૂપણ | તીર્થકર નિર્ગમનતપની વિધિનું નિરૂપણ 9-10 ઉક્તાર્થમાં મતાંતરનું વિવરણ 11 તીર્થકરોને પ્રથમભિક્ષાની પ્રાપ્તિનું વર્ણન 12-14 તીર્થકરજ્ઞાનોત્પત્તિતપનું વર્ણન 15-16 તીર્થકરમોક્ષગમનતપનું વર્ણન તીર્થંકરનિર્વાણસ્થાનનું નિરૂપણ 18 ચાન્દ્રાયણ તપનું સ્વરૂપ ચાન્દ્રાયણ પ્રતિમાના બે પ્રકાર પ્રથમ યવમધ્યાપ્રતિમાનું વર્ણન 20 બીજી વજમધ્યાપ્રતિમાનું વર્ણન ચાન્દ્રાયણ તપમાં ભિક્ષાનું પ્રમાણ ચાન્દ્રયણતાની સફળતાનાં કારણો 23 રોહિણી આદિ વિવિધ તપોનું નિરૂપણ રોહિણી આદિ અધિષ્ઠાયક દેવતાનું નિરૂપણ 2 5. અનેક દેશોમાં પ્રસિદ્ધ વિવિધ તપોનું વર્ણન તપની સફળતા માટે ગુણો કષાયનિરોધલક્ષણ તપથી માર્ગાનુસારી ભાવ દ્વારા ચારિત્રની પ્રાપ્તિ 28-29 સર્વાંગસુંદર વગેરે તપ અભ્યાસીજીવોને મોક્ષમાર્ગનું કારણ 30-31 સર્વાંગસુંદર આદિ તપવિશેષનું વર્ણન 32 નિરુજશિખ તપનું વર્ણન પરમભૂષણ તપનું વર્ણન | આયાતિજનક તપનું વર્ણન 35-36 સૌભાગ્યકલ્પવૃક્ષ તપનું વર્ણન 37 મુગ્ધજીવોને આ તપથી થતા લાભ ઇન્દ્રિયજય વગેરે તપોનો નિર્દેશ આગમમાં આ તપો દેખાતા નથી - આ શંકાનું સમાધાન 40 દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનું વર્ણન સર્વાંગસુંદર આદિ તપ નિદાનરૂપ છે- શંકાનું સમાધાન આ તપો વિષયાદિથી શુદ્ધ હોવાથી મોક્ષનું કારણ છે. મતાંતર આ તપો વિષયશુદ્ધ હોવાથી બોધિપ્રાર્થના તુલ્ય સર્વથા સંગત છે. આ તપો નિદાનરહિત હોવાથી નિર્દોષ છે, અને તેની આચરણાનો ઉપદેશ. 24 # # # 33 0 = \ 6 = = U = Page #26 -------------------------------------------------------------------------- ________________ 025 શ્રુતભક્તિ અનુમોદના પંચાશક પ્રકરણ - ભાવાનુવાદ શ્રીમતી ચન્દ્રાવતી બાલુભાઈ ખીમચંદ રીલીજીયસ ટ્રસ્ટ રનપુરી -મલાડ-ઈસ્ટ જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે. ગ્રંથપ્રકાશનમાં સહાયક - 1. એક સહસ્થ પરિવાર - ભિવંડી 2. કીર્તિબેન રાકેશજી બાફના - ભાયંદર મમમમમમમમમમમમમમમ આપે કરેલી શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. માનવ કલ્યાણ સંસ્થાન - અમદાવાદ, श्री सङ्घज्ञाननिधिप्रकाशितस्यऽस्य ग्रन्थस्य श्रावकगणेन स्वामित्वकरणपूर्वं सम्पूर्णमूल्यं ज्ञाननिधौ समर्पणीयम् / समुचितं शुल्कं समर्प्य चैष पठनीयः / મમ Page #27 -------------------------------------------------------------------------- ________________ 026 ગ્રંથ અને ગ્રંથકાર :પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય મોક્ષરતિસૂરીશ્વરજી મહારાજા શ્રી સંઘમાં પ્રસિદ્ધ શ્રી પંચાશક ગ્રંથની અપ્રકાશિત પૂ.આચાર્ય શ્રીયશોભદ્રસૂરિવૃત્તિના પ્રકાશન પછી હવે એનો સરળ ભાવાનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે, તેથી એનો અભ્યાસ વધશે એવી પૂરી આશા છે. સમર્થ શાસ્ત્રકાર, સર્વજ્ઞ-વાણી-મર્મજ્ઞ, ગીતાર્યાગ્રણી પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.ના ગ્રંથોમાં વિષયોનું વૈવિધ્ય પણ છે, અને વિષયોનું સર્વાગીણ સ્પષ્ટીકરણ પણ છે, 1250 વર્ષો પછી આજે પણ જિનાગમોનાં રહસ્યો ઉકેલવા અને હેય-ઉપાદેયનો સુરેખ વિવેક કેળવવા હજારો કલ્યાણકામી વિદ્વાનો એમના ગ્રંથોને પ્રાથમિકતા આપે છે, આ બતાવે છે કે એમનું ચિંતન કેટલું કાળજી અને વ્યાપક સ્તરે ઉપયોગી છે.... સમકાલીન સમસ્યાઓનું સમાધાન તો કોઈ પણ વિદ્વાન શોધી આપે, પણ એમણે તો ભવિષ્યકાલીન ભૂલભુલામણીને જાણે અગાઉથી જાણી લીધેલી અને એમાંથી નીકળવાના રસ્તા ખુલ્લા મુકી દીધેલા. ઉપમિતિકાર શ્રી સિદ્ધર્ષિ ગણિવરે તો લખ્યું જ છે ને, મનાત્ત પરિઝાય..... યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગશતક, યોગબિન્દુ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, અષ્ટક પ્રકરણ, જેવા એમના ગ્રંથોમાં સારસંચય શૈલી અને દાર્શનિક ચર્ચા જોવા મળે છે, જ્યારે આ પંચાશક ગ્રંથમાં મુખ્યત્વે આચારમાર્ગનું વર્ણન મળે છે અને એ પણ કંઈક વિસ્તારપૂર્વક.... એમની દાર્શનિક પ્રતિભાથી અંજાયેલા વિદ્વાનો જ્યારે એમની ‘સમરાઈચ કહા' જેવી રસાળ, ભાવવાહી અને હૃદયસ્પર્શી રચના જુએ છે તો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. માની નથી શકતા તેઓ, કે કોઈ તર્ક-કર્કશ વિદ્વાન આટલી મૃદુ કોમલ કથા પણ લખી શકે છે. ઉપલબ્ધ ગ્રંથોની ગુણવત્તા અને બે આંકડામાં સમેટાઈ જતી સંખ્યા તરફ નજર માંડીએ ત્યારે ઈતિહાસપ્રસિદ્ધ 1444 નો આંકડો એક તરફ મનને પ્રભાવિત કરી દે છે તો બીજી તરફ હૃદયને ખિન્ન કરી મુકે છે. મનુસદ્ધસેન વવ: એવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે. આપણે જો એવું કહીશું કે મનુમિદ્રપ્રસ્થRI: I અર્થાત્ ગ્રંથકારોમાં સૌથી આગળ પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. છે. ! તો લગભગ ખોટા નહીં પડીએ. શ્રી પંચાશક સટીક ગ્રંથના અનુવાદનું આ શ્રમસાધ્ય, અભ્યાસપૂર્ણ વિરાટ કાર્ય એક વિદુષી સાધ્વીજી ભગવંતે કર્યું છે. એમની નિઃસ્પૃહતાને શત-શત વંદન, કે એમણે પોતાનું નામ પ્રગટ કરવાની ના પાડી છે. વિદ્વદ્વર્ય ગણિવર્ય શ્રી ધર્મરત્નવિજયજીને ગ્રંથના સંશોધનમાં વ્યસ્ત રહેવું જેટલું ગમે છે, એટલું જ એમને પોતાના હૃદય-મનના સંશોધનમાં મસ્ત રહેવું ગમે છે. પ્રાચીન ગ્રંથો અને પોતાનો આત્મા, બંનેની શુદ્ધિ માટેના અથાક પ્રયત્નો એમના જીવનમાં સમાંતરે ચાલી રહ્યા છે. આશા છે, અભ્યાસુ વર્ગ આ પુસ્તકના ઉપયોગ દ્વારા ગ્રંથકાર, વૃત્તિકાર, ભાવાનુવાદકાર અને સંપાદકનો શ્રમ સવિશેષ સાર્થક કરશે. વિજય મોક્ષરતિસૂરિ વિ.સં.૨૦૭૫ વૈ.વ.૫, મુલુંડ-મુંબઈ Page #28 -------------------------------------------------------------------------- ________________ 027 || શ્રી શત્રુંજયતીર્થ મંડન શ્રી આદિનાથાય નમઃ || || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || | ઐ નમઃ || પંચાશક પ્રકરણ મહાસાગરમાં પ્રવેશ કરવા, તરવા માટે જેમ વહાણની = નાની હોડીની જરૂર છે, એમ વિશાળ જિનાગમરૂપી મહાસાગરમાં પ્રવેશ કરવા માટે પ્રકરણોની - નૂતન ગ્રન્થોની જરૂર છે. પ્રાચીનગ્રન્થો બહુ મોટા હોય, અત્યંત ગહન હોય, સાધક તેનો અભ્યાસ કરવા જાય તો કાંતો કંઈ સમજાય નહિ, કાંતો ઉંધુ સમજાય, કાંતો ઓછું સમજાય, આવું કાંઈ જ ન થાય એ માટે તેનું ઘડતર જરૂરી છે, સાઘકને જ્ઞાનાભ્યાસ સુંદર રીતે થાય એ માટે પ્રકરણ ગ્રંથો અત્યંત ઉપયોગી છે. વાચકપ્રવર ઉમાસ્વાતિજી મહારાજે સાધકોને સરળતાથી તત્ત્વજ્ઞાન પમાડવા તત્ત્વાર્થસૂત્ર આદિ 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી. તેમના જ પગલે પગલે સમર્થ શાસ્ત્રકાર હરિભદ્રસૂરિજી મહારાજે પંચાશક, ઉપદેશ પદ આદિ 1444 ગ્રંથોની રચના કરી. શ્રાવકધર્મ અને સાધુધર્મના વિષયને પૂજ્યશ્રીએ પંચાશક પ્રકરણ ગ્રંથ દ્વારા પ્રસ્તુત કરેલ છે. આ ગ્રંથમાં કુલ 19 વિષયો છે. દરેક વિષયને પ્રાયઃ 50 ગાથા દ્વારા વર્ણવ્યો છે માટે 50 ગાથાના આ વિષયને પંચાશક નામથી ગ્રંથકાર ઓળખાવે છે. આ પંચાશક પ્રકરણ ઉપર પૂ.આ.યશોભદ્રસૂરિજીએ ટીકા બનાવેલ જેની એક માત્ર તાડપત્રપ્રત જેસલમેરમાં હતી તેના આધારે સંશોધન કરીને 5 વર્ષ પૂર્વે ગ્રંથ પ્રકાશિત કરેલ. તાડપત્રમાં 18 પંચાશકની 46 ગાથા સુધીની ટીકા હતી. ત્યારપછીની પૂ.નવાંગીવૃત્તિકાર આ. અભયદેવસૂરિજી મ. ની પ્રકાશિત ટીકા (18-47 થી 19-44) સંપૂર્ણ ગ્રંથની તે પુસ્તકમાં મુકી હતી. આ ટીકાનો ગુજરાતી અનુવાદ પ.પૂ.ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજે કરેલ. બાકીના ગ્રંથનો તે અનુવાદ અત્રે સાભાર રજૂ કરવામાં કરવામાં આવેલ છે. આ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવે તો અનેક સાધકોને ઉત્તમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય. આવી ભાવનાથી મેં ભાવાનુવાદ માટે શ્રુતજ્ઞાનસાધનામાં અત્યંત નિપુણ એવા સાધ્વીજી ભગવંતને પ્રેરણા કરી, અને ઉપયોગપૂર્વક ધીરતાથી સમગ્ર ગ્રન્થનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તેમણે કર્યો. જેમાં મૂળ ગાથા તેની સંસ્કૃત છાયા, ગાથાનો અર્થ અને ટીકાનો અર્થ, તથા અમુક સ્થળે ટિપ્પણ કરેલા છે નામના અને પ્રસિદ્ધિથી અત્યંત નિર્લેપ એવા સાધ્વીજી ભગવંતે પોતાનું નામ જાહેર ન કરવા મને આગ્રહપૂર્વક વિનંતિ કરી છે. તેમણે કરેલ અનુવાદમાં ટીકાર્થ અન્વયાર્થ ક્રમ પ્રમાણે ન હતો, અભ્યાસુને સરળતા થાય માટે ટીકાર્થને ક્રમાનુસાર ગોઠવ્યો, તથા જરૂરી સુધારા કર્યા. આમ, પંચાશક ગ્રંથની પૂજ્ય યશોભદ્રસૂરિજી મ.ની ટીકાનું અધ્યયન ભાવાનુવાદને કારણે સમસ્ત સંઘમાં સરળતાથી થશે. પંચાશક ગ્રંથના રચયિતા પૂજય હરિભદ્રસૂરિજી મહારાજા તથા ટીકાકાર પૂજ્ય યશોભદ્રસૂરિજી મહારાજાનું જીવન ચરિત્ર તથા પંચાશક ગ્રન્થનું વિસ્તૃત વિષય વર્ણન પૂર્વે પંચાશક પ્રકરણ - સંસ્કૃત ટીકા પૂ. યશોભદ્રસૂરિજી મ.નું પુસ્તક અને સંશોધન કરેલ તેમાં ગુજરાતી ભાષામાં જણાવ્યું છે. જીજ્ઞાસુએ ત્યાંથી તે વિગતો જાણવી. આ ગ્રંથમાં દરેક પંચાશકના વિષયને દર્શાવવા ગાથાનુસાર ગુજરાતી ભાષામાં વિસ્તૃત અનુક્રમણિકા બનાવી છે. જે અભ્યાસુ તથા સંશોધકવર્ગને ખૂબ ઉપયોગી પૂરવાર થશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ 028 પંચાશક ગ્રંથના ભાવાનુવાદ પ્રુફ તપાસવામાં સહાયક 1. ૫.પૂ. પ્રવચનપ્રભાવક આ.શ્રી.વિ.કીર્તિયશસૂરિજી મહારાજાના પ્રશિષ્ય મુનિ કૃતિયશવિજયજી મહારાજ 2. પરમ પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજાના પ્રશિષ્યા સાધ્વીજી કૈવલ્યદર્શનાશ્રીજી મહારાજ, તથા સાધ્વીજી મૃદુદર્શનાશ્રીજી મહારાજ 3. બોરીવલી તથા લાલબાગના સુશ્રાવકો આ ગ્રંથ સાધુ ધર્મ અને શ્રાવકધર્મની આરાધનાને જણાવનારો છે. તેનું વિશદ અધ્યયન કરી સ્વભૂમિકાનુસાર ઉત્તમ આરાધના કરી પરમ પદના ભોક્તા બનો એ જ શુભ ભાવના લિ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ધર્મરત્નવિજય ગણી. Page #30 -------------------------------------------------------------------------- ________________ 001 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद શ્રી પંચાશકપ્રકરણ - ગુજરાતી ભાવાનુવાદ. ગ્રંથકાર :- સમર્થશાસ્ત્રકાર પ્રાતઃસ્મરણીય આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ ટીકાકાર - પરમ પૂજ્ય આચાર્યશ્રી યશોભદ્રસૂરિ મહારાજ શ્રી અરિહંતપદનું ધ્યાન ધરીને સદ્ગુરુવરચરણાબુજ નમીને હંસવાહિનીનું સ્મરણ કરીને જિનવચનામૃત હૈયે ધરીને યાકિનીમહારાસ્નુએ ગ્રંથે વિરચ્યા યશોભદ્રસૂરીશ્વરે ટીકાએ ગ્રંથ્યા શ્રી પંચાશકગ્રંથના જે પરમ રહસ્યો તેનો ગુર્જરાનુવાદ વિરચવા ઈચ્છડ્યો. એવડી મુજમાં છે નહિ મતિ દેવગુરુકૃપા મુજને દેજો શક્તિ તો પણ તેમાં જે રહી ગઈ ક્ષતિ એહ પ્રમાર્જવા ગુરુવરને વિનંતિ. જિમ જિનશાસન છે જયવંતુ સિદ્ધિક્ષેત્ર છે જિમ શાશ્વત જિમ સિદ્ધાચલ તીર્થ છે પુન્યવંતુ એહ સવિ ઉપમા એ ગ્રન્થ ધરંતુ. પ્રથમ શ્રાવકધર્મવિધિ પંચાશક | [ટી છ ત્નમ્ ] सर्वातिशयसम्पन्नमनादिनिधनं स्फुटम् / जैनं जयति रागादि-विच्छेदचतुरं वचः // 1 // મૂત્યે સરસ્વતિ ! ન ર ! સેવિ ! મૂયા:, यस्यां प्रसादवशतो रुचिनिर्मलत्वम् / वाचां भवत्यवितथाऽमलिनप्रबन्धम् / विद्वद्भिर्चितगुणं गुणवद्भिरग्र्यम् // 2 // Page #31 -------------------------------------------------------------------------- ________________ 002 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્ચ- ટીકાકાર મહર્ષિ શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી પંચાશકપ્રકરણની ટીકાના પ્રારંભમાં મંગલ કરે છેઃ સર્વ અતિશયોથી યુક્ત, શાશ્વત, અસંદિગ્ધ, રાગાદિનો નાશ કરવામાં ચતુર જિનેશ્વરદેવનું વચન જય પામે છે, અર્થાત્ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. (1) જેની કૃપાના વશથી વાણીનું ગુણવાન વિદ્વાનો વડે પ્રશંસા કરાયેલા ગુણથી યુક્ત, (મગ્રન્ક) શ્રેષ્ઠ પ્રકારનું, રુચિકર એવું નિર્માપણું થાય છે. જે નિર્મળતાના પ્રભાવે સાહિત્યકારો (કવિતથ5) સત્ય (મતિ=દોષરહિત કાવ્યાદિપ્રબંધનું સર્જન કરે છે તે હે સરસ્વતી ! હે સ્વામિની ! હે દેવી ! તું અમારી આબાદીના માટે થા. અર્થાત ટીકાકાર મહર્ષિ સરસ્વતી દેવીની કૃપાથી પોતાની આ (પ્રબંધs) સાહિત્યરચનાને (અવિતથs) પારમાર્થિક, (અમલિન=) નિર્દોષ અને વિદ્વાનો વડે પ્રશંસનીય બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રકારની (નિર્મળs) અક્લિષ્ટ રુચિ=) દીપ્તિમતી વાણીને ઇચ્છે છે. હવે ધર્મના અધિકારીનું અને ધર્મના ફળનું વર્ણન કરે છે :- અહીં જેઓને જન્માન્તરથી સંચિત કરાયેલો સાનુબંધ પુણ્યનો અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે તથા નિર્મળ પ્રજ્ઞાથી જેઓનું ચિત્ત અતિશય વિશુદ્ધ કરાયેલું છે. તેમજ જેઓ નિરંતર સુખસંપત્તિથી યુક્ત છે તેવા મહાત્માઓએ તેમજ બીજા પણ મનુષ્યો કે જેઓ જન્મ-જરા-મરણરૂપી પાણીથી ભરેલા અપાર સંસારસમુદ્રની મધ્યમાં રહેલાં છે, વળી રાગ-દ્વેષ અને મોહથી જેમના અધ્યવસાયો અતિશય ક્લિષ્ટ બનેલા છે અને જેઓ અનેક પ્રકારની શારીરિક, માનસિક હજારો આપત્તિથી પીડિત છે તેઓએ પણ અર્થ અને કામને વિષે આદર રાખવાનો છોડીને સકલ કલ્યાણની પરંપરાને આપવામાં સમર્થ, ચિંતામણિરત્ન તથા કલ્પવૃક્ષ સમાન, નિરુપમ-અવ્યાબાધ-સ્વાભાવિક-એકાન્તિક-આત્મત્તિક સુખથી ભરપૂર એવા મોક્ષના કારણભૂત તેમજ આલોક અને પરલોકમાં શાંતિના કારણભૂત એવા ધર્મમાં જ આદર કરવો યુક્ત છે. કારણકે વિદ્વાન પુરુષોએ કહ્યું છે કે જે કારણથી ધર્મ વડે આ લોકમાં આબાદી પ્રાપ્ત થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે તે કારણથી કલ્યાણની ઈચ્છાવાળાએ હંમેશા તે ધર્મને જ સેવવો જોઇએ.” જ્ઞાનનું માહાલ્ય બતાવે છે. સકલ મનુષ્ય-દેવ અને મહર્ષિ વડે પૂજનીય, સકલ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર સ્વભાવવાળા, સર્વ અવસ્થામાં સુંદર, (આ બધા જ વિશેષણો તીર્થંકર પરમાત્મામાં તેમજ ધર્મમાં એમ બંનેમાં ઘટે છે.) જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યરાશિના ઉદયવાળા ભગવાન તીર્થંકર પરમાત્માના જેવા સુગૃહીત નામધારી (પ્રાતઃ સ્મરણીય), મહિમાવંત તેમજ પ્રવાહની અપેક્ષાએ શાશ્વત એવા તે ધર્મનું મૂળ આગમના નિર્મળ બોધસ્વરૂપ સમ્યજ્ઞાન છે. - કહ્યું છે કે : “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જીવને હેયોપાદેય વસ્તુ સંબંધી જે નિત્યે સમ્યગુ બોધ થાય છે. તે જ્ઞાન કહેવાય છે.” વિશિષ્ટ પ્રકારના પ્રજ્ઞાના અતિશયને ધારણ કરનારા ગંભીર-ઉદાર આશયવાળા, અતીન્દ્રિય અર્થને જાણનારા, શ્રી તીર્થંકર પરમાત્માના પછી (શ્રીસંઘમાં) તરત જ જેમનું સ્થાન છે એવા શ્રી ગણધર Page #32 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 002 ભગવંતો વડે તેમજ તેમના શિષ્યો વડે તે આગમના વિષય-વિષયી વિભાગની અપેક્ષાએ ત્રણ ભેદ કહેવાયા છે. (1) અર્થાગમ, (2) જ્ઞાનાગમ અને (3) વચનાગમ. (1) અર્થાગમ - અર્થ એટલે પદાર્થ, આગમમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે પદાર્થને અર્થાગમ કહેવામાં આવે છે. સામાન્યનયની અપેક્ષાએ પરમાર્થથી સતુ જીવ અને અજીવ એ બે પદાર્થો અર્થાગમ છે કારણકે તેમાં જગતના સર્વ વ્યક્તિરૂપ પદાર્થ અર્થાતુ દરેકે દરેક પદાર્થનો સંગ્રહ (= સમાવેશ) થઈ જાય છે. વિશેષનયની અપેક્ષાએ સમય (=કાળ) અને પાંચ અસ્તિકાય, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાય) એ છ દ્રવ્યો (જેમનું વર્ણન આગમમાં કરવામા આવ્યું છે) તે અર્થાગમ છે. (2) જ્ઞાનાગમ- આગમથી શેય પદાર્થોનો જે વિવેચનાત્મક (પરિચ્છેદાત્મક) બોધ (અપ્રતિલબ્ધિ) થાય છે તેને જ્ઞાનાગમ કહેવાય છે. તે બોધ આગમમાં વર્ણવેલા દ્રવ્ય અને પર્યાયના સ્વભાવવિષયક અને વસ્તુવિષયક હોય છે. તેમાં આગમનો પ્રસિદ્ધ વસ્તુવિષય એ અભિલાપ્ય પદાર્થોના ધર્મો જણાવવાનો છે અને સ્વભાવવિષય એ દરેક પદાર્થનું સજાતીય વિજાતીય પદાર્થથી વ્યાવૃત્ત (ભિન્ન) અસાધારણ લક્ષણ જણાવવાનો છે : (3) વચનાગમ- સ્વ-પર શાસ્ત્રોના જાણકાર, અતિપ્રકૃષ્ટ દીર્ધમતિના ક્ષયોપશમવાળા પૂજ્યપાદ ચૌદપૂર્વધર આદિ (શાસ્ત્રકારો)ના વચનો એ વચનાગમ છે. આ વચનાગમ એ સકલ શાસ્ત્રોમાં વ્યાપક છે અર્થાત્ સકલ શાસ્ત્રોનો એમાં સમાવેશ થઈ જાય છે, પ્રજ્ઞાપનીય પદાર્થોના અનંતમાં ભાગના જ અભિલાપ્ય પદાર્થોના ધર્મોનું એમાં સમાનપરિણામવાચક શબ્દો વડે નિરૂપણ કરાયેલું છે. (પોતપોતાની અર્થક્રિયા કરવામાં જે સમર્થ હોય તે જ પદાર્થ કહેવાય છે. ત્રણેય કાળના વિષયભૂત ઘટ આદિ પદાર્થોમાં જે અર્થક્રિયા સામર્થ્યરૂપ ઘટવ આદિ સામાન્ય ધર્મ રહેલો છે તેના વાચક હોવાથી શબ્દોને સમાનપરિણામપાતી કહેવામાં આવે છે.) વળી આ વચનાગમ એ સર્વ વ્યવહારનું કારણ છે, હેય-ઉપાદેય અને ઉપેક્ષણીય પદાર્થોનું નિરૂપણ કરનાર છે. પંડિતોને માટે આદરણીય છે, અતિશય કુશળતાથી વર્ણવેલું હોવાથી તેમાં નિર્વિવાદપણે સર્વ વેદ્ય અને વેદકનું સ્વરૂપ બુદ્ધિ સમક્ષ સ્કુરાયમાન થતું હોય છે. વળી સ્વ-પરસિદ્ધાન્તના ઉપદેશનું તેમાં અવ્યભિચારીપણે વર્ણન હોય છે. (સ્વ-પર સિદ્ધાંતોનો તેમાં તત્ત્વદૃષ્ટિવડે સમન્વય કરેલો હોવાથી) તે પરમાર્થથી તો એકરૂપ જ છે. કારણકે અજ્ઞાનના કારણે ઊભો થતો વિસંવાદ તત્ત્વદૃષ્ટિવાળામાં હોતો નથી. વળી આ વચનાગમમાં શિષ્ટ પુરુષોને માન્ય, મૂળાગમને અનુસરનારા, નિષ્કલંક, પંડિત પુરુષોએ પ્રજ્ઞાવડે સમાલોચન કરેલા, સર્વ પ્રાણીઓના હિતને અવિરોધી એવા અનુષ્ઠાનોનું નિરૂપણ હોય છે. વળી તે વિદ્વાન પુરુષોને મહોદયના આનંદનો હેતુ છે, સર્વ શાસ્ત્રોના રહસ્યમય બોધને પ્રસારનાર છે. વાગીશ્વરદેવતાથી અધિષ્ઠિત, અડતાલીશ હજાર દિવ્યકોશથી ભરપૂર પ્રાભૃત. આ પ્રાભૃત જે ચૌદપૂર્વને ધરનારા પૂજય પુરુષો છે. તેમને તે અતિપ્રતીત જ છે. (આગમના આ ત્રણ ભેદોમાં જ્ઞાનાગમ અને વચનાગમનો વિષય અર્થાગમ છે. વચનાગમ એ વિષયી જ છે. જ્યારે જ્ઞાનાગમ એ અર્થાગમની અપેક્ષાએ વિષયી છે અને વચનાગમની અપેક્ષાએ વિષય છે.) Page #33 -------------------------------------------------------------------------- ________________ 004 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद હવે સર્વ અંગ-ઉપાંગ અને પ્રકીર્ણકો જેમાંથી ઉદ્દધૃત કરાયા છે તે, સમગ્ર આશ્ચર્યના નિધાનભૂત શાશ્વત એવા આ આગમના અંશમાત્ર અર્થનો વિષય કરીને જ સર્વ પણ સ્વ-પર સિદ્ધાન્તના વચનો રચાયેલા છે એમ પરમ માધ્યસ્થભાવથી માનતા આચાર્યભગવંતે પરમ કરુણામય હિતની ઇચ્છાથી પ્રેરાઇને શ્રોતાને સદનુષ્ઠાનના અવષ્ણકારણસ્વરૂપ, આલોક અને પરલોકમાં સુખને આપનાર, ધર્મનું પ્રથમ નિમિત્ત એવું આત્મીય વિજ્ઞાન સદેશ નિશ્ચયરૂપ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવવાની ઇચ્છાથી આ પ્રાકૃત-પ્રકરણની રચના કરી છે. તે ધર્મના બે પ્રકાર છે. (1) ગૃહસ્થ ધર્મ અને (2) સાધુધર્મ. તેમાં (સાધુધર્મ કરતાં) ગૃહસ્થધર્મમાં ઘણા વધારે જીવોની પ્રવૃત્તિરૂપ પ્રયાસત્તિ હોવાના કારણે તેમજ સાધુધર્મની પહેલા ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં આવતું હોવાના કારણે આચાર્ય ભગવંતે સૌ પ્રથમ દશ પ્રકરણોમાં ગૃહસ્થધર્મનું વર્ણન કર્યું છે. તે ગૃહસ્થધર્મમાં નિષ્ણાત બનેલા અને તેમાંના નિરવદ્ય શુભક્રિયાઓના અભ્યાસી એવા તેઓ ત્યારપછી સુખપૂર્વક જ સાધુધર્મસંબંધી પાલન જ્ઞાનપૂર્વક કરી શકશે માટે ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યા બાદ સાધુધર્મનું વર્ણન કર્યું છે. આ પ્રમાણે બંને ધર્મનો ક્રમ જેમણે વ્યવસ્થિત(= નિશ્ચિત) કર્યો છે તે આચાર્ય ભગવંતશ્રી પ્રથમ ગૃહસ્થ ધર્મનું નિરૂપણ કરવાની ઇચ્છાથી “શ્રાવકધર્મવિધિ’ નામનું પ્રથમ પંચાશક વર્ણવે છે : તેમાં પોતાને ઈષ્ટ વિશિષ્ટ દેવતાને નમસ્કાર કરવાપૂર્વક પ્રયોજન અભિધેય અને સંબંધ એ ત્રણને જણાવનારી આ પ્રથમ ગાથા કહે છે - नमिऊण वद्धमाणं, सावगधम्मं समासओ वोच्छं / सम्मत्ताईभावत्थसंगयं सुत्तणीईए છે ? 1/ છાયા :- નવા વર્ષમાનું શ્રાવથ સમાતો વચ્ચે | सम्यक्त्वादिभावार्थसङ्गतं સૂત્રનત્ય |2 | ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ભાવરૂપી પદાર્થોથી યુક્ત શ્રાવકધર્મને શ્રી ગણધરપ્રણીત સુત્રોના અનુસારે હું સંક્ષેપથી કહીશ. ટીકાર્થ:-“નત્વ'=પ્રણામ કરીને વર્ધમાન'=મહાવીરસ્વામીને શ્રાવધ'=જેનું સ્વરૂપ હવે પછી કહેવાના છે તે શ્રાવકના ધર્મને ‘સમેત્તામાવસ્થાર્થ'= વિશિષ્ટ લક્ષણવાળા સમ્યક્ત આદિ ભાવરૂપી પદાર્થોથી યુક્ત (એવા શ્રાવકધર્મને) ‘કૃત્તનીત્યા'= આગમની નીતિ વડે ‘સમલિત: '= સંક્ષેપથી ‘વફ્ટ'= કહીશ. આ શ્લોકમાં જૈનત્વી વર્ધમાનમ્' આ પદો વડે દેવતાને નમસ્કાર કહેવાયો છે. તેમનામાં અહતુપણું ગુણોના કારણે છે અને દેવતાપણું મોક્ષપદની પ્રાપ્તિના કારણે છે. અર્થાત્ સર્વગુણસંપન્નતાના કારણે તેઓ અષ્ટપ્રાતિહાર્યાદિ પૂજાને અહેતુક યોગ્ય બન્યા છે અને મોક્ષમાં ગયા છે માટે જ તે દેવ છે. સમસતો વચ્ચે' આ પદો વડે સંક્ષેપથી નિરૂપણ કરવાનું જણાવ્યું છે. સૂત્રનીત્યા' આ પદ દ્વારા શિષ્યો માટેનું આ પ્રકરણ રચનાનું પ્રયોજન કહ્યું છે આગમના અનુસારે ધર્મનું વર્ણન કરવાથી શિષ્યોને આ પ્રકરણ દ્વારા આગમનો બોધ કરાવવાનું પ્રયોજન છે. વળી ‘સૂત્રનીતિથી એ શિષ્યો માટે પ્રવૃત્તિનું પ્રયોજન એ રીતે બનશે કે સ્વમતિને અનુસારે જો કહેવામાં આવે તો વ્યભિચારની શંકાથી શિષ્યો આ પ્રકરણના શ્રવણમાં પ્રવૃત્તિ ન કરત પરંતુ આગમના અનુસારે કીધેલું હોવાથી જ શિષ્યો એનું શ્રવણ કરશે. Page #34 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद oo, ‘શ્રાવક્ષધર્મમ્' આ પદ દ્વારા અભિધેય કહેવાયું છે, આમાં તર્કનુસારીને પ્રકરણ-પ્રયોજન સ્વરૂપ ઉપાય-ઉપય લક્ષણસંબંધ સામર્થ્યથી ગર્ભિત રીતે જણાવાયો છે. અર્થાત્ શબ્દસમૂહની વિશિષ્ટ રચનારૂપ આ પ્રકરણ એ ઉપાય છે. શિષ્યોને તેના અર્થનું પ્રતિપાદન કરવારૂપ જે પ્રયોજન તે ઉપય છે. હ્યું છે કે- “આ પ્રકરણનું આ ફળ (પ્રયોજન) છે એ પ્રમાણેનો જે યોગ= જોડાણ એ સંબંધ કહેવાય છે. આમ સંબંધ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે છતાં પણ પ્રયોજનની અન્તર્ગત તે કહેવાઈ જતો હોવાથી (કેટલાક પ્રકરણકારો વડે તે સંબંધ પૃથક સાક્ષાત્ કહેવા ઈચ્છતો નથી ||1|ii 1/1 શ્રાવકધર્મને હું કહીશ” એમ ઉપરના શ્લોકમાં જે કહ્યું, તેમાં જેનો આ ધર્મ છે તે શ્રાવક કોણ છે ? તે જણાવે છે : परलोगहियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो।। अइतिव्वकम्मविगमा, सुक्कोसो सावगो एत्थ // 2 // 1/2 છાયા :- પરનોદિત સંખ્ય ય નનવર શ્રોતિ ૩૫યુ: | अतितीव्रकर्मविगमात् सोत्कर्षः श्रावकोऽत्र ગાથાર્થ :- પરલોક માટે હિતકર (તથા) અવિપરીત એવા જિનવચનને અતિતીવ્ર કર્મનો નાશ થવાથી ઉપયોગપૂર્વક જે સાંભળે છે તે અહીં ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. ટીકાર્થ :- ‘ગો'= જે પુરુષ, ‘પત્નોrf'= પરલોક માટે હિતકર, ‘સÍ'= સમ્યગુ અર્થાત્ અવિપરીત, ‘નવયT'= જિનવચનને અર્થાત્ સ્વાધ્યાય (શ્રુતધર્મ) અને ચારિત્રધર્મ સ્વરૂપ જિનધર્મને, ‘વડો'= ઉપયોગપૂર્વક, અર્થાત્ ઉપાદેય બુદ્ધિથી "'= સાંભળે છે. ‘મતિવ્રષ્પવામ'= અતિક્લિષ્ટ મિથ્યાત્વમોહનીય કર્મનો નાશ થવાથી “સુહ્નોસો'= સમ્યગ્દષ્ટિપણાથી તે ઉત્કૃષ્ટ “સાવો'= શ્રાવક ‘ત્થ'= અહીં (કહેવાય છે.) સખ્ત'નો જિનવચનના વિશેષણરૂપે સંબંધ કરાય તો અવિપરીત એવું જિનવચન એવો અર્થ થાય છે. જો તેનો ‘સુનેટ્ટ' સાથે ક્રિયાવિશેષણરૂપે સંબંધ કરાય તો સમ્યગુ રીતે અર્થાત્ અશઠપણાથી સાંભળે છે એવો અર્થ થાય છે. (અશઠપણાથી= પ્રત્યનીકપણાથી નહિ પણ તત્ત્વને જાણવાની જિજ્ઞાસાથી સાંભળે છે). 2 2/2 તે વળી સમ્યક્ત શું છે? જેના સંબંધથી આ શ્રાવક કહેવાય છે, તે જણાવે છે : तत्तत्थसद्दहाणं, सम्मत्तमसग्गहो न एयम्मि / मिच्छत्तखओवसमा, सुस्सूसाई उ हुंति दढं // 3 // 1/3 છાયા :- તત્ત્વાર્થશ્રદ્ધાનં સર્વિસ ન તસ્મિન્ | मिथ्यात्त्वक्षयोपशमात् शुश्रूषादयस्तु भवन्ति दृढम् // 3 // ગાથાર્થ :- જિનોક્ત જીવાદિપદાર્થોની શ્રદ્ધા તે સમ્યક્ત છે. તે સમ્યક્ત હોય ત્યારે મિથ્યાત્વનો ક્ષયોપશમ હોવાથી મિથ્યાગ્રહ હોતો નથી. શુશ્રુષા વગેરે ગુણો દેઢ રીતે હોય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ 006 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘તત્તસ્થાપ'= જિનોક્ત જીવાદિ નવતત્ત્વોમાં શ્રદ્ધા “સમ્મત્ત'= સમ્યક્ત કહેવાય છે. ‘નાદો'= વિપરીત-મિથ્યા બોધ, “ર મિ'= સમ્યક્ત હોય ત્યારે નથી હોતો. “મિચ્છત્તgમોવસમ'= મિથ્યાત્વના ક્ષયોપશમથી ‘સુન્નૂસારું = શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા વગેરે ગુણો '8'= દૃઢ રીતે ‘ત્તિ'= હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનમ્' એ પદ દ્વારા સમ્યક્તનું સ્વરૂપ-લક્ષણ કહેવાયું છે. ‘મસગ્રહો નૈતસ્મિન્'= એ પદો દ્વારા સમ્યક્તની હાજરીમાં થતો અનર્થનો નાશ કહેવાય છે. ‘શુશ્રષારયત્ મવત્તિ' એ પદો દ્વારા સમ્યક્તથી પ્રાપ્ત થતા અર્થની સિદ્ધિ કહેવાઈ છે, અનર્થનો નાશ થયા બાદ અર્થની સિદ્ધિ થાય છે માટે આ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે. અર્થાત્ પ્રથમ અનર્થના નાશની વાત કરી છે, પછીથી અર્થની સિદ્ધિની વાત કરી છે. તત્ત્વાર્થશ્રદ્ધાનમ્ = તત્ત્વાનામ્ અર્થાત્ શ્રદ્ધાનામ્ = તાત્ત્વિક એવા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા અથવા તત્ત્વન અર્ધાનામ્ શ્રદ્ધાનમ્ = તત્ત્વથી અર્થાત્ “આ આમ જ છે” એવા ભાવથી પદાર્થોની શ્રદ્ધા આમ બે રીતે અર્થ કરી શકાય છે //all 13 સમ્યક્તના અવિનાભાવી લિંગ કહે છે : सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए / वेयावच्चे नियमो, वय पडिवत्तीए भयणा उ // 4 // 1/4 છાયા - સુશ્રુષા ધર્મરાજે ગુરુદેવાનાં યથાસમયના ! वैयावृत्त्ये नियमो व्रतप्रतिपत्तौ भजना तु // 4 // ગાથાર્થ :- સમ્યક્ત હોય ત્યારે શુશ્રુષા, ધર્મરાગ તથા ગુરુ અને દેવની તેયાવચ્ચનો યથાસમાધિ નિયમ - આ ત્રણ ગુણો હોય છે, પણ વ્રતોના સ્વીકારમાં ભજના છે. ટીકાર્થ:- “સુણૂસ'= ધર્મશાસ્ત્રને સાંભળવાની ઈચ્છા, ‘ઘમરો'= ધર્મનો અભિલાષ અર્થાત્ ચારિત્રધર્મ ઉપર રાગ, ‘ગુરુદેવા'= પૂજા અને નમસ્કારને યોગ્ય એવા દેવ અને ગુરુની ‘નહીસાદી'= સમાધિને અનુસાર, પોતાની માનસિક સ્વસ્થતા જળવાય એ રીતે ‘વૈયાવચ્ચે'= વ્યાવૃત્તનો ભાવ કે ક્રિયા તે વેયાવચ્ચ. તેનો અર્થાતુ ભક્તિ, પ્રણામ, પૂજા વિષયનો ‘નિયમો'= અભિગ્રહ, અવશ્યભાવ અર્થાત્ અવશ્ય કરવું તે, *વયપડિવાઈ'= (સમ્યક્ત હોય ત્યારે) વ્રતોના સ્વીકારમાં, ‘મયUTI 3= ભજના, વિકલ્પ-વ્રતનો સ્વીકાર હોય અથવા ન હોય. . 4 / 2/4 ભજનાનું કારણ કહે છે : जं सा अहिगयराओ, कम्मखओवसमओ ण य तओ वि / होइ परिणामभेया, लहुं ति तम्हा इहं भयणा // 5 // 1/5 છાયા :- યત્ સ ધtતરત્ ર્મક્ષયોપશમતો ન તતોfપ | भवति परिणामभेदाद् लध्विति तस्मादिह भजना // 5 // ગાથાર્થ :- કારણકે સમ્યક્તની પ્રાપ્તિ કરતાં વધારે કર્મના ક્ષયોપશમથી વ્રતનો સ્વીકાર થાય છે. જે ક્ષયોપશમથી વ્રતનો સ્વીકાર થાય છે. તે ક્ષયોપશમ જીવોની પરિણતિના ભેદના કારણે જલ્દીથી થતો નથી. આથી વ્રતપ્રાપ્તિમાં ભજના છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 007 ટીકાર્થ :- "''= જે કારણથી ‘સ'= વ્રતની પ્રાપ્તિ અર્થાત્ વિરતિ, ‘હિરો '= સમ્યક્તના પ્રાપ્તિકાળની અપેક્ષાએ ઘણા વધારે, ‘મgોવસમ'= જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમથી થાય છે. ‘તો વિ'= “આ પણ” અર્થાતુ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત એવો કર્મક્ષયોપશમ પણ ‘રઈ/મેય'= જીવની પરિણતિના ભેદથી, સમ્યક્ત હોવા છતાં પણ વ્રતનો પરિણામ ન આવતો હોવાથી, “નંદું તિ'= જલ્દીથી જ ‘ત કૃદં= તે કારણથી વ્રતપ્રતિપત્તિમાં ‘મય'= અનિયમ-નિયમનો અભાવ છે. શુશ્રુષાદિમાં તો નિયમ હોય જ છે અર્થાત્ તે અવશ્યભાવી હોય છે. ‘તમો વિ જ ય દોડ્ડ'= આ વાક્યના બે અર્થ થઈ શકે છે. (1) તો વિ= આ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત કર્મક્ષયોપશમ તે વ્રતપ્રાપ્તિનો હેતુ બનતો નથી. (2) “તમો વિ'= વ્રતપ્રાપ્તિના હેતુભૂત કર્મક્ષયોપશમ તે સમ્યક્તની પ્રાપ્તિના કાળે થતો નથી. આ બે જ કારણોથી વ્રતની પ્રાપ્તિમાં ભજના છે. | ક | 2/5 सम्मा पलियपुहत्ते, अवगए कम्माण भावओ हुंति / वयपभिईणि भवण्णवतरंडतुल्लाणि णियमेण // 6 // 1/6 છાયા :- સગવત્તાત્ પત્યપૃથક્વેડવાતે વળાં માવો ભવતિ | व्रतप्रभृतीनि भवार्णवतरण्डतुल्यानि नियमेन // 6 // ગાથાર્થ :- સભ્યત્ત્વની પ્રાપ્તિ પછી (આયુષ્ય સિવાયના મોહનીય આદિ સાત) કર્મોની બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સંસારસાગર તરવા નાવ સમાન વ્રત વગેરે અવશ્યપણે હોય છે. ટીકાર્થ :- “સમ્મા'= સમ્યક્તની પ્રાપ્તિના કાળ બાદ, ‘પત્નિ પુ'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ પલ્યોપમ પૃથત્વ અર્થાત્ બેથી નવ પલ્યોપમ ‘મવા'= નષ્ટ થયા બાદ “મ્માન'= દેશવિરતિમાં બાધક કર્મોની સ્થિતિને સ્વાભાવિક રીતે એટલા (પલ્યોપમ પૃથકૃત્વ) કાળ ભોગવવા દ્વારા અથવા તો સ્થિતિઘાત દ્વારા ક્ષય કરવાથી, “માવો'= આંતરિક પરિણામરૂપ ભાવને આશ્રયીને “મવUUવિતરંતુઢ્ઢાળ''= સંસારસમુદ્ર તરવામાં નાવ સમાન “વયપfમળિ''= તેવા પ્રકારના દેશચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થતા અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત આદિ વ્રતો, “નિયમેન'= અવશ્ય “જિ”= થાય છે. આ કારણે સમ્યક્ત પ્રાપ્ત થવા છતાં તે અવસરે વ્રતની પ્રાપ્તિમાં ભજના છે. જે 6 / 2/6 ‘વ્રત વગેરે” એમ કહ્યું હતું, તે વ્રતોને જ કહે છે : पंच उ अणुव्वयाई, थूलगपाणवहविरमणाईणि / उत्तरगुणा तु अण्णे, दिसिव्वयाई इमेसिं तु // 7 // 1/7 છાયા :- પન્ન તુ મUJતાનિ શુક્ર-પ્રાઈવિધ-વિરમUવનિ | उत्तरगुणास्तु अन्ये दिग्व्रतादयः एषां तु // 7 // ગાથાર્થ :- શૂલપ્રાણવધવિરમણ આદિ શ્રાવકના પાંચ અણુવ્રતો છે અને દિવ્રત આદિ બીજા ઉત્તરગુણો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ 008 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્થ :- “વૃત્ની/પીવિવરમUITM"= શૂલપ્રાણાતિપાતવિરતિ આદિ “પંઘ 3'= પાંચ જ, “મપુત્રાપું"= મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રતો છે. “ઉત્તરગુIT'= અણુવ્રતના ઉત્તરગુણો “તું”= અને "Aug''= બીજા “વિસિલ્વયાક્''= દિગ્દત આદિ. આદિ શબ્દથી શિક્ષાવ્રતનું ગ્રહણ કરાયું છે, “હિં તુ'= જે શ્રાવકોના ધર્મને કહેવાની વિવક્ષા છે તે શ્રાવકોના આ વ્રતો છે. અણુવ્રત શ્રાવકધર્મરૂપ વૃક્ષના મૂળ સમાન હોવાથી મૂળગુણ કહેવાય છે અને તે અણુવ્રતોની પુષ્ટિ કરનાર હોવાથી દિવ્રતાદિ સાત ઉત્તરગુણ કહેવાય છે. અણુવ્રતો- મહાવ્રતોની અપેક્ષાએ નાના હોવાથી તે અણુવ્રત કહેવાય છે અથવા સાધુની અપેક્ષાએ શ્રાવકો નાના હોવાથી “અણ= નાના ના વ્રતો” એમ સમાસ કરીને અણુવ્રત કહેવાય છે. અથવા “અણુઅનુ= પાછળ”- સાધુધર્મની પ્રરૂપણા કર્યા બાદ શ્રાવકના વ્રતોની પ્રરૂપણા કરાતી હોવાથી તે અણુવ્રત કહેવાય છે. | 7 | 2/7 પ્રથમ અણુવ્રતને આશ્રયીને કહે છે : थूलगपाणवहस्सा, विरई दुविहो य सो वहो होइ / संकप्पारंभेहिं वज्जइ संकप्पओ विहिणा // 8 // 1/8 છાયા :- સ્થ7%DIUMવધ0 વિરતિઃ વિધ8 સ વધો ભવતિ | सङ्कल्पारम्भैः वर्जयति सङ्कल्पतो विधिना // 8 // ગાથાર્થ :- સ્થૂલ પ્રાણીઓના વધની વિરતિ તે પ્રથમ અણુવ્રત છે. તે વધ સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે થાય છે. શ્રાવક વિધિપૂર્વક સંકલ્પથી પ્રાણવધનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘ધૂનપીવદર્ફી'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ સ્થૂલ પ્રાણીઓના વધની ‘વિર'= નિવૃત્તિ (ત્યાગ) તે પહેલું અણુવ્રત છે. “વિદો '= અને બે પ્રકારે ‘સો વદો દો'= તે વધ થાય છે. “સંપ્યાદિ = સંકલ્પ એટલે પ્રાણીને મારવાની બુદ્ધિ વડે અને આરંભ એટલે મારવાની બુદ્ધિ ન હોવા છતાં ગૃહકાર્યો કરવામાં અનાયાસે થતી પ્રાણીઓની પીડા અને હિંસા, તેનો ‘વજ્ઞ'= ત્યાગ કરે છે ‘વધ’ શબ્દનો સાક્ષાત ઉલ્લેખ નથી પણ સામર્થ્યથી તે ગમ્ય છે. “સંપ્ન'= સંકલ્પને આશ્રયીને આરંભને આશ્રયીને નહિ કારણકે આરંભમાં તો શ્રાવક પ્રવૃત્ત જ છે. ‘વિIિT'= શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક- સંકલ્પથી થતા વધને વિધિપૂર્વક તજે છે એમ અહીં સંબંધ જોડવો. 8 18 પ્રાણીવધ વર્જનીય છે, એમ સ્વીકારીને અર્થાત્ તે ત્યજવા યોગ્ય છે એમ માનીને પછી તે શું કરે છે? गुरुमूले सुयधम्मो, संविग्गो इत्तरं व इयरं वा / वज्जित्तु तओ सम्म, वज्जेइ इमे य अइयारे // 9 // 1/9 છાયા :- ગુરુમૂત્તે શ્રતધર્મ: સંવિન: ફુવર વ ત વ .. वर्जयित्वा तकः सम्यक् वर्जयति इमान् च अतिचारान् // 9 // ગાથાર્થ :- ગુરુની પાસે જેણે ધર્મ સાંભળ્યો છે એવો, સંવિગ્ન શ્રાવક થોડા સમય પર્યત કે જીવનપર્યત પ્રાણીવધનું પચ્ચખાણ કરીને નીચે ગાથામાં કહેવાશે તે આ અતિચારોનો ભાવથી ત્યાગ કરે. ટીકાર્થ :- “ગુરુમૂત્તે'= ગુરુની પાસે ‘સ'= તે શ્રાવક “સુધો '= સાંભળ્યો છે- જાણ્યો છે ધર્મ જેણે Page #38 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 009 એવો ‘સંવિમો'= સંસારથી ભયભીત થયેલો ‘રૂત્તર વ'= ચોમાસું આદિ અમુક નિયત અલ્પકાળ પર્યત અથવા ‘રૂર વા'= જીવનપર્યત “વનg'= વધને તજીને “તો'= વિરતિ (પચ્ચખ્ખાણ) લીધા પછી H'= ભાવપૂર્વક ‘રૂ '= આ હમણા કહેવાશે તે વર્જનીય એવા ‘મારે'= અતિચારોને વને'= ત્યજે છે. તે 6 / 1/1 પ્રથમ અણવ્રતના અતિચારોને ‘તે કરવા યોગ્ય નથી' એ રીતે નિષેધ દ્વારા બતાવતા કહે છે : ____ बंधवहछविच्छेयं, अइभारं भत्तपाणवोच्छेयं / __ कोहाइदूसियमणो, गोमणुयाईण णो कुणइ // 10 // 1/10 છાયા - વન્યવઘ છવિ છેમતિમારે મવક્તપાનવ્યવચ્છમ્ | #ોથારિણિતમના નામનુગાવીનાં ન રતિ | 20 || ગાથાર્થ :- શૂલપાણિવધનો ત્યાગ કરનાર શ્રાવક, ક્રોધ આદિથી દૂષિતમનવાળો થઈને બળદમનુષ્ય આદિનો બંધ-વધ-છવિચ્છેદ-અતિભાર અને ભક્તપાનવિચ્છેદ કરતો નથી. ટીકર્થ :- ‘હાફસિયમો'= ક્રોધાદિ કષાયથી કલુષિત ચિત્તવાળો ‘વંયવહછવચ્છ'= બંધ એટલે (દામ=) વસ્ત્રો મોટો પટ્ટો તથા (રઝૂક) દોરડા આદિથી બાંધવું, વધ એટલે ચાબુક લાકડી આદિથી મારવું, છવિ એટલે શરીર તેનો છેદ કરવો તે છવિચ્છેદ કહેવાય - બંધ, વધ અને છવિચ્છેદનો સમાહારદ્વ સમાસ કર્યો છે. ‘મડુમાર'= અતિશય ભાર ઉપડાવવો, ‘જોમજીયાન'= બળદ, મનુષ્ય આદિને ‘મત્તપાવોચ્છર્ય'= આહાર, પાણી ન આપવા. આદિ શબ્દથી ભેંસ, બકરી, ઘેટા આદિનું ગ્રહણ કરવું. આ અતિચારો ‘નો QRQUI'= કરતો નથી, આ ક્રિયાપદ વધ આદિ દરેક અતિચારમાં જોડવું: ‘વક્મટ્ટ'= આ ક્રિયાપદની પૂર્વની ગાથામાંથી અનુવૃત્તિ ચાલી આવતી હોવા છતાં ફરીથી આ ગાથામાં ‘નો પટ્ટ' એ ક્રિયાપદ લખવાનું કારણ આ અતિચારોનો અતિશય ત્યાગ કરવાનું ભારપૂર્વક જણાવવા માટે છે. | 20 | 2/20 અતિચાર સહિત પ્રથમ અણુવ્રત કહેવાયું, હવે બીજું અણુવ્રત કહે છે : थूलमुसावायस्स य, विरई सो पंचहा समासेणं / कण्णागोभोमालिय, णासहरण कूडसक्खिज्जे // 11 // 1/11 છાયા :- ધૂર્તમૃષાવાવસ્થ ર વિરતિઃ સ ૐથા સમાન ! कन्यागोभूम्यलीकं न्यासहरणकूटसाक्ष्ये // 11 // ગાથાર્થ :- મૃષાવાદના સંક્ષેપથી કન્યા-અસત્ય, ગાય-અસત્ય, ભૂમિ-અસત્ય, ન્યાસાપહરણ અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ પ્રકાર છે, આ પાંચ અસત્યનો ત્યાગ એ સ્થૂલમૃષાવાદ વિરમણ વ્રત છે. ટીકાર્થ :- ‘ઘૂમુસીવીક્સ ય'= આગમમાં પ્રસિદ્ધ સ્થૂલમૃષાવાદનો ‘વિર'= ત્યાગ, ‘સી’= મૃષાવાદ, ‘પંચઠ્ઠી સમાસે'= સંક્ષેપથી પાંચ પ્રકારે છે દ્વિપદ-ચતુષ્પદ અને અપદ સંબંધી તે મૃષાવાદ હોય છે એમ માનતા ગ્રંથકાર ઉપલક્ષણથી તેને જણાવે છે. “#પUT મોમાત્મય'= કન્યા સંબંધી અસત્ય, ગાય સંબંધી અસત્ય અને ભૂમિ સંબંધી અસત્ય, કન્યાના ઉપલક્ષણથી કુમાર આદિ બધા જ બે પગવાળા પ્રાણીવિશેષનું ગ્રહણ થાય છે. ગાયના ઉપલક્ષણથી બધા જ ચાર પગવાળા પ્રાણીવિશેષનું ગ્રહણ થાય છે. ભૂમિના ઉપલક્ષણથી સર્વ પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને વનસ્પતિની જાતિનું ગ્રહણ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ 010 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ‘સદર'= બીજાએ વિશ્વાસથી મૂકેલી ધન આદિ વસ્તુ કે જે તેને પાછી સોંપવાની હોય છે. તે થાપણ કહેવાય છે. તેને પાછી ન આપવી તે ન્યાસાપહરણ કહેવાય છે. તેને પાછી ન આપવી એ ચોરી છે તે અદત્તાદાન વિરમણ વ્રતનો વિષય છે, તેનું આ વ્રતમાં ગ્રહણ નથી થતું. પણ તે માટે જે જૂઠું બોલવું કે ‘તમે મને આ થાપણ આપી નથી' તે આ મૃષાવાદવિરમણવ્રતનો વિષય છે, તેનું અહીં ગ્રહણ કરવું. ‘ફૂડસંવિન્ને'= ખોટી સાક્ષી આપવી. તે લોકપ્રસિદ્ધ જ છે. મૃષાવાદના આ પાંચ પ્રકાર છે. (“અહીં ‘જાતિ’ શબ્દ સ્વરૂપ અર્થમાં છે.”) ઉપલક્ષણ= ધ્વનિત કરવું, સૂચિત કરવું. સ્વપ્રતિપવિત્વે સતિ સ્વૈતરપ્રતિપવિત્વમ્ ! અર્થાત્ જેનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો હોય તેનું પ્રતિપાદન કરવાની સાથે તેના સંદેશ અથવા તેની સાથે સંબંધ ધરાવતી બીજી વસ્તુનું પ્રતિપાદન કરવું તે. એ બીજી વસ્તુ તેના વડે સૂચિત કરાતી હોય છે. . 22 2/2 આ જ અણુવ્રતના વર્જવા યોગ્ય અતિચારોને કહે છે : इह सहसाऽब्भक्खाणं रहसा य सदारमन्तभेयं च / मोसोवएसयं कूडलेहकरणं च वज्जेइ // 12 // 1/12 છાયા :- ફુદ સદસTગ્યાધ્યાને રહી ચ સ્વા૨મત્રએજી | मृषोपदेशकं कूटलेखकरणं च वर्जयति // 12 // ગાથાર્થ :- આ અણુવ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્ય-અભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય ઉપદેશ અને કૂટલેખકરણ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- “સદસ'= વિચાર્યા વગર, ‘મદ્ભવસ્થા '= અવિદ્યમાન દોષોનો આરોપ મૂકવો. દા. ત. વિચાર્યા વગર જ કોઈને ‘તું ચોર છે' વગેરે કહેવું. ‘હ ય'= એકાંતમાં થયેલ, તેના વડે આળ આપવું. દા. ત. “આ માણસ વડે એકાંતમાં આમ કરાયું’ એમ ખોટું આળ આપવું. (એકાંતમાં વાતો કરતા માણસોને જોઈને બીજાને કહેવું કે, “આ લોકો રાજ્યવિરુદ્ધ મસલત કરે છે, વગેરે”), ‘સાર તમેયં ત્ર'= પોતાની પત્નીએ વિશ્વાસથી પોતાને કહેલી વાત બીજાને કહી દેવી, “મનોવ= ‘વિવાદમાં તારે આ પ્રમાણે કહેવું’ એમ બીજાને જૂઠું બોલવાની સલાહ આપવી. ‘ફૂડનૈદરyi a'= બ્રાન્તિજનક ખોટો લેખ લખવો. આ અતિચારોનો ‘વન્નેટ્ટ'= ત્યાગ કરે. 22 2/12 અતિચાર સહિત બીજું અણુવ્રત કહેવાયું, હવે ત્રીજા અણુવ્રતને વિષયભેદ વડે નિરૂપણ કરતાં કહે છેઃ थूलादत्तादाणे, विरई तं दुविह मो विनिद्दिढें / सच्चिताचित्तेसुं, लवणहिरण्णाइवत्थुगयं // 13 // 1/13 છાયા :- શૂની વત્તાવીને વિરતિઃ તત્ વિવં વિનિર્વિષ્ટમ્ | સત્તાવિત્તેપુ નવાહિકળ્યાતિવસ્તુ તિમ્ | 23 / ગાથાર્થ :- સ્થૂલઅદત્તાદાનની વિરતિ એ ત્રીજું અણુવ્રત છે. તે મીઠું વગેરે સચિત્તવસ્તુસંબંધી અને સુવર્ણ વગેરે અચિત્તવસ્તુસંબંધી એમ બે પ્રકારે કહ્યું છે. ટીકાર્થ :- ‘શૂનત્તાવાળ'= શાસ્ત્રપ્રસિદ્ધ સ્થૂલ અદત્તાદાનમાં (ચોરીમાં) ‘વિર'= ત્યાગ. આ ત્રીજું અદત્તાદાન નામનું અણુવ્રત છે. "o'= આ અવ્યય પાદપૂર્તિ માટે છે. ‘સુવિદ = તે બે પ્રકારે ‘વિનિર્કિ'= કહ્યું છે. “વ્યતત્તે'= સચિત્ત અને અચિત્ત વસ્તુના વિષયમાં દૃષ્ટાંતથી બતાવે છે Page #40 -------------------------------------------------------------------------- ________________ 011 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ‘નવUદિરVUફિવત્થા'= મીઠું અને સુવર્ણ આદિ વસ્તુ સંબંધી- મીઠું એ સચિત્ત છે અને સુવર્ણ એ અચિત્ત છે. આદિ શબ્દથી સચિત્ત અને અચિત્ત બધી જ વસ્તુનું ગ્રહણ કરવું. આમ ચોરીનો વિષય સચિત્તવસ્તુ અને અચિત્તવસ્તુ એમ બે પ્રકારે હોવાથી વિષયભેદે ત્રીજા વ્રતના પણ બે પ્રકાર કહ્યાં છે. | 23 / 2/13 અણુવ્રતના વર્જવા યોગ્ય અતિચારોને કહે છે : वज्जइ इह तेनाहड तक्करजोगं विरुद्धरज्जं च / कूडतुलकूडमाणं, तप्पडिरूवं च ववहारं // 14 // 1/14 છાયા :- વર્નતિ ફુદ તૈનાતંતતિયો વિરુદ્ધરાચં ચ | कूटतुलाकूटमानं तत्प्रतिरूपञ्च व्यवहारम् // 14 // ગાથાર્થ :- શ્રાવક ત્રીજા અણુવ્રતમાં તેનાહત, તસ્કરપ્રયોગ, વિરુદ્ધરાજ્યાતિક્રમ કૂટતુલ-કૂટમાન અને ત–તિરૂપવ્યવહાર આ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘વનડું '= તૃતીય અણુવ્રતમાં ત્યજે છે. “તેનાઈતક્ષરનો '= તેનાહત અને તસ્કરપ્રયોગ- શબ્દનો સમાહાર દ્વન્દ સમાસ છે. તેનાહત એટલે ચોરે ચોરી લાવેલું, દા.ત. દેશાન્તરથી ચોરી લાવેલા કેસર આદિ દ્રવ્યો જે ઓછી કિંમતે ખાનગીમાં ગુપ્ત રીતે અપાતા હોય તેને કાણક્રયથી ખરીદે તો તેનાહત અતિચાર લાગે છે. પરંતુ ‘નવ્યવહાર પતિત્વમ્'= અર્થાત ચોરીનો માલ જે પ્રગટ રીતે બજારમાં બજારૂ ભાવે વેચાતો હોય તો તેને ખરીદવામાં આ અતિચાર લાગતો નથી. તસ્કરપ્રયોગ- તત્ + $ ધાતુથી ‘તઅહUાતોઃ વર-પત્યોદ્દેવતો: '= આ સૂત્રથી નિપાતન કરીને તસ્કર શબ્દ બને છે. તત્ એટલે ચોરીને રતિ= જે નિરંતર કરે છે, પણ બીજા ખેતી આદિ કાર્ય નથી કરતો તે તસ્કર કહેવાય છે. તેમને “ગો પ્રયોગ:'= એટલે ચોરી કરવા માટે પ્રેરણા કરવી કે “તમે ચોરી લાવો, એ માલ હું ખરીદી લઇશ' આ તસ્કરપ્રયોગ નામનો અતિચાર છે. ‘વિરુદ્ધરન્ન '= વિરુદ્ધરાજ્યતિક્રમ= પોતાના દેશના રાજાનો નિષેધ હોવા છતાં તેમની આજ્ઞાથી ઉપરવટ થઈને શત્રુરાજાના સૈન્યમાં અથવા દેશમાં વેપાર માટે જવું તે. ‘ડતુર્નડમા'= ત્રાજવાના કાંટાને લેવડદેવડ માટે ઊંચા-નીચા કરીને ખોટી રીતે માલને જોખવો તે કૂટતુલ નામનો અતિચાર છે. ધાન્ય કે તેલ વગેરે પ્રવાહીને માપવાના માપા ખોટા રાખીને લોકોને ઠગે તે કૂટમાન નામનો અતિચાર છે. ‘તખડિરૂવં ચ વવહાર'= તત્ એટલે અસલી વસ્તુ પ્રતિરૂપ એટલે સમાન. અર્થાત્ અસલી વસ્તુમાં નકલી વસ્તુની ભેળસેળ કરવી તે. ઘીમાં ચરબીને, તેલમાં ભેંસનું મૂત્ર તથા ચોખામાં પલંજને ભેળવે (પલંજ એ ચોખાને મળતું કોઈ હલકું ધાન્ય અથવા તો હલકી જાતના ચોખા અથવા તો ચોખાનું ભૂસું હશે.) | 24 મે 2/4 અતિચાર સહિત ત્રીજું અણુવ્રત કહેવાયું હવે ચોથું અણુવ્રત કહે છે : परदारस्स य विरई, ओरालविउविभेयओ दुविहं / મિદ મુ , સવાર સંતોસ મો પત્થ | 26 મે 2/2 છાયા :- પરવારનાં ર વિરતિઃ મોરાર્તાવિમેવતો વિધમ્ | ज्ञातव्यं સ્વકારસન્તોષત્ર | 26 | एतदिह Page #41 -------------------------------------------------------------------------- ________________ 012 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ગાથાર્થ :- પરસ્ત્રીનો ત્યાગ અથવા સ્વસ્ત્રીએ સંતોષમાં ચોથું અણુવ્રત જાણવું. પરસ્ત્રીના ઔદારિક અને વૈક્રિય એમ બે ભેદ છે. ટીકાર્થ:- ‘પરફારસ્સ ય વિર = પરસ્ત્રીનો ત્યાગ એ ચોથું અણુવ્રત છે. ‘મોરાવિશ્વમે'= દારિક અને વૈક્રિયના ભેદથી ‘સુવિર્દ = બે પ્રકારે ‘મિદ = પરસ્ત્રી અહીં પરસ્ત્રીવર્જન વ્રતમાં “મુળવં'= જાણવી. “સારસંતોન'= સ્વસ્ત્રી સંતોષ “મો'= પાદપૂર્તિ માટે છે. “પત્થ'= આ ચોથા અણુવ્રતમાં છે. કોઈક શ્રાવક પરસ્ત્રીનું વર્જન કરે છે તો કોઇક શ્રાવક સ્વસ્ત્રીસંતોષરૂપે આ વ્રતને ગ્રહણ કરે છે. પરસ્ત્રી- પોતાના, સિવાયના પુરુષો, દેવો કે તિર્યંચો, તેમની પરણેલી કે ભાડે રાખેલી સ્ત્રી તે પરસ્ત્રી કહેવાય છે. પરસ્ત્રીવર્જન વ્રતમાં વેશ્યાનો ત્યાગ કરવામાં નથી આવતો. સ્વદારાસંતોષ વ્રતમાં વેશ્યાનો ત્યાગ થાય છે. ઔદારિક શરીરધારી મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓ છે. વૈક્રિયશરીરધારી દેવી અને વિદ્યાધરી સ્ત્રીઓ છે. ll૧પી૧/૧૫ તે બંને પ્રકારના ચોથા અણુવ્રતના અતિચારો કહે છે : वज्जड़ इत्तरिअपरिग्गहियागमणं अणंगकीडं च / પરવીવાદARU, વારે તિબ્બામતાસં | ક્ + 1/ છાયા - વર્નત્તિ રૂત્વર્યપરિગૃહીતા |મનમનક્કીડાૐ | परविवाहकरणं कामे तीव्राभिलाषञ्च // 16 // ગાથાર્થ :- શ્રાવક ચોથા અણુવ્રતમાં ઈત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહકરણ અને તીવ્રકામાભિલાષ આ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્ય :- “રૂત્તરિક પરિદિયામિ'= ઈત્વરી એટલે થોડા કાળ માટે રહેનારી, હંમેશા રહેનારી નહિ. થોડા સમય માટે ભાડું આપીને જેને રાખી હોય તે ઈરિકા કહેવાય છે. જેણે બીજા પાસેથી મૂલ્ય નથી લીધું એવી વેશ્યા તથા નાથ વિનાની વિધવા, ત્યક્ત, કુમારિકા વગેરે કુલાંગના તે અપરિગૃહીતા કહેવાય છે. ઇવરિકા અને અપરિગૃહિતા આ બે શબ્દોનો દ્વન્દ સમાસ કરીને પછી તેઓનું “મન'= આસેવન કરવું એમ ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે. ‘viીઠુંa'= કામશાસ્ત્રના ઉપદેશથી તથા ‘વિક્ષેપર'= ચામડા વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા કૃત્રિમ સાધનોથી વિષયચેષ્ટા કરવી તે. (મૈથુનની અપેક્ષાએ સ્ત્રીયોનિ, મેહન એ અંગ કહેવાય છે. તે સિવાયના સ્તન, બગલ, મુખ આદિ અવયવો અનંગ કહેવાય છે. તેને વિષે વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા છે.) | ‘પર વીવીપ'= શ્રાવકે પોતાના સંતાનો સિવાય બીજાઓની કન્યાફળની ઈચ્છાથી (કે સ્નેહાદિથી) વિવાહ કરવો તે અતિચાર છે. મિથ્યાષ્ટિઓ કન્યાદાન કરનારને મહાપુણ્ય માને છે. એ પુણ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે કન્યાફળઈચ્છા છે. ‘ામે'= કામવિષયક ‘તિવામિનાએ '= રાત અને દિવસ તેના જ અધ્યવસાય કરવા તે. સ્વદારસંતોષ રૂપે જે શ્રાવકે વ્રત લીધું હોય તેને આ પાંચે ય અતિચાર લાગે છે. પણ પરસ્ત્રીવર્જનરૂપે જેણે વ્રત લીધું હોય તેને પહેલા બે અતિચાર સિવાયના છેલ્લા ત્રણ અતિચાર લાગે છે. આ અતિચારોને ‘વન'= તજે છે. 6 / 2/6 Page #42 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 022 013 અતિચાર સહિત ચોથું અણુવ્રત કહેવાયું. હવે પાંચમું અણુવ્રત કહે છે : इच्छापरिमाणं खलु, असदारंभविणिवित्तिसंजणगं / ત્તાક્વવિર્ષ, વિત્તાવિરમો વિત્ત | 27 1/27 છાયા :- રૂછાપરિમા નુ સારવિનિવૃત્તિસગ્નનમ્ | क्षेत्रादिवस्तुविषयं वित्ताद्यविरोधतः चित्रम् // 17 // ગાથાર્થ :- ક્ષેત્ર આદિ વસ્તુ સંબંધી ઈચ્છાનું પરિમાણ કરવું તે ઇચ્છાપરિમાણ (પરિગ્રહ પરિમાણ) અણુવ્રત છે. આ વ્રત અશુભ આરંભોની નિવૃત્તિ કરાવનાર છે. વિદ્યા-પાત્રતા આદિથી અવિરોધી (અનુરૂપ) અનેક પ્રકારનું છે. ટીકાર્થ :- ‘રૂછાપરમા = પરિગ્રહ-સંગ્રહ કરાતી વસ્તુ સંબંધી ઈચ્છાનું પરિમાણ કરવું અર્થાત્ તેની ‘ફત્તા'= સીમિત સંખ્યાનો નિશ્ચય કરવો. ‘તુ'= વાક્યાલંકાર માટે છે. ‘મરવા'= અશોભનઅનુચિત-પ્રાણીઓનો ઉપઘાત (હિંસાદિ) કરનારા પાપકાર્યોથી ‘વિવિત્તસંના'= વિરતિ (નિવૃત્તિ)ને કરનાર છે. ‘ત્તાકૃવત્થવિસ'= જેનો પરિગ્રહ કરવામાં આવે છે તે ક્ષેત્ર, ધન, ધાન્ય આદિ વસ્તુ સંબંધી ‘વિત્તાવિરોદ'= વિદ્યા-પાત્રતાદિને અવિરોધી અર્થાત્ અનુરૂપ. (ચિત્તાવિરોદ- આ પાઠાન્તર છે. મન, વિત્ત, (ધન) દેશ, વંશાદિને અનુરૂપ) ‘વિત્ત'= અનેક પ્રકારનું છે. (મન એટલે ઇચ્છાને અનુસારે વ્રત લેવાય છે. વળી ધનનો પોતાને કેટલો સંભવ છે તે અનુસાર આ વ્રત લેવાય છે. વળી તે તે દેશના રિવાજને અનુસાર અર્થાત્ અમુક દેશમાં ધાન્ય-પશુ વગેરેનો સંગ્રહ કરાતો હોય, તો તેને અનુસરે વ્રત લેવાય છે. વળી વંશ એટલે રાજકુળ, બ્રાહ્મણ, વણિક આદિ કુળને અનુસાર રાજ્ય આદિ સંભવિત વસ્તુસંબંધી વ્રત લેવાય છે. આથી આ વ્રતના અનેક પ્રકારો છે.) I7 1/17 ઈચ્છાપરિમાણવ્રતના વર્જવા યોગ્ય અતિચાર કહેવાય છેઃ खित्ताइहिरण्णाई, धणाइदुपयाइकुप्पमाणकमे / जोयणपयाणबंधणकारणभावेहिं नो कुणइ // 18 // 1/18 છાયા :- ક્ષેત્રાલિદિરથાદ્રિ થવિધિપર્ણિમાનમાન્ | योजनप्रदानबन्धनकारणभावैः न करोति // 18 // ગાથાર્થ :- પાંચમું અણુવ્રત લેનાર શ્રાવક ક્ષેત્ર આદિ, સુવર્ણ આદિ, ધન આદિ, દ્વિપદ આદિ અને દુષ્ય આદિ પાંચના પરિમાણનો અનુક્રમે યોજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી અતિક્રમ (= ઉલ્લંઘન) કરતો નથી. અર્થાત્ ધારેલા પરિમાણથી વધારે રાખતો નથી. ટીકાર્થ :- ‘વિજ્ઞાછું'= ખેતર. તેના ત્રણ પ્રકાર છે. (1) સેતુ= જેમાં કુવા-વાવ આદિના પાણીથી ખેતી થાય છે. (2) કેતુ = જેમાં વરસાદના પાણીથી ખેતી થાય છે અને (3) ઉભય (સેતુ-કેતુ)= જેમાં કુવા આદિ તથા વરસાદના પાણીથી ખેતી થાય છે. આદિ' શબ્દથી વાસ્તુનું ગ્રહણ થાય છે. વાસ્તુ= ઘર તેના ત્રણ પ્રકાર છે. (1) ખાત- જે જમીનની અંદર હોય તે ભોંયરું વગેરે, (2) ઉચ્છિત= જે જમીન ઉપર હોય તે ઘર, દુકાન વગેરે અને (3) ખાતોષ્કૃિત= ભોયરા સહિતનું મકાન વગેરે. ‘દિરVIછું'= ઘડેલું કે નહિ ઘડેલું રૂપું” આદિ' શબ્દથી સુવર્ણનું ગ્રહણ થાય છે. ‘થUT'= ત્રાજવાથી Page #43 -------------------------------------------------------------------------- ________________ 014 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद જોખવામાં આવતાં ખાંડ, ગોળ, આદિ,- “આદિ’ શબ્દથી ધાન્યનું ગ્રહણ થાય છે. ‘તુપથારૂ'= બે પગવાળા માણસ,હંસ, મોર તથા બે પૈડાવાળી ગાડી વગેરે. “આદિ’ શબ્દથી ચાર પગવાળા પશુનું ગ્રહણ થાય છે. '= માટીતાંબા-લોઢા વગેરેની બધી ઘરવખરી. આ ક્ષેત્ર આદિ પદોનો દ્વન્દ સમાસ કરીને પછી માન'= શબ્દ સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે. આ ક્ષેત્રાદિનું ‘માન'= પ્રમાણ (જે પોતે વ્રતનો સ્વીકાર કરતી વખતે ધાર્યું હોય) તેનો ‘મે'= અતિક્રમ અર્થાત્ ઉલ્લંઘન નો પટ્ટ'= કરે નહિ. કયા કયા પ્રકાર વડે ન કરે તે કહે છે- (1) “નાથ'= જોડવું. વ્રતને ગ્રહણ કરતી વખતે ખેતર અને ઘરની જે સંખ્યા નિશ્ચિત કરી હોય તેના કરતા વધારે ખેતર કે ઘર રાખવાની ઇચ્છાથી તેની પાસેના જ ખેતર કે ઘર ખરીદીને વચ્ચેની વાડ કે ભીંત તોડી નાંખીને બંનેને ભેગા કરી નાખે તો અતિચાર લાગે. આમાં તેણે ખેતર આદિની સંખ્યામાં વધારો નથી કર્યો પણ તેના વિસ્તારમાં વધારો કરીને પછી ફરતી વાડ કરી નાંખી છે. આ રીતે પરિમાણનો અતિક્રમ કર્યો છે. ક્ષેત્રવાસ્તુ-પ્રમાણનો અતિક્રમ આમ ‘યોજન વડે જ થાય છે. (2) “પાપ'= હિરણ્ય સુવર્ણના પરિમાણનો અતિક્રમ ‘પ્રદાન' વડે થાય છે. શ્રાવકે ચાર માસ આદિ સમય માટે અમુક પ્રમાણમાં જ સુવર્ણ આદિ રાખવાનો અભિગ્રહ લીધો હોય, તે દરમ્યાન રાજા આદિ કોઈની પાસેથી નિયમ કરતાં વધારે સુવર્ણાદિ મળે તો તે સ્વીકારીને કોઈ બીજા માણસને આપીને કહે કે ચાર મહિના સુધી તું આને રાખ, ત્યાર પછી હું લઈ લઈશ. આમ હિરણ્યાદિના પરિમાણનો પ્રદાન વડે અતિચાર લાગે છે. (3) “વંધ'= ધન-ધાન્યસંબંધી જે પોતે પરિમાણ કર્યું હોય તેના કરતાં અધિક પોતાના પરિવારના માટે કોઈ આપતો હોય તો તેને દોરીથી (સંયમનં ) બાંધીને, (લાંછિત=) ચિહ્ન કરીને, (મુદ્રિતંત્ર) મહોર મારીને તેના ત્યાં જ રખાવે કે આ તું બીજાને આપતો નહિ, મારો અભિપ્રહ પૂર્ણ થયા બાદ હું લઈ જઇશ. આ ધનધાન્યસંબંધી બંધન નામનો અતિચાર છે. કારણ કે વાસ્તવિક રીતે સામર્થ્યથી તો તેણે સ્વીકારેલું જ છે. (4) 'al'= કર્તાને પ્રેરણા કરવી તે. દ્વિપદ અથવા ચતુષ્પદને ગર્ભાધાન કરાવવું તે. ગાય આદિ ગર્ભાધાન કરે છે, શ્રાવક ગોકુલાદિમાંની ગાયો સાથે સાંઢનો સંયોગ કરાવે. સંયોગથી તે ગર્ભાધાન કરાવે છે આમ શ્રાવક તેનો પ્રયોજક (પ્રેરક) બને છે. શ્રાવકને વર્ષ આદિ અમુક કાળ પૂરતો અમુક સંખ્યામાં જ પશુ આદિ રાખવાનો અભિગ્રહ હોય, તો તે ધારેલી સંખ્યા કરતાં પશુની સંખ્યા વધી ન જાય માટે ગાયાદિને એવી રીતે ગર્ભાધાન કરાવે કે પોતાના અભિગૃહીત કાળની મર્યાદા પૂર્ણ થયા બાદ તેની પ્રસુતિ થાય. અથવા તો લેણાનું દ્રવ્ય વસુલ કરવા રૂપે દેવાદાર પાસેથી સાક્ષાત્ પશુ આદિને ગ્રહણ કરીને, આ મારે દ્રવ્યનું કારણ થશે અર્થાત્ આનાથી મને દ્રવ્યની પ્રાપ્તિ થશે એમ માનતો પરંતુ વ્રતભંગના ભયથી તે પશુ આદિને બીજાના ઘેર રાખે તો અતિચાર લાગે છે. આમ “કારણ” વડે દ્વિપદાદિના પરિમાણમાં અતિચાર લાગે છે. (5) “માન'= તેના સંબંધી સંકલ્પ તે ભાવ છે. માટી-લોખંડ આદિની ઘરને ઉપયોગી વસ્તુ અભિગ્રહ કરેલા પ્રમાણથી વધી જતી હોવાના કારણે અત્યારે લઈ શકાય એમ નથી. પણ સારી હોવાથી અભિગ્રહના કાળની મર્યાદા પૂર્ણ થયા બાદ તે લેવાની ઇચ્છાથી, ‘તમે આ વસ્તુ બીજા કોઇને આપશો નહિ, મારો અભિગ્રહ પૂર્ણ થયા બાદ હું જ લઇશ” એમ સંકલ્પપૂર્વક બીજાની પાસે રખાવે છે તો ઇચ્છાપરિમાણવ્રતમાં અતિચાર લાગે છે. આ બધા પ્રકારો વડે શ્રાવક આ અણુવ્રતમાં અતિચાર લગાડે નહિ. (અતિચાર એટલે ભંગાભંગવ્રતની સાપેક્ષતા રાખવાથી બાહ્યદૃષ્ટિએ આમાં વ્રતનો ભંગ થતો નથી પણ લોભના કારણે અંતરંગ દષ્ટિએ તો વ્રતનો ભંગ થાય જ છે. માટે ભંગાભંગરૂપ અતિચાર છે.) l/181/18 Page #44 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद અણુવ્રતો કહેવાયા. હવે ગુણવ્રતોમાનું પ્રથમ ગુણવ્રત કહે છેઃ उड्डाहोतिरियदिसिं, चाउम्मासाइकालमाणेणं / गमणपरिमाणकरणं, गुणव्वयं होइ विण्णेयं // 19 // 1/19 ગાથાર્થ :- ચાર મહિના વગેરે કાળ સુધી ઉપર, નીચે અને તીર્ફે આટલી હદથી વધારે જવું નહિ એ રીતે ગતિનું પરિમાણ કરવું તે દિશાપરિમાણરૂપ પ્રથમ ગુણવ્રત જાણવું. ટીકાર્થ :- “યુઠ્ઠાડ્યોતિરિસિં '= ઉર્ધ્વ, અધો, તીર્જી એમ બધી દિશામાં રાઉન્મસાક્ક્ષાનમાળો'= ચાર મહિના આદિ કાળના વિશેષ અભિગ્રહરૂપે “અમUપરિમારિVi'= ગતિનું પરિમાણ કરવું. તે પ્રથમ “પુત્રયં'= ગુણવ્રત ‘દોડ્ડ'= થાય છે. ‘વિઘN'= એમ જાણવું. ! 26 2/2 આ વ્રતમાં ત્યજવા યોગ્ય અતિચારો કહે છે : वज्जइ उड्डाइक्कममाणयणप्पेसणोभयविसुद्धं / तह चेव खेत्तवुढेि कहंचि सइअंतरद्धं च // 20 // 1/20 છાયા :- વર્નતિ ધ્વમિમીનનpષ મવદ્ધિમ | तथैव क्षेत्रवृद्धि कथञ्चित् स्मृत्यन्तर्धानञ्च // 20 // ગાથાર્થ :- શ્રાવક છઠ્ઠા વ્રતમાં ત્યાગ કરેલા ક્ષેત્રમાં (ક) સ્વયં જવાનો (ખ) તે ક્ષેત્રમાંથી બીજાની પાસે વસ્તુ મંગાવવાનો, (ગ) તે ક્ષેત્રમાં બીજા દ્વારા વસ્તુ મોકલવાનો અને (ઘ) બીજા દ્વારા વસ્તુ મંગાવવાનો અને સાથે મોકલવાનો એમ બંનેનો ત્યાગ કરીને (1) ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ, (2) અધોદિશાપ્રમાણાતિક્રમ અને (3) તિર્યગુ દિશાપ્રમાણતિક્રમ એ ત્રણ અતિચારોનો તથા (4) ક્ષેત્રવૃદ્ધિ અને (5) સ્મૃતિ-અંતર્ધાન એમ બધા મળીને પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ:- “કૂકુંદA'= ઉર્ધ્વ, અધો, તિર્યંગ અતિક્રમને આમ કહેવા દ્વારા (1) ઉર્ધ્વદિશાપ્રમાણાતિક્રમ, (2) અધોદિશાપ્રમાણાતિક્રમ અને (3) તિર્યદિશાપ્રમાણાતિક્રમ એ ત્રણ અતિચારોનો સંગ્રહ કરાયો છે, ‘માયUT'= બીજા ગામમાંથી (અભિગૃહીત ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી) મંગાવવું, પેસUT'= બીજા દ્વારા તે ક્ષેત્રમાં મોકલવું, ‘૩મય'= તે ક્ષેત્રમાં જ એકસાથે મંગાવવું અને મોકલવું. ‘વિશુદ્ધ'= તે દોષોથી રહિત અર્થાત્ અભિગૃહીત ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી મંગાવવા આદિ દોષોથી રહિત, ‘તદ વેવ ત્તવુદું'= બીજી દિશામાં એક યોજનાદિના પ્રક્ષેપ કરવા દ્વારા ક્ષેત્રવૃદ્ધિ કરવી. દા. ત. ધારો કે પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં સો સો યોજન ધાર્યા હોય તેમાં પૂર્વ દિશામાં વધારે યોજનની જરૂર પડવાથી પશ્ચિમ દિશાના સો યોજનમાંથી એટલા યોજન ઓછા કરીને પૂર્વ દિશામાં વધારી દે. આમ બંનેના ભેગા મળીને બસો યોજન જ થયા. પણ પૂર્વ દિશામાં ધારેલા કરતાં વધારે યોજન થયા એ અતિચાર છે. ‘ઋર્દેિન્દ્રિ'= પ્રમાદાદિને કારણે કોઈ રીતે ‘સરૂમંતરદ્ધa'= સ્મૃતિનું અંતર્ધાન- વ્યવધાનભ્રંશ થવાથી અર્થાત્ કેટલા યોજન પોતે ધાર્યા તે ભૂલી જવાથી. આ પાંચ અતિચારોને ‘વજ્ઞ'= ત્યજે છે. તે 20 /6/20 અતિચાર સહિત પ્રથમ ગુણવ્રત કીધું હવે બીજું ગુણવ્રત કહે છે : वज्जणमणंतगंबरिअच्चंगाणं च भोगओ माणं / कम्मयओ खरकम्माइयाण अवरं इमं भणियं // 21 // 1/21 Page #45 -------------------------------------------------------------------------- ________________ 016 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद છાયા - વર્તનમનન્તો,શ્વર્યાનાં ર મોરાતો માનમ્ | कर्मकतः खरकर्मादीनामपरमिदं भणितम् // 21 // ગાથાર્થ :- ભોજનને આશ્રયીને અનંતકાય, ઉબર અને અત્યંગોનું પરિમાણ કરવું, કર્મને આશ્રયીને કઠોર કર્મ આદિનું પરિમાણ કરવું તે બીજું ગુણવ્રત કહ્યું છે. ટીકાર્થ :- ' તપુંવર '= સઘળી જાતના કંદ વગેરે 32 જાતના અનંતકાયના તથા વડ, પીપળો, ઉંબર, પ્લેક્ષ, અને કાકોદુબરી એ પાંચ વૃક્ષના ફળ જે ઉદુંબર કહેવાય છે, તેના, અને અત્યંગ એટલે વિશિષ્ટ ભોગોપભોગના, કારણ કે અવયવો દા. ત. મધ, મદિરા, માંસ વગેરે તથા રાત્રિભોજન, પુષ્પમાળા સ્ત્રી વગેરે, ‘ત્ર'= આ “ચ” શબ્દ ભિન્નક્રમવાળો છે. અર્થાત્ તેનો સંબંધ ‘મા'= શબ્દની પછી જોડવાનો છે. “મોક્ષનો માપ '= ભોગનું પરિમાણ કરવું. આ ભોજનને આશ્રયીને ભોગનું પરિમાણ કહેવાય. ‘મયો'= કર્મને આશ્રયીને ‘ઘરમાડ્યા'= અંગારકર્મ આદિ તથા લુહાર આદિના કર્મ જેવા કઠોર કર્મનું પરિમાણ કરવું એ ‘મવર રૂમ મળિય'= બીજું ગુણવ્રત કહ્યું છે ‘વજ્ઞ0'= વર્જન કરવું, આ ગુણવ્રતનું નામ ઉપભોગ પરિમાણ-પરિભોગ પરિમાણ વ્રત છે. જે એક વખત ભોગવી શકાય અથવા શરીરની અંદર જે ભોગવી શકાય તે આહાર આદિ ઉપભોગ કહેવાય છે. અને જે વારંવાર ભોગવી શકાય અથવા શરીરની બહાર ભોગવી શકાય તે વસ્ત્ર, પુષ્પમાળા વગેરે પરિભોગ કહેવાય છે. તેમનું તથા વેપાર આદિ કર્મથી આ ઉપભોગ-પરિભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. માટે તે કર્મનું પરિમાણ પણ આ બીજા ગુણવ્રતમાં કરવામાં આવે છે. જે 26 1/26 આ ભોગ અને કર્મવિષયક ગુણવ્રતમાં તજવા યોગ્ય અતિચાર કહે છેઃ सचित्तं पडिबद्धं, अपउल-दुप्पउल-तुच्छभक्खणयं / वज्जइ कम्मयओ वि हु, एत्थं इंगालकम्माइं // 22 // 1/22 છાયા :- સખ્યત્ત પ્રતિબંદ્ધ પEhદુષ્પદogછમક્ષપામ્ | वर्जयति कर्मकतोऽपि च इत्थं अङ्गारकर्मादि // 22 // ગાથાર્થ :- શ્રાવક આ બીજા ગુણવ્રતમાં સચિત્ત, સચિત્તસંબદ્ધ, અપક્વ, દુષ્પક્વ અને તુચ્છ એ પાંચ પ્રકારનો આહાર કરવો એ ભોજન સંબંધી પાંચ અતિચારનો તથા અંગારકર્મ આદિ પંદર પ્રકારનો વ્યવસાય કરવો એ કર્મ સંબંધી પંદર અતિચારનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- “વત્ત'= આગમમાં પ્રસિદ્ધ એવા જીવસહિત ફળ આદિ, ‘દિવઠું = (સચિત્તથી જોડાયેલી અચિત્ત વસ્તુ)- સચિત્ત ઠળિયાવાળા પાકા ફળો વગેરે, ‘૩પ૩ન'= નહિ રાંધેલા ચણા આદિ ધાન્ય, ‘તુLઉત્ન'= અર્ધ પકાવેલા ધાન્યાદિ, ‘તુચ્છમવgUાય'= નિસ્સાર આહાર (જેનાથી વિશેષ તૃપ્તિ ન થાય- પેટ ન ભરાય એવો આહાર)- માડત્ર મા શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે. તેમનું ‘મg' ભક્ષણ ન કરે. ભોજનને આશ્રયીને અતિચારો કહેવાયા. ‘મ્પયમો વિ'= કર્મથી પણ "'= આ શબ્દ પાદપૂર્તિ માટે છે. ‘ત્થ'= આ અણુવ્રતમાં ‘ફૅનિમારૂં'= ઘણા પાપના આરંભવાળા અંગારકર્મ આદિ પંદર ભેજવાળા વ્યવસાયો તથા ઉપલક્ષણથી બીજા પણ ઘણા પાપકારી આરંભવાળા વ્યવસાયોનો વજ્ઞકું= ત્યાગ કરે. જે 22 2/22 Page #46 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 017 બીજું ગુણવ્રત કહેવાયું. હવે અનર્થદંડવિરતિ નામનું ત્રીજું ગુણવ્રત કહે છે : तहऽणत्थदंडविरई, अण्णं सचउव्विहो अवज्झाणे। पमयायरिए हिंसप्पयाण पावोवएसे य // 23 // 1/23 છાયા :- તથા નવUવિરતિઃ મચત્ સ વધઃ અપધ્યાને | प्रमादाचरिते हिंस्रप्रदानं पापोपदेशे च // 23 // ગાથાર્થ :- તથા ત્રીજું ગુણવ્રત અનર્થદંડવિરતિ છે. તે અપધ્યાન, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન અને પાપોપદેશ એમ ચાર પ્રકારે છે. ટીકાર્થ :- ‘તUસ્થિદંવરડું'= તથા અનર્થદંડની વિરતિ તે ‘સપUT'= ત્રીજું ગુણવ્રત છે. “સો'= તે અનર્થદંડ " બ્રહો'= ચાર પ્રકારે છે (1) “મવાળ'= નિરર્થક અશુભ વિચારો કરવા, (2) પમાયરિ'= (મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા) આ પાંચ પ્રકારના પ્રમાદનું આસેવન કરવું. હિંમuથાપનાવોવાસે '= ‘હિંસMયાપા' અને ‘પાવોવાસ'= આ બે શબ્દોનો સમાહાર દ્વન્દ સમાસ છે. ‘હિંસMયUT'= હિંસા કરવાના સ્વભાવવાળા હોય તે હિંન્ન કહેવાય. પ્રાણીને ઉપઘાત કરનારા આવા શસ્ત્ર, અગ્નિ, વિષ વગેરે હિંસક ઉપકરણો બીજાને આપવા તે. ‘પાવોવાસે '= પાપવિષયક બીજાને ઉપદેશ આપવો. દા.ત. ખેતર ખેડો, બળદને દમો- એમ બીજાને પાપકાર્યોમાં પ્રોત્સાહિત કરવો તે. જે 23 / 2/22 ત્રીજા ગુણવ્રતમાં વર્જનીય અતિચારો કહે છે : कंदप्पं कुक्कुइयं, मोहरियं संजुयाहिगरणं च। उवभोगपरीभोगाइरेगयं चेत्थ वज्जेइ // 24 // 1/24 છાયા - વેન્ડ વચ્ચે મૌરવ સંયુતાધિરVIૐ उपभोगपरिभोगातिरेकतां चात्र वर्जयति // 24 // ગાથાર્થ :- શ્રાવક ત્રીજા ગુણવ્રતમાં કંદર્પ, કૌ૯, મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ઉપભોગપરિભોગાતિરેકતા એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ- ‘વસંખે'= કંદર્પ એટલે કામ, એ કામના હેતુભૂત એવી હાસ્યાદિ ચેષ્ટાઓ પણ કંદર્પ કહેવાય છે. તેને “ક્ષફર્ય'= વ શબ્દને ભાવ અર્થમાં પ્રત્યય લાગીને શૌચ શબ્દ બને છે. ભાંડ લોકોના જેવી મુખ, આંખ વગેરેને વિકૃત કરવારૂપ અનાર્ય ચેષ્ટા કરવી તેને, “મોરિય'= વિચાર્યા વગર અસંબદ્ધ બોલવું તેને “સંનયદિર'= ખાંડણીયું, સાંબેલું જેવા જીવહિંસા કરનારા સાધનો તે અધિકરણ કહેવાય. તેને સંયુક્ત એટલે જોડેલા તૈયાર રાખવા તેને ‘૩મો પરમોડાફરાર્થ'= જીવહિંસા જેનાથી થતી હોય એવી ઉપભોગ-પરિભોગની સામગ્રીને જરૂર કરતાં વધારે રાખવી તેને ત્ય'= અહીં આ ત્રીજા ગુણવ્રતમાં “વફ્ટ'= ત્યજે. આમાં કંદર્પ, કૌત્કચ્ય અને ઉપભોગપરિભોગાતિરેકતા એ ત્રણ અતિચારો પ્રમાદાચરણરૂપ છે. મૌખર્ય એ પાપોપદેશરૂપ છે અને સંયુક્તાધિકરણ એ હિંસાપ્રદાનરૂપ અતિચાર છે. 24 / 2/24 Page #47 -------------------------------------------------------------------------- ________________ 018 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ત્રણ ગુણવ્રતો કહેવાયા. હવે શિક્ષાપદમાં સામાયિકવ્રતને કહે છે : सिक्खावयं तु एत्थं, सामाइय मो तयं तु विण्णेयं / सावज्जेयरजोगाणं वज्जणासेवणारूवं // 25 // 1/25 છાયાઃ- શિક્ષાવ્રતં તુ સત્ર સામાયિÉ ત તુ વિયમ્ | सावद्येतरयोगानां वर्जनासेवनारूपम् // 25 // ગાથાર્થ :- શ્રાવકધર્મમાં પહેલું શિક્ષાવ્રત સામાયિક છે. (અમુક કાળ સુધી) પાપવાળા કાર્યોનો ત્યાગ કરવો અને પાપરહિત કાર્યો કરવા તે સામાયિક છે. ટીકાર્થ :- ‘સિવઠ્ઠીવર્ય'= શિક્ષાવ્રત ‘તુ પત્થ'= અહીં શ્રાવકધર્મમાં કહેવાય છે. “સામયિ'= સામાયિક ‘'=એ પાદપૂર્તિ માટે નિપાત છે, ‘ત'= તે સામાયિક ‘favoોય'= જાણવું. તે સામાયિક વિધિ અને પ્રતિષેધ સ્વરૂપ છે તે કહે છે. “સાવળેયરનો IT'= ‘સવજ્ઞ'= સાવદ્ય-પાપવાળા ‘ફયર'= સાવદ્યથી બીજા અર્થાત્, નિરવદ્ય-પાપરહિત, ‘નો IIT'= વ્યાપાર અર્થાત્ કાર્યો. ‘વજ્ઞUIસેવUTIરૂવં'= વર્જના = ત્યાગ અને આસેવના= સેવા કરવા તે સ્વરૂપ છે. અનુક્રમે પાપવૃત્તિનો ત્યાગ અને પાપરહિત પ્રવૃત્તિનું તેમાં આસેવન હોય છે. | ર 2/2 આ સામાયિકવ્રતમાં વર્જવા યોગ્ય અતિચારો કહે છે : मणवयणकायदुप्पणिहाणं इह जत्तओ विवज्जेइ। सइअकरणयं अणवट्ठियस्स तह करणयं चेव // 26 // 1/26 છાયા :- મનોવનયuffથાને રૂદ યત્નતો વિવર્નતિ | स्मृत्यकरणकं अनवस्थितस्य तथा करणकं चैव // 26 // ગાથાર્થ :- શ્રાવક સામાયિકમાં મન, વચન, અને કાયાનું દુષ્મણિધાન, સ્મૃતિઅકરણ અને અનવસ્થિતકરણ (અનાદર) આ પાંચ અતિચારોનો કાળજીપૂર્વક ત્યાગ કરે છે. ટીકાર્થ :-“રૂદ'= આ સામાયિકમાં ‘અવયવોયદુપ્પણિહા'= મન, વચન અને કાયાનું દુષ્મણિધાન નો '= પરમ આદરથી ‘વિવન્ને'= તજે છે. દુષ્મણિધાનનું લક્ષણ અને ફળ આ છે કે જ્યારે મનશરીર અને વાણી ત્રણે ય એકીસાથે અથવા ક્રમસર કષાયોની સાથે જોડાય છે અર્થાતુ કષાયથી ગ્રસ્ત બને છે ત્યારે તે ત્રણે ય યોગ દુષ્મણિધાન છે. એમ પંડિતો વડે સંક્ષેપથી કહેવાય છે. (કષાયો વડે સર્જન કરાતો યોગ દુષ્મણિધાન છે.) મનોમય દુષ્મણિધાનથી માણસ શાસ્ત્રમાં વર્ણવેલા દોષોમાં પ્રવૃત્ત મનવાળો હોય છે. અપરાધ કર્યા પછી પણ પશ્ચાત્તાપ કરતો નથી અને હંમેશા બીજાઓના પરિહાસની ઈચ્છા કરે છે. / 1 ||. માયાવી વચનો દ્વારા મિથ્યાત્વનું પોષણ કરનાર જે બોલાતું વચન અનેક જીવોનું પતન કરનાર થાય તથા મારા વડે જે વચન નિરર્થક બોલાતું હોય તેવું વચન એ વચનદુષ્મણિધાન કહેવાય છે / 2 // વેષ અને વિડંબના માત્ર નહિ પરંતુ શયનમાં સુતેલું પણ બાળક જે આંખની પાંપણને પણ ફરકાવે છે તે કાયિક દુષ્મણિધાન કહેવાય છે / 3 / સ રપN'= અત્યારે મારે સામાયિક કરવાનું છે અથવા મેં સામાયિક કર્યું કે નહિ એ પ્રમાદના Page #48 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 019 કારણે ભૂલી જવું તે, સ્મૃતિઅકરણ દોષ છે. સ્મૃતિ અર્થાત્ ઉપયોગપૂર્વકનું જ સર્વ ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે માટે આ દોષને છોડે છે. ‘મUવિટ્ટિયર્સ'= અસ્થિરતાથી ગમે તેમ મન ફાવે તે રીતે તદ રાય'= સામાયિકને કરવું. આ દોષને પણ છોડે. “વેવ'= આ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. (સામાયિકને વહેલા પારી લે તે અનવસ્થિત દોષ છે. તેનો સામાયિકમાં ત્યાગ કરે છે.) / ર૬ ૨/ર૬ પ્રથમ શિક્ષાવ્રત કહેવાયું. હવે બીજું કહે છે : दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जंतु। परिमाणकरणमेयं, अवरं खलु होइ विण्णेयं // 27 // 1/27 છાયા :- વિદ્વતિગૃહીતી વિશાપરિમાનચેદ પ્રતિ િયત્ત ___ परिमाणकरणमेतद् अपरं खलु भवति विज्ञेयम् // 27 // ગાથાર્થ :- છઠ્ઠા દિશાપરિમાણવ્રતમાં લીધેલા દિશાપરિમાણનું પ્રતિદિન પરિમાણ કરવું (સંક્ષેપ કરવો) તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાવ્રત જાણવું. ટીકાર્થ :- “તુ'= જે વળી ‘સિવાહિયર્સ વિસાપરિમાપણસ્સ'= દિશાપરિમાણવ્રતમાં નક્કી કરેલા દિશાના મોટા પરિમાણમાંથી ‘દ'= આ વ્રતમાં ‘પદ્ધ'= દર રોજ “પરિમાપાર'= સંક્ષેપ કરવો તે ''= આ ‘વર'= બીજું શિક્ષાવ્રત ‘ઘ7'= આ શબ્દ વાક્યાલંકાર માટે છે. “દો'= છે તે વિવે'= જાણવું. . ર૭ 2/27 આ દેશાવગાસિક વ્રતના વર્જવા યોગ્ય અતિચારો કહે છે : वज्जइ इह आणयणप्पओग पेसप्पओगयं चेव / सद्दाणुरूववायं, तह बहिया पोग्गलक्खेवं // 28 // 1/28 છાયા :- વર્નતિ રૂઢ માનનિપ્રયોf pધ્યપ્રથા ચૈવ | शब्दानुरूपपातं तथा बहिस्तात् पुद्गलक्षेपम् // 28 // ગાથાર્થ :- શ્રાવક દેશાવગાસિક વ્રતમાં આનયનપ્રયોગ, પ્રખ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહાર પુગલપ્રક્ષેપ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘ફૂદ'= બીજા શિક્ષાવ્રતમાં ‘ગાયUTખો'= પોતે નક્કી કરેલા ક્ષેત્રથી બહાર રહેલા ગામ આદિથી બીજાની પાસે ગાય આદિને મંગાવવી તે. ‘સપ્પોરા'= આદેશ કરીને બહાર મોકલવા યોગ્ય સેવક-નોકર વગેરે પ્રેષ્ઠ કહેવાય છે. પોતે નક્કી કરેલા ક્ષેત્રની બહાર કોઈ કામ કરવા તેને મોકલવો ‘વેવ'= અને “સાપુરૂવવા'= શબ્દાનુપાત એટલે પરિજનને પોતાની હાજરી ત્યાં છે એમ જણાવવા માટે મોટા અવાજે શ્વાસ લેવો વગેરે શબ્દ કરવો. રૂપાનુપાત એટલે મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી વ્યક્તિનું કોઈ કામ હોય તો તે દેખે એ રીતે ઊભા રહેવું જેથી પોતાને દેખે. ‘ત'= તથા ‘વિદિયા'= નક્કી કરેલા ક્ષેત્રની બહાર “પોર્નિવવં'= કાંકરો વગેરે ફેંકવો, જેથી એ વ્યક્તિ પોતાની પાસે આવે તે. ‘વન'= પાંચ અતિચારોને ત્યજે છે. તે 28 / 2/28 અતિચારસહિત બીજું શિક્ષાવ્રત કહેવાયું. હવે ત્રીજું શિક્ષાવ્રત કહે છેઃ आहारदेहसक्कारबंभऽवावारपोसहो अण्णं / देसे सव्वे य इमं, चरमे सामाइयं नियमा // 29 // 1/29 Page #49 -------------------------------------------------------------------------- ________________ 020 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद છાયા :- માદારદાર બ્રહ્માંડવ્યાપારપૌષધશ ચ | देशे सर्वे च इदं चरमे सामायिकं नियमात् // 29 // ગાથાર્થ :- આહારપૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધરૂપ આ ત્રીજું શિક્ષાવ્રત દેશથી અને સર્વથી એમ બે રીતે હોય છે. તેમાં ચોથા અધ્યાપારપૌષધમાં સામાયિક નિયમો હોય છે. ટીકાર્થ :- ‘દાદર વંકવવારપોસહો'= આહાર, શરીરનો સત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર એમ દ્વન્દ્રસમાસ કરીને પછી “તેઓને વિષે પૌષધ” એમ સપ્તમી તપુરુષ સમાસ કર્યો છે. પોષ= ધર્મની પુષ્ટિને ધન્વેષ ધારણ કરે છે- અર્થાતુ ધર્મની પુષ્ટિને કરનાર એવું પૌષધ નામનું વિશિષ્ટ વ્રત તે પર્વતિથિના દિવસે (અવશ્ય) કરાય છે. 'U'= ત્રીજું શિક્ષાવ્રત ‘રેસે'= દેશથી પૌષધવ્રત ‘સલ્વે '= અને સર્વથી પૌષધવ્રત ‘કુમ'= આ આહાર પૌષધ આદિ ચારે ય પૌષધવ્રતના પ્રકારો દેશથી અને સર્વથી એમ બે બે ભેટવાળા છે. “વર'= શ્લોકમાં આહારાદિ પૌષધને જે ક્રમથી રજુ કર્યા છે તદનુસાર છેલ્લા અર્થાતુ અવ્યાપાર પૌષધમાં “સામાડ઼યં નિયમ'= નિયમાં સામાયિક હોય છે. જો સામાયિક ન લે તો તેના ફળથી વંચિત રહે છે. સર્વથી જે અવ્યાપારરૂપ પૌષધવ્રત છે તેમાં સર્વ પ્રકારના પાપવ્યાપારોનો ત્યાગ કરાય છે. આથી તેમાં સામાયિક અવશ્ય કરવાનું હોય છે.- આ સિવાયના બીજા સાત ભેદોમાં સામાયિક કરે અથવા ન પણ કરે. અત્યારે તો પૌષધવ્રત સામાયિક સાથે જ કરવામાં આવે છે. 29 1/29 આ પૌષધવ્રતના અતિચારોને કહે છે : अप्पडिदुप्पडिलेहियऽपमज्जसेज्जाइ वज्जई एत्थ / सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु // 30 // 1/30 છાયા :- ૩પ્રતિદુષ્પતિનેવિતાપ્રમતશય્યાદ્રિ વર્નત્તિ સત્ર | सम्यक् च अननुपालनमाहारादिषु सर्वेषु // 30 // ગાથાર્થ :- શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્તારક, દુષ્પત્યુપેક્ષિત શય્યાસંસ્કારક, અપ્રમાજિત શય્યાસંસ્તારકદુષ્પમાર્જિત શય્યાસંસ્તારક અને આહારપૌષધવ્રત આદિ સર્વ પૌષધોનું સમ્યગ અનનુપાલન એ પાંચ અતિચારોને ત્યજે છે. ટીકાર્થ :- ' દુષ્પત્તેિજિયં૫ર્મનસેનીટ્ટ'= (1) અપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્તારક એટલે ચક્ષુથી નહિ જોયેલા શયા-સંતારક (શય્યા એટલે શરીર પ્રમાણ સંથારો અથવા પૌષધશાળા,- સંસ્મારકએટલે અઢી હાથ સંથારો, (2) દુમ્રત્યુપેક્ષિત શય્યાસંસ્મારક, એટલે બરાબર ઉપયોગપૂર્વક નહિ જોયેલા શધ્યાસંસ્તારક; (3) અપ્રમાર્જિત એટલે રજોહરણ ચરવળાથી નહિ પ્રમાર્જેલા શય્યાસંસ્તારક, (4) દુષ્પમાર્જિત એટલે ઉપયોગપૂર્વક બરાબર નહિ પ્રમાર્જેલા શય્યાસંસ્તારક, ‘ઉત્થ'= પૌષધમાં “સખ્ત'= ભાવપૂર્વક (5) ‘મU|[પાન'= વ્રતનું સંરક્ષણ ન કરવું અર્થાત્ સમ્યગૂ વિધિપૂર્વક પાલન ન કરવું. ‘માદારા સબૈ'= આહારપૌષધ આદિ બધા જ પૌષધના પ્રકારમાં ‘....સેન્ના' માં આદિ શબ્દથી દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક સ્વરૂપ ચોથા અતિચારનું ગ્રહણ કરાય છે. વળી શય્યા આદિથી સસ્તારક (સંથારા પીઠ-પાટલાનું ગ્રહણ પણ કરાય છે.) ‘વષેડ્ડ'= ત્યજે છે. જે 30 2/20 Page #50 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 021 ત્રીજું શિક્ષાવ્રત અતિચાર સહિત કહેવાયું. હવે ચોથું શિક્ષાવ્રત કહે છે : अण्णाईणं सुद्धाण, कप्पणिज्जाण देसकालजुयं / दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं // 31 // 1/31 છાયા :- ૩ન્નાલીનાં શક્તિનાં ત્વનીયાનાં રેશનિંયુતમ્ | સાનં યતીનામુરિત પૃહી શિક્ષાવ્રત માતમ્ રૂછે ગાથાર્થ :- સાધુઓને શુદ્ધ અને કલ્પનીય અન્નાદિનું દેશકાળને ઉચિત દાન કરવું તે શ્રાવકનું ચોથું શિક્ષાવ્રત કહ્યું છે. ટીકાર્થ :- ‘મારૂ'= ભોજન, પાણી (વસ્ત્ર, ઔષધ) વગેરેનું ‘સુદ્ધા'= ન્યાયથી મેળવેલ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રોનો પોતપોતાની જાતિને ઉચિત શુદ્ધ વ્યવસાય તે ન્યાય છે, એ રીતે પ્રાપ્ત કરેલું તે ન્યાયપ્રાપ્ત કહેવાય છે.) “Mળજ્ઞાન'= સાધુને યોગ્ય ઉગમાદિદોષરહિત, ‘રેસtત્નનુd' અવસરયુક્ત અર્થાત્ અવસરે આપેલું.- દેશકાળ= અવસર અથવા દેશકાળ= તે તે ક્ષેત્ર અને તે તે શિયાળો- ઉનાળો આદિ કાળ.- દેશકાળયુક્ત એટલે ક્ષેત્ર, કાળ અને અવસરને ઉચિત. “રા'= આપવુ. ‘ન'= સાધુઓને ''= સર્વવ્યાનુરોધેન= ભરણપોષણ કરવા યોગ્ય, ઘરના સભ્યોની; મનુરોધ= અનુમતિ સંમતિ; અર્થાત્ ઘરના સભ્યોની ઇચ્છાનુસારે. ‘ાિદીન'= ગૃહસ્થોનું ' સિક્વાવ'= શિક્ષાવ્રત ‘બળવં'= કહ્યું છે. પૌષધના પારણે કરવામાં આવતું આ ચોથું અતિથિસંવિભાગ નામનું શિક્ષાવ્રત છે. કારણકે પૌષધમાં એવો નિયમ છે કે પૌષધના પારણે અવશ્ય સાધુને દાન દઈને પછી જ શ્રાવક ભોજન કરે, અન્યથા ભોજન ન કરે. પૌષધ સિવાયના દિવસોમાં નિયમ નથી કારણ કે ત્યારે સાધુને દાન આપીને પછી ભોજન કરે અથવા ભોજન કરીને પછી સાધુનું દાન આપે અથવા તો ઘરના સભ્યો પાસે પણ દાન અપાવરાવે. (પોતે દાન આપે એવો નિયમ નહીં.) l31/1/31/l. આ અતિથિસંવિભાગ વ્રતના અતિચાર કહે છે : सच्चित्तणिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेय। कालाइक्कम परववएसं मच्छरिययं चेव // 32 // 1/32 છાયા :- સચિત્તનિક્ષેપUાશં વર્નતિ વત્તપથાનભ્રં ચૈવ | कालातिक्रमः परव्यपदेशं मत्सरिकतां चैव // 32 // ગાથાર્થ :- શ્રાવક અતિથિસંવિભાગવતમાં સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ અને માત્સર્ય એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- “સચ્ચત્તવિવૃવાર્થ'= સાધુને દાન આપવા યોગ્ય વસ્તુને પ્રમાદથી સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકવી ‘સચ્ચિત્તપિUાથે વેવ'= ઘી-આદિના ઉઘાડા પાત્રને સચિત્ત બિજોરું આદિ ફળ વડે ઢાંકવું, alનાવમ'= દાન આપવાનો કાળ વીતી ગયા પછી- સાધુએ ભોજન કરી લીધા પછી નિમંત્રણ કરવું, ‘પ૨વવા'= સાધુને દાન આપવા યોગ્ય કિંમતી વસ્તુ નહિ આપવાની બુદ્ધિથી તે પારકી છે એમ કહેવું, વાસ્તવિક રીતે પારકી જ વસ્તુ હોય છતાં સાધુને નહિ આપવાની બુદ્ધિથી સાધુએ પૂછ્યું ન હોય છતાં તે Page #51 -------------------------------------------------------------------------- ________________ 022 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद પ્રમાણે જણાવવું એ અતિચાર છે. “મરિયર્થ ગ્રેવ'= બીજા દાતાર સંબંધી માત્સર્યથી અર્થાત્ મારા કરતાં નિર્ધન હોવા છતાં પણ તે દાન આપે છે તો હું કેમ ન આપું ? એમ બીજાની ઇર્ષાથી દાન આપવું. આ અતિચારોને ‘વM'= ત્યજે છે. તે રૂ૨ / 2/32 અતિચાર સહિત ચોથું શિક્ષાવ્રત કહેવાયું. હવે પરિશુદ્ધ એવા સર્વ વ્રતોમાં અતિચારનો સંભવ નથી એમ કહે છે : एत्थं पुण अइयारा, णो परिसुद्धेसु होति सव्वेसु / / अक्खंडविरतिभावा वज्जइ सव्वत्थऽओ भणियं // 33 // 1/33 છાયા :- સત્ર પુનતિવારી: 1 પરિશુદ્ધ૬ મવત્તિ સર્વવું | अखण्डविरतिभावाद् वर्जयति सर्वत्र अतो भणितम् // 33 // ગાથાર્થ :- દેશવિરતિના અખંડ પરિણામથી વ્રતો નિર્મળ હોવાથી વ્રતોમાં અતિચારો થતા નથી. આથી અતિચારના વર્ણનમાં સર્વ સ્થાને ‘ત્યાગ કરે છે' એમ કહ્યું છે. ટીકાર્થ:- ‘ઉત્થ'= આ વ્રતોના વિષયમાં ‘પુ મારી'= આગળ કહેવાયેલા અતિચારો ‘પરિફુદ્ધનુ'= ભાવશુદ્ધિથી યુક્ત વ્રતોમાં ‘હરિ'= હોતા ''= નથી. “સબૈ'= બધા જ વ્રતોમાં ‘āવિરતિભાવ'= સંપૂર્ણ દેશવિરતિનો પરિણામ હોવાથી ‘સવ્વસ્થ'= બધા જ વ્રતોમાં ‘વજ્ઞકું'= ત્યજે છે એમ ‘મતો'= આથી ‘મા’= પહેલા કહેવાયું છે. ‘વન્નડ્ડ'ની પછી ‘ત્તિ' શબ્દ અધ્યાહાર સમજવો. તેથી ત્યજે છે એ પ્રમાણે તેનો અર્થ સંગત થાય છે. 37ll1/33 આ પ્રમાણે સંપૂર્ણ વ્રતના સ્વરૂપને કહીને હવે તે વ્રત સંબંધી જાણવા યોગ્ય ઉપાયાદિને વર્ણવતાં કહે છે : सुत्तादुपायरक्खणगहणपयत्तविसया मुणेयव्वा / कुंभारचक्कभामगडंडाहरणेण धीरेहिं // 34 // 1/34 છાયા :- સૂત્રાહુપાય-રક્ષ-પ્રWI-પ્રયત્નવિષયી જ્ઞાતિવ્યા: I कुम्भारचक्र-भ्रामक-दण्डोदाहरणेन धीरैः // 34 // ગાથાર્થ :- બુદ્ધિમાન શ્રાવકોએ વ્રતસંબંધી ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને વિષય એ પાંચ બાબતો કુંભારના ચક્રને ભમાવનાર દંડના ઉદાહરણથી આગમમાંથી જાણવી. ટીકાર્થ :- ‘સત્તા'= શેય પદાર્થો અને અનુષ્ઠાન (ક્રિયા)ના વિષયયુક્ત એવા આગમથી, કારણકે આગમથી જણાયેલા પદાર્થો જ્યારે આચરણમાં મૂકવામાં આવે છે ત્યારે પુરુષની ક્રિયાનો વિષય બને છે આમ આગમ વડે જ પુરુષો જ્ઞાન અને ક્રિયામાં પ્રવર્તે છે. આથી તે ઉપાયાદિનું પ્રવર્તક આગમ છે. ‘૩વાયરલ+gUTUાપથવિસ'= તે ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને વિષય “મુળયત્રી'= જાણવા. અહીં પ્રધાનતાને અનુલક્ષીને ગાથામાં ઉપાય-રક્ષણ વગેરેનો આ પ્રમાણે ક્રમ જણાવાયો છે બાકી તેમની પ્રાપ્તિ પશ્ચાનુપૂર્વી ક્રમથી થાય છે. પ્રથમ તો તે તે અણુવ્રત સંબંધી જે જે વિષય હોય તે જાણવો જોઇએ કે કયું વ્રત કયા વિષયમાં રહેલું છે. (દા. ત. પ્રથમ અણુવ્રતનો વિષય સંકલ્પિત Page #52 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 023 નિરપરાધી ત્રસજીવો છે). વિષયને જાણ્યા પછી આગમથી વિરુદ્ધ એવા મન-વચન અને ચેષ્ટાનો ત્યાગ કરવા દ્વારા તે વ્રતને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરાય. અણુવ્રતને ગ્રહણ કરતા પહેલાનો જીવનો એક પ્રકારનો વિશિષ્ટ ગુણ પ્રયત્ન છે. ત્યારબાદ પ્રયત્નથી યોગ્યતા પ્રાપ્ત કરેલા શ્રાવકને અણુવ્રતનું ગ્રહણ થાય છે, તે તે અણુવ્રતમાં જે કરવાનું હોય તેનો સ્વીકાર કરવો અર્થાત્ પ્રતિજ્ઞા કરવી તેને અણુવ્રત ગ્રહણ કર્યું એમ કહેવાય છે, ત્યારપછી અણુવ્રતને સ્વીકારનાર શ્રાવકે તે અણુવ્રતની ક્રિયા, અનુકૂળ માર્ગને આચરવા દ્વારા તે વ્રતનું રક્ષણ એટલે પાલન કરવાનું હોય છે. આ અનુપાલન તે શ્રાવકે પ્રતિદિન હંમેશ માટે રોજેરોજ આચરવા યોગ્ય શિષ્ટાચાર સ્વરૂપ છે, જેમકે સવારે ઊઠતી વખતે નવકાર મહામંત્ર ગણવો વગેરે. રક્ષણની પછી ઉપાય સેવવાનો હોય છે. તે વ્રતનું જ સતત પાલન ચાલુ રહે તેવી પરલોકને અવિરુદ્ધ, શાસ્ત્રને સંમત વિશિષ્ટ નીતિ તે ઉપાય છે. જેમકે શ્રાવકે (લાભોચિત5) પોતાની આવકને અનુસાર ધનને દાન-ભોગ-નિધિ-વેપાર આદિમાં નિપુણતાપૂર્વક વિભાજિત કરવું, આવી વિશિષ્ટ નીતિઓ તે ઉપાય છે. આ ઉપાયાદિને કેવી રીતે જાણવા તે કહે છે મારવક્તમામ ઉંદરી '= કુંભારના ચક્રને ભમાવનાર દંડનું આમાં ઉદાહરણ છે, જેમકે સર્વ પણ લૌકિક પરીક્ષકો વડે જણાય છે કે પ્રતિક્ષણ ભ્રમણ કરતા કુંભારના ચક્રના બધા જ અવયવો અર્થાત્ આખું ય ચક્ર એ તેના જુદા જુદા કોઇપણ ભાગમાં રહેલા, ભ્રમણના કારણભૂત દંડથી ઉત્પન્ન થયેલા વેગ નામના સંસ્કારથી જ રોકાયા સિવાય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમ આ ઉપાય, રક્ષણ વગેરે પાંચે ય બાબતો સૂત્રથી જ પ્રવર્તે છે. એમ આ ચક્રને ભ્રમણ કરાવનાર દંડના ઉદાહરણથી ‘થીર્દિ = વિદ્વાન પુરુષોએ જાણવું. આમ કહેવા દ્વારા જણાવે છે કે વ્રતના પરિણામ અને પાલનની ઇચ્છાવાળા શ્રાવકે સર્વ પ્રકારે આગમમાં જ પ્રયત્ન કરવો જોઇએ. જે રૂ૪ મે 2/34 આથી જ કહે છે : गहणादुवरि पयत्ता, होइ असन्तो वि विरइपरिणामो। अकुसलकम्मोदयओ, पडइ अवण्णाइ लिंगमिह // 35 // 1/35 છાયા :- પ્રદUTIઉપર પ્રયત્નાર્ મવતિ સનપિ વિરતિપરિણામ: | अकुशलकर्मोदयतः पतति अवज्ञादि लिङ्गमिह // 35 // ગાથાર્થ :- વ્રતને ગ્રહણ કર્યા પછી પ્રયત્ન કરવાથી પહેલા નહિ જાગેલો પણ વિરતિનો પરિણામ જાગે છે. અને અશુભકર્મના ઉદયથી પહેલા જાગેલો પણ વિરતિનો પરિણામ પડી જાય છે. વિરતિ પરિણામના પતનનું લિંગ અવજ્ઞાદિ છે. ટીકાર્થ :- " હુવર'= અણુવ્રતને ગ્રહણ કર્યા પછી “પત્તા'= સૂત્રથી ઉત્પન્ન થયેલા, વિશિષ્ટ ક્રિયાના કારણભૂત અપ્રમાદથી ‘સન્તો વિ'= પૂર્વ અવસ્થામાં (વ્રતને ગ્રહણ કરતી વખતે) અવિદ્યમાન એવો પણ ‘વિરડું પરિણામો'= દેશવિરતિનો પરિણામ ‘હોટ્ટ'= થાય છે. ‘મસત્રમ્પો યો'= દેશચારિત્રાવરણીય કર્મના ઉદયથી ‘પs'= પૂર્વાવસ્થામાં વિદ્યમાન હોવા છતાં પડી જાય છે. ‘મવUU'= અનાદર કરવો તે અવજ્ઞા કહેવાય. આદિ શબ્દથી અબહુમાન આદિનું ગ્રહણ થાય છે. તે અવજ્ઞાદિ’ ‘રૂ = આ દેશવિરતિના પ્રસ્તુત પરિણામના પતનમાં ‘ત્નિ'= ચિહ્ન જાણવું. / રૂ ૨/રૂપ Page #53 -------------------------------------------------------------------------- ________________ 024 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद તે પ્રયત્નનું પ્રતિપાદન કરવા માટે અપ્રમાદ સેવવો જોઈએ એમ ગ્રંથકાર કહે છે : तम्हा णिच्चसतीए, बहुमाणेणंच अहिगयगुणम्मि / पडिवक्खदुगंछाए, परिणइआलोयणेणं च // 36 // 1/36 છાયા :- તક્ષાત્ નિત્યકૃત્ય વમનેન ઉધઋત[m | प्रतिपक्षजुगुप्सया परिणति-आलोचनेन च // 36 // तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य। उत्तरगुणसद्धाए य, एत्थ सया होइ जइयव्वं // 37 // 1/37 છાયા :- તીર્થમવત્યા સુથુગનાર્થપાસનયા | उत्तरगुणश्रद्धया च अत्र सदा भवति यतितव्यम् // 37 // ગાથાર્થ :- તે કારણથી (1) લીધેલા વ્રતનું સદા સ્મરણ કરવું જોઇએ. (2) તેના ઉપર અંતરનું બહુમાન રાખવું જોઇએ. (3) તેનાથી વિરોધી દોષો ઉપર જુગુપ્સાભાવ રાખવો જોઇએ. (4) તેની પરિણતિ અર્થાત્ અનિત્યપણાની વિચારણા કરવી જોઇએ. (5) તીર્થંકરની ભક્તિ કરવી જોઇએ. (6) સુસાધુ ભગવંતોની સેવા કરવી જોઇએ. (7) તેનાથી અધિક ગુણની ઇચ્છા રાખવી જોઇએ. આ રીતે વ્રતના પાલનમાં સદા પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ :- ‘તહીં'= તે કારણથી ‘નિશ્વસતિ'= ગ્રહણ કરેલા અણુવ્રતને નિત્ય સ્મરણ કરવા દ્વારા, ‘વામા = અન્તઃકરણના શુભ ભાવ વડે. ‘મણિયTUામિ'= સ્વીકારેલા વ્રતસ્વરૂપ ગુણને વિશે ‘વિવā'= સ્વીકારેલા અહિંસા ગુણોની અપેક્ષાએ વિરોધી એવા હિંસા વગેરે દોષો પ્રતિપક્ષી કહેવાય. તેમની ‘ડુાંછા'= જુગુપ્સા એટલે તેમનો ત્યાગ કરવો અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી સ્વયં તેમને નહિ આચરવા વડે અહીં પ્રતિપક્ષી હિંસા આદિનો ત્યાગ કરવો એવો અર્થ પ્રતિપક્ષજુગુપ્સા કરવાનો છે પણ હિંસા આદિની પ્રવૃત્તિ કરનાર માણસોની નિંદા કરવી એવો તેનો અર્થ કરવાનો નથી. કારણ કે પારકી નિંદા કરવી એ પરપરિવાદસ્વરૂપ સોળમું પાપસ્થાનક છે. કષાયનું શુદ્ધિકરણ કરનાર માટે પરનિંદા એ ત્યાજ્ય છે. કહ્યું છે કે જો અન્ય લોકોની નિંદા કરવાથી સાધકના કાર્યો સિદ્ધ થતા હોય તો આલોકમાં સત્ય, શૌચ, બ્રહ્મચર્યાદિ, ગુણોને પામવા કોને આદર થાય ? ‘રિgિમાનોને '= જીવને (તથાભાવ=) દેવ, મનુષ્ય પશુ આદિ તે તે જુદા જુદા સ્વરૂપે બનતા જોઈને તથા અજીવને (તથાભાવ=) સ્તંભ, ઘડો, વસ્ત્ર આદિ તે તે જુદા સ્વરૂપે બનતા જોઇને “પરિપતેઃ '= પર્યાયથી તેમના અનિત્ય પરિણામની વિચારણા કરવી તે. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. ની. ટીકામાં પરિણતિનો અર્થ ‘વિપાક' એવો કર્યો છે. વ્રતપાલનના શુભવિપાકો અને વ્રતભંગના અશુભ વિપાકનો વિચાર કરવો તેને પરિણતિઆલોચન કહ્યું છે. તેના વડે, ‘તિર્થંભી '= જિનેશ્વરદેવની પૂજા કરવાના અતિશય અભિલાષરૂપ તીર્થકરની ભક્તિ વડે, ‘મુસદુગપાપનુવાસMITય'=સદ્દગુરુ આદિની સેવા વડે, ‘ઉત્તરગુહ્નાય'= પોતે પ્રાપ્ત કરેલા ગુણસ્થાનકથી પછીના ઉપરના વધારે ચઢીયાતા, ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાની ઇચ્છા વડે ‘પત્થ'= અણુવ્રતપાલનમાં “સા'= હંમેશા ‘રોફ '= પ્રયત્ન કરવો જોઇએ. જે રૂદ્દ / 2/36 રૂ૭ | 2/37 Page #54 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 025 एवमसंतो वि इमो, जायइ जाओ य न पडइ कयाई। ता एत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो // 38 // 1/38 છાયા - વસન્ન માં ગાય નાતોડપિ પતિ વારિત્ | तस्मात् अत्र बुद्धिमता अप्रमादो भवति कर्तव्यः // 38 // ગાથાર્થ :- આ પ્રમાણે પ્રયત્ન કરવાથી દેશવિરતિનો પહેલા નહિ થયેલો પરિણામ થાય છે અને થયેલો પરિણામ ક્યારે પણ જતો નથી. આથી બુદ્ધિમાન પુરુષે આમાં પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ :- ‘પર્વ'= આ પ્રમાણે પ્રયત્ન કરનારને ‘મસંતો વિ ફો'= પહેલા અવિદ્યમાન એવો દેશવિરતિનો પરિણામ “નાયડુ'= ઉત્પન્ન થાય છે. “નામો '= અને ઉત્પન્ન થયેલો ‘ાછું'= ક્યારેય પણ ‘પડç'= પડતો નથી. ‘તા'= તેથી ‘સ્થિ'= વ્રતના નિત્ય સ્મરણાદિ તેના ઉપાયમાં ‘વદ્ધિમય'= બુદ્ધિમાન પુરુષે ‘અપમાનો'= અતિશય પ્રયત્ન ‘દો #ાવ્યો'= કરવો જોઇએ. જે રૂ૮ 2/38 | અણવ્રતોમાં કયા વ્રતો જીવન પર્યંતના છે અને કયા વ્રતો થોડા સમય સુધીના છે તેનો વિભાગ બતાવતા કહે છે : एत्थ उसावगधम्मे, पायमणुव्वयगुणव्वयाइंच। आवकहियाइं सिक्खावयाइं पुण इत्तराई ति // 39 // 1/39 છાયા :- અત્ર તું શ્રાવધÉ પ્રાય: મણુવ્રત'TUવ્રતાનિ ચ | ___ यावत्कथिकानि शिक्षाव्रतानि पुन इत्वराणीति // 39 // ગાથાર્થ :- આ શ્રાવકધર્મમાં પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો પ્રાયઃ જીવનપર્યંતના હોય છે. શિક્ષાવ્રતો થોડા સમય સુધીના હોય છે. ટીકાર્થ :- “સ્થ = આ પ્રસ્તુત ‘સવિખે'= પહેલા કહેવાયેલા બાર વ્રત સ્વરૂપ શ્રાવકધર્મમાં ‘પાય'=ઘણું કરીને ‘મપુત્રયTUવિયાડું ચ'= અણુવ્રતો અને ગુણવ્રતો ‘માવહિયારું = જાવજીવના છે પ્રાયઃનું ગ્રહણ કરેલું હોવાથી તે નિયમા જાવજીવના જ હોય છે એવું નથી કારણ કે ચાર મહિના આદિ અમુક મર્યાદિત સમય માટે પણ તેનો સ્વીકાર કરાય છે. ‘સિવણીયારું'= સામાયિક આદિ શિક્ષાવ્રતો “પુ રૂત્તરારું તિ'= ઇત્વરાદિક એટલે થોડા સમય પૂરતા હોય છે. કારણ કે સામાયિક અને દેશાવગાસિક પ્રતિદિન હોય છે તેથી તેનું પચ્ચખાણ ફરી ફરી કરાય છે અને પૌષધ તેમજ અતિથિસંવિભાગ નિયત દિવસે કરવાના હોય છે. એ રૂ8 | 2/36 શ્રાવકધર્મના પાલન બાદ અંતસમયે કરાતી સંલેખનાનું વર્ણન નથી કર્યું તેનું કારણ કહે છે : संलेहणा य अंते, ण निओगा जेण पव्वयइ कोइ। __ तम्हा नो इह भणिया, विहिसेसमिमस्स वोच्छामि // 40 // 1/40 છાયા :- સંક્લેરવના ર અને ર નિયોપાત્ યેન પ્રજ્ઞતિ શોપ | तस्मान् न इह भणिता विधिशेषमस्य वक्ष्यामि // 40 // ગાથાર્થ :- શ્રાવકને જીવનના અંતે સંલેખના હોય જ એવો નિયમ નથી. કારણકે કોઈ શ્રાવક દીક્ષા લે. આથી અહીં સંલેખનાનું વર્ણન કર્યું નથી. શ્રાવકનો બાકીનો વિધિ હવે કહીશ. ટીકાર્થ :- “સંન્નેT = સંલેખના અંતે'= શ્રાવકધર્મના અંતે ‘નિકોT'= નિયમા હોતી નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ 026 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 'जेण'= ४२४थी 'पव्वयइ कोइ'= ओ श्रावधना मंतेडीक्षा से छे. 'तम्हा'= ते २९थी 'नो इह भणिया'= मा श्रावधर्मना अधिकारभतेने हीधी नथी. 'विहिसेसं'= प्रतपासनना उपाय३५ महीना तव्यो 'इमस्स'= श्रावन। 'वोच्छामि'= 380. // 40 // 1/40 निवसेज्ज तत्थ सड्ढो, साहणं जत्थ होइ संपाओ। चेइयघराइं जम्मि उ, तदण्णसाहम्मिया चेव // 41 // 1/41 छाया :- निवसेत् तत्र श्राद्धः साधूनां यत्र भवति सम्पातः / चैत्यगृहाणि यस्मिन् च तदन्यसाधर्मिकाश्चैव // 41 // ગાથાર્થ - જ્યાં સાધુઓનું આગમન થતું હોય, જ્યાં જિનમંદિરો હોય તથા જ્યાં સાધર્મિકો વસતા હોય ત્યાં જ શ્રાવક વસે. अर्थ :- 'निवसेज्ज'= निवास 42 'तत्थ'= ते क्षेत्रमा 'सडो'= नाम धविषयश्रद्धा छ ते श्राद्ध मेटरी श्राप 'साहूणं = यतिमानो 'जत्थ'= 4 क्षेत्रमा 'होइ संपाओ'= समागम थाय छे. 'चेइयघराई'= निहिरो 'जम्मि उ'= च्या 'तदण्णसाहम्मिया चेव'= तेना सिवायना भी साधर्मिी वसता होय. // 41 // 1/41 હવે શ્રાવકના જ રાત્રિ અને દિવસના કર્તવ્યોને આઠ ગાથામાં કહે છે : नवकारेण विबोहो, अणुसरणं सावओ वयाइं मे / जोगो चिइवंदणमो, पच्चक्खाणं च विहिपुव्वं // 42 // 1/42 छाया :- नमस्कारेण विबोधोऽनुस्मरणं श्रावको व्रतानि मम / योगः चैत्यवंदनं प्रत्याख्यानं च विधिपूर्वकम् // 42 // गाथार्थ :- (1) श्राप ना२ गत 8, (2) त्या२पछी हुं श्राप छु, भारे अभुतो छ मेम वियारे, (3) त्या२५छी (योग) भगभूत्रनो त्याग गरे शरीरसंधी या 43, (4) त्या२५छ। વિધિપૂર્વક ચૈત્યવંદન કરે, (5) ત્યારબાદ વિધિપૂર્વક પચ્ચક્ખાણ કરે. टार्थ :- शरीनिवाउन 29 भूत निद्रा सी माह 'नवकारेण'= पंयभंगगस्१३५ ना२मंत्रने गए। 43 'विबोहो'= ग. 'सावओ'= टुं श्री छु. अमु भगवंतनो शिष्य छु, अभु भाएं हुनछे वगेरे 'वयाई मे'= में तो जघा दीधा छ तेभ ओई मतियार साया नथी ने 'अणुसरणं'= स्म२४ . सम वियारे. 'जोगो'= शरी२ निर्वाहना 25 भूत भणभूत्रनो त्याग वगेरे शारीर मियामी 43. त्यामा 'चिइवंदण'= पोताना घरमा 4 थैत्यवहन रे, 'मो'= अव्यय थापूर्ति भाटे छे. 'पच्चक्खाणं च'= येत्यवहन या पछी नवा२शी पोरिसी साहि यथाशति पथ्य पाने 'विहिपुव्वं'= मागममा डेसी विधिपूर्व 43. // 42 // 1/42 तह चेईहरगमणं, सक्कारो वंदणं गुरुसगासे। पच्चक्खाणं सवणं, जइपुच्छा उचियकरणिज्जं // 43 // 1/43 छाया :- तथा चैत्यगृहगमनं, सत्कारो वन्दनं गुरुसकाशे / प्रत्याख्यानं श्रवणं यतिपृच्छा उचितकरणीयम् // 43 // Page #56 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 027 ગાથાર્થ :- (6) ત્યારબાદ જિનમંદિરે જાય. (7) જિનપ્રતિમાનો પૂજા વગેરે સત્કાર કરે. (8) પછી (11) પછી સાધુઓને પૃચ્છા કરે. (12) પછી ઉચિત કર્તવ્ય કરે. ટીકાર્થ :- ‘ત'= તથા “વેદરમિuT'= ગામમાં ચૈત્યગૃહ હોય તો ત્યાં જાય. (ચૈત્યગ્રહ= ચૈત્ય એટલે દેરાસર અને તેની પાસે આરાધનાદિ કરવા માટેનું સ્થાન જ્યાં વ્યાખ્યાન-સામાયિકાદિ થતા હોય તે) “સવારો'= પ્રતિમાજીની પુષ્પો, સુગંધી માળા આદિથી પૂજા સત્કાર કરે. ‘વંvi'= ચૈત્યવંદન કરે. પુસ'I'= ગુરુભગવંતની પાસે ‘પષ્યRા'= જે પહેલા પોતે સ્વયં લીધું છે તે જ અથવા તો તેનાથી વધારે વિશિષ્ટ પચ્ચક્ખાણ કરે. “સવ'= ગુરુભગવંતની પાસે આગમનું શ્રવણ કરે. ‘નપુછા'= પછી સાધુભગવંતોને કોઈ કામકાજ, જરૂરિયાત હોય તો તે સંબંધી પૃચ્છા કરે, “કોઈ બિમાર સાધુઓને ઔષધાદિની જરૂર છે ? વગેરે પૂછે. ‘રક્ષરત્ન'= અવશ્ય કરવા યોગ્ય ઉચિત કાર્ય હોય તેને કરે- ‘તે કરે’ એ અધ્યાહાર છે. . ૪રૂ છે ૨/૪રૂ ત્યારબાદ : अविरुद्धो ववहारो काले तह भोयणं च संवरणं / चेइहरागमसवणं, सक्कारो वंदणाई य // 44 // 1/44 છાયા :- વિરુદ્ધો વ્યવહાર: alને તથા મોનનં 2 સંવરમ્ | चैत्यगृहागमश्रवणं सत्कारो वन्दनादि च // 44 // ગાથાર્થ :- (13) અવિરુદ્ધ વ્યવહાર કરે. (14) પછી કાળે ભોજન કરે. (15) પછી પચ્ચખ્ખાણ કરે. (16) પછી જિનમંદિરે જાય. (17) આગમનું શ્રવણ કરે. (18) પૂજા કરે. (19) પછી ચૈત્યવંદનાદિ કરે. ટીકાર્થ :- ‘વિરુદ્ધો'= લોકવ્યવહારથી અવિરોધી (પંદર કર્માદાનનો ત્યાગ કરીને) જીવનનિર્વાહના માટે ‘વવહારો'= વેપાર-નોકરી વગેરે કરે. ‘ાને'= અવસરે-સમયસર ‘તદ મોયur a'= શરીરને અનુકૂળ ભોજન કરે. ‘સંવર'= “ગંઠિસહિ' આદિ પચ્ચખ્ખાણને કરે. ‘વૈદરામ'= બીજું કોઈ કામકાજ ન હોય તો ચૈત્યગૃહમાં જાય. ‘સવ'= અને ત્યાં ફરીથી આગમનું શ્રવણ કરે ‘સારો'= ઉચિત સમયે ચૈત્યોની સંધ્યાપૂજા કરે. ‘વંત્Uારું '= ચૈત્યવંદના આદિ કરે આદિ શબ્દથી કુશળ પ્રણિધાન-પ્રણામ વગેરેનું ગ્રહણ થાય છે. જે 44 મે 2/44 जइविस्सामणमुचिओ, जोगो नवकारचिंतणाईओ। गिहगमणं विहिसुवणं, सरणं गुरुदेवयाईणं // 45 // 1/45 છાયા :- યતિવિશ્રામUાવતો યો: નમારવન્તનાન્નિ: | गृहगमनं विधिस्वपनं स्मरणं गुरुदेवतादीनाम् // 45 // ગાથાર્થ :- (20) પછી સાધુભગવંતોની વિશ્રામણા કરે. (21) પછી નવકાર મંત્ર ગણવા વગેરે ઉચિત પ્રવૃત્તિ કરે. (22) પછી પોતાના ઘેર જાય. (23) પછી વિધિપૂર્વક શયન કરે. સૂતાં પહેલા ગુરુ અને દેવ આદિનું સ્મરણ કરે. ટીકાર્થ :- “નડ્ડ'= સાધુ ભગવંતોની ‘વિસામU'= વિશ્રામણા કરે.= થાકેલા હોય તેમના પગ દાબવા વગેરે વેયાવચ્ચ કરવા દ્વારા તેમનો થાક ઉતારે, ‘નો '= ઉચિત ધર્મપ્રવૃત્તિ “નવાર Page #57 -------------------------------------------------------------------------- ________________ 028 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ચિંતા'= નવકારમંત્ર ગણે, આદિ શબ્દથી સ્વાધ્યાય ધ્યાન આદિ પ્રવૃત્તિનું ગ્રહણ થાય છે, અર્થાત્ નવકારવાળી ગણે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, પછી ચૈત્યગૃહેથી ' fમvi'= પોતાના ઘેર જાય, (ઘેર જઇને સ્વપરિવારને ધર્મદેશના આપે.) ‘વિહિવUT'= નવકારમંત્ર ગણવા, સર્વ જીવોને ખમાવવા વગેરે કાર્યો કરીને વિધિપૂર્વક શયન કરે, “સરપ'= મનમાં સ્મરણ કરે ‘ગુરુદેવાઇ'= ધર્મગુરુ અને વીતરાગ પરમાત્મા આદિનું વિશેષથી સૂતાં પહેલાં સ્મરણ કરે, આદિ શબ્દથી સમ્યગ્દષ્ટિ દેવતા અને ભદ્રક પ્રકૃતિવાળા ચારે નિકાયના દેવતાઓનું ગ્રહણ થાય છે. તે છે, જે 2/4 अब्बंभे पुण विरई,मोहदुगंछा सतत्तचिंता य। इत्थीकडेवराणं, तव्विरएसंच बहुमाणो // 46 // છાયા :- મહાન પુર્વતિઃ મોહંગુપ્તા સ્વતત્ત્વવન્તા ચ | स्त्रीकलेवराणां तद्विरतेषु च बहुमानः // 46 // 1/46 ગાથાર્થ :- (24) અબ્રહ્મનો ત્યાગ કરે, (25) મોહની નિંદા કરે, (26) સ્ત્રી-શરીરના સ્વરૂપને વિચારે, (27) અબ્રહ્મનો ત્યાગ કરનારાઓ ઉપર આંતરિક પ્રેમ રાખે. ટીકાર્થ :- ‘વં'= સ્ત્રીને ભોગવવા સ્વરૂપ અબ્રહ્મચર્યમાં ‘પુIT વિર'= ભાવથી અને ક્રિયાથી એમ બંને રીતે નિવૃત્તિ કરે. ‘મોદકુમાંછા'= “આ મોહ અત્યંત (દુરન્તક) દુ:ખદાયી છે અથવા (દુરન્તક) દુઃખે તેનો અંત લાવી શકાય એવો છે એમ ભાવના ભાવવી અને યથાશક્તિ મોહના ભેદોનો ત્યાગ કરવો.’ ‘સતત્તવત્તા ય'= સ્વરૂપનું ચિંતવન કરવું, ‘રૂસ્થીવરી'= સ્ત્રીના શરીરનું દુર્ગધી મલિન પદાર્થો-માંસ-લોહી-વિષ્ટા આદિથી ભરપૂર હોવા પણાનું ‘વિરાણું '= ભાવથી સ્ત્રીના શરીરથી વિરક્ત થયેલા સાધુઓને વિશે “વહુમાળો'= આંતરિક પ્રીતિને કરવી. 46 / 2/46 सुत्तविउद्धस्स पुणो, सुहमपयत्थेसु चित्तविण्णासो। भवठिइणिरूवणे वा, अहिगरणोवसमचित्ते वा // 47 // 1/47 છાયા :- સુવિવૃદ્ધી પુનઃ સૂક્ષ્મ વાર્થપુ ચિત્તવિચા: I भवस्थितिनिरूपणे वा अधिकरणोपशमचित्ते वा // 47 // ગાથાર્થ :- નિદ્રામાંથી જાગી ગયેલો શ્રાવક સૂક્ષ્મપદાર્થોની વિચારણા કરે અથવા સંસારનું સ્વરૂપ વિચારે અથવા અધિકરણના ત્યાગની ભાવના ક્યારે થશે ? એમ વિચારે. ટીકાર્થ :- “સુત્તવિકેટ્સ'= રાત્રિમાં પહેલા સૂતો હતો તેમાંથી પછી જાગેલો, “પુ'= નિદ્રા દૂર થયા પછી “સુહુમાયત્વેસુ'= સૂક્ષ્મદૃષ્ટિથી વિદ્વાનપુરુષોએ નિરૂપણ કરેલા સ્વ-પર શાસ્ત્રમાં પ્રસિદ્ધ બંધમોક્ષ આદિ પદાર્થોમાં ‘ચિત્તવિUUસી'= મનને સ્થાપે. અર્થાત્ વિચારે. ‘મવિિાવને વા'= સતત જન્મ-જરા-મરણસ્વરૂપ સંસારના સ્વરૂપમાં મનને સ્થાપે, ‘ચિત્તવિચાર'= નો દરેકની સાથે સંબંધ જોડવો. ‘દારી'= જેનાથી જીવ નરકાદિ દુર્ગતિમાં લઈ જવાય તે જીવહિંસાદિ અધિકરણ કહેવાય. તેના ‘૩વસ'= ત્યાગનો ‘ચિત્તે'= અભિપ્રાયમાં, અથવા અધિકરણ એટલે કલહ-કંકાસ તેના ત્યાગમાં (તે કેવી રીતે ક્યારે દૂર થશે એમ વિચારવામાં) મનને સ્થાપે. / 47 2/47 आउयपरिहाणीए, असमंजसचेट्ठियाण व विवागे। खणलाभदीवणाए धम्मगुणेसुं च विविहेसु // 48 // 1/48 Page #58 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 029 છાયા :- માધુરા સમષ્ટિતાનાં વા વિપાશે. क्षणलाभदीपनायां धर्मगुणेषु च विविधेषु // 48 // बाहगदोसविवक्खे,धम्मायरिए य उज्जयविहारे। માત્તUTIો, સંવેપારાયUi ટેક્ ! 46 / 2/41 / છાયા - વાઘોવિપક્ષે થÍવાર્થે વદારે | एवमादिचित्तन्यासः संवेगरसायनं ददाति // 49 // ગાથાર્થ :- પ્રતિક્ષણ થતી આયુષ્યની હાનિને વિચારે, અનુચિત ચેષ્ટાના વિપાકને વિચારે, ક્ષણલાભદીપનાને વિચારે, વિવિધ ધર્મગુણોને વિચારે. ગાથાર્થ :- બાધક બનતા દોષોથી વિપક્ષની વિચારણા કરે, ધર્માચાર્ય સંબંધી વિચારે, સાધુઓના ઉદ્યત વિહાર સંબંધી વિચારે આવી વિચારણા સંવેગ રસાયણને આપે છે. ટીકાર્થ :- ‘માડય પરિહા'= પ્રતિસમય આયુષ્ય ઘટી રહ્યું છે એમ વિચારે ‘મસમંગ'= લોકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધ ‘ક્રિયાન'= મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓના ‘વિવા'= પરિણામને, જેમકે અશુભ ચેષ્ટાઓનો ફળવિપાક સ્વયમેવ જીવે જ ભોગવવો પડે છે એમ વિચારે. “વUIનામવીવUTU'= સમ્યગ્રજ્ઞાનાદિ પ્રવૃત્તિના કારણભૂત શુભ અધ્યવસાયનો લાભ ક્ષણવાર માટે જ થાય છે. અર્થાત્ દુર્લભ છે માટે તેને ઉદીપ્ત કરવામાં પ્રગટ કરવામાં ચિત્તને સ્થાપે. “અમ્મા'= આગમમાં પ્રસિદ્ધ સ્વાધ્યાય, ધ્યાન, અહિંસાદિને વિષે ‘વિવિ'= વિધિ અને પ્રતિષેધ એમ વિવિધરૂપે જેમનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે તેવા જેમકે સ્વાધ્યાય-ધ્યાનાદિ વિધિરૂપે ધર્મગુણ છે જ્યારે હિંસાનો ત્યાગ એ પ્રતિષધરૂપે ધર્મગુણ છે. ચક્ષણ= અવસર-મનુષ્યભવ, જૈનધર્મ વગેરે મળેલા આ અવસર તેનો લાભ= ફરીથી તેની પ્રાપ્તિ અતિદુર્લભ છે એમ વિચારવું તે ક્ષણલાભદીપના છે. ક્ષણલાભદીપનાનો આમ વિવિધ રીતે અર્થ થઈ શકે છે. તે 48 મે 2/48 ‘વદિલિોસ'= અર્થ, કામ, સ્નેહરાગ આદિ જે જે દોષો વડે તે ધર્માધિકારી પુરુષ પીડાતો હોય તે બાધકદોષ કહેવાય છે. ‘વિવવવે'= તેમની પ્રતિપક્ષી ભાવનાઓ ભાવે. કહ્યું છે કે- પંચવસ્તુ- 891. જો પોતાને ધનમાં રાગ હોય તો તે ધનને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં તથા તેના નાશમાં કેટલો બધો સંક્લેશ થાય છે, એમ વિચારવું. હવે ધન એ ધર્મનું કારણ છે માટે ધન મેળવવું જોઇએ એમ વિચાર આવે તો ધર્મ માટે ધન મેળવવા કરતાં ધન ન કમાવવું એ જ ઉત્તમ છે એમ વિચારવું. ‘થમ્પીર'= ધર્મનો ઉપદેશ આપીને સૌ પ્રથમ પોતાને જેમણે સમ્યગદર્શન પમાડ્યું હોય તે ધર્માચાર્ય કહેવાય. આગમમાં કહ્યું છે કે- “પોતાને જેણે ધર્મનો ઉપદેશ આપીને ધર્મ-પમાડ્યો હોય તે ગૃહસ્થ હોય અથવા સાધુ હોય પણ તે તેનો ગુરુ-ધર્માચાર્ય છે. તેમના માટે એમ વિચારે કે, “સકલ કલ્યાણના કારણભૂત આ ગુરુ મારા પરમ ઉપકારી છે.’ ‘૩mવિહાર'= ‘ડતાનાં વિહાર:' અથવા ‘ડતો વિહાર:' આમ બે પ્રકારે સમાસનો વિગ્રહ થાય છે. ઉદ્યત એટલે પ્રયત્નશીલ અપ્રમત્ત એવા સાધુભગવંતોનો જે ‘વિહાર'= સાધ્વાચાર તે ઉદ્યવિહાર કહેવાય છે. શ્રાવક વિચારે કે, “મારે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અપ્રમત્તપણે સાધ્વાચાર પાળવાનો છે !" “મારૂં'= આ બે ગાથામાં જે જે પદોનો સપ્તમી વિભક્તિથી Page #59 -------------------------------------------------------------------------- ________________ 030 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद નિર્દેશ કરાયો છે તે બધામાં, એમ જણાવવા માટે, ‘ષ'= એમ બહુવચન કર્યું છે. વિત્તUTIો'= ચિત્તને સ્થાપવાનું ફળ બતાવતાં કહે છેઃ- “સંસારસાયU'= સંવેગરૂપી રસાયન અર્થાતુ ઔષધવિશેષ, રે'= આપે છે. (સંવેગક સંસારનો નિર્વેદ અથવા મોક્ષનો અનુરાગ) જેમ રસાયણનું સેવન કરવાથી શરીર દેઢ થવાથી આયુષ્ય વધે છે તેમ સંવેગથી ધર્મમાં સ્થિરતા આદિ દેઢતા આવે છે, માટે તેની ઉપમા આપી છે. તે 46 / 2/4 આ પ્રમાણે નવકારનો પાઠ કરતાં ઉઠવાથી માંડીને બીજા દિવસે જાગવા સુધીનો વિધિ કહીને હવે સૂચન કરે છે કે આ વિધિનું જ હંમેશા આવર્તન કરાય છેઃ गोसे भणिओ य विही, इय अणवरयं तु चे?माणस्स। भवविरहबीयभूओ, जायइ चारित्तपरिणामो // 50 // 1/50 છાયા :- જોસે મણિત વિધ તિ અનવરત તુ ઈમાની | भवविरहबीजभूतो जायते चारित्रपरिणामः // 50 // ગાથાર્થ :- પ્રાતઃકાળનો વિધિ (૪૨મી ગાથામાં) કહેવાઇ ગયો છે. આ પ્રમાણે નિરંતર પ્રવૃત્તિ કરનાર શ્રાવકને સંસારના વિયોગના કારણભૂત એવો ચારિત્રનો પરિણામ થાય છે. ટીકાર્થ :- ‘જોસે'= પ્રભાતમાં ‘મનો ય વિઠ્ઠી'= જે વિધિ કહેવાયો છે તે જ વિધિ જાણવો. ''= આ પ્રમાણે ‘પાવરયં તુ'= સતત ‘વેમUTH'= પ્રવૃત્તિ કરનારને “સર્વવિરદિવયમૂમો'= સંસારના વિયોગના કારણભૂત “વારિત્તપરિપામો'= ચારિત્રનો પરિણામ જાગે એવો ક્ષયોપશમ “નાય'= થાય છે. પગા૨/૫૦ ને પ્રથમ શ્રાવકધર્મવિધિ પંચાશક સંપૂર્ણ થયું. Page #60 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 031 // द्वितीयं जिन दीक्षाविधि- पञ्चाशकम् // આ પ્રમાણે શ્રાવકસંબંધી ધર્મની વિધિ કહીને હવે સિંહાવલોકિતન્યાયથી શ્રાવકની પૂર્વભૂમિકામાં રહેલા સમૃબંધક અને અપુનબંધક સંબંધી દીક્ષાની વિધિને આશ્રયીને કહે છે : (સિંહ ચાલતી વખતે આગળ જોતો જોતો ચાલે છે તેમ થોડી થોડી વારે પાછળ પણ દષ્ટિપાત કરતો કરતો ચાલે છે તેમ અહીંયા ગ્રંથકારમહર્ષિ શ્રાવકધર્મવિધિનું કથન કર્યા બાદ તેની પછીની ભૂમિકામાં રહેલ સાધુધર્મવિધિનું કથન કરતાં પહેલાં શ્રાવકની પૂર્વભૂમિકામાં રહેલા સકૃબંધક આદિનું કથન કરે છે તે સિંહાવલોકિત ન્યાય છે.) नमिऊण महावीरं,जिणदिक्खाए विहिंपवक्खामि। वयणाउ निउणनयजुयं, भव्वाहियट्ठाय लेसेण // 51 // 2/1 છાયા :- નત્વ મહાવીર નિન વીક્ષા વિધેિ પ્રવક્ષ્યામિ | वचनात् निपुणनययुतं भव्यहितार्थाय लेशेन // 1 // ગાથાર્થ :- ભગવાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને ભવ્યજીવોના હિત માટે જિનવચનના અનુસારે જિનદીક્ષાની સૂક્ષ્મનીતિગર્ભિત વિધિ સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- “મહાવીર'= મહાન (વીર્ય ) પરાક્રમથી શોભતા હોવાથી જે મહાવીર કહેવાય છે, તેમને ‘નમ'= નમસ્કાર કરીને ‘વયTI '= આગમમાંથી ‘નિસUTનનુ'= સૂક્ષ્મ નીતિથી યુક્ત મખ્વાહિયટ્ટાય'= તેવા પ્રકારના ભવ્યજીવના ઉપકારને માટે “નૈસેT'= સંક્ષેપથી ‘નિ9િ0'= જેનો પ્રસ્તુતમાં અધિકાર ચાલે છે તે જિનદીક્ષાની ‘વિદિં= વિધિને-ઉપાયને ‘પવવવામિ'= કહીશ. 12 મે 2/ દીક્ષાનું સ્વરૂપ કહે છે : दिक्खा मुंडणमेत्थं, तं पुण चित्तस्स होइ विण्णेयं / ण हि अप्पसंतचित्तो, धम्मऽहिगारी जओ होइ // 52 // 2/2 છાયા :- રીક્ષા મુનમત્ર તત્ પુનઃ વિત્તી મત વિસેયમ્ | न हि अप्रशान्तचित्तो धर्माधिकारी यतो भवति // 2 // ગાથાર્થ :- અહીં દીક્ષા એટલે ચિત્તનું મુંડન જાણવું. કારણકે અપ્રશાંતચિત્તવાળો જીવ ધર્મનો અધિકારી બનતો નથી. ટીકાર્થ :- “વિશ્વ' “મુંડuT'= “તીક્ષા-માર્ચ-રૂ-૩૫નયન-નિયમ-વ્રતાપુ- [5 થી 602] પાણિનિના ધાતુપાઠથી દીક્ષા ધાતુ મુંડન અર્થમાં છે. દીક્ષા એટલે મુંડન, ‘ત પુ0'= તે મુંડન ‘ચિત્તરૂં'= ચિત્તનું ‘હોટ્ટ'= હોય છે. તે ‘favોય'= જાણવું. ઉત્કટ ક્રોધાદિ કષાયનું આમાં મુંડન કરાતું હોવાથી ‘નો'= જે કારણથી ‘મuસંતવૃત્તો'= ક્રોધાદિથી દૂષિત ચિત્તવાળો ‘મંદિર'= ધર્માધિકારી “ર હિ હોટ્ટ'= બનતો નથી. ‘મપ્રસન્નચિત્તો'= એનો પાઠાંતર છે. તેનો અર્થ સ્વલ્પ સત્ત્વયુક્ત ચિત્તવાળો એ પ્રમાણે થાય છે.” આપત્તિમાં (મવૈવર=) જરા પણ ગભરાટ નહિ કરનાર પરંતુ (મધ્યવસાનઃ ) દઢ નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરાવનાર સત્ત્વગુણ છે.” એવું સત્ત્વનું લક્ષણ શાસ્ત્રકારોએ કહ્યું છે. અર્થાત્ ગમે Page #61 -------------------------------------------------------------------------- ________________ 032 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद એવી આપત્તિ આવે પણ તેનાથી ગભરાયા વગર સત્ત્વશીલ પુરુષો દઢ નિશ્ચયપૂર્વક તે આપત્તિને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જે ચિત્તમાં સત્ત્વ અલ્પ હોય તે અલ્પસત્ત્વવાળું ચિત્ત કહેવાય છે. અલ્પસત્ત્વવાળું ચિત્ત જે માણસનું છે તે અલ્પસર્વાચિત્તવાળો કહેવાય. બાકીનો અર્થ અપ્રશાંતચિત્ત એ પાઠની જેમ જ કરવાનો છે. 2 | 2/2 અપ્રશાંતચિત્તવાળો અથવા અલ્પસર્વાચિત્તવાળો કયા કારણે ધર્માધિકારી નથી બનતો જેના લીધે તેને આ દીક્ષાનો અસંભવ છે એ કારણ જણાવે છે : चरमम्मि चेव भणिया, एसा खलु पुग्गलाण परियट्टे। सुद्धसहावस्स तहा-विसुज्झमाणस्स जीवस्स // 53 // 2/3 છાયા :- વરેને વૈવ માતા ઉષા નું પુત્રીનાં પરિવર્તે | शुद्धस्वभावस्य तथा-विशुद्ध्यमानस्य जीवस्य // 3 // ગાથાર્થ - (જિનોએ) નિર્મળ બનેલા અને વિશુદ્ધ બનતા જીવને છેલ્લા જ પુદ્ગલપરાવર્તમાં આ દીક્ષા કહી છે. ટીકાર્થ :- “પસી ઘનું'= આ દીક્ષા “વરમમિ વેવ'= સર્વથી છેલ્લા ‘પુનાના પરિ'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ પુગલપરાવર્તમાં ‘સુદ્ધહીવર્સ'= નિર્મળ સ્વભાવવાળાને ‘તદી-વિમુક્સમાપI'=તત્કાળ ઉચિત ચિત્તની વિશુદ્ધિને અનુભવનારને ‘નીવર્સ'= આત્માને ‘મય'= કહી છે. તેથી આવો જીવ જ જેના કર્મમળ લગભગ ક્ષીણ થઈ ગયા છે, લધુકર્મી છે. તેને તે જ ધર્મનો અધિકારી દીક્ષાને યોગ્ય છે. છે કરૂ છે 2/3 દીક્ષાનો અધિકારી કોણ હોય તે કહે છે : दिक्खाए चेव रागो,लोगविरुद्धाण चेव चागो त्ति। सुंदरगुरुजोगो वि य, जस्स तओ एत्थ उचिओ त्ति // 54 // 2/4 છાયા :- રીક્ષાવાં ચૈવ રા: નોવિરુથાનાં ચૈવ ત્યાના રૂત્તિ | सुन्दरगुरुयोगोऽपि च यस्य तकोऽत्र उचित इति // 4 // ગાથાર્થ :- જેને દીક્ષા ઉપર જ રાગ છે. જેણે લોકવિરુદ્ધ કાર્યોનો અવશ્ય ત્યાગ કર્યો છે, જેને સદ્ગુરનો યોગ થયો છે તે દીક્ષાનો અધિકારી છે. ટીકાર્થ :- ‘વિવા, વેવ'= દીક્ષામાં જ “રા'= હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તેવો અનુરાગ ‘નો વિરુત્થા વેવ'= હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તેવો લોકવિરુદ્ધ કાર્યોનો “વા ત્તિ'= ત્યાગ ‘સુંદર'= સમ્યફ઼જ્ઞાન અને સમ્યક્રિયા-આચારથી યુક્ત હોય એવા “ગુરુ'= ગુરુભગવંતની સાથે “નો'= ઉચિત સંબંધ ‘નસ'= જે જીવને છે “તો'= તે જીવ ‘સ્થ'= દીક્ષામાં ‘વિમો ત્તિ'= યોગ્ય છે. જે 14 / 2/4 ત્રણ ગાથા વડે અનુરાગનું વર્ણન કરે છે : पयईए सोऊण व, दठूणं व केइ दिक्खिए जीवे। मग्गं समायरन्ते, धम्मियजणबहुमए निच्चं // 55 // 2/5 Page #62 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 033 छाया :- प्रकृत्या श्रुत्वा वा दृष्ट्वा वा कांश्चित् दीक्षितान् जीवान् / मार्गं समाचरतः धार्मिकजनबहुमतान् नित्यम् // 5 // एईए चेव सद्धा जायइ पावेज्ज कहमहं एयं / भवजलहिमहानावं निरवेक्खा साणुबंधा य // 56 // 2/6 छाया :- एतस्यामेव श्रद्धा जायते प्राप्नुयां कथमहमेतत् / भवजलधिमहानावं निरपेक्षा सानुबन्धा च // 6 // विग्घाणं चाभावो,भावे विय चित्तथेज्जमच्चत्थं / एयं दिक्खारागो, निद्दिष्टुं समयकेऊहिं // 57 // 2/7 छाया :- विघ्नानां चाभावो भावेऽपि च चित्तस्थैर्यमत्यर्थम् / एतद् दीक्षारागो निर्दिष्टः समयकेतुभिः // 7 // ગાથાર્થ :- પ્રકૃતિથી, સાંભળીને તથા માર્ગને આચરતા હોય અને ધાર્મિકલોકને સંમત હોય એવા કોઈક દીક્ષિત જીવોને જોઇને ભવરૂપસમુદ્રને તરવા માટે વહાણ સમાન આ દીક્ષાને હું કેવી રીતે પામું? अभीक्षामi x निरपेक्ष भने सानु थि थाय छे. // 55-56 // દીક્ષાના સ્વીકારમાં વિનોનો અભાવ, તથા વિઘ્નો આવવા છતાં દીક્ષામાં ચિત્તની અતિશય સ્થિરતાमाने सिद्धांतना शातामोहीक्षा हो छ. // 57 // अर्थ :- ‘पयईए'= स्वभावथी 'सोऊण व= दीक्षान। गुोने सभणीने 'मग्गं'= भनि 'समायरन्ते'= आयरत होय 'धम्मियजण'= धन मायरे छ त धार्मि. वाय. सेवा पार्मि भासोने 'बहुमए'= सम्भत होय सेवा केइ दिक्खिए जीवे'= क्षित वोने 'दठ्ठण व'= ने 'निच्चं'= डंभेश। // 55 // 2/5 ___ 'एयं'= माहाक्षाने, 'कहमहं'= ढुंवारीत ? 'पावेज्ज'= प्रात 4 'एईए चेव'= मेवी मा हीक्षामा 'सद्धा'= २थि 'जायइ'= थाय छे. हीक्षा 'भवजलहिनावं'= संसारसमुद्रमांथी (तरणाव्यभिचारिणीम्=) अवश्य ता२ना२ महान वह समान छे वजी मा श्रद्धा 'निरवेक्खा'= ओछ। सांसारिणनी अपेक्षा गरनी 'साणुबंधा य= अनुबंध सहित अर्थात् भविष्यमांनी 5252 // या 24, विछे न पामे मेवी होय छे. // 56 // 2/6 'च'= अने 'विग्घाण'= उपद्रवोनो अभावो'= पुन्यन। यथा अभाव भने (श्रद्धान। शुभभावथी 5 विघ्नो सोप भी होय तो नष्ट थ य छे.) हाय 'भावे वि य'= ( निपठभी पापना उध्यथा विघ्नो सावतो 59 'अच्चत्थं'= अत्यंत 'चित्तथेज्ज'= थितनी दृढता 'एयं'= मा पूर्व डेसो 'समयकेऊहिं'= शास्त्रशो 43 'दिक्खारागो'= दीक्षारा 'निद्दिट्ठ'= वायो छ. // 57 // 2/7 ત્રણ ગાથા વડે લોકવિરુદ્ધનું વર્ણન કરે છે : सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं / उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं // 58 // 2/8 छाया :- सर्वस्य चैव निन्दा विशेषतः तथा च गुणसमृद्धानाम् / ऋजुधर्मकरणहसनं रीढा जनपूजनीयानाम् // 8 // Page #63 -------------------------------------------------------------------------- ________________ 034 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद बहुजनविरुद्धसंगो, देसादायारलंघणं चेव। उव्वणभोगो य तहा, दाणादि वि पगडमण्णे तु // 59 // 2/9 છાયા:- વહુનનવિરુદ્ધ શારીરત્નને વૈવા उल्बणभोगश्च तथा दानाद्यपि प्रकटमन्ये तु // 9 // साहवसणम्मि तोसो, सति सामथम्मि अपडियारोय। एमाइयाणि एत्थं, लोगविरुद्धाणि णेयाणि // 60 // 2/10 तिगं છાયા :- સાધુવ્યસને તોષ: સતિ સામર્થ્યપ્રતાશ ! एतदादीन्यत्र लोकविरुद्धानि ज्ञेयानि // 10 // त्रिकम् ગાથાર્થ :- કોઈની પણ નિંદા કરવી એ લોકવિરુદ્ધ છે. તથા ગુણવાન માણસોની નિંદા કરવી એ વિશેષથી લોકવિરુદ્ધ છે મંદબુદ્ધિવાળાની ધર્મક્રિયાની મશ્કરી કરવી એ લોકવિરુદ્ધ છે. લોકોમાં પૂજ્ય ગણાતા હોય તેમની અવજ્ઞા કરવી તે લોકવિરુદ્ધ છે. || 58 // ઘણા લોકો જેની વિરુદ્ધ હોય તેનો સંગ કરવો એ લોકવિરુદ્ધ છે. દેશ આદિના આચારોનું ઉલ્લંઘન કરવું તેમજ અતિશય ભોગ ભોગવવા એ લોકવિરુદ્ધ છે અનુચિત દાનાદિ પણ લોકવિરુદ્ધ છે. અન્ય આચાર્યના મતે દાનાદિની જાહેરાત કરવી તે લોકવિરુદ્ધ છે || પ૯ // શિષ્ટપુરુષોની આપત્તિમાં આનંદ પામવો તથા શક્તિ હોવા છતાં તે આપત્તિનો પ્રતિકાર ન કરવો, વગેરે અહીં લોકવિરુદ્ધ કાર્યો જાણવા. / 60 || ટીકાર્થ :- “સવ્વસ ચેવ'= પ્રાણીમાત્રની “જિં'= જુગુપ્સા એ લોકવિરુદ્ધ છે. “તદ '= તથા ‘વિસ'= વિશેષથી “પુમિદ્ધિા '= જ્ઞાનાદિ ઘણા ગુણોથી સમૃદ્ધ આચાર્ય આદિની, '36'= સરળ આશયવાળા જીવોની ‘ધર્મવેરા'= સામાન્યપણે (પોતાની બુદ્ધિ અનુસાર) કરાતી ધર્મક્રિયાની દક્ષUT'= પરાભવ બુદ્ધિથી મશ્કરી ‘નાપૂળિજ્ઞાન'= માતા-પિતા આદિ લોકપૂજ્યોની “રીઢા'= અવજ્ઞા કરવી. || 8 | 2/8 ‘વનનવિરુદ્ધ સં'= ઘણા લોકોની સાથે જેમને વિરોધ હોય તેમનો સંગ કરવો. ‘રેસાવાયારે નંvi વેવ'= દેશ તથા આદિ શબ્દથી કુળ, ગામ વગેરેમાં પ્રસિદ્ધ (યોગ્ય) આચારનું ઉલ્લંઘન કરવું ‘૩ÖUTમો ય'= દેશ, કાળ, વૈભવ, વય, અવસ્થા આદિને અનુચિત ભોગ (વસ્ત્ર, પુષ્પ આદિથી શરીરની શોભા કરવી.) “વાઃિ વિ'= દેશ, કાળ, વૈભવ આદિને અનુચિત દાન વગેરે પણ (લોકવિરુદ્ધ) છે. “પહું'= (દાનાદિ કરીને) જાહેરાત કરવી. ‘ઇને તુ'= અન્ય આચાર્યના મતે લોકવિરુદ્ધ= તેવા પ્રકારના શિખલોકોને અસંમત છે. 2 2/2 સા'= શિખપુરુષોની ‘વસમિ '= આપત્તિમાં “તો'= આનંદ પામવો ‘સતિ સામર્થીમિ'= આપત્તિ દૂર કરવાની શક્તિ હોવા છતાં ‘મપડિયાર '= તે દૂર કરવા માટે પ્રયત્ન ન કરવો, આપત્તિને દૂર કરવામાં ઢીલાશ કરવી. ‘ામફિળિ'= વગેરે ''= અહીં વિદ્વાનલોકમાં પ્રસિદ્ધ ‘નો વિરુદ્ધાળ'= લોકવિરુદ્ધ ‘ોયાન'= જાણવા. . 60 2/20 હવે સુંદરગુરુયોગને કહે છે : नाणाइजुओ य गुरु,सुविणे उदगादितारणं तत्तो। अचलाइरोहणं वा, तहेव वालाइरक्खा वा // 61 // 2/11 Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 035 છાયા :- જ્ઞાનાવિયુત : વને સમાવતાર તતઃ | अचलादिरोहणं वा तथैव व्यालादिरक्षा वा // 11 // ગાથાર્થ :- જે જ્ઞાનાદિથી યુક્ત છે તે જ ગુરુ છે. ગુરુની સહાયથી પોતે પાણી વગેરેને તરી ગયો, પર્વત આદિ ઉપર ચઢી ગયો અથવા સર્પ આદિથી બચી ગયો એ પ્રમાણે સ્વપ્રમાં જુએ તો હવે પોતાને સુગુરુનો યોગ થશે એમ સૂચિત થાય છે. ટીકાર્થ :- ‘ના ફિગુમ = જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત હોય તે જ “ગુરુ'= ગુરુ છે. વિજે'= નિદ્રામાં થતા મનોવિજ્ઞાન સ્વરૂપ સ્વપ્રમાં ‘કારિતાર'= પાણી, અગ્નિ આદિ આપત્તિમાંથી પોતે તરી ગયો “તો'ઋતે ગુરુની સહાયથી-સ્વપ્રમાં આ પ્રમાણે દેખે કે પાણી આદિમાં ડૂબતાં પોતાને ગુરુએ બચાવી લીધો તેમણે પાણી-અગ્નિ આદિના આક્રમણનું નિવારણ કર્યું. ‘મનારૂ'= પર્વત, મહેલ, વૃક્ષ, શિખર ઉપર પોતાને ચડાવ્યો, ‘તત્તો'= આ શબ્દનો સંબંધ દરેકની સાથે છે. ‘તદેવ'= તથા ‘વાતાફરવલ્લી વા'= સ્વપ્રમાં ગુરુથી જ સર્પ, હાથી વગેરેથી પોતાની રક્ષા કરાતી દેખે- આવો સુગુરુનો યોગ કહેવાયો છે. સ્વપ્રમાં આવું દેખવું એ સુગુરુનો યોગ થશે એમ જણાવે છે માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને આવા સ્વપ્રને જ સુગુરુનો યોગ કીધો છે. દર | 2/12 આ પ્રમાણે દીક્ષાનું અધિકારીપણું જણાવીને હવે તે વિશિષ્ટકાળે તેનું દીક્ષા માટે આગમનને જણાવવા માટે તે અવસરે કરવામાં આવતી સમવસરણની રચનાનું વર્ણન કરે છેઃ वाउकुमाराईणं, आहवणं नियनिएहिंमन्तेहिं। मुत्तासुत्तीए किल, पच्छा तक्कम्मकरणं तु // 62 // 2/12 છાયા :- વાયુશુમાર વીના મહિને નિર્માનિતૈ: કનૈઃ | मुक्ताशुक्त्या किल पश्चात् तत्कर्मकरणं तु // 12 // वाउकुमाराहवणे, पमज्जणं तत्थ सुपरिसुद्धं तु / गंधोदगदाणं पुण, मेहकुमाराहवणपुव्वं // 63 // 2/13 છાયા :- વાયુશુમાર હારે પ્રમાર્ગનં તત્ર સુપરિશુદ્ધતું ! સભ્યોના પુનઃ મેવભુમારહિાનપૂર્વમ્ | 23 છે. ગાથાર્થ :- વાયુકુમાર આદિના પોતપોતાના મંત્રો વડે મુક્તાશુક્તિમુદ્રા વડે વાયુકુમાર આદિ દેવતાઓનું આહ્વાન કરવું. પછી તે તે દેવતાઓનું કાર્ય કરવું. || 62 //. વાયુકુમાર દેવતાનું આહ્વાન કર્યા પછી સમવસરણની ભૂમિને પ્રાર્થના કરવા દ્વારા અત્યંત શુદ્ધ કરવી પછી મેઘકુમારદેવનું આહ્વાન કરીને ત્યાં સુગંધી જળનો છંટકાવ કરવો. || 63 /. ટીકાર્થ :- ‘વાડ@HIRIT'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ વાયુકુમાર આદિ દેવોનું ‘માહવા'= આમંત્રણ કરવું ‘fછાનિર્દિ મંદિં= સંપ્રદાય પ્રમાણે મળેલા, પ્રારંભમાં ૐ નમ: પૂર્વક તે તે દેવોનું નામ કહીને અંતે સ્વાહા પદવાળા તે તે દેવોના પોતપોતાના મંત્રો વડે, “મુત્તાસુત્તી'= મોતીની ઉત્પત્તિ જેમાં થાય છે. તે છીપલીના આકારવાળી મુદ્રા વડે ‘વિત્ન'= આ અવ્યય આપ્તસંપ્રદાયનો સૂચક છે. ‘પછી'= પછી ' તમ્મરVi તુ'= વાયુકુમારાદિ દેવતાનું કાર્ય કરવું. [અ. ટી. માં જણાવ્યું છે કે ‘શિન' અવ્યય એ આહ્વાનનું અતાત્ત્વિકપણું સૂચવવા માટે છે. આલ્લાનથી તે દેવો આવવાનો સંભવ નથી માટે તે દેવોનું માત્ર સ્મરણ કરાય છે. ] I દૂર 2/12 Page #65 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद વાડમારવો'= વાયુકુમારદેવના આહ્વાન પછી “પમનાં તત્થ'= સમવસરણની ભૂમિકાનીશુદ્ધિ કરવી. ‘સુપરિશુદ્ધ = મારા આમંત્રણથી વાયુકુમારદેવો સમવસરણની ભૂમિ શુદ્ધ કરી રહ્યાં છે, એવી માનસિક કલ્પના દ્વારા પ્રમાર્જન કરીને તે ભૂમિને અત્યંત શુદ્ધ કરવી. અહીં ‘સૂર્તવ્યમ્'= કરવી એ પદ અધ્યાહારથી સમજી લેવું. ‘મેહ@HIRહવUાપુä'= મેઘકુમારદેવના આહ્વાન પૂર્વક “ધોવાઈi'= સુગંધી જળનો છંટકાવ કરવો. કારણકે તીર્થંકર પરમાત્માના સમવસરણમાં પણ તેઓ જ તે કાર્ય કરે છે. તે 62 / 2/12 उउदेवीणाहवणे, गंधड्डा होइ कुसुमवुट्ठित्ति। अग्गिकुमाराहवणे, धूवं एगे इहं बेन्ति // 64 // 2/14 છાયા :- 28ાદેવીના મહિને ચાલ્યા ભવતિ સુમવૃછિત્તિ | अग्निकुमारावाने धूपमेके इह ब्रुवते // 14 // ગાથાર્થ :- ઋતુદેવીનું આહ્વાન કરીને સુગંધી કુસુમની વૃષ્ટિ કરવી. અગ્નિકુમારનું આહ્વાન કરીને અગ્નિનું સ્થાપન કરવું આ બાબતમાં કેટલાક આચાર્યો કહે છે કે સુગંધી ધૂપને સ્થાપવો. ટીકાર્થ:- ‘૩ડવીન'= વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર નામની છ ઋતુદેવીનું કાદવ'= આહ્વાન કરીને ‘ઘટ્ટ'= સુગંધી ‘સુસુમવુઢિત્તિ'= કુસુમની વૃષ્ટિ ‘રોટ્ટ'= થાય છે. ‘મણિાવકુમાર દિવ'= અગ્નિકુમારદેવનું આહ્વાન કરીને ‘પૂર્વ'= અગ્નિ સ્થાપવો ''= કોઇ શાસ્ત્રકાર ‘ફ€'= આ સ્થાને ધૂપને ‘ત્તિ'= કહે છે. બીજા આચાર્ય કહે છે કે સુગંધી ધૂપ સ્થાપવો. 64 2/4 वेमाणियजोइसभवणवासियाहवणपुव्वगं तत्तो।। पागारतिगण्णासो, मणिकंचणरुप्पवण्णाणं // 65 // 2/15 છાયા - વૈમાનિવા-જ્યોતિષ-અવનવાસિતાનપૂર્વ તતઃ | પ્રશાત્રા : મારુંનર્ણવનામૂ | 26 / ગાથાર્થ :- ત્યારપછી વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિદેવના આહુવાનપૂર્વક મણિ, સુવર્ણ અને રૂપાના જેવા વર્ણવાળા ત્રણ ગઢની સ્થાપના કરવી. ટીકાર્થ :- “તો'= ત્યારપછી, ‘વેમાયનોફસમવીવાસીદવUપુત્ર'= વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિદેવના આહાનપૂર્વક ક્રમની અપેક્ષાએ અભ્યન્તર, મધ્યમ અને બાહ્યરૂપ ‘મળવાખવUUIT'= મણિ, સુવર્ણ અને રૂપાના જેવા વર્ણવાળા ‘પારિતિUUI'= ત્રણ ગઢની સ્થાપના કરવી. અત્યંત મણિનો ગઢ વૈમાનિક દેવો, મધ્યમ સુવર્ણનો ગઢ જ્યોતિષી દેવો અને બાહ્ય રૂપાનો ગઢ ભવનપતિ દેવો બનાવે છે. 66 / 2/25. वंतरगाहवणाओ, तोरणमाईण होड विण्णासो। चितितरुसीहासणछत्तचक्कधयमाइयाणं च // 66 // 2/16 છાયા :- ચત્તર ઋlહાનાત્ તોરણાનાં મવતિ વિન્યાસ: | ચૈતસિંહાસન-છત્ર-ચક્ર-āનાવીનાં ત્ર | | ગાથાર્થ :- વ્યંતરદેવના આહ્વાનપૂર્વક તોરણ આદિની અને અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ધર્મચક્ર અને ધ્વજ આદિની રચના કરાય છે. ટીકાર્થ :- ‘વંતરેહવUITો'= વ્યંતરદેવના આહવાનપૂર્વક ‘તોરામાપું '= તોરણ આદિની- “આદિ Page #66 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 037 શબ્દથી પીઠ, દેવછંદો, પુષ્કરિણી આદિનું ગ્રહણ કરવું. ‘ચિતિતસીદાસUTછત્તદીધયમીફા ='= અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ધર્મચક્ર, ધ્વજ આદિની, “આદિ' શબ્દથી કમળ અને ચામરનું ગ્રહણ કરવું. ‘વિUUાસો'= રચના ‘રો'= થાય છે. કારણકે તીર્થંકર પરમાત્માના સમવસરણમાં વ્યંતરદેવો તેની રચના કરે છે. જે 66 | 2/6 भुवणगुरुणो य ठवणा, सयलजगपियामहस्स तो सम्म / उक्किट्ठवण्णगोवरि, समवसरणबिंबरूवस्स | 67 | 2/17 છાયા :- અવનનુરોશ સ્થાપના સનન-પિતામહસ્થ તત: સM ___ उत्कृष्टवर्णकोपरि समवसरणबिम्बरूपस्य // 17 // ગાથાર્થ :- ત્યારપછી ઉત્તમ જાતિના ચંદનની (પીઠિકાની) ઉપર ભગવાનની દેશનાભૂમિ સમવસરણમાં વ્યવસ્થિત પ્રતિમા સ્વરૂપ સકલ જગતના પિતામહ એવા ત્રણ ભુવનના ગુરુની-જિનબિંબની સમ્યમ્ સ્થાપના કરવી. ટીકાર્થ :- “અવગુરુ'= ત્રણ લોકના નાથ ભગવંતની ‘ઢવUIT'= સદ્દભાવ સ્થાપના (આકૃતિવાળી જે સ્થાપના હોય તે સદ્ભાવસ્થાપના કહેવાય છે. આકૃતિ વગરનાં કોડા આદિમાં જે સ્થાપના કરાય છે તે અસદ્ભાવસ્થાપના કહેવાય છે.) “ક્ષત્નિના પિયામદ'= ધર્મ એ જગતનું પાલન કરતો હોવાથી જગતનો પિતા કહેવાય છે અને તે ધર્મના સ્થાપક જિનેશ્વરદેવ હોવાથી જિનેશ્વરદેવ એ પિતાના પિતા અર્થાત્ પિતામહ-દાદા કહેવાય છે. અથવા જગતના પિતામહ એ બ્રહ્મા ઋષભદેવ છે. કહ્યું છે કે - ભરતચક્રવર્તી એ (પ્રજાનું પાલન કરનાર હોવાથી) પ્રજાના પિતા છે. એ ભરતના પિતા હોવાથી આપ (ઋષભદેવ) એ જગતના પિતામહ (બ્રહ્મા) છો. હિંસાનો ત્યાગ કરવા દ્વારા આપ વિષ્ણુ છો અને જગતને આનંદ આપનાર હોવાથી આપ શંકર છો. જિનેશ્વરદેવ એ અપેક્ષાએ બ્રહ્મા, વિષ્ણુ, અને શંકર પણ છે. કામદેવ આદિ લૌકિક સર્વ દેવો કરતાં જિનેશ્વરદેવ એ ભિન્નસ્વરૂપવાળા છે. (aaN વરાતિ= શÆ:- શ= આનંદ) તેવા જગતના પિતામહને. “સમવસર વિવરૂવર્સ'= સમવસરણમાં રહેલી પ્રતિમાસ્વરૂપ. “ક્ષકુ'= ઉત્કૃષ્ટ “વUUવરિ'= ચંદનની (પીઠિકા) ઉપર. સ્થાપવા. ‘વર્ણક'નો અર્થ ચંદન થાય છે' એમ શબ્દકોષાદિમાં કહ્યું છે. ‘ત્યજી દીધું છે માળા, ચંદનનું વિલેપન જેણે’ એમ ચંદનના અર્થમાં “વર્ણક’ શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (વર્ણક શબ્દનો અર્થ ચંદન થાય છે એમ દર્શાવવા ટીકાકાર મહર્ષિએ આ સાક્ષીપાઠ આપ્યો છે.) / 67 | 2/17 एयस्स पुव्वदक्खिणभागेणं मग्गओ गणहरस्स। मुणिवसभाणं वेमाणिणीण तह साहुणीणं च // 68 // 2/18 છાયા :- અતથ પૂર્વક્ષTમાન માતઃ TUTધરW . मुनिवृषभानां वैमानिनीनां तथा साध्वीनां च // 18 // ગાથાર્થ :- સમવસરણમાં (પહેલા ગઢમાં) ભગવાનથી અગ્નિખૂણામાં ગણધરોની. તેમની પાછળ અતિશયયુક્ત મુનિઓ તથા અતિશય વગરના મુનિઓની, તેમની પાછળ વૈમાનિક દેવીની, તેમની પાછળ સાધ્વીની સ્થાપના કરવી. ‘વિચા' શબ્દનો અહીં સંબંધ છે. ટીકાર્થ :- ‘પુત્ર+gUTમા '= અગ્નિ ખૂણામાં ‘ઇન્સિ'= ભુવનગુરુની '3'= પાછળ TTધરસ'= ગણધરની ‘મુનિવસમાપ'= અતિશયયુક્ત તેમજ બીજા સાધુઓની ‘વૈમાનિ '= Page #67 -------------------------------------------------------------------------- ________________ 038 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद वैमानि वानी तह'= तथा 'साहुणीणं'= साध्वीनी स्थापना ४२वी सेम विन्यास शनी संबंध ४२वो. // 68 // 2/18 ___ इय अवरदक्खिणेणं, देवीणं ठावणा मुणेयव्वा / भवणवइवाणमंतर - जोइससंबंधिणीणं ति // 69 // 2/19 छाया :- इति अपरदक्षिणेन देवीनां स्थापना ज्ञातव्या / भवनपति-वाणमन्तर-ज्योतिष-सम्बन्धिनीनामिति // 19 // ગાથાર્થ:- એ પ્રમાણે નૈઋત્ય ખૂણામાં ક્રમશઃ ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષદેવીની સ્થાપના કરવી. टीअर्थ :- 'इय'= मात्र पर्षहानी स्थापनानीभ 'अवरदक्खिणेणं'= नैत्यमा 'देवीणं'= हेवीनी 'भवणवइवाणमंतर' - जोइससंबंधिणीणं'= भवनपति, वाव्यंतर भने ज्योतिषहेवीना भथी 'ठावणा'= स्थापना 'मुणेयव्वा'= 19वी. // 69 // 2/19 भवणवइवाणमंतरजोइसियाणं च एत्थ देवाणं। अवरुत्तरेण नवरं, निद्दिट्टा समयकेऊहिं // 70 // 2/20 छाया :- भवनपति - वानमन्तर - ज्योतिष्काणां चात्र देवानाम् / अपरोत्तरेण केवलं निर्दिष्टा समयकेतुभिः // 20 // ગાથાર્થ :- અહીં વાયવ્યખૂણામાં શાસ્ત્રજ્ઞોએ ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ દેવોની સ્થાપના 5. छे. अर्थ:- 'एत्थ'= मह समवसरमा 'अवरुत्तरेण'= वायव्यमा 'भवणवइवाणमंतरजोइसियाणं'= भवनपति, वव्यंत२ अने ज्योतिष 'देवाणं'= हेवोनी स्थापना ‘णवरं'= ईत 'समयकेऊहिं'= मागमन रोमे 'निद्दिवा'= 58 छ. // 70 // 2/20 वेमाणियदेवाणं, नराण नारीगणाण य पसत्था। पुव्वुत्तरेण ठवणा, सव्वेसिं णियवण्णेहिं // 71 // 2/21 छाया :- वैमानिकदेवानां नराणां नारीगणानां च प्रशस्ताः / पूर्वोत्तरेण स्थापना सर्वेषां निजकवणैः // 21 // ગાથાર્થ :- ઇશાનખૂણામાં વૈમાનિકદેવો, મનુષ્યો અને મનુષ્યની સ્ત્રીઓની પ્રશસ્ત સ્થાપના કરવી. બધા દેવોની સ્થાપના તેમના પોતપોતાના વર્ણ પ્રમાણે કરવી. टीआर्थ :- 'पुव्वुत्तरेण'= शानभूमi 'वेमाणियदेवाणं'= वैमानि हेवोनी 'नराण'= मनुष्योनी 'नारीगणाण'= मनुष्यनी स्त्रीओनी 'पसत्था'= प्रशस्त 'ठवणा'= स्थापना ४२वी. 'सव्वेसिं'= अघा हेवोनी स्थापना 'णियवण्णेहिं'= पोतपोताना सास, पागो, स३६ वगेरे एविडे ४२वी, भवनपति અને વ્યંતરો પાંચ વર્ણના હોય છે. જ્યોતિષદેવો લાલવર્ણના હોય છે. અને વૈમાનિકો, લાલ, પીળા, भने स३६ 1fanaa डोय छे. // 71 // 2/21 अहिणउलमयमयाहिवपमुहाणं तहय तिरियसत्ताणं। बितियंतरम्मि एसा, तइए पुण देवजाणाणं // 72 // 2/22 Page #68 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 039 છાયા :- દિનન-મૃ-કૃlifથપપ્રમુઠ્ઠાણાં તથા ચ તિર્થસન્ધાનામ્ | द्वितीयान्तरे एषा तृतीये पुनः देवयानानाम् // 22 // ગાથાર્થ :- સમવસરણના બીજા ગઢમાં સર્પ-નોળિયો, હરણ-સિંહ વગેરે તિર્યંચ પ્રાણીઓની તેવા પ્રકારે સ્થાપના કરવી. ત્રીજા ગઢની અંદર દેવોના વાહનોની સ્થાપના કરવી. ટીકાર્થ :- “નિમયમવહિવપમુદાન'= સર્પ-નોળિયો, હરણ-સિંહ આદિ શબ્દથી ઘોડો-પાડો વગેરે ‘તદ '= તેવા પ્રકારે અર્થાત્ પરસ્પર વિરોધ પ્રમાણે અથવા દેવોની જેમ પોતપોતાના વર્ણ પ્રમાણે “સિરિયસત્તા'= તિર્યંચ પ્રાણીઓની ‘વિતિયંતરમિ'= બીજા ગઢની અંદર ‘ત, પુ'= ત્રીજા ગઢની અંદર “રેવનાTIT'= હંસ, મોર આદિ અનેક આકારવાળા દેવવિમાનોની ‘ઇસ'= સ્થાપના કરવી. 72 / 2/22 रइयम्मि समोसरणे, एवं भत्तिविहवाणुसारेणं। सूइभूओ उपदोसे, अहिगयजीवो इह एइ // 73 // 2/23 છાયા :- તે સમોવર પર્વ મજીવિમવાનુસારેT | મૂતતુ પ્રકોપે ધમતિની રૂદ તિ | 23 છે. ગાથાર્થ :- આ પ્રમાણે ભક્તિ અને વૈભવના અનુસાર સમવસરણની રચના કર્યા બાદ પવિત્ર થયેલો દીક્ષાને યોગ્ય જીવ દિવસના અંતે - રાત્રિના પ્રથમ પ્રહરમાં સમવસરણની પાસે આવે છે. ટીકાર્થ :- "'= આ પ્રમાણે “સમોસર '= સમવસરણ “રશ્મિ '= રચ્યા બાદ શ્વેત વસ્ત્રનું પરિધાન આદિ વડે પવિત્ર થયેલો અને ભાવથી શુભ અધ્યવસાયથી પવિત્ર થયેલો ‘રોસે'= રાત્રિના પ્રથમ પ્રહરે-દિવસના અંતે ‘દિલાયનીવો'= દીક્ષાને યોગ્ય જીવ “રૂ = સમવસરણના સ્થાને 'aa'= પ્રવેશે છે. એ ૭રૂ 2/23 સમવસરણના સ્થાને પ્રવેશેલા જીવને શેનું કથન કરવું? તે જણાવે છે : भुवणगुरुगुणक्खाणा, तम्मी संजायतिव्वसद्धस्स। विहिसाहणमोहेणं, तओ पवेसो तहिं एवं // 74 // 2/24 છાયા :- મુવન'TTધ્યાનાર્ તમિન્ સક્ષાતતીવ્રશ્રદ્ધી ! विधिसाधनमोघेन ततः प्रवेशः तस्मिन्नेवम् // 24 // ગાથાર્થ :- પછી જિનેશ્વરદેવના ગુણોને કહેવાથી જિનેશ્વરદેવ પ્રત્યે તીવ્ર શ્રદ્ધાળુ બનેલા તેને સામાન્યથી વિધિ કહેવી. પછી તેને સમવસરણમાં પ્રવેશ કરાવવો. ટીકાર્થ :- “મુવમુરુગુ'= જિનેશ્વરદેવના આત્મસ્વરૂપની સાથે સંબંધ ધરાવતા એવા ક્ષાયિકસમ્યક્તકેવલજ્ઞાન કેવલદર્શન આદિ ગુણો તેમજ સર્વજીવો કરતાં અતિશયિત એવા ચોત્રીસ અતિશયમાંના દેહની સુગંધિતા વગેરે ગુણોનું ‘વવા'= તેની સમક્ષ કથન કરવાથી તમ્મી'= તે ભુવનગુરુ ભગવંતને ‘વિદિસUિ'= વિશે ‘સંજ્ઞાતિબંસદ્ધિ'=પ્રગટ થયેલી તીવ્ર શ્રદ્ધાવાળા તેને ‘મોયે '= સામાન્યથી વિધિનું કથન “તો'= ત્યારપછી ‘પર્વ'= હવે પછી કહેવામાં આવનારી વિધિ વડે ‘તદિ'= સમવસરણમાં ‘પસો'= પ્રવેશ કરાવવો. 74 / 2/4 Page #69 -------------------------------------------------------------------------- ________________ 040 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद સમવસરણમાં પ્રવેશ કરવાની વિધિનું કથન वरगंधपुण्फदाणं, सियवत्थेणं तहच्छिठवणं च / आगइगइविण्णाणं, इमस्स तह पुप्फपाएण // 75 // 2/25 છાયા :- વરાભ્યપુષ્પા સિતવસ્સેન તથાક્ષસ્થાનશ્ચ | आगति-गति-विज्ञानम् अस्य तथा पुष्पपातेन // 25 // ગાથાર્થ :- તેના હાથમાં સુગંધી પુષ્પો આપવા, શ્વેત વસ્ત્ર વડે તેની આંખોને ઢાંકી દેવી. (આંખે પાટો બાંધવો.) પછી તેની ગમન-આગમન ચેષ્ટાનું જ્ઞાન કરવું, તેમજ પુષ્યના પતન વડે તેની ગતિ આગતિનું જ્ઞાન કરવું. ટીકાર્થ :- “વરપુષ્કા'= તેના હાથમાં સુગંધી પુષ્પો આપવા. ‘સિવિલ્થ '= મંત્રથી સંસ્કારેલા મંગલકારી શ્વેત વસ્ત્ર વડે ‘ત૭0વU '= તે પ્રકારે (તેને પીડા ન થાય તે રીતે) બે આંખોને ઢાંકી દેવી. પછી અમુક કાળ સુધી તેની ‘મારૂ'= ગમન-આગમનરૂપ વિશિષ્ટ ચેષ્ટાનું અર્થાત્ પૂર્વે જે પગલા વડે ગયો એ જ પગલા વડે તે પાછો ફરે છે? કે બીજા પગલા વડે પાછો ફરે છે ? તે સંબંધી ‘વિUUU'= તે પાટો બાંધેલા પુરુષવિષયક નિમિત્તજ્ઞાન જાણવું; ‘તદ'= તથા ‘પુuપાઈ '= તેના હાથમાં રહેલા પુષ્પોના પતન દ્વારા અથવા ‘પુય' એટલે શરીર તેનું ‘પાતિ'= રક્ષણ કરે છે. આ વ્યુત્પત્તિથી પુષ્પનો અર્થ ઉર્ધ્વગામી જીવ એવો થાય છે. પ્રાકૃતમાં દીર્ઘ એવા “પા”નો હ્રસ્વ ‘પ' બન્યો છે. તે જીવનો પૃથ્વી ઉપર શયન આદિ વિશિષ્ટ ચેષ્ટા વડે જ્ઞાન કરવું કે તે દેવ આદિ ગતિમાંથી આવ્યો છે અને વિશિષ્ટ દેવલોકમાં ઉત્પન્ન થવાનો છે એમ તે કઈ ગતિમાંથી આવ્યો છે ? અને કઈ ગતિમાં જવાનો છે ? તેનું જ્ઞાન કરવું અથવા “પુષ્ય વિસ' [પા. ધા. 2222] એ ધાતુથી પુષ્પતિ = વિશ્વસતિ પુષ્પમ્ | અર્થાતુ સંકોચવિકાસથી યુક્ત શરીર. તે શરીરની ક્રિયાવિશેષ વડે તે જીવની ગતિ આગતિનું જ્ઞાન કરવું. આ ગતિઆગતિનું જ્ઞાન સાંપ્રદાયિક સ્વ-પર શાસ્ત્રોમાંથી જાણવું અને પરમસૂક્ષ્મદષ્ટિવાદના સંદર્ભથી યુક્ત “અંગવિદ્યા” આદિ ગ્રંથોમાં તે પ્રસિદ્ધ છે. 7, 2/ अभिवाहरणा अण्णे, नियजोगपवित्तिओ य केइ त्ति / दीवादिजलणभेया, तहत्तरसुजोगओ चेव // 76 // 2/26 છાયા :- અભિવ્યદિરચે નિની પ્રવૃત્તિતૐ વતિ | दीपादिज्वलनभेदात् तथोत्तरसुयोगतश्चैव // 26 // ગાથાર્થ :- અન્ય આચાર્યો- શાસ્ત્રના ઉદેશાદિના ઉચ્ચાર ઉપરથી, કેટલાક આચાર્યો - પોતાના મનવચન અને કાયાની પ્રવૃત્તિ ઉપરથી, દીપક આદિના પ્રકાશ ઉપરથી તેમજ દીક્ષા પછીના શુભ યોગ ઊપરથી દીક્ષાર્થીની શુભાશુભ ગતિનું જ્ઞાન થાય છે એમ કહે છે. ટીકાર્થ :- ‘મfમવદર'= શાસ્ત્રના ઉદ્દેશાદિના અસ્મલિત કે અલિત ઉચ્ચાર ઉપરથી દીક્ષાર્થીની શુભાશુભ ગતિનું જ્ઞાન થાય છે એમ કહે છે. ‘મા'= બીજા આચાર્યો માને છે કે પૂર્વે કહેલી ‘નિયનો પવિત્ત'= પોતાના અથવા ગુરુ ભગવંતના (દીક્ષા આપનાર આચાર્ય ભગવંતના તે સમયના) શુભાશુભ મન-વચન કાયાના વ્યાપાર ઉપરથી દીક્ષાર્થીની શુભાશુભગતિનું જ્ઞાન થાય છે. ‘બ્રેરૂ ઉત્ત'= Page #70 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 041 કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. “રીવવિજ્ઞાનમેયા'= દીપક આદિ- “આદિ શબ્દથી આહુતિ - અગ્નિ વગેરેનું ગ્રહણ થાય છે. તે દીપક આદિ અધિક પ્રકાશે તો શુભગતિ અને ઝાંખી પડી જાય તો અશુભગતિનું સૂચન થાય છે એમ કેટલાક આચાર્ય ભગવંતો કહે છે.” “તદુત્તરસુનો વેવ'= સહજનિમિત્ત સ્વરૂપ એવા દીક્ષા પછીના વિવિધ પ્રકારના શુભ વ્યાપાર ઉપરથી શુભાશુભનું જ્ઞાન થાય છે. જે 76 / 2/26 बाहिंतु पुष्फपाए, वियडणचउसरणगमणमाईणि। काराविज्जइ एसो, वारतिगमुवरि पडिसेहो // 77 // 2 /27 છાયા :- વસ્તુ પુષ્યપાતે વિટન-વતુ:શર -મનાલીનિ | कारापयति एषो वारत्रिकमुपरि प्रतिषेधः // 27 // ગાથાર્થ :- પુષ્પ જો સમવસરણની બહાર પડે તો આલોચના, ચતુઃશરણ ગમન આદિ વિધિ કરાવવી, આ વિધિ ત્રણ વખત કરાવ્યા પછી નિષેધ કરવો. ટીકાર્થ :- “વાર્દિ તુ'= સમવસરણમાં સ્થાપેલા જિનબિંબની બહાર અથવા તો સમવસરણમાં ઉત્તમમધ્યમ સ્થાનથી બહાર “પુuપા'= તે દીક્ષાર્થીએ નાંખેલા પુષ્પ પડે તો ‘વિયા '= આલોચન કરવું અર્થાત્ આચાર્ય ભગવંતે પોતાના અભિપ્રાયનું નિવેદન કરવું (અ. ટી. માં- શંકા આદિ દોષોની આલોચના કરવી.) તથા અરિહંતનું, સિદ્ધનું, સાધુનું અને કેવલી પ્રરૂપિત ધર્મનું એમ ચાર શરણા સ્વીકારવા ‘આદિ' શબ્દથી દુષ્કૃતની ગહ કરાવવી વગેરેનું ગ્રહણ કરવું. આ ‘વડસરનામUIમાન'= ચતુઃ શરણગમન આદિ જૈનાગમમાં [ચતુઃ શરણ ગમણાદિ= ચાર શરણ નો સ્વીકાર, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના-ચતુઃશરણ પન્ના આગમમાં આ વિષય વર્ણવ્યો છે. ] પ્રસિદ્ધ છે. “સો'= દીક્ષાર્થી જીવને આ વિધિ ‘વારુતિ '= ત્રણ વખત ‘રાવિઝન'= કરાવાય છે. “વરિ'= તે પછી ' પ દો '= તેને દીક્ષા આપવાનો નિષેધ કરવામાં આવે છે. પરંતુ ચોથી વખત ચતુઃશરણગમનાદિ કરાવવામાં આવતા નથી. 77 મે 2/27 परिसुद्धस्स उ तह पुष्फपायजोगेण दंसणं पच्छा। ठिइसाहणमुववूहण, हरिसाइपलोयणं चेव // 78 // 2/28 છાયા :- પરિશુદ્ધચ તુ તથા પુષ્પપાયોન રને પશ્ચાત્ | સ્થિતિસાધનમુપજીંદvi વિપ્રસ્તોને ચૈવ મે 28 ગાથાર્થ :- સમવસરણમાં પુષ્પો પડવાથી દીક્ષા માટે જેની યોગ્યતા સિદ્ધ થાય છે. તે જીવને પછી ભગવાનના દર્શન કરાવવા-પછી સ્થિતિસાધન કરવું. તેની પ્રશંસા કરવી, હર્ષ આદિનું નિરીક્ષણ કરવું. ટીકાર્થ :- ‘પરિશુદ્ધસ્સ'= તેવા પ્રકારની નિમિત્તની શુદ્ધિવાળાને ''= પુનઃ ‘તદ્દ'= તથા ‘પુપાયનોન' અનુકૂળ પુષ્પપતનની પ્રવૃત્તિથી અર્થાત્ સમવસરણની અંદર પુષ્પ પડવાથી ‘પછી '= પછીથી ‘હિંસાન'= આંખ ઉપરના પાટો કાઢી નાંખવાથી તેને ભગવાનનું દર્શન થાય છે. ‘તેને થાય છે? એ અધ્યાહાર છે. (અ.ટી. માં તેને સમ્યગ્દર્શનનું આરોપણ કરવામાં આવે છે. ત્યાં ‘દર્શન’ શબ્દનો અર્થ “સમ્યગુદર્શન’ કરવામાં આવ્યો છે. આ દીક્ષા એ સમ્યગ્દર્શનના આરોપણની દીક્ષા છે.) Page #71 -------------------------------------------------------------------------- ________________ 042 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद ‘ક્ષિા '= સમ્યક્તના આરોપણ કર્યા પૂર્વે આવી મર્યાદા છે કે “આંખે પાટો બંધાવીને તેની પાસે પુષ્પપાત કરાવવો વગેરે, માટે તારે બીજી કોઈ શંકા કરવી નહિ”. આમ તેને મર્યાદાનું કથન કરવું. ‘વવૃદUT'= “તું ધન્ય છે, ધર્મનો અધિકારી છે, તારા ક્લેશ હવે ક્ષીણપ્રાયઃ થઈ ગયા છે વગેરે, આમ તેની પ્રશંસા કરવી. “રિસાપત્રોય વેવ'= ગુરુએ તે દીક્ષાર્થીને દીક્ષા પ્રાપ્ત થવાથી થતાં હર્ષ, અત્યન્ત વિસ્મય આદિ ભાવોનું અવલોકન કરવું. જે 78 / 2/28 अह तिपयाहिणपुव्वं, सम्मं सुद्धेण चित्तरयणेण। गुरुणो निवेयणं सव्वहेव दढमप्पणो एत्थ // 79 // 2/29 છાયા :- ૩૫થ ત્રિપક્ષપૂર્વ સ િશન વિત્તરત્નન | પુરોનિવેન્દ્ર સર્વદૈવ માત્મનઃ મત્ર | 26 છે. ગાથાર્થ - પછી શિષ્ય ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપીને શુદ્ધ ચિત્તરત્નવડે સમ્યગુ સંપૂર્ણપણે ગુરુને દેઢ આત્મનિવેદન કરવું. ટીકાર્થ :- ‘મદ'= હવે પછી ‘મu'= પોતાની ‘સ્થિ'= દીક્ષા થયા બાદ ‘તિપાદિપુā'= ગુરુને ત્રણ વખત પ્રદક્ષિણા આપીને ‘સખ્ત મુદ્રા'=શુદ્ધ ભાવવાળા ‘વિત્તરયન'= મનરૂપી ચિંતામણિરત્ન વડે ‘ગુરુ'= ગુરુભગવંતને '8'= અત્યંત “નિવેય સત્રદેવ'= સંપૂર્ણપણે ધનપશુની સંપત્તિ-પરિવાર આદિનું નિવેદન કરવું અર્થાત્ જરાપણ છુપાવ્યા વગર પોતાની બધી જ સંપત્તિ ગુરુભગવંતને જણાવવી, તેમને સમર્પણ કરવી. [ ગુરુ તે સ્વીકારવાના નથી પણ જો તેમને સમર્પણ કર્યું હોય તો શાસનના કાર્ય માટે જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય માટે તેમને નિવેદન કરવું જોઇએ. ] 76 / 2/2 एसा खलु गुरुभत्ती, उक्कोसो एस दाणधम्मो उ। भावविसुद्धीए दढं, इहरा वि य बीयमेयस्स // 80 // 2/30 છાયા :- ઇસી ઘનુ ગુરુમવિતરુર્ષ અષો નર્મસ્તુ | __भावविशुद्ध्या दृढं इतरथाऽपि च बीजमेतस्य // 30 // ગાથાર્થ :- આત્મનિવેદન જ ગુરુભક્તિ છે. અત્યંત ભાવવિશુદ્ધિથી કરાતું આત્મનિવેદન જ ઉત્કૃષ્ટ દાનધર્મ છે. ભાવવિશુદ્ધિ વિના પણ કરાતું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું અથવા ભાવવિશુદ્ધિનું બીજ બને છે. ગાથાર્થ :- ‘ાસ'= સર્વથા ગુરુભગવંતને નિવેદન કરવું. ‘ાસી તુ'= આ જ “ગુમ7ી'= ગુરુભક્તિ છે. ‘માવવસુદ્ધી'= ભાવની વિશુદ્ધિ વડે 'a'= અત્યંત “ક્રિોસો'= ઉત્કૃષ્ટ ‘રાધમો 3'= દાનધર્મ છે. ‘ફરી વિ'= તથા પ્રકારની ભાવશુદ્ધિ વિના પણ કરાતું ગુરુનિવેદન ''= ઉત્કૃષ્ટ દાનધર્મનું અથવા ભાવવિશુદ્ધિનું ‘વીર્થ'= બીજ બને છે. 80 2/30 जं उत्तमचरियमिणं,सोउंपि अणुत्तमा णं पारेन्ति। ता एयसगासाओ, य उ पगरिसो होइ एयस्स // 81 // 2/31 છાયા :- યમરિ તમિદં શ્રોતમપિ અનુત્તમાં પારયતિ | तद् एतत्सकाशात् तु उत्कर्षो भवति एतस्य // 31 // Page #72 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 043 ગાથાર્થ :- ગુરુને આત્મનિવેદન કરવારૂપ આ ઉત્તમપુરુષના આચરણને અસપુરુષો સાંભળી પણ શકતા નથી. આથી આ આત્મનિવેદનરૂપ દાનધર્મથી ભાવશુદ્ધિનો પ્રકર્ષ થાય છે. ટીકાર્થ :- ''= જે કારણથી “રૂપ'= આ આત્મનિવેદન કરવું તે ‘ઉત્તમરિય'= ઉત્તમપુરુષનું આચરણ ‘મણુત્તમ'= અસપુરુષો ‘સોર્ડ પિ'= સાંભળવાને પણ ‘ર પાતિ'= તેવા પ્રકારના વીર્યના અભાવથી શક્તિમાન થતા નથી. ‘ત'= તે કારણથી ‘સસ૩ો'= આ આત્મનિવેદનરૂપ દાનધર્મથી '3'= વળી ‘દય'= પ્રસ્તુત ભાવશુદ્ધિનો ‘પારિસો'= પ્રકર્ષ ‘હોટ્ટ'= થાય છે. (ભાવશુદ્ધિ રહિત કરાતું પણ આત્મનિવેદન આગળ જતાં ભાવશુદ્ધિનું કારણ બને છે માટે તેને પૂર્વગાથામાં બીજ છે એમ કહ્યું છે.) | 82 / 2/36 દીક્ષાર્થીએ સમર્પિત કરેલા ધન આદિને સ્વીકારતા ગુરુને અધિકરણ દોષ લાગશે એ આશંકાને દૂર કરવા માટે કહે છે : गुरणो वि नाहिगरणं, ममत्तरहियस्स एत्थ वत्थुमि। तब्भावसुद्धिहेडं, आणाए पयट्टमाणस्स // 82 // 2/32 છાયા :- રરપ નાધિavi મમત્વરહિતી માત્ર વસ્તુનિ | तद्भावशुद्धिहेतुम् आज्ञया प्रवर्तमानस्य // 32 // ગાથાર્થ :- દીક્ષિતની ભાવશુદ્ધિને માટે જિનેશ્વરદેવની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતાં મમત્વરહિત ગુરુભગવંતને આ આત્મનિવેદન સ્વીકારવામાં અધિકરણ દોષ લાગતો નથી. ટીકાર્થ :- ‘તમવિશુદ્ધિક'= દીક્ષિતના ભાવની શુદ્ધિને માટે “અત્તરદિયસ'= લોભ અને અહંકાર વગરના ‘મા '= આગમને અનુસારે ‘પયટ્ટમUTH'= પ્રવૃત્તિ કરનાર “ગુરુવિ '= ગુરુ ભગવંતને પણ ‘સ્થ વલ્લૂમિ'= આ દીક્ષિતે આત્મનિવેદન કરેલ તેના ધન-પરિવાર આદિ વસ્તુમાં, પરંતુ અહીં વસ્તુનો અર્થ દાન પરિગ્રહ એવો ન કરવો ‘નાદિકા૨U'= આરંભની પ્રવૃત્તિરૂપ અધિકરણ દોષ નથી; અર્થાત શિષ્ય અને તેના વિત્તાદિનો સ્વીકાર ગુરુને પરિગ્રહ કે અધિકરણરૂપ બનતો નથી. મેં 82 / ૨/રૂર नाऊण य तब्भावं, जह होइ इमस्स धम्मवुड्ढित्ति। दाणादुवदेसाओ, अणेण तह एत्थ जइयव्वं // 83 // 2/33 છાયા :- જ્ઞાત્વા તમાä યથા મત મર્થ ભાવવૃદ્ધિતિ | ____दानाद्युपदेशादनेन तथा अत्र यतितव्यम् // 33 // ગાથાર્થ :- દીક્ષા આપ્યા પછી દીક્ષિતના પરિણામને જાણીને જે રીતે તેનામાં ધર્મની ભાવના વધે એ રીતે આચાર્યો દાન આદિના ઉપદેશ વગેરેમાં પ્રયત્ન કરવો. ટીકાર્થ :- તમાd'= દીક્ષિતના ઉદાર આશયરૂપ ભાવને અથવા દાન, તપ આદિ વિષયક તેના ભાવને અર્થાત્ તેને દાન આદિ શેમાં વધારે પ્રીતિ (રસ) છે તે ભાવને “પ#િT'= જાણીને “નદ'= ચૈત્યની પૂજા, સાધુની પૂજા આદિ જે રીતે ‘રૂસ'= દીક્ષિતને ‘વાપાટુવસામો'= દાનાદિ વિષયમાં, આદિ શબ્દથી શીલ-તપ-ભાવનાનું ગ્રહણ થાય છે. અર્થાત્ દાનાદિના વિષયમાં ઉપદેશ આપવા દ્વારા ‘મિટ્ટિ'= ધર્મની સમૃદ્ધિ ‘હોટ્ટ'= થાય. ‘તદ= તે પ્રમાણે ‘સ્થ'= અહીં ‘મન'= ગુરુએ "'= પ્રયત્ન કરવો. 83 મે ૨/રૂરૂ હવે દીક્ષાને આશ્રયીને ગુરુ અને શિષ્ય બંનેના પણ ભાવ અને પ્રયત્નનું સમાનપણું બતાવે છે : Page #73 -------------------------------------------------------------------------- ________________ 044 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद नाणाइगुणजुओ खलु, निरभिस्संगो पयत्थरसिगो य। इय जयइ न पुण अण्णो , गुरु वि एयारिसो चेव // 84 // 2/34 છાયા :- જ્ઞાનાવિUTયુતઃ રવનુ નિરમMપાર્થસિવ इति जयति न पुनोऽन्यो गुरुरपि एतादृशश्चैव // 34 // ગાથાર્થ :- જે જીવ જ્ઞાનાદિગુણથી યુક્ત હોય નિઃસ્પૃહ હોય અને પદાર્થરસિક હોય તે જ જીવ આ રીતે પ્રયત્ન કરે, અન્ય નહિ, ગુરુ પણ એવા જ હોય. ટીકાર્થ :- ‘TUTIgTMનુમો'= સમ્યજ્ઞાનાદિસંપન્ન ‘ffમસંગો'= બાહ્યદ્રવ્યથી નિઃસ્પૃહ “યસ્થસિt ચ'= આગમમાં કહેલા પદાર્થોમાં પ્રીતિયુક્ત હોય તે જ "'= નિત્યે "'= આ પ્રમાણે “નયેરૂ'= પ્રયત્ન કરે છે પરંતુ પુન મ0'= અનધિકારી હોવાથી બીજો નહિ. “ગુરુ વિ'= ગુરુ પણ ‘ાયારિસો ગ્રેવ'= આવા ગુણયુક્ત જ હોય છે. અને તે અનુકૂળપણાથી જ દીક્ષિતને પરિતોષ આપવામાં સમર્થ હોય છે. | 84 2/34 હવે દીક્ષાની પ્રાપ્તિ વડે જીવ પ્રશંસનીય બને છે તે કહે છે : धण्णाणमेयजोगो,धण्णा चेटुंति एयणीईए / धण्णा बहुमण्णंते, धण्णा जे न प्पदूसन्ति // 85 // 2/35 છાયા :- ઘચનામેતદ્યોગો થ: વેષ્ટન્ત તન્નીત્યા I. धन्या बहुमन्यन्ते धन्या ये न प्रदूष्यन्ति // 35 // ગાથાર્થ :- ધન્યજીવોને આની પ્રાપ્તિ થાય છે, ધન્ય જીવો આ નીતિથી પ્રવર્તે છે, ધન્યજીવો આમાં બહુમાન રાખે છે, જે જીવો દીક્ષા ઉપર દ્વેષ કરતા નથી તે પણ ધન્ય છે. ટીકાર્ય :- “થઇUTU'= ધન્ય જીવોને “નોલો'= દીક્ષાની પ્રાપ્તિ અથવા ગુરનો યોગ થાય છે. ‘યનીíg'= પૂર્વ કહેલી નીતિથી ‘વેતિ'= પ્રવૃત્તિ કરે છે. તેમજ “વહુમUVid'= એમાં બહુમાન કરે છે. તેમજ ‘ને'= જેઓ ‘પત્ત = આમાં ચિત્તનો વિકાર પામતા નથી. અર્થાત્ દ્વેષ કરતા નથી તેઓ ધન્ય છે. આમાં ‘શ્રીમ્' શબ્દ અધ્યાહાર સમજવાનો છે. || 86 / 2/36 દીક્ષા પછીની વિધિ કહે છે : दाणमह जहासत्ती, सद्धासंवेगकमजुयं नियमा। विहवाणुसारओ तह, जणोवयारो य उचिओ त्ति // 86 // 2/36 છાયા :- તાનમથ યથાશ9િ. શ્રદ્ધા સં યુક્ત નિયમાન્ | विभवानुसारतः तथा जनोपचारश्च उचित इति // 36 // ગાથાર્થ :- દીક્ષા થયા પછી દીક્ષિતે પોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધા અને સંવેગથી ક્રમપૂર્વકનું દાન અવશ્ય કરવું જોઇએ. તથા વૈભવના અનુસારે ઉચિત લોકોપચાર કરવો જોઇએ. ટીકાર્થ :- ‘મદ = હવે ‘નહીસી'= શક્તિના અનુસારે અર્થાત્ પોતાના ભાવ અને ધનને અનુરૂપ ‘સદ્ધિ'= ધર્માનુરાગ ‘સંવેT'= મોક્ષાભિલાષ “મનુયે'= દાનમાં આપવાની વસ્તુના ક્રમ પ્રમાણે ‘વાઈ'= દાન ‘નિયમ'= અવશ્ય કરવું જોઈએ. અર્થાત્ સાધુભગવંતને પ્રથમ ઉત્તમ વસ્તુ વહોરાવે પછી ક્રમસર મધ્યમ વસ્તુ વહોરાવે એમ લોકમાં રૂઢ ક્રમને સાચવે. અથવા પ્રથમ આચાર્ય ભગવંતને પછી ઉપાધ્યાય Page #74 -------------------------------------------------------------------------- ________________ 045 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद भगवंतने ओम भोटाना भथी वहोरावे. आमहान मापती वमते बने रीते भने सायवे, 'तह'= तथा 'विभवाणुसारओ'= पोताना वैभवनी अपेक्षा 'जणोवयारो य= स्व-नाहि सोनी पूरी १२वी.. 'उचिओ त्ति'= स्व-नाहिनी योग्यता विविधरीत होय छे. माथी. 4 विशेष ५४य होय तेमनी विशेष पू. ४२वी. अधानी से स२५ पूरी न होय. // 86 // 2/36 દીક્ષાનું જ લિંગ કહે છે : अहिगयगुणसाहम्मियपीईबोहगुरुभत्तिवुड्डी य। लिंगं अव्वभिचारी, पइदियहं सम्मदिक्खाए // 87 // 2/39 छाया :- अधिगत-गुण-साधर्मिक-प्रीतिबोधगुरुभक्तिवृद्धिश्च / लिङ्गमव्यभिचारी प्रतिदिवसं सम्यग् दीक्षया // 37 // ગાથાર્થ :- દરરોજ અધિકૃતગુણોમાં, સાધર્મિક પ્રીતિમાં, બોધમાં અને ગુરુભક્તિમાં વૃદ્ધિ થતી જાય એ સમ્યમ્ -દીક્ષાનું નિર્દોષ લિંગ છે. अर्थ :- 'अहिगयगुण'= सभ्यत्वनीहीक्षा समये प्रात थयेसा सभ्यपादितथा तेना सड्यरित अशोभा 'साहम्मियपीई'= साधर्मि धुमो ५२नी प्रतिभा 'बोह'= तत्त्वना जोधमा 'गुरुभत्ति'= गुरुमगतनी भतिभा 'पइदियह = प्रतिहिन 'वुड्डी य'= वृद्धि थाय ते 'सम्मदिक्खाए'= शोभन हमान 'अव्यभिचारी'= अविसंवाही 'लिंग'= थिन छ. // 87 // 2/37 અધિકૃતગુણમાં વૃદ્ધિ કેવી રીતે થાય છે ? તે કહે છે : परिशुद्धभावओ तह, कम्मखओवसमजोगओ होइ। अहिगयगुणवुड्डी खलु, कारणओ कज्जभावेणं // 88 // 2/38 छाया :- परिसुद्धभावतः तथा कर्मक्षयोपशमयोगतो भवति / अधिगतगुणवृद्धिः खलु कारणतः कार्यभावेन // 38 // ગાથાર્થ :- પરિશુદ્ધભાવથી અને કર્મના ક્ષયોપશમથી સમ્યગુદર્શનાદિ ગુણોની વૃદ્ધિ અવશ્ય થાય છે. કેમકે કારણથી કાર્ય થાય છે. टीमार्थ :- 'परिसद्धभावओ'= 9वीर्यथा पास थये। विशुद्ध अध्यवसायथी, 'तह'= तथा 'कम्मखओवसम-जोगओ'= अधिकृत गुराना आव२५ भूत भना तथा शुद्धभावना सारी भने भावनी स्थिरतामा // 29 // भूत सेवा भन। क्षयोपशमथी 'अहिगयगुणवुड्डी'= अधिकृत गुरानी वृद्धि 'खलु'= निश्चे 'होइ'= थाय छे. ज्या न्यायथी थाय ? ते हे छ. 'कारणओ'= ॥२४थी 'कज्जभावेणं'= કાર્ય થાય છે એ ન્યાયથી ગુણવૃદ્ધિનું કારણ જીવવીર્ય અને કર્મનો ક્ષયોપશમ છે. હંમેશા કારણ એ પોતાનું ફલ આપવામાં વિસંવાદી બનતું નથી. તે ફળ આપે જ છે. માટે તેનાથી ગુણવૃદ્ધિ થાય છે એમ सिद्ध थाय छे. // 88 // 2/38 સાધર્મિકશ્રીતિની વૃદ્ધિ કેવી રીતે થાય છે ? તે કહે છે : धम्मम्मि य बहुमाणा, पहाणभावेण तयणुरागाओ। साहम्मियपीतीए, उ हंदि वुड्डी धुवा होइ // 89 // 2/39 छाया :- धर्मे च बहुमानात् प्रधानभावेन तदनुरागात् / साधर्मिकप्रीतेः तु हन्दि वृद्धिः ध्रुवा भवति // 39 // Page #75 -------------------------------------------------------------------------- ________________ 046 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद ગાથાર્થ :- દીક્ષિતને ધર્મમાં બહુમાન હોવાથી, ધર્મને જ તે પ્રાધાન્ય આપતો હોવાથી (ધર્મપ્રધાનજીવનવાળા) સાધર્મિકજનમાં તેને અનુરાગ થાય છે આથી તેને નિયમો સાધર્મિકપ્રીતિમાં વૃદ્ધિ થાય છે એમ જાણો. अर्थ :- 'धम्मम्मि'= धर्मना विषयमा 'बहुमाणा'= बहुमान होवाथी 'पहाणभावेण'= धना 4 प्राधान्य५॥थी अर्थात् भने 4 ते प्राधान्य आपती होवाथी 'तदणुरागाओ'= साधर्भिसंबंधी अनुरागथी. अथवा धर्मसंबंधी अनुरागथी 'साहम्मियपीतीए'= विशिष्ट इणने आपनारी साधर्मिघातिनी 'वुड्डी'= वृद्धि 'धुवा'= नियमा 'होइ'= थाय छे. 'हंदि'= 2 // प्रभारी नी 11. // 89 // 2/39 બોધની વૃદ્ધિ કેવી રીતે થાય છે ? તે કહે છે : विहियाणुट्ठाणाओ, पाएणं सव्वकम्मखओवसमो। नाणावरणावगमा, नियमेणं बोहवड्डी त्ति // 90 // 2/40 छाया :- विहितानुष्ठानात् प्रायेण सर्वकर्मक्षयोपशमात् / ज्ञानावरणापगमात् नियमेन बोधवृद्धिरिति // 40 // ગાથાર્થ:- શાસ્ત્રવિહિત સદનુષ્ઠાન કરવાથી પ્રાયઃ સર્વ કર્મનો ક્ષયોપશમ થાય છે. તેનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી નિયમા તેને બોધની વૃદ્ધિ થાય છે. अर्थ :- 'विहियाणुट्ठाणाओ'= शास्त्रविहित सहनुठान ४२वाथी ‘पाएणं'= प्राय: बहुसताथी 'सव्वकम्मखओवसमो'= ॥२१थी भोडनीय, अंतराय अने, शानाव२४ीय भ माहि भनी क्षयोपशम थाय छे. तेथी 'नाणावरणावगमा'= शानाव२४ीयभनो क्षयोपशम यवाथी 'णियमेणं'= निश्चित 'बोहवुड्डी त्ति'= शाननी वृद्धि थाय छ. // 90 // 2/40. ગુરુભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય છે ? તે કહે છે : कल्लाणसंपयाए, इमीए हेऊ जओ गुरू परमो / इय बोहभावओ, च्चिय जायइ गुरुभत्तिवुड्डी वि // 91 // 2/41 छाया :- कल्याणसम्पदोऽस्या हेतुर्यतो गुरुः परमः / इति बोधभावत एव जायते गुरुभक्तिवृद्धिरपि // 41 // ગાથાર્થ :- આ કલ્યાણસંપત્તિનું મુખ્ય કારણ ગુરુ છે આવો બોધ થવાથી જ ગુરુભક્તિની પણ વૃદ્ધિ थाय छे. अर्थ :- 'जओ'= 4 २४थी 'इमीए'= मा 'कल्लाणसंपयाए'= (आसो भने ५२सो संबंधी) अत्याएनी प्राप्तिनु 'गुरु'= गुरभगवत 'परमो'= भुण्य 'हेऊ'= २५छे. 'इय= से प्रभारी 'बोहभावओ'= लोप थवाथी 'गुरुभत्तिवुड्डी वि'= गुरुनी सेवामतिनी समृद्धि 59 'जायइ'= थाय छे. 'च्चिय'= 4. // 91 // 2/41 __इय कल्लाणी एसो, कमेण दिक्खागुणे महासत्तो। सम्मं समायरन्तो, पावइ तह परमदिक्खं पि // 92 // 2/42 छाया :- इति कल्याणी एष क्रमेण दीक्षागुणान् महासत्त्वः / / सम्यक् समाचरन् प्राप्नोति तथा परमदीक्षामपि // 42 // Page #76 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 047 ગાથાર્થ :- આ પ્રમાણે મહાસત્ત્વશાળી પુણ્યવંત દીક્ષાર્થી જીવ સમ્યગૂ ભાવપૂર્વક દીક્ષાગુણોને સારી રીતે આચરતો ક્રમે કરીને સર્વવિરતિદીક્ષાને પણ પામે છે. ટીકાર્થ:- ''= આ પ્રમાણે પ્રો'= આ ‘સ્ટા'= પુણ્યવાન ‘મહાસત્તો'= મહાસત્ત્વશાળી દીક્ષાર્થી જીવ ‘મેન'= ક્રમે કરીને વિશ્વાપુને'= દીક્ષાગુણોને ‘સમ્પ'= ભાવપૂર્વક સમ્યક્ ‘સમયાંતો'= આચરતો ‘તદ'= તથા ‘પરમલિવવું fu'= સર્વવિરતિદીક્ષાને પણ ‘પાવરૂ'= પ્રાપ્ત કરે છે. 12 / 2/42 હવે દીક્ષાનું પરંપર ફળ કહે છે : गरहियमिच्छायारो, भावेणं जीवत्तिमणुहविउं। नीसेसकम्ममुक्को, उवेइ तह परममुत्तिं पि // 93 // 2/43 છાયા :- દંતમિથ્યાવીર: ભાવેન નવમુમિનુભૂય ! निःशेषकर्ममुक्तः उपैति तथा परममुक्तिमपि // 43 // ગાથાર્થ :- ભાવપૂર્વક મિથ્યા-આચારનો જેણે ત્યાગ કર્યો છે એવો આ દીક્ષાર્થી જીવ જીવન્મુક્તિને અનુભવતો સઘળા કર્મથી મુક્ત બનેલો તે પ્રકારે સિદ્ધિપદને પણ પ્રાપ્ત કરે છે. ટીકાર્ય :- મિથ્યાચારનું લક્ષણ આ પ્રમાણે છે: “જે મૂઢ આત્મા બાહ્યદૃષ્ટિએ ઇંદ્રિયોને તેના વિષયોથી સંયમિત કરીને પછી મનથી તે ઈંદ્રિયોના વિષયોનું સ્મરણ-ઈચ્છા કરતો રહે છે તે જીવ મિથ્યાચારવાળો કહેવાય છે. / 1 / [ભગવદ્ ગીતા અ. 3. શ્લો. 6.]" તેવા ‘રઢ્યિમિચ્છાયા'= મિથ્યા આચારનો ત્યાગ કરનાર, ‘માવે'= અંતઃકરણથી નીવત્તિ'= નિઃસંગતાથી જીવતા જ અર્થાત્ આ શરીરમાં રહેલો જ મુક્તિને ‘વિવું = અનુભવીને ‘ત'= તથા ‘નીલમમુદો'= સકલ કર્મથી મુક્ત થયેલો “પરમભુત્તિ પિ'= સિદ્ધિપદસ્વરૂપ પરમમુક્તિને ''= પામે છે 13 / ૨/૪રૂા. દીક્ષાનું ફળવિધાન કહે છે : दिक्खाविहाणमेयं, भाविज्जतं तु तंतनीईए। सइअपुणबंधगाणं, कुग्गहविरहं लहुं कुणइ // 94 // 2/44 છાયા :- રીક્ષાવિધાનમેતત્ માવ્યમાનનું તત્રનીત્યા | सकृदपुनर्बन्धकानां कुग्रहविरहं लघु करोति // 44 // ગાથાર્થ :- આ જિનદીક્ષાવિધિ આગમ અનુસાર વિચારાતી સકૃબંધક અને અપુનબંધકના કદાગ્રહનો ત્યાગ જલ્દી કરે છે. અથવા સકૃબંધક અને અપુનબંધક જીવ વડે આગમ અનુસાર વિચારાતું આ જિનદીક્ષાવિધાન તેમના કદાગ્રહનો ત્યાગ જલ્દી કરે છે. ટીકાર્ય :- ‘વિજ્ઞાવિહા'= પૂર્વ કહેલી દીક્ષાવિધિ ‘ાયે'= આ ‘માવિન્નત'= વિચાર કરાતી અથવા અભ્યાસ કરાતી ‘તંતની'= આગમના અનુસારે “સમ્રપુપાવંધકINT'= આગમમાં પ્રસિદ્ધ સકૃબંધક અને અપુનબંધકના અથવા સબંધક અને અપુનબંધક વડે વિચારાતી તેમના ' વરદં'= કુત્સિત અભિનિવેશનો-અસત્ અભિનિવેશનો ત્યાગ ‘નર્દુ = શીધ્ર ‘પટ્ટ'= કરે છે. 24 / 2 /88 | બીજું દીક્ષાવિધાનપંચાશક પૂર્ણ થયું. તે Page #77 -------------------------------------------------------------------------- ________________ 048 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद // तृतीयं चैत्यवन्दनविधि-पञ्चाशकम् // પ્રસ્તુત જિનદીક્ષા પછી તરત જ ચૈત્યવંદન કરવાનું હોય છે આથી તેનું નિરૂપણ કરવા માટે આ પંચાશક કહે છે : नमिऊण वद्धमाणं,सम्मं वोच्छामि वंदणविहाणं। उक्कोसाइतिभेयं, मुद्दाविण्णासपरिसुद्धं // 95 // 3/1 છાયા :- રત્વ વર્ધમાન સીમ્ વક્ષ્યામિ વનવિધાનમ્ | उत्कृष्टादित्रिभेदं मुद्राविन्यासपरिशुद्धम् // 1 // ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને મુદ્રાની રચનાથી પરિશુદ્ધ ઉત્કૃષ્ટ આદિ ત્રણ ભેદવાળું ચૈત્યવંદનવિધાન સમ્યગુ આગમના અનુસાર કહીશ. ટીકાર્થ :- આનું પણ પ્રયોજનાદિ સર્વ પૂર્વની માફક કહેવું. ‘વૈદ્ધમા'= માતાપિતાએ જેમનું નામ વર્ધમાન પાડ્યું છે તે વર્ધમાનસ્વામીને, શ્રી કલ્પસૂત્ર સૂત્ર-૧૦૮ માં કહ્યું છે કે “મહાવીરસ્વામીનું માતાપિતાએ પાડેલું નામ વર્ધમાન હતું.’ ‘નમિઝT'= નમસ્કાર કરીને ‘વંછાવિહાdi'= ચૈત્યવંદનની વિધિ “સ'= આગમના અનુસારે ‘વોછાનિ'= કહીશ. ‘૩ોસાત્તિમેય'= પાઠ અને ક્રિયાના ઓછા વધારેપણાને આશ્રયીને ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય એમ હવે પછી કહેવામાં આવશે તે ત્રણ ભેદવાળુંપણ આમાં ભાવને આશ્રયીને ઉત્કૃષ્ટ-મધ્યમાદિ ભેદ પાડ્યા નથી. કારણકે સ્વલ્પ પણ નાનું પણ ચૈત્યવંદન ભાવને આશ્રયીને ઉત્કૃષ્ટ હોઈ શકે છે. “મુદ્દવિUTIRપરિશુદ્ધ'= આગળ વર્ણવવામાં આવનારી ત્રણ મુદ્રા વડે પરિશુદ્ધ એવી ચત્યવંદન વિધિ કહીશ. || 2 | 2/2 તે જ ત્રણ ભેદોને કહે છે : नवकारेण जहन्ना, दंडगथुइजुयल मज्झिमा णेया। संपुण्णा उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा // 96 // 3/2 છાયા :- નવવારે નવી વહુતિયુતિં મધ્યમ સેવા | સપૂur apષ્ટવિધિના ઘ7 વન્દ્રના ત્રિવિધા | 2 ગાથાર્થ :- નમસ્કારથી જઘન્યવંદના, દંડક અને સ્તુતિરૂપ યુગલથી મધ્યમવંદના, સંપૂર્ણવંદના ઉત્કૃષ્ટવંદના જાણવી. આમ વિધિપૂર્વક કરાતી વંદના ત્રણ પ્રકારની જાણવી. ટીકાર્થ :- ‘નવારે '= એક સ્તુતિ બોલવાપૂર્વક નમસ્કાર કરવો એ ‘નહના'= સ્વલ્પ-જઘન્ય વંદના ‘રંથનુયેત્ત'= એક પ્રણિપાતદંડક - શક્રસ્તવ અને એક સ્તુતિ એ બે મળીને મધ્યમવંદના થાય. અથવા પાંચ દંડક અને સ્તુતિયુગલ એટલે શાસ્ત્રની પરિભાષા પ્રમાણે ચાર સ્તુતિ વડે મધ્યમ વંદના (1) શક્રસ્તવત્ર નમોત્થણે સૂત્ર, (2) નામસ્તવ= લોગસ્સ સૂત્ર, (3) ચૈત્યસ્તવ= અરિહંત ચેઇયાણં સૂત્ર, (4) શ્રુતસ્તવ= પુખરવરદીવટું સૂત્ર અને (5) સિદ્ધસ્તવ= સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર, આ પાંચ દંડક વડે થોયનો એક જોડો એટલે ચાર સ્તુતિ= આ મધ્યમ વંદના કહેવાય.) “મમિ '= મધ્યમ વંદના ‘mયા'—જાણવી. સંપૂUUIT'= છેલ્લે જેમાં જયવીયરાય સૂત્ર બોલવામાં આવે છે તે (અત્યારે જેમાં બે થોયના જોડા બોલવામાં આવે છે.) અર્થાત્ આઠ સ્તુતિવાળી '3o'= ઉત્કૃષ્ટ વંદના હોય છે. ‘વિરા'= વિધિપૂર્વક “વૃત્ન'= નિશે ‘વંવUIT'= વંદના “તિવિહી'= આ રીતે ત્રણ પ્રકારની જ છે. તે 26 રૂ/૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 049 042 બીજા પ્રકારને આશ્રયીને કહે છે : अहवा वि भावभेया, ओहेण अपुणबंधगाईणं। सव्वा वि तिहा णेया, सेसाणमिमी न जं समए // 97 // 3/3 છાયા :- ૩અથવાડા ભાવમેવાત્ મધેન પુનર્વભ્યાવીનામ્ | सर्वाऽपि त्रिधा ज्ञेया शेषाणामियं न यत् समये // 3 // ગાથાર્થ :- અથવા ભાવના ભેદથી સામાન્યપણે અપુનબંધક આદિ જીવોને ત્રણ પ્રકારની બધી જ વંદના જાણવી. એ સિવાયના બીજા જીવોને આ વંદના નથી કારણ કે શાસ્ત્રમાં કહી નથી. ટીકાર્થ :- ‘મવી વિ'= અથવા ‘મવિમેય'= વંદનાના અધિકારી જીવોના (ગુણસ્થાનક વિશેષથી પ્રાપ્ત થયેલા અથવા પ્રમોદમાત્રરૂપ) અધ્યવસાય વિશેષથી ‘મોન'= સામાન્યથી (પાઠ, ક્રિયા આદિની અલ્પતા આદિની વિવેક્ષા વગર) ‘મપુJાવંથ'I'= અપુનબંધક આદિનું, ‘આદિ' શબ્દથી સમ્યગ્દષ્ટિ, દેશચારિત્રી અને સર્વચારિત્રીનું ગ્રહણ થાય છે. “સત્ની વિ'= જઘન્ય આદિ બધી પણ ‘તિ€'= ત્રણે ય પ્રકારની વંદના ‘ોયા'= જાણવી. ‘સેના'= અપુનબંધકથી પૂર્વ અવસ્થામાં રહેલા સબંધકમાર્ગપતિત-માર્ગાભિમુખ આદિ બિનઅધિકારી જીવોમાં યોગ્યતા ન હોવાથી ‘રૂમ'= આ ચૈત્યવંદના '= હોતી જ નથી. '='= કારણ કે “સમU'= સિદ્ધાંતમાં ‘પ્રતિપાદિતા' આ શબ્દ અધ્યાહાર છે. અર્થાત્ શાસ્ત્રમાં કહી નથી. તે 27 રૂ/રૂ હવે અપુનબંધકનું લક્ષણ કહે છે : पावं ण तिव्वभावा कुणइ न बहु मन्नए भवं घोरं। उचियट्टिइं च सेवइ, सव्वत्थ वि अपुणबंधो त्ति // 98 // 3/4 છાયા :- પાપ તીવ્રમાવાન્ રોતિ વઘુમતે મર્વ પોરમ્ | उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्ध इति // 4 // ગાથાર્થ :- અપુનર્બન્ધક જીવ તીવ્ર ભાવથી પાપ કરતો નથી. ભયંકર સંસાર ઉપર બહુમાન રાખતો નથી. અને સર્વત્ર ઉચિતસ્થિતિને સેવે છે. ટીકાર્થ :- ‘પાર્વ'= હિંસા આદિને ‘તિબૂમાવ'= ગાઢ સંક્લિષ્ટ અધ્યવસાયથી ‘VIટ્ટ'= કરતો નથી, તેવા પ્રકારના કર્મના દોષથી સામાન્યથી મંદ પરિણામથી પાપ કરે છે. “મવં યોર'= ભયંકર સંસાર ઉપર ર વદુ મન્ના'= બહુમાન રાખતો નથી. સંસારમાં પરિભ્રમણના કારણોથી તેનું ચિત્ત વિરામ પામ્યું હોવાથી તે તીર્થંકર આદિ ઉત્તમપુરુષોની આશાતનાનો ત્યાગ કરે છે. “સવ્વસ્થ વિ'= પોતાનાથી હીનકક્ષામાં રહેલા જીવોને વિશે “આદિ' શબ્દથી સમાનકક્ષાવાળા તથા ઉચ્ચકક્ષામાં રહેલા જીવો સમજવા. તેમને વિશે ‘વિડુિં a'= યથોચિત ઉપકાર કરવા દ્વારા ઉચિતસ્થિતિને (મર્યાદાપૂર્વકના આચારને) “સેવકું'= આચરે છે. ‘મપુણવંથો ત્તિ'= અપુનબંધક જીવ આ લિંગો વડે ઓળખવો. / 18 રૂ/૪ સમ્યગુદૃષ્ટિના લિંગો કહે છે : सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए। वेयावच्चे नियमो, सम्मद्दिहिस्स लिंगाइं // 99 // 3/5 Page #79 -------------------------------------------------------------------------- ________________ 050 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद છાયા :- શુશ્રુષા થર્મર ગુરુદેવાનાં યથાસમયઃ | વૈયાવૃત્યે નિયમ: સીર્તિરિ | ક | ગાથાર્થ:- શુશ્રુષા, ધર્મરાગ, યથાસમાધિ દેવ અને ગુરુના વૈયાવચ્ચનો નિયમ આ સમ્યગ્દષ્ટિના લિંગો છે. ટીકાર્થ :- “સુર્સ'= સંગીતના રાગી માણસને કિન્નરદેવના ગીત સાંભળવાની જેટલી ઈચ્છા હોય તેના કરતાં સમ્યગ્દષ્ટિ જીવને ધર્મશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા અધિક હોય છે. “થપ્પો '= અટવી પસાર કરીને આવેલા દરિદ્ર ભૂખ્યા બ્રાહ્મણને ઘેબર ખાવાનો અભિલાષ હોય એના કરતાં અધિક, સમ્યગ્દષ્ટિને ધર્માનુષ્ઠાન કરવાનો રાગ હોય છે. ધર્મને જાણવાની જિજ્ઞાસા જાગ્યા પછી આ શુશ્રુષા નામનો ગુણ આવે છે. ગુરુવા'= પરમ પૂજ્ય દેવ અને ગુરુની ‘નહીસાદી'= તેઓની પૂજા કરતાં અથવા તેઓની આજ્ઞાનું પાલન કરતાં પોતાની સમાધિ જળવાઈ રહે, પોતાના આત્માને પીડા ન થાય એ રીતે ‘વૈયાવચ્ચે'= વેયાવચ્ચનો ‘વ્યાવૃત્ત' શબ્દને ભાવ અથવા કર્મ અર્થમાં પ્રત્યય લાગીને વૈયાવચ્ચ શબ્દ બન્યો છે. ‘નિયમો'= પોતે નક્કી કરેલા સમય માટે આ અવશ્ય કરવું જ એવો નિયમ હોય છે આ ત્રણ “સમ્પટ્ટિક્સ'= સમ્યગુદૃષ્ટિના ‘ત્નિ છું'= લિંગો છે. 21 /5 ચારિત્રીનાં લિંગો કહે છે : मग्गणुसारी सड्ढो, पण्णवणिज्जो कियापरो चेव। गुणरागी सक्कारंभसंगओ तह य चारित्ती // 100 // 3/6 છાયા - માનુસાર શ્રદ્ધ: પ્રજ્ઞાપનીઃ ક્રિયાપર: ચૈવ | गुणरागी शक्यारम्भसङ्गतः तथा च चारित्री // 6 // ગાથાર્થ :- ચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, પ્રજ્ઞાપનીય, ક્રિયાતત્પર, ગુણરાગી અને શક્યઆરંભથી યુક્ત હોય છે. ટીકાર્થ :- “મારી'= માર્ગાનુસારી અહીં માર્ગ એટલે તાત્ત્વિકમાર્ગ સમજવાનો છે. ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયો હોવાના કારણે તે સ્વાભાવિક રીતે જ તત્ત્વને અનુકૂળ પ્રવૃત્તિવાળો હોય છે, તત્ત્વની પ્રાપ્તિ માટે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ એ અવખ્ય કારણ છે. તથા “સ'= શ્રદ્ધાળુ હોય, તાત્ત્વિક શ્રદ્ધામાં વિજ્ઞભૂત દર્શનમોહનીય કર્મનો અતિશય ક્ષયોપશમ થયો હોવાથી તે શ્રદ્ધાળુ હોય છે. ‘ઇર્વિનન્નો'= પ્રજ્ઞાપનીય હોય. તેનામાં માર્ગાનુસારીપણું અને શ્રદ્ધાળુપણું આ બે ગુણો હોવાથી તે કદાગ્રહથી મુક્ત હોય છે. તેથી ગીતાર્થ વડે સુખેથી સરળતાથી સમજાવી શકાય એવો હોય છે. ‘ક્રિયાપ વેવ'= માર્ગાનુસારીપણું આદિ ગુણોના કારણે તે સ્વાધ્યાય-ધ્યાન-અહિંસાદિ સત્ ક્રિયા કરવામાં ઉદ્યમી હોય છે. “મુળરા'= વિશુદ્ધ આશયવાળો હોવાથી તે પ્રસ્તુત માર્ગાનુસારી વગેરે ચારિત્રીના ગુણોનો તેમજ સમ્યગુદૃષ્ટિના શુશ્રુષા આદિ ગુણોનો અનુરાગી હોય છે. “વાસંકો'= તે કદાપિ નિષ્ફળ પ્રવૃત્તિ કરતો નથી, પણ પોતાનાથી જે શક્ય હોય તે જ પ્રવૃત્તિ કરે છે. અશક્ય હોય તેવી પ્રવૃત્તિ કરતો નથી. ‘તદ ર વારિત્તી'= ચારિત્રી આવા ગુણવાળો હોય છે. તે 600 મે 2/6 एतेऽहिगारिणो इह, न उसेसा दव्वओ विजं एसा। इयरीए जोग्गयाए, सेसा ण उ अप्पहाण त्ति // 101 // 3/9 છાયા :- તે ધારિન દ ર તુ શેપા દ્રવ્યતોfપ થવા | इतरस्या योग्यतायां सैषा न तु अप्रधाना इति // 7 // Page #80 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 051 ગાથાર્થ :- અહીં વંદનાના અપુનબંધકાદિ જીવો અધિકારી છે. તે સિવાયના સકૃબંધકાદિ જીવો વંદના માટે અધિકારી નથી. કારણ કે ભવિષ્યમાં ભાવવંદના પ્રાપ્ત કરાવવાની જેનામાં યોગ્યતા રહેલી હોય એવી જ વંદનાને દ્રવ્યવંદના કહેવાય છે. સકુબંધકાદિની વંદના (ભાવવંદનાને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા વગરની હોવાથી) અપ્રધાન છે માટે તે દ્રવ્યવંદના પણ નથી. ટીકાર્થ :- ''= આ અપુનબંધક, સમ્યગુદૃષ્ટિ અને ચારિત્રી ત્રણ જીવો ‘રૂદ'= વંદનામાં ‘મદિરારિનો'= અધિકારી છે. ‘સેસ'= સકૃબંધકાદિ દીર્થસંસારીજીવો કે જેઓ ‘તીવ્ર ભાવે પાપ કરે છે વગેરે લક્ષણોથી જાણી શકાય છે. “ર 3'= તેઓ અધિકારી નથી. ''= જે કારણથી ‘રવ્યો વિ'= દ્રવ્યથી પણ ‘ાસા'= આ વંદના ‘યરી'= ભાવવંદનાની ‘ગોપાઈ'= યોગ્યતા રહેલી હોય તો જ થાય છે. “સેસ'= દીર્ઘસંસારી સમુદ્રબંધકાદિ જીવોની વંદના “સખા ત્તિ'= અપ્રધાન હોવાથી " 3'= દ્રવ્યવંદના નથી. યોગ્યતાવાચી ‘દ્રવ્ય' શબ્દનો પ્રયોગ તેમાં કરાતો નથી એવો ભાવ છે. જેનામાં ભાવવંદનાની યોગ્યતા રહેલી હોય તે વંદના પ્રધાન દ્રવ્યવંદના કહેવાય છે અને જેનામાં ભાવવંદનાની યોગ્યતા રહેલી નથી તે વંદના અપ્રધાન દ્રવ્યવંદના કહેવાય છે. 202 /7 न य अपुणबंधगाओ, परेण इह जोग्गया वि जुत्त त्ति / नयन परेण वि एसा, जमभव्वाणं पि निद्दिट्ठा // 102 // 3/8 છાયા :- 1 2 પુનર્જન્યર્િ પદ યૌથતાડપિ યુવત્તેતિ | न च न परेणापि एषा यदभव्यानामपि निर्दिष्टा // 8 // ગાથાર્થ :- અપુનબંધકની પૂર્વાવસ્થામાં રહેલા સમૃદુબંધકાદિ જીવોમાં ભાવવંદનાની યોગ્યતા પણ ઘટતી નથી. પરંતુ પૂર્વાવસ્થાવાળા જીવોને સામાન્યથી (અપ્રધાન) દ્રવ્યવંદના હોય છે. કારણ કે આગમમાં અભવ્યોને પણ દ્રવ્યવંદના કહેલી છે. ગાથાર્થ :- “મપુછવંધામો'= અપુનબંધકથી “પરે '= પૂર્વાવસ્થામાં ‘રૂ'= ભાવવંદનાની ‘ગોથી વિ'= યોગ્યતા પણ સંસારકાળ તેમનો દીર્ઘ હોવાથી ‘નુત્ત ત્તિ'= ઘટતી ''= નથી. ‘પUા વિ'= પૂર્વાવસ્થામાં ‘ઇસ'= સામાન્યથી શબ્દ અને ક્રિયારૂપ અપ્રધાન દ્રવ્યવંદના ‘ય '= નથી એમ નહિ અર્થાત્ છે. '='= કારણ કે ‘મબાપાં પિ'= અભવ્યોને પણ તે નિદિટ્ટ'= આગમમાં કહેલી છે. સકૃદુબંધક આદિ જીવોને દ્રવ્યવંદના હોય છે ખરી, પણ તે અપ્રધાન દ્રવ્યવંદના હોય છે કારણ કે તેમાંથી ભાવવંદના પ્રાપ્ત થવાની નથી. જ્યારે અપુનબંધક જીવોને દ્રવ્યવંદના છે પણ તે પ્રધાન દ્રવ્યવંદના છે. કારણકે તેમાંથી ભાવવંદનાની પ્રાપ્તિ થવાની છે. I૨૦૨ાારૂ/૮ અપ્રધાન દ્રવ્યવંદનાના કયા લિંગો જણાવે છે ? : लिंगाण तीए भावो, न तदत्थालोयणं न गुणरागो। ___नो विम्हओ न भवभयमिव वच्चासो य दोण्हं पि॥१०३ // 3/9 છાયા :- ત્રિકIનાં તથાં માવો ન તથ7ોચનં ર ગુIRTI: | नो विस्मयो न भवभयमिति व्यत्यासश्च द्वयोरपि // 9 // ગાથાર્થ :- સામાન્ય અથવા અપ્રધાન દ્રવ્યવંદનામાં આ લિંગો હોય છે. (1) વંદનાના સુત્રોના અર્થની વિચારણા નથી હોતી. (2) વંદનાના ભાવ અને ક્રિયા ઉપર ગુણાનુરાગ નથી હોતો. (3) વંદના પ્રત્યે અહોભાવ નથી હોતો. (4) સંસારનો ભય નથી હોતો. આ પ્રમાણે દ્રવ્યવંદનામાં વંદના Page #81 -------------------------------------------------------------------------- ________________ 052 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद સંબંધી ભાવ અને ક્રિયા બંનેનો ભાવવંદના કરતાં વિપર્યય હોય છે. ટીકાર્થ :- “તી'= સામાન્ય અપ્રધાન દ્રવ્યવંદનામાં ‘ત્રિયTIT'= આ લિંગોનો ‘માવો'= સભાવ જાણવો. ‘તત્થાનોયા'= વંદનાના સૂત્રોના અર્થની વિચારણા નથી હોતી. ‘ન ગુરાની'= વંદનાના વિષયભૂત અરિહંતાદિમાં તથા તેની ક્રિયામાં ગુણાનુરાગ નથી હોતો. 'o વિશે'= અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં પૂર્વે કદી નહિ પ્રાપ્ત થયેલી આ વંદના મને અત્યારે પ્રાપ્ત થાય છે એવી ચિત્તની પ્રસન્નતા નથી હોતી. ‘ર મવમવે'= વંદનાની વિરાધના કરવાથી સંસાર વધી જશે એવો ભય નથી હોતો. ‘ફ'= આ પ્રમાણે “વોટું પિ'= વંદનાસંબંધી ભાવ અને ક્રિયા એ બંનેનો “વધ્યાસ'= ભાવવંદના કરતાં દ્રવ્યવંદનામાં વિપર્યય હોય છે. તે 203 / 2/2 હવે દ્રવ્ય-ભાવ વંદનાનો ભેદ કહેવાની ઈચ્છાથી કહે છે : वेलाए विहाणम्मिय, तग्गयचित्ताइणाय विण्णेओ। तव्वुड्विभावऽभावेहि, तह य दव्वेयरविसेसो // 104 // 3/10 છાયા - વેનિયા વિઘાને તીવ્રત્તાના વિચઃ तद्वृद्धिभावाभावाभ्यां तथा च द्रव्येतरविशेषः // 10 // ગાથાર્થ :- કાલ, વિધિ, તદ્દગતચિત્ત વગેરેથી તથા તેની (વંદનાની) વૃદ્ધિથી અને ભાવ(સમ્યક્ત)ના સભાવથી દ્રવ્યવંદના અને ભાવવંદનામાં ભેદ છે. ટીકાર્થ :- ‘વેન્નાઈ'= (સૂત્રમાં કહેલા) નિયત સંધ્યાદિ સમયરૂપ કાળ વડે ‘વિહીપનિ વે'= સમુચિત વાણી અને ચેષ્ટારૂપ વિધિ વડે (ચૈત્યવંદનાના સૂત્રોનો શુદ્ધ ઉચ્ચાર તેમજ તે તે સમયે કરવા યોગ્ય મુદ્રારૂપ ચેષ્ટા) ' ત રત્તારૂપIT'= ચૈત્યવંદનામાં ચિત્ત રાખવું અર્થાત્ ઉપયોગ રાખવો. આદિ શબ્દથી લેશ્યા અને સૂત્રના અર્થમાં ઉપયોગ વગેરેનું ગ્રહણ થાય છે. ‘તબુમાવડમાવેદિ'= તવૃદ્ધિ માવામાવેશ ત્તિ તદ્ધિમાવામાવ તામ્ તિ- આ પ્રમાણે અહીં દ્વન્દ સમાસ છે. ‘તળું = વંદનાની વૃદ્ધિ અર્થાત્ પ્રતિદિવસ-રોજ તે કરવારૂપ વૃદ્ધિ વડે ‘માવામાવેદિ'= “ભાવ” એટલે સમ્યક્ત તેનો “ભાવ” એટલે સદ્દભાવ, તેના વડે ‘તદ ય'= આ પ્રમાણે ‘બ્રેયવસો'= દ્રવ્યવંદના અને ભાવવંદનાનો ભેદ 'favoro'= જાણવો. અહીં વાક્યનો અર્થ આ પ્રમાણે કરવોઃ- વંદના જો શાસ્ત્રમાં કહેલા નિયત કાળે, સંપૂર્ણ વિધિપૂર્વક અને તેમાં જ ઉપયોગ રાખવા પૂર્વક કરવામાં આવે અને હંમેશા એ અનુષ્ઠાન વધારે ને વધારે કરવાનું મન થાય તેમજ સમ્યક્તનો સદ્ભાવ હોય તો તે ભાવવંદના બને છે પણ આ બધાની જો એમાં ખામી હોય અથવા આનાથી તે વિપરીત હોય તો તે દ્રવ્યવંદના બને છે. ભાવવંદનાથી દ્રવ્યવંદનામાં આટલો ભેદ છે. | 208 | 3/20 વૃદ્ધિ પામતી ચૈત્યવંદનાની ભાવનાને આશ્રયીને અપુનબંધકાદિના અધિકારીપણાનો નિર્દેશ કરવા વડે આદિમાં જ ભાવવૃદ્ધિની પ્રશંસા શાથી કરાય છે ? તે જણાવે છે : सइ संजाओ भावो, पायं भावंतरं जओ कुणइ। તા થર્થી પવર, ત્નિ સર્ફ માવઠુઠ્ઠી | 20 / 3/12 છાયા :- સવન સીતો માવ: પ્રાય: માવાન્તર થત: રોતિ | तदेतदत्र प्रवरं लिङ्गं सकृद् भाववृद्धेः // 11 // Page #82 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 053 ગાથાર્થ :- પ્રાયઃ એક વખત ઉત્પન્ન થયેલો શુભ ભાવ બીજા અધિક શુભભાવને ઉત્પન્ન કરે છે આથી અહીં ભાવવૃદ્ધિનું હંમેશ માટે શ્રેષ્ઠ લિંગ એ એક વખત ઉત્પન્ન થયેલો શુભભાવ જ છે. ટીકાર્થ :- ''= જે કારણથી “સ'= એક વખત “સંગામો'= ઉત્પન્ન થયેલો માવો'= વિશિષ્ટ શુભભાવ “પાર્થ'= પ્રાયઃ “માવંતર'= બીજા અધિક શુભભાવને " '= કરે છે. એક વખત ભાવ જાગ્યો હોય તો તેમાંથી અધિક ભાવ જાગે છે પણ ભાવ જો જાગ્યો જ ન હોય તો અધિક ભાવ જાગે જ નહિ. ‘તા'= તેથી ''= આ એક વખત ઉત્પન્ન થયેલો શુભભાવ એ “સ્થ'= આ ભાવવંદનામાં અથવા હમણાં કહેવાયેલા તેના લિંગોમાં “પવર'= શ્રેષ્ઠ ‘ત્તિ'= લિંગ છે. “સ'= સદાકાળ માટે ‘માવવુE'= હવે પછી થનારી ભાવવૃદ્ધિનું કારણ એક વખત ઉત્પન્ન થયેલો શુભ ભાવ છે. આથી એક વખત પણ જો શુભભાવ ઉત્પન્ન ન થયો હોય તો કારણનો અભાવ હોવાથી તેના કાર્યરૂપ ભાવવૃદ્ધિ થશે નહિ. જે 206 ને રૂ/૧૨ પ્રથમ ઉત્પન્ન થયેલા ભાવની આ પ્રમાણે પ્રશંસા કેમ કરાય છે ? તે કહે છે : अमए देहगए जह, अपरिणयम्मि वि सुहा उभाव त्ति। तह मोक्खहेउ अमए, अण्णेहि वि हंदि निद्दिट्ठा // 106 // 3/12 છાયા :- ૩અમૃતે સેદારે યથા પરિપૉપિ ગુમાસ્તુ માવા રૂતિ | तथा मोक्षहेतुरमृते अन्यैरपि हन्दि निर्दिष्टाः // 12 // ગાથાર્થ :- જેમ શરીરમાં ગયેલું અમૃત હજી રસ-લોહી આદિ ધાતુરૂપે પરિણમ્યું ન હોય છતાં પણ શરીરમાં તેની શુભ અસરો ઉત્પન્ન થાય છે. તેમ મોક્ષના હેતુભૂત શુભભાવરૂપ અમૃત પ્રાપ્ત થવાથી તેમાંથી બીજા શુભભાવો ઉત્પન્ન થાય છે. અન્યતીર્થિકોએ પણ આ પ્રમાણે શુભ ભાવોની ઉત્પત્તિ કહેલી છે. ટીકાર્થ :- “મમ0'= શુભ-પુદ્ગલના પરિણામરૂપ અમૃત ‘દાઈ'= શરીરમાં વ્યાપ્યા પછી ‘નદ'= જેમ ‘અપરિમિક વિ'= હજી પચ્યું ન હોવા છતાં અર્થાત્ રસ-લોહીરૂપે હજી પરિણામ પામ્યું ન હોવાથી પચ્યા પછી જે અજરામરત્વરૂપ પોતાનું કાર્ય તે અત્યારે ન કરતું હોવા છતાં ‘સુદ 3= શુભ જ ‘ભાવ ઉત્ત'= દેહનું સૌષ્ઠવ તથા આરોગ્ય આદિ શુભ ભાવો ઉત્પન્ન કરે છે. ‘તદ'= તે પ્રમાણે મોક'= મોક્ષના કારણભૂત ‘મ'= શુભભાવરૂપ અમૃત એક વખત પ્રાપ્ત થાય પછી બીજા શુભ ભાવોને તે ઉત્પન્ન કરે જ છે. ‘મumદિ'= બીજા તીર્થિકો (પતંજલિ) આદિ વડે ‘ઇંદ્રિ'= નિચે દિ'= શુભ ભાવોની ઉત્પત્તિ આ રીતે જ કહેવાઈ છે. ૨૦દ્દા 2/12 ભાવવંદનામાં અપુનબંધક-સમ્યગુદૃષ્ટિ અને ચારિત્રીને વિશિષ્ટ પ્રયત્ન હોય છે તે કહે છે : मंताइविहाणम्मि वि, जायइ कल्लाणिणो तहिं जत्तो। एत्तोऽहिगभावाओ, भवस्स इमीऐ अहिगो त्ति // 107 // 3/13 છાયા :- ત્રિવિધાને નાતે ન્યાનિનઃ તત્ર યત્નઃ | રૂતોfધમાવાન્ ભવ્યસ્થ માધવ કૃતિ 3 ગાથાર્થ :- જેનો અવશ્ય અભ્યદય થવાનો છે તેવા કલ્યાણી પુરુષને મંત્રાદિમાં તેમજ મંત્ર આદિની વિધિમાં પણ આદર હોય છે. તેના કરતાં પ્રકૃષ્ટ અધ્યવસાયથી ભવ્યજીવને આ ભાવવંદનમાં અધિક આદર હોય છે. ગાથાર્થઃ- “વહાળો'= વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પુણ્યશાળીને '= મંત્ર આદિમાં ‘મંતાવહાર્મિ Page #83 -------------------------------------------------------------------------- ________________ 054 श्री पञ्चाशक प्रकरण -3 गुजराती भावानुवाद વિ'= મંત્ર અને વિદ્યા આદિની અવંધ્યફળ આપનારી એવી પૂર્વસેવા અને ઉત્તરસેવારૂપ વિધિમાં પણ નત્તો'= પ્રયત્ન, આદર “ના'= થાય છે. “પ્રશ્નો'= મંત્રાદિ વિધિ કરતાં ‘દિરમાવો '= પ્રકૃષ્ટ અધ્યવસાયથી ‘મવર્સી'= ભવ્ય જીવને, વંદનાના અધિકારી જીવને ‘રૂમ'= આ ભાવવંદનામાં મહિલાઓ ત્તિ'= અધિક પ્રયત્ન હોય છે. તે 107 3/13 ભાવવંદનામાં અધિક ભાવ શાથી થાય છે ? તે કહે છે : एईइ परमसिद्धी, जायइ जंता दढं तओ अहिगा। जत्तम्मि वि अहिगत्तं, भव्वस्सेयाणुसारेण // 108 // 3/14 છાયા :- તથા પરમસિદ્ધિíય યત્ તત્ દૃઢ તતોfધા | ___ यत्नेऽपि अधिकत्वं भव्यस्यैतदनुसारेण // 14 // ગાથાર્થ :- મંત્રાદિથી પ્રાપ્ત થતી સિદ્ધિ કરતાં આ ભાવવંદનાથી અધિક એવી મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી ભવ્યજીવને તદનુસાર તેના પ્રયત્નમાં પણ અધિકપણું હોય છે. ગાથાર્થ :- "='= જે કારણથી “તો'= મંત્રાદિથી “દિ'= અધિક પ્રકર્ષવાળી ‘ઇફ'= પ્રસ્તુત ભાવવંદનાથી “પરમસિદ્ધિી'= મોક્ષસ્વરૂપ આત્યન્તિકી પ્રધાન સિદ્ધિ “નાથ'= થાય છે. ‘ત'= તેથી ભવ્યસ'= ભવ્ય અધિકારી જીવને ‘નત્તમ વિ'= યત્નમાં પણ ‘હૂં'= અત્યંત “દિત્ત'= અધિકપણું યાનુસારેor'= પ્રધાન એવી ફળની સિદ્ધિના અનુસાર અથવા અધિક ભાવના અનુસારે હોય છે. એ 208 ને રૂ/૧૪ વંદનામાં કરાયેલા પ્રયત્નનું ફળ કહે છે : पायं इमीए जत्ते, न होइ इहलोगिया वि हाणि त्ति। निरुवक्कमभावाओ, भावो वि हु तीए छेयकरो // 109 // 3/15 છાયા :- પ્રાથોડાં યત્ન ન મવતિ રૂત્રૌશિપ નિિિત निरुपक्रमभावाद् भावोऽपि खलु तस्याः छेदकरः // 15 // ગાથાર્થ :- આ ભાવવંદનામાં વિધિપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો પ્રાય: આલોકમાં પણ ધનધાન્યાદિ સંબંધી કોઈપણ જાતની હાનિ સંભવતી નથી. નિકાચિત પાપકર્મના ઉદયથી કદાચ હાનિ થાય તો પણ તેનો અહીંયા જ અંત આવી જાય છે અર્થાતુ ભાવવંદનાથી બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે ફરીથી ભવિષ્યમાં તેને કદાપિ હાનિ આવતી નથી. ટીકાર્થ :- ‘પાયે'= ઘણું કરીને ‘રૂમ'= આ વંદનામાં ‘નત્તે'= યત્ન કરવામાં આવે તો અર્થાત્ ઉચિત કાળ, વિધિ આદિ જો કાળજીપૂર્વક જાળવવામાં આવે તો ઉત્નોમિયા વિ'= આલોક સંબંધી પણ ‘હાUિL ત્તિ'= તેવા પ્રકારના પુણ્યકર્મના સામર્થ્યથી ધનધાન્યાદિ સંબંધી હાનિ 'aa દોડ્ડ'= થતી નથી. ‘ળવેદમાવાળો'= નિકાચિત પાપકર્મના ઉદયથી ‘માવો.વિ'= ધન ધાન્યાદિની હાનિ થવા છતાં પણ તી'= તે હાનિનો ‘છેયક્ષરો'= અંત લાવનાર હોય છે. આનો તાત્પર્યાર્થ એ છે કે પૂર્વજન્મમાં બાંધેલા નિકાચિત પાપકર્મના ઉદયથી કદાચ તેને આલોકમાં ધનધાન્યાદિની હાનિ થાય તો પણ ઉત્તમભાવથી કરેલ ચૈત્યવંદનાથી જે શુભ પુણ્ય બંધાયું છે તેના સામર્થ્યથી ચિત્તની સ્વસ્થતા - પ્રસન્નતા અવશ્ય જળવાય છે, આપત્તિના કાળમાં પણ દીનતા, વ્યાકુળતા, ચિંતા, આદિ દોષો પ્રગટતા નથી. ભાવવંદનાથી બંધાયેલ પુણ્ય Page #84 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद અનુબંધની શક્તિવાળું હોવાથી એ નિકાચિત પાપકર્મનો અહીં જ અંત આવી જશે, જેથી પરલોકમાં તેને ફરીથી આવી ધનધાન્યાદિની હાનિ પ્રાપ્ત થશે નહિ. 202 / 2/2 આ જ વસ્તુનું અન્યતીર્થિકોની પરિભાષા વડે સમર્થન કરતાં કહે છે : मोक्खद्धदुग्गगहणं, एयं तं सेसगाण वि पसिद्धं / भावेयव्वमिणं खलु, सम्मं ति कयं पसंगेणं // 110 // 3/16 છાયા :- મોક્ષધ્વડુપ્રતત્ તત્ શેષIમપિ પ્રસિદ્ધમ્ भावयितव्यमिदं खलु सम्यगिति कृतं प्रसङ्गेन // 16 // ગાથાર્થ :- અન્યદર્શનોમાં પણ મોક્ષમાર્ગદુર્ગગ્રહણ તરીકે જે પ્રસિદ્ધ છે તે આ ભાવચૈત્યવંદન જ છે. અન્યદર્શનકારો વડે મોક્ષમાર્ગદુર્ગગ્રહણની જે ઉપમા આને આપવામાં આવેલ છે તે સત્ય છે એમ વિચારવું. પ્રસંગથી સર્યું. ટીકાર્થ :- ‘મો+qદ્ધ'= મોક્ષમાર્ગથી પ્રવર્તેલા પુરુષને ‘કુરલી '= દુર્ગનો આશ્રય કરવો, જેમ માર્ગમાં ચોર આદિના ત્રાસથી પરાભૂત થયેલો મુસાફર જો કોઈ પર્વત, વન કે કિલ્લા વગેરેનો આશ્રય કરે તો ચોર આદિથી કરવામાં આવતી આપત્તિથી બચી જાય છે કારણકે કિલ્લામાં રહેલા તેને ચોર આદિ હેરાન કરી શકતા નથી. આ સદેશતાથી ભાવવંદનાને મોક્ષમાર્ગદુર્ગગ્રહણની ઉપમા આપવામાં આવી છે. અર્થાત્ ભવ્યજીવને માટે આ ભાવવંદના એ દુર્ગનો આશ્રય કરવા સમાન છે. એનાથી એવું જબરદસ્ત સાનુબંધ પુણ્ય બંધાય છે કે મોક્ષમાર્ગમાં ગતિ કરવામાં હવે તેને કોઈ પણ પાપકર્મ અંતરાય કરી શકતા નથી. "'= પ્રસ્તુત ભાવવંદન, પોતાની પરિભાષાથી ‘સેસ IIT વિ'= અન્યદર્શનકારોને ‘સિદ્ધ = પ્રસિદ્ધ છે. 'qui @_'= આ નિશ્ચ ‘માવેā'= વિચારવા યોગ્ય છે. આગમના અભ્યાસથી નષ્ટ થઈ ગયો છે અજ્ઞાનરૂપી મળ જેમાંથી તેવી નિર્મળ બુદ્ધિથી માધ્યશ્મભાવનું આલંબન લઇને વિચારવું જોઇએ. અન્યદર્શનકારોએ કહ્યું છે માટે એ ખોટું જ હોય એવું માત્સર્ય ન રાખવું પણ તેમનું આ વચન “સખ્ત તિ'= અવિપરીત હોવાથી સત્ય છે એમ વિચારવું. ‘પસંvi'= વધારે કહેવાથી ''= સર્યું. - કારણકે થોડા જ વચનથી આ વાત સમજાઈ જાય તેમ છે. જે 220 રૂ/૨૬ આ પ્રમાણે દ્રવ્યવંદના તથા ભાવવંદનાની વિધિને પરિસમાપ્ત કરીને હવે, પ્રસ્તુત મુદ્રાવિન્યાસની શુદ્ધિને કહે છે : पंचंगो पणिवाओ, थयपाढो होइ जोगमुद्दाए। वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए // 111 // 3/17 છાયા :- પશ્ચી ઊંટ પ્રUિપાત: તપીઠો મતિ યોગમુદ્રથા | वन्दनं जिनमुद्रया प्रणिधानं मुक्ताशुक्त्या // 17 // ગાથાર્થ :- પ્રણિપાતસૂત્ર પંચાંગમુદ્રાથી બોલવું જોઇએ. સ્તવસૂત્રનો પાઠ યોગમુદ્રાથી કરવો. વંદનસૂત્રો જિનમુદ્રાથી બોલવા, પ્રણિધાનસૂત્ર મુક્તાશુક્તિ મુદ્રાથી બોલવું. ટીકાર્થ :- ‘પંચં પાવાગો'= હવે પછી કહેવામાં આવશે તે પંચાંગ પ્રણિપાત ‘થયાતો'= સ્તોત્રપાઠ ‘દોડ્ડ'= હોય છે ‘નો મુદ્દાઈ'= હવે પછી કહેવામાં આવશે તે યોગમુદ્રા વડે ‘વં'= વંદનસૂત્ર ‘નિમુદ્દા'= આગળ જેનું વર્ણન કરવામાં આવશે તે જિનમુદ્રા વડે ‘પfપાહા'= ચિત્તની Page #85 -------------------------------------------------------------------------- ________________ 056 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद એકાગ્રતાનો પરિણામ એ પ્રણિધાન છે. અહીંયા પ્રમત્ત અને અપ્રમત્ત વિવિધ સ્વરૂપવાનું વચનમય અને મનોમય પ્રણિધાન પુરુષની યોગ્યતાની અપેક્ષાએ ગ્રહણ કરાય છે. તે “મુત્તમુત્તી'= મુક્તાશક્તિ મુદ્રા વડે કરવું. ‘વિધેયમ્' એ શબ્દ અધ્યાહાર છે. જે 222 / રૂ/૨૭ પંચાંગપ્રણિપાતની વ્યાખ્યા કહે છે : दो जाणू दोण्णि करा, पंचमंगं होइ उत्तमंगंतु। सम्मं संपणिवाओ, णेओ पंचंगपणिवाओ // 112 // 3/18 છાયા :- તે નાનુની તૌ સૂર પડ્ઝમાઁ મત ૩ત્તમાકું તુ | सम्यक् संप्रणिपातो ज्ञेयः पञ्चाङ्गप्रणिपातः // 18 // ગાથાર્થ :- બે ઢીંચણ, બે હાથ અને પાંચમું મસ્તક આ પાંચ અંગોને સમ્યગુ, ભૂમિ ઉપર સ્થાપીને કરાતો પ્રણામ એ પંચાંગ પ્રણિપાત છે. ટીકાર્થ :- ‘રો નાજૂ'= બે ઢીંચણ ‘વોUિT #T'= બે હાથ ‘પંરમ'= પાંચમું અંગ ‘ઉત્તમં તુ'= મસ્તક “હોટ્ટ'= હોય છે. “સ'= સમ્યગુ સારી રીતે સુશ્લિષ્ટપણે સ્થાપવા વડે “સંપાવાડો'= નિર્દોષ પ્રણામ 'o '= જાણવો ‘iદ્યાાિવો'= પંચાંગ પ્રણિપાત= આ પાંચ અંગોને ભૂમિ પર સ્થાપીને કરાતો પ્રણિપાત તે પંચાંગપ્રણિપાત કહેવાય છે. જે 222 રૂ/૨૮ હવે યોગમુદ્રાને કહે છે : अण्णोण्णंतरिअंगुलिकोसाकारेहि दोहि हत्थेहिं। पिट्टोवरि कोप्परसंठिएहि तह जोगमुद्द त्ति // 113 // 3/19 છાયા :- મોચીન્તરિતોતિશાસTગ્યાં પ્યાં હતાખ્યામ્ | પટ્ટોપરિ સૂરિસ્થિતપ્યાં તથા યોગમુતિ 26 . ગાથાર્થ :- બન્ને હાથની આંગળીઓને એકબીજાની વચ્ચે રાખીને હથેળીનો આકાર કમળના ડોડા જેવો કરવાથી અને બંને હાથની કોણીઓ પેટની ઉપર રાખવાથી યોગમુદ્રા થાય છે. ટીકાર્થ :- “મUUUUidયંત્રિ-ક્રોસીવાદિ = પરસ્પર એકબીજા હાથની આંગળીઓની વચ્ચે આંગળીઓને રાખીને કમળના ડોડા જેવા આકારવાળા ‘રોહિં હં = બે હાથ વડે ‘fપટ્ટોરિ'= પેટની ઉપર ‘જોપસિંવિદ'= જેમની કોણીઓ રાખવામાં આવી છે તેવા (બે હાથવડે) ‘તદ'= તે રીતે ‘ગોપામુદ્ર ત્તિ'= યોગમુદ્રા, યોગવિષય મુદ્રા ઇતિ યોગમુદ્રા આ પ્રમાણે સમાસનો વિગ્રહ કરવો. ‘યોગ'= ધ્યાન. યોગનો અર્થ ધ્યાન થાય છે એ બાબતનું સમર્થન કરવા માટે યોગદૃષ્ટિ સમુચ્ચયની ગાથા ૧૦૧નો પાઠ આપતા કહે છે કે આગમ વડે, (અનુમાનઃ) તર્ક વડે અને (યોગાભ્યાસરસ=) ધ્યાન વડે આ ત્રણ પ્રકારે બુદ્ધિને કેળવનાર જીવ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે.” અથવા યોગ=ધર્મપ્રવૃત્તિ, તેમાં કરાતી‘મુદ્દા'=બે હાથની આંગળીઓને પરસ્પર એકબીજાની વચ્ચે રાખવાથી બનતી રચનારૂપ મુદ્રા ‘વિયા’ શબ્દ અહીં અધ્યાહાર છે. જાણવી. 23 / /16 હવે જિનમુદ્રા કહે છે : Page #86 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 057 चत्तारि अंगुलाई पुरओ ऊणाइं जत्थ पच्छिमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा // 114 // 3/20 છાયા :- વત્વરિ અછૂતાનિ પુરત #નાનિ યંત્ર પશ્ચિમત: | પાયોત્સર પી પુનર્મવતિ બિનમુદ્રા / 20 . ગાથાર્થ :- જે મુદ્રામાં બે પગની વચ્ચે આગળથી પોતાના ચાર આંગળનું અંતર અને પાછળના (પાનીના) ભાગમાં કાંઇક ન્યુન ચાર આંગળનું અંતર રાખવામાં આવે છે તે રીતે કરાતો કાયોત્સર્ગ એ જિનમુદ્રા છે. ટીકાર્થ :- “ગસ્થ'= જે મુદ્રામાં પુરો'= આગળના ભાગમાં ‘વત્તારિ ગંગુતા'= પોતાના જ ચાર આંગળ ‘પચ્છમમો'= પાછળના ભાગમાં ‘VIછું'= કાંઇક જુન (ચાર આંગળ) ‘પાયા'= બે પગની વચ્ચે અંતર રાખીને ‘સ'=કાયોત્સર્ગ ‘રો'= હોય છે. ‘ક્ષા'= પગની આવી રચનાવાળી આ નિમુદ્દ'= જિનમુદ્રા છે જે આ રીતે કાયોત્સર્ગ કરાય છે તે જ જિનમુદ્રા કહેવાય છે. 24 /20 હવે મુક્તાશુક્તિ મુદ્રા કહે છે : मुत्तासुत्ती मुद्दा, समा जहिं होति गब्भिआ हत्था। ते पुण ललाडदेसे, लग्गा अण्णे अलग्ग त्ति // 115 // 3/21 છાયા :- મુપત્તિ મુદ્રા સમ યસ્યાં અવતઃ કતી હસ્તી | तौ पुनर्ललाटदेशे लग्नौ अन्ये अलग्नाविति // 21 // ગાથાર્થ :- જે મુદ્રામાં બે હાથની આંગળીઓ પરસ્પર સામસામી રાખવામાં આવે છે, વચ્ચેથી હથેળીઓ પોલી રાખવામાં આવે છે, અને બે હાથ લલાટે લગાડવામાં આવે છે અથવા બીજા આચાર્યોના મતે લલાટથી દૂર રાખવામાં આવે છે તે મુક્તાશુક્તિ મુદ્રા છે. ટીકાર્થ :- “સમ'= સીધા અર્થાત્ આંગળીઓ બંને હાથની એકબીજાની સામસામી રાખવામાં આવે છે. પરંતુ વિષમ નહિ, અર્થાત્ આંગળીઓ એકબીજાથી આંતરિત રાખવામાં આવતી નથી, એ રીતે સીધા ‘રોવિ'= બંને પણ ‘અભિયા'= સર્વથા ચપ્પટ નહિ પણ પોલા ‘હસ્થા'= હાથ “નહિં = જે મુદ્રામાં હોત્તિ'= હોય છે. તે મુત્તાયુ મુદ્દ'= મુક્તાશુક્તિ મુદ્રા ‘તે પુ'= તે હાથ વળી ‘નના '= લલાટે-કપાળમાં ‘ન'= લગાડેલા ‘મો'= બીજા આચાર્યો ‘મન પત્ત'= નહિ લગાડેલા એમ (કહે છે.) 22 /22 મુક્તાશક્તિ મુદ્રા વડે પ્રણિધાન કરવું એમ કહેવાયું. વંદનામાં તે પ્રણિધાનનો વિષય કયો છે ? તે કહેવા માટે કહે છે : सव्वत्थ वि पणिहाणं, तग्गयकिरियाभिहाणवण्णेसु। अत्थे विसए य तहा, दिद्रुतो छिन्नजालाए // 116 // 3/22 છાયા - સર્વત્ર પ્રધાને તદૂશ્વયfમાનવપુ ! अर्थे विषये च तथा दृष्टान्तः छिन्नज्वालया // 22 // ગાથાર્થ :- સંપૂર્ણ ચૈત્યવંદનામાં પ્રણિધાન રાખવું જોઇએ. ચૈત્યવંદના સંબંધી ક્રિયા, ઉચ્ચાર, અક્ષરો, Page #87 -------------------------------------------------------------------------- ________________ 058 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद અર્થ અને આલંબનમાં પ્રણિધાન રાખવું જોઇએ. આ વિષયમાં છિન્ન જવાળાનું દૃષ્ટાંત છે. ટીકાર્થ :- ‘સવ્વસ્થ વિ'= વંદનાના સ્વરૂપ, આલંબન આદિ બધામાં જ ‘પહા'= એકાગ્રતા ‘વિધેય'= કરવી. આ અધ્યાહાર છે. ‘તરિયામિદાવાdn'= તીરિયા ‘તરતી વાર્તા ક્રિયા ત્ર'= એમ કર્મધારય સમાસ છે. અર્થાત્ વંદના સંબંધી ક્રિયામાં ‘મહાઈ'= વિશિષ્ટ ઉચ્ચારવંદનાના સૂત્રોના વર્ગોના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે ઉચ્ચારમાં ‘વો!'= ચૈત્યવંદનાના સૂત્રોના અક્ષરોમાં ‘મન્થ'= વંદનાના સૂત્રોના અર્થમાં ‘વિસ '= ભાવના આલંબનભૂત પ્રતિમા આદિમાં, આ પ્રણિધાન કરવામાં સાધ્યાર્થની ઉપમા માટે કયું દૃષ્ટાન્ત છે ? તે કહે છે:- ‘કિંતો'= દષ્ટાંત “છિન્નનાના'= છિન્ન જવાળા વડે, ઇંધનને સ્પર્શતી જે જવાળા હોય છે તે મૂળ વાળા કહેવાય છે. આ મૂળ જવાળાથી છૂટી પડેલી જ્વાળા એ છિન્ન જવાળા કહેવાય છે. મૂળ જવાળાના ક્ષેત્રથી થોડું અંતર રાખીને ઉપર પોતાના ક્ષેત્રમાં બળતી એવી તે પ્રતિનિયત કે અપ્રતિનિયત પોતાનો જેટલો કાળ હોય ત્યાં સુધી જ પ્રકાશે છે, અધિક કે ઓછા કાળમાં કે અધિક કે ઓછા ક્ષેત્રમાં પ્રકાશતી નથી. આ પ્રણિધાન પણ એના જેવું જ છે, તે વંદનાના પોતાના વિષયભૂત એવા ક્રિયા, અભિધાન આદિમાં જ પ્રવર્તે છે, તેની સાથે જ સંબંધ રાખે છે પરંતુ તે સિવાય રૂપાદિ વિષયો કે કષાયોમાં તે પ્રવર્તતું નથી કારણ કે વંદના સિવાય બીજા કોઈને તેનું મન સ્પર્શતું નથી. વળી વંદનાની અવસ્થામાં જ એ પ્રણિધાન સંભવે છે. તે સિવાયના કાળમાં નહિ માટે પ્રણિધાનને છિન્નજ્વાળાની ઉપમા આપી છે. જે 116 // 3/22 જો પ્રણિધાનપૂર્વક વંદના કરવામાં આવે તો એ સંપૂર્ણ ભાવવંદના બને કે નહિ ? એ શંકાનો પ્રત્યુત્તર આપતા કહે છે : न य तत्थ वि तदणूणं, हंदि अभावो न ओवलंभो वि। चित्तस्स वि विण्णेओ, एवं सेसोवओगेसु // 117 // 3/23 છાયા :- તંત્રપિ તદ્રચૂર્વ દ્િ ભાવો 2 ૩પત્નક્શોપ | ___ चित्तस्यापि विज्ञेय एवं शेषोपयोगेषु // 23 // ગાથાર્થ :- પ્રણિધાનપૂર્વક કરવા છતાં વંદના એ સંપૂર્ણ ભાવવંદના બનતી નથી કારણ કે જો સમ્યક્ત ન હોય તો ચિત્તનો માત્ર ઉપયોગ એ સંપૂર્ણ ભાવવંદનાનું કારણ બનતો નથી. આમ ઉપયોગપૂર્વક કરાતા દરેક અનુષ્ઠાન વિશે જાણવું. ટીકાર્થ :- ‘તત્થ વિ'= ઉપર વર્ણવેલું પ્રણિધાન હોવા છતાં પણ ‘ત'= ભાવવંદન '' પરિપૂર્ણ, ''= નથી જ બનતું, ચિત્તના ઉપયોગ માત્રથી જ તે ભાવવંદન બનતું નથી- શાથી નથી બનતું ? એ કારણ જણાવે છે- ‘માવો'= ભાવરહિત- અહીં “ભાવ” શબ્દથી સમ્યક્તનું ગ્રહણ કરાય છે અર્થાત્ સમ્યક્વરહિત ‘મોવનંમ વિ ચિત્તસ'= ચિત્ત સંબંધી ઉપયોગ પણ “ર '= ભાવવંદન નથી જ બનતો 'favoro'= જાણવું. સમ્યગદર્શનના અભાવમાં ઉપયોગપૂર્વકનું અનુષ્ઠાન પણ દ્રવ્ય અનુષ્ઠાન કહેવાય છે, ભાવઅનુષ્ઠાન સમ્યગુદૃષ્ટિ જીવને જ હોય છે એમ ઇચ્છાય છે. માત્ર ચૈત્યવંદનામાં જ ઉપયોગસંબંધી વાત લાગુ પડે છે એવું નથી પરંતુ બધા જ અનુષ્ઠાનોમાં આ ન્યાય લાગુ પડે છે એમ બતાવતા કહે છે- ‘વં'= આ પ્રમાણે ‘સેનોવો'= પૂર્વે કહેલા ‘પિ' શબ્દનો અહીં સંબંધ Page #88 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 059 જોડવાનો છે, બાકીના ઉપયોગોમાં પણ આ જ જાય છે. અર્થાતુ દ્રવ્યાવશ્યક ભાવઆવશ્યક આદિ શાસ્ત્રમાં કહેલા બધા જ વ્યાપારોમાં ખાલી ઉપયોગ હોવા માત્રથી જ ભાવઅનુષ્ઠાન બનતું નથી પરંતુ સમ્યગૃષ્ટિનું જ ઉપયોગપૂર્વકનું અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાન બને છે એમ તાત્પર્ય સમજવું. 227 મે રૂ/ર૩ એક વખત ઉત્પન્ન થયેલો ભાવ એ બીજા અધિક ભાવને ઉત્પન્ન કરે છે એમ અગ્યારમી ગાથામાં કહેવામાં આવ્યું છે અથવા ભાવરહિત ઉપયોગ એ અનુપયોગ જ છે એમ પહેલા કહેવાયું તો શા માટે આ ભાવની આ પ્રમાણે પ્રશંસા કરાય છે ? તે કહે છે : खाओवसमिगभावे, दढजत्तकयं सुहं अणुट्ठाणं / परिवडियं पि हु जायइ, पुणो वि तब्भाववुड्ढिकरं // 118 // 3/24. છાયા :- ક્ષાયોપશમિજમાવે દયત્નnd Tમમનુષ્ઠાનમ્ | प्रतिपतितमपि खलु जायते पुनरपि तद्भाववृद्धिकरम् // 24 // ગાથાર્થ :- ક્ષાયોપથમિક ભાવમાં પરમ આદરપૂર્વક કરેલું શુભ અનુષ્ઠાન એ કાળક્રમે કદાચ બંધ થઈ જાય તો પણ ફરી કાળાંતરે અવશ્ય ક્ષાયોપથમિક ભાવના અધ્યવસાયોની વૃદ્ધિ કરનારું થાય છે. ટીકાર્થ :- “ગ્રામોવમિ7માવે'= કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક અધ્યવસાયમાં ‘૮નર્ણય'= બળવાળું, પ્રયત્નથી કરાયેલું ‘સુદં મુદ્દાઓ'= ચૈત્યવંદનાદિ કુશળ અનુષ્ઠાન ‘પરિવયં પિ'= કથંચિત્ કર્મના દોષથી ભાવ અને ક્રિયા બંનેથી ભ્રષ્ટ થયેલું પુણો વિ'= કાળાંતરે પણ ફરીથી ‘તમ્ભાવિટ્ટર'= તે ક્ષાયોપથમિક વંદનાદિ ભાવોની વૃદ્ધિને કરનાર ‘નાય'= થાય છે આ કારણથી જ ભાવની પ્રશંસા કરાય છે. 228 / રૂ/૨૪ કહેલા અર્થને દેઢ કરવા માટે કહે છે : अणुहवसिद्ध एयं, पायं तहजोगभावियमईणं। सम्ममवधारियव्वं, बुहेहिं लोगुत्तममईए // 119 // 3/25 છાયા :- અનુભવસિદ્ધમતત્ પ્રાય: તથા યો/માવિતમતીનામૂ | સાવધારથિતત્રં વધે: તોડ્યોત્તમમત્ય | ર / ગાથાર્થ :- વિશિષ્ટ ધર્માનુષ્ઠાનથી ભાવિત બુદ્ધિવાળા જીવોને આ પૂર્વોક્ત વાત અનુભવસિદ્ધ છે કે પરમ આદરથી કરેલું શુભ અનુષ્ઠાન ફરીથી પણ તેના ભાવની કાળાંતરે પ્રાય: વૃદ્ધિ કરે છે. વિદ્વાનોએ આ બાબતને જિનપ્રવચનાનુસારી બુદ્ધિ વડે સમ્યગુ વિચારવી. ટીકાર્થ :- ‘અર્થ'= “પરમ આદરપૂર્વક કરેલું શુભ અનુષ્ઠાન કાળાન્તરે ફરીથી પણ પ્રાપ્ત થાય છે” આ પૂર્વે કહેવાયેલી બાબત ‘પ'= ઘણું કરીને ‘તદનોમાવિયમ'= વિશિષ્ટ ધર્મવ્યાપારથી વાસિત બુદ્ધિવાળા જીવોને ‘મદિવસિદ્ધ = પોતાના અનુભવથી સિદ્ધ છે. “વૃદિં= વિદ્વાનો વડે ‘નો પુત્તમમા'= સમ્યગુ જ્ઞાનથી ગર્ભિત અર્થાત્ જિનપ્રવચનાનુસારી બુદ્ધિ વડે ‘સમ'= સમ્યગુ ‘વધારિયā'= નિશ્ચય કરાય. ??? | રૂ/ર૬ ભાવવંદનાનું અનંતર લિંગ શું છે ? તે કહે છે : Page #89 -------------------------------------------------------------------------- ________________ 060 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद जिण्णासा वि हुएत्थं, लिंगं एयाए हंदि सुद्धाए। निव्वाणंगनिमित्तं, सिद्धा एसा तयट्ठीणं // 120 // 3/26 છાયા :- નિજ્ઞાસાપ ઉવૅત્ર નિત ન્દ્રિ શુદ્ધાથ: | निर्वाणाङ्गनिमित्तं सिद्धा एषा तदर्थिनाम् // 26 // ગાથાર્થ :- પ્રતિનિયતકાળે ચૈત્યવંદન કરવું, તગતચિત્ત આદિની જેમ જિજ્ઞાસા પણ ભાવવંદનાનું લિંગ છે, વંદનાના અર્થી અથવા તો મોક્ષના અર્થી જીવો માટે આ વંદના અથવા તો જિજ્ઞાસા એ મોક્ષના કારણભૂત સમ્યજ્ઞાનાદિન નિમિત્ત તરીકે સિદ્ધ છે. ટીકાર્થ :- ‘નિJUIT'= ચૈત્યવંદનની જિજ્ઞાસા ‘વિ'= પણ, ‘મપિ'= શબ્દથી પૂર્વે કહેવાયેલા વિલાવિધાન=) પ્રતિનિયતકાળે ચૈત્યવંદન કરવું તથા (તર્ગતચિત્ત’=)ચૈત્યવંદનાના સૂત્રાર્થ એકાગ્રતા આદિ લિંગોનું ગ્રહણ થાય છે. અર્થાત “વેલાવિધાન' આદિ જેમ વંદનાના લિંગો છે તેમ જિજ્ઞાસા પણ એનું લિંગ છે. “પત્થ'= આ વિંદનાના અધિકારમાં ‘ાસ'= વંદના અથવા જિજ્ઞાસા ‘ત્નિ'= ચિહ્ન છે, ‘તયસ્થી = વંદનાના અર્થીઓને અથવા મોક્ષના અર્થીઓને ‘થા સુદ્ધા'= શુદ્ધ ભાવવંદનનું ‘નિવ્યાપાંનિમિત્ત'= મોક્ષના કારણભૂત એવા સમ્યજ્ઞાનાદિનું નિમિત્ત “સિદ્ધા'= સિદ્ધ છે. તે 220 રૂ/રદ્દ આ પ્રમાણે જિજ્ઞાસાની પ્રશંસા કેમ કરાય છે ? તે કહે છેઃ धिइ सद्धासुहविविदिस-भेया जं पायसो उजोणि त्ति / सण्णाणादुदयम्मी, पइट्ठिया जोगसत्थेसुं // 121 // 3/27 છાયા :- ધૃતિશ્રદ્ધા સુqવવિદ્રિષામેલા ય પ્રાયન્તુિ નિિિત | सज्ज्ञानाद्युदये प्रतिष्ठिता योगशास्त्रेषु // 27 // ગાથાર્થ :- કારણ કે યોગગ્રંથોમાં સમ્યગૂજ્ઞાનાદિના ઉદયમાં પ્રાયઃ ધૃતિ, શ્રદ્ધા, સુખા અને વિવિદિષા એ કારણ છે એમ પ્રતિષ્ઠિત કરાયું છે. ટીકાર્થ :- ‘fધડ઼સદ્ધિાસુવવિનિમય'=વૃતિ= ઉદ્વેગ આદિ ચિત્તના દોષોના ત્યાગથી પ્રાપ્ત થતી ચિત્તની સ્વસ્થતા; શ્રદ્ધા= તત્ત્વની રુચિ; સુખા= ઉત્સાહશક્તિના બીજરૂપ વિશિષ્ટ આલાદ; વિવિદિષા= જિજ્ઞાસા; ધૃતિ, શ્રદ્ધા, સુખા અને વિવિદિષા એ ચારે ય શબ્દોનો દ્વન્દ સમાસ કરીને પછી “આ ચારે ય ભેદ છે જે યોનિના” એમ બહુવ્રીહિ સમાસ કર્યો છે, "'= કારણકે ‘પાયો'= પ્રાયઃ '3= નિશ્ચ ‘ગોળ ઉત્ત'= ધર્મયોનિ અર્થાત્ ધર્મનું મૂળ કારણ આ ધૃતિ વગેરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ એ તત્ત્વધર્મની યોનિ છે. નો સત્યેનું'= યોગશાસ્ત્રોમાં “સUUITUTIકુમ્મી '= સમ્યગુ જ્ઞાનાદિની ઉત્પત્તિમાં ધૃતિ વગેરે કારણ છે તેમ “પટ્ટિયા'= સિદ્ધ કરાયું છે. 21 રૂ/ર૭ આ જિજ્ઞાસા ક્યારે થાય છે ? તે કહે છે : पढमकरणोवरि तहा,अणभिणिविट्ठाण संगया एसा। तिविहं च सिद्धमेयं, पयडं समए जओ भणियं // 122 // 3/28 છાયા :- પ્રથમરણોપરિ તથા સનમનિવિઠ્ઠનાં સત્તા અષા | त्रिविधं च सिद्धमेतत् प्रकटं समये यतो भणितम् // 28 // Page #90 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 061 ગાથાર્થ :- યથાપ્રવૃત્તકરણ નામના પ્રથમ કરણથી ઉપર રહેલા અને અતત્ત્વસંબંધી કદાગ્રહથી રહિત એવા અપુનબંધક આદિ જીવોને આ જિજ્ઞાસા ઘટે છે. કરણ ત્રણ પ્રકારના છે એ સિદ્ધ છે. કારણ કે શાસ્ત્રમાં પ્રગટ રીતે કહ્યું છે. ટીકાર્થ :- ‘પદમશરવરિ'= પ્રથમ યથાપ્રવૃત્તકરણની ઉપર રહેલા ‘ત'= તથા “મfમવિટ્ટા'= કદાગ્રહથી રહિત જીવોને ‘ાસ'= આ જિજ્ઞાસા “સંય'= ઘટે છે. ''= આ કરણ ‘પય'= પ્રગટપણે “સમ'= શાસ્ત્રમાં ‘સિવિર્દ '= ત્રણ પ્રકારનું ‘સિદ્ધ = પ્રસિદ્ધ છે. “ગો'= કારણકે ‘મણિ'= કહ્યું છે. 222 3/28 ત્રણ પ્રકારના કરણ કહે છેઃ करणं अहापवत्तं, अपुव्वमणियट्टिचेव भव्वाणं / इयरेसिं पढमं चिय, भण्णइ करणं ति परिणामो॥१२३ // 3/29 // છાયા :- Ruf યથાપ્રવૃત્તિમપૂર્વમનિવૃત્તિ વૈવ ભવ્યાનામ્ | इतरेषां प्रथमं चैव भण्यते करणमिति परिणामः // 29 // ગાથાર્થ :- યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ કરણો ભવ્યજીવોને જ હોય છે. અભવ્યજીવોને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. જીવના અધ્યવસાયવિશેષને કરણ કહેવાય છે. ટીકાર્થ :- “રા'= કરણ એટલે જીવનો અધ્યવસાયવિશેષ. ‘મહાપવત્ત'= અનાદિકાળથી સંસાર વ્યવહારમાં જે (યથાક) સ્વભાવિક રીતે (પવનંa) જે પ્રવૃત્ત થયેલું છે તે યથાપ્રવૃત્તકરણ. જેણે ગ્રંથિ નથી ભેદી એવા જીવને અપૂર્વકરણની પ્રાપ્તિ થાય એ પહેલાનું બધું જ યથાપ્રવૃત્ત કહેવાય છે. ‘મપુā'= અપૂર્વકરણ- આ અપૂર્વકરણના બળથી જીવ ગ્રંથિને ભેટે છે. ‘મણિ = અનિવૃત્તિકરણ-સમ્યત્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વગર જે નિવર્તન પામતું નથી માટે તેને અનિવૃત્તિકરણ કહે છે. આ કરણ સમ્યત્ત્વની પ્રાપ્તિની પૂર્વમાં જ હોય છે. અનિવૃત્તિકરણના મસ્તક ભાગમાં અર્થાત્ અંતે જીવ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. આ ત્રણ કરણ “મબ્રા'= જેઓનો મોક્ષ થવાનો છે તે ભવ્યજીવો કહેવાય. તેમનું આખું નામ ભવ્યસિદ્ધિ' છે, તેમાંથી “સિદ્ધિ' પદનો લોપ થવાથી “ભવ્ય' નામ બન્યું છે. અથવા તો ભવ્ય શબ્દનો અર્થ ‘યોગ્ય’ એ પ્રમાણે કરાય છે, ‘fસં'= અભવ્ય જીવોને “પઢમં વિય'= પ્રથમ યથાપ્રવૃત્તકરણ જ ‘મUUારૃ = કહેવાય છે. ‘રા તિ'= કરણ શબ્દનો અર્થ ‘પરિણામો'= જીવનો અધ્યવસાય. અર્થાત્ જીવના આ અધ્યવસાયસ્થાનોને કરણ કહેવામાં આવે છે. ૨૨રૂ છે રૂ/૨૬ છે. ત્રણ કરણનો વિભાગ બતાવતા કહે છે : जा गंठी ता पढम, गंठिं समइच्छओ भवे बितियं / अणियट्टीकरणं पुण, सम्मत्तपुरकडे जीवे // 124 // 3/30 છાયા :- યાવત્ સ્થિ: તાવત્ પ્રથમં પ્રસ્થિ સંમતિ છતો મવેત્ દ્વિતીયમ્ | अनिवृत्तिकरणं पुनः सम्यक्त्वपुरस्कृते जीवे // 30 // ગાથાર્થ :- ગ્રંથિ (=ગ્રંથિભેદદેશ) સુધી પહેલું યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ અને જીવ સમ્યક્તની અભિમુખ બને ત્યારે =ગ્રંથિભેદ થયા પછી સમ્યક્તની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ 062 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ના ડી'= ગ્રંથિભેદના સ્થાનની ‘તા'= પૂર્વકાળમાં ‘પદE'= પહેલું યથાપ્રવૃત્તકરણ ‘કિં'= ગાંઠ રાગદ્વેષના પરિણામસ્વરૂપ ગ્રંથિને ‘સમ9ો '= ઓળંગનારને અર્થાત્ ભેદનારને ‘વિતિય'= બીજું અપૂર્વકરણ “મ'= હોય. ‘પાયર પુ'= આ પહેલાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે અથવા શાસ્ત્રમાં વર્ણવેલા સ્વરૂપવાળું અનિવૃત્તિકરણ ‘સમત્તપુર દAડે'= સમ્યક્તની અભિમુખ થયેલા, [ આ શબ્દમાં કૃતપ્રત્યયાન્ત “પુરસ્કૃત’ શબ્દનો પૂર્વમાં પ્રયોગ હોવો જોઇએ. જેથી ‘પુર #સમર' પ્રયોગ થવો જોઇએ, પરંતુ પૂર્વાપરનિપાતનો અનિયમ ગણીને આ પ્રમાણે પ્રયોગ કર્યો છે. ] “નીવે'= આત્મામાં હોય છે. આ પ્રમાણે ત્રણ કરણો વર્ણવવામાં આવે છે. જે 224 / 3/30 इत्तो उविभागाओ,अणादिभवदव्वलिंगओचेव। णिउणं णिरूवियव्वा, एसा जह मोक्खहेउ त्ति // 125 // 3/31 છાયા :- ફતસ્તુ વિમાનામવદ્રવ્યતિતવ | निपुणं निरूपयितव्या एषा यथा मोक्षहेतुरिति // 31 // ગાથાર્થ :- આ પ્રમાણે કરણના વિભાગથી અર્થાત ગ્રંથિભેદ કર્યા પહેલા ભાવવંદનાનો અસંભવ હોવાથી તથા અનાદિ સંસારમાં અનંતીવાર દ્રવ્યલિંગની પ્રાપ્તિ થઈ હોવા છતાં જીવનો મોક્ષ થયો નથી એ જાણીને જે રીતે આ વંદના મોક્ષનું કારણરૂપ ભાવવંદના બને એ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ટીકાર્થ :- “વૃત્ત 3 = આ પ્રમાણે કરણનો ‘વિભાગો'= વિભાગ હોવાથી- આમ કહેવા પાછળ અભિપ્રાય એ છે કે જેણે ગ્રંથિભેદ નથી કર્યો એવા જીવને ભાવવંદનાનો અસંભવ છે. ‘મમિવશ્ર્વત્રિો ગ્રેવ'= અનાદિ સંસારમાં અનેક વખત જીવને દ્રવ્યલિંગ અર્થાત્ દ્રવ્યસાધુપણું પ્રાપ્ત થયેલું છે, અને તેમાં પ્રાયઃ બધા જ ક્રિયાનુષ્ઠાનો જીવે કરેલા છે. એ ક્રિયાનુષ્ઠાનમાં વંદનાનો પણ સમાવેશ થઈ જાય છે. પૂર્વે તેણે વંદના પણ અનેક વખત કરેલી છે. કહેવાનો ભાવ એ છે કે પૂર્વે જીવને વંદનાનું અનુષ્ઠાન નથી મળ્યું એવું નથી. ‘ઈસા'= આ વંદના ‘નદ= જે રીતે મોવડ= મોક્ષનું કારણ બને તે ‘fપણ30'= સૂક્ષ્મબુદ્ધિથી ' વિયળા'= વિચારવા યોગ્ય છે. 22 3/36 વંદનાને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવાનું શા માટે કહે છે ? તે કહે છે : नो भावओ इमीए, परो वि हुअवड्डपोग्गला अहिगो। संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि // 126 // 3/32 છાયા :- નો માવતોડક્યાં પરોfપ નું મપાઈપુટૂર્નાર્ ધવ: | संसारो जीवानां हन्दि प्रसिद्धं जिनमते // 32 // ગાથાર્થ :- ભાવથી વંદના આવ્યા પછી ઉત્કૃષ્ટથી પણ અર્ધપુલ પરાવર્તથી અધિક સંસાર જીવને રહેતો નથી એમ જિનમતમાં નિચે પ્રસિદ્ધ છે. ટીકાર્ય :- ‘માવો'= ભાવથી “રૂપ'= વંદના આવ્યા બાદ ‘રોવિ'= ઉત્કૃષ્ટથી પણ “દુ'= વાક્યાલંકારમાં છે. ‘ડૂપોપત્નિ'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્ધપગલપરાવર્તથી “દિ'= અધિક, વધારે લાંબો સંસાર'= સંસાર “નીવાઈ'= સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા જીવોને પણ સંસારમાં પરિભ્રમણ કરતા હોવા છતાં ‘નો'= નથી જ રહેતો ‘નિમમ'= જિનમતમાં આ વાત ‘પ્રસિદ્ધ = પ્રસિદ્ધ છે. માટે દીર્ધસંસારી જીવોને આ ભાવવંદના સંભવતી નથી. રદ્દા 3/32, દ્રવ્યવંદના એ મોક્ષરૂપ ફળને આપતી નથી તે કહે છેઃ Page #92 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 063 इयतंतजुत्तिओ खलु, निरूवियव्वा बुहेहिं एस त्ति। नहु सत्तामेत्तेणं, इमीए इह होति निव्वाणं // 127 // 3/33 छाया :- इति तन्त्रयुक्तितः खलु निरूपयितव्या बुधैः एषेति / न खलु सत्तामात्रेण अस्या इह भवति निर्वाणम् // 33 // ગાથાર્થ :- આ પ્રમાણે વિદ્વાનોએ આગમથી અને યુક્તિથી એમ બંને રીતે આ વંદનાવિષયક સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઇએ કે કઈ વંદના મોક્ષનું કારણ બને છે અને કઈ વંદના મોક્ષનું કારણ નથી બનતી. टीअर्थ :- 'बुहेहि = विद्वानोमे 'इय'= मा प्रमाणे 'तंतजुत्तिओ'= मागभनी युतिथी अथवा मागमथी सने युस्तिथी 'खलु'= निश्चे 'इह'= भावनानामपिडामा निरूवियव्वा'= सूक्ष्मद्धिथी वा प्रयत्न ४२वो मे. 'एस त्ति'= 2 // वहन। 'सत्तामेत्तेणं इमीए'= वहनाना सहभावमात्राथी अर्थात बोधिनी४ ५च्या पडेबांनी शयेटी द्रव्यवहनाथी 'निव्वाणं = भोक्ष 'होइ'= थतो 'ण हु'= નથી જ. માટે અલ્પસંસારી જીવની વિશિષ્ટ પ્રકારની ભાવવંદના જ મોક્ષનું કારણ બને છે. એમ સિદ્ધ थाय छे. // 127 // 3/33 વળી અહીં વંદનાના વિષયમાં જ કાંઈક વિશેષ કહે છે : किंचेह छेयकूडग-रूवगनायं भणंति समयविऊ। तंतेसु चित्तभेयं, तं पि हु परिभावणीयं ति // 128 // 3/34 छाया :- किञ्चेह छेदकूटकरूपकज्ञातं भणन्ति समयविदः / तन्त्रेषु चित्रभेदं तदपि खलु परिभावनीयमिति // 34 // ગાથાર્થ :- વળી આ વંદનાના વિષયમાં સિદ્ધાંતના જ્ઞાતાઓ શાસ્ત્રમાં વિવિધ પ્રકારનું સાચા અને ખોટાં રૂપિયાનું જે દૃષ્ટાંત કહે છે તે પણ અવશ્ય વિચારવું. अर्थ :- 'किंचेह'= वणी // नाना विषयमा 'समयविऊ'= सिद्धांतन तामी 'तंतेसु'= मागमोमा 'चित्तभेयं'= विविध प्रकारच् 'छेयकूडग-रूवगनायं = साया भने पोटा ३पियानुं दृष्टांत 'छेय = सेव हेवना व्यवहारने योग्य, पोतानुं अर्थ ४२ना२ उपयोगी सायो (३पियो) 'कूडग'= पोटो (३पियो) सेव-हेवना व्यवहारम लिनउपयोगी 'रूवग'= ३पियो, तेन 'नायं = दृष्टांत 'भणंति'= ५३पे छ 'तं पि'= ते दृष्टांत 59 / 'हु'= पाया.२म छे. 'परिभावणीयं ति'= स्व३५थी योग्य डोवाथी विया२वा योग्य छे. // 128 // 3/34 मादृष्टांतने स्पष्ट छ : दव्वेणं टंकेण य, जुत्तो छेओ हुरूवगो होइ / टंकविहूणो दव्वे, वि न खलु एगंतछेओ त्ति // 129 // 3/35 छाया :- द्रव्येण टङ्केन च युक्तः छेकः खलु रूपको भवति / टङ्कविहीनो द्रव्येऽपि न खलु एकान्तछेक इति // 35 // ગાથાર્થ :- સોનું-રૂપું આદિ દ્રવ્યથી અને છાપથી એમ બંનેથી યુક્ત રૂપિયો સાચો-શુદ્ધ રૂપિયો છે. (આ પ્રથમ ભાંગો છે. (બીજો ભાંગો)- સોનું-રૂપે આદિ દ્રવ્યથી યુક્ત છે પણ છાપ નથી એવો રૂપિયો એકાન્ત શુદ્ધ અર્થાત્ સાચો નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ 064 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ળે'= સોનું-રૂપું આદિ દ્રવ્યથી ‘રંગ '= રૂપિયામાં જે ચિત્ર આપવામાં આવે છે તેને છાપ કહેવામાં આવે છે તે છાપથી ‘નુત્તો'= યુક્ત છેમો'= સાચો શુદ્ધ ‘દુ'= જ ‘રૂવો'= રૂપિયો ‘હોટ્ટ'= થાય છે. (આ પહેલો ભાગો શુદ્ધ છે.) “દંશવિદૂછો'= છાપ વગરનો ‘લ્વે વિ'= સોનું, રૂપું આદિ દ્રવ્ય હોવા છતાં ‘પુતછો ત્તિ'= એકાંતશુદ્ધ અર્થાત્ વ્યવહારમાં ઉપયોગી એવો સાચો રૂપિયો ‘ર વૃનુ'= નથી થતો. (આ બીજો ભાંગો છે- દ્રવ્ય છે પણ છાપ નથી- રૂપિયા તરીકે તેનો વ્યવહાર થાય નહિ.) | 126 ને રૂ/રૂક. अहव्वे टंकण वि, कूडो तेण वि विणा उमद्द त्ति / फलमेत्तो एवं चिय, मुद्धाण पयारणं मुत्तुं // 130 // 3/36 છાયા :- ૩દ્રવ્ય ટાઈપ તૈનાપિ વિના તુ મુતિ | રત્નમત વમેવ મુધાનાં પ્રતાપ મુવáી છે રૂદ્દ | ગાથાર્થ :- (ત્રીજો ભાંગો)- છાપ છે પણ જો સોનું રૂપું દ્રવ્ય ન હોય તો તે ખોટો જ રૂપિયો છે. (ચોથો ભાંગો)- છાપ પણ નથી અને દ્રવ્ય પણ નથી તો તે માત્ર ચિહ્ન જ છે આ રૂપિયાના દષ્ટાંતમાં બતાવેલા ચાર ભાંગા પ્રમાણે વંદનાનું પણ ફળ હોય છે. ખોટા રૂપિયાનું માત્ર ભોળા અજ્ઞાની જીવોને છેતરવા સિવાય બીજું કોઈ જ ફળ નથી. ટીકાર્થ :- ‘મળે'= સોના-રૂપા સ્વરૂપ દ્રવ્યનો અભાવ હોય પણ ‘ટા વિ'= છાપથી યુક્ત હોય આ રૂપિયો પણ ખોટો છે. આ ત્રીજો ભાંગો છે. તેમાં વિ વિUT'= છાપ અને દ્રવ્ય બંનેથી રહિત રૂપિયો એ “મુદ્ર ત્તિ'= ચિહ્નમાત્ર છે. આ ચોથો ભાંગો છે. ‘ત્તો'= વંદનાનું “પત્ન'= ફળ ‘પર્વ વિય'= આ ચાર ભાંગાવાળા રૂપિયાની જેમ જ છે. પ્રથમ ભાંગામાં દ્રવ્ય અને છાપ બને છે તેથી તેનાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. પાછળના ત્રણ ભાંગાવાળા રૂપિયાથી ફળ મળતું નથી. બીજા ભાંગામાં દ્રવ્ય છે પણ છાપ નથી એથી થોડું ઓછું ફળ મળે છે. છેલ્લા બે ભાંગાથી બિલકુલ ફળ નથી મળતું. મુદ્દાન'= અજ્ઞાની જીવોને ‘પથાર '= ઠગવા ‘મોનું'= સિવાય, અજ્ઞાની ભોળા જીવો ખોટા રૂપિયાથી છેતરાય જ છે. જે રૂ૦ + રૂ/રૂદ્દ. तं पुण अणत्थफलदं, नेहाहिगयं जमणुवओगि त्ति। आयगयं चिय एत्थं, चिंतिज्जइ समयपरिसुद्धं // 131 // 3/37 છાયા :- તત્પનરનWપત્નન્દુ નેહાધકૃતં યનુપયોતિ | आत्मगतमेवात्र चिन्त्यते समयपरिशुद्धम् // 37 // ગાથાર્થ :- સ્વ અને પર ઉભયને અનિષ્ટફળ આપનાર વંદનાનો અહીં અધિકાર નથી, કારણકે અહીં બિનઉપયોગી છે અહીં તો આગમથી વિશુદ્ધ એવી આત્મસંબંધી વંદનાનો જ વિચાર કરાય છે. ટીકાર્થ :- ‘ત પુ0'= તે વંદનાનો ‘મસ્થપત્નચં'= સ્વ અને પરને અનિષ્ટ ફળ આપનારનો ‘ફેદ'= અહીયાં “મણિપાર્થ'= અધિકાર ‘ન'= નથી "'= કારણકે “મUવનિ ત્તિ'= તે ઉપયોગી નથી, ‘માયા'= આત્મસંબંધી ‘સમયપરિશુદ્ધ'= આગમથી વિશુદ્ધ ‘વિય'= જ ‘પત્થ'= અહીં ‘ચિંતિન્ન'= વંદનાનો વિચાર કરાય છે. પોતાની જ વંદનાનો વિચાર કરવાનો છે, બીજા જીવોની વંદનાનો વિચાર કરવાનો નથી, બીજા જીવો અશુદ્ધ વંદના કરતા હોય તો તેની નિંદા કરવી નહિ, આ તાત્પર્ય છે. તે રૂ? | રૂ/રૂ૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ 065 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद આ પ્રમાણે સાચા-ખોટા રૂપિયાના દાંતને વંદનામાં યોજે છે : भावेणं वण्णादिहि, चेव सुद्धेहिं वंदणा छेया / मोक्खफल च्चिय एसा, जहोइयगुणा य नियमेणं // 132 // 3/38 છાયા :- ભાવેન વઘrfrfમથ્થવ શુદ્ધર્વના છે ! मोक्षफलैव एषा यथोदितगुणा च नियमेन // 38 // ગાથાર્થ :- સમ્યક્તસ્વરૂપ અને ઉપયોગસ્વરૂપ ભાવથી યુક્ત તથા સૂત્રોના અક્ષરોના શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરાતી વંદના એ શુદ્ધ વંદના છે. આ વંદના શાસ્ત્રમાં કહેલા ગુણોથી યુક્ત અવશ્ય મોક્ષફળને આપનારી છે. આ પ્રથમ ભાંગાવાળી વંદના છે. ટીકાર્થ :- ‘માવે'= સમ્યક્વરૂપ ભાવથી અને ઉપયોગરૂપ ભાવથી યુક્ત ‘વUUવિર્દિ = સૂત્રોના અક્ષરોનો ઉચ્ચાર તથા અર્થ વડે ‘સુદ્ધર્દિક શુદ્ધ અર્થાત્ ઉચ્ચાર અને અવિપરીત અર્થથી યુક્ત ‘વંતUIT'= વિંદના ‘જીયા'= શુદ્ધ છે, પ્રશસ્ત છે. “મોક્ષqન બ્રિય પુસ'= ભાવ અને ક્રિયાથી યુક્ત આ વંદના મોક્ષને જ આપે છે. તેનાથી સંસાર અલ્પ બને છે, વધતો નથી. ‘નહોફUT '= શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલા ગુણોથી યુક્ત ‘વિમેન'= નિશ્ચયથી- વંદનાથી વિઘ્નો દૂર થાય છે વગેરે જે ફળ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે આ ભાવવંદનાથી નિયમો પ્રાપ્ત થાય છે. તે 632 /8 भावेणं वण्णादिहि, तहा उजा होइ अपरिसुद्ध त्ति। बीयगरूवसमा खलु, एसा वि सुह त्ति निदिट्ठा // 133 // 3/39 છાયા :- ભાવેન વાછિિમસ્તથા તુ યા મવતિ પરિશત્તિ द्वितीयरूपकसमा खलु एषाऽपि शुभेति निर्दिष्टा // 39 // ગાથાર્થ:- બીજા ભાંગાના રૂપિયા સમાન જે વંદના સમ્યક્ત અને ઉપયોગરૂપ ભાવથી યુક્ત છે પણ અશુદ્ધ સૂત્રોચ્ચાર અને વિપરીત અર્થ વડે અશુદ્ધ છે, દોષિત છે, તેને પણ શુભ કહેવામાં આવે છે. ટીકાર્થ :- ‘ન'= જે વંદના ‘વીય રૂવસમાં'= બીજા ભાંગામાંના રૂપિયા સમાન “માવેur's સમ્યક્તાદિ ભાવથી યુક્ત હોય પણ “વા વિદિં= સૂત્રાક્ષરના ઉચ્ચાર તથા અર્થ વડે ‘પરિશુદ્ધ ત્તિ'= અસંપૂર્ણ-વિકૃત-દોષિત. ‘દોડ્ડ'= હોય છે. “તુ'= નિશે ‘ાસી વિ'= આ વંદના પણ ‘સુદ ત્તિ'= શુભ ‘નિધિ'= કહેવાઇ છે. કારણ કે શુદ્ધ ક્રિયા ન હોવા છતાં તે સમ્યગૂ ભાવથી યુક્ત છે અને ક્રિયા કરતાં ભાવની પ્રધાનતા હોય છે. રૂરૂ ને રૂ/રૂ8. भावविहूणा वण्णाइएहिं सुद्धा वि कूडरूवसमा। उभयविहुणा णेया, मुद्दप्पाया अणिट्ठफला // 134 // 3/40 છાયા :- માવદીના વપffમ: શુદ્ધાપિ શૂટરૂપમાં | उभयविहीना ज्ञेया मुद्राप्राया अनिष्टफला // 40 // ગાથાર્થ :- જે વંદના સમ્યક્તાદિ ભાવથી રહિત છે પણ સૂત્રોચ્ચાર આદિથી શુદ્ધ છે તે ત્રીજા ભાંગાના ખોટા રૂપિયા જેવી છે. જે વંદના ભાવ અને ક્રિયા બંનેથી રહિત છે તે ચોથા ભાંગાના રૂપિયા જેવી માત્ર મુદ્રા સદેશ અનિષ્ટફળ આપનારી જાણવી. ટીકાર્થ :- ‘માવવ૬UT'= સમ્યક્તાદિ ભાવથી રહિત ‘વUUફિટિં'= સૂત્રોચ્ચારરૂપ ક્રિયાથી ‘સુદ્ધા વિ'= દોષરહિત હોવા છતાં પણ ‘સૂરૂવ'= ત્રીજા ભાંગાવાળા ખોટા રૂપિયા સમાન, ‘૩મવઠ્ઠUIT'= Page #95 -------------------------------------------------------------------------- ________________ 066 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ચોથા ભાંગાના રૂપિયા સમાન જે ભાવ અને ક્રિયા બંનેથી રહિત છે તે મુદ્રણાયા'= ચિહ્નમાત્ર જેવી અર્થાત પોતાનું કાર્ય નહિ કરનારી “ક્િeત્ન'= ઇષ્ટ ફળને નહિ આપનારી "'= જાણવી. | રૂ8 || 3/40 રૂપિયાના દષ્ટાંતમાં ટંક= છાપને વંદનામાં ક્રિયા સમજવાની છે અને દ્રવ્યને ઠેકાણે ભાવ સમજવાનો છે. આ (મુદ્રાક) ખોટા રૂપિયા જેવી વંદના કયા જીવોને હોય છે ? તે કહે છે : होड य पाएणेसा.किलिङ्कसत्ताण मंदबद्धीणं। पाएण दुग्गइफला, विसेसओ दुस्समाए उ॥१३५ // 3/41 છાયા :- મવત્તિ 2 પ્રાર્થના પુણા વિ7ષ્ટસર્વીનાં મધુદ્ધનામ્ | प्रायेण दुर्गतिफला विशेषतो दुष्षमायां तु // 41 // ગાથાર્થ :- આ અશુદ્ધ વંદના પ્રાયઃ ક્લિષ્ટ અધ્યવસાયવાળા મંદબુદ્ધિવાળા જીવોને હોય છે. તે પ્રાયઃ દુર્ગતિરૂપ ફળ આપે છે. દુઃષમ નામના આ પાંચમા આરામાં વિશેષ કરીને આ વંદના હોય છે. ટીકાર્થ :- “સા'= આ અશુદ્ધ વંદના શિનિસત્તા'= બહુ ક્લેશવાળા પાપી જીવોને “નંદવુદ્ધી '= જડ બુદ્ધિવાળા જીવોને, ‘દોડું ય પાછા'= પ્રાયઃ કરીને હોય છે. ‘પાઈUT'= ઘણું કરીને ' સુ ના '= વિશિષ્ટ ફળરહિત હોવાથી દુર્ગતિના ફળને આપનારી “વિલેસ'= વિશેષે કરીને ‘દુર્સમાણ 3'= પાંચમાં દુ:ષમ આરામાં કાળના દોષથી હોય છે. ઉરૂક | 3/4 अण्णे उलोगिगि च्चिय, एसा नामेण वंदणा जइणी। जंतीइ फलं तं चिय, इमीए न उ अहिगयं किंचि // 136 // 3/42 છાયા :- અચે તુ નવિયેત્ર નાના વના નૈની . यत् तस्याः फलं तदेव अस्या न तु अधिकृतं किञ्चित् // 42 // ગાથાર્થ :- બીજાઓ કહે છે કે ત્રીજા-ચોથા ભાંગાવાળી વંદના એ લૌકિક વંદના જ છે. ખાલી નામમાત્રથી તે જૈનવંદના છે કારણ કે લૌકિક વંદનાથી જે ફળ મળે છે તે જ ફળ આ વંદનાથી મળે છે. જૈનવંદનાનું જે ફળ શાસ્ત્રમાં કહ્યું છે તેમાંનું કાંઇપણ ફળ આ વંદનાથી મળતું નથી. ટીકાર્થ :- “ઇને 3 = બીજા આચાર્યો વળી આમ માને છે - “પુસ'= આ ભાવ-ક્રિયા રહિત એવી વંદના ‘નોળિ િવિય'= લૌકિકી વંદના જ છે. “નફી'= અક્ષર અને ક્રિયાના સામ્યપણાથી જૈનવંદના જેવી હોવા છતાં ‘ામે '= નામમાત્રથી જ ‘વંત્UIT'= વંદના છે. 'i'= કારણકે “તી પત્ન'= લૌકિક વંદનાનું જે ફળ છે “તં વિય'= તે જ ફળ “મણિ'= આ જૈનવંદનાનું છે. “દાર્થ વિર ન 3'= અધિકૃત કાંઇ ફળ નથી હોતું. શાસ્ત્રમાં જૈનવંદનાનું જે અભ્યદય, મોક્ષ વગેરે ફળ કહ્યું છે તેમાંનું કાંઈ પણ ફળ મળતું નથી. સામાન્યથી લૌકિકવંદનાથી પણ કાંઈક મળે છે એમ ઇચ્છાય છે તેથી આ અશુદ્ધ વંદના તેના સદેશ હોવાથી તેનાથી એ લૌકિક વંદના જેવું ફળ મળે છે પણ એનાથી અધિક બીજું ફળ મળતું નથી એમ ભાવાર્થ છે. રૂદ્દ રૂ/૪૨ આ પ્રમાણે અજાચાર્યના મતને આશ્રયીને જે કહેવાયું છે તે કથંચિત યોગ્ય છે એમ બતાવતા કહે છે : एयं पि जुज्जइ च्चिय, तदणारंभाउ तप्फलं व जओ। तप्पच्चवायभावो वि, हंदि तत्तो न जुत्त त्ति // 137 // 3/43 Page #96 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 067 છાયા :- તિષિ યુત ઉર્વ તારમા તમિવ યત: | તwત્યપાથમાવોfપ હન્તિ તતો જ યુ વૃત્તિ ૪રૂ ગાથાર્થ :- બીજા આચાર્યોનો આ મત પણ ઘટે જ છે કારણ કે જૈનવંદનાની હજી શરૂઆત જ થઈ નથી તેથી તેની આરાધનાજન્ય ફળ જેમ નથી મળતું તેમ તેની વિરાધનાજન્ય અનિષ્ટફળ પણ આ લૌકિક વંદનામાં ઘટતું નથી. ટીકાર્થ :- ‘ાથે પિ ગુજ્ઞરૂ fશ્વય'= અશુદ્ધ વંદનાનું આ લૌકિકપણું ઘટે જ છે. ‘તUIમાd'= જૈનીવંદનાની શરૂઆત નહિ થઈ હોવાથી ‘તષ્ણ7 a'= જૈનીવંદનાની આરાધનાથી જન્ય સ્વર્ગપ્રાપ્તિ શુદ્રોપદ્રવની હાનિ વગેરે ફળોની જેમ “નમો'= જે કારણથી ‘તUવ્યવયમાવવિ'= જૈની વંદનાની વિરાધનાજન્ય ઉન્માદ આદિ અનિષ્ટ ફળ પણ ‘તત્તો'= આ અશુદ્ધ વંદનાથી ' | ગુત્ત ઉત્ત'= ઘટતું નથી. આનો ભાવાર્થ એ છે કે જો જૈનીવંદનાનો પ્રારંભ થયો હોત તો તેની આરાધનાથી ઇષ્ટફળ અને વિરાધનાથી અનિષ્ટફળની પ્રાપ્તિ થાત. લૌકિક વંદનામાં તે ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારના ફળનો અભાવ હોય છે માટે આ અશુદ્ધવંદના એ લૌકિકી જ છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ જો અશુદ્ધ ક્રિયા કરે તો તેને ઉન્માદ વગેરે અનિષ્ટફળની પ્રાપ્તિ થાય છે. આ વંદનાથી એ અનિષ્ટફળની પ્રાપ્તિ થતી નથી માટે આ વંદના એ જૈનીવંદના નથી. રૂ૭ રૂ/૪રૂ હવે આ વિષયમાં યુક્તિ બતાવે છે : जमुभयजणणसहावा, एसा विहिणेयरेहिंन उअण्णा। તા થમ્સમાવે, પર્વ દં વીર્ય | 238 / 3/44 છાયા :- યમનનનસ્વમાવી અષા વિધિનેતરને તુ મા ! तदेतस्याभावेऽस्यामेवं कथं बीजम् // 44 // ગાથાર્થ :- વિધિથી કરાયેલી જૈનવંદના ઇષ્ટફળને આપવાના સ્વભાવવાળી છે અને અવિધિથી કરાયેલી તે અનિષ્ટફળને આપવાના સ્વભાવવાળી છે. જ્યારે લૌકિકવંદના એ પ્રમાણે ઇષ્ટાનિષ્ટફળને આપવાના સ્વભાવવાળી નથી. આ અશુદ્ધવંદનામાં બંને પ્રકારના ફળનો અભાવ હોવાથી તેમાં જૈનીવંદનાનું બીજ ક્યાંથી સંભવે ? ટીકાર્થ :- ''= જે કારણથી ‘વિહિપન'= શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરાતી ‘૩મનVIUસમાવ'= સામગ્રીના ભેદથી જૈનીવંદના આરાધનાવિરાધનાજ ઇનિફળને આપવાના સ્વભાવવાળી હોય છે. ' હિં = અનેક પ્રકારની અવિધિથી કરાતી " 3 3UUIT'= લૌકિકવંદના તેવા સ્વભાવવાળી નથી તે ઇષ્ટાનિષ્ટનો હેતુ નથી. પરમાર્થથી મિથ્યાષ્ટિની વંદનામાં જૈનીવંદનાના સ્વરૂપનો જ અભાવ હોય છે. ‘ત'= તેથી ‘ક્સિ'= ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારના ફળના ‘માવે'= અભાવમાં રૂમg'= જૈનવંદનાનું તેનાથી વિપરીત એવી આ વંદનામાં ‘પર્વ'= ઉપર કહેલા ન્યાયથી “દં વીર્થ'= બીજ ક્યાંથી સંભવે? | 238 / /88 तम्हा उ तदाभासा, अण्णा एस ति नायओ णेया। मोसाभासाणुगया, तदत्थभावानिओगेणं // 139 // 3/45 છાયા :- તમાજી તામાસી મતિ ચાયત સેવા . मृषाभाषानुगता तदर्थभावानियोगेन // 45 // Page #97 -------------------------------------------------------------------------- ________________ 068 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ગાથાર્થ- તેથી આ ન્યાયથી આ વંદના જૈનીવંદનાના સંદેશ લાગતી હોવા છતાં તેનાથી ભિન્ન લૌકિક વંદના જ જાણવી. વળી સૂત્રોચ્ચાર કરવા છતાં તેના અર્થમાં આ વંદના કરનારને શ્રદ્ધા આદિ ભાવ ન હોવાથી તે મૃષાવાદથી યુક્ત છે. ટીકાર્થ :- ‘પાયો'= ઉપરના શ્લોકમાં બતાવેલી યુક્તિથી ‘તખ્ત'= ઇષ્ટાનિષ્ટફળને નહિ આપનારી હોવાથી ‘તમાસા'= જૈનીવંદના સંદેશ લાગે છે પરંતુ ‘મUT Uત'= આ વંદના તેનાથી ભિન્ન લૌકિક છે. ‘તસ્થમાવાળિયો '= ‘તર્થે'= વંદનાના અર્થરૂપ વસ્તુમાં ‘માવ'= શ્રદ્ધા આદિ અધ્યવસાયનો ‘નિયા'= અવ્યાપાર હોવાથી નિયમા ‘મોમાસાથી'= મૃષાવાદથી યુક્ત “યા'= જાણવી. || 231 | 3/4 સમ્યગુવંદનાની દુર્લભતાનું પ્રતિપાદન કરતાં કહે છે : सुहफलजणणसहावा, चिंतामणीमाइए विनाभव्वा। पावंति किं पुणेयं, परमं परमपयबीयं ति // 140 // 3/46 છાયા :- ગુમનનનનસ્વમાવાન્ ચિન્તામાથાકિશાનપ નામથ: | प्राप्नुवन्ति किं पुनरेतां परमां परमपदबीजमिति // 46 // ગાથાર્થ :- અભવ્ય- અયોગ્ય જીવો શુભ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા ચિંતામણિરત્ન આદિને પણ પ્રાપ્ત કરતા નથી, તો પછી મોક્ષનું બીજ હોવાથી શ્રેષ્ઠ એવી આ ભાવવંદનાને શું પ્રાપ્ત કરે ? અર્થાત્ પ્રાપ્ત ન કરે. ટીકાર્ય :- ‘સુપત્નગUTUTદીવા'= શુભ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા ‘વિતામાિમારૂપ વિ'= ચિંતામણિરત્ન આદિને પણ, આદિ શબ્દથી કલ્પવૃક્ષ કામધેનુ ગાય આદિ વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ કરવું. ‘પાવંતિ નામવા'= અયોગ્ય જીવો તેમને પ્રાપ્ત કરતા નથી. (અહીં ચિંતામણિ આદિના વિષયમાં ‘અભવ્ય’ શબ્દનો અર્થ “અયોગ્ય’ એવો કરવો, જ્યારે ભાવવંદનના વિષયમાં એનો અર્થ અભવ્ય જીવો એવો કરવો. ‘પરH'= પ્રધાન-શ્રેષ્ઠ એવી ‘પરમપવયં તિ'= મોક્ષના કારણભૂત હોવાથી ' િપુ'= શું પ્રાપ્ત કરે ? અર્થાત્ પ્રાપ્ત ન કરે. ''= આ ભાવવંદનાને તેથી ભવ્ય જીવો જ પ્રાપ્ત કરે છે. તે 140 // 3/46 આ વિષયમાં જ વિશેષતા બતાવતા કહે છે : भव्वा वि एत्थ णेया, जे आसन्ना न जातिमेत्तेणं। जमणाइ सुए भणियं, एयं न उइट्ठफलजणगं // 141 // 3/47 છાયા - ભવ્યા મધ્યત્ર રેયા જે માત્ર ગતિમાત્રેT | यदनादि श्रुते भणितमेतन्न तु इष्टफलजनकम् // 47 // ગાથાર્થ :- અહીં ભવ્યોમાં પણ જે આસન્નભવ્યો છે તે જ આ ભાવવંદનાને પામે છે. ભવ્યત્વ જાતિમાત્રથી જાતિભવ્યો આ ભાવવંદનાને પામતા નથી. કારણકે સિદ્ધાંતમાં જે ભવ્યત્વને અનાદિકાલીન કહ્યું છે, તે આ જાતિભવ્યત્વ એ ઇષ્ટફળને આપતું નથી. ટીકાર્થ :- ‘પત્થ'= અહીં ‘મળ્યા વિ'= ભવ્યો પણ ‘ને'= જે ‘માસન્ના'= નજીક, અર્થાતુ મુક્તિની Page #98 -------------------------------------------------------------------------- ________________ 069 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद નજીક છે તે આસભવ્યો એમ અર્થ સમજવો. ''= જાણવા. ‘નાતિમત્તે '= ભવ્યત્વ એવી જાતિમાત્રથી-અર્થાત્ જાતિભવ્યો ‘ર'= નહીં ‘નમ'= જે કારણથી ‘પાછું'= અનાદિભવ્યત્વ “સુખ'= સિદ્ધાંતમાં ‘ર્થિ'= કહેલું છે. ''= આ ભવ્યત્વ અર્થાત્ જાતિભવ્યત્વ " ફર્તન'= ઈષ્ટફળને આપનાર " 3'= થતું નથી. સામગ્રીની પ્રાપ્તિ ન થતી હોવાથી બધા જ ભવ્યોને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, જાતિભવ્યજીવોને મુક્તિ માટેની સામગ્રી જ પ્રાપ્ત થતી નથી તેથી તેઓની કદાપિ મુક્તિ થતી નથી, યોગ્યતામાત્ર સ્વરૂપ ભવ્યત્વને માનવામાં આવે તો મોક્ષમાં જનાર કેટલાક માત્ર ભવ્યોને જ તે ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવે છે. જેઓ મોક્ષે જાય છે તેમનામાં સામાન્યથી ભવ્યત્વ છે અર્થાત્ જાતિભવ્યત્વ નથી, “મોક્ષે જાય તે ભવ્ય' એમ કહેલું છે. અરિહંત ભગવંતોએ ભવ્યનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે કે શુદ્ધ જીવોને જેનાથી આત્યંતિક એવી સિદ્ધિથી પરમનિવૃતિ થાય તે ભવ્યત્વ છે. તે 246 / 3/47 તેથી આસન્નભવ્યોનું જ અહીં ગ્રહણ કરવું એમ કહે છે : विहिअपओसो जेसिं, आसन्ना ते वि सुद्धिपत्त त्ति। खुद्दमिगाणं पुण, सुद्धदेसणा सिंहनादसमा // 142 // 3/48 છાયા :- વિધ્યો લેવાની સત્રાન્તિપિ દ્ધિપ્રતિ 1. क्षुद्रमृगाणां पुनः शुद्धदेशना सिंहनादसमा // 48 // ગાથાર્થ :- જે જીવોને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જીવો પણ શુદ્ધિને પામેલા હોવાથી આસન્નભવ્ય છે. શુદ્ધ જીવોરૂપ હરણોને શુદ્ધદેશના સિંહનાદ સમાન ત્રાસજનક છે. ટીકાર્થ :- ‘ર્સિ'= જેઓને ‘વિદિપોન'= વિધિનો અદ્વેષ (દ્વષાભાવ) છે ‘માસUUIT તે વિ'= તેઓ પણ આસન્નભવ્ય છે. ‘મુદ્ધિપત્ત ઉત્ત'= શુદ્ધિને પામેલા છે તેથી-વિધિ કરવા માટે વિશિષ્ટ ક્ષયોપશમ આવશ્યક હોવાથી વિધિનો અદ્વૈષ પણ શુદ્ધિથી જ પ્રાપ્ત થતો હોવાથી તેઓ પણ આસન્નભવ્ય છે. ઘુમિયTIઈi= હરણ જેવા ડરપોક ક્ષુદ્રજીવોને “સુદ્ધદેસUIT'= કરાતી એવી વિધિમાર્ગસંબંધી દેશના ‘સિંહાસમાં'= ત્રાસજનક હોવાથી સિંહની ગર્જના સમાન થાય છે. જેથી શાસ્ત્રમાં કહ્યું છે કે “શુદ્ધ દેશના એ ખરેખર ક્ષુદ્રજીવરૂપી હરણોના ટોળાને ત્રાસ આપનાર હોવાથી સિંહની ગર્જના સમાન છે.” ! ૨૪ર | 3/48 આથી પ્રજ્ઞાપકે તેઓને જેનાથી ઉપકાર થાય એવી જ દેશના આપવી યુક્ત છે. એવી દેશનાથી તેઓનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે જે તેમના માટે હિતકર છે. આ પ્રમાણે પ્રજ્ઞાપકનો ઉપદેશ આપતા કહે છે : आलोचिऊण एवं, तंतं पुव्वावरेण सूरीहिं / / विहिजत्तो कायव्वो, मुद्धाण हियट्ठया सम्मं // 143 // 3/49 છાયા :- માનોર્થ પર્વ તત્રં પૂર્વાપરે મૂપિfમ: | विधियत्नः कर्तव्यो मुग्धानां हितार्थाय सम्यक् // 49 // ગાથાર્થ :- આચાર્યોએ પૂર્વે કહ્યું તેમ પૂર્વાપરનો વિરોધ ન આવે તે રીતે શાસ્ત્રને વિચારીને મુગ્ધ જીવોના હિત માટે વંદનની વિધિમાં સમ્યગુ ઉદ્યમ કરવો જોઈએ. ટીકાર્થ :- “જીવં'= આ પ્રમાણે તંત'= ‘તન્ય વિસ્તારે' ધાતુને 'z' પ્રત્યય લાગીને ‘તત્ર' શબ્દ બન્યો Page #99 -------------------------------------------------------------------------- ________________ c70 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद છે, જેના વડે વિસ્તારથી અર્થો જણાવાય છે તે તત્ર કહેવાય છે. આ વ્યુત્પત્તિથી તન્ચ શબ્દનો અર્થ સૂત્ર થાય છે. ‘પત્રાવUT'= પૂર્વાપરનો વિરોધ ન આવે એ રીતે ‘માત્નોવિUT'= વિચારીને “સમ્મ'= અવિપરીત રીતે ‘સૂર હિં'- આચાર્યો વડે ‘વહનત્તો'= વિધિમાં યત્ન ‘બ્લિો'= કરવો, તે સંબંધી ઉપદેશ આપવો. મુદ્ધા'= અજ્ઞાની જીવોનું ‘હિયયા'= હિત કરવા માટે. જેઓ વિધિનું પાલન કરે છે, અથવા જેઓને વિધિમાં આદર-બહુમાન છે અથવા જેઓને તેમાં આદર નથી પણ છેવટે તેમાં દ્વેષ તો નથી જ એવા આસન્નભવ્ય જીવોને વિધિનો ઉપદેશ આપવો જોઈએ. કારણકે તેનાથી તેઓનું હિત થાય છે, પરંતુ જેમને વિધિ પ્રત્યે દ્વેષ છે તેવા શુદ્ર જીવોને વિધિનો ઉપદેશ આપવો નહિ કારણકે એનાથી તેમનું અહિત થાય છે. જે ૨૪રૂ છે 3/4 तिव्वगिलाणादीणं,भेसजदाणाइयाइं नायाई। दट्ठव्वाइं इहं खलु, कुग्गहविरहेण धीरेहिं // 144 // 3/50 છાયાઃ- તીવ્રપત્નીનાલીનાં મૈષ જેવાનાશ્વનિ જ્ઞાતિના द्रष्टव्यानि इह खलु कुग्रहविरहेण धीरैः // 50 // ગાથાર્થ :- પ્રસ્તુત વંદનામાં ધીર પુરુષોએ અશાસ્ત્રીય કદાગ્રહનો ત્યાગ કરીને અતિશયગ્લાન આદિને ઔષધપ્રદાન આદિના દૃષ્ટાંતો જોવા. ટીકાર્થ :- ‘તિધ્વનિાવી'= અતિશય બીમાર આદિના, “આદિ' શબ્દથી અહીં મધ્યમ બીમાર અને જઘન્ય બીમારનું ગ્રહણ કરવું. ‘મેસનરાઈI '= ભેષજનું પ્રદાન આદિ, “આદિ શબ્દથી અહીં ઔષધ, પવન વગરનું સ્થાન, શ્રમ ન કરવો વગેરેનું ગ્રહણ થાય છે. ‘શુપાવર'= કદાગ્રહનો ત્યાગ કરવા વડે ‘થીર્દિ = ધીર વિદ્વાનો વડે ‘નાયારૂં = દૃષ્ટાંતો 'રૂ'= વંદનાના આ અધિકારમાં ‘વનુ'= નિશ્ચયથી “ડ્યા'= જોવા. આ “વનુ' શબ્દ ભિન્નક્રમવાળો છે અર્થાત્ “રૂદની સાથે તે લખેલો હોવા છતાં તેની સાથે તેનો અર્થ કરવાનો નથી. પરંતુ ‘બ્રાડું'ની સાથે તેનો અર્થ જોડવાનો છે. અર્થાત્ નિશ્ચ જોવા જ. કારણકે આ દૃષ્ટાંતો જોવા દ્વારા જ વિધિમાં યત્ન સમ્ય રીતે કરી શકાશે. જે પ્રજ્ઞાપક ભિન્ન ભિન્ન કક્ષાવાળા પુરુષોને ઓળખી શકે છે તે જ તેમને અનુરૂપ દેશના વડે તેમનું હિત કરી શકે છે. જેમ તીવ્ર બીમારને જે ઔષધાદિ હિતકર બને છે તે જઘન્ય બીમારને હિતકર બનતું નથી. તેમ વંદનાના વિષયમાં પણ આસન્નભવ્ય આદિ વિશિષ્ટ પુરુષને ઓળખીને પછી તે પ્રમાણે તેને વિધિનો ઉપદેશ આપવામાં પ્રયત્ન કરવો યોગ્ય છે. તે 244 / 3/50 ને ત્રીજું ચૈત્યવંદનવિધિ નામનું પંચાશક પૂર્ણ થયું. .. Page #100 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 071 |ચોથું પૂજાવિધિ - પંચાશક || વંદના કરવાને યોગ્ય અને વંદનામાં પ્રવૃત્ત થયેલા પુરુષે પૂજા કરવી યોગ્ય છે માટે હવે પૂજાવિધિ પ્રકરણ કહે છે : नमिऊण महावीरं, जिणपूजाए विहिंपवक्खामि। संखेवओ महत्थं, गुरूवएसाणुसारेण // 145 // 4/1 છાયા :- નત્વા કદાવર બિનપૂનાથા વિધ પ્રવક્ષ્યામિ | सक्षेपतो महार्थं गुरूपदेशानुसारेण // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીરસ્વામી ભગવાનને નમસ્કાર કરીને હું જિનપૂજાની મહાન અર્થવાળી વિધિને ગુરુભગવંતના ઉપદેશને અનુસાર સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘મહાવીર'= મહાવીરસ્વામીને ‘નમિઝUT'= પ્રણામ કરીને (માતાપિતા વડે તેમનું ‘વર્ધમાન” એ નામ પાડવામાં આવ્યું છે પણ દેવોના દેવ ઇંદ્ર વડે તેમનું “મહાવીર' નામ પાડવામાં આવ્યું છે. આ ‘મહાવીર' નામ આગમમાં પ્રસિદ્ધ છે કારણ કે શ્રી કલ્પસૂત્રમાં પાઠ મળે છે કે, “દેવ-મનુષ્ય-અસુરલોકમાં શ્રમણ ભગવાન મહાવીર સ્તુતિ કરાય છે.”) “સંવો '= સંક્ષેપથી ‘મર્થ'= જેનું મહાન અર્થ એટલે પ્રયોજન છે તે “ગુરૂવાલાનુસારેT'= આચાર્યના ઉપદેશના અનુસારે ‘વિધાપૂના'= જિનપ્રતિમાની પૂજાની ‘વિર્દિ = વિધિને ‘પવસ્થાપિ'= કહીશ. શાસ્ત્રમાં શ્રાવકધર્મના કર્તવ્યોનું વિધાન કરતી વખતે શ્રાવકને માટે જિનપૂજા એ મહાન ઉપકારક છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું જ છે. જિનપૂજા કરવાથી શ્રાવકને આ પ્રમાણે લાભ થાય છે : (1) તીર્થંકર પરમાત્માના અતિશયોનું જ્ઞાન થાય છે, પોતે જેમની પૂજા કરી રહ્યો છે એ તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ વિચારતા તેમના 34 અતિશયોનું તથા સમવસરણની રચના અને આઠ મહાપ્રાતિહાર્ય વડે તેમની દેવો જે પૂજા કરે છે. તેનું જ્ઞાન થાય છે. (2) પૂજા કરવાથી શુભ ભાવની વૃદ્ધિ થવા દ્વારા મોક્ષમાર્ગમાં પ્રગતિ થાય છે. (3) સર્વ કામગુણની પ્રાપ્તિ થાય છે, “કામ= શબ્દ, રૂપ અને ગુણ= રસ, ગંધ, સ્પર્શ- અર્થાત્ ભૌતિક ભોગોપભોગના સર્વ સાધનોની પ્રાપ્તિ થાય છે. (4) મન પ્રસન્ન થાય છે, નિર્મળ બને છે. (5) મૃત્યુ વખતે સમાધિ મળે છે. | (6) સમકિત, દેશવિરતિ આદિ ગુણોનો ક્ષયોપશમ થાય છે, ગુણોની પ્રાપ્તિ થાય છે. (7) પરંપરાએ શિષ્યોનું હિત થાય છે. વડીલોને પૂજા કરતાં જોઇને તેમના આશ્રિતો પણ પૂજા કરવા પ્રેરાય છે એ રીતે તેમનું હિત થાય છે. (8) પૂજા કરતી વખતે જિનેશ્વરદેવના ગુણોની સ્મૃતિ થાય છે. (9) વિધિપૂર્વક કરાતી પૂજાને જોઇને સમકિતદષ્ટિ દેવો પ્રસન્ન થઈને સાન્નિધ્ય કરે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 072 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद (10) દેવતાનું સાન્નિધ્ય જોઇને બીજા ભદ્રક જીવોને ભગવાનની પૂજા કરવામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. (11) દ્રવ્યપૂજામાં થતી હિંસા એ માત્ર સ્વરૂપહિંસા છે- દોષરૂપ નથી, જ્યારે એનાથી પ્રગટતા વિરતિના પરિણામથી સર્વથા હિંસાનો ત્યાગ થાય છે- આમ ગુરુલાઘવ- લાભાલાભની વિચારણા કરવાથી ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. (12) પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. (13) કોઈક ભાગ્યશાળીને તેનાથી સર્વથા કર્મક્ષય થઇને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (14) પરભવમાં બોધિ-જૈનધર્મની પ્રાપ્તિ થાય છે. જિનપૂજા આવી ઉપકારક હોવાથી દુઃખરૂપી સમુદ્રમાંથી પાર પામવાની ઈચ્છાવાળા અને આત્મત્તિક એકાન્તિક હિતની ઈચ્છાવાળા શ્રાવકે સર્વલોકને પૂજ્ય એવા અરિહંત ભગવંતની પૂજા કરવી જોઇએ. + 24 4/2 વિધિનું વર્ણન શા માટે કરાય છે ? તે કહે છે : विहिणा उकीरमाणा, सव्व च्चिय फलवती हवति चेट्ठा / इहलोइया वि किं पुण, जिणपूया उभयलोगहिया // 146 // 4/2 છાયા :- વિધિના તુ ક્રિયા સર્વેવ નવતી મતિ ચેષ્ટા | ___ ऐहलौकिक्यपि किं पुनः जिनपूजा उभयलोकहिता // 2 // ગાથાર્થ :- માત્ર આ લોકમાં જ ફળ આપનારી ખેતી વગેરે સઘળી જ ક્રિયા જો વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફળ બને છે તો ઉભયલોકમાં હિતકારી જિનપૂજા તો અવશ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફળ બને. ટીકાર્થ :- “રૂદતોથા વિ'= આલોકસંબંધી પણ ‘વેટ્ટ'= રાજસેવા, ખેતી વગેરે ક્રિયા ‘વિહિપ 3'= વિધિ વડે જ, ઉપાય વડે જ “શ્રીરમા '= કરાતી “સબ શ્ચિય'= બધી જ ‘પત્નવત'= સફળ ‘વંતિ'= થાય છે. તો ‘૩મનોડ્યિા '= આલોક અને પરલોક એમ ઉભયલોકમાં ફળ આપનારી હોવાથી ઉભયલોકમાં હિતકારી એવી ‘નિપૂણ્ય'= જિનપૂજા વિશે ‘હિં પુન'= તો શું કહેવું ? 246 / 4/2 વિધિ જણાવે છે : काले सुइभूएणं, विसिठ्ठपुप्फाइएहिं विहिणा उ। सारथुइथोत्तगरुई, जिणपूजा होइ कायव्वा // 147 // 4/3 છાયા :- જો રિમૂન વિશિષ્ટપુષ્યામિ: વિધિના તુ | सारस्तुतिस्तोत्रगुर्वी जिनपूजा भवति कर्तव्या // 3 // ગાથાર્થ - પૂજાને માટે યોગ્ય શાસ્ત્રોક્ત કાળે પવિત્ર થઈને વિધિપૂર્વક વિશિષ્ટ પુષ્પો આદિથી અને ઉત્તમ સ્તુતિ-સ્તોત્રોથી વિસ્તૃત જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ :- “સુમૂUT'= પવિત્ર થયેલા પૂજા માટે અધિકારી પુરુષ વડે ‘ઋત્નિ'= આગળ વર્ણન કરવામાં આવશે તે પૂજા માટેના યોગ્ય કાળે ‘વિસિટ્ટપુષ્પોર્દિ = યોગ્ય પુષ્પ-વસ્ત્ર આદિથી ‘વિદિUTI Page #102 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 073 उ'= शास्त्रमा डेरा विधि प्रभाए। 'सारथुइथोत्तगरुई'= श्रेष्ठ अवा स्तुति अने स्तोत्रथा विस्तृत, 'पुष्पा શબ્દમાં આદિ શબ્દથી સ્તુતિ-સ્તોત્રનું ગ્રહણ થઈ જતું હોવા છતાં તેમનું પૃથ– ગ્રહણ કરવાનું કારણ એ छ- स्तुति से प्रभारी डोय छ, स्तोत्र भने सो प्रभाए। डोय छ, 'जिणपूजा'= निपू0 'होइ कायव्वा'= ४२वी हो . // 147 // 4/3 હવે ઉપરની ગાથાના દરેક પદનું સંક્ષેપથી વ્યાખ્યાન કરે છે : कालम्मि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा होइ / इय सव्व च्चिय किरिया, नियनियकालम्मि विण्णेया // 148 // 4/4 छाया :- काले क्रियमाणं कृषिकर्म बहुफलं यथा भवति / इति सर्वैव क्रिया निजनिजकाले विज्ञेया // 4 // ગાથાર્થ :- જેમ યોગ્ય કાળે કરાતી ખેતી ઘણા ધાન્યને પકવનારી થાય છે. તેમ દરેકેદરેક ક્રિયાઓ પોતપોતાના યોગ્ય સમયે કરવાથી સફળ થાય છે એમ જાણવું. टार्थ :- 'कालम्मि'= पोताने 6थित अवसरे 'कीरमाणं'= ४२॥तुं 'किसिकम्मं = सोम प्रसिद्ध तीन अर्य 'बहुफलं'= / पान्यने ५वनार 'जहा'= ४भ 'होइ'= थाय छे. 'इय'= मे प्रभारी सव्व च्चिय'= पंधी 4 'किरिया'= जियामो 'नियनियकालम्मि'= पोतपोताना थित अवसरे ४२वाथी 'विण्णेया'= सण थाय छ मेम . // 148 // 4/4 सो पुण इह विण्णेओ, संझाओ तिण्णि ताव ओहेण। वित्तिकिरियाऽविरुद्धो, अहवा जो जस्स जावइओ // 149 // 4/5 छाया :- सः पुनरिह विज्ञेयः सन्ध्याः त्रीस्त्रः तावदोधेन / वृत्तिक्रियाऽविरुद्धोऽथवा यो यस्य यावत्कः // 5 // ગાથાર્થ :- ઉત્સર્ગથી પૂજા માટેનો યોગ્યકાળ ત્રણ સંધ્યા સમય જાણવો. અથવા અપવાદથી શ્રાવકને પોતાની આજીવિકાના સાધનભૂત ધંધો નોકરી આદિમાં વાંધો ન આવે તે સમય અને જેટલો સમય મળે એટલો જાણવો. टमर्थ :- 'ओहेण'= सामान्यथी उत्स[भा 'इह'= पूमा 'संझाओ तिण्णि'= 15 संध्या समय 'सो पुण'= ते ण 'विण्णेओ'= वो. 'अहवा'= अथवा अपवाहमागे 'वित्तिकिरियाऽविरुद्धो'= 'वित्तिकिरिया'= शिल्प, वेपार वगेरे पोतानी माविजाना पायोने मान जनेते, 'जो'= समय 'जस्स'= अथवा पूल ४२ना२ श्रावने 'जावइओ'= पूरा ४२वानो परिमटयो समय 29 मेटलो समय पूनो वो. // 149 // 4/5 પોતાની આજીવિકાના ઉપાયોમાં વાંધો ન આવે એ સમયે પૂજા કરવાનું શા માટે પ્રશસ્ત ગણાય છે? તે કહે છેઃ पुरिसेणं बुद्धिमया, सुहवुढिभावओ गणंतेणं। जत्तेणं होयव्वं, सुहाणुबंधप्पहाणेण // 150 // 4/6 छाया :- पुरुषेण बुद्धिमता शुभवृद्धिं भावतो गणयता / यत्नेन भवितव्यं शुभानुबन्धप्रधानेन // 6 // Page #103 -------------------------------------------------------------------------- ________________ 074 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ગાથાર્થ :- પરમાર્થથી પોતાની સુખવૃદ્ધિને ઇચ્છતાં બુદ્ધિમાન પુરુષે એવો પ્રયત્ન કરવો જોઇએ કે જેથી કલ્યાણની પરંપરાનો વિચ્છેદ ન થાય, પરંતુ વૃદ્ધિ થાય. ટીકાર્થ :- “પુરિસેvi વૃદ્ધિમયા'= બુદ્ધિમાન પુરુષે ‘સુદq= પુણ્યની પુષ્ટિને (સુખની વૃદ્ધિને) “માવત:'= પરમાર્થથી “પાંતે '= ઈચ્છતા “નત્તે '= સર્વ આદરવાળા (પ્રયત્નવાળા) “હોયā'= થવું જોઇએ. સુહgવંથપ્રદાન'= કુશળના અનુબંધ (પરંપરા)માં તત્પર. અર્થાત્ જે રીતે પુણ્યની પરંપરા પ્રગટ થાય, તેનો વિચ્છેદ ન થાય એ રીતે યત્ન કરવો જોઇએ. અને તે કુશળની પરંપરા પોતાની આજીવિકાના ઉપાયોને વાંધો ન આવે એવા સમયે પૂજા કરવાથી જ પ્રાપ્ત થાય છે. 60 4/6 એનાથી ઉછું કરવામાં અર્થાત્ આજીવિકાને બાધ થાય તે સમયે પૂજા કરવાથી થતાં દોષને બતાવે છે - वित्तिवोच्छेयम्मि य, गिहिणो सीयंति सव्वकिरियाओ। निरवेक्खस्स उ जुत्तो, संपुण्णो संजमो चेव // 151 // 4/7 છાયા - વૃત્તિ વ્યવરે દિ: સીત્ત સર્વશ્ચિય: I निरपेक्षस्य तु युक्तः सम्पूर्णः संयमश्चैव // 7 // ગાથાર્થ :- આજીવિકાને બાધ થાય તે સમયે પૂજા કરવાથી, આજીવિકાનો વિચ્છેદ થાય છે. તેનાથી ગૃહસ્થની ધર્મની અને લોકવ્યવહારની બધી જ ક્રિયાઓ સીદાય છે. આજીવિકામાં નિઃસ્પૃહને તો સંપૂર્ણ સંયમ લેવું જ યોગ્ય છે. ટીકાર્થ :- ‘વિત્તિવોછમ '= અને આજીવિકાના ઉપાયનો વિચ્છેદ થવાથી ‘હિ'= ગૃહસ્થની ‘સર્વારિયો '= ધાર્મિક અને લોકવ્યવહારની બધી જ ક્રિયાઓ ‘સીયંતિ'= સીદાય છે, પ્રવર્તતી નથી. ‘નિરવેવસે'= આજીવિકામાં અને સર્વ ક્રિયાઓમાં નિઃસ્પૃહ ગૃહસ્થ માટે તો “સંપુ0'= સંપૂર્ણ ‘સંગમો વેવ'= સાધુધર્મ જ ‘નુત્તો'= યુક્ત છે, અર્થાત ગૃહસ્થ સાધુની જેમ આજીવિકા અને લોકવ્યવહારથી નિરપેક્ષ રહી શકે નહિ. I 252 / 4/7 तासिं अविरोहेणं,आभिग्गहिओ इहंमतो कालो / तत्थावोच्छिण्णो जं, निच्चं तक्करणभावो त्ति // 152 // 4/8 છાયા :- તાસામવિરોધેનાઈમબ્રાહિલ રૂદ મત: ત્રિઃ तत्राव्यवछिन्नो यन्नित्यं तत्करणभाव इति // 8 // ગાથાર્થ :- આજીવિકા આદિ સર્વ ક્રિયાઓમાં વિરોધ ન આવે તે રીતે જિનપૂજા કરવાનો અભિગ્રહ એ જ અહીં પૂજાનો કાળ સંમત છે. કારણ કે અભિગ્રહ હોય તો પ્રતિદિન પૂજા કરવાનો ભાવ અખંડ રહે છે. ટીકાર્થ :- ‘તાપ્તિ'= તે સર્વ ક્રિયાઓમાં ‘વિરોફે'= બાધા ન આવે એ રીતે ‘રૂદ'= જિનપૂજામાં ‘મામા '= અભિગ્રહથી યુક્ત- અર્થાત્ પ્રતિનિયત “ક્ષત્નિો'= અવસર ‘મતો'= સંમત છે. "='= જે કારણથી ‘તત્થ'= સામાન્ય રીતે કોઈપણ વસ્તુનો અભિગ્રહ હોય તો- અહીં કાલવિષયક અભિગ્રહ હોય તો ‘કવોછિન્નો'= નિરંતર તેની પ્રવૃત્તિ કરવાના અનુબંધવાળો ‘નિર્વા'= હંમેશા ‘તદARUTમાવો ત્તિ'= પૂજા કરવાનો અધ્યવસાય અખંડ રહે છે. 262 4/8 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૦૭માં श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद (4-3) ગાથામાં ‘પવિત્ર થઇને” એમ કહ્યું છે તેનું વિવરણ કરે છે : तत्थ सुइणा दुहा वि हु, दव्वे ण्हाएण सुद्धवत्थेण। भावे उ अवत्थोचिय-विसुद्धवित्तिप्पहाणेण // 153 // 4/9 છાયા :- તત્ર વિના દિથાપિ નુ દ્રવ્યે ઢાતેન શુદ્ધવા | भावे तु अवस्थोचितविशुद्धवृत्तिप्रधानेन // 9 // ગાથાર્થ :- તેમાં પૂજા કરનાર શ્રાવક દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે પવિત્ર બનેલો હોવો જોઇએ. દેશથી અથવા સર્વથી સ્નાન કરેલું હોય અને શુદ્ધ અથવા શ્વેત વસ્ત્રો પહેરેલા હોય તે દ્રવ્યથી પવિત્ર બનેલો છે અને પોતાની અવસ્થાને ઉચિત વિશુદ્ધ - લગભગ નિર્દોષ આજીવિકામાં પ્રયત્નશીલ શ્રાવક એ ભાવથી પવિત્ર છે. ટીકાર્થ :- ‘તત્થ'= તેમાં અર્થાત્ 4-3 ગાથામાં જે " મૂર્તન'= દ્વાર કહ્યું છે તેમાં કઈ રીતે તે પવિત્ર બનેલો હોય તેનું વર્ણન કરે છે, “સુફVIT'= પવિત્રતાથી યુક્ત ‘સુદાં વિ'= દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે “રā'= દ્રવ્યશૌચમાં ‘ઠ્ઠાન'= હાથ-પગ વગેરે અવયવો ધોયા તે દેશથી સ્નાન છે. અને સર્વ અવયવોને ધોવા તે સર્વજ્ઞાન છે. આ બંને પ્રકારમાંથી કોઈ એક વડે સ્નાન કરેલું હોય. સુદ્ધવસ્થિT'= શુદ્ધ અથવા શ્વેત વસ્ત્રો પહેરેલા હોય. ‘માવે 3'= ભાવશૌચમાં વળી ‘મવન્થોવિયેવિશુદ્ધવિત્તિપદાન'= દેશકાળ અને પુરુષસંબંધી અવસ્થાને અર્થાત્ પોતાની ભૂમિકાને યોગ્ય એવી વિશુદ્ધ-લગભગ નિર્દોષ આજીવિકાને માટે આદરવાળો અર્થાત્ પ્રયત્નશીલ હોય- આમ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે પવિત્ર બનીને શ્રાવકે પૂજા કરવી જોઇએ, એમ ભાવ છે. તે શરૂ / 4/1 હવે સ્નાન કરવામાં જીવોના વધનો સંભવ હોવાથી સ્નાન કરવું. એ દુષ્ટ છે એમ આશંકા કરીને કહે છેઃ ण्हाणाइ विजयणाए, आरंभवओ गुणाय नियमेणं। सुहभावहेउओ खलु, विण्णेयं कूपणाएणं // 154 // 4/10 છાયા - નાના વેતનથી મારમ્ભવતો TUTTય નિયમેન ! ગુમાવહેતુતઃ ઘનુ વિશેય સૂપજ્ઞાનેન | 20 || ગાથાર્થ :- આરંભવાળાને જયણાપૂર્વક સ્નાનાદિ પણ અવશ્ય લાભ માટે થાય છે કારણકે સ્નાનાદિ શુભભાવનું કારણ છે. આ વિષયમાં કૂવાનું દૃષ્ટાંત જાણવું. ટીકાર્થ :- ‘દાWII વિ'= સ્નાનાદિ પણ ‘નયUID'= ત્રસજીવની રક્ષારૂપ જયણાથી, શાસ્ત્રને અનુસાર જયણા કરનાર વડે ‘મારંમવો'= ધન, સ્વજન, શરીર, ઘર આદિના નિમિત્તે આરંભ કરનાર શ્રાવકને સુમાવડો '= શુભભાવનો હેતુ હોવાથી જ ‘નિયમેvi'= અવશ્ય “TUTય'= ઉપકાર માટે થાય છે. ‘સૂપUTU'= કૂવાના દૃષ્ટાંત વડે ‘favoોય'= જાણવું. સ્નાનાદિપૂર્વક પૂજા કરનારને શુભ ભાવ આવે છે એ દરેકને પોતાને અનુભવસિદ્ધ છે તેમ વિશિષ્ટલોકમાં પણ સિદ્ધ છે, માટે તેમાં કોઈપણ જાતનો વિવાદ નથી. કૂપનું ઉદાહરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, જેમ કૂવો ખોદવામાં ખોદનારને તરસ લાગે છે, થાક લાગે છે અને શરીર તથા કપડાં મલિન થાય છે પરંતુ પછીથી તેમાંથી નીકળેલા પાણી વડે એ બધું જ નષ્ટ થઈ જાય છે. તેમ સ્નાનાદિમાં જોકે થોડો ઘણો આરંભનો સંભવ છે છતાં પણ તેમાંથી થતા શુભભાવવડે પૂજાના વિશુદ્ધ અધ્યવસાયવાળાને ઘણા Page #105 -------------------------------------------------------------------------- ________________ 076 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद કર્મનો ક્ષય થતો હોવાથી તે મહાન ઉપકારક બને છે. આમ સ્નાનાદિને માટે કૂપખનનનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સંગત છે. | 4 | 4/20 પૂર્વે 4-3 ગાથામાં જયણા વડે સ્નાનાદિ કરવામાં આવે તો તે ગુણને માટે થાય છે. એમ જે કહ્યું છે તે જયણાને હવે કહે છે : भूमिपेहणजलछाणणाइ जयणा उहोइण्हाणाओ। एत्तो विसुद्धभावो अणुहवसिद्धो च्चिय बुहाणं // 155 // 4/11 છાયા :- ભૂમિપ્રેક્ષUT-17છી નાઃિ યતના તુ મત નાનાવો ! इतो विशुद्धभावोऽनुभवसिद्ध एव बुधानाम् // 11 // ગાથાર્થ :- સ્નાન જ્યાં કરવાનું હોય તે ભૂમિ જીવરહિત હોય એનું નિરીક્ષણ કરવું તથા પાણી ગાળવું વગેરે જયણા છે. આવી જયણા પાળવાથી વિશુદ્ધભાવ પ્રગટે છે એ વિદ્વાનોને અનુભવસિદ્ધ જ છે. ટીકાર્થ :- “ભૂમિપUT'= જ્યાં સ્નાન કરવું છે તે ભૂમિમાં કીડીના નગરા વગેરે જીવજંતુઓ ન હોય એનું નિરીક્ષણ કરવું જોઇએ. ‘નર્નછાપITIટ્ટ'= સ્નાન કરવા માટેનું પાણી ગાળીને લેવું જેથી પોરા વગેરે જીવોની હિંસા ન થાય. “આદિ' શબ્દથી તેમાં આગંતુક માખી-મચ્છર વગેરે જીવો ન પડે તેની કાળજી રાખવી એ ‘ગય'= જયણા હો= છે. ‘ઠ્ઠાઈIIો'= સ્નાન આદિમાં, અર્થાત્ સ્નાનવિલેપન-પુષ્પમાળા આદિમાં પોરા વગેરે તેની અંદર ઉત્પન્ન થતા એવા યોનિજ જીવો અને માખીમચ્છર વગેરે આગંતુક જીવો ન હોય એની જયણા રાખવી. ‘ત્તો'= આ જયણાથી ‘વિસુદ્ધમાવો'= પૂજા સંબંધી જ વિશુદ્ધ અધ્યવસાય ‘વુહા '= વિદ્વાનોને ‘મહસિદ્ધો'= અનુભવસિદ્ધ ‘ચ્ચિય'= જ છે. 251 | 8/12 પુજા અવસરે આરંભના ભયથી સ્નાનાદિ પવિત્રતા જાળવવામાં ન આવે તો શું દોષ લાગે ? તે કહે છે : अन्नत्थारंभवओ, धम्मेऽणारंभओ अणाभोगो। लोए पवयणखिसा, अबोहिबीयं ति दोसाय // 156 // 4/12 છાયા :- ૩અન્યત્રીરમવતો ઘરેંડનાર મોડનમોરાઃ | लोके प्रवचनखिसा अबोधिबीजमिति दोषाय // 12 // ગાથાર્થ :- સંસારના કાર્યોમાં આરંભ કરનાર ગૃહસ્થ જો ધર્મના કાર્યમાં આરંભ ન કરે તો એ તેની અજ્ઞાનતા છે. પૂજા કરતી વખતે જો સ્નાનાદિ પવિત્રતા જાળવવામાં ન આવે તો શાસનની નિંદા થાય જેનાથી અબોધિનું બીજ પડે છે આ દોષ છે. ટીકાર્થ :- “મન્નત્થ'= પોતાના ઘરના કાર્યોમાં ‘મારંમવો'= આરંભ કરનાર શ્રાવક “મે'= ધર્મના કાર્યમાં ‘માજ'= આરંભ ન કરે તો ‘૩મામો'= તે શાસ્ત્રસંમત આરંભનો ત્યાગ કરતો હોવાથી અજ્ઞાની છે, શાસ્ત્રમાં કહ્યું હોવાથી તે પૂજાના અવસરે સ્નાનાદિ આરંભ કરે છે, કાંઇ પોતાની સ્વેચ્છાથી નથી કરતો, માટે એ આરંભનો ત્યાગ કરવો એ અજ્ઞાનતા છે, ‘તોપ'= લોકમાં ‘પવયરિંસી'= શાસનની નિંદા “વોહિવયં તિ'= અબોધિનું બીજ છે આમ ‘વોસીયે'= તે દોષ માટે થાય છે. સર્વ વિશિષ્ટ લોકો શરીરની શુદ્ધિ કરીને જ દેવપૂજાદિ કાર્ય કરે છે તે લોકવ્યવહાર સાચવવામાં ન આવે Page #106 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 077 અને સ્નાન કર્યા વગર જો પૂજા કરવામાં આવે તો લોકોમાં જૈનશાસનની નિંદા થાય છે જે અબોધિનું બીજ છે. અર્થાત્ ભવાંતરમાં તેને જૈનશાસન મળતું નથી. આ દોષને ટાળવા માટે દ્રવ્યથી સ્નાનાદિથી પવિત્ર થઇને અને ભાવથી નિર્દોષ આજીવિકા દ્વારા પવિત્ર થઈને પૂજા કરવી જઇએ. | 26 / 4/12 તેનો વિપક્ષ-અપવિત્રતાનો વ્યવચ્છેદ કરવા માટે કહે છે : अविसुद्धा विहु वित्ती, एवं चिय होइ अहिगदोसा उ। तम्हा दुहा वि सुइणा, जिणपूया होइ कायव्वा // 157 // 4/13 છાયા :- વિશાડપિ 97 વૃત્તિવમેવ મવતિ થતોષા તુ . तस्माद् द्विधाऽपि शुचिना जिनपूजा भवति कर्तव्या // 13 // ગાથાર્થ :- શ્રાવકને અનુચિત એવો સાવદ્ય આજીવિકાનો ઉપાય તે પણ આ જ પ્રમાણે અધિક દોષનું કારણ છે, માટે દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે પવિત્ર થઇને જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ :- “મવિયુદ્ધ વિ'= શ્રાવકની અવસ્થાને અર્થાત્ શ્રાવકપણાને અનુચિત એવો સાવદ્ય ‘દુ'= વાક્યાલંકાર માટે છે. ‘વિત્તી'= આજીવિકાનો ઉપાય પર્વ વિય'= શાસનની નિંદા વગેરેની જેમ ‘મહિાવોસ 3'= ઘણા દોષોનું કારણ ‘રો'= થાય છે. ‘તમ્ફ'= તેથી ‘કુ વિ'= દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે સુફUT'= પવિત્ર શ્રાવકે ‘નિપૂયા'= જિનપૂજા “દોડ઼ વાયવ્યા'= કરવી જોઇએ. જે 17 4/12 4-3 ગાથામાં વિશિષ્ટ પુષ્ય આદિથી પૂજા કરવાનું કહ્યું છે તે પુષ્પ આદિ દ્રવ્યોને વાચક ઉપર અનુગ્રહ કરવા માટે વ્યક્તિગત નામ ગણાવવાપૂર્વક જણાવે છે - गंधवरधूवसव्वोसहीहिं उदगाइएहिं चित्तेहिं / सुरहिविलेवणवरकुसुमदामबलिदीवएहिं च // 158 // 4/14 છાયા :- Wવધૂપસffમરુત્તિfમ: વિનૈઃ | सुरभिविलेपन-वरकुसुमदाम-बलिदीपकैश्च // 14 // सिद्धत्थयदहिअक्खयगोरोयणमाइएहिं जहलाभं / कंचणमोत्तियरयणादिदामएहिं च विविहेहिं // 159 // 4/15 ॥जुग्गं / છાયા :- સિદ્ધાર્થધ૩નક્ષતરીનામ: યથાર્લામમ્ | कञ्चनमौक्तिकरत्नादिदामकैश्च विविधैः // 15 // युग्मम् // ગાથાર્થ :- સુગંધી દ્રવ્યો, ઉત્તમ ધૂપ, સર્વ પ્રકારની સુગંધી ઔષધિઓ, જુદી જુદી જાતના પાણી વગેરે, સુગંધી ચંદન વગેરેનું વિલેપન, ઉત્તમ સુગંધી પુષ્પોની માળા, નૈવેદ્ય, દીપક, સરસવ, દહીં, ચોખા, ગોરોચન આદિ, સુવર્ણ મોતી, મણિ વગેરેની વિવિધ માળાઓ- આવા ઉત્તમ દ્રવ્યોથી પોતાની શક્તિને અનુસાર જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ :- “ઘ'= વિશિષ્ટ સુગંધી દ્રવ્યો ‘વરપૂવ'= ઉત્તમ કાલાગરૂ વગેરે પ્રસિદ્ધ ધૂપ “સબ્બોસીર્દિ = પ્રસિદ્ધ એવી સર્વોષધિ અથવા સર્વ પ્રકારની સુગંધી ઔષધિ- ‘ગંધ, વરધૂવ અને સર્વોષધિ’ આ ત્રણ શબ્દોનો દ્વન્દ્રસમાસ કરીને પછી તૃતીયા વિભક્તિ કરી છે અર્થાતુ આ ત્રણેય પ્રકારના દ્રવ્યોથી, તેમજ '3 ફર્દિ વિન્તર્દિ'= વિવિધ પ્રકારના પાણી વડે ‘સુરક્ષિવિન્નેવUT'= ચંદનાદિ સુગંધી વિલેપન Page #107 -------------------------------------------------------------------------- ________________ 078 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ‘વરસુકામ'= શ્રેષ્ઠ સુગંધી પુષ્પમાળા ‘વનિ'= નૈવેદ્ય “રીવહિં'= દીપક- “સુરભિ વિલેપન, વરકુસુમ દામ, બલિ અને દીવ’– બધા શબ્દોનો દ્વન્દ્રસમાસ કરીને પછી તૃતીયા વિભક્તિ કરી છે અર્થાત આ બધા દ્રવ્યો વડે, તેમજ ‘સિદ્ધથય'= સરસવ, ‘gિય'= દહીંથી મિશ્રિત ચોખા અથવા દહીં અને ચોખા જોરોય મારૂદિં= ગાયના પિત્તમાંથી બનતું પ્રસિદ્ધ એવું ગોરોચન, “આદિ’ શબ્દથી બીજા પણ મંગળ ઉત્તમ દ્રવ્યોનું ગ્રહણ થાય છે.- આ સિદ્ધસ્થય વગેરે શબ્દોનો દ્વન્દ સમાસ કરીને તેમના વડે એમ તૃતીયા વિભક્તિનો પ્રયોગ છે, નહત્ન પોતાની સંપત્તિના અનુસારે “જૈવત્તિયયUTIછું-વાર્દિ'= કનકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ વગેરે ‘વિવિદિં'= વિવિધ પ્રકારની માળાઓ વડે- જિનપૂજા કરવી જોઇએ. 258 4/14, એ 56 રે 4/4 પૂજામાં ઉત્તમ પ્રકારના પુષ્પ આદિ દ્રવ્યોનો ઉપયોગ કરવાનું શા માટે કહેવાય છે ? તે જણાવે છે : पवरेहिं साहणेहिं, पायं भावो वि जायए पवरो। न य अण्णो उवओगो, एएसि सयाण लट्ठयरो // 160 // 4/16 છાયા :- પ્રવ: સાધનૈઃ પ્રાય: માવોfપ નાયરે પ્રવર: | न च अन्य उपयोग एतेषां सतां लष्टतरः // 16 // ગાથાર્થ :- ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ ઉત્પન્ન થાય છે તથા પુણ્યોદયથી મળેલી ઉત્તમ વસ્તુઓનો જિનપૂજા સિવાય બીજો કોઈ ઉત્તમ ઉપયોગ નથી. ટીકાર્થ :- ‘પવદિં= ઉત્કૃષ્ટ “સર્દિ '= પૂજાના ઉપકરણ, દ્રવ્યો વડે ‘પાયે'= ઘણું કરીને ‘માવો વિ'= ભાવ પણ ‘પવો'= ઉત્તમ ‘નાયા'= થાય છે. કોઈ વખત અનુત્કૃષ્ટ દ્રવ્યો વડે પૂજા કરનારને પણ ઉત્કૃષ્ટ ક્ષયોપશમ વિશેષથી ઉત્તમ ભાવ આવે છે જ્યારે ક્લિષ્ટ કર્મના ઉદયવાળા કોઈકને ઉત્તમદ્રવ્યોથી પૂજા કરવા છતાં ઉત્તમ ભાવ પ્રગટતો નથી. માટે ‘પ્રાય:” શબ્દનું ગ્રહણ કર્યું છે. લગભગ તો સહકારી કારણભૂત પૂજાના વિશિષ્ટ દ્રવ્યો વડે વિશિષ્ટ પ્રકારનો ઉત્તમ ભાવ આવે છે. કહ્યું છે કે - “જે કારણથી ઉત્તમગુણવાળા દ્રવ્યો વડે ભાવમાં અધિકપણું આવે છે આથી વ્યવહારનય દ્રવ્ય વડે વિપુલ નિર્જરા થાય એમ કહે છે.” ‘સિ'= ઉત્તમ દ્રવ્યોનો ‘સયા '= વિદ્યમાન, પોતાને મળેલા એવા ‘ક્યો'= વધારે સુંદર, વધારે ઇષ્ટ 'aa ય માળો સવમો '= પોતાના ઇષ્ટફળની સિદ્ધિરૂપ ઉપયોગ વ્યાપાર આના કરતાં અર્થાત્ જિનપૂજા સિવાય બીજો નથી. તે 60 + 4/6. | ઉત્તમ ભાવને પ્રગટ કરવા માટે ઉત્તમ પ્રકારના પૂજાના દ્રવ્યોનો ઉપયોગ કરવાનો ઉપદેશ અપાય છે તો ભાવની આટલી બધી પ્રધાનતા શા માટે છે ? તે જણાવે છે : इयलोयपारलोइयकज्जाणं पारलोइयं अहिगं / तं पि हु भावपहाणं, सो वि य इय कज्जगम्मो त्ति // 161 // 4/17 છાયા :- ફત્નોપરિત્નવિર્યયોઃ પીરત્નશ્ચિમધમ્ | तदपि खलु भावप्रधानं सोऽपि च इति कार्यगम्य इति // 17 // ગાથાર્થ :- આલોક અને પરલોકના કાર્યોમાં પરલોકનું કાર્ય અધિક છે. તે પરલોકનું કાર્ય ભાવની પ્રધાનતાવાળું છે. તે ભાવ કાર્યથી જાણી શકાય છે. ટીકાર્થ :- ‘ડ્રયત્નો પીરત્નોફલજ્ઞા'= આલોક અને પરલોકના કાર્યોની મધ્યમાં ‘પરત્નો'= Page #108 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 079 પરલોકનું કાર્ય ‘દિન'= મુખ્ય છે કારણ કે વિદ્વાનોને મન આલોક કરતાં પરલોકની મુખ્યતા અધિક હોય છે- (આલોક એ અલ્પકાળ પૂરતો સીમિત છે. જ્યારે પરલોક એ લાંબો ભવિષ્યકાળ છે.) "d fપ '= તે પરલોક સંબંધી ધર્મકાર્ય “મવિપદા '= ભાવની પ્રધાનતાવાળું છે. “સો પુuT'= તે ભાવ પણ "'= આ પ્રમાણે ‘નમો'= કાર્યથી જાણી શકાય છે. અર્થાત્ પોતાની શક્તિના અનુસાર જો પૂજામાં ઉત્તમ દ્રવ્યોનો ઉપયોગ કરે તો તે વ્યક્તિમાં ઉત્તમ ભાવ રહેલો છે એમ જણાય છે. જો તેને તીર્થંકર પરમાત્માના પ્રત્યે બહુમાન ન હોય તો તે પૂજા માટે ઉત્તમ દ્રવ્યો લાવે નહિ. ‘ત્તિ'= ‘ઇતિ’ શબ્દ હેતુ અથવા પરિસમાપ્તિના અર્થમાં છે. તે 62 મે 4/27 હવે આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે : ता नियविहवणुरूवं, विसिट्ठपुप्फाइएहिं जिणपूया। कायव्वा बुद्धिमया, तम्मी बहुमाणसारा य // 162 // 4/18 છાયા :- તત્ નિવમવીનુરૂપ વિશિષ્ટપુષ્પfમ: બિનપૂના | ___ कर्तव्या बुद्धिमता तस्मिन् बहुमानसारा च // 18 // ગાથાર્થ :- તેથી બુદ્ધિમાન પુરુષે સ્વસંપત્તિ અનુસાર વિશિષ્ટ પુષ્પ આદિથી અને જિનેશ્વરદેવ ઉપર બહુમાનપૂર્વક જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ H- “તા'= તેથી ‘વુદ્ધિમય'= બુદ્ધિમાન પુરુષે ‘નિવદવપુરૂવં'= પોતાના વૈભવને સદેશ- આ ક્રિયા વિશેષણ છે. ‘વિસિટ્ટપુષ્પોર્દિ = પૂર્વે કહેલા વિશિષ્ટ પુષ્પાદિ દ્રવ્યોથી ‘fiાપૂર્યો'= જિનપૂજા “વોયેવ્વા'= કરવી જોઇએ. ‘તમ્મી'= જિનેશ્વર ભગવાનના પ્રત્યે ‘વહુના સારા ય'= અંતરંગ પ્રીતિવિશેષ એ બહુમાન છે. વિશિષ્ટ પ્રકારના બહુમાનથી વિશિષ્ટ પ્રકારના ફળની સિદ્ધિ થાય છે. આ દ્દર | 4/8 4-3 ગાથામાં પૂજા ‘વિધિપૂર્વક કરવી જોઈએ” એમ કહ્યું છે તે વિધિને હવે સંક્ષેપથી કહે છે : एसो चेव इह विही विसेसओ सव्वमेव जत्तेण। जह रेहइ तह सम्म, कायव्वमणण्णचेटेणं // 163 // 4/19 છાયા :- Uસ ઈશ્વ ફુદ વિધઃ વિશેષતઃ સર્વમેવ વર્તન .. यथा शोभते तथा सम्यक् कर्तव्यमनन्यचेष्टेन // 19 // ગાથાર્થ :- પૂજામાં સામાન્યથી તો અહીં સુધી [ ચોથીથી અઢારમી ગાથા સુધીમાં ] બતાવેલ વિધિ જ છે. વિશેષથી વિધિ આ છે કે પૂજા કરતી વખતે કાયાની બીજી બધી જ ચેષ્ટા છોડીને પૂર્વે કહેવામાં આવેલી બધી જ વિધિ ખૂબ જ આદરપૂર્વક જે રીતે શોભે તે રીતે ભાવપૂર્વક કરવી જોઇએ. ટીકાર્થ :- ‘ાસો વેવ'= આ ચોથીથી અઢારમી ગાથા સુધીમાં બતાવવામાં આવેલ જ ‘રૂદ'= પૂજામાં ‘વિઠ્ઠી'= વિધિ-ઉપદેશ-ઉપાય છે, ‘વિરેસમો'= વિશેષથી વિધિ આ છે કે “સલ્વમેવ'= પૂર્વે કહેલી બધી જ વિધિ ' '= આદરપૂર્વક “નદ રેતિ તદ'= જે રીતે શોભે તે રીતે ‘સ'= સમ્યફ ભાવપૂર્વક ‘મUTUUવેકે'= શરીર સંબંધી ખંજવાળવું વગેરે બીજી કોઈપણ ચેષ્ટા કરવાનું છોડીને ‘ાયબ્રે'= કરવી જોઈએ. પ્રતિમાજીને વિલેપન એવી રીતે કરવું તથા પુષ્પો અલંકાર આદિ એવી રીતે ચડાવવા કે જેથી તે સુંદર શોભાને આપે, શોભાયમાન લાગે. 63 / 4/26. Page #109 -------------------------------------------------------------------------- ________________ 080 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद वत्थेण बंधिऊण, नासं अहवा जहासमाहीए। वज्जेयव्वं तु तदा, देहम्मि वि कंडुयणमाई // 164 // 4/20 છાયા :- વચ્ચે વધ્ધ નામથવા યથાસમયઃ | વર્નયિતવ્ય તુ તવ રેડપિ વ્યના i 20 છે. ગાથાર્થ :- આઠ પડવાળા મુખકોશ વડે અથવા સમાધિ ટકે એ રીતે સામાન્યથી વસ્ત્ર વડે નાસિકા બાંધીને પૂજા કરવી જોઇએ. (જેથી દુર્ગધી શ્વાસોચ્છવાસ, ઘૂંક આદિ પ્રભુને ન લાગે.) પૂજા કરતી વખતે પોતાના શરીરને ખંજવાળવું વગેરે ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ. ટીકાર્થ :- ‘વત્થUT'= વસ્ત્ર વડે "VIH'= નાસિકાને આઠ પડ વડે ‘વંધUT'= ઢાંકીને ' વી નદાસ મહિg'= અથવા ચિત્તની સ્વસ્થતા જળવાય એ રીતે સામાન્યથી (આઠ પડ વગરના પણ) વસ્ત્ર વડે બાંધીને ‘ત'= જિનપૂજા કરતી વખતે સેમિ વિ'= શરીરને વિશે ‘વસંતુયUીમારૂં'= ખંજવાળવું આદિનો ‘વન્નેયā'= ત્યાગ કરવો, “આદિ' શબ્દથી દેહનો સંસ્કાર, શોભા, શરીરને ચોળવું વગેરે ક્રિયાનું ગ્રહણ કરવું. 264 8/20 વિધિમાં યત્ન કરવાનું શા માટે પ્રશસ્ત ગણાય છે ? તે કહે છે : भिच्चा वि सामिणो इय, जत्तेण कुणंति जे उसनिओगं। होंति फलभायणं ते, इयरेसि किलेसमेत्तं तु // 165 // 4/21 છાયા :- મૃત્ય પિ સ્વામિન ડૂત યત્તેન ર્વત્તિ યે તુ નિયામ્ भवन्ति फलभाजनं ते इतरेषां क्लेशमात्रं तु // 21 // ગાથાર્થ :- જે સેવકો પણ રાજા વગેરે પોતાના સ્વામીસંબંધી પોતાના વ્યાપારને આ રીતે આદરથી કરે છે તે સેવકો ફળના પાત્ર થાય છે. બીજાઓને માત્ર ક્લેશ જ પ્રાપ્ત થાય છે. ગાથાર્થ :- ‘ને 3'= જે ‘fમાં વિ'= સેવકો પણ ‘સામો'= રાજા વગેરે સ્વામીસંબંધી ‘ફય નરેન'= આ પ્રમાણે યત્નપૂર્વક “સામો'= (હજામત કરવી, શરીરને માલિશ કરવી વગેરે) પોતાની ક્રિયાને ‘viતિ'= કરે છે તે'= તે સેવકો ' માય'= આ લોકસંબંધી યોગફળના પાત્ર “હતિ'= થાય છે રૂરિ'= બીજા સેવકો અવિનીત હોવાથી ‘જિન્નેસમેત્ત તુ'= માત્ર ક્લેશને જ પ્રાપ્ત કરે છે અર્થાત્ આલોકસંબંધી ફળને પ્રાપ્ત કરતા નથી. રાજાની હજામત કરતી વખતે હજામ વસ્ત્ર વડે નાસિકાને બાંધે છે તો પછી ત્રણ લોકના સ્વામીની પૂજા કરતી વખતે તો આ બધી વિધિ સાચવવી જ જોઈએ. || 6 || 8/21 भुवणगुरूण जिणाणं पि, विसेसओ एवमेव दट्ठव्वं / ता एवं चिय पूया, एयाण बुहेहिं कायव्वा // 166 // 4/22 છાયા - ભુવન પુરૂ બિનાનાં તુ વિશેષ વમેવ કૃષ્ણવ્યમ્ | तत एवमेव पूजा एषां बुधैः कर्तव्या // 22 // ગાથાર્થ :- જો સામાન્ય રાજા આદિનો આટલો વિનય કરવાનો છે તો પછી ત્રણ ભુવનના ગુરુ જિનેશ્વરદેવનો તો વિશેષથી વિનય કરવો જોઇએ, માટે વિદ્વાનોએ જિનેશ્વરદેવોની પૂજા આ રીતે આદરપૂર્વક યત્નથી વિધિ સાચવીને કરવી જોઇએ. Page #110 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 081 ટીકાર્થ :- “મુવU/'= ત્રણ ભુવનના ગુરુ ‘વિUTIVાં તુ'= જિનેશ્વરદેવની ‘વસો '= વિશેષથી પણ “ઇશ્વમેવ'= આ પ્રમાણે જ અર્થાત્ આદરથી પૂજાની વિધિમાં યત્ન કરનારને જ પૂજાનું ફળ મળે છે એમ 'a'= જાણવું. ‘તા'= તેથી ‘થાન'= જિનેશ્વરદેવોની ‘ગુહિં'= વિદ્વાનોએ “ર્વ વિય'= યત્નથી વિધિપૂર્વક જ ‘પૂયા'= પૂજા ‘ાવ્યા'= કરવી જોઇએ. 266 ! 4/22 4-18 ગાથામાં જે તસ્મિન્ વહુમાનસારા' એમ કહ્યું હતું તે બહુમાન વિશે કહે છે : बहुमाणोऽवि हु एवं, जायइ परमपयसाहगो नियमा। सारथइथोत्तसहिया, तह य चितिवंदणाओ य // 167 // 4/23 છાયા :- વ૬માનોfપ નુ પર્વ ગાયતે પરમપસાથ નિયમાન્ | सारस्तुतिस्तोत्रसहितात् तथा च चैत्यवन्दनाद् तु // 23 // ગાથાર્થ :- વિધિપૂર્વક પૂજા કરવાથી મોક્ષસાધક બહુમાન પણ અવશ્ય થાય છે. વળી સારભૂત સ્તુતિસ્તોત્રોથી સહિત ચૈત્યવંદનથી પણ બહુમાન થાય છે. ટીકાર્થ :- ‘વં'= આ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરનારને ‘પરમપદ '= મુક્તિને સાધી આપનાર “વહુમા વિ'= જિનેશ્વરદેવના પ્રત્યે આંતરિક પ્રીતિવિશેષરૂપ બહુમાન પણ ‘નિયમ'= અવશ્ય “ગાય'= થાય છે. ‘તદ '= તે જ પ્રમાણે ‘સારથોત્તસદિયા'= સારભૂત એવા સ્તુતિ અને સ્તોત્ર સહિત ‘ચિંતિવંગ '= ચૈત્યવંદનથી પણ બહુમાન થાય છે. 267 | 8/23 સારભૂત સ્તુતિ-સ્તોત્રનું સ્વરૂપ કહે છે : सारा पुण थुइथोत्ता, गंभीरपयत्थविरइया जे उ / सब्भूयगुणुक्कित्तणरूवा खलु ते जिणाणं तु // 168 // 4/24 છાયા :- સારા પુન: સ્તુતિ-સ્તોત્રાળ ક્ષીરપાર્થવિરવતાનિ યાનિ તુ | सद्भूतगुणोत्कीर्तनरूपाणि खलु तानि जिनानान्तु // 24 // ગાથાર્થ:- જે ગંભીર શબ્દો અને અર્થોથી રચાયેલા હોય તેમજ જેમાં જિનેશ્વરદેવોના સદૂભૂત (સાચા) ગુણોનું કીર્તન હોય તેવા સ્તુતિ-સ્તોત્રો સારભૂત છે. ટીકાર્થ :- “મીરપથવિરફથ'= ગંભીર શબ્દો અને અર્થોથી જે રચાયા હોય અર્થાત્ ભરેલા હોય, ‘પદો અને અર્થો’= પદાર્થો આ દ્વન્દ સમાસ કર્યો છે પછી “ગંભીર એવા પદાર્થો= ગંભીરપદાર્થો” એમ કર્મધારય સમાસ કર્યો છે. “ગંભીરપદાર્થો વડે રચાયેલા” ગંભીરપદાર્થવિરચિતા”- આ તૃતીયા તપુરુષ સમાસ કર્યો છે. તુચ્છ શબ્દોનો નહિ પણ ગંભીર શબ્દોનો પ્રયોગ કર્યો હોય એ પદોનું ગંભીરપણું છે અને મહાન-બુદ્ધિશાળી કવિઓએ રચેલા હોવાથી સૂક્ષ્મ બુદ્ધિ વડે જેનો અર્થ સમજી શકાય એવો હોય તે અર્થનું ગંભીરપણું છે. ‘વિUTUાં તુ'= જિનેશ્વરદેવસંબંધી ‘સમૂયમુશ્ચિત્તરૂવા'= વિદ્યમાન સાચા નિરુપચરિત ગુણોનું કીર્તન કરવા સ્વરૂપ “તે'= તે “સારા પુI'= પ્રધાન-શ્રેષ્ઠ-સારભૂત “યુથોત્તા'= સ્તુતિ અને સ્તોત્રો હોય છે. આમ કહેવા દ્વારા સ્તુતિ-સ્તોત્રના વિષયભૂત એવા જિનેશ્વરદેવોનું માહાભ્ય બતાવે છે. મહાન વિષયભૂત એવા જિનેશ્વરદેવોને વિશે તેમના વાસ્તવિક ગુણોને આશ્રયીને કરાતું અનુષ્ઠાન જ કલ્યાણકારી થાય છે એ ન્યાય બતાવવા માટે આ પ્રમાણે કહ્યું છે. 268 4/24 Page #111 -------------------------------------------------------------------------- ________________ 082 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद આવા સ્તુતિ-સ્તોત્રો શાથી પ્રશસ્ત ગણાય છે ? તે કહે છે : तेसिं अत्थाहिगमे, नियमेणं होइ कुसलपरिणामो। सुंदरभावा तेसिं, इयरम्मि वि रयणनाएणं // 169 // 4/25 છાયા :- તેષામથffધાને નિયન મતિ શનપરામ: | सुन्दरभावात् तेषामितरस्मिन्नपि रत्नज्ञातेन // 25 // ગાથાર્થ :- સ્તુતિ-સ્તોત્રોના અર્થનું જ્ઞાન થતાં અવશ્ય શુભ પરિણામ થાય છે. અર્થનું જ્ઞાન ન હોય તો પણ સ્તુતિ-સ્તોત્રો સુંદર હોવાથી રત્નના દૃષ્ટાંતથી શુભ પરિણામ થાય છે. ટીકાર્થ :- ‘તેસિં'= તે સ્તુતિસ્તોત્રોના ‘મસ્થાાિને'= અર્થનું જ્ઞાન થતાં સ્તુતિ કરનારને fપાયui' અવશ્ય ‘સનપરિણામો'= શુભ ભાવ દોડ્ડ'= થાય છે. ‘સુવરમાવી તેસિં'તે સ્તુતિ-સ્તોત્ર સુંદર હોવાથી “ફરમિક વિ'= તે સ્તુતિ-સ્તોત્રના અર્થનું જ્ઞાન ન હોય તેને પણ તેવા પ્રકારના સ્તોત્રની અપેક્ષાએ ‘રયા||પ'= રત્નના દષ્ટાંતથી શુભ ભાવ થાય છે. તે 26 / 8 / ર૬ રત્નનું દૃષ્ટાંત કહે છે : जरसमणाई रयणा, अण्णायगुणा वि ते समिति जहा। कम्मजराई थुइमाइया, वि तह भावरयणा उ // 170 // 4/26 છાયા :- વરશમના કીનિ રત્નાન અજ્ઞાત | તાન શમત્તિ યથા | कर्मज्वरादीनि स्तुत्यादीन्यपि तथा भावरत्नानि तु // 26 // ગાથાર્થ :- જવર આદિ રોગનું શમન કરનારા રત્નોના ગુણોનું જ્ઞાન ન હોય તો પણ તે રત્નો જવર આદિ રોગનું શમન કરે છે, તેમ ભાવરત્નરૂપ સ્તુતિ આદિ પણ અર્થના જ્ઞાન વિના કર્મરૂપી જવર આદિનું શમન કરે છે. ટીકાર્થ :- “ગર સમUIછું'= જવરશમન કરવાના ગુણયુક્ત રત્નો, ‘આદિ' શબ્દથી શૂળ શમન કરનારા રત્નોનું ગ્રહણ થાય છે. ‘યUT'= રત્નો, જે પૃથ્વીકાય જીવોના શરીર છે. "USTITUT'= તેમના ગુણોનું જ્ઞાન ન હોવા છતાં તે'= જવર, શૂળ આદિને “સમિતિ'= શમાવે છે “નહીં'= જેમ આ રત્નનું દષ્ટાંત છે. તેને દાન્તિક સ્તુતિ આદિમાં ઘટાવતાં કહે છે કે “થરૂમાડ્યા વિ'= સ્તુતિ આદિ પણ ‘શર્મનાક્'= કર્મરૂપી જવર આદિને, કર્મ એ અનર્થનો હેતુ છે તેથી તેને જવર આદિની ઉપમા આપી છે તેને ‘ત€'= તે પ્રમાણે ‘પાવરયUT 3'= ભાવરત્ન સદેશ હોવાથી શમાવે છે. 270 | ૪/ર૬ ता एयपुव्वगं चिय, पूयाए उवरि वंदणं णेयं / अक्खलियाइगुणजुयं, जहाऽऽगमं भावसारं तु // 171 // 4/27 છાયા :- તત્ તપૂર્વમેવ પૂગીય કરિ વન્દ્રને યમ્ | अस्खलितादिगुणयुतं यथाऽऽगमं भावसारं तु // 27 // ગાથાર્થ :- તેથી પૂજા કર્યા પછી શુભ પરિણામ થાય એ માટે સ્તુતિ-સ્તોત્ર બોલવા પૂર્વક જ, આગમના અનુસાર અખ્ખલિતાદિ ગુણોથી યુક્ત ભાવપૂર્વક ચૈત્યવંદન કરવું જોઇએ. ટીકાર્થ :- “તા'= તેથી ‘દયપુત્ર વિય'= સ્તુતિ-સ્તોત્ર બોલવા પૂર્વક જ ‘પૂયાણ ૩રિ'= પૂજા કર્યા Page #112 -------------------------------------------------------------------------- ________________ 083 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद પછી ‘મવર્ષાનિયાફTUIનુવં'= અખ્ખલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, અહીનસ્વર આદિ ગુણોથી યુક્ત ‘નહીં !'= આગમનું ઉલ્લંઘન ન થાય એ રીતે ‘ભાવસાર તુ'= ભાવપૂર્વક જ ‘વંલા'= ચૈત્યવંદન કરવાનું ‘ોય'= જાણવું. અસ્મલિત= ખચકાયા વિના બોલવું. જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું ન જોઇએ. અમીલિત= દરેક પદ છૂટું, છૂટું બોલવું. ‘અવ્યત્યાગ્રંડિત'= સંપદા પ્રમાણે અટકીને બોલવું. અહીનસ્વર= ઉદાત્ત, અનુદાત્ત વગેરે સ્વરોનો શુદ્ધ ઉચ્ચાર કરવો. સ્વરને જેટલો લંબાવવાનો હોય તથા ઊંચા સ્વરે બોલવાનો હોય એ પ્રમાણે જ ઉચ્ચાર કરવો. 272 રે ૪/ર૭ સ્તુતિ-સ્તોત્રપૂર્વકનું ચૈત્યવંદન ભાવપૂર્વકનું પ્રશસ્ત કેમ ગણાય છે. તે કહે છે : कम्मविसपरममंतो, एवं एयं ति बेंति सव्वण्ण। मुद्दा एत्थुस्सग्गो, अक्खोभो होइ जिणचिण्णो // 172 // 4/28 છાયા :- Fવિષપ૨મત્ર અવતતિ વૃવત્ત સર્વજ્ઞા: | मुद्रा अत्रोत्सर्गोऽक्षोभो भवति जिनचीर्णः // 28 // ગાથાર્થ :- પૂજા કર્યા બાદ સ્તુતિ-સ્તોત્રપૂર્વક કરાતું ચૈત્યવંદન એ કર્મરૂપ વિષનો નાશ કરવા માટે પરમ મંત્ર સમાન છે. એમ સર્વજ્ઞો કહે છે, ચૈત્યવંદનમાં મુદ્રા જિનોએ આચરેલી સ્થિર રહેવારૂપ કાયોત્સર્ગ મુદ્રા છે. ટીકાર્થ :- ‘વં'= ઉપર કહેલી યુક્તિથી ''= આ ચૈત્યવંદન ' વિસપરમમંતો'= કર્મરૂપી વિષનો નાશ કરનાર પરમ મંત્ર છે. જેમ મંત્રથી વિષનો નાશ થાય છે તેમ ચૈત્યવંદનથી કર્મનો નાશ થાય છે. માટે તેને પરમમંત્રની ઉપમા આપી છે. ‘તિ'= આ પ્રમાણેનું વચન “સવUUQ'= સર્વજ્ઞ ભગવંતો “વૈતિ'= કહે છે. માટે ચૈત્યવંદન એ ખાસ ઉપાદેય છે, અર્થાત્ ખાસ કરવા જેવું છે. એમ કહેવાનો ભાવ છે. ‘મુદ્દા'= શરીરના અવયવોની રચનારૂપ મુદ્રા, જેનું ઉલ્લંઘન ન કરવું જોઇએ. અર્થાત્ અવશ્ય કરવી જ જોઇએ અથવા ક્ષુદ્રસત્ત્વવાળાને તેવા પ્રકારના ચિહ્નસ્વરૂપ મુદ્રા ‘સ્થિ'= ચૈત્યવંદનમાં ‘ડરૂમ'= કાયોત્સર્ગ ‘+gોમો'= સ્થિર રહેવા સ્વરૂપ ‘રો'= હોય છે, ‘નિuિot' જિને આચરેલી-શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની મન:પર્યાયજ્ઞાની અને કેવલજ્ઞાની આ બધાને જ જિન કહેવામાં આવે છે તેઓએ આચરેલી હોવાથી અને જિનકલ્પિકમુનિએ આચરેલી હોવાથી આ મુદ્રાને જિનમુદ્રા કહેવામાં આવે છે, “ચી પ્રવાસિવ્રતમ્' આ સંસ્કૃતમાં પણ “ચીર્ણ' શબ્દનો પ્રયોગ કરેલો જોવા મળે છે માટે તે અલાક્ષણિક નથી. 272 4/28 ચૈત્યવંદન પછીની વિધિ કહે છે : एयस्स समत्तीए, कुसलं पणिहाणमो उकायव्वं / तत्तो पवित्ति विग्घजय, सिद्धि तह य थिरीकरणं // 173 // 4/29 છાયા :- અતી સમાત << પ્રણિધાને તુ સૂર્તવ્યમ્ | ततः प्रवृत्तिर्विघ्नजयः सिद्धिस्तथा च स्थिरीकरणम् // 29 // ગાથાર્થ :- ચૈત્યવંદન પૂર્ણ થયા પછી શુભ પ્રણિધાન અવશ્ય કરવું જોઇએ, તેનાથી પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને સ્થિરતા થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ 084 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ટીકાર્થ :- ''= ચૈત્યવંદન ‘સત્ત'= પૂર્ણ થયા બાદ ‘સર્ન'= શુભ, તે કુશળતાનું કારણ હોવાથી તેને કુશળ કહ્યું છે ‘પાપ'= એકાગ્રતા ‘મો'= અવ્યય છે. ‘તુ'= અવશ્ય "la'= કુશળ પ્રણિધાન કરવું જોઇએ. ‘તત્તો'= તે પ્રણિધાનથી ‘પવિત્તિ'= ધર્મ વ્યાપારમાં પ્રશમપ્રધાન પ્રવૃત્તિ, ‘વિથ ગય'= પ્રવૃત્તિ કરતી વખતે આવતા જઘન્ય, મધ્યમ, ઉત્તમ એ ત્રણ પ્રકારના વિક્નોનો જય ‘સિદ્ધિ'= પ્રસ્તુત ધર્મ-વ્યાપારની સિદ્ધિ ‘ત '= તથા ‘fથરીહર'= પોતાને અને બીજાને તે ધર્મયોગમાં સ્થિરતા, વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. જેમને ધર્મવ્યાપારમાં ભાવઅનુષ્ઠાન સ્વરૂપ પ્રવૃત્તિ આદિની ઇચ્છા હોય તેમણે પ્રણિધાન અવશ્ય કરવું જોઇએ- પ્રણિધાન કર્યા વગર પ્રવૃત્તિ આદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી. (પ્રણિધાન= એકાગ્રતાપૂર્વક શુભ પ્રાર્થના કે શુભ મનોરથ- શુભ મનોરથ થાય એટલે શક્તિ પ્રમાણે તેને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ થાય. પછી પ્રણિધાનથી થયેલ શુભ ભાવથી તેમાં આવતા વિદ્ગોનો પરાજય થાય છે. અને કાર્યની સિદ્ધિ થાય છે. સિદ્ધિ થયા બાદ તેમાં સ્થિરતા આવે છે અને સ્થિર થયેલો આત્મા બીજાને પણ ધર્મકાર્યમાં સ્થિર કરવા સ્વરૂપ વિનિયોગ કરે છે. આમ પ્રવૃત્તિ આદિનું મૂળ પ્રણિધાન છે.) || ૭રૂ | 8/21 પ્રાર્થનાસ્વરૂપ હોવાથી ભોગ આદિના નિયાણાની જેમ પ્રણિધાન પણ ન કરવું જોઇએ એ શંકાનો જવાબ આપતા કહે છે : एत्तो च्चियन नियाणं, पणिहाणं बोहिपत्थणासरिसं। सहभावहेउभावा, णेयं इहराऽपवित्ती उ // 174 // 4/30 છાયા :- 3 ત વ ન નવા પ્રળિયાનં વોધિપ્રાર્થનાસમ્ | शुभभावहेतुभावाद् ज्ञेयमितरथाऽप्रवृत्तिस्तु // 30 // ગાથાર્થ :- આથી જ (પ્રવૃત્તિ આદિનો હેતુ હોવાથી જ) પ્રણિધાન એ નિયાણું નથી. શુભ ભાવનું કારણ હોવાથી તેને બોધિની પ્રાર્થના સદેશ જાણવું. જો એમ ન હોત તો પ્રણિધાન કરાત જ નહિ. ટીકાર્થ :- ‘ત્તિો વ્યય'= પ્રવૃત્તિ આદિનો હેતુ હોવાથી જ ‘પબિહાપ'= કુશળ પ્રણિધાન “ર નિયા= નિયાણું નથી. કારણ કે રાગ-દ્વેષ-મોહથી ગર્ભિત ક્લિષ્ટ આશય વડે ભોગની આસક્તિથી જેમાં સાંસારિક ભોગસુખોની માંગણી (પ્રાર્થના) કરવામાં આવે છે તે નિયાણું કહેવાય છે, આ પ્રાર્થના એવી નથી. ‘સુનાવહેકમાવ'= શુભ અધ્યવસાયનો હેતુ હોવાથી ‘વોદિપQUIZરિસ'= શાસ્ત્રની નીતિ મુજબ આ પ્રણિધાન એ બોધિની પ્રાર્થના સંદેશ છે. જેમ બોધિની પ્રાર્થનાને શાસ્ત્રમાં નિયાણું કહેવામાં આવતું નથી તેમ આ પ્રણિધાન પણ નિયાણું નથી, કારણ કે કહ્યું છે કે:- બોધિબીજની પ્રાર્થનારૂપ વચન અસત્યામૃષા ભાષા છે, તથા ભક્તિપૂર્વક બોલાયેલી આ ભાષા છે. ખરેખર રાગદ્વેષરહિત વીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિને આપતા નથી”, (આવશ્યક નિર્યુક્તિ- ગાથા- 1095) “mય'= જાણવું. દરા'= જો તે શુભ ભાવનો હેતુ ન હોત તો “પવિત્ત 3 = પ્રણિધાનમાં પ્રવૃત્તિ જ ન કરાત. શાસ્ત્રમાં તેનો નિષેધ જ કરવામાં આવત. / 274 4/30 एवं तु इट्ठसिद्धी, दव्वपवित्ती उअण्णहा नियमा। तम्हा अविरुद्धमिणं, णेयमवत्थंतरे उचिए // 175 // 4/31 Page #114 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 085 छाया :- एवं तु इष्टसिद्धिः द्रव्यप्रवृत्तिस्त्वन्यथा नियमात् / तस्मादविरुद्धमिदं ज्ञेयमवस्थान्तरे उचिते // 31 // ગાથાર્થ :- પ્રણિધાનસહિત વંદના કરવામાં જ ઇષ્ટની સિદ્ધિ થાય છે. પ્રણિધાનરહિત વંદના એ અવશ્ય દ્રવ્યક્રિયા છે. તેથી પ્રણિધાનને ઉચિત અવસ્થામાં પ્રણિધાન કરવું એ સંગત જાણવું. 2ीर्थ :- 'एयं तु'= प्रणिधानसहित 4 वहन। ४२वाथी 'इट्ठसिद्धी'= 5ष्टनी सिद्धि थाय छे. 'अण्णहा'= प्रसिधानरहित राती बहना से 'नियमा'= अवश्य 'दव्वपवित्ती उ'= द्रव्यप्रधान प्रवृत्ति अर्थात् द्रव्यठिया 4 छ. 'तम्हा'= तेथी 'इणं'= प्रसिधान से 'अवत्थंतरे उचिए'= माहिधार्मि प्रशिधानने योग्य पुरुषनी अभु विशिष्ट अवस्थामा 'अविरुद्धं'= संगत 'णेयं'= uj. વૈરાગ્ય આદિ જે ગુણોની પ્રાર્થના કરવામાં આવે છે તે ગુણો પ્રાપ્ત ન થયા હોય અથવા પ્રાપ્ત થયા હોય 5 पूपि प्रास न थया डोय ते अवस्थामा प्रशिधान 2 अथित छ. // 175 // 4/31 તે પ્રણિધાન કેવી રીતે કરવું ? એ કહે છે , तं पुण संविग्गेणं, उवओगजुएण तिव्वसद्धाए। सिरणमियकरयलंजलि, इय कायव्वं पयत्तेणं // 176 // 4/32 छाया :- तत् पुनः संविग्नेन उपयोगयुतेन तीव्रश्रद्धया / शिरनमितकरतलाञ्जलिरिति कर्तव्यं प्रयत्नेन // 32 // ગાથાર્થ :- સંવિગ્ન જીવે ઉપયોગપૂર્વક તીવ્ર શ્રદ્ધાથી મસ્તકે બે હાથની અંજલી કરીને આદરપૂર્વક नीथे प्रभो (33-34 ॥थाम वाशे ते प्रभो ) प्रसिधान 42 मे. अर्थ :- 'संविग्गेणं'= संसारभीर अथवा भोक्षना अमिताभी वे 'उपओगजुएण'= सावधान 'तिव्वसद्धाए'= प्रार्थनाना विषयमा ती अभिलाष पडे अथवा उत्पृष्ट धर्मश्रद्धाथी 'सिरणमियकरयलंजलि'= मस्त 752 डायनी ixeii हाय मेरीत-माजियाविशेष छ, 'इय'= मागण डेवामा भावना२ अक्षरोन उथ्या२५। ७२वा द्वारा 'तं पुण'= ते प्रसिधान ‘पयत्तेणं'= सर्व मारपूर्व 'कायव्वं'= 42jo . // 176 // 4/32 जय वीयराय ! जगगुरू, होउममं तह पभावओ भयवं!। भवनिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी // 177 // 4/33 छाया :- जय वीतराग! जगद्गुरो! भवतु मम तव प्रभावतो भगवन्! / भवनिर्वेदो मार्गानुसारिता इष्टफलसिद्धिः लोगविरुद्धच्चाओ.गरुजणपया परस्थकरणं च / सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा // 178 // 4/34 जुग्गं // छाया :- लोकविरूद्धत्यागो गुरूजनपूजा परार्थकरणञ्च / शुभगुरुयोगः तद्वचनसेवना आभवमखण्डा // 34 // युग्मम् // गाथार्थ :-हैवीतराग ! 4 2 ! सा५४य पामो भगवत ! आपना प्रभावथी भने (1) भवनिर्वे, (2) भागानुसारिता (3) Seसिद्धि (4) सोडविद्धनो त्याग, (5) 1245 (E) Page #115 -------------------------------------------------------------------------- ________________ 086 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद પરાર્થકરણ, (7) શુભગુરુનો યોગ અને (8) મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ શુભગુરુવચનની સેવા પ્રાપ્ત થાઓ. ટીકાર્થ :- ‘ન'= જય પામો, આ મંગળવચન છે. સકલ શુદ્ર ઉપદ્રવોના નાશ દ્વારા આપ જય પામો. ‘વીયર'= રાગ-દ્વેષ-મોહ જેમના નષ્ટ થયા છે એવા હે વીતરાગ ! “ગુરુ'= જગત એટલે ચેતન અને જડ, સર્વ જ્ઞેય પદાર્થોનો યથાવસ્થિત ઉપદેશ આપતા હોવાથી ભગવાન જગદ્ગુરુ છે અથવા જગ’ શબ્દની વ્યુત્પત્તિ ‘જગન્તિ’ એ પ્રમાણે કરીને તેનો અર્થ હાલતાચાલતા “ત્રસજીવો' એ પ્રમાણે કર્યો છે. [માનવીયતા જો કે અહીંયા મનુષ્યપણાથી સર્વ પણ મનુષ્યોનું (અવિરતિધરોનું પણ ગ્રહણ સંભવે છે છતાં પણ 19 પંચાશક ગાથાની ટીકામાં કહેલી રીતિથી “ધર્મનો જાણકાર અને ધર્મનો કરનાર સદા ધર્મપરાયણ” એ વચનથી સર્વવિરતિધરનું જ ગુરુ શબ્દ વડે ગ્રહણ કરવું યોગ્ય છે. અ. ટી.] તેઓમાં માનવપણાથી અથવા ગુણો વડે અધિક હોવાથી ગુરુ તે જગદગુરુ. ‘મયે'= હે ભગવાન! તુ= તમારા ‘vમાવો'= સામર્થ્યથી ‘મનિધ્યેયો'= સંસાર પ્રત્યે નિર્વેદ-વૈરાગ્ય ‘દોડ મમ'= મને પ્રાપ્ત થાઓ. ' સારિયા'= મોક્ષમાર્ગને અનુસરવાપણું રૂaહનસિદ્ધ'= જે પ્રાપ્ત થવાથી ચિત્તનું સ્વાશ્ય થાય એવી આ લોક સંબંધી (ધર્મન) અવિરોધી ફળની સિદ્ધિ- આમાં જીવનજરૂરિયાતની વસ્તુની ધર્મને બાધ ન આવે એવી નિષ્પાપ પ્રવૃત્તિથી માંગણી કરવામાં આવી છે, પણ મોજ-શોખ માટેની વસ્તુની માંગણી કરાતી નથી. ધર્મની પ્રાથમિક ભૂમિકામાં રહેલા આદિધાર્મિક જીવમાં વિશિષ્ટ પ્રકારનું સત્ત્વ ન હોવાથી તેનાથી ચિત્તની સમાધિ વગર ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. ચિત્તની સમાધિ હોય તો જ તે નિરાકુલપણે ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે છે માટે બીજા કોઇને પીડા ન થાય એમ નિરાબાધપણે તે આ ઇષ્ટફળની સિદ્ધિની માંગણી કરે છે. ‘તો વિરુદ્ધબ્રામો'= લોકવિરદ્ધનો ત્યાગ- (1) સર્વલોકની નિંદા કરવી, (2) સ્વચ્છ આશયથી ધર્મ કરનારની મશ્કરી કરવી, (3) લોકોમાં પૂજનીય માણસોની અવજ્ઞા આશાતના કરવી- આ બધું લોકવિરુદ્ધ ગણાય છે, તેનો ત્યાગ કરવાની પ્રાર્થના છે. “જ્ઞાપૂયા'= માતા-પિતા આદિ વડીલોની પૂજા ‘પરસ્થરVi '= પરોપકાર કરવો “સુહાનો '= સદ્ગુરુભગવંતનો સંબંધ ‘તવયસેવUIT'= યથાશક્તિ તેમની આજ્ઞાનું પાલન ‘આમવં'= સંસારમાં રહું ત્યાં સુધી અથવા મરણપર્યત ‘કરä'= સંપૂર્ણપણે- તમારા પ્રભાવથી આ બધું મને પ્રાપ્ત થાઓ એમ સંબંધ જોડવાનો છે. જે 277 / ૪/રૂરૂ. 278 4/34 / આદિ ધાર્મિક જીવને આશ્રયીને આ પ્રણિધાન કહેવામાં આવ્યું છે. એમાંથી ઉપરની કક્ષાવાળા જીવોને તો ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિથી પોતપોતાના ગુણસ્થાનકને અનુરૂપ પ્રણિધાન હોય છે. આથી સામાન્યથી જ પ્રણિધાનને આશ્રયી કહે છે उचियं च इमंणेयं, तस्साभावम्मि तप्फलस्सऽण्णे। अपमत्तसंजयाणं, आराऽणभिसंगओ न परे // 179 // 4/35 છાયા - વતં ચ રૂટું યં તમારે તત્પન્ન થાજો ! अप्रमत्तसंयतेभ्य आरादनभिष्वङ्गतो न परस्मिन् // 35 // ગાથાર્થ :- પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણોનો અભાવ હોય ત્યાં સુધી આ પ્રણિધાન યોગ્ય જાણવું. કેટલાક આચાર્યોનું કહેવું છે કે પ્રાર્થનીય ભવનિર્વેદાદિનાં ફળસ્વરૂપ અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષા કે મોક્ષ ન મળે ત્યાં સુધી આ પ્રણિધાન યોગ્ય જાણવું. અપ્રમત્તાવસ્થાની પહેલાં આ પ્રણિધાન યોગ્ય જાણવું. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનોમાં રાગ ન હોવાથી પ્રણિધાન યોગ્ય નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 087 ટીકાર્થ :- “તસ્સામાવMિ'= પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણોના અભાવમાં ‘તપત્નક્સ'= જેની માંગણી કરવામાં આવી છે તે ગુણો દ્વારા જે ફળ મેળવવું છે તે ફળની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ‘રૂ'= આ પ્રણિધાન ‘વયં ત્ર'= યોગ્ય “ચં'= જાણવું. ''= કેટલાક આચાર્યો પ્રણિધાનને ઇચ્છે છે, જો કે સામાન્યથી એ ભવનિર્વેદ આદિ ગુણો પ્રાપ્ત થયેલા હોય પણ એ ગુણોની અનેક ભેદવાળી કક્ષાઓ હોય છે તેથી તેની વિશિષ્ટતમ કક્ષા પ્રાપ્ત થાય એ માટે પણ એ જ ગુણોની પ્રાર્થના કરવામાં આવે છે, અર્થાત્ તેના ફળરૂપ મોક્ષ વગેરે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રણિધાન કરવામાં આવે છે. ‘મપમત્તસંગયાઈ મારા'= અપ્રમત્તસંયતાવસ્થાની પૂર્વે અર્થાત્ પ્રમત્તસંયતાવસ્થા સુધી. ‘મifમસંગો'= રાગ ન હોવાથી ‘ર પરે'= પ્રમત્તસંયતાવસ્થા પછીની અપ્રમત્તસંયતાવસ્થામાં અપ્રમત્તસંયતોને પ્રણિધાનની આવશ્યકતા નથી; કારણ કે તેઓને રાગ ન હોવાથી કાંઈ માંગવાનું હોતું જ નથી. વળી તેઓ શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોને આચરતા જ હોય છે અને શુભ અધ્યવસાયોમાં જ હંમેશા રહેતા હોય છે. 276 | 8/36 4-30 ગાથામાં જે કહેવામાં આવ્યું કે પ્રણિધાન એ નિયાણું ન કહેવાય તે વચનનું ભાવાર્થગર્ભિત નિગમન કરતા કહે છે - मोक्खंगपत्थणा इय,न नियाणं तदुचियस्स विण्णेयं / सुत्ताणुमइत्तो जह, बोहीए पत्थणा माणं // 180 // 4/36 છાયા :- મોક્ષપ્રાર્થના ત ન નિલાને તદુરિતી વિજ્ઞયમ્ | सूत्रानुमतितो यथा बोधेः प्रार्थना मानम् // 36 // ગાથાર્થ :- પ્રણિધાનને યોગ્ય એવા છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવની જયવીયરાય સૂત્રમાં કહેલી મોક્ષના કારણોની પ્રાર્થના એ નિયાણું નથી, કેમકે તે સૂત્રસંમત છે, જેમ બોધિની પ્રાર્થના પ્રમાણભૂત છે તેમ. ટીકાર્થ :- “મોāાપસ્થિUIT'= આ સમ્યગુજ્ઞાન અને પરોપકાર આદિ મોક્ષના કારણોની પ્રાર્થના છે '= આથી ‘ર નિયા'= નિયાણું નથી, ‘તવિયર્સ'= પ્રણિધાનને ઉચિત પ્રમત્તગુણસ્થાનક સુધીના જીવને માટે “વોય'= એમ જાણવું. ‘મુત્તાનુમત્તો'= આવા પ્રકારની પ્રાર્થના એ સૂત્રને સંમત હોવાથી અથવા સૂત્રને ઇષ્ટ હોવાથી “નર્દ= જેમ ‘વોઈ પત્થUT'= બોધિની પ્રાર્થના માપ'= પ્રમાણભૂત છે. જો બધી જ પ્રાર્થના એ નિયાણુંરૂપ બનતી હોત તો સૂત્રમાં બોધિની પ્રાર્થના કરવામાં આવત નહિ. પરંતુ સૂત્રમાં તે પ્રાર્થના કરવામાં આવી છે. માટે તે પ્રમાણભૂત જ છે. જે 280 કે 4/36 જો શુભભાવપૂર્વક કરાતી પ્રાર્થના એ નિયાણું બનતી ન હોય તો શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં તીર્થકરવિષયક નિયાણું કરવાનો જે પ્રતિષેધ કરવામાં આવ્યો છે તે અયુક્ત કહેવાય એ આશંકાનો જવાબ આપે છે : एवं च दसादीसुं, तित्थयरम्मि वि नियाणपडिसेहो। जुत्तो भवपडिबद्धं, साभिस्संगं तयं जेण // 181 // 4/37 છાયા - વં ચ શાલિવું તીર્થક્ષેપ નિવાન પ્રતિષેધ: | युक्तो भवप्रतिबद्धं साभिष्वङ्गं तकं येन // 37 // Page #117 -------------------------------------------------------------------------- ________________ 088 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ગાથાર્થ :- આમ રાગાદિથી કરાતી પ્રાર્થના એ નિયાણું બનતું હોવાથી જ શ્રી દશાશ્રુતસ્કંધાદિ સૂત્રમાં તીર્થકર બનવા સંબંધી નિયાણું કરવાનો જે નિષેધ કરવામાં આવ્યો છે તે યુક્ત જ છે કારણકે તેમાં સાંસારિક ઋદ્ધિની આસક્તિ રહેલી છે. ટીકાર્થ :- ‘વં '= રાગ-દ્વેષ-મોહથી યુક્ત ક્લિષ્ટ પરિણામવાળાની પ્રાર્થના નિયાણુંરૂપ હોવાથી ‘રાવી'= દશાશ્રુતસ્કંધ તથા ધ્યાનશતક આદિ ગ્રંથોમાં ‘તિસ્થયરમિક વિ'= “આ ધર્મના પ્રભાવથી હું તીર્થંકર થાઉં” એમ તીર્થંકરત્વની પ્રાપ્તિવિષયક પ્રાર્થના “મવપડવદ્ધ'= કારણકે સંસારની સાથે સંબંધવાળું અર્થાત્ સાંસારિક રૂપ-સૌભાગ્ય આદિ પદાર્થોના વિષયોવાળું “સાબિટ્સ'= એ તીર્થંકરપણાનું નિયાણું રાગવાળું હોય છે. “નિયા પાસેદો'= નિયાણુંરૂપ હોવાથી તે ન કરાય એમ જે નિષેધ કરવામાં આવ્યો છે ‘નુત્તો'= તે યુક્ત છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે:- સમવસરણ, આઠ પ્રાતિહાર્ય, સુવર્ણના નવ કમળ ઉપર પગ મૂકીને ચાલવું વગેરે તીર્થકરની ઋદ્ધિની ઇચ્છાથી જો તીર્થકરત્વની પ્રાર્થના કરાતી હોય તો તે નિયાણુરૂપ હોવાથી તેના નિષેધ કરાયો છે. બાકી એ સિવાયની તેમની પરોપકારીપણું વગેરે આધ્યાત્મિક ઋદ્ધિને અનુલક્ષીને જો તીર્થકરત્વની પ્રાર્થના કરાતી હોય તો તેનો નિષેધ કરાતો નથી.૨૮૨ | ૪/રૂ૭. આથી જ કહે છે : जं पुण निरभिस्संगं, धम्मा एसो अणेगसत्तहिओ। निरुवमसुहसंजणओ, अपुव्वचिंतामणीकप्पो // 182 // 4/38 છાયા :- યજુર્નામિપ્ય થષોડનેસર્વાદિતઃ | निरुपमसुखसञ्जनकोऽपूर्वचिन्तामणिकल्पः // 38 // ता एयाणुट्ठाणं, हियमणुवहयं पहाणभावस्स। तम्मि पवित्तिस वं, अत्थापत्तीए तमदुटुं॥१८३ // 4/39 जुग्गं // છાયા :- તવેતનુBનં હિતમનુદિત પ્રથાનમાવી | तस्मिन् प्रवृत्तिस्वरूपं अर्थापत्त्या तददुष्टम् // 39 // युग्मम् // ગાથાર્થ :- રાગ વગર કરેલી તીર્થંકરપણાની પ્રાર્થના દુષ્ટ નથી. અદ્વાત્સલ્ય આદિથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ પુણ્યના ઉદયરૂપ ધર્મથી અથવા તો જ્ઞાનયોગના પ્રકર્ષની પ્રાપ્તિરૂપ ધર્મથી આ તીર્થકર બન્યા છે અથવા તો તીર્થંકર પરમાત્મા ભવ્યજીવોને ધર્મ માટે થાય છે અથવા તો ધર્મના ઉપદેશક છે, વળી તીર્થંકર પરમાત્મા અનેક જીવોનું હિત કરનારા છે, અનુપમ સુખને પ્રાપ્ત કરાવનારા છે અને અપૂર્વ ચિંતામણિરત્ન સમાન છે. તેથી તીર્થંકરનું તીર્થસ્થાપનાનું અનુષ્ઠાન એ હિતકર અને અસ્મલિત સામર્થ્યવાળું છે. આમ એ ઉદ્દેશથી તીર્થકર બનવાની જે પ્રાર્થના કરાય છે તેમાં અર્થપત્તિથી તો તેમનો પ્રધાનભાવ જે પરોપકારીપણું આદિ તે જ પ્રવૃત્તિરૂપ અર્થાત્ પ્રાર્થનાની પ્રવૃત્તિ કરવામાં કારણભૂત છે- વાસ્તવિક રીતે તેમના પરોપકારીપણા આદિની જ પ્રાર્થના કરવામાં આવે છે માટે તે દુષ્ટ નથી. ટીકાર્થ :- ‘વં પુ નિરમસં'= તીર્થકરની સાંસારિક રૂપ સૌભાગ્ય આદિ ઋદ્ધિની નહિ પણ Page #118 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 089 તેમના પરોપકાર આદિ ગુણોની સમૃદ્ધિના માટે જે તીર્થંકરપણાની પ્રાર્થના કરાય છે તે દુષ્ટ નથી એમ સંબંધ જોડવાનો છે. નિરભિમ્પંગ અધ્યવસાયનું સ્વરૂપ કેવું છે ? તે કહે છે- ‘ઘમ'= અહેવાત્સલ્ય આદિ વીસસ્થાનકની આરાધના વડે બંધાયેલું તીર્થકર નામકર્મરૂપ શ્રેષ્ઠ પુણ્યકર્મ તે રૂપ ધર્મથી ઊચ્ચ કોટિના જ્ઞાનયોગની પ્રાપ્તિરૂપ ધર્મથી ‘પો'= આ તીર્થકર ભગવાન, અથવા “ધમ્મા એસો’નો અર્થ એમ પણ કરી શકાય કે આ ભગવાન ભવ્યજીવોના ધર્મને માટે થાય છે. અથવા ‘થમાણસો'= એમ બંને પદોને ભેગા ગણવાથી આવો અર્થ થાય કે ધર્મનો ઉપદેશ કરનાર હોવાથી ભગવાન “ધર્માદેશ’ છે ' સત્તોિ '= અનેક ભવ્ય પ્રાણીઓના હિતમાં તત્પર છે. ‘નિરુવમસુદર્સનો '= ભગવાનના બધા જ યોગો મોક્ષસુખના હેતુ હોવાથી તે નિરૂપમ એવા મોક્ષસુખના જનક-(ઉત્પન્ન કરનાર) છે. ‘મપુર્વાચંતામપપ્પો '= ચિંતામણિરત્ન તો જે માંગવામાં આવે તે જ પદાર્થને આપે છે જયારે ભગવાન તો નહિ માંગેલા પદાર્થને પણ આપે છે માટે તે અપૂર્વ ચિંતામણિરત્ન સમાન છે. | ‘તા'= તેથી ‘થાણુટ્ટા'= તીર્થંકર પરમાત્માનું તીર્થની સ્થાપના કરવી વગેરે અનુષ્ઠાન ‘દિય'= હિતકારી છે, અનુકૂળ છે. ‘મવદય'= અખ્ખલિત સામર્થ્યવાળું છે. ‘પદમાવ'= પ્રધાનપણાની ‘તગ્નિ'= તે પરોપકારમાં જ એકનિષ્ઠ ભગવાનને વિશે ‘પવિત્તીરૂવં'= પરોપકારની પ્રવૃત્તિ સ્વરૂપ ‘સ્થાપત્તી'= અર્થોપત્તિ ન્યાયથી- “આ પ્રમાણે માનવામાં ન આવે તો એ વસ્તુ ઘટી શકે નહિ' એ ન્યાયની યુક્તિથી ‘તમકુÉ'= એ તીર્થકરપણાની પ્રાર્થના એ દુષ્ટ નથી, નિયાણાનો જે પ્રતિષેધ કરવામાં આવ્યો છે રોગયુક્ત ચિત્તના વિષયવાળો છે. અર્થાત્ તીર્થંકરની સાંસારિક ઋદ્ધિના રાગથી કરાતી પ્રાર્થનાના વિષયવાળો છે. તેવી પ્રાર્થનાથી સંસારનો અનુબંધ પડતો હોવાથી તે દુષ્ટ છે માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે તેનાથી કદી પણ તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય નહિ. કારણકે તીર્થંકરપણું નિરભિષ્યપણાથી જ પ્રાપ્ત કરી શકાય છે. નિયાણું કરીને કોઈ તીર્થકર બનતા નથી, તીર્થકરનાકર્મ એ મહાકલ્યાણકારી છે. નિયાણાથી તીર્થકર નામકર્મ બંધાય જ નહિ. 282 / 4/28 મે ૨૮રૂ છે 4/36 આ પ્રમાણે બે ગાથા વડે વ્યાખ્યા કરીને હવે ઉપસંહાર કરે છે : कयमेत्थ पसंगण, पूया एवं जिणाण कायव्वा / लखूण माणुसत्तं, परिसुद्धा सुत्तनीईए // 184 // 4/40 છાયા :- તમત્ર પ્રસન પૂના પુર્વ વિનાનાં શર્તવ્યા | लब्ध्वा मानुषत्वं परिशुद्धा सूत्रनीत्या // 40 // ગાથાર્થ :- અહીં હવે વિસ્તાર કરવાથી સર્યું. મનુષ્યપણું પ્રાપ્ત કરીને આ પ્રમાણે આગમમાં કહેલી વિધિ મુજબ જિનની પરિશુદ્ધ પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- ‘શ્રેયમેન્થ પસંn'= આ બાબતમાં વધારે વિસ્તાર કરવાથી સર્યું. અર્થાત્ વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. ‘માનુસત્ત'= મનુષ્યપણું ‘નહૂ'= પ્રાપ્ત કરીને ‘પૂયા'= પૂજા “દુત્તની'= આગમમાં કહેલી વિધિ મુજબ ‘પરિસુદ્ધા'= પરિશુદ્ધ ‘વં'= આ પ્રમાણે ‘નિVIIT'= જિનેશ્વરદેવની ‘ાયવ્ય'= કરવી જોઈએ. 284 | 4/40 પૂજામાં પાણી-વનસ્પતિ આદિ જીવોની હિંસાનો આરંભ થાય છે એમ આશંકા કરનાર કહે છે : पूयाए कायवहो, पडिकुट्ठो सो य णेव पुज्जाणं। उवगारिणि त्ति तो सा, परिसुद्धा कह णु होइ त्ति // 185 // 4/41 Page #119 -------------------------------------------------------------------------- ________________ 090 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद છાયા :- પૂનાથાં વધ: પ્રતિષ્ઠ: સ ચ નૈવ પૂગ્યાનામ્ | उपकारिणीति तस्मात् सा परिशुद्धा कथं नु भवतीति // 41 // ગાથાર્થ :- પુજામાં જીવહિંસા થાય છે. તીર્થકરોએ જીવહિંસાનો નિષેધ કર્યો છે. તથા તે પૂજ્યોને ઉપકારી થતી નથી, તેથી પૂજા નિર્દોષ-પરિશુદ્ધ કેવી રીતે હોય ? ટીકાર્થ :- ‘પૂયા'= પૂજામાં અથવા પૂજાસંબંધી એમ ષષ્ઠી વિભક્તિ પણ હોઇ શકે. ‘ાયવો'= જીવનિકાયની હિંસા થાય છે. ‘સો '= અને તે જીવહિંસા ‘પડો '= નિષિદ્ધ છે ‘પુજ્ઞા'= જિનેશ્વરોને ‘૩વારિખિ'= ઉપકાર કરનારી ‘ોવ'= નથી જ. તેવા પ્રકારના સાધુભગવંતને સાવદ્ય પણ ચિકિત્સાની ક્રિયા આરોગ્ય આપવા દ્વારા ઉપકારક બને, પણ જિનેશ્વરદેવોને આવી પૂજાથી કાંઈ જ ઉપકાર થતો નથી તો પછી શા માટે એવી સાવદ્ય પૂજા કરવી ? એમ કહેવાનો આશય છે. “તો'= તેથી સા'= પૂજા ‘પરિસુદ્ધા'= નિર્દોષ ‘દ [ રોફ ઉત્ત'= કેવી રીતે થાય ? અર્થાત્ તે કોઈપણ રીતે નિર્દોષ ન કહેવાય એમ પ્રશ્ન કરનારનો અભિપ્રાય છે. જે 286 / 4/42 આ પ્રશ્નનો ઉત્તર આપે છે : भण्णइ जिणपूयाए, कायवहो जइवि होइ उकहिंचि। तहवि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा // 186 // 4/42 છાયા :- ભવ્ય જિનપૂના લેવો યદ્યપિ મવતિ તુ અત્ | तथापि तका परिशुद्धा गृहीणां कूपोदाहरणयोगात् // 42 // ગાથાર્થ :- ઉત્તર આપે છે જો કે પૂજામાં કથંચિત્ જીવહિંસા થાય છે તો પણ ગૃહસ્થોને માટે કૂવો ખોદવાના દૃષ્ટાંતથી તે નિર્દોષ છે. ટીકાર્થ :- “મUTg'= ઉત્તર અપાય છે. ‘નિપૂયા'= વર્ણવવામાં આવેલી જિનપૂજા વડે ‘વયવો'= પહેલા કહેવામાં આવેલી જીવહિંસા ‘હિં'= કથંચિત્ “નવ થોડું 3'= જોકે થાય જ છે “તવ'= તો પણ ‘તરું'= તે પૂજા ‘શિદીપ'= આરંભમાં રક્ત એવા ગૃહસ્થો અધિકારી હોવાથી તેમના માટે ‘સૂવાદUI નો '= કૂવો ખોદવાના ઉદાહરણથી ‘પરસુદ્ધા'= નિર્દોષ છે. કૂવો ખોદનારને થાક, તૃષા અને મલિનતા વધે છે, એ પ્રારંભમાં થોડું નુકસાન છે પણ એનાથી થતો લાભ ઘણો મોટો છે. કારણકે એક વખત કૂવો ખોદાઇ ગયા પછી લાંબા કાળ સુધી તે ઘણા પ્રાણીઓને તેમાંથી નીકળતા પાણી દ્વારા ઉપકારક થાય છે. તેમ આ જિનપૂજા વિશિષ્ટ પ્રકારની કર્મની નિર્જરા આદિ ગુણને કરનારી છે. જે 286 || 4/42 असदारंभपवत्ता, जं च गिही तेण तेसि विन्नेया। तन्निवित्तिफल च्चिय, एसा परिभावणीयमिदं // 187 // 4/43 છાયા :- અસવારHપ્રવૃત્તા: યષ્ય : તેન તેષાં વિયા | तन्निवृत्तिफलैव एषा परिभावनीयमिदम् // 43 // ગાથાર્થ :- ગૃહસ્થો અસદુઆરંભમાં પ્રવર્તેલા છે, તેથી તેમને જિનપૂજા એ અસદુઆરંભથી નિવૃત્તિ કરાવનારી છે એમ જાણવું. આ વિચારવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 091 ટીકાર્થ :- "i a'= જે કારણથી ‘ાિદી'= ગૃહસ્થો ‘સવારંમવત્તા'= ગૃહ આદિના પાપવાળા આરંભમાં પ્રવૃત્તિ કરનારા હોય છે. ‘તેT'= તે કારણથી ‘તસિ'= તે ગૃહસ્થોને ‘તન્નિવ્રુત્તિહિન '= જરૂર કરતાં અધિક એવા અશોભન આરંભને છોડવાનો પ્રયત્ન કરાવનારી “સા'= આ જિનપૂજા ‘વિયા'= જાણવી ‘પરિમાવયમિ'= આ પ્રમાણે વિચારવું. પૂજા એ શુભ આરંભ છે. ગૃહસ્થ મિત્ર-પુત્રાદિના નિમિત્તે સ્વાભાવિક રીતે જ સાવદ્ય આરંભ કરતા હોય છે. પૂજા કરે એટલો વખત તો સાવદ્ય આરંભ છૂટી જાય છે. વળી પૂજા શાસ્ત્રોક્ત હોવાથી શુભ અધ્યવસાય વડે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કરાવે છે. આથી વળી ધાર્મિકપણાથી દેશકાળને અનુસાર તે સાવદ્ય આરંભને છોડતો જાય છે. આમ પૂજા તાત્કાલિક અને ભાવિમાં અસઆરંભની નિવૃત્તિ કરાવવાના ફળવાળી છે. 287 રે ૪/૪રૂ. પૂજામાં કાયવધ થાય છે એમ 4/41 ગાથામાં કહેવામાં આવ્યું હતું તેનો નિષેધ કરવામાં આવ્યો. હવે તે પૂજા પૂજ્યોને ઉપકારી બનતી નથી. એમ કહેવામાં આવ્યું હતું તેનો નિષેધ કરવા માટે કહે છે : उवगाराभावम्मि वि, पुज्जाणं पूजगस्स उवगारो। मंतादिसरणजलणादिसेवणे जह तहेहं पि // 188 // 4/44 છાયા :- ૩૫lRTમાવેfપ પૂજીનાં પૂની ૩૫ર: | मन्त्रादिस्मरणज्वलनादिसेवने यथा तथेहापि // 44 // ગાથાર્થ :- પૂજાથી પૂજ્યોને ઉપકાર ન થતો હોવા છતાં પૂજા કરનારને લાભ થાય છે. જેવી રીતે મંત્ર વગેરેના સ્મરણમાં અને અગ્નિ આદિના સેવનમાં મંત્ર આદિને કોઇ લાભ ન થતો હોવા છતાં સ્મરણ કરનાર અને સેવન કરનારને લાભ થાય છે તેમ અહીં પણ જાણવું. ટીકાર્થ :- ‘૩વIITમામિ વિ'= પૂજાથી પૂજ્યોને આનંદ થવો વગેરે કોઇ વિશેષ લાભ ન થતો હોવા છતાં “પુષ્પાપ'= મુખ્યવૃત્તિથી જિનેશ્વરદેવોને મોહનો ક્ષય થઈ ગયો હોવાથી અને તેમની પ્રતિમાને તે અચેતન હોવાથી (પૂજાથી આહ્વાદ આદિ થતા નથી.) “પૂન'= પૂજા કરનાર ભવ્ય પ્રાણીને પોતાના ‘ડવIT'= વિશિષ્ટ પ્રકારના શુભ આશયથી તેમજ આ પૂજાનું અનુષ્ઠાન શાસ્ત્રોક્ત હોવાથી પૂજાથી મળતા ફળની પ્રાપ્તિ થાય જ છે. “મંતસિUનિત્ન સેવ' = મંત્ર આદિ સ્મરણ કરવામાં અને અગ્નિ આદિનું સેવન કરવામાં ‘નદ = જેમ તે મંત્ર આદિને કે અગ્નિ આદિને પોતાને કોઈ ઉપકાર થતો નથી પણ તેનું સ્મરણ કરનારને અને સેવન કરનારને તો ઉપકાર થાય જ છે. ત€'= તે જ પ્રમાણે “રૂટું '= આ પૂજાના વિષયમાં પૂજ્યને ભલે કોઈ ઉપકાર ન થતો હોય પણ પૂજા કરનારને તો ઉપકાર થાય જ છે. 288 / 4/44 ગૃહસ્થોને માટે પૂજાનું અનુષ્ઠાન શાસ્ત્રોક્ત હોવા છતાં જેઓ તેમાં થતાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના આરંભના કારણે પૂજા કરતાં નથી તેઓને કહે છે : देहादिनिमित्तं पिह, जे कायवहम्मि तह पयर्टेति / जिणपूयाकायवहम्मि, तेसिमपवत्तणं मोहो // 189 // 4/45 છાયા - વેઠ્ઠાવિનિમિત્તમ વસ્તુ જે વધે તથા પ્રવર્તતે | जिनपूजाकायवधे तेषामप्रवर्तनं मोहः // 45 // Page #121 -------------------------------------------------------------------------- ________________ 092 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ગાથાર્થ :- શરીર આદિના નિમિત્તે જેઓ જીવહિંસામાં તે તે પ્રકારે પ્રવૃત્તિ કરે છે તેઓ વડે જિનપૂજામાં થતી જીવહિંસામાં પ્રવૃત્તિ ન કરવી એ મૂઢતા છે. ટીકાર્થ :- ‘ને'= જે ગૃહસ્થ હોવાથી નિમિત્તે પિ ફુ'= શરીર, ઘર, પુત્ર, સ્ત્રી આદિના માટે ત૮ = ભોજન, વસ્ત્ર, સ્નાન, વિલેપન આદિ તે તે ઉપાયો વડે ‘યવહૂમિ'= જીવહિંસામાં ‘પતિ'= પ્રવૃત્તિને કરે છે. “તેસિં'= તે ગૃહસ્થોને ‘વિધાપૂથવિHિ'= જિનપૂજામાં થતી જીવહિંસા તે કારણે (વનસ્પતિ આદિના આરંભમાં) સપવત્તા'= સ્વયં પ્રવૃત્તિ ન કરવી અને બીજાને પ્રવૃત્તિ ન કરાવવી એ “મોદી '= મૂઢતા છે. શાસ્ત્રમાં કહેલી પૂજા કરવાના પોતે અધિકારી હોવા છતાં તેઓ પૂજા નથી કરતા એ તેમની મૂઢતા છે, અજ્ઞાન છે. તે 281 / 4/4 આ પ્રમાણે સાવધના ત્યાગપૂર્વકની નિર્દોષ પૂજાની વિધિ કહીને તેનો ઉપસંહાર કરતા કહે છે : सुत्तभणिएण विहिणा, गिहिणा निव्वाणमिच्छमाणेणं / तम्हा जिणाण पूया, कायव्वा अप्पमत्तेणं // 190 // 4/46 છાયા :- સૂત્રમાનેન વિધિના હિUT નિર્વામિચ્છતા | तस्माद् जिनानां पूजा कर्तव्या अप्रमत्तेन // 46 // ગાથાર્થ :- આથી મોક્ષની ઇચ્છાવાળા ગૃહસ્થ પ્રમાદનો ત્યાગ કરીને શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- “તખ્ત'= તેથી ‘સુત્તમપિ '= આગમમાં કહેલી “વફા'= વિધિ મુજબ, ઉપદેશ મુજબ નિત્રા'= પરમપદ અથવા સુખની ‘રૂછમાણે '= ઇચ્છાવાળા ‘fmદિUT'= ગૃહસ્થ ‘અપ્રમત્તે '= પ્રમાદને છોડીને શાસ્ત્રના અનુસાર, ‘નિ પૂયા'= જિનેશ્વરની પૂજા ''= કરવી જોઇએ. કારણકે “વિચારસાર પ્રકરણ'- 882 ગાથામાં કહ્યું છે કે: જે કારણથી છદ્મસ્થ જીવોને અહીયાં આગમ સિવાય બીજું કોઈ પ્રમાણ વિદ્યમાન નથી માટે એ આગમમાં જ પ્રયત્ન કરવો જોઇએ.’ | 210 | 4/46 હવે વિષયના માહાભ્યથી પૂજાનું વિશિષ્ટ ફળ કહે છેઃ एक्कं पिउदगबिंदु,जह पक्खित्तं महासमुम्मि / जायइ अक्खयमेवं, पूया जिणगुणसमुद्देसु // 191 // 4/47 છાયા :- ડિપ ડેવિત્ર્યથા પ્રક્ષિપ્તો મહામુદ્દે .. जायते अक्षय एवं पूजा जिनगुणसमुद्रेषु // 47 // ગાથાર્થ :- જેમ મોટા સમુદ્રમાં નાંખેલુ પાણીનું એક પણ બિંદુ અક્ષય બની જાય છે તેમ જિનેશ્વરદેવના ગુણોરૂપી મહાસમુદ્રમાં પૂજા અક્ષય બની જાય છે. અર્થાત્ મોક્ષરૂપ અક્ષયફળને આપવાથી જિનપૂજા અક્ષય છે. ટીકાર્થ :- ‘નદ'= જે પ્રમાણે ‘શ્વૐ fપ'= એક પણ '3 વિટુ'= પાણીનું ટીપું-પ્રાકૃત હોવાથી નપુંસકલિંગમાં નિર્દેશ કર્યો છે. ‘મહીસમુકિ'= અસંખ્યાત યોજનવાળા પાણીથી ભરેલા સ્વયંભૂરમણ Page #122 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 093 આદિ મહાસમુદ્રમાં “પવિવૃત્ત'= નાખેલું ‘વ+gય'= અક્ષય “નાથ'= થાય છે; ‘વં'= આ પ્રમાણે નિકુળમુદ્દે જિનરૂપી ગુણસમુદ્રને વિષે કરાયેલી ‘પૂર્યો'= જિનપૂજા અક્ષય બની જાય છે. પૂજાનો વિષય જિનેશ્વરદેવ છે તેમના માહાભ્યથી પૂજા અક્ષય-અનંત એવા મોક્ષના ફળને આપનારી થાય છે. | 212 4/47 હવે પુજાની ઉપાદેયતા બતાવવા માટે તેના તાત્કાલિક અને ભવિષ્યમાં મળનારા ફળને બતાવતા કહે છે : उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारम्मि। उत्तमधम्मपसिद्धी, पूयाए जिणवरिंदाणं // 192 // 4/48 છાયા :- ૩ત્તમપુનવદુમાન: પyત્તમ સત્ત્વમધ્યારે | उत्तमधर्मप्रसिद्धिः पूजया जिनवरेन्द्राणाम् // 48 // ગાથાર્થ :- જિનેશ્વરદેવની પૂજા કરવાથી ઉત્તમ ગુણોનું બહુમાન, ઉત્તમ જીવોમાં સ્થાન અને ઉત્તમધર્મની પ્રસિદ્ધિ થાય છે. ટીકાર્થ:- ‘૩ત્તમ[UવદુHો '= કેવલજ્ઞાન-દર્શન-યથાખ્યાતચારિત્ર આદિ ઉત્તમ ગુણોને વિશે બહુમાનવિશિષ્ટ પ્રીતિ થાય છે. ‘ઉત્તમત્તયામિ'= દેવેન્દ્ર, નરેન્દ્ર, વિદ્યાધર, રાજા આદિની મધ્યમાં ‘પ'= સ્થાન ‘ઉત્તમમ્મપસિદ્ધ'= સ્વર્ગ અને મોક્ષને આપવામાં સમર્થ એવા ધર્મની પ્રસિદ્ધિ - અથવા ક્ષમા આદિ દશ પ્રકારના ભાવધર્મની સિદ્ધિ ‘નિવરિતા'= જિનેશ્વરદેવોની ‘પૂયા'= પૂજાથી થાય છે. || 262 | 4/48 પૂજાના ફળસંબંધી દષ્ટાંતને કહે છેઃ सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं। पूयापणिहाणेणं, उववण्णा तियसलोगम्मि // 193 // 4/49 છાયા :- શ્રય ટુતના કરિોઃ સિવુવાર સુમઃ | પૂજ્ઞાનિધાન ૩૫પન્ન ત્રિશત્નો. | 42 ગાથાર્થ :- જગતના ગુરુ જિનેશ્વરદેવની સિંદુવારના પુષ્પો વડે પૂજા કરવાની માત્ર ભાવનાથી પણ ગરીબ વૃદ્ધા સ્ત્રી દેવલોકમાં ઉત્પન્ન થઈ એવું શાસ્ત્રમાં દૃષ્ટાંત સંભળાય છે. ટીકાર્થ :- “સુત્ર'= શાસ્ત્રમાં સંભળાય છે. “નો '= ભગવાનની ‘સુયનારી'= પૂજા કરવા માટે સુગંધી પુષ્પો પણ જેની પાસે નથી એવી ગરીબ સ્ત્રી ‘સિવાર સુમેટિં= નદીના કાંઠે ઉગેલા સુગંધ વગરના સિંદુવારના પુષ્પો વડે ‘પૂયાપદા'= માત્ર પૂજા કરવાના શુભ અધ્યવસાય વડે પણ કોઈક કારણથી એ સમયે જ આયુષ્યનો ક્ષય થવાથી પૂજા ન કરવા છતાં તિયત્નો મિત્ર દેવલોકમાં ‘ડવવન્ના'= ઉત્પન્ન થઈ. તે ગરીબ વૃદ્ધા સ્ત્રીને સમવસરણમાં રહેલા સમસ્ત દેવ; અસુર અને રાજાઓ વડે પૂજા કરાતાં ભગવાનને જોઇને એવો ભાવ જાગ્યો કે, “પૂર્વજન્મમાં મેં કોઈ મહાપુરુષોની પૂજા નથી કરી તેથી આ જન્મમાં ગરીબ થઈ છું.” આમ પોતાના અપરાધને વિચારતી તે દૂર કરવા માટે “હવે હું ભગવાનની પૂજા કરું” એમ ભક્તિપૂર્વક હૈયા વડે નજીકમાંથી મળતા એવા સિંદુવાર પુષ્પોની અંજલી ભરીને તે Page #123 -------------------------------------------------------------------------- ________________ 094 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद અતિશય હર્ષથી ભગવાનની પૂજા કરવા માટે સમવસરણ તરફ ચાલી. આ શુભ અધ્યવસાયથી તેણે એ સમયે દેવ આયુષ્યનો બંધ કર્યો. તે પૂજા કરવા જતી હતી ત્યાં જ રસ્તામાં તેના આયુષ્યનો ક્ષય થવાથી ભગવાનની દ્રવ્યથી પૂજા ન કરી હોવા છતાં વધતાં એવા શુભ અધ્યવસાયથી હાથમાં રહેલા પુષ્પોની અંજલી વડે ભગવાનની ભાવથી પૂજા કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. આમ ભાવથી કરેલી પૂજાનું ફળ પણ દેવલોકની પ્રાપ્તિ સ્વરૂપ છે માટે ભગવાનની પૂજા કરવી જોઈએ. | 123 4/46 सम्मं नाऊण इमं, सुयाणुसारेण धीरपुरिसेहिं। एवं चिय कायव्वं, अविरहियं सिद्धिकामेहिं // 194 // 4/50 છાયા :- અગમ્ જ્ઞાત્વી રૂટું શ્રુતાનુસારે થીરપુપૈ: | | વિમેવ વર્તવ્યવિરહિત સિદ્ધિાનૈ: | 20 || ગાથાર્થ :- મોક્ષના અભિલાષી ધીર પુરુષોએ આ પૂજાવિધિને આગમથી બરાબર જાણીને આગમ પ્રમાણે હંમેશા પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- "'= આ પૂજાવિધિને ‘સુયાણસાળ'= આગમના અનુસારે “સમ્પ'= સારી રીતે “નાઝUT'= જાણીને સિદ્ધાર્મદિ= મોક્ષના અભિલાષી ‘વીરરિર્દિ'= વિદ્વાન પુરુષોએ ‘વં '= આગમમાં કહ્યા મુજબ જ ‘વિરહિયે'= હંમેશા તે “યવં'= કરવી. 124 4/10 એ ચોથું પૂજાવિધિ નામનું પંચાશક પૂર્ણ થયું. Page #124 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 095 // पञ्चमं प्रत्याख्यानविधि-पञ्चाशकम् // જિનેશ્વરદેવની પૂજાવિધિ કહ્યા બાદ હવે ક્રમથી પ્રાપ્ત થયેલ પચ્ચખાણની વિધિને કહે છે : नमिऊण वद्धमाणं, समासओ सुत्तजुत्तिओ वोच्छं। पच्चक्खाणस्स विहिं, मंदमतिविबोहणट्ठाए // 195 // 5/1 છાયા :- રત્વ વર્ધમાનં સમતિઃ સૂત્રન્શિતઃ વચ્ચે प्रत्याख्यानस्य विधि मन्दमतिविबोधनार्थाय // 1 // ગાથાર્થ :- ભગવાન શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને મંદબુદ્ધિવાળા જીવોના બોધને માટે પ્રત્યાખ્યાનની વિધિને હું આગમ અને યુક્તિના આધારે સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘વૈદ્ધમા'= પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી નિરંતર વધતા હોવાથી જેમનું “વર્ધમાન’ એવું નામ છે એવા મહાવીર સ્વામીને મળ'= નમસ્કાર કરીને “મંતિવિવોદાઈ'= મંદબુદ્ધિવાળા જીવોના બોધ માટે ‘સમાસ'= સંક્ષેપથી ‘સુત્તત્તિો '= આગમના આધારે ‘પષ્યવસ્થા સં'= પચ્ચકખાણની ‘વિદિં= વિધિને ‘વોર્જી'= કહીશ. 226 / 1/1 પ્રત્યાખ્યાન એટલે શું ? એ મંદબુદ્ધિવાળા જીવોના બોધને માટે કહે છે : पच्चक्खाणं नियमो, चरित्तधम्मो य होंति एगट्ठा। मूलुत्तरगुणविसयं, चित्तमिणं वणियं समए // 196 // 5/2 છાયા :- પ્રત્યાહ્યાનું નિયમશ્ચરિત્રધર્મશ મત્તિ : | मूलोत्तरगुणविषयं चित्रमिदं वर्णितं समये // 2 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધર્મ એ ત્રણે ય સમાન અર્થવાળા પર્યાયવાચી શબ્દો છે. મૂળગુણસંબંધી અને ઉત્તરગુણસંબંધી આ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. ટીકાર્થ :- ''= પ્રત્યાખ્યાન, ‘નિયમો'= નિયમ ‘ચરિત્તધો '= અને ચારિત્રધર્મ ‘ત્તિ' રા'= ત્રણે યનો ‘નિવૃત્તિ’ એ પ્રમાણે સમાન અર્થ થતો હોવાથી તે એકાર્થક-પર્યાયવાચી શબ્દો કહેવાય છે. ‘મૂનુત્તર [વિસર્યો'= મૂલગુણ અને ઉત્તરગુણના વિષયવાળું- પાંચ મહાવ્રતો એ સાધુના મૂળગુણો છે અને પાંચ અણુવ્રતો એ શ્રાવકના મૂળગુણો છે. પિંડવિશુદ્ધિ આદિ સાધુના ઉત્તરગુણો છે અને દિવ્રત આદિ શ્રાવકના ઉત્તરગુણો છે. ''= આ પ્રત્યાખ્યાન ‘ત્તિ'= અનેક પ્રકારનું “સમg'= શાસ્ત્રમાં વર્થિ '= વર્ણવવામાં આવ્યું છે કે 226 1/2 इह पुण अद्धारूवं, नवकारादि पतिदिणुवओगि त्ति। आहारगोयरं जइगिहीण, भणिमो इमं चेव // 197 // 5/3 છાયા :- ફુદ પુનર દ્ધારૂપ નવરાત્રિ નિવિનોપયોતિ | आहारगोचरं यतिगृहिणां भणाम इदं चैव // 3 // ગાથાર્થ :- નવકારશી આદિ આહારસંબંધી કાળપ્રત્યાખ્યાન સાધુ અને ગૃહસ્થને પ્રતિદિન ઉપયોગમાં આવતું હોવાથી આ પંચાશકમાં તેનું જ વર્ણન કરીએ છીએ. Page #125 -------------------------------------------------------------------------- ________________ 096 श्री पञ्चाशक प्रकरण - ५गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ફૂદ પુ'= આ પંચાશકમાં ‘સદ્ધરૂવૅ વિવાદ્રિ = નવકારશી આદિ પચ્ચક્ખાણો અમુક નિયતસમયવાળા હોવાથી અદ્ધાપચ્ચક્ખાણ કહેવાય છે ‘સાદીરસોયર'= આહારસંબંધી ‘નાદીન'= સાધુ અને શ્રાવકને ‘પતિવિષુવમોન ઉત્ત'= દરરોજ માટે ઉપયોગી હોવાથી ‘મનમો'= વર્ણન કરીએ છીએ ‘ફર્ષ વેવ'= પ્રત્યાખ્યાનનો જ અધિકાર ચાલતો હોવાથી આ પ્રત્યાખ્યાનનું જ વર્ણન કરે છે. શ્રી આવશ્યકનિયુક્તિ આદિમાં અનાગત આદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાનો બતાવ્યા છે તેમાં કાળપ્રત્યાખ્યાનના નવકારશી આદિ દશ ભેદ છે તેનું આ પંચાશકમાં વર્ણન કરાય છે. તે 267 /રૂ પ્રત્યાખ્યાન સંબંધી દ્વારગાથાને કહે છે : गहणे आगारेसुं, सामइए चेव विहिसमाउत्तं। भए भोगे सयंपालणाए अणुबंध भावे य // 198 // 5/4 (दारगाहा) છાયા :- પ્રહને માવાપુ સામાયિક વ્ર વિધાયુક્તમ્ भेदे भोगे स्वयंपालनायामनुबन्धभावे च // 4 // (द्वारगाथा) ગાથાર્થ :- ગ્રહણ, આગાર, સામાયિક, ભેદ, ભોગ, સ્વયંપાલન અને અનુબંધ આ સાત વિષયોની વિધિથી યુક્ત કાળપ્રત્યાખ્યાનનું વર્ણન કરીશું. અર્થાત્ ગ્રહણ આદિ સાત દ્વારોનું અહીં વર્ણન કરાશે. ટીકાર્થ :- " '= પ્રત્યાખ્યાનને ગ્રહણ કરવાની વિધિ બતાવતું દ્વાર, ‘મારેલું'= આગાર દ્વાર, ‘સામફક્રે'= સામાયિક દ્વાર, ‘વેવ'= નિત્યે ‘વિહિસાડત્ત'= વિધિથી યુક્ત ‘મેઈ'= બે પ્રકાર આદિ ભેદ દ્વાર, ‘મોને'= પ્રત્યાખ્યાનની પછીથી કરવામાં આવનાર ભોજનવિધિ દ્વાર, “સચંપાન TIT'= સ્વયંપાલના દ્વાર, ‘મવંથ'= ભોજન કર્યા બાદ કરવામાં આવતો સ્વાધ્યાય આદિ અનુબંધ દ્વાર, ‘માવે '= વિશુદ્ધ ભાવસ્વરૂપ, આ દરેક દ્વારમાં ‘વિધિસમાયુક્તમ્”= વિધિપૂર્વકનું, આ વિશેષણ જોડવાનું છે. | 268 / 1/4 આ કારોનું સંક્ષેપથી વ્યાખ્યાન કરે છે : गिण्हति सयंगहीयं, काले विणएण सम्ममुवउत्तो। अणुभासंतो पइवत्थु, जाणगो जाणगसगासे // 199 // 5/5 છાયા :- ગૃહતિ સ્વયંગૃહીત ને વિનયેન સમ્યગુપયુવત્ત: ___ अनुभाषमाणः प्रतिवस्तु ज्ञायको ज्ञायकसकाशे // 5 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનના સ્વરૂપનો અર્થાત્ પોતાને જે જે વસ્તુનું પચ્ચક્ખાણ કરવું છે તેની જાણકાર જીવ, પોતે સ્વયં લીધેલું પચ્ચખાણ, પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર એવા ગુરુની પાસે, ઉચિત કાળે, વિનયથી, ઉપયોગપૂર્વક, પ્રત્યાખ્યાનના સૂત્રનો મંદસ્વરે ઉચ્ચાર કરતો સમ્યક્ રીતે ગ્રહણ કરે. ટીકાર્થ :- ‘વિત્તિ'= પ્રત્યાખ્યાનને ગ્રહણ કરે છે “સચંદ્દિીર્થ'= ઘરમાં જ શરીરની હાજત વગેરે પતાવ્યા બાદ ચૈત્યવંદન કર્યા બાદ જાતે જ ગ્રહણ કરેલું પચ્ચખાણ ‘ત્ન'= પ્રત્યાખ્યાનના ઉચિત કાળે, પ્રત્યાખ્યાન એ ભાવિકાળના વિષયવાળું હોય છે, ભૂતકાળ કે વર્તમાનકાળના વિષયવાળું હોતું નથી, કારણ કે ‘ભવિષ્યસંબંધી’ પાપકાર્યનો ત્યાગ કરવા ‘મનાત પāRશ્વામિ' એમ કહેવામાં આવે છે, ભૂતકાળસંબંધી પાપકાર્યની નિંદા કરવામાં આવે છે, વર્તમાનકાળ સંબંધી પાપકાર્યનો સંવર કરવામાં આવે છે, પચ્ચક્ખાણ તો ભવિષ્યકાળ સંબંધી જ હોય છે. ' વિUT'= ગુરુભગવંતને વંદના કરવારૂપ Page #126 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 097 વિનય કરવા વડે ‘સM'= સમ્યક્ રીતે- અર્થાત્ દેશકાળની અપેક્ષાએ ઔચિત્યને આશ્રયીને- અવસરોચિત તેને ગ્રહણ કરે, પરંતુ સ્વાધ્યાય-ધ્યાનાદિમાં વિદનભૂત થાય એમ ગમે તે રીતે ગ્રહણ ન કરે. ‘૩વત્તો' પ્રત્યાખ્યાનના સૂત્રમાં જ ઉપયોગ રાખવા પૂર્વક ગ્રહણ કરે, એ સમયે પ્રત્યાખ્યાન સિવાય બીજામાં ઉપયોગ ન રાખે, કારણ કે ઉપયોગ વગર કરાતું અનુષ્ઠાન એ દ્રવ્યાનુષ્ઠાન ગણાય છે. ' માસંતી'= પચ્ચક્ખાણ આપનાર ગુરુભગવંત બોલે છે તેમની સાથે સંપૂર્ણ પ્રત્યાખ્યાનસૂત્રને ઉચ્ચારતો ગ્રહણ કરેઅર્થાત્ પોતે મંદસ્વરે પ્રત્યાખ્યાનસૂત્રને બોલતો હોય, ‘પરૂવલ્લુ'= જે જે વસ્તુના પચ્ચકખાણ કરવાના હોય તે તે દરેક વસ્તુ ‘ના '= પ્રત્યાખ્યાનસૂત્રના અર્થનો પોતે જાણકાર હોય.“નાસિકI'= જાણકાર એવા સાધુની પાસે પચ્ચક્ખાણ ગ્રહણ કરે. . 216 1/5 ___ एत्थं पुण चउभंगो, विण्णेओ जाणगेयरगओ उ। सुद्धासुद्धा पढमंतिमा उ सेसेसु उ विभासा // 200 // 5/6 છાયા :- ૩મત્ર પુનશ્ચર્મ વિયો જ્ઞાતર તત્ | शुद्धाशुद्धौ प्रथमान्तिमौ तु शेषयोस्तु विभाषा // 6 // ગાથાર્થ :- અહીં પ્રત્યાખ્યાનની ગ્રહણવિધિમાં જાણકાર અને અજાણકાર એ બે સંબંધી ચાર ભાંગા જાણવા. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, ચોથો ભાંગો અશુદ્ધ છે. બાકીના ભાંગાઓમાં શુદ્ધાશુદ્ધનો વિકલ્પ છે. ટીકાર્થ :- ‘પ્રત્યે પુ'= આ પ્રત્યાખ્યાનની ગ્રહણવિધિના અધિકારમાં ‘૩મં'= ચાર પ્રકાર અર્થાત્ ભાંગા વંતુર અને મં શબ્દનો કર્મધારય સમાસ કર્યો છે. અહીં '' શબ્દમાં જાતિ અર્થમાં એકવચન કરેલું છે, ‘વિઘમ'= જાણવા. ‘નાયરામો 3'= પ્રત્યાખ્યાનના વિષયમાં કુશળ અને અકુશળ પુરુષસંબંધી ‘સુદ્ધાસુદ્ધા પઢમંતિમ '= પહેલો ભાગો શુદ્ધ છે, ચોથો ભાંગો અશુદ્ધ છે. કારણ કે પહેલા ભાંગામાં સંપૂર્ણ વિધિ રહેલી છે; ચોથામાં અપૂર્ણ વિધિ છે. “સેતુ 3= બાકીના બીજા-ત્રીજા ભાંગામાં ‘વિમાસા'= શુદ્ધ-અશુદ્ધપણાનો વિકલ્પ છે. અર્થાત્ તે અમુક રીતે ગ્રહણ કરાય તો શુદ્ધ છે. અન્યથા અશુદ્ધ છે. ચાર ભાંગા - (1) પચ્ચકખાણ લેનાર જાણકાર છે, આપનાર પણ જાણકાર છે. (2) લેનાર જાણકાર નથી, પચ્ચક્ખાણ આપનાર જાણકાર છે. (3) લેનાર જાણકાર છે, પચ્ચકખાણ આપનાર જાણકાર નથી. (4) લેનાર જાણકાર નથી, પચ્ચકખાણ આપનાર જાણકાર નથી. 200 1/6 बिइए जाणावेउं, ओहेणं तइए जेट्ठगाइंमि। कारणओ उण दोसो, इहरा होइ त्ति गहणविही // 201 // 5/7 છાયા :- દ્વિતીયે જ્ઞાયિત્વ શોધેન તૃતીયે ચેષ્ટાવો | कारणतस्तु न दोष इतरथा भवतीति ग्रहणविधिः // 7 // ગાથાર્થ :- બીજા ભાગમાં પ્રત્યાખ્યાન લેનારને પ્રત્યાખ્યાનસંબંધી સામાન્ય સમજણ આપીને પ્રત્યાખ્યાન કરાવે તો શુદ્ધ છે. ત્રીજા ભાંગામાં કારણસર અજ્ઞાન એવા પણ આચાર્ય ભગવંતના મોટાભાઈ આદિની પાસે પ્રત્યાખ્યાન લે તો શુદ્ધ છે- અન્યથા આ બે ભાંગા અશુદ્ધ છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન લેવાની વિધિ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ 098 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘વિફા'= પ્રત્યાખ્યાન લેનાર જાણકાર નથી, આપનાર જાણકાર છે. એ બીજા ભાંગામાં નાવેલું મોહે '= સામાન્યથી પ્રત્યાખ્યાન સંબંધી તેને સમજણ આપીને પ્રત્યાખ્યાન કરાવે તો શુદ્ધ છે- કારણ કે પ્રત્યાખ્યાન દ્વારા જે વસ્તુનો પોતાને ત્યાગ કરવાનો છે તેની સમજણ જ જો તેને ન હોય તો તે તેનું પાલન બરાબર કેવી રીતે કરી શકે ? તે બાબતનું થોડું પણ તેને જ્ઞાન હોય તો તેનું તે પાલન કરી શકે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે - સમજીને સ્વેચ્છાથી જે ત્યાગ કરવામાં આવે તે જ વિરતિ કહેવાય.” “ત'= જાણકાર અજાણકાર પાસે પ્રત્યાખ્યાન લે છે એ ત્રીજા ભાંગામાં ‘નેિિમ'= આચાર્યના મોટા ભાઈ, મામા, પિતા, કાકા તથા “આદિ' શબ્દથી કોઈ મહાતપસ્વી, રત્નાધિક વૃદ્ધ વગેરેનું ગ્રહણ થાય છે. તેમની પાસે '#RUIT3 3= કારણસર લે તો જ ‘ર રોસો'= શાસ્ત્રની બાધા વગેરે દોષ નથી. અહીં યેષ્ઠ એ આચાર્યના પૂજ્ય હોવાથી તેમની પૂજા થાય અથવા તેમને અસંતોષ ન થાય, એ કારણે અજાણકાર એવા પણ તેમની પાસે પ્રત્યાખ્યાન લે તો દોષ નથી, અથવા પ્રત્યાખ્યાન આપનાર કોઈ જાણકારની હાજરી ન હોય તો વિનય ખાતર અજ્ઞાની એવા પણ વડીલની પાસે પ્રત્યાખ્યાન લે તો દોષ નથી, ‘રૂદી'= અન્યથા આ બે ભાંગામાં ‘હોટ્ટ ત્તિ'= દોષ લાગે જ છે. “Wવહી'= પ્રત્યાખ્યાનને ગ્રહણ કરવાની આ વિધિ છે. બીજા ભાંગામાં પ્રત્યાખ્યાન લેનારને જે આયંબિલ આદિનું પ્રત્યાખ્યાન લેવું છે તેની સમજણ જો તેને ન હોય તો ગુરુ ભગવંતે તેને સમજણ આપવી જોઈએ. એ પ્રત્યાખ્યાન કેટલા સમયનું છે ? ક્યારે પૂર્ણ થાય ? તેમાં કઈ કઈ વસ્તુ ખપે ? કઇ કઇ ન ખપે ? વગેરે. આ બધી સમજણ જો તેને ન હોય તો પ્રત્યાખ્યાન લેવા છતાં તેને આંશિક પણ વિરતિ થઇ શકતી નથી. | 20 || 6/7 1/4 ગાથામાં જે આગાર દ્વાર કહ્યું છે તેનો વિષયવિભાગ બતાવે છે : दो चेव णमोक्कारे, आगारा छच्च पोरिसीए उ। सत्तेव य पुरिमड्ढे, एक्कासणगम्मि अद्वैव // 202 // 5/8 છાયા :- ( ચૈવ નમારે મારી પ ત્ર પૌરુષ્ય તુ | सप्तैव च पुरिमार्द्ध एकाशनके अष्टैव // 8 // ગાથાર્થ :- નવકારશીના પ્રત્યાખ્યાનમાં બે જ આગાર, પોરિસીના પચ્ચકખાણમાં છ આગાર, પુરિમઢના પચ્ચખાણમાં સાત આગાર અને એકાસણાના પ્રત્યાખ્યાનમાં આઠ આગાર હોય છે. ટીકાર્થ :- ‘રો વેવ'= બે જ ‘નમોરે'= નવકારશીના પ્રત્યાખ્યાનમાં ‘માIRT'= આગારો- આગારનો અર્થ અપવાદવિશેષ છે. 'છ'= છ જ ‘પરિસી 3'- પોરિસીના પચ્ચખાણમાં “સત્તેવ યુ'= સાત જ “પુરિમ'= પુરિમઠુમાં, સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચ્ચક્ખાણ પુરિમડું કહેવાય છે. ‘ક્રિસUTUશ્મિ'= ભોજન કરવા બેઠા પછી ભોજનની સમાપ્તિ થાય ત્યાં સુધી (પુતe) કુલા (બેસવાનો શરીરનો ભાગ) બેઠકના સ્થાનથી જરા પણ ખસે નહિ એ રીતે ભોજન કરવું તે એકાસણામાં, અથવા રાગ અને દ્વેષ વગર ભોજન કરવું તે એકાસણું- આગમમાં તે એકાસણાના નામથી પ્રસિદ્ધ છે જ્યારે લોક-લોકોત્તરમાં તે એકભક્તના નામથી પ્રસિદ્ધ છે. તેમાં ‘વ'= આઠ જ આગાર આગમમાં કહ્યાં છે. અર્થાત્ એક વખત ભોજન કરવું તે એકાસણું અથવા એક જ આસને બેસીને ભોજન કરવું તે એકાસણું- તેના પ્રત્યાખ્યાનમાં આઠ આગાર છે. જે 202 / 5/8 सत्तेगट्ठाणस्स उ, अटेवायंबिलम्मि आगारा। पंच अभत्तट्ठस्स उ, छप्पाणे चरिमे चत्तारि // 203 // 5/9 Page #128 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद છાયા :- સર્તસ્થાની તુ મર્ણવવામાન્ને મા III: | पञ्च अभक्तार्थस्य तु षट् पाने चरिमे चत्वारः // 9 // ગાથાર્થ :- એકલઠાણામાં સાત આગાર, આયંબિલના પ્રત્યાખ્યાનમાં આઠ આગાર, ઉપવાસના પ્રત્યાખ્યાનમાં પાંચ આગાર, પાણીના પ્રત્યાખ્યાનમાં છ આગાર, અને ચરિમના પ્રત્યાખ્યાનમાં ચાર આગાર હોય છે. ટીકાર્થ :- ‘સત્તે'= સાત આગાર ‘ટ્ટીટ્સ 3'= એકલઠાણાના પ્રત્યાખ્યાનમાં હાથ અને મુખ સિવાય શરીરના બીજા કોઈ પણ અવયવોને હલાવવાનો નિષેધ છે. “લવ'= આઠ જ આગાર ‘માર્થવિત્નમ્ન'= ગરમ પાણી-ઓસામણ-કાંજી સહિત ભાત વગેરે મીઠા વગરનું ભોજન જેમાં કરવામાં આવે છે તેને શાસ્ત્રમાં આયંબિલ કહેવામાં આવે છે. તેના પ્રત્યાખ્યાનમાં ‘પં'= પાંચ ‘માIT'= આગાર ‘મત્તસ 3'= જેમાં ભોજનનો અભિલાષ હોતો નથી અર્થાત્ જેમાં ભોજન કરવામાં નથી આવતું તે અભક્તાર્થ-ઉપવાસ કહેવાય. તેના પ્રત્યાખ્યાનમાં ‘ઇ'= છ આગાર “પાપ'= પાણીના પ્રત્યાખ્યાનમાં, જેમાં ' '= ત્રણ ઉકાળાવાળું ઉકાળેલું પાણી ‘વહત્ન'= ધોવણનું પાણી ‘નેપ'= ચીકાશવાળું પાણી ‘મનેપ'= ચીકાશ વગરનું પાણી “સિક્ય'= દાણાવાળું પાણી ‘મસિન્થ'= દાણા વગરનું પાણી હોય. ‘રિ'= દિવસચરિમ અને ભવચરિમ (= અનશનનાં) પ્રત્યાખ્યાનમાં “ચંત્તર'= શાસ્ત્રપ્રસિદ્ધ ચાર આગારો હોય છે. તે 203 / 1/1 पंच चउरो अभिग्गहे, निव्विइए अट्ठ नव य आगारा। अप्पाउरणे पंच उ, हवंति सेसेसु चत्तारि // 204 // 5/10 છાયા :- પૐ ત્વાર: મwદ્દે નિર્વિતિષે મ નવ ર મા III: | अप्रावरणे पञ्च तु भवन्ति शेषेषु चत्वारि // 10 // ગાથાર્થ :- અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં પાંચ અથવા ચાર આગાર હોય છે. નીવિના પ્રત્યાખ્યાનમાં આઠ અથવા નવ આગાર હોય છે. વસ્ત્રત્યાગના અભિગ્રહમાં પાંચ આગાર હોય છે, બાકીના અભિગ્રહમાં ચાર આગાર હોય છે. ટીકાર્થ :- ‘પંa'= પાંચ ‘વડરો'= ચાર ‘માદે'= અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં, આ અભિગ્રહ માત્ર આહારસંબંધી જ નથી હોતો પણ તે ઉપરાંત બીજી વસ્તુ સંબંધી પણ હોય છે. પ્રત્યાખ્યાન લેનારને અમુક વસ્તુનો ત્યાગ કરવાની અભિલાષા થાય તો તે અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં તે વસ્તુની ધારણા કરીને તેનો ત્યાગ કરે છે. “અમાવરણ’ એટલે ચોલપટ્ટો નહિ પહેરવાનો કોઈ સાધુએ અભિગ્રહ લીધો હોય પણ જો ગૃહસ્થ ઉપાશ્રયમાં આવી જાય તો તે પ્રવચનની નિંદા ન થાય એ માટે “ચોલપટ્ટીગારથી ચોલપટ્ટો ધારણ કરે છે. અર્થાત આ ‘ચોલપટ્ટાગાર’ નામનો પાંચમો આગાર જે અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં છે તે પ્રવચનની પ્રશંસા માટે છે. ‘નિબ્રિજ્ઞા'= વિગઈના ત્યાગના પ્રત્યાખ્યાનને શાસ્ત્રમાં ‘નીવિ' તરીકે કહેવામાં આવે છે તેમાં ‘ટ્ટ= આઠ “નવ '= નવ ‘મા/રા'= આગારો-પિંડ વિગઈમાં ‘ઉખિત્તવિવેગેણં’ એ નવમો આગાર હોય છે, દ્રવવિગઈમાં એ આગાર ન હોવાથી આઠ આગાર હોય છે. ‘મીડર'= વસ્ત્રત્યાગના અભિગ્રહમાં ‘પંa == પાંચ આગાર ‘વંતિ'= હોય છે. “સેતુ'= એ સિવાયના બાકીના અભિગ્રહમાં ‘ત્તારિ'= ચાર આગાર હોય છે. મે 204 / 9/10 णवणीओगाहिमए, अद्दवदहिपिसियधयगुले चेव। णव आगारा तेर्सि, सेसदवाणं च अद्वैव // 205 // 5/11 Page #129 -------------------------------------------------------------------------- ________________ 100 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद છાયા :- નવનીતાવાહિમર્દો મરવિિશતવૃત'ને ચૈવ નવ મા+/IRI: તેષાં શેષદ્રવાન ર મØવ | 22 | ગાથાર્થ :- નીવિના પ્રત્યાખ્યાનમાં માખણ, પકવાન્ન ઘટ્ટ દહીં, માંસ, ગોળ, અને ઘી એ છ વિગઈમાં નવ આગાર છે અને બાકીની (મદિરા વગેરે) વિગઈમાં અને દહીં વગેરે દ્રવ વિગઈમાં આઠ આગાર છે. ટીકાર્થ :- ‘ઇવિમ'= માખણ ‘મોરાહિમ'= તેલ-ઘીમાં તળીને બનાવેલ પકવાન્ન “મવાદેન'= તેલ-ઘીમાં તળવા દ્વારા ‘નિવૃત્ત'= બનેલું “મવાદિમ' આમાં અવગાહ શબ્દને ‘માવપ્રત્યયાત્તાલિમ'= એ સૂત્રથી રૂમ પ્રત્યય લાગીને અવગાહિમ શબ્દ બન્યો છે. ‘કુટ્ટિમ” શબ્દ મ પ્રત્યય લાગીને બન્યો છે. ત્યારબાદ “નવનીત’ અને ‘મવI[હિમ' શબ્દનો દ્વન્દ સમાસ કર્યો છે. તેમાં ‘વિમો હિમા'‘ ક્રિપિસિયધયપુ વેવ'= કઠણ દહીં, કઠણ માંસ, કઠણ ઘી અને કઠણ ગોળ- આ ગોળ વગેરે વિગઈનો ત્યાગ હોવા છતાં રોટલી વગેરે ઉપર તે મૂકેલા હોય તો કઠણ હોવાના કારણે તેને ઉપાડીને જુદો કરી શકાય છે. માટે તેમાં “ઊખિત્તવિવેગેણં’ એ આગારનો સંભવ છે. “નવ મા+/IT'= નવ આગાર છે. ''= તેઓના “સેવા '= ઉપર કહ્યા તે ગોળ આદિ સ્વરૂપથી દ્રવદ્રવ્યોમાં અને મદિરા આદિ બીજા દ્રવ્યોમાં- અર્થાત્ ઢીલા ગોળ, ઘી, દહીં આદિમાં અને મદિરા આદિમાં ‘મવ'= આઠ જ આગાર હોય છે. કારણ કે તે પ્રવાહી હોવાથી રોટલી વગેરે ખપતી વસ્તુ ઉપરથી તેમને ઉપાડીને જુદા કરી શકાતા નથી માટે તેમાં ‘ઊખિત્તવિવેગેણં’ એ આગારનો સંભવ નથી. / 206 / 9/12 પ્રત્યાખ્યાનમાં આગાર શા માટે રાખવામાં આવે છે ? તે કહે છે : वयभंगो गुरुदोसो, थेवस्स वि पालणा गुणकरी उ। गुरुलाघवं च णेयं, धम्मम्मि अओ उ आगारा // 206 // 5/12 છાયા :- વ્રતમ ગુરુકોષ: તોપ પાનના ગુણક્ષરી તુ . गुरुलाघवं च ज्ञेयं धर्म अतस्तु आगाराः // 12 // ગાથાર્થ :- વ્રતભંગમાં મોટા દોષો છે. નાના પણ નિયમનું પાલન લાભ કરનારું છે ધર્મમાં ગૌરવલાઘવ (લાભ-હાનિ) જાણવું જોઇએ. માટે પ્રત્યાખ્યાનમાં આગારો છે. ટીકાર્થ :- ‘વયમંn'= શાસ્ત્રના આધારે જે નિયમ લેવામાં આવે છે તેને વ્રત કહેવામાં આવે છે. તેનો ભંગ= નાશ અર્થાત્ લીધેલા વ્રતનું પાલન ન કરવું. “ગુરુકોલો'= મોટો દોષ છે જેમાં તે ગુરુદોષ, એમ બહુવ્રીહિ સમાસ કર્યો અર્થાત્ મોટા દોષવાળો છે. “થવસ વિ'= નાના પણ વ્રતનું પાત્ર IT'= સંરક્ષણ કરવું- પાલન કરવું. “મુછારી 3'= લાભ કરવાના સ્વભાવવાળી હોવાથી પાલના એ જ ગુણકારી છે. ગુરુત્નીયવં '= જે કરવાથી ગુણોની વૃદ્ધિ થાય અને દોષોની હાનિ થાય તેને ગુરુલાઘવ કહેવામાં આવે છે. ''= જાણવું. ‘ધર્મા'િ= ધર્મના વિષયમાં એકાન્ત ઉત્સર્ગમાર્ગને ગ્રહણ કરવાથી વિશિષ્ટ ધર્મકાર્યોમાં હાનિ થતી હોવાથી તેનાથી અનેક પ્રાણીઓને અપકાર થાય છે માટે એવો એકાન્તમાર્ગ એ સારો નથી, લાભ કરનારો નથી. ‘આગારો એ ગ્લાનાદિ-સાધાર્મિકજનોની વેયાવચ્ચાદિ કાર્યોમાં ઉપકારક બને છે’ ‘મો'= આથી ‘મારા'= શાસ્ત્રમાં આગારોનું વર્ણન કરેલું છે. પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય એ માટે શાસ્ત્રમાં પ્રત્યાખ્યાનમાં આગારો અપવાદરૂપે કહ્યાં છે. જ્ઞાની ભગવંતોની પ્રવૃત્તિ અવશ્ય સર્વ પ્રાણીને ઉપકાર કરનારી હોય છે. અને તે ઉત્સર્ગ-અપવાદ એમ બંને માર્ગના અવસરોચિત આરાધનથી જ શક્ય બને છે. આગમના અર્થનું રહસ્ય સમજ્યા વગર માત્ર ક્રિયાઓ કરવી, એ વિદ્વાનોને માન્ય નથી. માટે સર્વ પ્રાણીઓને અનુગ્રહ કરવા માટે પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવે છે. જે 206 / 9/12 Page #130 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 101 સર્વસાવદ્યયોગના ત્યાગસ્વરૂપ ભાવસામાયિકમાં રહેલા સાધુભગવંતને આ અમુક કાળ માટેના અમુક દ્રવ્યસંબંધી આહારના પ્રત્યાખ્યાનની શી જરૂર છે ? એનો કોઈ બીજો ગુણ નથી કે જે તેની અંદર ન આવે-(સાવદ્યયોગનાં પચ્ચકખાણમાં બધું આવી જાય.) આવી આશંકાનું સમાધાન કરવા કહે છે : सामइए वि हु सावज्जचागरूवे उगुणकरं एयं / अपमायवुड्डिजणगत्तणेण आणाउ विण्णेयं // 207 // 5/13 છાયા :- સામાયિડપ ઘનું વિત્યા રૂપે તુ ગુજરાતત્ | अप्रमादवृद्धिजनकत्वेन आज्ञातो विज्ञेयम् // 13 // ગાથાર્થ:- સર્વ પાપવ્યાપારોના ત્યાગરૂપ સર્વવિરતિ સામાયિકમાં સાધુઓને પણ આહારનું પ્રત્યાખ્યાન એ ભગવાનની આજ્ઞા હોવાથી તથા અપ્રમાદની વૃદ્ધિનું કારણ હોવાથી લાભકારી જ છે. ટીકાર્થ:- ‘સાવMવી રૂવે'= સર્વ પાપવ્યાપારના ત્યાગરૂપ “સામરૂપ વિ'= સર્વવિરતિ સામાયિકમાં પણ "'= આ આહારનું પ્રત્યાખ્યાન ‘મામયિની '= અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી “TUવર'= લાભ કરનાર છે- અવિરતસમ્યગૃષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકમાં રહેલા શ્રાવકોને તો આ આહારનું પ્રત્યાખ્યાન લાભ કરનાર છે જ પણ સર્વવિરતિ સામાયિકવાળા સાધુભગવંતોને પણ આ લાભ કરનાર છે. સાધુ ભગવંતોને અવસરોચિત આહારનું પ્રત્યાખ્યાન કરવા દ્વારા અપ્રમાદની વૃદ્ધિ થતી સ્પષ્ટ દેખાય જ છે. તો પછી સર્વ પ્રકારના આરંભ અને આહારમાં પ્રવર્તેલા ગૃહસ્થોને તો આ પ્રત્યાખ્યાનથી અપ્રમાદની વૃદ્ધિ થાય જ એ સ્પષ્ટ છે, તેઓ જો પ્રત્યાખ્યાન નહિ કરે તો સર્વત્ર પ્રમાદથી જ પ્રવૃત્તિ કરનારા છે. માટે જેટલા વિષયનું પ્રત્યાખ્યાન કરે છે તેટલી જ તેમને અપ્રમાદની વૃદ્ધિ થાય છે. “મા'= ભગવાનની આજ્ઞાથી ‘વિજેથ'= આ ગુણ કરનાર છે એમ જાણવું. / 207 / 1/13 एत्तो य अप्पमाओ, जायइ एत्थमिह अणुहवो पायं / विरतीसरणपहाणे, सुद्धपवित्तीसमिद्धिफलो // 208 // 5/14 છાયા :- રૂતજી અપ્રમાવો નાતે અત્રેદ અનુમવ: પ્રાયઃ | विरतिस्मरणप्रधानः शुद्धप्रवृत्तिसमृद्धिफलः // 14 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનથી સામાયિકમાં પ્રાયઃ અપ્રમાદની વૃદ્ધિ થાય છે. તેમાં અનુભવ એ પ્રમાણ છે. અપ્રમાદ એ પ્રાધાન્યપણે વિરતિનું સ્મરણ કરાવનાર છે. વળી અપ્રમાદના ફળરૂપે શુદ્ધપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘ત્તો '= આ પ્રત્યાખ્યાનથી ‘અખો '= આહારના ઉપભોગમાં અપ્રમાદ ‘નાયડુ'= થાય છે. ‘ત્યે'= આ પ્રમાણે “રૂદ = આ અપ્રમાદમાં ‘મજુવો'= સ્વાનુભવ પ્રમાણ છે. “પાર્થ'= પ્રાય: તે અપ્રમાદ કેવો છે ? તે કહે છે- ‘વિરતીયાપદી'= પ્રત્યાખ્યાનથી થયેલો અપ્રમાદ એ વિરતિનું સ્મરણ કરાવે છે માટે તે તેની પ્રધાનતાવાળો કહેવાય છે. “સુદ્ધપવિત્ત-સમિપત્નો'= વળી તે અપ્રમાદ શુદ્ધ ક્રિયાની વૃદ્ધિરૂપ ફળ આપે છે. અહીં ‘શુદ્ધ અને પ્રવૃત્તિ એ બે શબ્દોનો કર્મધારય સમાસ કર્યો છે પછી “સમૃદ્ધિ’ શબ્દની સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે અને છેલ્લે “શુદ્ધ પ્રવૃત્તિની વૃદ્ધિરૂપ ફળ છે જે અપ્રમાદનું એવો બહુવ્રીહિ સમાસ કર્યો છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ 102 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद [સાધુભગવંતોને રોગ, પ્રમાદ, સત્ત્વની હાનિ વગેરે કારણોથી અશુભ પ્રવૃત્તિ થવાનો સંભવ છે. પ્રત્યાખ્યાનના પ્રભાવે રોગ નાશ પામે છે, અપ્રમાદ પ્રગટે છે, સત્ત્વ વધે છે તેથી અશુભ પ્રવૃત્તિ અટકીને શુભ પ્રવૃત્તિ વધે છે. તે 208 રે 1/4 સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ સામાયિક એ સર્વકાળસંબંધી અને સર્વદ્રવ્યસંબંધી હોય છે જ્યારે અદ્ધાપ્રત્યાખ્યાન તો અમુક જ કાળસંબંધી અને અમુક જ આહારસંબંધી હોય છે તો તે કરવાથી સામાયિકને બાધ કેમ ન થાય ? અર્થાત્ તેનાથી સામાયિકને બાધ થાય છે, આ શંકાનો જવાબ આપે છેઃ ण य सामाइयमेयं, बाहइ भेयगहणे वि सव्वत्थ / समभावपवित्तिणिवित्तिभावओ ठाणगमणं च // 209 // 5/15 છાયા :- સીમમેતત્ વાથતે એપ્રોપિ સર્વત્ર | સમાવપ્રવૃત્તિનિવૃત્તિમાવત: સ્થાન પામનું ર | 26 છે ગાથાર્થ :- આ અદ્ધપ્રત્યાખ્યાન તિવિહાર આદિના ભેદથી ગ્રહણ કરાતું હોવા છતાં સ્થાન અને ગમનની જેમ આહારાદિ સર્વમાં સમભાવથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ થતી હોવાથી તે સામાયિકને બાધા પહોંચાડતું નથી. ટીકાર્થ :- "'= આહાર સંબંધી આ અદ્ધાપ્રત્યાખ્યાન મેઢિને વિ'= તિવિહાર આદિ જુદા જુદા પ્રકારે ગ્રહણ કરવામાં આવતું હોવા છતાં “વ્યસ્થ'= આહારાદિ “સમાવપવિત્તાવિત્તિમાવો'= બધી જ વસ્તુમાં તે સમભાવથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિને કરે છે. તેવો સ્વભાવ હોવાથી ‘કાળમાં a'= સ્થાન અને ગમનની જેમ ‘સમિર્ચિ'= સર્વવિરતિરૂપ સામાયિકને ‘વાયત્તે'= બાધા ‘ર '= કરતું નથી. ગમનને છોડીને સ્થાન કરાય છે અને સ્થાનને છોડવા દ્વારા ગમન કરાય છે, સાધુભગવંત આ સ્થાન અને ગમનને એવી રીતે કરે છે કે જેથી સમભાવમાં બાધા ન આવે, કારણકે તે સ્થાન કે ગમન જે કાંઈ કરે છે તેમાં તેઓને રાગ નથી હોતો અને જ્યારે તે સ્થાન કે ગમનને છોડે છે ત્યારે તેના ઉપરના દ્વેષથી તેને છોડતા નથી. આમ સમભાવના બાધક એવા રાગદ્વેષ તેમને હોતા નથી. તેઓ આહારાદિમાં પણ શાસ્ત્રની આજ્ઞાનુસાર જ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરે છે. પોતાના સ્વેચ્છાચારથી તેઓ કાંઇપણ કરતાં નથી કે છોડતાં નથી. માત્ર દેશકાળના અનુસારે શાસ્ત્રમાં જે કરવાની આજ્ઞા છે તેને તેમ કરે છે અને જેને છોડવાની આજ્ઞા છે તેને તેઓ છોડે છે માટે ક્યાંય પણ તેઓને સમભાવમાં બાધા આવતી નથી. 206 1/ આગારો એ એક પ્રકારનો અપવાદ છે. આહારનાં પ્રત્યાખ્યાનમાં આગારો કહેવામાં આવ્યા છે તો સામાયિકમાં આગારો કેમ કહેવામાં નથી આવ્યા ? सामाइए आगारा, महल्लतरगे विणेह पण्णत्ता। भणिया अप्पतरे विह, णवकाराइम्मि तुच्छमिणं // 210 // 5/16 છાયા :- સામયિ. મારા મદત્તર વૉપિ નેદ પ્રજ્ઞતાઃ | भणिता अल्पतरेऽपि खलु नवकारादौ तुच्छमिदम् // 16 // ગાથાર્થ :- અહીં મોટા પણ સામાયિકમાં આગારો કહ્યાં નથી અને નવકારશી આદિ નાના પ્રત્યાખ્યાનમાં આગારો કહ્યા છે એ યુક્તિરહિત અસાર છે. આમ વાદીનો પ્રશ્ન છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ 103 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘સામા'= સર્વવિરતિરૂપ સામાયિકમાં ‘મા'IT'= પહેલા કહેવામાં આવેલા આગારો મøતર વિ'= દ્રવ્ય-કાળ-વિષયની અપેક્ષાએ મોટું હોવા છતાં ‘નેદ પUUUત્તા'= અહીં કહેવામાં આવ્યા નથી, ‘મuતરે વિ'= દ્રવ્ય-કાળ-વિષયની અપેક્ષાએ નાના પણ ‘હું'= આ શબ્દ વાક્યાલંકારમાં છે. ‘નવરામિ'= નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં ‘મfછાયા'= કીધાં છે “તુચ્છમિvi'= યુક્તિરહિત હોવાથી અસાર છે. પ્રશ્નકારનો ભાવ આ પ્રમાણે છે :- મહાન વિષયવાળા સામાયિકમાં જ ગારો કહેવા યુક્ત છે. અલ્પતર વિષયવાળા નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં આગારો કહેવાની જરૂર નથી. તો પછી અહીં વિપરીત કરવામાં આવેલું હોવાથી તે અસાર કેમ ન હોય ? અર્થાત્ અસાર જ છે. જે 220 મે /6 વાદીના આ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે : समभावे च्चिय तं जं जायइ सव्वत्थ आवकहियं च / ता तत्थ ण आगारा पण्णत्ता किमिह तुच्छं ति // 211 // 5/17 છાયા :- સમાવે વૈવ તત્ યનાથને સર્વત્ર યાવથd | तत् तत्र न आगाराः प्रज्ञप्ताः किमिह तुच्छमिति // 17 // ગાથાર્થ :- બધી વસ્તુમાં સમભાવ હોય ત્યારે જ સામાયિક હોય છે. અને તે જીવનપર્યત હોય છે તેથી જિનેશ્વરદેવે આગારો કહ્યાં નથી, એમાં અસાર શું છે ? અર્થાત્ કાંઇ જ અસાર નથી. ટીકાર્થ :- "'= જે કારણથી “સબસ્થ'= ચેતન અચેતન સ્વરૂપ સર્વવસ્તુ સંબંધી ‘સમભાવે થિ '= રાગ-દ્વેષના અભાવવાળા અધ્યવસાય સ્વરૂપ સમભાવમાં જ સામાન્યથી ‘ત'= તે સર્વવિરતિ સામાયિક નાય'= સંભવે છે ‘માવદિયે '= અને તે જીવનપર્યતનું હોય છે ‘તા'= તેથી ‘તત્થ'= તે સામાયિકમાં 'aa મારા'= આગારો નથી ‘પાપાત્તા'= કહેલા “રૂદ'= આમાં ‘હિં'= શું ‘તુૐ તિ'= અસાર છે અર્થાત્ આમાં કાંઈ જ અસાર નથી. [ પ્રત્યાખ્યાનમાં અમુક છૂટ રાખે તો ભંગ થવાનો જેમાં સંભવ હોય તેમાં ભંગ ન થાય માટે એટલી છૂટ રાખીને તે પ્રત્યાખ્યાન લેવાય છે. આ છૂટ રાખવા માટે આગારો રખાય છે. પરંતુ સામાયિકમાં બધી જ વસ્તુ પ્રત્યે સમભાવ રાખવાનો છે. તેમાં અમુક પ્રત્યે સમભાવ ન રાખી શકાય તો સામાયિકનો ભંગ જ થઈ જાય છે માટે તેમાં “હું અમુક વસ્તુમાં સમભાવ રાખીશ અમુકમાં નહિ રાખું એવી છૂટ રાખે તો સમભાવનો ભંગ થવાથી સામાયિકનો ભંગ થઈ જ જાય છે. આમ તેમાં આગાર રાખવામાં કોઈ લાભ થતો ન હોવાથી આગાર કીધાં નથી.] 22 /17 तं खलु णिरभिस्संगं, समयाए सव्वभावविसयं तु / कालावहिम्मि वि परं, भंगभया णावहित्तेण // 212 // 5/18 છાયા :- તત્ વૃનુ નિરમષ્યÉ સમતથા સમાવિષયે તું #lનાવથાપ પર મકમાત્ નાવયત્વેર | 28 છે. ગાથાર્થ :- સામાયિક આશંસાથી રહિત છે. અને સમતાના કારણે સર્વભાવોના વિષયવાળું છે. જીવનપર્યત એમ કાળની જે અવધિ તેમાં કરવામાં આવે છે તે મૃત્યુ પછી ભંગ થવાના ભયથી કરવામાં આવી છે. પરંતુ આશંસા વડે મર્યાદાના હેતુથી કરવામાં આવતી નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ 104 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘તં વ7'= તે સામાયિક ‘નિરંfમસં'= આશંસાથી રહિત છે, અને ‘સમયU'= સમભાવ વડે “સબૂમાવવિશ્વયં તુ'= સર્વ પદાર્થના વિષયવાળું છે. વાદી પ્રશ્ન કરે છે કે- જો સામાયિક એ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના વિષયવાળું છે અર્થાત્ જો એ સર્વકાળ માટે છે તો પછી તેમાં જીવનપર્યત એમ કાળની અવધિ શા માટે કરવામાં આવે છે ? આ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે કે- ‘નામિ વિ'= જીવનપર્યત એ કાળની અવધિ પણ પરં= માત્ર મંમિય= પ્રતિજ્ઞાના ભંગના ભયથી જ કરવામાં આવે છે ‘નાવદિત્તે '= મર્યાદાના હેતુથી કરવામાં આવતી નથી. સામાયિક પ્રત્યાખ્યાનમાં “જીવનપર્યત’ની અવધિ કરવાનું તાત્પર્ય સમજાવે છે :- સામાયિકના પ્રત્યાખ્યાનવાળાને મૃત્યુ પછી સર્વ સાવઘયોગની નિવૃત્તિ અનિષ્ટ છે તેથી “માત્ર આ જીવન પૂરતી જ મારે સર્વ સાવદ્યયોગની નિવૃત્તિ હો. મૃત્યુ પછી હું સર્વ ભોગ આદિને સેવીશ. આવી આશંસાથી તે પ્રત્યાખ્યાનમાં ‘જીવનપર્યત’ની અવધિ કરતો નથી, પણ “મૃત્યુ પછી મારા પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય” એવા આશયથી તે જીવનપર્યંતની અવધિ કરે છે. કારણ કે મૃત્યુ પછી દેવ આદિ ગતિમાં ગયા પછી ત્યાં ભવસ્વભાવથી જ વિરતિનો સંભવ નથી તેમજ આત્માનું સ્વાધીનપણું નથી. જ્યાં સુધી આત્માનું સ્વાધીનપણું છે ત્યાં સુધીની જ પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. મૃત્યુ પછી કર્મની પરાધીનતા હોવાના કારણે પ્રત્યાખ્યાન પાળી શકાશે કે કેમ ? એ સંદેહ હોવાથી પંડિતોને એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય નથી. આ જીવનપર્યત તો પોતે સ્વતંત્ર હોવાથી પ્રતિજ્ઞાના ભંગનો સંભવ ન હોવાથી પ્રતિજ્ઞા કરવામાં દોષ નથી. તેનો અધ્યવસાય એવો છે કે “જીવનપર્યત તો મારે આ પ્રતિજ્ઞા પાળવી જ છે.' ત્યારબાદ કર્મની પરાધીનતાથી જો કદાચ સાવદ્યયોગની વિરતિ ન પાળી શકે તો તેમાં તેને કોઈ દોષ લાગતો નથી. જ્યારે જ્યારે તે સામાયિક પરિણામને પામે છે ત્યારે તેને સર્વવિરતિ પાળવાનો અધ્યવસાય છે જ, એથી વિપરીત એવો અવિરતિનો અધ્યવસાય નથી જ. આમ ‘જીવનપર્યતની અવધિ કરવાથી સર્વવિરતિનું ગ્રહણ અને મોક્ષ થવા છતાં પ્રતિજ્ઞામાં ક્ષતિ આવતી નથી, કારણ કે આ ભવમાં કર્મની પરાધીનતા ન હોવાથી ઉપાડેલા પ્રતિજ્ઞાના ભારને યથોચિત નિર્વાહ કરવા દ્વારા હંમેશા સર્વવિરતિનું તેને ગ્રહણ છે જ, તેથી અવિરતિ આવતી નથી, તેને સર્વવિરતિ અત્યંત પ્રિય હોવાથી મૃત્યુ બાદ પણ સર્વવિરતિ પાળવાનો ભાવથી તો અધ્યવસાય છે જ. પરંતુ મૃત્યુ બાદ દેવ આદિના ભવમાં અવિરતિનો સંભવ હોવાથી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય એ ભયથી તે જીવનપર્યંતની અવધિ કરે છે, ભોગની આશંસાથી આવી કાળની અવધિ તે કરતો નથી. આ સર્વવિરતિ સામાયિક સર્વ પદાર્થના વિષયવાળું છે. 262 1 1/28 સામાયિકમાં રહેલા નિરાશંસપણાનું વર્ણન કરવા માટે જ હવે આ ગાથા કહે છે : मरणजयज्झवसियसुहडभावतुल्लमिहहीणणाएण। अववायाण ण विसओ, भावेयव्वं पयत्तेण // 213 // 5/19 છાયા :- H{UIનય- મધ્યવસિતકુમટ-ભાવતુલ્યમિદ હીનજ્ઞાન | અપવાવાનાં જ વિષયો માવયિતવ્ય પ્રયત્નન 26 ગાથાર્થ :- યુદ્ધમાં લડતા સુભટને જેમ “મરવું અથવા જય મેળવવો’ એવો દેઢ નિર્ણય હોય છે તેમ સામાયિકવાળા સાધુને પણ “મરવું અથવા કર્મશત્રુ ઉપર વિજય મેળવવો’ એવો દઢ નિર્ણય હોય છે, માત્ર આ નિર્ણયની અપેક્ષાએ જ સામાયિકવાળા સાધુને સુભટના જેવો વર્ણવ્યો છે બાકી સાધુ કરતાં Page #134 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 105 સુભટ ઘણી જ નીચી કક્ષાનો છે. માટે આ સુભટનું દૃષ્ટાંત એ હીનદૃષ્ટાંત છે. સામાયિક એ (શાસ્ત્રમાં બતાવેલા અપવાદ સિવાયના) અપવાદનો વિષય નથી એમ પ્રયત્નપૂર્વક વિચારવું. ટીકાર્થ :- “મUIનયાસિયસુદમાવતુલ્ક = “મરવું અથવા જય પ્રાપ્ત કરવો’ એવા નિશ્ચયવાળા સુભટના સંકલ્પ જેવો ‘રૂદ'= આ અધિકૃત સામાયિકમાં સંકલ્પ છે. “દીTUIT'= આ હીન દષ્ટાંત છે. સુભટ એ ક્રોધ આદિ કષાયથી કલુષિત ચિત્તવાળો હોય છે, વિષયોનો ઉપભોગ કરવાની ઇચ્છાવાળો હોય છે, શત્રુને મારવાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરતો હોય છે, તથા પરોપકાર કરવાની અપેક્ષા વગરનો હોય છે. અને વિનયાદિગુણોથી રહિત હોય છે. એની અપેક્ષાએ ભાવસામાયિકવાળો સાધુ તો ઘણા વિશિષ્ટગુણોથી યુક્ત હોય છે, તે મહાકલ્યાણ કરવાના આશયવાળો હોય છે. શાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનમાં અપ્રમત્તપણે રાત અને દિવસ એકાગ્રચિત્તથી મહાપુરુષોએ આચરેલાં માર્ગને સેવવામાં તત્પર હોય છે, હંમેશા મોક્ષનો અભિલાષી હોય છે. આમ સુભટ કરતાં સામાયિકવાળો સાધુ ઘણો જ ઉત્તમ છે. માત્ર એ બંનેમાં સમાનતા એટલી જ છે કે સુભટ જેમ શરીરની અપેક્ષા રાખ્યા વગર મૃત્યુનો ભય છોડીને પરાક્રમ કરે છે તેમ સાધુ સાંસારિક સુખની અપેક્ષા રાખ્યા વગર મૃત્યુનો ભય છોડીને પરાક્રમ કરે છે, આમ ભાવસામાયિકવાળો સાધુ પરમાર્થથી સુભટતુલ્ય નથી પણ તેના કરતાં ઘણો જ ઉત્તમ હોવાથી તેને જે આ સુભટનું દૃષ્ટાંત આપ્યું છે તે હીનદૃષ્ટાંત છે. | ‘વવીયાપા વિસામો'= (શાસ્ત્રમાં કહેલા અપવાદ સિવાયના બીજા) અપવાદો સામાયિકમાં હોતા નથી, શાસ્ત્રોક્ત સામાયિક એ ઉત્સર્ગ અને અપવાદ બંનેથી યુક્ત હોય છે. કારણ કે શાસ્ત્રમાં ઉત્સર્ગની જેમ અપવાદનું પણ વિધાન કરવામાં આવ્યું છે. શાસ્ત્રની અપેક્ષા વગરનાને તો સામયિકનો સર્વદા અસંભવ જ છે. કારણકે શાસ્ત્રમાં કહેવા પ્રકાર સિવાયનું સામાયિક ક્યારેય પણ સંભવતું નથી. તેથી “સામાયિક એ અપવાદનો વિષય નથી.” એમ જે ગાથામાં કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રમાં બતાવેલા અપવાદ સિવાયના બીજા અપવાદો આમાં સંભવતા નથી. “માયેવં પળ'= સૂક્ષ્મબુદ્ધિથી આદરપૂર્વક એમ વિચારવું કે શાસ્ત્રમાં કહેલા અપવાદોનો નિષેધ કરવામાં આવ્યો નથી. કારણકે (ઉત્સર્ગની જેમ જ) અપવાદનો પણ સામાયિકની સાથે અવિનાભાવી સંબંધ છે. 223 // एत्तो च्चिय पडिसेहो, दढं अजोग्गाण वण्णिओ समए। एयस्स पाइणो वि हु, बीयं ति विही य अइसइणा // 214 // 5/20 છાયા :- 3 ત વ પ્રતિષેધ: ટૂંઢમ્ ગયોયાનાં વતઃ સમયે | एतस्य पातिनोऽपि खलु बीजमिति विधिश्च अतिशायिना // 20 // ગાથાર્થ :- આથી જ અયોગ્ય એવા ભવાભિનંદી જીવોને સામાયિક આપવાનો શાસ્ત્રમાં અત્યંત નિષેધ કર્યો છે. અતિશયજ્ઞાની (મહાવીરસ્વામીએ) સામાયિકથી અવશ્ય પડનાર (ખેડૂતોને પણ સામાયિક આપવાની પ્રવૃત્તિ કરી તે ભાવસામાયિકનું આ અવંધ્યકારણ થશે, એ હેતુથી કરી છે. ટીકાર્થ :- ‘ત્તિો વિય'= સામાયિક એ નિરભિમ્પંગ પરિણામરૂપ હોવાથી જ ‘સમU'= શાસ્ત્રમાં ‘મનો TIT'= સંસારથી વૈરાગ્ય નહિ પામેલા ભવાભિનંદી અયોગ્ય જીવોને 'a'= અત્યંત ‘પદો'= નિષેધ ‘ઇuTો'= કરાયો છે. હવે પ્રશ્ન કરે છે કે જેઓ જીવનપર્યત સામાયિકનું પાલન કરવા માટે અસમર્થ છે એવા અયોગ્ય Page #135 -------------------------------------------------------------------------- ________________ 106 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद જીવોને સામાયિક આપવામાં આવતું નથી, તો પછી જે અવશ્ય દીક્ષા છોડી દેવાનો છે એવા ખેડૂતના જીવને કેવલજ્ઞાની ભગવાને દીક્ષા શા માટે આપી ? આ પ્રશ્નનો જવાબ આપે છે કે '= આ સામાયિકથી ‘પારૂ વિ'= અવશ્ય ભ્રષ્ટ થનાર હોવા છતાં (ખેડૂતને) '= વાક્યાલંકારમાં છે. ‘વયં તિ'= ભાવ સામાયિકનું બીજ થશે એમ માનીને ‘મફસUIT'= કેવલજ્ઞાની વડે. ‘વિ '= સામાયિક અપાયું. આ પદનો ભાવાર્થ :- અતિશયજ્ઞાની સર્વજ્ઞ ભગવાન મહાવીરસ્વામીએ ખેડૂતના જીવને, તે અવશ્ય દીક્ષા છોડી દેવાનો જ છે એમ જાણવા છતાં જે દીક્ષા આપી તેનું કારણ એ છે કે તેમણે કેવલજ્ઞાનથી જાણ્યું હતું કે આ જીવને (પૂર્વ=) આ જન્મમાં અવ્યક્તસામાયિકની સ્પર્શના દ્વારા તેવા પ્રકારનો સામાયિક પ્રત્યેનો દ્વેષ દૂર થઈ જવાથી કાલાન્તરે ભવાંતરમાં ચોક્કસ વ્યક્તસામાયિકની પ્રાપ્તિ થશે જ. આમ અત્યારનું તેનું અવ્યક્તસામાયિક એ ભવાંતરમાં તેને વ્યક્તસામાયિક અપાવનાર બીજભૂત હોવાથી અતિશયજ્ઞાની ભગવાને તેને દીક્ષા આપી. અતિશયજ્ઞાની આ પ્રમાણે કરે તો તેમાં દોષ નથી, પણ જેમને અતિશયજ્ઞાન નથી તે દરેકે તો યોગ્ય જીવને જ સામાયિક આપવું જોઇએ, ગમે તે અયોગ્ય જીવને સામાયિક આપવું નહિ. કારણ કે એના માટે ઉત્તમ પુરુષો જ યોગ્ય છે. 224 / 9/20 જે સામાયિક સુભટભાવ તુલ્ય હોવાથી તેમાં આગારો નથી તો સામાયિકવાળાને નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં પણ આગારો યુક્ત નથી કારણ કે આગારો એ સુભટભાવતુલ્ય સામાયિકના ભાવોનો બાધક છે એ આશંકા કરીને ગ્રંથકાર કહે છે : तस्स उपवेसणिग्गमवारणजोगेस जह उअववाया। मूलाबाहाए तहा, णवकाराइम्मि आगारा // 215 // 5/21 છાયા - તી તુ પ્રવેનિમ-વાર-યોગેનુ યથા તુ ૩પવારી: I मूलाबाधाया तथा नवकारादौ आगाराः // 21 // ગાથાર્થ :- સામાયિકવાળા સાધુની અમુક સ્થાનમાં પ્રવેશ કરવાની કે અમુક સ્થાનમાંથી બહાર નીકળવાની પ્રવૃત્તિને, અમુક યોગમાંથી નિવૃત્તિ કરવાની કે અમુક યોગમાં પ્રવૃત્તિ કરવાની વગેરે અપવાદિક પ્રવૃત્તિઓ જેમ તેના મૂળ સામાયિકભાવને બાધક નથી બનતી તેમ નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાંના આગારો પણ તેના મૂળ સામાયિકભાવને બાધક બનતા નથી. ટીકાર્થ :- “તસ 3= સામાયિકના ‘પવેનિમવારનોને!'= ‘પવેસ'= આલય= ઉપાશ્રયાદિ કોઈ સ્થાનમાં પ્રવેશ કરવો, ' f મ'= તે સ્થાનમાંથી બહાર નીકળવું, આ બંને ક્રિયા પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જ સાધુ તે બંનેને એક સાથે કરી શકતો નથી. જ્યારે તે પ્રવેશ કરે છે ત્યારે તે નિર્ગમ નથી કરતો, જ્યારે તે નિર્ગમ કરે છે ત્યારે પ્રવેશ નથી કરતો કારણ કે આ બંને ક્રિયા પરસ્પર ત્યાગપૂર્વક સ્થિતિ કરનારી છે. અર્થાત્ તે બંનેમાંથી એકને છોડે તો બીજી કરી શકાય છે. ‘વીરા'= નિષેધ, નિવૃત્તિ કરવી. ‘નોન'= વ્યાપાર કરવો, પ્રવૃત્તિ કરવી. આ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બે ક્રિયા પરસ્પર વિરુદ્ધ હોવાથી બંનેને એકસાથે કરી શકાતી નથી, એકને છોડે તો બીજી કરી શકાય છે, અર્થાત્ આ પ્રવેશ-નિર્ગમ, નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ ક્રિયામાં વર્તમાન ભાવસામાયિકવાળા સાધુની “નદ 3'= Page #136 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 107 જેમ ‘મવવીયા'= આ અપવાદિક-વૈકલ્પિક ક્રિયાઓ ‘મૂનાવીહા'= તેના મૂળ સામાયિકભાવને બાધા પહોંચાડતી નથી કારણ કે તે પોતે મધ્યસ્થ હોવાથી જે કાંઈ કરે છે તે બધું જ ઉદાસીનભાવથી જ કરે છે. સાધકજીવનમાં અનેક યોગની સાધના કરવાની હોય છે. તેમાં બે પરસ્પર વિરુદ્ધ યોગો એકસાથે સાધી શકાતા નથી. તેથી તે એક યોગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે બીજા યોગમાંથી નિવૃત્તિ કરે છે. પણ તે મધ્યસ્થ હોવાથી જેમાં તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેને રાગ નથી અને જેમાં પ્રવૃત્તિ નથી કરતો તેમાં તેને દ્વેષ નથી. પરંતુ બંનેમાં તેને ઉદાસીનભાવ જ છે, માટે તેના મૂળ સામાયિકભાવને હાનિ પહોંચતી નથી. ‘ત'= તે જ પ્રમાણે ‘નવરાગ્નિ'= નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં ‘મારા'= કરાતા આગારો તેના સર્વવિરતિ સામાયિકને બાધા કરતા નથી. કારણકે નવકારશી વગેરે પચ્ચકખાણો અપ્રમાદને વધારનારા હોવાથી ઈચ્છવા યોગ્ય છે. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.ની ટીકામાંથી- મરવું અથવા વિજય મેળવવો. એવા ભાવવાળો સુભટ વિજયની ઈચ્છાથી જેમ યુદ્ધમાં પ્રવેશ કરે છે. તેમ ક્યારેક થોડો વખત તેમાંથી પાછા હઠીને, લડાઇ બંધ કરીને પૂરી તાકાત કેળવીને ફરી હલ્લો કરવાથી જો વિજય મેળવાય એમ હોય તો યુદ્ધમાંથી પણ હટી જાય છે, યુદ્ધ થોડા વખત માટે બંધ કરે છે, આમ અનેક અપવાદોનું સેવન કરે છે પણ તે અપવાદો તેની ‘મરવું અથવા વિજય મેળવવો’ એવી મૂળ પ્રતિજ્ઞાને બાધક નથી બનતા. એ જ રીતે પચ્ચકખાણના આગારો સાધુના સુભટભાવ તુલ્ય સામાયિકભાવને હાનિ પહોંચાડતા નથી, અને આગારો દ્વારા સેવવામાં આવતા અપવાદો તે મધ્યસ્થભાવે ઉદાસીનપણે સેવે છે, તે વખતે પણ તેને સમભાવ જ હોય છે. જે 225 / 1/2 હવે કોઈ પ્રશ્ન કરે છે કે રાગ-દ્વેષ આદિ કોઇક કાષાયિક પરિણામથી જ સાધુરૂપે આગારોથી પ્રાપ્ત થતા અપવાદોનું સેવન કરતો હોય માટે તેના સામાયિકભાવને એ સમયે હાનિ પહોંચશે જ. આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે : ण य तस्स तेसु वि तहा, णिरभिस्संगो उहोइ परिणामो। पडियारलिंगसिद्धो, उणियमओ अण्णहारूवो // 216 // 5/22 છાયા :- તથ તેબ્લપિ તથા નિમિષ્યન્ ભવતિ પરિણામ: | प्रतीकारलिङ्गसिद्धस्तु नियमतः अन्यथारूपः // 22 // ગાથાર્થ :- તે સામાયિકવાળા સાધુનો જે નિરાશંસ પરિણામ છે તે અપવાદના સેવન પ્રસંગે પણ નિયમો અન્યથારૂપ થતો નથી, અર્થાતુ બદલાઇને આશંસાવાળો બનતો નથી. કારણકે અન્યથારૂપ આશંસાવાળો બનેલો પરિણામ એ પ્રતીકારરૂપ ચિહ્નથી જણાઇ આવે છે. જો તેને આશંસા આની હોત તો તેના પ્રતીકારરૂપે તેનું પ્રાયશ્ચિત્ત કરત. તે પ્રાયશ્ચિત્ત કરતો નથી માટે નક્કી થાય છે કે તેને આશંસા આવી નથી પણ સમભાવ જળવાઈ રહ્યો છે. ટીકાર્ય :- ય હો'= થતો નથી. ‘ત'= તે સામાયિકવાળા સાધુને તેનુ વિ'= તે આગાર વડે અપવાદના સેવનમાં પણ ‘તદ'= પોતાને અનુભવસિદ્ધ એવો ‘નિરfમર્સ પરિપામો'= નિરાશ પરિણામ, એવો ને એવો જ રહે છે. ‘પદયાત્રિ સિદ્ધો 3 = પ્રતીકાર કરવારૂપ લિંગથી જણાતો ‘મહાવો'= અન્યથારૂપ અર્થાત્ આશંસારૂપ પરિણામ જો તે સામાયિકવાળા સાધુને આશંસા આવી ગઈ હોત તો તે તેનો પ્રતીકાર કરવા માટે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરત. આમ પ્રતીકાર એ તેનું લિંગ છે. આ લિંગથી સિદ્ધ હોવાથી તેનો નિરભિમ્પંગ જ પરિણામ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ 108 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद અહીં તાત્પર્ય આ છે :- સામાયિકવાળો સાધુ આહાર લે તો પણ તેને આશંસા નથી અને આહાર ન લે તો પણ તેને આશંસા નથી. આથી નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવા છતાં તેનો નિરાશસભાવનો પરિણામ જળવાઇ જ રહે છે, બદલાતો નથી. હંમેશા પોતાના પરિણામ દરેકને અનુભવસિદ્ધ હોય છે. આથી જો તેને આશંસા આવી હોત તો પોતાના એ દુષિત પરિણામને જાણીને તે તેની વિશુદ્ધિના માટે તેનું પ્રાયશ્ચિત્ત લેત. તે પ્રાયશ્ચિત્ત લેતો નથી માટે જણાય છે કે તેનો નિરભિન્કંગ પરિણામ જળવાઈ રહ્યો છે. જે રદ્દ છે 1/22 પ્રશ્ન કરે છે કે આહારના પ્રત્યાખ્યાનમાં આગારો રાખીને અપવાદમાં પ્રવૃત્તિ કરનાર સાધુને તેના ઔત્સર્ગિક સામાયિકભાવનો વિઘાત કેમ નથી થતો? અર્થાત થવો જોઇએ. તેનો પ્રત્યુત્તર આપતાં કહે છે : ण य पढमभाववाघाय मो उएवं पि अवि य तस्सिद्धि। एवं चिय होइ दढं, इहरा वामोहपायं तु // 217 // 5/23 છાયા :- 1 2 પ્રથમ માવળીયાત મ તુ વિમપિ પ ત્ર તત્સદ્ધિઃ | एवमेव भवति दृढम् इतरथा व्यामोहप्रायं तु // 23 // ગાથાર્થ :- આહારવિષયક પ્રત્યાખ્યાનના આગારોથી અપવાદ સેવવા છતાં સાધુના મૂળભૂત સામાયિકભાવને હાનિ થતી જ નથી, ઉર્દુ અપવાદોનો આશ્રય હોવાથી જ મૂળભાવની અતિશય સિદ્ધિ થાય છે. અપવાદોવાળા આહારાદિના પ્રત્યાખ્યાન ન કરે તો સાધુનું સામાયિક મૂઢતા તુલ્ય જ છે કારણ કે ઉપાયથી જ તેની સિદ્ધિ થઈ શકે છે. આહારાદિના પ્રત્યાખ્યાનનો સ્વીકાર એ તેનો ઉપાય છે. ટીકાર્થ :- ‘પદ્વમાવવાવાય'= સામાયિક સંબંધી સમભાવસ્વરૂપ મૂળ ભાવનો વિઘાત ''= નથી જ થતો. ''= આ અવ્યય પાદપૂર્તિ માટે છે, '3'= અવધારણ અર્થમાં છે. “પર્વ પિ'= આહારવિષયક પ્રત્યાખ્યાનમાં આગાર ન રાખવાની જેમ જ આગાર રાખવામાં પણ મૂળ સામાયિકભાવને કોઈપણ જાતની બાધા પહોંચતી નથી. ‘વિ '= ઉન્હેં ‘વં વિય'= આ પ્રમાણે આહારવિષયક પ્રત્યાખ્યાન કરવાથી જ તસિદ્ધિ'= સમભાવની સિદ્ધિ ‘રો'= થાય છે. "8 = અત્યંત “દરી'= અપ્રમાદની વૃદ્ધિ કરનાર આહારવિષયક પ્રત્યાખ્યાન ન કરવાથી ‘વામોહપાયં તુ'= સામાયિક મૂઢતા તુલ્ય જ છે. તેથી એ સિદ્ધ થાય છે કે આહારનું પ્રત્યાખ્યાન એ સામાયિકભાવમાં લાભ કરનાર છે. જે 227 મે ૧/૨રૂ. જો સામાયિકની પ્રતિજ્ઞા જીવનપર્યંતની જ હોય છે, થોડા કાળ માટેની નથી હોતી તો પછી શાસ્ત્રમાં સમભાવના મોક્ષ અને ગ્રહણનું નિરૂપણ કેમ કરવામાં આવ્યું છે ? સમભાવનો પરિણામ ચાલ્યો જાય છે, પાછો ફરીથી પ્રાપ્ત થાય છે તેમાં વચમાં અંતર્મુહૂર્ત કાળ પણ બતાવાયો છે, વળી નવું પ્રાપ્ત કરવામાં આવે ત્યારે પણ સામાયિકનો પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે એમ કહેવામાં આવ્યું છે તો પછી થોડા કાળ સુધી રહેનાર સામાયિકનો પરિણામ એ શાસ્ત્રમાં વર્ણવેલા જીવનપર્યત સુધીના સામાયિકના પરિણામના જેવો જ હોય છે કે તેનાથી જુદા પ્રકારનો હોય છે? આ શંકાનું સમાધાન આપતા કહે છે : उभयाभावे वि कुतो वि अग्गओ हंदि एरिसोचेव। तक्काले तब्भावो, चित्तखओवसमओ णेओ // 218 // 5/24 છાયા :- ૩મયમાવેfપ તોfપ પ્રતો %i રંગથ્થવ | तत्काले तद्भावश्चित्रक्षयोपशमतो ज्ञेयः // 24 // Page #138 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 109 ગાથાર્થ - સામાયિક સ્વીકાર્યા પછી આગળ જતાં એવું કોઇક પ્રતિપાતનું નિમિત્ત મળવાથી તે પરિણામ ચાલ્યો જાય છે અને તેની ક્રિયા પણ છૂટી જાય છે. આમ ઉભયાભાવ થતો હોવા છતાં જયારે સામાયિક સ્વીકારે છે, ત્યારે તો તે તાત્ત્વિક શાસ્ત્રોક્ત જ હોય છે. (એ વખતના પરિણામમાં કોઈ જાતનો ભેદ હોતો નથી માત્ર કર્મનો ક્ષયોપશમ વિવિધ પ્રકારનો હોવાથી તે પરિણામ અલ્પકાળ ટકે કે બહુકાળ ટકે એમ કાળની મર્યાદામાં ભેદ પડે છે, પણ પરિણામના સ્વરૂપમાં ભેદ હોતો નથી.) ટીકાર્થ :- ‘મયમાવે વિ'= સામાયિકમાંથી જ્યારે પ્રતિપાત થાય છે ત્યારે (ભાવક) પરિણામ અને ક્રિયા બંનેનો અભાવ થવા છતાં ‘સૂતો વિ'= સામાયિકના પ્રતિપાતના અનેક પ્રકારના હેતુઓમાંથી કોઈપણ, હેતુથી ‘મસામો'= આગળ જતાં અર્થાત્ સામાયિક સ્વીકાર્યા પછીના કાળમાં સામાયિકના પરિણામ અને ક્રિયાના પ્રતિપાતના અનેક કારણો સંભવે છે માટે ‘તોપ'= શબ્દનું ગ્રહણ કર્યું છે. ‘ઇંદ્રિ'= આમંત્રણ અર્થમાં છે. “રિસો જીવ'= શાસ્ત્રમાં કહેલો તાત્ત્વિક પ્રકારનો જ હોય છે, તેનાથી વિપરીત પ્રકારનો હોતો નથી. ‘તdalને'= વિવક્ષિત અંતર્મુહૂર્તમાં ‘તમાવો'= સામાયિકનો સમભાવરૂપ પરિણામ ‘વિત્તરqોવો '= ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ અનેક પ્રકારના સ્વભાવવાળો હોવાના કારણે (ઓછાવત્તા સમય રહેતો હોવા છતા) ટુંક સમય પૂરતો રહેનાર સામાયિકનો પરિણામ એ જીવનપર્યત રહેનાર સામાયિકના પરિણામ જેવો તાત્ત્વિક જ 'o '= જાણવો. અંતર્મુહૂર્ત જેટલા જઘન્યકાળમાં રહેનાર સામાયિકનો પરિણામ એ જીવનપર્યત રહેનાર સામાયિકના પરિણામ કરતાં જુદા પ્રકારનો હોય છે (એના જેવો તાત્ત્વિક નથી હોતો) આ પ્રમાણે જેઓ માને છે તે માન્યતાનું અહીં ખંડન થાય છે. કર્મના ક્ષયોપશમની વિવિધતાના કારણે તાત્ત્વિક એવો પણ સામાયિકનો પરિણામ ટુંકકાળ માત્ર જ ટકે એ સંભવિત છે. શાસ્ત્રમાં સામાયિકના પરિણામનો જઘન્ય કાળ પણ બતાવેલો હોવાથી તેનો નિષેધ કરી શકાય એમ નથી. અન્યથા જીવનપર્યત સુધી રહે એ જ સામાયિકનો પરિણામ કહેવાય, સ્વલ્પકાળ રહેનાર એ સામાયિકનો પરિણામ ન કહેવાય એમ માનીએ તો શાસ્ત્રને અપ્રમાણભૂત માનવાનો પ્રસંગ આવે. ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં શાસ્ત્રને જ પ્રમાણભૂત ગણવામાં આવે છે. કારણકે કહ્યું છે કે : ધર્મ કોને કહેવાય ? અધર્મ કોને કહેવાય ? એ નક્કી કરવામાં શાસ્ત્ર જ નિયામક છે. શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવાથી ધર્મ થાય છે અને શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરવાથી અધર્મ થાય છે.” | 218 | 9/24 પ/૪ ગાથામાં ‘મેરે વિધિમાયુવત્તમ્' જે કહેવાયું હતું, તે દ્વારનું વિવરણ કરતાં કહે છે : आहारजाइओ एस एत्थ एक्को वि होति चउभेओ। असणाइजाइभेया, णाणाइपसिद्धिओ णेओ // 219 // 5/25 છાયા :- મહારનાતિત પાત્ર વોfપ મત વર્ષેઃ | अशनादिजातिभेदाद् ज्ञानादिप्रसिद्धितो ज्ञेयः // 25 // ગાથાર્થ :- આહારજાતિની અપેક્ષાએ (જનું ભક્ષણ કરાય તે આહાર એ દષ્ટિએ) આહાર એક જ હોવા છતાં (પ્રત્યાખ્યાનની અપેક્ષાએ) તે અશનાદિ જાતિના ભેદથી (અશન, પાન, ખાદિમ અને Page #139 -------------------------------------------------------------------------- ________________ 110 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद સ્વાદિમ એમ) ચાર પ્રકારનો છે. અહીં પ્રત્યાખ્યાનના અવસરે જ્ઞાન આદિની સિદ્ધિ માટે એ ચાર પ્રકારનો આહાર જાણવો જોઇએ. ટીકાર્થઃ- “માદારનીફો'= આહારની જાતિને આશ્રયીને ‘ઇસ'= આ આહાર 'o વિ'= સામાન્ય જાતિની અપેક્ષાએ એક હોવા છતાં પણ ‘સ્થિ'= આ પ્રત્યાખ્યાનના અવસરે ''= ચાર પ્રકારનો ‘રતિ'= થાય છે. ‘મસUIના મેય'= અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ જાતિના ભેદથી ના રૂપસિદ્ધિો '= જ્ઞાન, શ્રદ્ધા, આચરણ આદિની સિદ્ધિના માટે આહાર ચાર પ્રકારનો 'o'= જાણવો. અન્યથા જો આહારના અશનાદિ ભેદોનું જ્ઞાન ન હોય તો દુવિહાર આદિ પ્રત્યાખ્યાનના દરેકે દરેક ભેદોનું જ્ઞાન-શ્રદ્ધા વગેરે થાય નહિ. | 221 1/2 હવે જ્ઞાન-શ્રદ્ધા આદિને જણાવે છે : णाणं सद्दहणं गहण, पालणा विरतिवुड्विचेवं ति / होइ इहरा उ मोहा, विवज्जओ भणियभावाणं // 220 // 5/26 છાયા :- જ્ઞાનં શ્રદ્ધાનં પ્રહvi પત્નિના વિરતિવૃદ્ધિ વિિત | भवति इतरथा तु मोहाद् विपर्ययो भणितभावानाम् // 26 // ગાથાર્થ :- ચાર પ્રકારના આહારની પ્રરૂપણા કરવાથી જ્ઞાન, શ્રદ્ધા, ગ્રહણ, પાલન અને વિરતિની વૃદ્ધિ થાય છે. જો ચાર પ્રકારના આહારની પ્રરૂપણા ન કરવામાં આવે તો જેનું પચ્ચખ્ખાણ કરવાનું છે તેના વિભાગનું જ્ઞાન ન થવાથી અનંતરોક્ત જ્ઞાનાદિનો અભાવ થાય. ટીકાર્થ :- ‘ના'= બોધ, “સદvi'= શ્રદ્ધા-રૂચિ, "BUT'= શાસ્ત્રીય નિયમોનો સ્વીકાર “પત્નિ'= સ્વીકારેલા નિયમોનું પાલન ‘વિરતિ '= અને વિરતિની વૃદ્ધિ “પર્વ તિ'= આહારના અશનાદિ ભેદોની પ્રરૂપણા કરવાથી જ ‘હોટ્ટ'= થાય છે. આ ‘હોટ્ટ' પદ જ્ઞાન-શ્રદ્ધા આદિ દરેક પદોની સાથે જોડાય છે. “ફરી 3'= જો આહારાદિ ભેદોનું વર્ણન ન કરવામાં આવે તો ‘મોદી'= જેનું પચ્ચખાણ કરવાનું છે તેનું જ્ઞાન ન થવાથી ‘મનિયમાવાઈ'= અનંતર કહેવામાં આવેલા જ્ઞાન, શ્રદ્ધા= આદિ ભાવોનો ‘વિવજ્ઞો '= વિપર્યય થાય. આહારાદિ ભેદનું જ્ઞાન ન હોય તો પ્રત્યાખ્યાન સંબંધી જ્ઞાનશ્રદ્ધા આદિ થતા નથી માટે જ્ઞાન-શ્રદ્ધા આદિના સંપાદનના માટે આહારાદિના ભેદોનું વર્ણન કરવું એ શાસ્ત્રીય જ છે, શાસ્ત્રથી વિરુદ્ધ નથી. જે 220 / ૧/ર૬ હવે અશનાદિ ભેદોનું નિરૂપણ કરતાં કહે છે : असणं ओयणसत्तुगमुग्गजगाराइ खज्जगविहिय। खीराइ सूरणाई मंडगपभिई य विण्णेयं // 221 // 5/27 છાયા :- ૩મશને મોનસવતુમુલીન/દ્િ ઘાવધશ | क्षीरादि सूरणादि मण्डकप्रभृतिश्च विज्ञेयम् // 27 // ગાથાર્થ :- ભાત, સાથવો, મગ, (જગારીઃ) રાબ વગેરે, ખાજા આદિ પકવાન્ન, દૂધ આદિ, સૂરણ આદિ, (માંડાક) રોટલા-રોટલી આદિ અશન જાણવું. ટીકાર્થ :- ‘મસT'= જેનું ભોજન કરાય છે તે અશન કહેવાય. આ અશન શબ્દની વ્યુત્પત્તિમાત્ર Page #140 -------------------------------------------------------------------------- ________________ 111 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद છે પણ રૂઢિથી તો શાસ્ત્રમાં અથવા લોકમાં પ્રસિદ્ધ ‘રોયસત્તામુ/ન-IIRટ્ટ'= ‘મોયUT' ચોખા (ઉપલક્ષણથી બધા જ પ્રકારના અનાજ) “સત્તા'= સાથવો, શેકેલા જવ વગેરેનો લોટ, ‘મુસા'= મગ (ઉપલક્ષણથી સર્વ પ્રકારના કઠોળ), ‘ન+IRફ' = રાબ વગેરે ' નાવિદિ '= ખાજા, સુખડી, મોદક વગેરે પકવાન્ન, ‘ડ્ર'= દૂધ વગેરે, આદિ શબ્દથી દહીં, ઘી વગેરેનું ગ્રહણ કરવું, ‘સૂરVII'= સૂરણ વગેરે બધી જાતના કંદ ‘મંડપfમ = રોટલા, રોટલી, પૂરી વગેરે ‘વિUોય'= (અશન) જાણવું. || 226 મે 1/27 હવે ‘પાનનું વર્ણન કરે છે : पाणं सोवीरजवोदगाइ चित्तं सुराइगं चेव / आउक्काओ सव्वो, कक्कडगजलाइयं च तहा // 222 // 5/28 છાયા - પ સૌવીર થવો વિત્ર મુવિ ચૈવ ! મય: સર્વ: ટનનાદ્ધિ ઘ તથા 28 | ગાથાર્થ :- કાંજી, જવ વગેરેના ધોવણનું પાણી, વિવિધ પ્રકારની મદિરા, બધી જાતનું (નદી, તળાવ વગેરેનું) પાણી, ચીભડા વગેરેનું પાણી એ પાન છે. ટીકાર્થ :- ‘પાન'= જેને પીવામાં આવે છે તેને ‘પાન” કહેવામાં આવે છે. ‘સવીરગવો '= ‘સવીર'= કાંજી, ‘નવો ફુ'= જવના ધોવણનું પાણી, “આદિ' શબ્દથી તલના ધોવણનું પાણી, (તુષોદક=) ચોખાના ધોવણનું પાણી ગ્રહણ કરાય છે. ‘ચિત્ત'= વિવિધ પ્રકારની “સુરફિયં વેવ'= મદિરા આદિ, “આદિ' શબ્દથી “થ'= ગોળમાંથી બનાવેલી મદિરા ‘પ્રસન્ના'= એક જાતની મદિરા વગેરેનું ગ્રહણ કરાય છે. ‘માડો સવ્યો'= આશ્રયના ભેદથી નદી, સરોવર આદિમાં રહેલું સર્વ પ્રકારનું પાણી ‘Aિડાગનાä'= ચીભડા વગેરેના રસથી મિશ્ર પાણી, “આદિ' શબ્દથી ખજૂર, દ્રાક્ષ, આમલી, દાડમ વગેરેના પાણીનું ગ્રહણ કરવું. ‘ત્ર તહીં'= આ બધા જ “પાન” કહેવાય છે. જે 222 / /28 હવે ખાદિમનું વર્ણન કરે છે : भत्तोसं दंताई,खज्जूरं नालिकेरदक्खादी। कक्कडिगंबगफणसाइ बहुविहं खाइमं णेयं // 223 // 5/29 છાયા :- મવસ્તિષ જ્ઞાઃિ ઘર નાત્નિર દ્રાક્ષાદ્રિ | कर्कटिकाम्रकपनसादि बहुविधं खादिमं ज्ञेयम् // 29 // ગાથાર્થ :- શેકેલા ચણા, ઘઉં વગેરે અનાજ, ગોળથી સંસ્કારેલ દંતપવન વગેરે, ખજુર, નાળિયેર, દ્રાક્ષ વગેરે કાકડી, કેરી, ફણસ વગેરે અનેક પ્રકારનું ખાદિમ જાણવું. ટીકાર્થ :- ‘મત્તો'= “મ' અને “મોષ' શબ્દનો કર્મધારય સમાસ થયો છે. રૂઢિથી શેકેલા ચણા, ધાણા વગેરે ભક્તોષ કહેવાય છે, ‘ત્તારું'= ગોળથી સંસ્કારેલ દંતપવન આદિ-આ દંતપવન અમુક દેશવિશેષમાં પ્રસિદ્ધ છે, " નૂર'= ખજૂર, ‘નાનિરવશ્વાદ્રિ'= નાળિયેર, દ્રાક્ષ આદિ, “આદિ’ શબ્દથી દાડમ આદિનું ગ્રહણ થાય છે. ‘દડિયાંવાળારૂ'= કાકડી, કેરી, પનસ આદિ ‘વહુવિહં'= ઘણાં પ્રકારનાં ફળો ‘ઘી'= ખાદિમ ‘યં'= જાણવું. . 223 | 9/21 Page #141 -------------------------------------------------------------------------- ________________ 112 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ખાદિમ કહેવાયું. હવે સ્વાદિમ કહે છે : दंतवणं तंबोलं, चित्तं तुलसीकहेडगाई य। महुपिप्पलिसुंठाई य, अणेगहा साइमं होइ // 224 // 5/30 छाया :- दन्तपवनं ताम्बूलं चित्रं तुलसीकुहेडकादि च / मधुपिप्पली सुण्ठ्यादि च अनेकधा स्वादिमं भवति // 30 // थार्थ :-४४ीमध वगैरेन हात, नागवेसन पान, तुलसी, सभी वगैरे, मध, पी५२, सूड माहि भने प्रा२नु स्वाहिम छे. अर्थ :- ‘दंतवणं'= सयित्त तथा अयित्त हात, 'तंबोलं'= ना॥२वेतन पान, 'चित्तं'= विविध प्रा२न 'तुलसीकुहेडगाई'= 'तुलसी'= तुलसी 'कुहेडगाई'= अभी वगेरे द्रव्यो (73: 162 13) 'मधुपिप्पलिसुंठाई'= भघ, पी५२, मूंह माहि (माहिशथी भरी, २९नु अहा थाय छे.) 'अणेगहा'= भने प्रहारनु 'साइमं = स्वाहिम 'होइ'= होय छे. // 224 // 5/30 અશનાદિસંબંધી વ્યાપક ન્યાય બતાવતા કહે છે : लेसुद्देसेणेए, भेया एएसिं दंसिया एवं / एयाणुसारओ च्चिय, सेसा सयमेव विण्णेया // 225 // 5/31 छाया :- लेशोद्देशेन एते भेदा एतेषां दर्शिता एवम् / एतदनुसारत एव शेषाः स्वयमेव विज्ञेयाः // 31 // ગાથાર્થ :- આ પ્રમાણે અશનાદિ ચાર પ્રકારના આહારના આ ભેદો સંક્ષેપથી જણાવ્યા છે, બાકીના ભેદો આ બતાવેલા ભેદોને અનુસારે જાતે જ જાણી લેવા. अर्थ :- 'लेसुद्देसेण'= संक्षेपथी 'एते भेया = मा मात, सोवीर माहिहो 'एएसिं'= अशनाहिना 'दंसिया'= ४९॥व्या. 'एवं'= मा प्रमाणे 'एयाणुसारओ च्चिय'= मतावेला महोने अनुसा२४ 'सेसा'= माना समान पाहीना हो 'सयमेव'= पोतानी बुद्धिथी 'विण्णेया'=४ होनो घरन। माहारमा समावेश थती होय तेभ समावेश ४२वानी से. // 225 // 5/31 આહારનું પ્રત્યાખ્યાન અપ્રમાદની વૃદ્ધિ કરનાર છે એમ જણાવે છે. तिविहाइभेयओ खलु, एत्थ इमं वणियं जिणिदेहि। एत्तो च्चिय भेएसु वि, सुहुमं ति बुहाणमविरुद्धं // 226 // 5/32 छाया :- त्रिविधादिभेदतः खलु अत्रेदं वर्णितं जिनेन्द्रैः / इत एव भेदेष्वपि सूक्ष्ममिति बुधानामविरुद्धम् // 32 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનના અધિકારમાં તિવિહાર, ચોવિહાર આદિ ભેદો વડે પ્રત્યાખ્યાન જિનેશ્વર ભગવંતોએ કહેલું છે. આથી જ આહારાદિ ભેદોમાં પણ પ્રત્યાખ્યાન કરવું તે વધારે સૂક્ષ્મ હોવાથી પંડિતોને માન્ય છે. अर्थ :- 'एत्थ'= मा प्रत्याध्यानना अधिकारमा 'तिविहाइभेयओ'= तिविहार माहिना मेथी, 'आह' शथी योविहानु ग्रह थाय छे. 'खलु'= निश्चे 'इमं'= प्रत्याज्यान 'वणियं'= छ. Page #142 -------------------------------------------------------------------------- ________________ 113 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ‘ffઉદિ'= રાગ, દ્વેષ અને મોહના ક્ષયથી જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તે જિનેશ્વર ભગવંતોએ ‘પત્તો વ્યય'= આ કારણથી જ ‘મેહુ વિ'= અશનાદિ આહારભેદોમાં પણ અમુક દ્રવ્યનો ત્યાગ કરવારૂપ શાસ્ત્રોક્ત પ્રત્યાખ્યાન “સુદુમ તિ'= તે સૂક્ષ્મ હોવાથી, પ્રમાદનો ત્યાગ સૂક્ષ્મ, સૂક્ષ્મતર આદિ અનેક પ્રકારે થઈ શકતો હોવાથી વહીન'= પંડિતોને ‘વિરુદ્ધ = માન્ય છે. સર્વવિરતિમાં પણ “હું આજે અમુક ખાખરા વગેરે દ્રવ્યો જ વાપરીશ, લેપ વગરનો જ આહાર વાપરીશ.” વગેરે અભિગ્રહ કરવા સ્વરૂપ આહારાદિ ભેદોનું પ્રત્યાખ્યાન સંભવે છે એમ કહેવાનો ભાવ છે. 226 / 1/32. अण्णे भणंति जतिणो, तिविहाहारस्स ण खलु जुत्तमिणं। सव्वविरइओ एवं, भेयग्गहणे कहं सा उ? // 227 // 5/33 છાયા :- ૩અન્ય માન્તિ યત્કિંવિધારસ્થ ન ઘનું યુજ્જfમમ્ | सर्वविरते एवं भेदग्रहणे कथं सा तु // 33 // ગાથાર્થ :- કેટલાક આચાર્યો કહે છે કે સાધુને સર્વવિરતિ હોવાથી તિવિહારનું પ્રત્યાખ્યાન યુક્ત નથી. અર્થાત્ તેણે ચોવિહારનું જ પ્રત્યાખ્યાન કરવું જોઇએ. તિવિહારના પ્રત્યાખ્યાનમાં આહારના એક ભેદનું ગ્રહણ કરવાની છૂટ હોવાથી તેમાં સર્વવિરતિ કેવી રીતે ટકે ? ટીકાર્થ :- ‘મum'= દિગંબર આદિ ‘મuiતિ'= કહે છે કે “ગતિ'= સાધુને ‘તિવિહાહાટ્સ'= પાણી સિવાયના ત્રણ આહારનો ત્યાગનું પ્રત્યાખ્યાન ‘ર વૃનું નુત્ત'= નિચે યુક્ત નથી. ‘રૂપ'= પ્રત્યાખ્યાન “વ્યવર'= સર્વવિરતિનું હોવાથી ‘પર્વ'= આ પ્રમાણે તિવિહારના પ્રત્યાખ્યાનમાં મેય નહિ'= ત્રણ આહારનો ત્યાગ કરવા છતાં પાણી રૂપ એક આહારનું ગ્રહણ કરવાનું હોવાથી “વર્લ્ડ સ 3 ?'= તેમાં તે સાધુને સર્વવિરતિ કેવી રીતે સંભવે ? અર્થાત્ સર્વવિરતિ સંભવે નહિ. સર્વવિરતિનો અર્થ આ પ્રમાણે થાય છે-સર્વ= બધા જ આહારનો વિરતિ= ત્યાગ, તિવિહારના પ્રત્યાખ્યાનમાં સંપૂર્ણપણે બધા જ આહારનો ત્યાગ કરાતો ન હોવાથી તે સર્વવિરતિ કહેવાય નહિ. માટે સર્વવિરતિવાળા સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું કહ્યું નહિ. ચોવિહારનું જ પ્રત્યાખ્યાન કરવું કહ્યું. એવી દિગંબર આદિની માન્યતા છે. '' શબ્દ પુનઃ અર્થમાં છે. જે 227 / 1/33 આ પ્રમાણે અન્ય આચાર્યોના અભિપ્રાયને જણાવીને હવે તેનું નિરાકરણ કરતાં કહે છે अपमायवुड्विजणगं एयं एत्थं ति दंसियं पुव्वं / तब्भोगमित्तकरणे सेसच्चागा तओ अहिगो // 228 // 5/34 છાયા - પ્રભાવવૃદ્ધિનનમ્ પતર્ ગતિ પૂર્વમ્ | तद्भोगमात्रकरणे शेषत्यागात् तकोऽधिकः // 34 // ગાથાર્થ :- અહીં જૈનદર્શનમાં આહાર સંબંધી પ્રત્યાખ્યાન કરવું એ અપ્રમાદની વૃદ્ધિ કરાવનાર છે એમ પૂર્વે કહ્યું છે, તિવિહારના પ્રત્યાખ્યાનમાં માત્ર પાણીનો જ ઉપભોગ કરવાનો હોય છે આથી શેષ ત્રણ આહારનો ત્યાગ કરતો હોવાથી અપ્રમાદ અધિક થાય છે. ટીકાર્થ :- ‘૩પમીયન'= અપ્રમાદની વૃદ્ધિને કરાવનાર ''= આહારનું પ્રત્યાખ્યાન ‘સ્થિ ત્તિ'= જૈનદર્શનમાં ‘પુā'= પૂર્વે ‘વંસિયે'= કહેવાયું છે, “તમો મિત્તરો'= તિવિહારના પ્રત્યાખ્યાનમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ 114 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद માત્ર પાણીનો જ ઉપભોગ કરવામાં ‘સેવ્યા'IT'= અશનાદિ ત્રણ આહારનો ત્યાગ થતો હોવાથી તો'= તે અપ્રમાદ ‘દિ'= અધિક થાય છે. સર્વવિરતિ સામાયિકનું ગ્રહણ કરતી વખતે આહારનો ત્યાગ કરવામાં આવ્યો નથી. તેથી હવે તે આહારના પ્રત્યાખ્યાન કરે તો અપ્રમાદમાં વૃદ્ધિ જ થવાની છે, શાસ્ત્રમાં સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન પણ કહેલું છે તેથી તદનુસાર સાધુ તિવિહારનું પ્રત્યાખ્યાન કરે તો દોષ નથી. કારણ કે શાસ્ત્રકાર એ સર્વ જીવો ઉપર અનુગ્રહ કરનાર હોવાથી દોષ લાગે એવી પ્રવૃત્તિનો ઉપદેશ આપે જ નહિ. સમર્થ સાધુ જો સ્વયં ચોવિહારનું પ્રત્યાખ્યાન કરે તો તેનો નિષેધ કરવામાં આવતો નથી, તે કરી શકે છે. બાકી “સાધુએ ચોવિહારનું પ્રત્યાખ્યાન જ કરવું જોઇએ” એવી પ્રરૂપણા કરવી એ ન્યાયસંગત નથી. આ વિષયમાં ગીતાર્થ વિદ્વાન મહાપુરુષોની આચરણા પ્રમાણભૂત છે. તેઓ ભૂમિકાને અનુસારે યથાશક્તિ માર્ગાનુસારી પ્રવૃત્તિ કરે કરાવે તો શાસ્ત્રના આરાધક જ છે, વિરાધક નથી. 228 1/34 ફરી પણ વાદી કહે છે : एवं कहंचि कज्जे, दुविहस्स वितं ण होति तिमिणं। સવં નો પાવર, પાપ ન મUUHપમિા | 221 . 5/35 છાયા :- અર્વ થશ્ચત #ાર્થે વિસ્થાપિ તન્ન મવત રિન્યમિદમ્ सत्यं यतेः नवरं प्रायेण न अन्यपरिभोगः // 35 // ગાથાર્થ :- આ પ્રમાણે અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી સાધુને જો તિવિહારનું પ્રત્યાખ્યાન હોઈ શકે તો કોઈ કારણે માંદગી આદિ કાર્યમાં તેને શું દુવિહારનું પ્રત્યાખ્યાન કરવું ન કલ્પે ? આ વિચારવું. આચાર્ય ભગવંત ઉત્તર આપતા કહે છે કે તમારી વાત સત્ય છે. પરંતુ સાધુને પ્રાયઃ અશન-પાન સિવાય બીજા આહાર (ખાદિમ-સ્વાદિમ)નો ભોગ હોતો નથી. ટીકાર્થ :- "a'= આ પ્રમાણે અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી જો સાધુને આહારના પ્રત્યાખ્યાનમાં તિવિહારનું પ્રત્યાખ્યાન સ્વીકારવામાં આવે તો ‘સૂત્ર'= દેશકાળ રોગ આદિની અપેક્ષાએ કોઈ કારણે ‘ને'= માંદગી આદિ અવસ્થામાં ‘વિર્સ વિ'= દુવિહારનું પણ, જેમાં અશન અને ખાદિમનો ત્યાગ કરવામાં આવે છે અને પાણી તથા સ્વાદિમનો ઉપભોગ કરવામાં આવે છે. ‘ત'= તે પ્રત્યાખ્યાન ન રોતિ'= શું ન હોય ?- હોય જ છે, એમ વાદીનો અભિપ્રાય છે. “શ્ચિત્તમિ'= આ વિચારવું. આચાર્ય કહે છે- “સā'= તમારી વાત સત્ય છે. “ગતિ'= સાધુને માંદગી આદિ કારણે જ દુવિહારનું પ્રત્યાખ્યાન કહ્યું છે ‘પાવર'= ફક્ત “પાણUT'= ઘણું કરીને પ્રાય: ‘મUUામો '= સ્વાદિમનો ઉપભોગ સાધુને "'= હોતો નથી. સાધુ સંસારથી વિરક્ત હોવાથી પુષ્ટ આલંબન સિવાય સ્વાદિમના ઉપભોગની પ્રવૃત્તિ કરતો જ નથી. સંસારથી વિરાગી બનેલાને જ સાધુધર્મ સ્વીકારવાનો અધિકાર છે. ભવાભિનંદી જીવ સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અધિકારી નથી. જે મધ્યસ્થ (રાગ-દ્વેષ રહિત) હોય, બુદ્ધિમાન હોય અને આત્મકલ્યાણનો અર્થી હોય તેને જ શાસ્ત્રમાં સર્વવિરતિ સ્વીકારવાનો અધિકારી કીધો છે આવો વિદ્વાનોનો પ્રવાદ છે. 226 / 1/36 Page #144 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ભેદદ્વાર કહેવાયું. હવે ભોગદ્વાર કહે છે : विहिणा पडिपुण्णम्मी, भोगो विगए य थेवकाले उ। सुहधाउजोगभावे, चित्तेणमणाकुलेण तहा // 230 // 5/36 છાયા :- વિધિના પ્રતિપૂ મોળો વાતે 2 તાવેજો તુ | शुभधातुयोगभावे चित्तेनानाकुलेन तथा // 36 // ગાથાર્થ :- (1) સતત ઉપયોગપૂર્વક પાલનરૂપ વિધિથી, (2) પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી, (3) પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી પણ થોડો સમય પસાર થયા બાદ, (4) વાત-પિત્ત અને કફ એ ત્રણ ધાતુઓ સમ બને ત્યારે, (5) કાયાદિ યોગો સ્વસ્થ બને ત્યારે (6) ચિત્તની વ્યાકુળતા રહિત ભોજન કરવું. ટીકાર્થ :- ‘વિહિ'= આગમમાં કહેલી સ્પર્શના, પાલના વગેરે વિધિથી, ‘હપુJU[મ્મી'= પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી “મો '= આહારનો પરિભોગ કરવો અર્થાત્ ભોજન કરવું. ‘વિમા ય થેવાત્રે 3'= પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી તેની ઉપર થોડો સમય પસાર થયા બાદ, આગમમાં કહ્યું છે કે- “પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી તરત જ વાપરે નહિ પરંતુ થોડો સમય વીત્યા બાદ વાપરે તો તે પ્રત્યાખ્યાન ‘કીરિત’ થયું કહેવાય છે.” પ્રત્યાખ્યાનની જે ‘ફાસિયં” વગેરે છ શુદ્ધિ કહેવામાં આવી છે તેમાં ‘તીરિય'નામની આ ચોથી શુદ્ધિ છે. “સુધાડનો જમાવે'= વાયુ-પિત્ત અને કફ એ ત્રણ શરીરની ધાતુઓ શુભ અર્થાત્ સમ બને ત્યારે, (ભિક્ષાટનના શ્રમથી શરીરની ધાતુઓ વિષમ બની ગઈ હોય છે તેથી ભિક્ષાટનથી આવ્યા બાદ તરત જ વાપરવું નહિ પણ થોડો સમય સ્વાધ્યાયાદિ કરવા વડે વિસામો લેવાથી શરીરની ધાતુઓ સમ બની જાય ત્યારે ભોજન કરવું.) વળી મન, વચન અને કાયાના વ્યાપાર કુશળ હોયસ્વસ્થ હોય ત્યારે ‘ચિત્તે મUTIણનેT'= ચિત્તની વ્યાકુળતા રહિત ‘તહા'= તેવા પ્રકારના અનાકુળ ચિત્ત વડે પણ વ્યાકુળ ચિત્ત વડે નહિ. - વ્યાકુળ ચિત્તે ભોજન કરવાથી દોષ સંભવે છે, સુશ્રુતચિકિત્સાશાસ્ત્રમાં કહ્યું છે કે, “ઇર્ષ્યા, ભય અને ક્રોધથી વ્યાકુળ હોય, (આહારમાં) લુબ્ધ હોય, તરસ તથા દીનતાથી પીડાતો હોય, દ્વેષથી યુક્ત હોય- આવી અવસ્થામાં કરાતું ભોજન સમ્યક્ પચતું નથી.” | 220 1/36 ચારિત્રધર્મમાં રક્ત મુનિઓ પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા બાદ પણ કઈ વિધિથી ભોજન કરે છે તે બે ગાથા વડે કહે છે : काऊण कुसलजोगं, उचियं तक्कालगोयरं णियमा। गुरुपडिवत्तिप्पमुहं, मंगलपाढाइयं चेव // 231 // 5/37 છાયા :- ઋત્વા શત્રયો વતં તત્તરોવર નિયમીતું . गुरुप्रतिपत्तिप्रमुखं मङ्गलपाठादिकं चैव // 37 // सरिऊण विसेसेणं, पच्चक्खायं इमं मए पच्छा। तह संदिसाविऊणं, विहिणा भुंजंति धम्मरया // 232 // 5/38 जुग्गं / છાયા :- મૃત્વ વિશેષે, પ્રત્યાધ્યાતમ્ રૂ મા પાત્ | तथा संदेश्य विधिना भुञ्जते धर्मरताः // 38 // युग्मम् / Page #145 -------------------------------------------------------------------------- ________________ 116 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ગાથાર્થ :- ધર્મમાં રક્ત એવા મુનિઓ ગુરુવિનય આદિ તથા નમસ્કાર મહામંત્ર વગેરેનો પાઠ કરવા સ્વરૂપ ઉચિત કુશળ વ્યાપારને ભોજન અવસરે નિયમ કરીને, “મારા વડે પહેલા પોરિસી આદિ આ પ્રત્યાખ્યાન કરાયું છે, એમ વિશેષથી યાદ કરીને તથા ગુરુભગવંતની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ભોજન કરે છે.' ટીકાર્થ :- "'= યોગ્ય “શનનો '= કુશળ વ્યાપારને ‘alઝન'= કરીને ‘તવાયર'= ભોજનના અવસર સંબંધી ‘નિયમ'= નિયમન ‘ગુરુપત્તિપમુ= ગુરુભગવંતનો વિનય આદિ મંત્રિપાઠાડ્યું વેવ'= નમસ્કાર મહામંત્રનો પાઠ, આદિ શબ્દથી ધમ્મો મંગલમુક્કિä' એ દશવૈકાલિક સૂત્ર આદિ પ્રશસ્ત શાસ્ત્રનો પાઠ કરવાનું ગ્રહણ થાય છે. તે સમયે અન્ય શાસ્ત્રનો પાઠ કરવો એ અનુચિત છે કારણકે નિમિત્તશાસ્ત્રોમાં તેનો નિષેધ કરાયો છે.જે આલોક અને પરલોક એમ ઉભયલોકમાં હિતકારી હોય એ જ પ્રશંસનીય છે, ગીતાર્થ મહાપુરુષની આચરણારૂપ આ પ્રવૃત્તિનું ખંડન કરવું નહિ. તેનું ખંડન કરવામાં અનુષ્ઠાનના ખંડનનો અને મહાપુરુષોની મહાન આશાતના કરવાનો એમ બે દોષનો સંભવ છે, સર્વપ્રકારે ઉચિતને જાણનારા એવા સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષો જ દરેક બાબતમાં પ્રમાણભૂત કરવા યોગ્ય છે. તેમનું બહુમાન કરવાથી ખરી રીતે તો ભગવાનનું જ બહુમાન થાય છે. કારણકે ભગવાનની આજ્ઞા છે કે “જે ગુરુને માને છે તે જ મને માને છે - ગુરુભગવંતના વચનને નહિ માનનારને દોષ લાગે છે. એમ શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયું છે. ચન્દ્રકવેધ્યપ્રકીર્ણકની ચિરંતનવાચનામાં કીધું છે કે : છä અટ્ટમ- ચાર ઉપવાસ- પાંચ ઉપવાસ આદિ તપશ્ચર્યામાં જે પરાક્રમ કરે છે પણ ગુરુની આજ્ઞા માનતો નથી તે સાધુ અનંતસંસારી થાય છે. / 1 //. (‘ચન્દ્રવંધ્ય’ ગા.૩૫) સંસાર મહાસમુદ્રથી પાર પામેલા, સૂર્ય અને ચંદ્ર સમાન આચાર્યોના પગમાં જે નિત્ય પડે છે તે મુનિઓ ધન્ય છે.’ || 2 ||. આચાર્યભગવંત ઉપરના ભક્તિરાગથી આલોકમાં કીર્તિ પ્રાપ્ત થાય છે, પરલોકમાં વિશિષ્ટ પ્રકારની દેવગતિ મળે છે. અને ધર્મમાં ઉત્તમ પ્રકારના બોધિની પ્રાપ્તિ થાય છે.’ || 3 || ‘દિવ્ય અવધિજ્ઞાન વડે જાણીને દેવલોકમાં દેવો પણ આચાર્ય ભગવંતોનું સ્મરણ કરતી વખતે આસન અને શયનને છોડીને ઊભા થાય છે.’ || 4 | દેવલોકમાં અપ્સરાના સમૂહની મધ્યમાં રહેલા દેવો પણ નિર્ગસ્થ પ્રવચનને વારંવાર યાદ કરતાં આચાર્યભગવંતને વંદન કરવા માટે આવે છે. || 5 || (ચન્દ્રવેધ્ય, ગા.૩૧-૩૪ ) આથી સંવિગ્ન ગીતાર્થ ભગવંતની આચરણાને પ્રમાણભૂત ગણીને તે આચરવી જોઇએ. // 231 / 5/37 ‘પછી '= ભોજનની પૂર્વના કાળમાં ‘મા'= મારા વડે ‘પáQાથે રૂમ'= નવકારશી-પોરિસી આદિ આ પ્રત્યાખ્યાન કરાયું છે ‘વિલેસે'= વિશેષથી ‘સરિઝન'= સ્મરણ કરીને ‘તદ= તથા “હિસાવિUT'= “આપ મને અનુજ્ઞા આપો! હું પ્રત્યાખ્યાન પારું ?" એમ ગુરુભગવંતની અનુજ્ઞા લઈને ‘વિહિપI'= આ હમણાં કહેવામાં આવેલી વિધિ વડે અથવા શાસ્ત્રમાં કહેલી ભોજન કરતી વખતની વિધિ વડે ‘થમર'= ધર્મમાં આસક્ત ચિત્તવૃત્તિવાળા મુનિઓ ‘મુંગંતિ'= ભોજન કરે છે. ભોજન કરતાં પહેલા “મેં' આ પ્રત્યાખ્યાન કર્યું છે’ આમ સ્મરણ કરવું તે પ્રત્યાખ્યાનની છ શુદ્ધિમાંની પાંચમી કીર્તિ નામની શુદ્ધિ છે. | 232 / 5/38 Page #146 -------------------------------------------------------------------------- ________________ 117 श्री पञ्चाशक प्रकरण - ५गुजराती भावानुवाद પ-૪ ગાથામાં “સ્વયંપત્નિની વિધિ સમયુક્ત' માં કહેવાયેલું સ્વયંપાલના દ્વાર હવે કહે છે : सयंपालणा य एत्थं, गहियम्मि वि ता इमम्मि अन्नेसि। दाणे उवएसम्मि य, ण होंति दोसा जहऽण्णस्थ // 233 // 5/39 છાયા :- સ્વયંપાનના ર ૩ત્ર ગૃહૉપિ તક્ષાત્ સ્મિન્ મગ: I. दाने उपदेशे च न भवन्ति दोषा यथाऽन्यत्र // 39 // ગાથાર્થ :- આહાર પ્રત્યાખ્યાનમાં સ્વયં પાલન કરવાનું છે તેથી આહારનું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હોવા છતાં બીજાને આહાર આપવામાં અથવા તો આહારનો ઉપદેશ આપવામાં પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાનની જેમ કરાવવું અને અનુમોદવું એ બે દોષ લાગતા નથી. ગાથાર્થ :- ‘પત્થ'= આહારપ્રત્યાખ્યાનના અધિકારમાં ‘સપાત્ર IT'= સ્વયં પાલન કરવાનું છે. દિમિ વિ'= ગ્રહણ કર્યું હોવા છતાં પણ ‘તા'= તેથી ‘રૂમમિ'= ઉપવાસ આદિનું પ્રત્યાખ્યાન ‘હિં'= બીજા ભોજન કરનાર સાધુઓને “રા'= આહાર લાવીને આપવામાં ‘૩વામિ ય'= અમુક શ્રાવકના ઘેર તમે વહોરવા જાઓ’ એમ વચન વડે દાનવીર શ્રાવકકુલને બતાવવામાં ‘હરિ હોસ'= દોષો લાગતાં નથી. ‘ન'= જેમ ‘મUUસ્થિ'= પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાનમાં કરવારૂપ અને અનુમતિરૂપ દોષ લાગે છે તેમ દોષ લાગતો નથી. પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાનો ત્રિવિધ-ત્રિવિધ લેવામાં આવે છે આથી સ્વયં હિંસા કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિ અને હિંસા કરનારની અનુમોદના કરવી નહિ- આ પ્રમાણેનું તેમાં પ્રત્યાખ્યાન હોવાથી તેમાં કરાવવું અને અનુમોદવું એ બંને વિકલ્પોનું પણ વર્જન કરવામાં આવે છે આ આહારનું પ્રત્યાખ્યાન ત્રિવિધ-ત્રિવિધ ગ્રહણ કરવામાં આવતું નથી પણ સ્વયં પાલન કરવારૂપ એકવિધ જ પ્રત્યાખ્યાન છે તેથી સ્વયં ઉપવાસ કરનાર નિર્જરાર્થી સાધુ આગમમાં કહેલા યોગ્ય સાધુને આહાર આપી શકે છે અને અનુમોદના કરી શકે છે. 223 | 9/36 તે દાનવિધિને કહે છે : कयपच्चक्खाणो विय, आयरियगिलाणबालवुड्डाणं। देज्जाऽसणाइ संते, लाभे कयवीरियायारो // 234 // 5/40 છાયા :- શ્રુતપ્રત્યાધ્યાનોfપ ર માર્યરત્નાન-વાત-વૃષ્યિઃ | ___ दद्याद् अशनादि सति लाभे कृतवीर्याचारः // 40 // ગાથાર્થ :- પોતે આહારનું પ્રત્યાખ્યાન કર્યું હોવા છતાં લાભાંતરાયના ક્ષયોપશમથી પોતાને આહારાદિ મળે એમ હોય તો વીર્યાચારનું પાલન કરતો સાધુ આચાર્ય-ગ્લાન-બાળ-અને વૃદ્ધ સાધુઓને આહારાદિ લાવીને આપે. ટીકાર્થ :- “જયપāવાળો વિ '= પોતાને આહારનું પ્રત્યાખ્યાન હોવા છતાં પણ “સંત ના'= પોતાને લાભાંતરાયનો ક્ષયોપશમ હોવાથી આહારાદિ મળે એમ હોય તો “યવરિયાયારો'= પોતાને પાળવા યોગ્ય વીર્યાચારનો વ્યાપાર જેણે કર્યો છે અથવા વીર્યાચારનું પાલન કરનાર સાધુ; ‘મારિયાના વહ્નિવી'= અધિક ગુણવાન એવા આચાર્ય આદિ પૂજયોને તથા અસમર્થ હોવાથી Page #147 -------------------------------------------------------------------------- ________________ 118 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद સહાય કરવા યોગ્ય ગ્લાન-બાળ-વૃદ્ધ સાધુઓને ‘મસUTI'= અશનાદિ ચાર પ્રકારનો આહાર ‘સેન્ના'= લાવી આપે. શક્તિ હોવા છતાં જો એ શક્તિનો ઉપયોગ એને અનુરૂપ પ્રવૃત્તિ કરવા દ્વારા કરવામાં ન આવે તો એ શક્તિ નિષ્ફળ જાય છે. આથી આચાર્ય આદિની વેયાવચ્ચમાં સાધુ વીર્યાચારનું પાલન અવશ્ય કરે જ, તેથી પોતાને ઉપવાસાદિનું પ્રત્યાખ્યાન હોવા છતાં અશનાદિ વહોરી લાવીને તેમની ભક્તિ કરે. | 234 5 6/40 હવે દાનના ઉપદેશવિધિને કહે છે : संविग्गअन्नसंभोइयाण देसेज्ज सड्ढगकुलाणि। अतरंतो वा संभोइयाण जह वा समाहीए // 235 // 5/41 છાયા :- વિનાચસાક્ષાનાં શત્ શ્રીદ્ધિનાનિ | अशक्नुवन् वा साम्भोगिकानां यथा वा समाधिना // 41 // ગાથાર્થ :- સંવિગ્ન અન્યસાંભોગિક (ભિન્ન સામાચારીવાળા)ને શ્રાવકના ઘરો બતાવે. અથવા પોતે અસમર્થ હોય તો સાંભોગિક (એક સામાચારીવાળા)ને પણ શ્રાવકના ઘરો બતાવે. અથવા પોતાને અને બીજા સાધુઓને જે રીતે સમાધિ ઉપજે એ રીતે આહાર લાવી આપે અથવા શ્રાવકના ઘર બતાવે. ટીકાર્થ :- “સંવિમા'= મોક્ષના અભિલાષી સંસારથી ભીરૂ અને જ્ઞાનાદિથી સંપન્ન એવા સંવિગ્ન ‘મન્નસંબોફયા'= જેમની વાચના, આચાર અને ક્રિયાસ્થાનો ભિન્ન છે એ ભિન્ન સામાચારીવાળા સાધુને સદ્ગાત્રાળ'= દાનવીર શ્રાવકના કુળોને “સેન્ન'= બતાવે ‘સતરંત વા'= અથવા પોતે અસમર્થ હોય તો “સંમોહ્યા'= એક સામાચારીવાળા સાધુઓને પણ શ્રાવકના ઘર બતાવે. આમ તો એક સામાચારીવાળાની સાથે માંડલીમાં ગોચરી કરી શકાય છે તેમને પરસ્પર એકબીજાની લાવેલી ગોચરી ખપે છે. પણ જો પોતે ગોચરી લાવવા માટે સમર્થ ન હોય તો તેમને લાવીને ન આપે પણ તેમને શ્રાવકના ઘર બતાવી દે. ભિન્ન સામાચારીવાળાની સાથે માંડલીમાં ગોચરી કરવાની નથી હોતી કારણકે તેમના ભિન્ન આચારો જોઇને નૂતનદીક્ષિત સાધુને મતિવિભ્રમ થાય કે સાધુપણું સરખુ હોવા છતાં પરસ્પરના આચારમાં ભેદ કેમ છે ? માટે તેમની સાથે પરસ્પર ગોચરી લાવી આપવાનો વ્યવહાર હોતો નથી. તેમને માત્ર શ્રાવકના ઘર બતાવવાના હોય છે. ‘ન વા'= ‘વી' શબ્દ વિકલ્પસૂચક છે. અથવા જે રીતે “સમાહી'= પોતાની સમાધિ રહે, પ્રાકૃત હોવાથી “સમદ્દિી'= શબ્દનો સ્ત્રીલિંગમાં નિર્દેશ કર્યો છે. પોતાને અથવા બીજા સાધુઓને જે રીતે સમાધિ રહે એ રીતે કરે. ગોચરી લાવી આપે અથવા તેમને શ્રાવકના ઘર બતાવે. આહારના પ્રત્યાખ્યાનવાળો સાધુ બીજા સાધુઓને આ રીતે ઉપદેશ કરી શકે છે, અર્થાત્ શ્રાવકના ઘર બતાવી શકે છે. જે 23 મે 1/4 આ પ્રમાણે ભાવસાધુને આશ્રયીને આહારના પ્રત્યાખ્યાનની સ્વયં પાલના કહેવાઈ. પ્રત્યાખ્યાનવાળો સાધુ બીજા સાધુઓને અશનાદિનું દાન અને ઉપદેશ કરી શકે છે.હવે શ્રાવકને આશ્રયીને વિધિ કહે છે : Page #148 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 119 एवमिह सावगाण वि, दाणवएसाइ उचियमोणेयं / सेसम्मि वि एस विहि, तुच्छस्स दिसादवेक्खाए // 236 // 5/42 છાયા :- અમિદ શ્રાવવામપિ વાનોપદેશાદ્રિ તમેવ સેયમ્ | શેપેડપિ પુષ: વિધ: તુચ્છી વિદ્યપેક્ષા છે 42 છે. ગાથાર્થ :- અહીં સ્વયંપાલના દ્વારમાં શ્રાવકોને પણ આ પ્રમાણે દાન-ઉપદેશ આદિ સંગત જાણવું. વસ્ત્રાદિમાં પણ આ જ વિધિ છે. દરિદ્ર શ્રાવકને આશ્રયીને દિગબંધની અપેક્ષાએ સંગત જાણવું. ટીકાર્થ :- ‘વં'= આ પ્રમાણે “રૂદ'= પ્રત્યાખ્યાન અધિકારમાં સ્વયંપાલના દ્વારમાં “સવિUT વિ'= સમ્યગૃષ્ટિ આદિ શ્રાવકોને પણ ‘ડ્રાઇવિસ'= દાન-ઉપદેશ આદિ, ‘આદિ' શબ્દથી પ્રોત્સાહન કરવાનું ગ્રહણ થાય છે. ‘વિયો'= ઉચિત "'= જાણવું. ‘સેમિ વિ'= આહારપ્રત્યાખ્યાન સિવાયના બીજા વસ્ત્રાદિના દાન ઉપદેશ આદિની વિધિમાં ‘ઇસ વિદિ = હવે આગળ ઉપર વિધિ કહેવામાં આવે છે. ‘તુચ્છ'= વૈભવને આશ્રયીને દરિદ્ર શ્રાવકને ‘હિસાવેઠ્ઠાઈ'= દિગબંધ આદિની અપેક્ષાએ દાન-ઉપદેશાદિ વર્તે છે. “દિ” શબ્દનો અર્થ “ગચ્છ” થાય છે. આદિ શબ્દથી કુળ, ગણનું ગ્રહણ થાય છે. શ્રાવકને પ્રતિબોધ કરીને જેણે ધર્મ પમાડ્યો હોય તે એના ઉપકારી દિગાચાર્ય ગુરુ કહેવાય છે. નિર્ધન શ્રાવક સંપત્તિના અભાવે બધા સાધુભગવંતોને વસ્ત્રાદિ વહોરાવી ન શકે તો તે માત્ર પોતાના ઉપકારી દિગાચાર્ય ગુરુને વહોરાવે એવી વિધિ છે. પણ મહાધનવાન ઉદારચિત્તવાળા શ્રાવક માટે આ વિધિ નથી. તેણે તો બધા સાધુઓને વસ્ત્રાદિ વહોરાવવા જોઇએ. કારણ કે પ્રસિદ્ધ એવા પ્રત્યાખ્યાનસ્વરુપ” આગમ-ગાથા-૨૬૬માં કહ્યું છે કે શ્રાવકે સંપત્તિ હોય તો ગુણવાન દરેક સુવિહિત સાધુભગવંતને કોઈપણ જાતનો ભેદ રાખ્યા વગર વસ્ત્રાદિનું દાન કરવું જોઇએ. નિર્ધન શ્રાવકે દિગુબંધની અપેક્ષાએ વસ્ત્રાદિનું દાન કરવું જોઇએ ! 236 / ૧/૪ર. શ્રાવકની દાન આપવા સંબંધી વિધિનું વિવરણ કરતાં કહે છે : संतेअरलद्धिजुएअराइ भावेसु होइ तुल्लेसु। दाणं दिसाइभेए, तीएऽदितस्स आणादी // 237 // 5/43 છાયા - સવિતરવ્યિયુતરામિડવેષુ મતિ તુજેવું ! दानं दिगादिभेदे तयाऽददत आज्ञादयः // 43 // ગાથાર્થ :- એક સાધુની પાસે વસ્ત્ર છે, બીજા સાધુની પાસે વસ્ત્ર નથી. જેમની પાસે વસ્ત્ર નથી તેમાં પણ એક સાધુ લબ્ધિવાળો છે જેથી પોતે વસ્ત્ર મેળવી શકે એમ છે જ્યારે બીજો સાધુ લબ્ધિરહિત છે જેથી તે જાતે વસ્ત્ર મેળવી શકે એમ નથી, આમ જ્યારે સાધુઓ ભિન્ન ભિન્ન અવસ્થાવાળા હોય ત્યારે નિર્ધન શ્રાવકે દિગબંધની અપેક્ષાએ દાન નહિ કરવાનું પણ લબ્ધિરહિત વસ્ત્ર વગરના સાધુને વસ્ત્રનું દાન કરવું જોઇએ. પરંતુ જયારે બધા જ સાધુઓ સમાન અવસ્થાવાળા હોય ત્યારે નિર્ધન શ્રાવકે દિગબંધની અપેક્ષાએ પોતાના ઉપકારી દિગાચાર્યને વસ્ત્રાદિનું દાન કરવું જોઇએ. આ પ્રમાણે જો દાન ન કરે તો તેને આજ્ઞાભંગ આદિ દોષો લાગે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ 120 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- “સંતેઝરત્નદ્ધિનુરાદિમાવેતુ'= “સંત'= એકની પાસે વસ્ત્ર છે, બીજાની પાસે ‘મર'= વસ્ત્ર નથી. ‘દ્ધિનુ'= જેમની પાસે વસ્ત્ર નથી તેમાં પણ એક સાધુ વસ્ત્ર મેળવવાની લબ્ધિવાળો છે. ફર'= બીજો સાધુ વસ્ત્ર મેળવવાની લબ્ધિથી રહિત છે. “આદિ' શબ્દથી ક્લેશથી મેળવી શકે એમ છે અથવા ક્લેશ વગર મેળવી શકે એમ છે. તેમજ તે સ્વપક્ષ અને પરપક્ષની લબ્ધિવાળો છે. સ્વપક્ષ એટલે સાધુસમુદાય અને પરપક્ષ એટલે ગૃહસ્થો. અર્થાત્ સાધુસમુદાયમાંથી બીજા સાધુની પરોક્ષ તે વસ્ત્રાદિ મેળવી શકે એમ છે તેમજ ભક્ત ગૃહસ્થો પાસેથી વસ્ત્રાદિ મેળવી શકે એમ છે. “માવેતુ'= આ પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સાધુ હોય ત્યારે ‘વિસામે,'= દિશા આદિની અપેક્ષાએ ભેદ રાખ્યા વગર “રા'= દાન આપવાનું ‘રોટ્ટ'= હોય છે. અર્થાત્ ઉપર જણાવ્યા મુજબ જ્યારે ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સાધુઓ હોય ત્યારે બુદ્ધિશાળી દાનના અધિકારી શ્રાવકે કોઈપણ જાતનો ભેદ રાખ્યા વગર જેને ધર્મોપકરણની જરૂર છે, જેના વગર તેના સંયમનો નિર્વાહ થાય એમ નથી એવા સાધુને ધર્મોપકરણનું દાન કરવું જોઇએ. ‘તુ'= સાધુઓ જ્યારે તુલ્ય અવસ્થાવાળા હોય ત્યારે વિસામે,'= ઉપર દિશાના અભેદથી એમ અર્થ સંગત થતો હતો. અહીં દિશાનો ભેદ અર્થ સંગત થાય છે. અર્થાત્ સાધુને જો ધર્મની ક્ષતિ ન થતી હોય તો નિર્ધન શ્રાવક દિગબંધની અપેક્ષાએ દાન આપે. અર્થાત્ પોતાના ઉપકારી દિગાચાર્ય ગુરુને દાન આપે. તી'= અમુક અવસ્થામાં દિશાની અપેક્ષા રાખ્યા વગર અને અમુક અવસ્થામાં દિશાની અપેક્ષા રાખીને ‘મહંતસ્મ'= દાન નહિ આપનાર શ્રાવકને ‘માપI'= આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના સ્વરૂપ શાસ્ત્રમાં કહેલા દોષો લાગે છે. ‘વિંશતિવિંશિકા- ગાથા ૧૩૬માં દાનધર્મનો અધિકારી શ્રાવક કોણ છે? તે નીચે પ્રમાણે જણાવ્યું છેઃ કુટુંબના વડીલ વડે જેને ઘરનો ભાર સોંપેલો હોય, ન્યાયોપાર્જિત ધનવાળો હોય, જેનો આશ્રિતવર્ગ સુખી હોય, તેમજ જે પોતે દયાળુ હોય તે ધમોપગ્રહકર દાનનો સખ્ય દાતા થાય.’ | 237 / /૪રૂ પ-૪ ગાથામાં અનુવન્જિમાવે વિધિસમાયુક્તમ્' જે કહ્યું છે તે દ્વારનું હવે નિરૂપણ કરતાં કહે છે : भोत्तूणमुचियजोगं, अणवरयं जो करेइ अवहित्तो। णियभूमिगाएँ सरिसं, एत्थं अणुबंधभावविही // 238 // 5/44 છાયા - ભવેત્ત્વ વિતયોમિનવરતં યઃ રતિ વ્યથિતઃ | निजभूमिकायाः सदृशम् अत्र अनुबन्धभावविधिः // 44 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા બાદ ભોજન કર્યા પછી, ભાવથી અને કાયાથી પીડા રહિત એવો જે સાધુ પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાય ધ્યાનાદિ ઉચિત યોગને સતત કરે છે તે સાધુના આહારપ્રત્યાખ્યાનના પરિણામનો વિચ્છેદ થતો નથી. અનુબંધ ચાલે છે. ટીકાર્થ :- ‘ગો'= જે સાધુ “મોજૂi'= પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા બાદ ભોજન કરીને ‘ત્રિયનો'= સ્વાધ્યાય-ધ્યાનાદિ ઉચિત વ્યાપારને ‘મUવર'= સતત ‘રે'= કરે છે. ‘વ્ય'િ = કાયાથી અને ભાવથી અપીડિત ‘નિયમૂIિ'= પોતાની ભૂમિકાને “રિસં'= સદેશ ‘પત્થ'= આ પ્રત્યાખ્યાનના અધિકારમાં ' વંધમાવવી'= કુશળ પ્રવાહના સાતત્યરૂપ અનુબંધ અને ભાવની વિધિ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ 121 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद “જે સાધુ ઉચિત યોગને કરે છે એટલું કહેવામાં વાક્ય અધૂરું રહે છે તેથી ‘તસ્ય' શબ્દ અહીં અધ્યાહાર સમજવાનો છે. આથી તે સાધુને આ અનુબંધ અને ભાવની વિધિ છે” એમ વાક્યર્થ ફલિત થાય છે. પરમાર્થથી ભોજન કર્યા બાદ જે પોતાની-ગુરુ-ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-ગીતાર્થ-સાધુ-શ્રાવક આદિ ભૂમિકાને યોગ્ય સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિ કરે છે તેને જ પ્રત્યાખ્યાનનું સતત અનુપાલન થાય છે. અન્યથા તેની ભોજનની પ્રવૃત્તિ નિરર્થક થવાની આપત્તિ આવે છે. ધર્મના અર્થી જીવો સ્વાધ્યાયાદિ સંયમના યોગો સારી રીતે કરી શકાય એમ વિશિષ્ટ ગુણનો લાભ થાય એ માટે જ ભોજન કરે છે. જો ભોજન કર્યા પછી પણ સ્વાધ્યાયાદિ ન કરવામાં આવે તો ભોજન એ અભોજન જ છે, અર્થાત્ ભોજન કરવાનું કાંઈ ફળ ન મળવાથી ભોજન કરવામાં નિષ્ફળ ગયું. માટે અનુબંધને ઇચ્છનાર સાધુએ ભોજન કર્યા બાદ અવશ્ય ઉચિત યોગ આચરવો જ જોઇએ. અનુબંધનું સ્વરૂપ દર્શાવવા દ્વારા અહીં પ્રત્યાખ્યાનનું ભાવવિધિ સમાયુક્તત્વમ્ પણ જણાવાઇ ગયું છે એમ જાણવું. કારણ કે ભાવપૂર્વકનું હોય તો જ પ્રત્યાખ્યાન ત્રિવિધ પ્રકારે પાળેલું થાય છે. માટે પ્રત્યાખ્યાનના નિરૂપણમાં સર્વત્ર ઉપલક્ષણથી ભાવપૂર્વકનું એ હોવું જોઇએ એમ અન્તર્ગત જણાવાય છે. | 238 1/44 પરષની ભૂમિકાની અપેક્ષાએ અને દેશકાળના ઔચિત્યની અપેક્ષાએ કદાચ ભોજન કર્યા બાદ સ્વાધ્યાયાદિના બદલે બીજો વ્યાપાર યોગ્ય હોય તો તે પ્રવૃત્તિ કરવી એ પણ નિર્જરાનું જ કારણ છે એમ બતાવતા કહે છે : गुरुआएसेणं वा, जोगंतरगं पि तदधिगं तमिह / गुरुआणाभंगम्मि, सव्वेऽणत्था जओ भणितं // 239 // 5/45 છાયા :- ગુર્વાશન વા યોત્તર વપિ તfધવ તવદ | गुर्वाज्ञाभङ्गे च सर्वे अनर्था यतो भणितम् // 45 // ગાથાર્થ :- અથવા જે સાધુ ગુરુની આજ્ઞાથી પોતાની ભૂમિકાને અનુરૂપ વ્યાપાર સિવાયના બીજા વ્યાપાર કરે છે તેને પણ પ્રત્યાખ્યાનનો અનુબંધભાવ થાય છે. કારણકે તે સમયે તે યોગની પ્રધાનતા-આવશ્યકતા અધિક હોય છે. ગુરુની આજ્ઞાના ભંગમાં સર્વ અનર્થો રહેલા છે. આથી જ શાસ્ત્રમાં નીચે મુજબ કહ્યું છે. ટીકાર્થ :- “ગુમાસેvi વા'= બધા જ રત્નાધિકો પૂજય હોવાથી ગુરુ છે અને મુખ્યસ્થાને છે. તેમની આજ્ઞાથી ‘ગોપાંતર પિ'= પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાયાદિ વ્યાપાર સિવાયનો બીજો વસ્ત્રપાત્રપરિકર્મરૂપ વ્યાપાર જે સ્વાધ્યાયાદિની વૃદ્ધિનું કારણ છે તેને કરે છે એમ પૂર્વની ગાથા સાથે સંબંધ છે. “તથ'= તે સમયે સ્વાધ્યાયાદિ કરતાં વધારે મુખ્ય-આવશ્યક ‘તમ'= તે વ્યાપાર છેમાટે ગુરુની આજ્ઞાથી બીજો વ્યાપાર પણ તે સાધુ કરે જ છે. તે બીજો વ્યાપાર પણ કર્મની નિર્જરાનું કારણ હોવાથી એના વડે પણ સ્વાધ્યાયાદિની જેમ પ્રત્યાખ્યાનની અનુબંધશુદ્ધિ થાય જ છે. હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન એ જ સર્વત્ર કર્મની નિર્જરાનું કારણ છે. કારણ કે ‘ગુરુઝાઈITમંAિ '= ગુરુની આજ્ઞાના ભંગમાં ‘સળે'= બધા જ ‘મWિા '= અનર્થો સંભવે છે એમ જાણવું. ‘નમો'= કારણકે માતંત્ર અન્યત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે- | 23 | 9/46. Page #151 -------------------------------------------------------------------------- ________________ 122 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद અન્યત્ર શાસ્ત્રમાં જે કહ્યું છે, તે જ કહે છે : छट्ठहमदसमदुवालसेहि, मासद्धमासखमणेहिं। अकरितो गुरुवयणं, अणंतसंसारिओ होति // 240 // 5/46 છાયા :- પBBશિમHવશેઃ માસઈમાસક્ષમઃ | अकुर्वन गुरुवचनम् अनन्तसंसारिको भवति // 46 // ગાથાર્થ :- છટ્ટ - અટ્ટમ - ચાર ઉપવાસ - પાંચ ઉપવાસ - પંદર ઉપવાસ- માસક્ષમણ આદિ તપશ્ચર્યા કરતો હોવા છતાં સાધુ જો ગુરુની આજ્ઞાનું પાલન ન કરતો હોય તો તે અનંતસંસારી થાય છે. ટીકાર્થ :- “છદ૬મસમકુવોર્દિ'= છટ્ટ-અટ્ટમ-ચાર ઉપવાસ-પાંચ ઉપવાસ તપથી યુક્ત હોય, “મસિદ્ધમાસમોર્દિ = પંદર ઉપવાસ તથા માસક્ષમણની તપશ્ચર્યાથી યુક્ત હોવા છતાં- અહીં માસક્ષમણ ઉપવાસનો સમુદાય હોવાથી સમુદાયની અપેક્ષાએ બહુવચન ન થાય પરંતુ તેમાં ઉપવાસ ઘણા હોવાથી તેની અપેક્ષાએ બહુવચન કર્યું છે. “ગુરુવય'= ગુરુની આજ્ઞાનો ભંગ કરવા દ્વારા તેમના વચનને ‘રિતો'= નહિ કરતો ‘મviતસંસારિ= અનંતસંસારી હોતિ'= થાય છે. અર્થાત્ સંસારમાં અનંતકાળ સુધી રખડે છે. ર૪૦] 1/46. પ્રત્યાખ્યાનમાં ભાવની પ્રધાનતા છે એમ ઉપદેશ આપે છે : बज्झाभावेवि इम, पच्चक्खंतस्स गुणकरं चेव। आसवनिरोहभावा, आणाआराहणाओ य // 241 // 5/47 છાયા :- વાદમાવેfપ રૂટું પ્રત્યાચક્ષાર્થિ વિર ચૈવ . आस्रवनिरोधभावाद् आज्ञाराधनाच्च // 47 // ગાથાર્થ :- જે બાહ્ય વસ્તુ પોતાની પાસે ન હોય (અને ભવિષ્યમાં તે વસ્તુ પોતાને મળવાની સંભાવના પણ ન હોય) તે વસ્તુનું પણ પ્રત્યાખ્યાન એ પ્રત્યાખ્યાન લેનારને લાભ જ કરે છે. કારણ કે એનાથી આશ્રવનો નિરોધ થાય છે અને સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થાય છે. ટીકાર્થ :- ‘વજ્ઞમાવેવિ'= (દરિદ્રતા આદિના કારણે) આહારના વિષયભૂત મીઠાઈ આદિ વિશિષ્ટ પદાર્થો અથવા સામાન્યથી ધનધાન્ય આદિ સામાન્ય પદાર્થો પોતાની પાસે ન હોય, ભવિષ્યમાં તે મળવાની સંભાવના પણ ન હોય, આમ બાહ્ય પદાર્થનો અભાવ હોવા છતાં ‘રૂ'= એ વસ્તુનું પ્રત્યાખ્યાન કરવું એ ‘પષ્યવૃતસ'= પ્રત્યાખ્યાન કરનારને ‘ગુજ્જર ગ્રેવ'= વિશુદ્ધ ભાવના કારણે લાભ કરનાર જ છે. ‘મા માWિIો '= ભગવાને શાસ્ત્રમાં ફરમાવેલી આજ્ઞાનું તેનાથી પાલન થતું હોવાથી. ‘માસવનોદમાવ'= તેનાથી હિંસાદિ આશ્રવ દ્વારોની નિવૃત્તિ થતી હોવાથી. (‘આદિ’ શબ્દથી અનુબંધ અહિંસા જાણવી.) - મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ એ કર્મના આશ્રવના હેતુ છે. વસ્તુ હોય કે ન હોય પણ જ્યાં સુધી તેનું પ્રત્યાખ્યાન ન કરવામાં આવે ત્યાં સુધી તેની અવિરતિથી કર્મબંધ થયા જ કરે છે, માટે તેનું જો પ્રત્યાખ્યાન કરી લે તો અવિરતિ નામનો આશ્રવહેતુ રોકાઈ જાય છે, આ સ્વસંવેદનથી અનુભવાય છે. જે વસ્તુ પોતાને સ્વાધીન છે તેનું પ્રત્યાખ્યાન કરવાનું સંગત જ છે. પણ જે વસ્તુ પોતાને સ્વાધીન Page #152 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 123 નથી તેનું પ્રત્યાખ્યાન કરવામાં આજ્ઞાની આરાધના આ રીતે છે કે આગમમાં પ્રત્યાખ્યય તરીકે સર્વ વસ્તુઓ ગણવામાં આવી છે. પ્રત્યાખ્યય એટલે જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તે પદાર્થ. હવે જો માત્ર સ્વાધીન પદાર્થનું જ પ્રત્યાખ્યાન કરવાનું હોત તો આગમમાં “સર્વ' શબ્દનો પ્રત્યાખ્યયના વિષય તરીકે પ્રયોગ કરવામાં ન આવત. એના બદલે એમ જણાવવામાં આવત કે સ્વાધીન વસ્તુનું જ પ્રત્યાખ્યાન કરવું, અસ્વાધીનનું ન કરવું, પરંતુ આગમમાં સામાન્યથી સર્વ પદાર્થની વિરતિનું વર્ણન આવે છે તેથી નક્કી થાય છે કે સ્વાધીન પદાર્થની જેમ અસ્વાધીન પદાર્થનું પણ પ્રત્યાખ્યાન કરી શકાય છે. કારણ કે આમાં પદાર્થની મુખ્યતા નથી પણ ભાવની શુદ્ધિની મુખ્યતા છે. 241 | પ/૪૭ આ જ વાતનું સમર્થન કરવા માટે કહે છે : न य एत्थं एगंतो, सगडाहरणादि एत्थ दिटुंतो। संतं पि णासइ लहं, होइ असंतं पि एमेव // 242 // 5/48 છાયા :- 1 2 મંત્ર ઇન્ત: શરદરાઃ મત્ર લૂછી નઃ | सदपि नश्यति लघु भवति असदपि एवमेव // 48 // ગાથાર્થ :- બાહ્ય વસ્તુમાં એવો એકાંત નથી કે તેનો આપણી પાસે હંમેશા સદૂભાવ જ રહેશે અથવા અભાવ જ રહેશે. કારણકે પાપના ઉદયથી કોઈક વખત વિદ્યમાન વસ્તુ પણ નષ્ટ થઈ જાય છે અને પુણ્યના ઉદયથી કોઈક વખત અવિદ્યમાન વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ બાબતમાં ગાડાં વગેરેનું દૃષ્ટાંત છે. ટીકાર્થ :- ''= નથી ‘સ્થ'= વસ્તુની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાની બાબતમાં ‘iાંતો'= એકાન્ત-અર્થાતુ વિદ્યમાન વસ્તુ હંમેશા આપણી પાસે રહેશે જ અને અત્યારે અવિદ્યમાન વસ્તુ ભવિષ્યમાં કદાપિ નહિ જ મળે એવું એકાન્ત નથી. “ડિદિરારિ'= ગાડાનું દૃષ્ટાન્ત આદિ ‘સ્થિ'= આ બાબતમાં ‘કિંતો'= દૃષ્ટાંત છે. ગાડાનું દૃષ્ટાંત :- એક વખત ગૃહસ્થો વડે વિવિધ પ્રકારના નિયમો ગ્રહણ કરાતા હતા. તેમાં જે વસ્તુનો પોતાને પ્રાપ્ત થવાનો સંભવ નથી એવી વસ્તુના નિયમો કરાતા જોઇને આવા નિયમો કરવા એ નિષ્ફળ છે, એનાથી ધર્મ ન થાય એમ વિચારીને એક બ્રાહ્મણે મશ્કરીમાં કહ્યું કે જો અસંભવિત વસ્તુનો નિયમ ગ્રહણ કરવાથી ધર્મ થતો હોય તો ‘ગાડું ભક્ષણ કરવું નહિ' એવો નિયમ તમારી જેમ મારે પણ હો. આમ મશ્કરીમાં તેણે નિયમ ગ્રહણ કર્યો. ત્યારબાદ ઘણાં વર્ષો વીતી ગયા. કોઈ એક વખત તે જંગલની મુસાફરી કરીને આવ્યો હતો, ઘણો જ ભૂખ્યો હતો ત્યારે કોઈ રાજપુત્રી મહાન પર્વના નિમિત્તે જમાડવાને માટે બ્રાહ્મણને શોધતી હતી, તેને આ બ્રાહ્મણ મળ્યો. તેણે બ્રાહ્મણના ભાણામાં ગાડાના આકારનું મિષ્ટાન્ન પીરસ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, “સર્વ વસ્તુનો સંભવ હોઈ શકે છે માટે સંભવિત તથા અસંભવિત એમ બધી જ વસ્તુનો નિયમ લઈ શકાય છે? આવું જે સાધુઓ વડે કહેવાયું છે તે સાચું છે. આ ગાડું મને ભોજન માટે પ્રાપ્ત થયું છે. પણ મારી પ્રતિજ્ઞાનો લોપ હું કેમ કરું ? એમ વિચારીને તેણે તેનું ભક્ષણ ન કર્યું અને રાજપુત્રીને પ્રતિબોધ કરવા માટે પોતાનો બધો વૃત્તાંત જણાવ્યો. સંક્ષેપથી આ ગાડાનું દૃષ્ટાંત કહેવાયું. આ જ વાતને સ્પષ્ટ કરે છે :- “સંત પિ'= પોતાના ઘર આદિ વસ્તુ પણ “ના'= ભાગ્ય ફરી જવાથી (પાપના ઉદયથી) નષ્ટ થઈ જાય છે. ‘મેવ'= એ જ પ્રમાણે Page #153 -------------------------------------------------------------------------- ________________ 124 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद પુણ્યના ઉદયથી ‘મસંત પિ'= પહેલા નહિ વિદ્યમાન એવી વસ્તુ પણ ‘નર્દક શીધ્ર “રો'= પ્રાપ્ત થાય છે. માટે વસ્તુના વિદ્યમાનપણામાં કે અવિદ્યમાનપણામાં કોઈ એકાંત નથી. ૨૪ર # 1/48 ફરીથી પણ અસંભવિત વસ્તુ એ પ્રત્યાખ્યાનનો વિષય નથી અર્થાત્ તેનો નિયમ લેવો નિષ્ફળ છે એ મતનું ખંડન કરવા માટે કહે છે : आहेणाविसयं पिह, ण होइ एयं कहिंचि णियमेण / मिच्छासंसज्जियकम्मओ तहा सव्वभोगाओ // 243 // 5/49 છાયા :- મોનાવિષયપિ 97 મતિ પતર્ વવત્ નિયન I. मिथ्यासंसज्जितकर्मतः तथा सर्वभोगात् // 49 // ગાથાર્થ :- મિથ્યાભાવથી બાંધેલા કર્મના ઉદયથી અર્થાત્ અવિરતિના કારણે કોઈક દેશકાલમાં તેવા કોઈક વિશિષ્ટ પ્રકારે નિયમા સર્વવસ્તુના ભાગનો સંભવ હોવાથી પ્રત્યાખ્યાન એ સામાન્યથી કદી અવિષયવાળું હોતું નથી. અર્થાત્ સર્વ વસ્તુ પ્રત્યાખ્યાનનો વિષય બની શકે છે. બધી જ વસ્તુનો નિયમ લઈ શકાય છે. ટીકાર્થ :- ''= આ પ્રત્યાખ્યાન, ‘મોન'= સામાન્યથી ‘મવિ '= વિષયરહિત પણ ‘દુ'= વાક્યાલંકાર અર્થમાં છે. “ર હો'= નથી હોતું. પ્રત્યાખ્યાન એ સ્વવિષયવાળું જ છે, અર્થાત્ બધા જ પદાર્થો એ પ્રત્યાખ્યાનના સ્વવિષયો છે. ‘ત્તિ'= કર્મની વિચિત્રતા લક્ષણ કોઈક પ્રકારે નિયUT'= અવશ્યપણે “મિચ્છી સંખ્તયમ્મો '= મિથ્યાભાવી જીવપ્રદેશોમાં જે કર્મ ચોટે છે તે મિથ્યાસંસજ્જિતકર્મ કહેવાય છે. આ કહેવાનો ભાવ એ છે કે જીવે જુદા જુદા ફળ આપનારા જુદા જુદા અનેક પ્રકારના કર્મ બાંધેલા હોય છે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેના દોષથી જીવને સર્વવસ્તુની પ્રાપ્તિ થાય છે અને તેને ઇચ્છતો ન હોવા છતાં અનાભોગથી ભોગવે છે, ‘તહ સમો મો'= તેવા કોઈ વિશિષ્ટ પ્રકારે સર્વવસ્તુનો ઉપભોગ સંભવતો હોવાથી. આમ સર્વ વસ્તુના ભાગનો સંભવ હોઈ શકે છે એમ જાણનારા જ્ઞાની ભગવંતોએ પ્રત્યાખ્યાનનો વિષય સંભવિત અસંભવિત બધી જ વસ્તુ હોઈ શકે છે એમ કહ્યું છે. માટે તે એકાંતે વિષય વગરનું નથી. અસંભવિત વસ્તુ પણ કોઈ વિશિષ્ટ પ્રકારે સંભવિત થઈ જાય છે. જેમ ગાડું મીઠાઈના સ્વરૂપમાં પેલા ગાડું ન ખાવાના નિયમવાળા બ્રાહ્મણને મળ્યું. સર્વ વસ્તુનો નિયમ લઈ શકાય છે એમ સિદ્ધ થયું. 243 / 9/46 પ્રશ્ન - પોતે કરેલા કર્મના ફળવિપાકને પ્રાણીઓએ ભોગવવા જ પડે છે. હવે જે વસ્તુનો તેમણે નિયમ કર્યો છે તેને કર્મના ઉદયથી ભોગવવાનો પ્રસંગ આવશે. તેને જો એ ભોગવશે તો તેના નિયમનો ભંગ થશે અને જો નહિ ભોગવે તો કર્મ નિષ્ફળ જશે. આમ બંને રીતે આપત્તિ આવશે. ઉત્તર - કર્મ નો સોપક્રમી હોય તો તેના સ્થિતિ - રસને ઘટાડી શકાય છે. તેની બીજી કર્મપ્રકૃતિમાં સંક્રમ કરી શકાય છે. આથી તેને રસોદયથી ભોગવવું જ પડે એવું નથી. માત્ર પ્રદેશોદયથી ભોગવવું પડે છે. આમ કર્મને અન્યથારૂપે વેદવાથી નિયમનું પાલન કરી શકાય છે અને વિરતિનો ભંગ થતો નથી. - વળી અન્યથારૂપે પણ તે ભોગવ્યું તો છે જ. આથી કર્મ નિષ્ફળ નથી ગયું. Page #154 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद આમ પ્રત્યાખ્યાન સફળ જ છે એમ બતાવે છેઃ विरईए संवेगा, तक्खयओ भोगविगमभावेण। सफलं सव्वत्थ इमं, भवविरहं इच्छमाणस्स // 244 // 5/50 છાયા :- વિરઃ સંવેTI[ તક્ષિતઃ મોપવામાન | सफलं सर्वत्रेदं भवविरहं इच्छतः // 244 // ગાથાર્થ :- સંસારના વિરહને ઈચ્છનારા એવા પ્રત્યાખ્યાન કરનારા સાધુ અથવા શ્રાવકને મોક્ષના અભિલાષથી જાગેલા (વિરતિક) તે તે વસ્તુનો ત્યાગ કરવાના પરિણામથી પૂર્વે બાંધેલા મિથ્યાસંસજ્જિત કર્મનો ક્ષય થવાથી તેનો જે ભોગફળ આપવાનો સ્વભાવ છે તે નષ્ટ થઈ જાય છે. આથી દ્રવ્ય-ક્ષેત્રકાલ આદિ સંબંધી અભિગ્રહો તેમજ વિદ્યમાન કે અવિદ્યમાન વસ્તુના અભિગ્રહો સફલ જ છે. અર્થાત્ વિરતિને બાધક કર્મનો ક્ષયોપશમ થઈ જાય છે તેથી પ્રત્યાખ્યાન વડે ત્યાગ કરેલી વસ્તુને ભોગવવાનો પ્રસંગ તેને હવે નહિ આવે. ટીકાર્થ :- ‘વિરતી'= વિરતિ હોતે છતે અથવા વિરતિથી (વિરતિ= ત્યાગનો પરિણામ) “સંવેT'= સંવેગના અચિંત્ય સામર્થ્યથી (સંવેગ= મોક્ષનો અભિલાષ)- સંવેગપૂર્વક તે પ્રત્યાખ્યાન કરાય છે તેથી ‘તયો '= તે મિથ્યાસંસજ્જિતકર્મનો ક્ષય-ક્ષયોપશમ થવાથી “મો વિમાન'= પૂર્વે બાંધેલા મિથ્યાકર્મના ઉદયથી પ્રાપ્ત થતા ભોગફળનો ક્ષય થવાથી અર્થાતુ હવે તે કર્મ ફળ નથી આપતું. “વત્થ'= દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ સર્વ પ્રકારમાં ‘મવવિદં= સંસારના વિયોગને ‘રૂચ્છમાસ્મિ'= ઈચ્છનાર સાધુ અથવા શ્રાવકને ‘રૂમ'= આ પ્રત્યાખ્યાન “સત્ન'= વિદ્યમાન ફળવાળું એટલે કે સફળ થાય છે. એ 244 / /10 | પાંચમું પ્રત્યાખ્યાનવિધિ નામનું પંચાશક પૂર્ણ થયું છે Page #155 -------------------------------------------------------------------------- ________________ 126 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद તે પડ્યું સ્તવવિધ-પઝાશમ્ | ચોથા પંચાશકમાં પૂજાની વિધિ કહેવાઈ જે દ્રવ્યસ્તવસ્વરૂપ છે. ત્યારબાદ પ્રયાસત્તિન્યાયથી પાંચમા પંચાશકમાં પ્રત્યાખ્યાનવિધિ કહેવાઈ, જે ભાવસ્તવસ્વરૂપ છે, હવે પૂજાનો જ એક વિશિષ્ટ ભેદ હોવાથી દ્રવ્ય-ભાવસ્તવના સ્વરૂપના નિર્ણય માટે આ સ્તવવિધિ પંચાશક કહેવાય છે. नमिऊण जिणं वीरं, तिलोगपज्जं समासओ वोच्छं। थयविहिमागमसुद्धं, सपरेसिमणुग्गहट्ठाए // 245 // 6/1 છાયા:- રત્વા નિરં વીરં ત્રિસ્નો વપૂર્ચ સમાતો વઢ્યા. स्तवविधिमागमशुद्धं स्वपरयोरनुग्रहार्थाय // 1 // ગાથાર્થ :- ત્રિભુવનપૂજ્ય શ્રી વીરજિનને નમસ્કાર કરીને સ્વપરના અનુગ્રહને માટે “સ્તવપરિજ્ઞા” આદિ આગમથી શુદ્ધ સ્તવવિધિ સંક્ષેપથી કહીશ. ટીકાર્ય :- જયારે એક જ કર્તા બે ક્રિયા કરતો હોય ત્યારે પહેલા કરાતી ક્રિયાને સંબંધક ભૂતકૃદન્તનો વર્તા' પ્રત્યય લાગે છે, અહીં “નમસ્કાર કરવાની’ અને ‘સ્તવવિધિ કહેવાની’ એમ બે ક્રિયા ગ્રંથકારમહર્ષિ કરે છે. તેમાં પ્રથમ ક્રિયા નમસ્કાર કરવાની છે તેથી ‘નમ્” ધાતુને ‘વફ્ટ' ક્રિયાપદના સંબંધમાં સંબંધક ભૂતકૃદન્તનો ‘વી' પ્રત્યય લાગ્યો છે. ‘તિનો પુi'= દેવ (ઉર્ધ્વલોકવાસી), અસુર (અધોલોકવાસી), મનુષ્ય (તીચ્છલોકવાસી)થી પૂજનીય ‘વિUT'= રાગ-દ્વેષ આદિ દોષોના સમુદાયને જીતનાર, ‘વીર'= મહાપરાક્રમી મહાવીરસ્વામી ભગવાનને નમિUT'= મન-વચન-કાયાથી નમસ્કાર કરીને, ‘મા//દ્ધ'= “સ્તવપરિજ્ઞા” આદિ આગમના સમ્યગુ બોધથી શુદ્ધ ‘સપક્ષ'= સ્વ અને પરને ‘મપુર હિફાઈ'= અનુગ્રહ કરવાની ઈચ્છાથી ‘થવિદં= સ્તવની વિધિને “સમાસો '= સંક્ષેપથી ‘વો છું'= કહીશ. 246 6/1 હવે જીવવિધિને જ કહે છે : दव्वे भावे य थओ, दव्वे भावथयरागओ सम्म / जिणभवणादिविहाणं भावथओ चरणपडिवत्ती॥२४६ // 6/2 છાયા :- દ્રવ્ય માવે સ્તવો દ્રવ્ય માવતરીત: સ i जिनभवनादिविधानं भावस्तवः चरणप्रतिपत्तिः // 2 // ગાથાર્થ :- સ્તવ એટલે સ્તુત્ય એવા જિનેશ્વરદેવની પૂજા. તે સ્તવના બે પ્રકાર છે. (1) દ્રવ્યસ્તવ અને (2) ભાવસ્તવ- ભાવસ્તવના બહુમાનપૂર્વક જિનભવનાદિનું સમ્યક્ નિર્માણ કરવું એ દ્રવ્યસ્તવ છે. સર્વવિરતિનો સ્વીકાર કરવો એ ભાવસ્તવ છે. ટીકાર્થ :- ‘રā'= દ્રવ્યસ્તવ, ‘માવે વે'= અને ભાવસ્તવ એ ‘થો'= વિશિષ્ટ પ્રકારની પૂજા છે. ‘બ્રે'= દ્રવ્યસ્તવ કોને કહેવાય છે ? તે કહે છે- “માવથયરી |o'= સર્વવિરતિના બહુમાનથી (મોક્ષની પ્રાપ્તિ સર્વવિરતિથી જ થાય છે માટે સર્વવિરતિ જ ગ્રહણ કરવા યોગ્ય છે આવું તેના પ્રત્યે તેને બહુમાન છે, તે મેળવવાના ઉપાય તરીકે જ તે દ્રવ્યસ્તવ કરે છે.) સમ્પ'= વિધિપૂર્વક નિમવિિવદા'= જિનભવન આદિનું નિર્માણ કરવું, ‘આદિ’ શબ્દથી Page #156 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 127 જિનબિંબનું નિર્માણ કરવું વગેરેનું ગ્રહણ થાય છે. ‘માવથ'= અને ભાવસ્તવ ચરાડવી'= સર્વવિરતિની પ્રાપ્તિ-પ્રતિજ્ઞા કરવી તે છે. જે 246 / 6/2 દ્રવ્યસ્તવના સ્વરૂપનું વર્ણન કરવાની ઈચ્છાથી કહે છે : जिणभवणबिंबठावणजत्तापूजाइ सुत्तओ विहिणा। दव्वत्थउत्ति णेयं, भावत्थयकारणत्तेण // 247 // 6/3 છાયા :- નિમવન-વિશ્વસ્થાપન-યાત્રાપૂના સૂત્રો વિધિના | द्रव्यस्तव इति ज्ञेयं भावस्तवकारणत्वेन // 3 // ગાથાર્થ :- શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવતા જિનભવન, જિનબિંબ, તેની પ્રતિષ્ઠા, અષ્ટાદ્વિકા મહોત્સવો, પુષ્પાદિપૂજા વગેરે અનુષ્ઠાનો સર્વવિરતિરૂપ ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ જાણવા. ટીકાર્થ :- " નિમવUવિવિUTનત્તાપૂનારૂં'= ‘બિનમવUT'= દેરાસર ‘વિવાવ'= જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ‘ગત્તા'= જિનમહોત્સવ, “પૂનાટ્ટ'= પુષ્પ-વસ્ત્રાદિથી પૂજા આદિ કરવા તે. આ બધા શબ્દોનો સમાહારદ્વન્દ સમાસ થયો હોવાથી એકવચન કર્યું છે. “સુત્તમો'= શાસ્ત્રની વિIિક વિધિ મુજબ- શાસ્ત્રમાં શ્રાવકોના કર્તવ્યોનો ઉપદેશ આપ્યો હોય છે કે શ્રાવકોનું કર્તવ્ય શું છે ? તે કર્તવ્ય કેવી રીતે કરવું જોઇએ? - આ ઉપદેશને વિધિ કહેવામાં આવે છે. ‘માવસ્થalRUIT'= ભાવતવરૂપ સર્વવિરતિના પરિણામનું તે કારણ હોવાથી “Öસ્થિર ત્તિ' દ્રવ્યસ્તવ છે એમ ''= જાણવું. આગમમાં કહેલી વિધિ મુજબ દ્રવ્યસ્તવ કરવાથી જ સર્વવિરતિના પરિણામ જાગે છે. સર્વવિરતિ પ્રત્યેના બહુમાનથી જ, અર્થાત્ તેના પરિણામ જગાડવા માટે જ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે. સર્વવિરતિથી નિરપેક્ષ પરિણામ અર્થાત્ સર્વવિરતિના બહુમાન વગર કરાતી જિનપૂજા આદિ એ દ્રવ્યસ્તવ કહેવાય જ નહિ. | 247 | ૬/રૂ આ દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ કેવી રીતે બને છે ? તે કહે છે : विहियाणुट्ठाणमिणं ति एवमेयं सया करेंताणं। होइ चरणस्स हेऊ, णो इहलोगादवेक्खाए // 248 // 6/4 છાયા :- વિદિતાનુBમિમિત્તિ વિતતુ સવા ર્વતામ્ | भवति चरणस्य हेतुः नो इहलोकाद्यपेक्षया // 4 // ગાથાર્થ :- આપ્તપુરુષોએ પ્રરૂપેલું અને પૂર્વપુરુષોએ આચરેલું આ સુંદર અનુષ્ઠાન છે એવા ભાવપૂર્વક જિનભવનાદિ અનુષ્ઠાનો સદા કરનારને તે સર્વવિરતિનું કારણ બને છે. પરંતુ આલોક કે પરલોકના સુખની આશાથી કરવામાં આવે તો તે ચારિત્રનું કારણ બનતું નથી. ટીકાર્થ :- ‘વિદિયાળુટ્ટા'= પૂર્વપુરુષોએ પ્રરૂપેલું આચરેલું સુંદર અનુષ્ઠાન “રૂપ તિ'= આ છે એવી બુદ્ધિથી ‘ય'= આ જિનભવનાદિ અનુષ્ઠાન ‘સથ'= સદા ‘રંતા '= કરનારને ‘વર હેક'= ચારિત્રના પરિણામનો હેતુ દોડ્ડ'= થાય છે. વ્યવચ્છેદક નિષેધ કરવા યોગ્ય પરિણામને બતાવતા કહે છે ‘નો'= ચારિત્રના પરિણામનો હેતુ બનતું નથી. ‘રૂદત્નો વિ +g'= આ અનુષ્ઠાનથી મને આ મનુષ્યભવમાં અથવા પરલોકમાં દેવના ભવમાં અમુક ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય” એવા આશય પૂર્વક કરવાથી અર્થાત્ આવા નિયાણાના પરિણામથી કરવામાં આવે તો તે જિનભવનાદિ અનુષ્ઠાન ચારિત્રનો હેતુ બનતું નથી. | 248 | 6/4 Page #157 -------------------------------------------------------------------------- ________________ 128 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद एवं चिय भावथए, आणाआराहणाउरागो वि / जं पुण इयविवरीयं, तं दव्वथओ वि णो होइ // 249 // 6/5 છાયા :- અશ્વમેવ માવત માજ્ઞારાથનાદુર fપ | यत् पुनरितिविपरीतं तद् द्रव्यस्तवोऽपि न भवति // 5 // ગાથાર્થ :- એ જ રીતે આજ્ઞાની આરાધનાથી ભાવસ્તવનો રાગ પણ થાય છે. જે અનુષ્ઠાન આનાથી વિપરીત છે તે દ્રવ્યસ્તવ પણ બનતું નથી. ટીકાર્થ :- “ર્વ વિય'= “આ અનુષ્ઠાન પૂર્વપુરુષથી વિહિત હોવાથી સુંદર છે” એવી બુદ્ધિથી કરાતું જિનભવનાદિ અનુષ્ઠાન ‘ભાવથ'= ભાવસ્તવમાં ‘માપITRUITS'= આગમની આરાધનાથી ‘રા વિ'= અનુરાગ-બહુમાનને પણ પ્રગટાવે છે. અર્થાત્ તે જેમ સર્વવિરતિની પ્રાપ્તિ કરાવે છે તેમ સર્વવિરતિના રાગને પણ ઉત્પન્ન કરે છે. '= પુ0'= જે જિનભવનાદિ અનુષ્ઠાન ‘વિવરીય'= આનાથી વિપરીત છે અર્થાત “આ આપ્તપુરુષથી વિહિત અનુષ્ઠાન છે” એવી બુદ્ધિથી નથી કરાતું, પણ આલોકાદિની આશંસાથી કરાય છે ‘ત'= તે અનુષ્ઠાન “વ્રથમ વિ'= ભાવસ્તવનું કારણ ન બનતું હોવાથી-દ્રવ્યસ્તવ પણ “નો રોટ્ટ'= બનતું નથી. 246 / 6/6 भावे अतिप्पसंगो आणाविवरीयमेव जं किंचि। इह चित्ताणुट्ठाणं, तं दव्वथओ भवे सव्वं // 250 // 6/6 છાયા :- માવે મતિપ્રસÉ માજ્ઞાવિપરીતનેવ યશ્ચિત્ | इह चित्रानुष्ठानं तद्र्व्यस्तवो भवेत् सर्वम् // 6 // ગાથાર્થ :- અહીં સ્તવની વિચારણામાં જિનાજ્ઞાથી વિપરીત રીતે કરાતું હોવા છતાં જિનભવનાદિ અનુષ્ઠાન જો દ્રવ્યસ્તવરૂપ બનતું હોય તો જીવહિંસાદિ વિવિધ પ્રકારના જિનાજ્ઞાથી વિપરીત સર્વ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ બની જાય, આમ અતિપ્રસંગ દોષ આવે છે. અર્થાત્ જીવહિંસાદિ બધા જ જિનાજ્ઞાથી વિપરીત અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ માનવાની આપત્તિ આવે છે. કારણ કે જીવહિંસાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ સ્વરૂપ ન હોવા છતાં તેમને દ્રવ્યસ્તવસ્વરૂપ માનવા પડશે. આ અતિવ્યાપ્તિ નામનો દોષ છે. ટીકાર્થ :- “માવે'= દ્રવ્યસ્તવ બનતું હોય તો ‘તિપ્રસંગો'= અતિવ્યાપ્તિ નામના દોષની આપત્તિ આવે છે. “સાપવિવરીયમેવ'= આજ્ઞાથી વિપરીત અર્થાતુ શાસ્ત્રમાં નિષેધ કરાયેલા "= fa'= જે કોઈ પણ ‘રૂદ= અહીં સ્તવની વિચારણામાં ‘ચિત્તા[ફા'= જીવહિંસાદિ વિવિધ અનુષ્ઠાનો ‘ત'= તે ‘સળં'= સામાન્યથી બધા જ ‘બૂથ'= દ્રવ્યસ્તવ ‘મવે'ક બની જાય. આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ પૂર્વની ગાથામાં શ્રી ગ્રંથકાર મહર્ષિએ વિધાન કર્યું છે કે આલોકાદિની આશંસાથી જો જિનભવનાદિ અનુષ્ઠાન કરવામાં આવે તો તે જિનાજ્ઞાથી વિપરીત હોવાથી દ્રવ્યસ્તવ પણ બનતું નથી. આ વિધાનની સામે વાદી દલીલ કરે છે કે ભલે તે અનુષ્ઠાન ભાવસ્તવ ન બને પણ દ્રવ્યસ્તવ તો બનશે જ. આ દલીલનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે જિનાજ્ઞાથી વિપરીત હોવા છતાં જો આ અનુષ્ઠાનને તમે દ્રવ્યસ્તવ કહેશો તો જીવહિંસાદિ જિનાજ્ઞાથી વિપરીત બધા અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ ગણવા પડશે, કારણકે બંનેમાં “જિનાજ્ઞાથી વિપરીતપણું’ એ દોષ સમાન છે. આમ અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. જે ર૬૦ + 6/6 Page #158 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 129 જિનાજ્ઞાવિપરીત હોવા છતાં જિનભવનાદિ અનુષ્ઠાનને જો દ્રવ્યસ્તવ, માનવામાં આવે તો જીવહિંસાદિ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ માનવાનો વાદીને અતિવ્યાપ્તિ દોષ લાગશે એમ છટ્ટી ગાથામાં ગ્રંથકાર મહર્ષિએ જે દોષ આપ્યો તેનું નિવારણ કરવા માટે વાદી પ્રત્યુત્તર આપે છે કે जं वीयरागगामी, अहतं णणु गरहितं पिहु स एवं / सिय उचियमेव जं तं आणाआराहणा एवं // 251 // 6/7 છાયા :- ય વીતરસમી કથ તત્ નનુ દંતમપિ વૃત્વ સ વમ્ | स्याद् उचितमेव यत्तत् आज्ञाराधना एवम् // 7 // ગાથાર્થ - જિનાજ્ઞાવિપરીત પણ જે વીતરાગપરમાત્મા સંબંધી હોય તે જ માત્ર દ્રવ્યસ્તવ ગણાશે, બીજા નહિ. આમ માનવાથી હવે જીવહિંસાદિમાં અતિવ્યાપ્તિ નહિ જાય, કારણકે તે વીતરાગસંબંધી નથી. ગ્રંથકારમહર્ષિ - ‘વીતરાગ સંબંધી’ એટલું વિશેષણ ઉમેરવાથી ભલે જીવહિંસાદિમાં અતિવ્યાપ્તિ નહિ જાય પરંતુ જિનનિંદા કરવાના અનુષ્ઠાનને તો દ્રવ્યસ્તવ કહેવાની આપત્તિ જરૂર આવશે. કારણકે તે જિનાજ્ઞાવિપરીત હોવા સાથે વીતરાગપરમાત્માસંબંધી છે. વાદી - જે જિનાજ્ઞાવિપરીત હોય, વીતરાગસંબંધી હોય અને ઉચિત હોય તે જ દ્રવ્યસ્તવ બનશે. આમ ઉચિત’ વિશેષણને ઉમેરવાથી હવે જિનનિંદામાં અતિવ્યાપ્તિ નહિ જાય. કારણ કે તે ઉચિત નથી. ગ્રંથકાર મહર્ષિ- જિનાજ્ઞાવિપરીત અને ઉચિત આ બંને પરસ્પર વિરોધી છે. જે ઉચિત હોય તે કદાપિ જિનાજ્ઞાવિપરીત હોય જ નહિ અને જે જિનાજ્ઞાવિપરીત હોય તે કદાપિ ઉચિત હોય જ નહિ. જે ઉચિત હોય તે જિનાજ્ઞાના આરાધનસ્વરૂપ જ હોય, આથી સિદ્ધ થાય છે કે જે જિનભવનાદિ અનુષ્ઠાન જિનાજ્ઞાની આરાધનારૂપે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવે છે તે જ દ્રવ્યસ્તવ કહેવાય. જે જિનાજ્ઞાથી વિપરીતપણે આલોકાદિની આશંસાથી જિનભવનાદિ અનુષ્ઠાન કરવામાં આવે છે તે દ્રવ્યસ્તવ કહેવાય નહિ. ટીકાર્ય :- “વીયરી //મી'= જે વીતરાગસંબંધી અનુષ્ઠાન હોય તે જ ‘મદ તં'= જીવહિંસાદિ અનુષ્ઠાનની મધ્યમાંથી દ્રવ્યસ્તવ બને છે આમ સંબંધ જોડવાનો છે. “નાનરદિયં પિ'= એમ માનવાથી નિંદ્ય એવા જિનનિંદાદિ અનુષ્ઠાન પણ ‘સ ઇવ'= દ્રવ્યસ્તવ બનવાની આપત્તિ આવશે. ‘સિય'= કદાચ વાદી આમ કહે તો એમ આશંકા કરે છે. "='= જે અનુષ્ઠાન “વયમેવ'= જિનપૂજાદિ ઉચિત જ હોય ‘ત'= તે જ દ્રવ્યસ્તવ બનશે. ‘માWITRUT'= આજ્ઞાની આરાધના જ “વિં'= ઉચિત હોવાથી દ્રવ્યસ્તવ બનશે અને તે અમને ઈષ્ટ જ છે. જે ર૧ | 6/7 પૂર્વે જણાવેલી વાતની સ્પષ્ટતા કરે છે : उचियं खलु कायव्वं, सव्वत्थ सया नरेण बुद्धिमता। इइ फलसिद्धि णियमा, एस च्चिय होइ आण त्ति // 252 // 6/8 છાયા - વતં શર્તવ્ય સર્વત્ર એવા નરેT વૃદ્ધિમતા | इति फलसिद्धीः नियमादेषैव भवति आज्ञे ति // 8 // ગાથાર્થ :- બુદ્ધિમાન પુરુષે સર્વ પ્રવૃત્તિમાં સદા ઉચિત જ કરવું જોઈએ. ઉચિત કરવાથી અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. ઉચિત કરવું એ જ ભગવાનની આજ્ઞા છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ 130 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘વયં 2gr'= નિત્યે ઉચિત જ “યહૂં'= કરવું જોઇએ. “બ્રન્થ'= ખેતર આદિમાં, અર્થાત્ ખેતી કરવી આદિ દરેક કાર્યમાં ‘સયા'= હંમેશા ‘દ્ધિમત'= બુદ્ધિમાન-વિવેકી નરેન'= પુરુષે '= ઉચિત કરવાથી જ ‘પત્નસિદ્ધિ'= કાર્યની સિદ્ધિ ‘નિયમ'= અવશ્ય થાય છે. ‘ખ્રિય'= આ ઉચિત કરવું એ જ ‘માધન ત્તિ'= ભગવાનની આજ્ઞા ‘હોટ્ટ'= છે . જે અનુચિત અનુષ્ઠાન કરે છે તે ભગવાનની આજ્ઞાને આરાધતો નથી, પણ વિરાધના કરે છે. . ર૬૨ા 6/8 जं पुण एयविउत्तं, एगंतेणेव भावसुण्णं ति / तं विसयम्मि वि ण तओ, भावथयाहेउतो णेयं // 253 // 6/9 છાયા :- યજુનધિયુવમેવાનેનૈવ માવશુમિતિ | तद्विषयेऽपि न तको भावस्तवाहेतुतो ज्ञेयम् // 9 // ગાથાર્થ :- જે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ગુણદોષની વિચારણા કર્યા વગર માત્ર કદાગ્રહ વડે ઔદયિકભાવથી કરવામાં આવે છે : તે અનુષ્ઠાન ક્ષાયોપથમિકભાવથી શૂન્ય હોવાથી વીતરાગસંબંધી હોય તો પણ દ્રવ્યસ્તવ નથી એમ જાણવું. કારણ કે તે ભાવતવનું કારણ બનતું નથી. ટીકાર્થ :- 'i TUT'= જે અનુષ્ઠાન ‘વિકત્ત'= ભગવાનની આજ્ઞાથી રહિત છે. “મિતેવ'= આજ્ઞાનુસારી ન હોવાના કારણે કદાગ્રહયુક્ત અને ગુણદોષ અર્થાત્ લાભાલાભની વિચારણાથી નિરપેક્ષપણે કરાતું હોવાથી ‘માવસુuvi તિ'= જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમ વગરનું માત્ર ઔદયિકભાવની પ્રવૃત્તિસ્વરૂપ જ છે. ક્ષાયોપથમિકભાવથી શૂન્ય છે. ‘ત'= તે અનુષ્ઠાન ' વિમિ વિ'= વીતરાગ પરમાત્માસંબંધી હોવા છતાં પણ ‘ર તો'= દ્રવ્યસ્તવ બનતું નથી. ‘માવથયાદે'= ભાવસ્તવનું કારણ ન હોવાથી. આ શબ્દમાં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી દેતુ' શબ્દ લખ્યો હોવા છતાં હેતુત્વ' શબ્દ સમજીને અર્થ કરવાનો છે. તેમાં ભાવવાચી ‘વ’ પ્રત્યયનો લોપ થયો છે. “ભાવસ્તવનું હેતુ પણ તેમાં ન હોવાથી” એમ અર્થ છે. ર૪રૂ છે 6/1 જે ભાવસ્તવનો હેતુ ન હોય તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ તરીકે કેમ માન્ય નથી એ કહે છે : समयम्मि दव्वसद्दो, पायं जं जोग्गयाए रूढो त्ति। णिरुवचरितो उबहहा, पओगभेदोवलंभाओ // 254 // 6/10 છાયા :- સમયે દ્રવ્યશઃ પ્રાયો ચક્યોતિયાં રૂઢ રૂત્તિ निरुपचरितस्तु बहुधा प्रयोगभेदोपलम्भात् // 10 // ગાથાર્થ :- કારણકે શાસ્ત્રમાં પ્રાયઃ ‘દ્રવ્ય’ શબ્દ એ નિરુપચરિત રીતે “યોગ્યતા' અર્થમાં રૂઢ થયેલો છે, ‘યોગ્યતા” અર્થમાં જ તેના અનેક પ્રકારે જુદા જુદા પ્રયોગો શાસ્ત્રમાં જોવા મળે છે. આથી ભાવસ્તવ બનવાની જેનામાં યોગ્યતા હોય તેને જ દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે. ટીકાર્થ :- ‘સમયમિ'= શાસ્ત્રમાં ‘ળસદો'= દ્રવ્ય શબ્દ “પાર્થ'= ઘણું કરીને ''= જે કારણથી નોરાઈ'= યોગ્યતા અર્થમાં “તો'= પ્રસિદ્ધ છે ‘ત્તિ'= તે કારણથી ‘વિરતો'= અનુપચરિત અર્થાત્ કાલ્પનિક નહિ પણ વાસ્તવિક ‘વદુહ'= અનેક પ્રકારે “પો મેમોવત્નમાળો'= જુદા જુદા પ્રયોગો જોવા મળતા હોવાથી જે અનુષ્ઠાન ભાવસ્તવની પ્રાપ્તિ કરાવવાની યોગ્યતાવાળું ન હોય તેને દ્રવ્યસ્તવ ન કહેવાય. ર૬૪ / 6/20 Page #160 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ____ 131 દ્રવ્ય' શબ્દનો યોગ્યતા અર્થમાં પ્રયોગ શાસ્ત્રમાં કરાય તે છે તે દષ્ટાંત દ્વારા જણાવે છે : मिउपिंडो दव्वघडो, सुसावगो तह य दव्वसाहु त्ति / साहू य दव्वदेवो, एमाइ सुए जओ भणितं // 255 // 6/11 છાયા :- કૃત્વિો દ્રવ્યધટ: સુશ્રાવસ્તથા દ્રવ્યાધુિિત | साधुश्च द्रव्यदेव एवमादि श्रुते यतो भणितम् // 11 // ગાથાર્થ :- માટીનો પિંડ એ દ્રવ્યઘટ છે, સુશ્રાવક એ દ્રવ્યસાધુ છે તથા સાધુ એ દ્રવ્યદેવ છે ઇત્યાદિ દૃષ્ટાન્તોમાં યોગ્યતા અર્થમાં દ્રવ્ય શબ્દનો શાસ્ત્રમાં પ્રયોગ કરાયેલો છે. માટીના પિંડમાં ઘટ બનવાની યોગ્યતા હોવાથી તેને દ્રવ્યઘટ કહેવામાં આવે છે, સુશ્રાવક એ ભવિષ્યમાં સાધુ બનનાર છે, સાધુ આવતા ભવમાં દેવ બનનાર છે માટે એવા પ્રકારની તેમનામાં રહેલી યોગ્યતાના કારણે અનુક્રમે તેમને દ્રવ્યસાધુ અને દ્રવ્યદેવ કહેવામાં આવે છે. ટીકાર્થ :- ‘મિપિંડો'= માટીનો પિંડ એ ‘ધ્યયો'= દ્રવ્યઘટ છે કારણ કે તે ઘટ પર્યાયનો હેતુ છે, તે પોતે જ ઘટરૂપે ભવિષ્યમાં બનનાર છે. ‘મુસાવો'= સુશ્રાવક એ “વ્યસાદુ ઉત્ત'= દ્રવ્યસાધુ છે, કારણ કે સુંદર દેશવિરતિના પરિણામથી તે ભાવિત થયેલો હોવાથી સાધુપણાના પરિણામ તેને સહેલાઈથી પ્રાપ્ત થાય છે. દેશવિરતિના અધ્યવસાયસ્થાનોની નજીકના જ અધ્યવસાયસ્થાનો સર્વવિરતિના છે તેથી તેની પ્રાપ્તિ સુલભ છે, ઘણું કરીને આવો સુશ્રાવક જ સાધુપણું સ્વીકારે છે. ‘સાદુ '= અને સાધુ એ ‘બૂદેવો'= દ્રવ્યદેવ છે. કારણ કે દેવના આયુષ્યનો તેને બંધ થાય છે ‘પ્રમાદ્રિ'= ઇત્યાદિ દષ્ટાંતો આદિ' શબ્દથી ‘દ્રવ્યનારક'નું ગ્રહણ થાય છે. “ન'= કારણકે “સુ'= શાસ્ત્રમાં ‘મણિયે'= દ્રવ્યશબ્દને આશ્રયીને કહેવાયેલા છે. ર૬ / 6/12 પ્રસ્તુત દ્રવ્યસ્તવના સ્વરૂપનું નિગમન કરતાં કહે છે : ता भावत्थयहेऊ, जो सो दवत्थओ इहंइट्ठो। નો વન વિંધૂમો, સમપટ્ટા પર દોતિ રદ્દ . 6/12 છાયા :- તત્ માવતવહેતુર્યઃ સ દ્રવ્યસ્તવ રૂછ: | વસ્તુ નૈવમૂત: 4 પ્રથાન પર મવતિ | 22 / ગાથાર્થ :- આ દ્રવ્યસ્તવના અધિકારમાં જે સાક્ષાત્ કે પરંપરાએ ભાવતવનું કારણ બને છે તે અનુષ્ઠાન જ દ્રવ્યસ્તવ તરીકે ઈષ્ટ છે. જે અનુષ્ઠાન પરંપરાએ પણ ભાવસ્તવનું કારણ નથી બનતું તે માત્ર અપ્રધાન દ્રવ્યસ્તવ છે. ટીકાર્થ :- ‘ત'= તેથી ‘નો'= જે “માવસ્થા '= પરંપરાએ પણ ભાવસ્તવનું કારણ બને છે “સો'= તે વત્થ'= દ્રવ્યસ્તવ તરીકે ‘રૂદ = અહીં દ્રવ્યસ્તવના અધિકારમાં 'o'= માન્ય છે. ‘નો 3= જે વળી ‘ર વંમૂ'= ભાવસ્તવ બનવાની યોગ્યતા વગરનું છે “'તે અનુષ્ઠાન ‘મuહાળો'= અપ્રધાન દ્રવ્યસ્તવ ‘પર '= કેવળ ‘રોતિ'= બને છે.= કારણ કે તેમાં ‘દ્રવ્ય’ શબ્દ યોગ્યતા અર્થમાં વર્તતો નથી પણ અપ્રધાન= ગૌણ, ઉપચરિત અર્થમાં વર્તે છે. તે રદ્દ / 6/12 अप्पाहण्णे वि इहं, कत्थइ दिट्ठो उदव्वसद्दो त्ति / अंगारमहगो जह, दव्वायरिओ सयाऽभव्वो // 257 // 6/13 Page #161 -------------------------------------------------------------------------- ________________ 132 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद છાયા :- પ્રાધાન્ચેfપ રૂદ રદ્ હૃષ્ટતુ દ્રવ્યશન્દ્ર તિ | મીરમવો યથા દ્રવ્યવાર્થ: સામવ્ય: જે શરૂ ગાથાર્થ :- શાસ્ત્રમાં કોઈ કોઈ દૃષ્ટાન્તમાં દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થમાં પણ પ્રયોગ કરાયેલો જોવા મળે છે. જેમકે સદા અભવ્ય એવા અંગારમર્દક આચાર્યને દ્રવ્યાચાર્ય તરીકે શાસ્ત્રમાં વર્ણવ્યાં છે. ટીકાર્થ :- “અખા@'= અપ્રધાન અર્થમાં ‘વિ'= પણ ''= શાસ્ત્રમાં ‘વસ્થ'=કોઇક ઠેકાણેકોઈક દૃષ્ટાન્તમાં “બૈસો ત્તિ'= દ્રવ્ય શબ્દ, ‘હિ 3'= જોવા મળે છે. એ કારણથી, ‘ન'= જેમકે ‘ગંગારમ'= અંગારમર્દ “સા'= હંમેશા ‘સમવ્યો'= અભવ્ય-ભવ્યરાશિથી બહાર હોવાથી ‘બ્રા '= અપ્રધાન દ્રવ્યાચાર્ય છે. અંગારમÉકાચાર્યનો જીવ અભવ્ય હોવાથી તે કદી ભાવાચાર્ય બનવાનો નથી. ભાવાચાર્ય બનવાની યોગ્યતા તેનામાં ન હોવાથી તેને જે દ્રવ્યાચાર્ય કહ્યો છે તે અપ્રધાન અર્થમાં છે. 257 / 6/13 अप्पाहण्णा एवं, इमस्स दव्वत्थवत्तमविरुद्धं / आणाबज्झत्तणओ, न होइ मोक्खंगया णवरं // 258 // 6/14 છાયા :- 3 પ્રાધાન્યાદેવી દ્રવ્યસ્તત્વમવિરુદ્ધમ્ | आज्ञाबाह्यत्वाद् न भवति मोक्षाङ्गता नवरम् // 14 // ગાથાર્થ :- અશુભ હોવાથી અને અયોગ્યતા અર્થમાં ‘દ્રવ્ય’ શબ્દનો પ્રયોગ થતો હોવાથી ભાવસ્તવનું કારણ ન બનનાર સ્તવનું ‘દ્રવ્યસ્તવપણું’ સંગત જ છે. આજ્ઞા બાહ્ય હોવાથી તે મોક્ષનું અંગ નથી બનતું. શાસ્ત્રોક્ત અનુષ્ઠાન જ મોક્ષનું અંગ બને છે એમ કહેવાયું છે. ટીકાર્થ :- ‘પર્વ'= આ પ્રમાણે “સખીફJUIT'= અપ્રાધાન્યપણાથી ‘કુમક્સ'= આગમથી નિરપેક્ષ દ્રવ્યસ્તવનું ‘શ્વત્થવત્ત'= પૂર્વે જણાવેલું અપ્રધાન દ્રવ્યસ્તવપણું ‘વિરુદ્ધ'= અવિરુદ્ધ છે, અર્થાત્ યોગ્ય જ છે. “સાવિત્તUTો'= શાસ્ત્રાજ્ઞાથી રહિત હોવાથી “મોવર્ઘાય'= મોક્ષનું કારણ ‘હો'= તે નથી બનતું ‘નવર'= કેવલ આગમોક્ત અનુષ્ઠાનને જ મોક્ષના કારણરૂપે સ્વીકારેલું છે. ર૬૮ / 6/24 તો શું આ અપ્રધાન દ્રવ્યસ્તવથી કાંઈપણ ફળ મળતું નથી ? એ આશંકાનું સમાધાન આપતાં કહે છે : भोगादिफलविसेसो, उअस्थि एत्तो वि विसयभेदेण। तुच्छो उ तगो जम्हा, हवति पगारंतरेणावि // 259 // 6/15 છાયા :- મોરાતિવિશેષતું મતિ તોડપિ વિષયમેન ! तुच्छस्तु तको यस्माद् भवति प्रकारान्तरेणापि // 15 // ગાથાર્થ - અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ તે વીતરાગ સર્વજ્ઞની પૂજારૂપ હોવાથી ભોગોપભોગની પ્રાપ્તિ સ્વરૂપ ફળ મળે છે. પણ એવું તુચ્છ ફળ તો અકામનિર્જરા - બાલતપ આદિ બીજી રીતે પણ મળી શકે છે. ટીકાર્થ :- ‘ત્તિો વિ'= આ અપ્રધાન દ્રવ્યસ્તવથી ‘મો વિહવસે 3'= ભોગપભોગની પ્રાપ્તિ સ્વરૂપ ફળ તો ‘મOિ'= મળે છે. ‘વિસામેન'= વીતરાગસર્વજ્ઞની પૂજા રૂપે હોવાથી ‘તુચ્છો ?'= ફળને આશ્રયીને સ્વલ્પ છે “નષ્ફી'= કારણકે “હતિ પરંતરે ગાંવ'= અકામનિર્જરા–બાલતપ અનુકંપા આદિ બીજા પ્રકારો વડે પણ ‘ત'= ભોગોપભોગ ફળવિશેષ પ્રાપ્ત થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 133 મોક્ષની પ્રાપ્તિ થવી એ મહાન ફળ છે. એની અપેક્ષાએ સ્વર્ગાદિના ભોગોપભોગની પ્રાપ્તિ થાય એ તો અત્યંત તુચ્છ ફળ છે. જે વીતરાગપરમાત્મા સંબંધી અનુષ્ઠાનોથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે એનાથી માત્ર સ્વર્ગાદિ સુખોની પ્રાપ્તિ કરવી એ લધુતાજનક છે, અકિંચિકર છે. માટે અપ્રધાનદ્રવ્યસ્તવની અધ્યાત્મમાર્ગમાં મહત્તા ગણાતી નથી. જે પ્રધાનદ્રવ્યસ્તવ પરંપરાએ પણ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે તેની જ મહત્તા છે. || ર૬ ! 6/15 પ્રધાનદ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બંને શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન છે. તેથી શુભ પરિણામના હેતુ તરીકે બંને સમાન છે તો પછી પ્રધાનદ્રવ્યસ્તવને દ્રવ્યસ્તવ શાથી કહેવામાં આવે છે? તેને ભાવસ્તવ શાથી કહેવામાં આવતું નથી ? આ શંકાનું સમાધાન આપતાં કહે છે : उचियाणुट्ठाणाओ, विचित्तजइजोगतुल्लमो एस। जंता कह दव्वथओ? तद्दारेणऽप्पभावाओ // 260 // 6/16 છાયા :- કવિતાનુBIનવાર્ વિચિત્રતિયોગાતુન્ય પુષઃ | __ यत्तत् कथं द्रव्यस्तवः? तद्द्वारेणाल्पभावात् // 16 // ગાથાર્થ :- પ્રધાનદ્રવ્યસ્તવ એ સ્વભૂમિકાને યોગ્ય ઉચિત શાસ્ત્રોક્ત અનુષ્ઠાન હોવાથી સાધુના વિવિધ વ્યાપારની સમાન જ છે. તો પછી તેને દ્રવ્યસ્તવ શાથી કહેવામાં આવે છે ? અર્થાત્ તેને ભાવસ્તવ કહેવામાં કેમ નથી આવતું? આ પ્રશ્નનું સમાધાન આપતાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે જિનપૂજાદિના નિર્માણ આદિ દ્વારા કરાતા દ્રવ્યસ્તવમાં સાધુના સ્વાધ્યાય-ધ્યાનાદિ અનુષ્ઠાનોના સંદેશ ઊંચા ભાવો હોતા નથી. તેમાં ભાવની અલ્પતા હોવાના કારણે તેને ભાવસ્તવ કહેવામાં આવતું નથી. ટીકાર્થ :- ‘ાસ'= આ પ્રધાનદ્રવ્યસ્તવ ‘ગં'= જે કારણથી ‘દયાળુકી IIo'= પોતાને ભૂમિકાને યોગ્ય શ્રાવકોને માટે ઉચિત-વિહિત અનુષ્ઠાન હોવાથી ‘વિચગફુનો તુચ્છ'= સાધુના સ્વાધ્યાય - ધ્યાન આદિ વિવિધ વ્યાપારના જેવો જ છે, કારણ કે સાધુના વ્યાપારની જેમ આ દ્રવ્યસ્તવ પણ આગમવિહિત જ છે. “તા'= તો પછી "'= શાથી ‘બૂથમો'?ઃ તે દ્રવ્યસ્તવ કહેવાય છે ? “તદારે '= દ્રવ્ય દ્વારા આ સ્તવ થતો હોવાથી ‘પમાવાયો'= સાધુના સ્વાધ્યાયાદિ વ્યાપાર કરતાં તેમાં ભાવની અલ્પતા હોય છે. | ર૬૦ + 6/6 પૂર્વે કહેલા સમાધાનની સ્પષ્ટતા કરતાં જણાવે છે : जिणभवणादिविहाणहारेणं एस होति सुहजोगो। उचियाणुट्ठाणं पिय, तुच्छो जइजोगतो णवरं // 261 // 6/17 છાયા :- નિમવનાિિવધાનધારા ષો મતિ ગુમયોગ: I उचितानुष्ठानमपि च तुच्छो यतियोगतो नवरम् // 17 // ગાથાર્થ :- આ દ્રવ્યસ્તવ એ જિનભવન આદિના નિર્માણ દ્વારા શુભ વ્યાપાર અને ઉચિત અનુષ્ઠાન પણ બને છે, (સ્વરૂપથી તે શુભ નથી) તો પણ સાધુના વ્યાપાર કરતાં તે તુચ્છ, અસાર છે. (કારણ કે સાધુના સ્વાધ્યાયાદિ સર્વ વ્યાપારો સ્વરૂપથી શુભ છે.) ટીકાર્થ:- ''= આ દ્રવ્યસ્તવ નામવાવવિદીપા'= જિનભવનાદિના નિર્માણ દ્વારા ‘નવર'= Page #163 -------------------------------------------------------------------------- ________________ 134 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ફક્ત ‘સુદનો '= શુભ વ્યાપાર “દોતિ'= બને છે ‘રયાક્vi પિ ય'= આ ઉચિત અનુષ્ઠાન પણ નફો 3'= સ્વાધ્યાયાદિ સાધુના સર્વ વ્યાપારથી ‘તુ'= અસાર છે. કારણકે ભાવસ્તવ સંબંધી વિશિષ્ટ પ્રકારના શુભ વ્યાપારો તેમાં નથી. સાધુના સ્વાધ્યાયાદિ વ્યાપારોની જેવા શુભ અધ્યવસાયો દ્રવ્યસ્તવમાં હોતા નથી, માટે તે તેના કરતાં અસાર છે. જે ર૬? || 6/17 સાધુના વ્યાપારોથી દ્રવ્યસ્તવ અસાર કેમ છે ? તે જણાવે છે सव्वत्थ निरभिसंगत्तणेण जइजोगमो महंहोइ। एसो उ अभिस्संगा, कत्थइ तुच्छे वि तुच्छो उ॥२६२॥६/१८ છાયા :- સર્વત્ર નિમિષ્યકૂવૅન યતિયોગો મહાન ભવતિ | एषस्तु अभिष्वङ्गात् क्वचित् तुच्छेऽपि तुच्छस्तु // 18 // ગાથાર્થ :- સાધુઓને ચેતન અને જડ સર્વ પદાર્થોમાં તથા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચારેયમાં આસક્તિ નહિ હોવાથી તેમના વ્યાપારો મહાન હોય છે. જ્યારે આ દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને સ્ત્રી આદિ કોઈક સ્વરૂપથી અસાર પદાર્થમાં આસક્તિ હોવાથી તેમનો દ્રવ્યસ્તવ એ સાધુના વ્યાપાર કરતાં તુચ્છ છે. ટીકાર્થ :- “સબસ્થ'= ચેતન અને જડ સર્વ પદાર્થમાં અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેયમાં ‘નિરસંત્તિનેT'= સંગ નહિ હોવાથી “નફનો '= આસક્તિ નહિ હોવાના કારણે મનોયોગાદિ સાધુનો વ્યાપાર ‘પદં= મહાન ‘રોટ્ટ'= છે. “સો 3'= આ દ્રવ્યસ્તવસ્વરૂપ શુભયોગ ‘સ્થરૂ'= સ્ત્રી આદિ કોઇક પદાર્થમાં મમર્સT - આસક્તિ હોવાથી ‘તુછે વિ'= તે સ્વરૂપથી અસાર હોવા છતાં પણ ‘તુચ્છો 3'= તુચ્છ જ છે. | 262 // 6/18 આ જ વાતને સમર્થન કરતાં કહે છે : जम्हा उअभिस्संगो, जीवं दसेइ णियमतो चेव। तहसियस्स जोगो, विसघारिय जोगतल्लो त्ति // 263 // 6/19 છાયા :- વાસ્તુ મર્થ નીવે ફૂપતિ નિયમતદૈવ ! तषितस्य योगो विषघारितयोगतुल्य इति // 19 // ગાથાર્થ :- કારણ કે અભિવૃંગ એ નિયમા જીવને દૂષિત કરે છે. અને તેનાથી દૂષિત થયેલા જીવનો વ્યાપાર એ વિષથી વ્યાપ્ત થયેલા પુરુષના વ્યાપાર સંદેશ છે. ટીકાર્થ :- ‘ન 3= કારણકે ‘મિસં'= અનુરાગનો પરિણામ “નીર્વ'= જીવને ''= સ્વભાવમાંથી વિકૃત કરે છે. ‘નિયમો વેવ'= નિયમા જ ‘તદૂસિયમ્સ'= અભિવૃંગથી ઉપદ્રવ પામેલા જીવનો ‘નોન'= વ્યાપાર ‘વિસરિયેનો તુક્કો ત્તિ'= ઝેરથી વ્યાપ્ત પુરુષના વ્યાપાર જેવો હોય છે. જેના શરીરમાં ઝેર વ્યાપેલું હોય છે તે પુરુષ વિહૃલતાના કારણે કોઈ જ કાર્ય સમ્યગ્ રીતે કરી શકતો નથી, તેની જેમ અભિવૃંગરૂપી ઝેરથી દૂષિત શ્રાવકનું અનુષ્ઠાન સાધુના જેવું સમ્યગૂ બની શકતું નથી. શ્રાવકના અનુષ્ઠાનથી વિપરીત સાધુના અનુષ્ઠાનની શુદ્ધતા બતાવે છે. જે રદ્દાર 6/12 जइणो अदूसियस्सा, हेयाओ सव्वहा णियत्तस्स। सुद्धो उ उवादेए, अकलंको सव्वहा सो उ // 264 // 6/20 Page #164 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 135 છાયા :- યરષિતર્થ યાત્ સર્વથા નિવૃત્તી | शुद्धस्तु उपादेये अकलङ्कः सर्वथा स तु // 20 // ગાથાર્થ :- અભિવૃંગથી અદૂષિત અને હેયપદાર્થોની ત્રિવિધત્રિવિધ સર્વપ્રકારે નિવૃત્તિ કરનારા એવા સાધુનો ઉપાદેય વસ્તુમાં યોગ શુદ્ધ અને સર્વથા નિષ્કલંક અર્થાત્ દોષરહિત હોય છે. ટીકાર્થ :- “મસિયેસ્સી'= રાગાદિના વિકારને નહિ પામેલા હોવાથી નિર્મળ “હેયા'= હિંસાદિ ત્યાજ્ય વસ્તુથી ‘સત્રદી'= સર્વથા- ત્રિવિધ ત્રિવિધ પ્રકારે ‘નિયત્તરૂં'= નિવૃત્ત થયેલા “નફળો'= સાધુનો ડવાઇ'= સમ્યજ્ઞાનાદિ ઉપાદેય વસ્તુમાં આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિ કરવાથી “સબ્રહ'= સર્વ પ્રકાર વડે ‘મહત્નો '= દોષરહિત “સબ્દો 3'= શુદ્ધ જ “સ 3'= વ્યાપાર હોય છે. જે ર૬૪ 6/20 ભાવસ્તવ અને દ્રવ્યસ્તવનો દૃષ્ટાંત દ્વારા ભેદ પ્રરૂપે છે : असुहतरंडुत्तरणप्पाओ दव्वत्थओऽसमत्तो य / णदिमादिसु इयरो पुण, समत्तबाहुत्तरणकप्पो // 265 // 6/21 છાયા :- અમિતરોત્તર પ્રાયો દ્રવ્યતવોડસમાપ્તશ | नद्यादिषु इतरः पुनः समाप्तबाहूत्तरणकल्पः // 21 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવ એ અશુભ કાષ્ઠ આદિથી નદી આદિને તરવા સમાન છે અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થતી હોવાથી તે અપૂર્ણ છે. જ્યારે ભાવસ્તવ એ બાહુથી નદી આદિને તરવા સમાન છે અને સંપૂર્ણ છે. ટીકાર્થ :- ‘સમુદતરડુત્તરપ્પા'= કાંટાથી યુક્ત શાલ્મલી વૃક્ષની શાખાથી નદી આદિને તરવા સમાન “બ્રસ્થમો'= દ્રવ્યસ્તવ ‘મસમgો ય'= તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થતી હોવાથી અપૂર્ણ છે. નહિમાવિસુ'= નદી, સરોવર વગેરેમાં ‘રૂર પુન'= ભાવસ્તવ વળી ‘સમર'= આત્મપરિણામરૂપ અથવા પરિપૂર્ણ છે. “વત્તરાખો'= બાહુ વડે તરવા સમાન છે. દ્રવ્યસ્તવ એ કાંઈક સાવદ્ય હોવાથી તેને કાંટાવાળા કાષ્ઠની ઉપમા આપી છે. અને તેનાથી સીધો જ મોક્ષ થતો નથી પરંતુ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષ થાય છે માટે તેને અપૂર્ણ કહ્યો છે. ભાવસ્તવમાં બાહ્ય કોઈ દ્રવ્યની અપેક્ષા નહિ હોવાથી તેને બાહુથી નદી આદિને તરવાની ઉપમા આપી છે. તેનાથી સીધો જ મોક્ષ થાય છે. માટે તે સંપૂર્ણ છે. ભાવસ્તવ એ પોતે જ મોક્ષની પ્રાપ્તિ રૂપ પોતાનું કાર્ય કરવા સમર્થ હોવાથી તેનાથી સંપન્ન સાધુએ અશુભ એવા કાંટાવાળા કાષ્ઠ સમાન દ્રવ્યસ્તવનો ત્યાગ કર્યો છે અને બીજા કોઈ દ્રવ્યની તેને અપેક્ષા હોતી નથી. ર૬ 6/22 દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો ભેદ દર્શાવવા માટે ઘણાં દૃષ્ટાન્તો છે તેનું દિશાસૂચન કરવા કહે છે : __ कडुगोसधादिजोगा, मंथररोगसमसण्णिहो वा वि। पढमो विणोसहेणं, तक्खयतुल्लो य बीतिओ उ // 266 // 6/22 છાયા :- વૌષધાવિયાત્ સ્થાન્નિષો વાઈપ .. प्रथमो विनौषधेन तत्क्षयतुल्यश्च द्वितीयस्तु // 22 // Page #165 -------------------------------------------------------------------------- ________________ 136 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગાથાર્થ :- અથવા દ્રવ્યસ્તવ એ કડવા ઔષધ આદિના યોગથી દીર્ઘકાળે થનારા રોગોપશમ જેવો છે જ્યારે ભાવસ્તવ એ ઔષધ વગર જ રોગના ક્ષય સમાન છે. ટીકાર્થ :- ‘ડુમસથાનો '= કડવા ઔષધ આદિના યોગથી ‘આદિ' શબ્દથી ઓપરેશન કરવું ( શિરાવેધ), ક્ષારપાત આદિનું ગ્રહણ થાય છે, “મંથર સમક્ષouદો'= દીર્ઘકાળ-વિલંબે રોગના ઉપશમ જેવો ‘પદમો'= પ્રથમ દ્રવ્યસ્તવ છે. ‘વા વિ'= અથવા ‘વિસ'= ઔષધ વગર જ ‘તવવતુોય'= રોગના ક્ષય સમાન ‘વતિમો 3= બીજો ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવથી રોગ સર્વથા નાશ પામતો નથી. માટે “ઉપશમ' શબ્દનો તેમાં પ્રયોગ કર્યો છે. અર્થાત્ રોગ થોડા સમય માટે માત્ર શાંત થાય છે પણ રોગ સર્વથા મૂળમાંથી નાશ પામતો નથી, ભાવસ્તવથી રોગનો મૂળમાંથી નાશ થાય છે. માટે તેમાં “ક્ષય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીંયા કર્મરૂપી રોગ સમજવાનો છે. // 266 . 6/22 દ્રવ્યસ્તવથી કયું વિશિષ્ટ ફળ મળે છે ? તેનું પ્રતિપાદન કરે છે : पढमाउकुसलबंधो, तस्स विवागेण सुगइमादीया। तत्तो परंपराए, बीतिओ वि हु होइ कालेणं // 267 // 6/23 છાયા :- પ્રથમત્ શત્નન્ય: તળ વિપાન મુત્યિાયઃ | ततः परम्परया द्वितीयोऽपि खलु भवति कालेन // 23 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે પુણ્યના ઉદયથી સદ્ગતિ આદિની પ્રાપ્તિ થાય છે. પછી તે દ્રવ્યસ્તવ કે સંગતિની પરંપરાથી કાળાન્તરે ભાવસ્તવની પણ પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ :- ‘પદમા = દ્રવ્યસ્તવથી ‘સન્નવંધો'= પુણ્યનો બંધ થાય છે. ‘તÍ'= તે પુણ્યના ‘વિવાળ'= ફળ આપવાના સામર્થ્યરૂપ વિપાકથી અર્થાત્ ઉદયથી “સુમાવીયા'= દેવગતિ, મનુષ્યગતિ, સંપત્તિ, સૌભાગ્ય આદિ’ ‘સમર્વત્તિ' એ શબ્દ અધ્યાહાર છે. અર્થાત્ સંભવે છે. પ્રાપ્ત થાય છે. ‘તત્તો'= દ્રવ્યસ્તવની અથવા સદ્ગતિ આદિની ‘પરંપરા'= નિરંતર સંતાનરૂપ પરંપરાથી અર્થાત્ નિરંતર પ્રાપ્તિથી ‘વિતિ વિ'= ભાવસ્તવ પણ “દુ'= વાક્યાલંકારમાં છે. ‘ઋત્તેિ'= કેટલોક કાળ પસાર થયા પછી દો'= પ્રાપ્ત થાય છે. તથાભવ્યત્વનો પરિપાક કરવાના જે કારણો છે તેમાંનું એક કારણ ‘કાળ' પણ છે આથી ‘ઋત્તેિ' એમ કીધું છે. ર૬૭ / 6/23 દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ શાથી મહાન છે ? તે કહે છે : चरणपडिवत्तिरूवो,थोयम्वोचियपवित्तिओ गरुओ। संपुण्णाणाकरणं, कयकिच्चे हंदि उचियं तु // 268 // 6/24 છાયા :- વUપ્રતિપત્તિરૂપ: સ્તોતોવતપ્રવૃત્તિતો ગુરુ: | सम्पूर्णाज्ञाकरणं कृतकृत्ये हन्दि उचितं तु // 24 // ગાથાર્થ :- ચારિત્રની પ્રાપ્તિસ્વરૂપ ભાવસ્તવ પૂજનીય ભગવાનસંબંધી ઉચિતપ્રવૃત્તિરૂપ હોવાથી (દ્રવ્યસ્તવ કરતાં) મહાન છે. વીતરાગ ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવું એ કૃતકૃત્ય બનેલા વીતરાગભગવાનસંબંધી ઉચિતપ્રવૃત્તિરૂપ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 137 ટીકાર્થ :- ‘વરVIપહિત્તિરૂવો'= ચારિત્રની પ્રાપ્તિસ્વરૂપ “થોથવ્યોચિયપવિત્તિ'= પૂજનીય સર્વજ્ઞ ભગવાનસંબંધી ઉચિત પ્રવૃત્તિ હોવાથી ‘ગુરુમો'= મહાન છે. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ ઉચિત પ્રવૃત્તિ છે. દ્રવ્યસ્તવ પણ ભગવાનની આજ્ઞા હોવાથી જ પ્રતિમાના પૂજનસ્વરૂપે કરવામાં આવે છે. આજ્ઞાને પ્રમાણભૂત ગણીને જ શ્રાવકો દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે. કારણ કે શ્રાવકો જ દ્રવ્યસ્તવના અધિકારી હોવાથી તેમના માટે દ્રવ્યસ્તવ કરવાની આજ્ઞા છે. શાસ્ત્રજ્ઞા વગર જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ તો અપ્રવૃત્તિ સમાન જ છે. આથી પ્રતિમાપૂજનમાં હિંસાદિ આરંભનો સંભવ હોવા છતાં તે કરવાની શાસ્ત્રની આજ્ઞા હોવાથી શ્રાવકો તે કરે છે. માટે તેમના માટે દ્રવ્યસ્તવ એ ઉચિતપ્રવૃત્તિ જ છે. છતાં શાસ્ત્રની દૃષ્ટિએ લાભ-નુકસાન, બહુત-અલ્પત્વની અપેક્ષાએ દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ મહાન છે કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન છે જ્યારે દ્રવ્યસ્તવમાં આંશિક પાલન છે. સંપુછUTUાર '= સર્વવિરતિનું પાલન એ “જિગ્ને'= જેમના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે એવા ભગવાનને વિશે ‘વયં તુ'= ઉચિત છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી તેમના માટે કાંઇ જ કરવાનું હોતું નથી, પુષ્પ આદિ કશું તેમને ઉપયોગી નથી : ફક્ત સર્વવિરતિનું પાલન કરવાનું જેમનામાં સામર્થ્ય હોય તેમણે ભાવસ્તવ કરવો જોઇએ, તેઓ તેના અધિકારી છે. જેમનામાં એ સામર્થ્ય નથી તેઓ દ્રવ્યસ્તવના અધિકારી છે. વળી સંપૂર્ણ ભાવસ્તવ કરવામાં તેની અન્તર્ગત દ્રવ્યસ્તવનું સંપાદન થઈ જાય છે. ર૬૮ / 6/24 सम्मं तग्गुणणाणाभावा तह कम्मदोसा य // 269 // 6/25 છાયા :- નેવું ર માવસીધું વિદાય કચ: પવનોતિ વર્તુન્ ! ___ सम्यक् तद्गुणज्ञानाभावात् तथा कर्मदोषाच्च // 25 // ગાથાર્થ :- આજ્ઞાપાલનના ગુણોનું (લાભનું) સમ્યજ્ઞાન ન હોવાના કારણે અને કર્મદોષના કારણે સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરવા માટે ભાવસાધુ સિવાય બીજો કોઈ સમર્થ નથી. ટીકાર્થ :- ‘યં '= સંપૂર્ણ આજ્ઞાનું પાલન “માવઠું'= ભાવસાધુ ‘વિહાવે'= સિવાય “મuum'= બીજો કોઈ 'als'= કરવા માટે ‘વત્તિ'= સમર્થ ‘ન'= નથી ‘ને'= આ અવ્યય અવધારણ અર્થમાં છે. સમ્પ'= સમ્યગુ ‘તyUTSTITમાવત'= આજ્ઞાપાલનના ગુણોનું જ્ઞાન નહિ હોવાથી, ભાવસાધુ આજ્ઞાના પાલનના લાભ જેટલા જાણે છે એટલા બીજા કોઈ જાણતા નથી. “ત'= તથા ‘મોસા '= કદાચ કોઈને આજ્ઞાપાલનના લાભનું જ્ઞાન હોય તો પણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી તે દીક્ષા લઈ શકતો નથી. તે ર૬૨ ૬/ર૬ इतो च्चिय फुल्लामिसथूईपडिवत्तिपूयमज्झम्मि / / चरिमा गरूई इट्ठा, अण्णेहि विणिच्चभावाओ॥२७० // 6/26 છાયા :- ત વ પુષ્યામિણસ્તુતિપ્રતિપત્તિપૂના મળે | चरमा गुर्वी इष्टा अन्यैरपि नित्यभावात् // 26 // Page #167 -------------------------------------------------------------------------- ________________ 138 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગાથાર્થ :- આથી જ અન્ય આચાર્યો પણ પુષ્ય, આહાર, સ્તુતિ અને પ્રતિપત્તિ એ ચાર પૂજાઓમાં છેલ્લી પૂજા નિત્ય હોવાથી છેલ્લી પૂજાને મહાન માને છે. ટીકાર્થ :- ‘ત્તિો વિ'= ભાવસાધુ જ સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરવા સમર્થ હોવાથી જ ‘હુમથુવત્તિ- પૂમિ '= ‘હુઠ્ઠ'= જાઈ વગેરેના પુષ્પો- ઉપલક્ષણથી વસ્ત્ર, રત્ન વગેરેનો આમાં અંતર્ભાવ થાય છે. ‘મિસ'= આહાર- ઉપલક્ષણથી પત્ર, ફળ વગેરેનું આમાં ગ્રહણ થાય છે. ‘થ'= વાણી વડે ગુણોનું કીર્તન કરવું. ‘ર્વિત્તિ'= ચારિત્રનો સ્વીકાર, જેમાં અહિંસાદિના વૈરાગ્યપૂર્ણ પાલનની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. ‘પૂયમમિ '= આ ચાર પ્રકારની પૂજાની મધ્યમાં ‘રિમ'= છેલ્લી પ્રતિપત્તિ પૂજા ‘માદિ વિ'= બીજા પણ ગ્રંથકારોએ નિશ્વમાવો'= તે નિત્ય હોવાથી અર્થાત્ જીવનના અંત સુધી સતત કરવામાં આવતી હોવાથી ' '= મહાન ‘ફ'= માની છે. બાકીની ત્રણ પૂજા તો અમુક કાળે જ કરવામાં આવે છે. જે 270 / 6/26 दव्वत्थयभावत्थयरूवं, एयमिह होति दट्ठव्वं / अण्णोऽण्णसमणुविद्धं, णिच्छयतो भणियविसयं तु // 271 // 6/27 છાયા :- દ્રવ્યતવમાવતવરૂપ પૌંદ મતિ દ્રષ્ટધ્યમ્ | अन्योऽन्यसमनुविद्धं निश्चयतो भणितविषयं तु // 27 // ગાથાર્થ :- અહીં સ્તવઅધિકારમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ આ પૂર્વમાં કીધા પ્રમાણે જાણવું. નિશ્ચયથી અર્થાત્ પરમાર્થથી તો કહેલાં વિષયવાળું જ એકબીજાની સાથે પરસ્પર સંકળાયેલું છે. ટીકાર્થ :- ‘ત્રીયમાવસ્થિયરૂવં'= દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ ''= આ પૂર્વે કીધા પ્રમાણે રૂ= અહીં સ્તવ અધિકારમાં “હોતિ'= હોય છે એમ ‘દુવં'= જાણવું. ‘મuvોડuસમgવદ્ધ'= પરસ્પર એકબીજાની સાથે સંકળાયેલું ‘નિચ્છતો'= શાસ્ત્રના પરિણામરૂપ નિશ્ચયથી (પરમાર્થથી)- આ બંનેનું સમ્યફ શાસ્ત્રપરિણતિથી પરસ્પર સંકળાયેલ ‘માવિયં તુ'= પ્રતિપાદિત કરાયેલા વિષયવાળું જ સ્વરૂપ જાણવું. સાધુને મુખ્યપણે ભાવસ્તવ અને ગૌણપણે દ્રવ્યસ્તવ છે. ગૃહસ્થને મુખ્યપણે દ્રવ્યસ્તવ અને ગૌણપણે ભાવસ્તવ છે. આથી અહીં બંને સ્તન પરસ્પર સંકળાયેલા- સાપેક્ષ છે એમ કહ્યું છે. જે 272 // ૬/ર૭ આ બંને સ્તનો પરસ્પર સંકળાયેલા શાથી છે ? તે કહે છે : जइणो वि हुदव्वत्थयभेदो अणुमोयणेण अस्थि त्ति। एयं च एत्थ णेयं, इय सुद्धं तंतजुत्तीए // 272 // 6/28 છાયા - તેરપિ ઘ7 વ્યસ્તવમેન્ટ અનુમોને સસ્તીતિ ! અર્તિબ્ધ સત્ર શેયં તિ શુદ્ધ તત્રયુક્યા છે 28 ગાથાર્થ :- સાધુને પણ જિનપૂજાદિના દર્શનથી થયેલ હર્ષ-પ્રશંસા આદિ રૂપ અનુમોદના વડે દ્રવ્યસ્તવ છે, દ્રવ્યસ્તવ સંબંધી આ અનુમોદન (અથવા બંને સ્તવનું પરસ્પર અનુગતપણું) હવે પછીની ગાથામાં કહેવાશે તે પ્રમાણે શાસ્ત્રયુક્તિથી શુદ્ધ જાણવું. ટીકાર્થ :- “ગરૂપો વિ'= સાધુને પણ ‘બ્રન્થિયમેવો'= દ્રવ્યસ્તવનો અમુક ભેદ ‘સામીયા '= Page #168 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 139 ભગવાનની પૂજા જોવાથી ઉલ્લસિત થતા હર્ષરૂપ અનુમોદના વડે ‘સ્થિ ત્તિ'= અનુમોદનાજનિત દ્રવ્યસ્તવ છે જ. એ કારણથી “પત્થ'= દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ સંબંધી ‘રૂ'= હવે પછી કહેવાશે એ પ્રમાણે તંતગુત્તી'= આગમયુક્તિથી ‘યં '= આ ‘સુદ્ધ = પરસ્પર અનુગતપણાનડે શુદ્ધ જ "N'= જાણવું. છે ર૭ર / 6/28 तंतम्मि वंदणाए, पयणसक्कारहेउ उस्सग्गो / जतिणो वि हुणिहिट्ठो, ते पुण दव्वत्थयसरूवे // 273 // 6/29 છાયા :- તત્રે ચંદ્રના પૂઝનસતુરુત્સઃ | यतेरपि खलु निर्दिष्टः तौ पुनर्द्रव्यस्तवस्वरूपौ // 29 // ગાથાર્થ :- શાસ્ત્રમાં ચૈત્યવંદનામાં સાધુને પણ પૂજન-સત્કાર નિમિત્તનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. તે પૂજન સત્કાર એ દ્રવ્યસ્તવરૂપ છે. ટીકાર્થ :- ‘તંતમિ'= શાસ્ત્રમાં ‘વંUTIU'= ચૈત્યવંદનામાં ‘પૂર્યાસક'= પૂજન-સત્કાર નિમિત્તે ''= કાઉસ્સગ્ન- ‘નરૂપો વિ દુ'= સાધુને પણ ‘દિકો'= કહેલો છે. ‘તે પુuT'= તે પૂજન-સત્કાર વ્યસ્થયરૂવે' દ્રવ્યસ્તવસ્વરૂપ છે. અહીં ‘તે' નપુંસકલિંગ ‘તનું દ્વિવચન છે. અથવા પ્રાકૃત હોવાથી તે' એ‘ત’ પુલિંગનું બહુવચન છે. જો નપુંસકલિંગ હોય તો તે પુ) વ્યસ્થયેલવે'= આ પ્રાકૃત ગાથાર્થની સંસ્કૃત છાયા ‘તે પુનઃ દ્રવ્યતવરૂપે' આ પ્રમાણે છે. અને ‘તે’ એ ત૬ પુલિંગનું બહુવચન હોય તો તેની છાયા ‘ત પુન: પૂગનસારી દ્રવ્યતવસ્વરૂપ” આ પ્રમાણે થાય છે. તે ર૭રૂ | 6/21 मल्लाइएहिं पूजा, सक्कारो पवरवत्थमादीहिं / / अण्णे विवज्जओ इह, दुहा वि दव्वत्थओ एत्थ // 274 // 6/30 છાયા - મીત્યfમ: પૂના સત્વર: પ્રવર વન્નામ: | જે વિપર્યય રૂદ દિધા.fપ દ્રવ્યતવોત્ર | 30 | ગાથાર્થ :- પુષ્પમાળા આદિથી થતી પૂજા એ પૂજન છે અને શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા એ સત્કાર છે. કેટલાક આચાર્યો આનાથી વિપરીત કહે છે. અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા એ પૂજન છે અને પુષ્પમાળા આદિથી થતી પૂજા એ સત્કાર છે એમ કહે છે. બંને અર્થ પ્રમાણે પૂજન સત્કાર એ દ્રવ્યસ્તવ છે. ટીકાર્થ :- “H&ફર્દિ= માલારૂપે ગુંથેલા કે નહિ ગુંથેલા પુષ્પો વડે ‘પૂર્યો'= પૂજા. ‘પવરપત્થમાવદિં= શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી ‘સદારો'= સત્કાર ‘સપને'= બીજા આચાર્યો ‘રૂદ'= પૂજન-સત્કાર સ્વરૂપમાં વિવન્નો '= વિપર્યય માને છે. ‘વિ'= બંને પક્ષમાં ‘પત્થ'= પૂજન-સત્કારરૂપે ‘દ્વત્થ'= દ્રવ્યસ્ત છે. ર૭૪ / 6/30 વાદી પ્રશ્ન કરે છે કે દ્રવ્યસ્તવની અનુમોદના કરવારૂપે સાધુને પણ દ્રવ્યસ્તવ હોય છે, આવું કેમ કહેવાય છે ? અર્થાત આવું કથન એ યોગ્ય નથી કારણકે આ દ્રવ્યસ્તવ એ કથંચિત્ આરંભરૂપ હોવાથી ગૃહસ્થનું જ તે કર્તવ્ય છે. બીજા આરંભોની અનુમોદનાની જેમ આ આરંભની અનુમોદના કરવાથી પણ સાધુને સર્વવિરતિમાં અતિચાર લાગવાનો પ્રસંગ આવશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 140 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે : ओसरणे बलिमादी,ण चेहजं भगवया वि पडिसिद्धं। ता एस अणुण्णाओ उचियाणं गम्मती तेण // 275 // 6/31 छाया :- अवसरणे बल्यादि न चेह यद् भगवताऽपि प्रतिषिद्धम् / तदेषोऽनुज्ञात उचितानां गम्यते तेन // 31 // ગાથાર્થ :- ભગવાન વડે પણ સમવસરણમાં બલિ આદિનો જે અહીયાં નિષેધ નથી કરાયો તે કારણે દ્રવ્યસ્તવના અધિકારીનો દ્રવ્યસ્તવ ભગવાનને અનુમત છે એમ જણાય છે. टार्थ :- 'ओसरणे'= हेवता बनावेल समवस२५मा 'बलिमादी'= २॥स्त्रमा प्रसिद्ध बाल साहि 'इह'= मडीया 'भगवया वि'= भगवान 43 5 / 'पडिसिद्धं'= निषेध रायो 'न'= नथी 'ता'= तेथी 'एस'= मा द्रव्यस्त 'उचियाणं'= 20% अमात्य वगैरे तेना अधिकारी गृहस्थोने 'तेण'= ते भगवान पडे 'अणुण्णाओ'= अनुमत 'गम्मती'= ४९॥य छे. // 275 // 6/31. णय भगवं अणुजाणति, जोगं मक्खविगुणं कदाचिदपि। ण य तयणुगुणो वि तओ, ण बहुमतो होति अण्णेसि // 276 // 6/32 छाया :- न च भगवान् अनुजानाति योगं मोक्षविगुणं कदाचिदपि / न च तदनुगुणो पि तको न बहुमतो भवति अन्येषाम् // 32 // ગાથાર્થ :- ભગવાન મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની ક્યારેય પણ અનુજ્ઞા આપે નહિ. અને સર્વજ્ઞને અનુમત अथवा मोक्षने अनुण सेवा याम 59 (अण्णेसिं) साधुसोनी अनुमति न होय भेजने नलि. अर्थ :- 'मुक्खविगुणं'= भोक्षने प्रतिण 'जोगं'= जियानी 'भगवं'= तीर्थ४२ ५२मात्मा 'अणुजाणति'= अनुशामापे 'ण य= नहि 'कदाचिदपि'= स्यारेय 54 अनुमति मापे नहि मेवो अर्थ छ. भने 'ण य'= भेजने नहि 'तयणुगुणो वि'= सर्वशने अनुमत अथवा भोक्षने अनुम 59 // 'तओ'= ते ठिया 'अण्णेसिं'= जामीने अर्थात् साधुसोने ‘ण बहुमतो होति'= अनुभत न डोय. अथात् साधुमीने ते. महुमत 4 होय. ट 04 डोय. // 276 // 6/32 આ દ્રવ્યસ્તવની અનુમતિ બાબતનું રહસ્ય કહે છેઃ जो चेव भावलेसो, सो चेव य भगवतो बहुमतो उ / ण तओ विणेयरेणं ति, अत्थओ सो वि एमेव // 277 // 6/33 छाया :- य एव भावलेशः स एव च भगवतो बहुमतस्तु / न तको विनेतरेणेति अर्थतः सोऽपि एवमेव // 33 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવ કરતી વખતે શ્રાવકને જે ભગવદ્ બહુમાનરૂપી ભાવનો અંશ છે તે જ ભગવાનને અનુમત છે. પરંતુ દ્રવ્યસ્તવ વગર ભાવલેશ પ્રગટે નહિ. આથી અર્થાપત્તિથી ભાવલેશની જેમ દ્રવ્યસ્તવ પણ ગૌણપણે ભગવાનને અનુમત છે જ. अर्थ :- 'जो एव भावलेसो'= द्रव्यस्त वाथी थतो सासनी अतिशय 'सो चेव य'= ते 4 'भगवतो'= भगवानने 'बहुमतो उ'= अनुमत छ. गृहस्थो मारमाहिया निवृत्त थया नथी माथी तेसो Page #170 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 141 સ્વયં આરંભાદિ કરવાના જ છે, તે આરંભાદિમાં ભગવાનની અનુમતિ હોતી જ નથી, માત્ર દ્રવ્યસ્તવમાં રહેલા ભાવલેશને ભગવાનની અનુમતિ છે, “રેન'= દ્રવ્યસ્તવ ‘વિIT'= વગર “ર તો'= તે ભાવલેશ હોતો નથી ‘ત્તિ'= એ કારણથી ‘સ્થો'= અર્થપત્તિથી ‘સો વિ'= તે દ્રવ્યસ્તવ પણ ‘મેવ'= ગૌણપણે અનુમત જ છે. જે 277 છે 6/33 દ્રવ્યસ્તવ શાથી અનુમત છે ? તે કહે છે : कज्जं इच्छंतेणं, अणंतरं कारणं पि इ8 तु / जह आहारजतित्तिं, इच्छंतेणेह आहारो // 278 // 6/34 છાયા :- મિછતાં મનત્તરં વારંમપ રૂપું તું ! यथा आहारजतृप्तिमिच्छतेह आहारः // 34 // ગાથાર્થ :- કાર્યને ઇચ્છનારા વડે તેનું અનંતર કારણ પણ ઈચ્છાયેલું છે. જેમકે આહારથી થનારી તૃપ્તિને ઈચ્છનારા વડે આહાર ઇચ્છાયેલો જ છે. ટીકાર્થ :- ' ન્ન'= કાર્યને ‘રૂછતે '= ઈચ્છનારા વડે ‘મviતર l2UT પિ'= તે કાર્યને સિદ્ધ કરનાર કારણ પણ “રૂ તુ'= ઈચ્છાયેલું છે. કાર્યનું કારણ સાથે અવિનાભાવીપણું રહેલું છે. કારણ વગર કાર્ય થાય જ નહિ એથી બંનેનો પરસ્પર અવિનાભાવી સંબંધ છે, ‘નદ'= જેમકે “માદાર જ્ઞતિત્તિ'= આહારથી પ્રાપ્ત થતી તૃપ્તિને ‘રૂછતે '= ઈચ્છનારા વડે ‘માહીરો'= આહાર ઇચ્છાયેલો જ છે એમ સામર્થ્યથી સમજાય છે. જે ર૭૮ / 6/34 દ્રવ્યસ્તવનો ભગવાને નિષેધ નથી કર્યો માટે તેમને તે અનુમત જ છે એમ કહે છે : जिणभवणकारणाइ वि,भरहादीणंण वारितं तेण। जह तेसिं चिय कामा, सल्लविसादीहिं णाएहिं // 279 // 6/35 છાયા :- નિમવના૨UTIઘપિ મરતાવીનાં 7 વારિત તેન | યથા તેષામેવ શ્રીમદ વિષfમ: જ્ઞાતૈિ: | રૂ૫ ગાથાર્થ :- શ્રી આદિનાથ ભગવાને ભરત આદિને જે રીતે શલ્ય, વિષ આદિના દૃષ્ટાંતોથી વિષયોનો નિષેધ કર્યો છે તે રીતે જિનભવનનિર્માણ આદિનો નિષેધ કર્યો નથી. ટીકાર્થ :- “નિમવUIિRUTI વિ'= પૂર્વે જે અધિકૃત હતું તે જિનભવનનાં નિર્માણ કરાવવાનો પણ ‘મરહીહીન'= ભરત આદિને 'T વારિત'= નિષેધ કર્યો નથી. ‘તેT'= ભગવાને ‘ન'= જેવી રીતે તૈર્સિ વિયે'= તે ભરત આદિને જ ‘મ'= કામભોગોનો ‘સર્જીવસીવી=િ શલ્ય, વિષ આદિના ‘પાર્દિક દૃષ્ટાંતો વડે નિષેધ કર્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે “કામભોગ એ શલ્ય સમાન છે, કામભોગ એ વિષ સમાન છે, કામભોગ એ સર્પ સમાન છે, કામભોગ સંસારને વધારનાર છે તેમજ કામભોગ એ દુર્ગતિને વધારનાર છે.” | ર૭૬ એ ૬/રૂક ता तं पि अणुमयं चिय, अप्पडिसेहाउतंत्तजुत्तीए। इय सेसाण वि एत्थं, अणुमोयणमादि अविरुद्धं // 280 // 6/36 Page #171 -------------------------------------------------------------------------- ________________ 142 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद છાયા :- તત્ તપિ મનુ+તમેવ પ્રતિવેથાત્ તત્રયુત્ય | इति शेषाणामपि अत्र अनुमोदनमादि अविरुद्धम् // 36 // ગાથાર્થ :- જિનભવનનિર્માણ આદિનો પ્રતિષેધ ન કર્યો હોવાથી શાસ્ત્રયુક્તિથી જિનભવનાદિ પણ ભગવાનને અનુમત જ છે, આ પ્રમાણે દ્રવ્યસ્તવમાં બીજાઓને પણ અનુમોદનાદિ વિરુદ્ધ નથી. ટીકાર્થ :- ‘તા'= તેથી 'fu'= જિનભવન કરાવવાનું પણ ‘સમયે વિય'= અનુમત જ છે. ‘મMડિસેદામો'= ભગવાને ભરતાદિને તેનો પ્રતિષેધ નથી કર્યો એ કારણે ‘તંત્તનુત્ત'= આગમની યુક્તિથી- જેનો પ્રતિષેધ ન કર્યો હોય એ અનુમત છે. ‘પ્રતિષિદ્ધ મનુમતિ' આ ન્યાયથી ''= આ કારણથી “સાપ વિ'= સાધુઓને પણ ‘પત્થ'= દ્રવ્યસ્તવમાં ‘માથામા'= અનુમોદન આદિ - ‘આદિ' શબ્દથી અહીં ‘કરાવવાનું ગ્રહણ થાય છે. દેશનામાં દ્રવ્યસ્તવનું ફળ બતાવવા દ્વારા સાધુ શ્રાવકને દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. સાધુ દ્રવ્યસ્તવનો ગૃહસ્થને આદેશ કરતા નથી પણ માત્ર તેના લાભ અને ફળ બતાવે છે. જેથી તેઓ તેમાં પ્રવૃત્તિ કરે છે. આ રીતે તેઓ તેમને તેમાં પ્રવર્તાવે છે, આમ કરવું, કરાવવું અને અનુમોદવું' આ ત્રણમાંથી સાધુને દ્રવ્યસ્તવમાં ‘કરાવવાનું અને “અનુમોદવાનું ‘વિરુદ્ધ'= વિરુદ્ધ નથી અર્થાત્ કલ્પ છે. માત્ર સ્વયં “કરવાનું' કલ્પતું નથી. જે 280 / 6/36 દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુગત હોવાથી દ્રવ્યસ્તવની અનુમોદનાદિ સાધુને અવિરુદ્ધ છે તેનું સમર્થન કરવા માટે કહે છે : जंच चउद्धा भणिओ, विणओ उवयारिओ उजो तत्थ / सो तित्थगरे णियमा, ण होइ दव्वत्थयादण्णो // 281 // 6/37 છાયા :- યષ્ય ગ્રંથ મળતો વિનય: મૌપરિક્ષતુ : તત્ર | સ: તીર્થરે નિયમાન્ન મવતિ દ્રવ્યતવાચ: રૂ૭ છે. ગાથાર્થ :- શાસ્ત્રમાં જે ચાર પ્રકારનો વિનય કહ્યો છે તેમાં જે ઔપચારિક વિનય છે તે તીર્થકરને વિશે દ્રવ્યસ્તવથી અન્ય નથી જ. અર્થાત્ દ્રવ્યસ્તવ જ છે. ટીકાર્થ :- ''= જે કારણથી ‘ઉદ્ધ'= જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય આ ચાર પ્રકારે ‘વો '= વિનય “મણિ'= કહ્યો છે. ‘ગો તથ'= તે ચાર વિનયમાં ‘૩વયામિ'= ઔપચારિક વિનય જે છે. “સો'= તે ‘તિસ્થ રે'= સાક્ષાત્ સર્વજ્ઞના વિષયમાં ‘બ્રન્થયાત્'= દ્રવ્યસ્તવથી ‘મuો'= બીજો નિયમ'= નિચે ‘હોટ્ટ'= હોતો નથી. અર્થાત્ તે દ્રવ્યસ્તવ જ છે. જે 282 / ૬/રૂ૭ एयस्स उसंपाडणहेउं तह चेव वंदणाए उ / पूजणमादुच्चारणमुववण्णं होइ जइणो वि // 282 // 6/38 છાયા :- અતી તુ સમ્માનહેતું તથૈવ વન્દ્રનાથ તુ ! पूजनाधुच्चारणमुपपन्नं भवति यतेरपि // 38 // ગાથાર્થ :- કાયોત્સર્ગથી દ્રવ્યસ્તવરૂપ ઔપચારિક વિનય કરવા માટે જ “અરિહંત ચેઇયાણ' એ વંદનાસૂત્રમાં ‘પૂઅણવત્તિઓએ સક્કારવત્તિએ' ઇત્યાદિ પદોનું ઉચ્ચારણ સાધુઓ કરે છે તે યુક્ત છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 143 ता ટીકાર્થ :- ' સ 3'= દ્રવ્યસ્તવના જ “સંપાદુક'= સંપાદનને માટે ‘તદ વેવ'= પૂઅણવત્તિઓએ, સક્કારવત્તિઓએ એ પદોથી ‘વંત્UTI, 3'= ચૈત્યવંદનામાં ‘પૂનામાદુથ્વીર'= પૂજન-સત્કારનું ઉચ્ચારણ ‘ગતિનો વિ'= ભાવસ્તવના અધિકારી સાધુને પણ ‘કવવાન'= યુક્ત “દો'= છે. | 282 / 6/38 इहरा अणत्थगं तं,ण य तयणुच्चारणेण सा भणिता। Ifમસંથારપાતો, સંપાદામિનેયસ | 283 / 6/36 છાયા :- રૂતરથા અનર્થ તન્ન ર ત ગુથ્વીરોન સી મળતા ! तस्मादभिसंधारणात् सम्पादनमिष्टमेतस्य // 39 // ગાથાર્થ:- “પુઅણવત્તિયાએ” વગેરે પદોથી સાધુને જો દ્રવ્યસ્તવ ઇષ્ટ ન હોય તો તેઓને એ પદોનું ઉચ્ચારણ નિરર્થક બને. કારણકે “પૂજન માટે’ અને ‘સત્કાર માટે એવો એ પદોનો અર્થ છે. હવે સાધુને જો અનુમતિરૂપે અને કરાવવારૂપે પણ પૂજન અને સત્કાર ઇષ્ટ ન હોય તો પછી એ પદોનું તે ઉચ્ચારણ શા માટે કરે ? હવે સાધુને ચૈત્યવંદનામાં એ પદોનું ઉચ્ચારણ કરવાનું આગમમાં કહ્યું છે, તેના ઉચ્ચારણ વગર ચૈત્યવંદના થાય નહિ. તેથી પૂજાદિના આશયે જ કાયોત્સર્ગ કરાતો હોવાથી સાધુને દ્રવ્યસ્તવ કરવાનું ઈષ્ટ છે. ટીકાર્થ :- “રા'= અન્યથા અર્થાત્ જો દ્રવ્યસ્તવ માટે ન હોય તો “સં'= પૂઅણવત્તિઓએ વગેરે પદોનું ઉચ્ચારણ ‘મUસ્થિ'= નિરર્થક થાય. તે પદોનો અર્થ ‘પૂજન માટે અને “સત્કાર માટે” એવો થાય છે. હવે સાધુને અનુમતિરૂપે અને કરાવવારૂપે પણ તે પૂજન અને સત્કાર ઈષ્ટ ન હોય તો એ પદો બોલવાનું કોઈ પ્રયોજન રહે નહિ. ' ત થ્વીરોઈન'= તે પદોનું ઉચ્ચારણ કર્યા વગર “સા'= ચૈત્યવંદના ‘મણિતા'= આગમમાં કહેલી 'aa ય'= જ નથી ‘તા'= તેથી ‘મિસંથારપાતો'= વિશિષ્ટ ઇચ્છારૂપ અભિસંધિ વડે (તેવા આશયથી જ કાયોત્સર્ગ કરાતો હોવાથી) “ય'= દ્રવ્યસ્તવનું “સંપાડr'= અનુમતિ અને કરાવવારૂપે સંપાદન ફ૬ = ઇષ્ટ છે, શાસ્ત્રસંમત છે. | ૨૮રૂ 6/36. જો શાસ્ત્રોક્ત હોવાથી દ્રવ્યસ્તવ સાધુને માટે ઉપાદેય છે અને શુભપરિણામનો હેતુ હોવાથી તે જો ભાવસ્તવનું કારણ બને છે તો પછી સાધુને દ્રવ્યસ્તવ સાક્ષાત્ શા માટે કરવાનો હોતો નથી? તે કહે છે : सक्खा उकसिणसंयमदव्वाभावेहिंणो अयं इट्ठो। गम्मइ तंतठितीए, भावपहाणा हि मुणउत्ति // 284 // 6/40 // છાયા :- સાક્ષાનું કૃત્નસંયમદ્રવ્યમવર્ગો નો સમયમિg: I गम्यते तन्त्रस्थित्या भावप्रधाना हि मुनय इति // 40 // ગાથાર્થ :- દ્રવ્યથી ( ક્રિયાથી) અને ભાવથી (= પરિણામથી) સાધુને સંપૂર્ણ સંયમ પાળવાનું હોવાથી સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરવાનું ઈષ્ટ નથી, એમ આગમનીતિથી જણાય છે. કારણ કે મુનિઓ ભાવપ્રધાન હોય છે. ટીકાર્થ :- “વલ્લી 3'= સાક્ષાત્ પ્રવૃત્તિને આશ્રયીને ‘ઋસિUસંયમત્રામાર્દિક ક્રિયાથી અને ભાવથી સર્વસંયમ પાળવાનું શાસ્ત્રમાં વિધાન હોવાથી અને તે વિધાન મુજબ જ સાધુ પ્રવૃત્તિ કરતાં હોવાથી મયંક દ્રવ્યસ્તવ = ઈષ્ટ = નથી તંતિ= એમ આગમનીતિથી મંડૂક જણાય છે. આમ શાથી કહેવામાં આવે છે ? તે કહે છે :- વિહિપ હિક તેમને ભાવસ્તવ મુખ્ય છે, દ્રવ્યસ્તવ Page #173 -------------------------------------------------------------------------- ________________ 144 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગૌણ છે આથી સ્વયં કરવારૂપ દ્રવ્યસ્તવનો તેમને નિષેધ છે મુખત્તિ= સાધુઓ હોય છે. અર્થાત્ સાધુઓને ભાવની મુખ્યતા છે. સાધુઓને શાસ્ત્રવિહિત ભાવસ્તવ જ મુખ્ય છે. અને એ ભાવસ્તવને વિરોધ ન આવે એવો સર્વજ્ઞની આજ્ઞાનુસારે યથાવિષય એવો દ્રવ્યસ્તવ પણ શાસ્ત્રસંમત છે. જો શાસ્ત્રસંમત દ્રવ્યસ્તવ તે ન કરે તો સર્વજ્ઞ પ્રત્યેનું બહુમાન જળવાય નહિ. સમ્યગૃષ્ટિ જીવ સર્વજ્ઞનું એક વચન માન્ય કરે અને બીજું વચન માન્ય ન કરે એવો વિભાગ કરવો ઈષ્ટ નથી. જો તે એવો વિભાગ કરે તો તેનામાં સમ્યગુદર્શન રહેતું નથી. . 284 | 6/40 एएहितो अण्णे, जे धम्महिगारिणो उतेसिं तु / सक्खं चिय विण्णेओ, भावंगतया जतो भणितं // 285 // 6/41 છાયા :- પરેગોડજો રે થfધારિVI: તુ તેષાં તુ | साक्षादेव विज्ञेयो भावाङ्गतया यतो भणितम् // 41 // ગાથાર્થ :- સાધુઓ સિવાય બીજા શ્રાવકો જે ધર્મના અધિકારી છે તેમને ભાવતવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ સાક્ષાત્, કારણરૂપે પણ કરવાનો હોય છે એમ જાણવું. કારણકે (નીચે પ્રમાણે) કહ્યું છે કે : ટીકાર્થ :- ‘હિંતો'= સંપૂર્ણ સંયમના પાળનાર મુનિઓ સિવાય “સપને'= બીજા શ્રાવકો “વે'= જેઓ ‘ધર્મદિરારિ'= ધર્મના - દ્રવ્યસ્તવના અધિકારી છે. ‘તેહિં તુ'= તેઓને તો ‘માવંતિ'= કુશળ પરિણામનો હેતુ હોવાથી તે ભાવસ્તવનું કારણ છે તેથી ‘સવરd વિય'= સ્વયં કરણરૂપે દ્રવ્યસ્તવ 'favoro'= જાણવો. “નમો ભગત'= કારણકે કહ્યું છે કે :- | 286 / 6/42 શું કહ્યું છે તે કહે છે - अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणे, दव्वत्थएँ कूवदिटुंतो // 286 // 6/42 છાયા :- અછૂત્રપ્રવર્તાનાં વિરતાવિરતાનામ: ઘનું યુવત: . संसारप्रतनुकरणे द्रव्यस्तवे कूपदृष्टान्तः // 42 // ગાથાર્થ :- જેઓ સંપૂર્ણ સંયમ પાળતા નથી એવા દેશવિરતિધર શ્રાવકોને માટે સંસાર ઘટાડનાર દ્રવ્યસ્તવ કરવા યોગ્ય જ છે. આ વિષે કૂપનું દૃષ્ટાંત છે. ટીકાર્થ :- ‘મસિUાપવ7 ||ળ'= જેઓ સંપૂર્ણ સંયમ નથી પાળતા તે વિરયાવિયા'= દેશવિરતિઘર શ્રાવકોને માટે ''= આ દ્રવ્યસ્તવ ‘નુત્તો'= યોગ્ય જ છે. “સંસારંપથપુરપ'= પ્રાકૃતમાં સમાસની અંદર શબ્દોના પૂર્વનિપાતનો નિયમ નથી અર્થાત્ ગમે તે શબ્દને પૂર્વમાં મૂકી શકાય છે. દ્રવ્યસ્તવ સંસારને ઘટાડે છે, તેથી સંસારને અલ્પ કરનાર છે એમ કહ્યું છે. “વ્યસ્થ0'= દ્રવ્યસ્તવમાં ‘જૂર્વવિદંતી'= કૂપનું દૃષ્ટાંત કહ્યું છે. જેમ કુવો ખોદતી વખતે તે ખોદનાર પુરુષને થાક લાગે છે, તરસ લાગે છે અને શરીર તથા કપડા મેલા થાય છે પરંતુ તેમાંથી નીકળેલા પાણી વડે સ્નાન આદિ કરવાથી એ થાક, મેલ અને તરસ દૂર થઈ જાય છે તેમ જ વળી ત્યારપછી હંમેશ માટે તે પુરુષના તેમજ બીજા પણ પુરુષોના થાક, મેલ અને તરસ તેના પાણીના સ્નાન-પાન અને અવગાહના આદિથી દૂર થાય છે. અને ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 145 એ જ રીતે શાસ્ત્રાનુસારે આ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરનારને તેના વડે જે શુભ ભાવ જાગે છે એનાથી તે કરવામાં આરંભથી જે પાપ લાગ્યું હતું એ તો ધોવાઇ જ જાય છે. તદુપરાંત ઇષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. માટે પૂર્વાચાર્યોએ કૂપનું દૃષ્ટાંત આપ્યું છે. 286 / 6/42 હવે વાદી કહે છે : सो खलु पुष्फाईओ, तत्थुत्तो न जिणभवणमाई वि। માવિસા વત્તો તથમાવે #સ પુર્ણ ? 287 / ૬/૪રૂ . છાયા :- 3: નુ પુષ્પરિક્ષ: તત્રોવત: બિનમનાઈપ . માદ્રિ શાહુવત: તમાવે શ્રી પુષ્પાદિ ૪રૂ ગાથાર્થ :- (આવશ્યક) શાસ્ત્રમાં પુષ્પો વગેરેને દ્રવ્યસ્તવ કહ્યો છે, જિનભવનાદિને દ્રવ્યસ્તવ કહ્યો નથી. આચાર્ય ભગવંત જવાબ આપે છે કે “આદિ’ શબ્દથી જિનભવનાદિને પણ દ્રવ્યસ્તવ કહ્યો જ છે. જો જિનભવન, જિનબિંબ આદિ ન હોય તો પુષ્પાદિથી પૂજા કોની કરશો ? ટીકાર્થ :- ‘પુણામો'= પુષ્પ આદિને “સો '= દ્રવ્યસ્તવ તત્યુત્તો'= આવશ્યક સૂત્ર આદિ શાસ્ત્રમાં કહ્યો છે. ‘ન નિમવUTHI વિ'= જિનભવન આદિને કહ્યો નથી. આચાર્ય ભગવંત જ્વાબ આપે છે:માસિÉ= આદિ શબ્દથી તે ‘વૃત્તો'= શાસ્ત્રમાં કહેવાયો છે ‘તયમાવે'= જિનભવનાદિના અભાવમાં લ્સ'= કોની “પુષ્પાવી ?'= પુષ્પ આદિથી પૂજા કરશો ? અર્થાત્ પૂજાનો વિષય પ્રતિમા છે કારણ કે તેની પૂજા કરવાની હોય છે. હવે જો પ્રતિમા જ ન હોય તો કોની પૂજા કરશો ? | 287 | ૬/૪રૂ હવે વાદી કહે છે : णणु तत्थेव य मुणिणो पुष्फाइनिवारणं फुडं अत्थि। अस्थि तयं सयंकरणं पडुच्च नऽणुमोयणाई वि // 288 // 6/44 છાયા :- નન તરૈવ : પુણાિિનવાર ટ્યુટમતિ | अस्ति तकं स्वयंकरणं प्रतीत्य नानुमोदनाद्यपि // 44 // ગાથાર્થ :- ત્યાં શાસ્ત્રમાં જ સાધુને પુષ્પાદિપૂજાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. આચાર્ય ભગવંતશ્રી ઉત્તર આપે છે કે ત્યાં પુષ્પાદિ પૂજા સ્વયં કરવાનો મુનિને નિષેધ છે, અનુમોદના આદિનો નિષેધ નથી. ટીકાર્થ :- ‘ન'= અક્ષમા અર્થમાં છે. અર્થાત્ સાધુને દ્રવ્યસ્તવ હોઇ શકે એ વાદીને માન્ય નથી. ‘તત્થવ યુ'= ત્યાં શાસ્ત્રમાં જ “મુળ'= સાધુને “પુણ્યતિનિવાર '= પુષ્પાદિપૂજા કરવાનો નિષેધ ' '= સ્પષ્ટ રીતે ‘સ્થિ'= કરાયેલો છે. આચાર્યભગવંત કહે છે :- " RUT'= સ્વયં કરવારૂપે ‘સ્થિ તથ'= તે પુષ્પાદિપૂજાનો નિષેધ છે. “મોયપાછું વિ'= તેની અનુમોદના અને કરાવવારૂપે, નિષેધ “ન'= નથી. 288 / 6/44 આ વિષયની જ પુષ્ટિ કરવા માટે કહે છે : सुव्वइ य वइररिसिणा, कारवणं पिहुअणुट्ठियमिमस्स। वायगगंथेसु तहा, एयगया देसणा चेव // 289 // 6/45 છાયા :- શ્રય = વૈરત્રષિUIT રિપUપિ મનુષ્ઠતમી | वाचकग्रन्थेषु तथा एतद्गता देशना चैव // 45 // Page #175 -------------------------------------------------------------------------- ________________ 146 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગાથાર્થ :- શ્રી વજસ્વામીએ દ્રવ્યસ્તવ કરાવ્યો પણ હતો એમ સંભળાય છે. તથા શ્રી ઉમાસ્વાતિ વાચકના ગ્રંથોમાં આ દ્રવ્યસ્તવ સંબંધી દેશના પણ છે. ટીકાર્થ :- “સુત્રફુ ય'= શાસ્ત્રમાં સંભળાય છે, ‘વરિસિUIT'= સંપૂર્ણ દશ પૂર્વધર પ્રવચનપ્રસિદ્ધ જંગમતીર્થ સમાન શ્રી વજસ્વામીએ ‘રૂસ'= દ્રવ્યસ્તવ ‘વાર વI fu'= કરાવવાનું પણ “મટ્ટિય'= કર્યું છે. ‘હું'= શબ્દ વાક્યાલંકારમાં છે. શાસનની અવહેલના અટકાવવાને માટે શ્રી વજસ્વામીએ દેવતા આદિની પાસેથી પ્રાસુક પુષ્પો (વજસ્વામીએ પુષ્પો જાતે ચુંટ્યા નથી પણ દેવતા વગેરેએ પહેલાં જે ચુંટેલા હતા તે જ પુષ્પો) લાવીને શ્રાવકોને આપ્યા હતા અને એ રીતે દ્રવ્યસ્તવ કરાવ્યો હતો. વાયાથેસુ'= શ્રી ઉમાસ્વાતિ વાચકવિરચિત “ધર્મરત્નાવલિ' આદિ ગ્રંથોમાં ‘ત'= તે પ્રકારે દેવતાથી રક્ષણ કરાયેલા ગ્રંથોમાં ‘થયા'= આ દ્રવ્યસ્તવ સંબંધી ‘રેસUT વેવ'= દેશના સંભળાય છે. કહ્યું છે કે:-“અરિહંત પરમાત્માની પૂજા અને સત્કાર નિમિત્તે પુષ્પમાળાનું આરોપણ, ધૂપ, દીપક, પંખો, ચામર, છત્ર વગેરેના ત્યાગને કારણે ધનવ્યય દ્વારા પેદા થાય તે ધર્મ કહેવાય’ 282 6/4 दव्वत्थओ वि एवं आणापरतंतभावलेसेण / समणुगउच्चिय णेओऽहिगारिणो सुपरिसुद्धो त्ति // 290 // 6/46 છાયા :- દ્રવ્યતવોડપ વમાજ્ઞાપરતત્ર માવનેગેન .. समनुगत एवं ज्ञेयोऽधिकारिणः सुपरिशुद्ध इति // 46 // ગાથાર્થ :- ગૃહસ્થનો દ્રવ્યસ્તવ પણ ઉપર જણાવેલી નીતિથી જો આજ્ઞાના પારતંત્ર્યપણાથી અને ભાવલેશથી યુક્ત હોય તો જ તે સુપરિશુદ્ધ છે એમ જાણવું. ટીકાર્થ :- ‘વ્યWો વિ'= દ્રવ્યસ્તવ પણ ‘વં'= નીતિથી ' પરતંતમવિત્નસેન'= અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી ‘પરતંત્ર' ને બદલે ભાવવાચક પ્રત્યયવાળો ‘પાતચ' સમજવાનો છે. અર્થાત્ આશાના પારતન્યપણાથી અને ભાવલેશથી:- આમાં દ્વન્દ સમાસમાં એકવભાવ છે તેથી એકવચન કર્યું છે. સર્વવિરતિસંબંધી મહાન ભાવની અપેક્ષાએ આમાં ભાવની અલ્પતા હોવાથી ભાવલેશ શબ્દનો પ્રયોગ કર્યો છે. “સમજુરી વ્યિય'= યુક્ત હોય તો જ ‘દિરો '= ગૃહસ્થનો ‘સુપરિમુવલ્લો ત્તિ'= સુવિશુદ્ધસ્વરૂપવાળો '= જાણવો. જે દ્રવ્યસ્તવમાં આજ્ઞાનું પારતન્ય નથી. તથા જે તેવા પ્રકારના કુશળ પરિણામથી યુક્ત નથી તે સુવિશુદ્ધ કહેવાય નહિ. જેમાં આ બે દોષ ન હોય તે જ સુવિશુદ્ધ દ્રવ્યસ્તવ છે. | 210 / 6/46 આથી જ કહે છે : लोगे सलाहणिज्जो, विसेसजोगाउउण्णतिणिमित्तं / जो सासणस्स जायइ, सोणेओ सुपरिसुद्धो त्ति // 291 // 6/47 છાયા - નો સ્નાયનીયો વિશેષયો ઉન્નતિનિમિત્તમ્ | यः शासनस्य जायते स ज्ञेयः सुपरिशुद्ध इति // 47 // Page #176 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 147 ગાથાર્થ :- જૈનેતર ધર્મમાં ન સંભવે એવી ઉદારતા અને ઔચિત્યરૂપ વિશેષતાના કારણે શિષ્યલોકમાં જે પ્રશંસનીય બને અને જેનાથી શાસનની પ્રભાવના થાય તે દ્રવ્યસ્તવ સુવિશુદ્ધ જાણવો. ટીકાર્થ :- ‘નો'= બધા જ લોકોમાં ‘સનાળિmો'= પ્રશંસનીય બને તેવી ‘વિરેસનો IT'= ઉદારતા, ઔચિત્ય આદિ વિશિષ્ટ પ્રવૃત્તિ વડે “નો'= જે “સીસ '= જૈનદર્શનની ‘ઉન્નતિનિમિત્ત'= પ્રભાવનાનો હેતુ “નાથ'= થાય છે. “સો'= તે ‘સુપરિશુદ્ધ ત્તિ'= ઉપર જેનું વર્ણન કરવામાં આવ્યું છે તેવો દ્રવ્યસ્તવ સુવિશુદ્ધ ‘મો'= જાણવો. | 212 6/47 દ્રવ્યસ્તવમાં શું ભાવલેશ છે જેથી તેને આ પ્રમાણે સુવિશુદ્ધ કહેવામાં આવે છે ? આનો પ્રત્યુત્તર આપતાં જણાવે છેઃ तत्थ पुण वंदणाइम्मि उचियसंवेगजोगओ नियमा। अत्थि खलु भावलेसो, अणुभवसिद्धो विहिपराणं // 292 // 6/48 છાયા :- તત્ર પુનઃ વન્દ્રના વિતરંગાયાતો નિયમ7 . अस्ति खलु भावलेशोऽनुभवसिद्धो विधिपराणाम् // 48 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવમાં ચૈત્યવંદનાદિમાં ઉચિત સંવેગના સંબંધથી વિધિમાં તત્પર જીવોને અનુભવસિદ્ધ અવશ્ય ભાવલેશ હોય છે. ટીકાર્થ :- ‘તસ્થ પુન'= દ્રવ્યસ્તવમાં ‘વંલVIA'= વંદન, પૂજન, સત્કાર આદિ દેશવિરતિધરી શ્રાવકના અનુષ્ઠાનમાં ‘વસંતનો '= તે તે પ્રવૃત્તિથી જન્ય સંવેગના સંબંધથી ‘નિયમ'= અવશ્ય પણે ‘બાવજો'= છૂપાવી ન શકાય એવો અધ્યવસાયનો લેશ ‘મકુમવસો '=પોતાને અનુભવથી સિદ્ધ ‘વિહિપરી'= વિધિમાં તત્પર જીવોને-વિધિમાં પ્રવૃત્ત ‘સ્થિ વૃત્ન'= નિચે હોય છે . 262 / 6/ 48 ભાવનો અંશ અનુભવસિદ્ધ કેવી રીતે હોય છે ? તે કહે છે : दव्वत्थयारिहत्तं, सम्मंणाऊण भयवओ तंमि / तह उपयट्टताणं, तब्भावाणुमइओ सो य // 293 // 6/49 છાયા :- દ્રવ્યતવારંવં સી જ્ઞાત્વિી ભવતઃ તસ્મિન્ | तथा तु प्रवर्तमानानां तद्भावानुमतितः स च // 49 // ગાથાર્થ :- સમગ્ર ઐશ્વર્યાદિગુણોથી યુક્ત ભગવાનની પૂજન-સત્કારાદિથી દ્રવ્યસ્તવ કરવો તે ઉચિત છે એમ સમ્યગૂ જાણીને તેમના ગુણો પ્રત્યેના અનુરાગથી અર્થાત્ એ સ્વરૂપ ભાવસ્તવની અનુમતિથી દ્રવ્યસ્તવમાં તેવા પ્રકારની વિધિથી પ્રવર્તનાર શ્રાવકને દ્રવ્યસ્તવજન્ય ભાવલેશ હોય છે. આથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બંને પરસ્પર સંકળાયેલા છે એ સિદ્ધ થાય છે. ટીકાર્થ :- “માવો'= સમ્યગુ ઐશ્વર્યાદિથી યુક્ત ભગવાનના ‘બ્રન્થથરિદત્ત'= દ્રવ્યસ્તવને વિશે પોતાનું યોગ્યપણું “સખ્ત'= સમ્યગુ ના '= જાણીને “તમિ'= દ્રવ્યસ્તવમાં “તદ 3= તેવા પ્રકારે ‘પદ્યુતા'- વિધિથી પ્રવૃત્તિ કરનારને ‘તક્ષાવાળુમતિમો'= ભાવસ્તવના ભાવની અનુમતિથી અર્થાત્ ગુણોના અનુરાગથી (= પ્રતિવન્યા૬) “તો '= પ્રસ્તુત દ્રવ્યસ્તવ દ્વારા ભાવલેશ થાય છે. આથી સિદ્ધ થાય છે કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સંકળાયેલા છે. 263 6/46 Page #177 -------------------------------------------------------------------------- ________________ 148 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद આથી જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની કર્તવ્યતાનું નિરૂપણ કરતાં કહે છે : अलमेत्थ पसंगेणं, उचियत्तं अप्पणो मुणेऊणं। दो वि इमे कायव्वा, भवविरहत्थं बुहजणेणं // 294 // 6/50 छाय॥ :- अलमत्र प्रसङ्गेन उचितत्वम् आत्मनो ज्ञात्वा / द्वावपि इमौ कर्तव्यौ भवविरहार्थं बुधजनेन // 50 // ગાથાર્થ :- અહીં પ્રસંગથી સર્યું. બુદ્ધિમાન માણસે સંસારનો અંત લાવવા માટે પોતાની યોગ્યતા જાણીને દ્રવ્ય-ભાવ બંને સ્તન કરવા જોઇએ. अर्थ :- 'एत्थ'= महा 'पसंगणं'= प्रसंगथी 'अलं'= सयु. 'अप्पणो'= पोतार्नु 'उचियत्तं'= अधिारी५९॥नी अपेक्षा योग्य५j 'मुणेऊणं'=ीने 'दो वि इमे'= द्रव्यस्त भने भावस्त बने 'भवविरहत्थं'= संसारनो अंतसावा माटे 'बहुजणेणं = साधु सने श्राप 'कायव्वा'= ४२वाय. // 294 // 6/50 // 79 द्रव्यस्तव नामनु पंयाश पूरा थयु.॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ 149 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद // सप्तमं जिनभवनविधि-पञ्चाशकम् // છઠ્ઠા પંચાશકમાં જિનભવનાદિનિમણસ્વરૂપ દ્રવ્યસ્તવ કહ્યો. હવે તે જિનભવન કરાવવા સંબંધી વિધિનો આ પંચાશકમાં ઉપદેશ આપતાં કહે છે : नमिऊण वद्धमाणं,वोच्छंजिणभवणकारणविहाणं / संखेवओ महत्थं, गुरूवएसाणुसारेणं // 295 // 7/1 छाया:- नत्वा वर्धमानं वक्ष्ये जिनभवनकारणविधानम् / सक्षेपतो महार्थं गुरूपदेशानुसारेण // 1 // ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને મહાન અર્થવાળી જિનભવનની વિધિને ગુરુભગવંતના ઉપદેશના અનુસારે હું સંક્ષેપથી કહીશ. टार्थ :- 'वद्धमाणं'= ४मन अवयन पोताना व वृद्धि पामतुंछ में वर्धमानस्वाभीने 'नमिऊण'= नभ७२ रीने 'महत्थं'= 4 5252 // o भुस्तिन 29 जानती होवाथी महान प्रयोनवाणी छते 'जिणभवणकारणविहाणं'= निभवनने शववानी विधिने 'गुरूवएसाणुसारेणं'= मागमना જાણકાર અને સદનુષ્ઠાનમાં તત્પર એવા આચાર્યભગવંતની પરંપરાથી પ્રાપ્ત થતા વચનને અનુસાર 'संखेवओ'= संक्षेपथी 'वोच्छं'= sीश. // 295 // 7/1 તે વિધિને જ સંક્ષેપથી કહે છે : अहिगारिणा इमं खलु कारेयव्वं विवज्जए दोसो। आणाभंगाउ च्चिय धम्मो आणाए पडिबद्धो // 296 // 7/2 छाया :- अधिकारिणा इदं खलु कारयितव्यं विपर्यये दोषः / आज्ञाभङ्गादेव धर्म आज्ञायां प्रतिबद्धः // 2 // ગાથાર્થ - જિનમંદિર કરાવવાની યોગ્યતાવાળા જીવે જ જિનમંદિર કરાવવું જોઇએ. જો યોગ્યતા રહિત જીવ જિનભવન કરાવે તો ભગવાનની આજ્ઞાનો ભંગ થતો હોવાથી અશુભ કર્મબંધરૂપ દોષ લાગે છે, કારણકે આજ્ઞાના પાલનમાં જ ધર્મ છે. अर्थ :- 'अहिगारिणा'= शास्त्रमा उवायेदी योग्यतावावे. 4 'इमं'= मा निहि२ 'खलु'= निश्चे 'कारेयव्वं'= शवोऽभे- योग्यता वरन वे रानमे. 'विवज्जए'= तेनाथी विपरीत ४२वामा अर्थात अनधिकारी निभहिर रावेतो - अ५२।५ थाय छे. 'आणाभंगाउ'= माशानी विराधन। ४२वाथी 'च्चिय'= निश्चे, 'दोसो'= शास्त्रवयनथी विरुद्ध ४२वान। 12 होष थाय छ 'धम्मो'= ध 'आणाए'= शानी साथे 'पडिबद्धो'= नियत संoiधवाजो छ. यो सानु पालन છે ત્યાં ધર્મ છે. જ્યાં આજ્ઞાનું પાલન નથી ત્યાં ધર્મ નથી માટે આજ્ઞાની સાથે ધર્મ પ્રતિબદ્ધ છે એમ 5डेवाय छे. // 296 // 7/2 आराहणाइ तीए, पुण्णं पावं विराहणाए उ। एवं धम्मरहस्सं, विण्णेयं बुद्धिमंतेहिं // 297 // 7/3 छाया :- आराधनया तस्याः पुण्यं पापं विराधनया तु / एतद्धर्मरहस्यं विज्ञेयं बुद्धिमद्भिः // 3 // Page #179 -------------------------------------------------------------------------- ________________ 150 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ગાથાર્થ :- બુદ્ધિશાળી પુરુષોએ ધર્મનું આ રહસ્ય જાણવું કે આજ્ઞાની આરાધના કરવાથી પુણ્યકર્મનો બંધ થાય છે અને તેની વિરાધના કરવાથી પાપકર્મનો બંધ થાય છે. ટીકાર્થ :- “તી'= આજ્ઞાનું ‘મારહિVIIT'= પાલન કરવાથી “પુuvi'= પુણ્યનો બંધ થાય છે. ‘વિરદિUTU 3'= તેનું પાલન ન કરવાથી ‘પાર્વ'= પાપનો બંધ થાય છે. “પર્વ'= આ કહેવામાં આવ્યું તે ‘દ્ધિમત્તેટિં= બુદ્ધિમાન પુરુષોએ ‘મર'= ધર્મનું રહસ્ય “વિપછN'= જાણવું. 267 ૭/રૂ જિનમંદિરને અધિકારી પુરુષે જ કરાવવું જોઇએ એમ કહેવામાં આવ્યું છે. તો તેનો અધિકારી કોણ છે ? તે બે ગાથા દ્વારા જણાવે છે : अहिगारी उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजो / મgો fધતિમો, પતિવં તદ થમરાજ ય 218 | 7/4 છાયા :- ધારી તુ ગૃહસ્થ: અમર્તનનો વિજ્ઞસંયુતઃ યુનત્ત: | अक्षुद्रो धृतिबलिको मतिमान् तथा धर्मरागी च // 4 // गुरुपूयाकरणरई, सुस्सूसाइगुणसंगओ चेव / णायाऽहिगयविहाणस्स धणियमाणप्पहाणो य // 299 // 7/5 जुग्गं / છાયા :- ગુરુપૂનાક્ષRUારતિઃ શુશ્રપ[િUતશૈવ | ज्ञाताधिकृतविधानस्य धनिकमाज्ञाप्रधानश्च // 5 // युग्मम् / ગાથાર્થ :- જે ગૃહસ્થ શ્રાવકધર્મમાં રક્ત હોય, ધર્મ અને લોકવ્યવહારમાં કુશળ એવા સ્વજનના પરિવારવાળો હોય, ન્યાયનીતિથી ઉપાર્જિત કરેલા ધનવાળો હોય, ઉત્તમ કુળમાં જન્મેલો હોય, ઉદાર હોય, ધૃતિબળથી યુક્ત હોય, ઔત્પાતિકી આદિ બુદ્ધિસંપન્ન હોય તેમ જ ધર્મનો રાગી હોય, લૌકિક અને લોકોત્તર ગુરુજનની પૂજા કરવાની પ્રીતિવાળો હોય, શુશ્રુષાદિ ગુણોથી યુક્ત હોય,જિનભવનને કરાવવા સંબંધી વિધિનો જ્ઞાતા હોય અને અત્યંત આજ્ઞાપ્રધાન હોય તે જ જિનભવન કરાવવાને માટે અધિકારી છે. ટીકાર્થ :- ‘મદિર 3'= જિનભવનાદિ કરાવવા માટે અધિકારી વળી ‘દિલ્યો'= શ્રાવકધર્મમાં રક્ત એવો ગૃહસ્થ ‘સુદય'= ધર્મ તેમજ લોકધર્મના વ્યવહારમાં તત્પર એવા કુશલ સ્વજનોના પરિવારવાળો હોય, ‘વિત્ત સંકુ'= ન્યાયનીતિથી ઉપાર્જિત ધનવાળો હોય, ‘ત્નનો'= શુદ્ધ વંશમાં જન્મેલો અર્થાત્ ઉત્તમ કુળમાં જન્મેલો હોય, ‘મવઘુદ્દો'= કૃપણ ન હોય, ‘fધતિ '= ધૃતિબળથી સંપન્ન હોય, “મતિi's ઔત્પાતિકી આદિ બુદ્ધિનો સ્વામી હોય, અથવા પૂર્વાપરનો અર્થાત્ આગળપાછળનો વિચાર કરીને કાર્ય કરનાર હોય, ‘તદ'= તથા ‘મરીઝ '= ધર્મનો રાગી હોય. ગુરુપૂરિVIRછું'= ગુરુ એટલે પૂજ્ય પુરુષો, તેમાં લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના પૂજ્ય પુરુષોનો સમાવેશ થાય છે, પિતા વગેરે તથા વયોવૃદ્ધ પુરુષો એ લૌકિક પૂજ્યો છે. ધર્માચાર્ય વગેરે લોકોત્તર પૂજ્ય છે. તે બધા પૂજ્યોને જે જે રીતે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે રીતે ચેષ્ટા કરે. ગુરુજનની પૂજા કરવામાં રતિવાળો હોવાથી, “અરૂણારૂTUસંકિ વેવ'= શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય. આચારોપદેશની ૪૩મી ગાથામાં કહ્યું છે કે (1) શુશ્રષા= તત્ત્વ સાંભળવાની ઈચ્છા, (2) શ્રવણ= ઉપયોગપૂર્વક તત્ત્વ સાંભળવું, (3) ગ્રહણ= Page #180 -------------------------------------------------------------------------- ________________ 151 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद સાંભળેલા તત્ત્વને સમજવું, (4) ધારણા= કરેલ અર્થને યાદ રાખવો, (5) ઉહ= ધારણ કરેલ અર્થ શેમાં કેવી રીતે ઘટે છે તેની વિચારણા કરવી. (6) અપોહ= ધારણ કરેલ અર્થ શેમાં કેવી રીતે નથી ઘટી શકતો તે વિચારવું. (7) અર્થવિજ્ઞાન= ઉડ્ડ-અપોહથી થયેલું તથા ભ્રમ, સંશય અને વિપર્યાસથી રહિત યથાર્થજ્ઞાન, (8) તત્ત્વજ્ઞાન= અર્થવિજ્ઞાનથી થયેલ જ્ઞાનનો “આ આમ જ છે” એવો નિર્ણય કરવો. આ આઠ બુદ્ધિના ગુણો છે. તેનાથી યુક્ત હોય; ‘દિવિહીન'= જિનભવન કરાવવાની વિધિનો 'UTIN'= જ્ઞાતા હોય ‘ઘાયં માપદો ય'= આગમને જ પ્રધાન ગણનારો અર્થાતુ આગમને મુખ્ય રાખીને તદનુસાર પ્રવૃત્તિ કરનાર હોય, તે જિનભવનને કરાવવાનો અધિકારી છે. તે 211 || 7/5 एसो गुणड्डिजोगा, अणेगसत्ताण तीइ विणिओगा / गुणरयणवियरणेणं, तं कारिंतो हियं कुणइ // 300 // 7/6 છાયા :- ગુદ્ધિયોર્ 3 ને સત્ત્વનાં તથા વિનિયો IIT . गुणरत्नवितरणेन तत् कारयन् हितं करोति // 6 // ગાથાર્થ :- આ અધિકારી જીવ અનેક ગુણોથી સમૃદ્ધ હોવાથી પોતાના દરેક કાર્યોમાં તે તે ગુણોનો વિનિયોગ કરતો હોવાથી તેના દરેક કાર્યો ગુણોથી સમૃદ્ધ હોવાથી જિનભવનને કરાવવા દ્વારા અનેક જીવોને સમ્યગદર્શનાદિ ગુણરત્નોની પ્રાપ્તિ કરાવીને તેમનું હિત કરે છે. ટીકાર્થ :- ‘ાસો'= આ અધિકારી જીવ “અડ્રિનો IT'= ગુણસમૃદ્ધિથી યુક્ત હોવાથી “તીરૂં'= તે ગુણસમૃદ્ધિના ‘વિળિો '= વ્યાપારથી ‘સં'= તે જિનભવનને ‘વરિતો'= કરાવતો “TURયUવિયર '= પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યક્તાદિ ગુણરત્નોને પ્રાપ્ત કરાવવા દ્વારા ‘મને સત્તા '= અનેક જીવોનું દિય'= હિત '#U'= કરે છે. અનેક જીવોને સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ કરાવે છે. તે રૂ૦૦ R 7/6 જિન ભવનથી અનેક જીવોને ગુણોની પ્રાપ્તિ થાય છે તે કહે છે : तं तह पवत्तमाणं, दट्टुं केइ गुणरागिणो मग्गं / अण्णे उ तस्स बीयं, सुहभावाओ पवज्जंति // 301 // 7/7 છાયા :- તે તથા પ્રવર્તમાને ફૂર્વ વિદ્ મુળરાશિનો મામ્ | अन्ये तु तस्य बीजं शुभभावात् प्रपद्यन्ते // 7 // ગાથાર્થ :- તે અધિકારી જીવને જિનભવન કરાવવામાં શાસ્ત્રની વિધિ મુજબ પ્રવૃત્તિ કરતો જોઇને કેટલાક ગુણાનુરાગી જીવો શુભ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ માર્ગને પામે છે તો બીજા કેટલાક જીવો બોધિબીજને પામે છે. ટીકાર્થ :- "R'= તે અધિકારીને ‘તદ'= તે પ્રમાણે શાસ્ત્રની વિધિમુજબ “પવત્તમા '= જિનભવન કરવામાં પ્રવૃત્તિ કરતાં છું'= જોઈને ‘ફ્રેડ્ડ'= કેટલાક મુJI+Imળો'= ગુણાનુરાગી જીવો 'EN'= સમ્યગ્દર્શનાદિસ્વરૂપ માર્ગને તેમજ “મને 3= બીજા જીવો ‘સુદમાવો'= શુભ અધ્યવસાયોથી ‘તટ્સ'= તે સમ્યગ્દર્શનાદિ માર્ગના ‘વીર્થ'= જૈન શાસનની પ્રશંસા કરવા દ્વારા બોધિબીજને ‘પવનંતિ'= પામે છે. [ 302 7/7 Page #181 -------------------------------------------------------------------------- ________________ 152 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ગુણાનુરાગી જીવોનો શુભભાવ શાથી પ્રશંસનીય બને છે ? તે કહે છે : जो च्चिय सुहभावो खल, सव्वन्नमयम्मि होइ प રદ્ધા सो च्चिय जायइ बीयं, बोहीए तेणणाएण // 302 // 7/8 છાયા :- ય વ ગુમાવ: રઘનુ સર્વજ્ઞમતે ભવતિ પરિશુદ્ધઃ | स एव जायते बीजं बोधेः स्तेनज्ञातेन // 8 // ગાથાર્થ :- જિનશાસનની પ્રશંસાદિ કરવા સ્વરૂપ કર્મની લઘુતાના કારણે જે પરિશુદ્ધ શુભભાવ થાય છે તે પરિશુદ્ધ શુભભાવ જ સમ્યગ્દર્શનનું બીજ બને છે. આ વિષયમાં ચોરનું દૃષ્ટાંત છે. ટીકા :- ‘ગો ત્રિય'= જે નિચે ‘પરિક્કો'= કર્મમળનો હ્રાસ થવાથી અને જીવવીર્યનો ઉત્કર્ષ થવાથી પરિશુદ્ધ ‘સુદમાવ'= જૈનશાસનની પ્રશંસાદિ કરવા સ્વરૂપ શુભભાવ “વૃr= આ શબ્દ વાક્યાલંકાર માટે છે, “સબ્રન્નુમથA'= સર્વજ્ઞના શાસન સંબંધી ‘રો'= થાય છે "o વ્યય'= તે જ શુભભાવ ‘વોદી'= સમ્યગ્ દર્શન સ્વરૂપ બોધિના લાભનું ‘વિય'= કારણ, બીજ ‘તેv[IT'= ચોરના દૃષ્ટાંતથી ‘નાય'= થાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે : અહીં સમાન વયવાળા, મજબૂત સંઘયણવાળા અને પુરુષાર્થથી સાહસિક બનેલા બે ચોરો પહેલી જ વખત ચોરી કરવા ગયા ત્યાં જ તેવા પ્રકારની ભવિતવ્યતાના કારણે તેમજ તેઓના પાપકર્મના ઉદયથી રાજપુરુષોએ તેમને પકડી લીધા. તેમને પકડીને સાધુના ઉપાશ્રયની બાજુમાં થઈને નિગ્રહસ્થાને લઈ જતા હતા તેમાં એ બેમાંથી એક ચોરને સાધુની ક્રિયાને જોવાથી તેઓનું નિરાકુળપણું જાણીને મનમાં એવો વિચાર આવ્યો કે, “અહો ! આ સાધુઓને ધન્ય છે કે જેઓ હંમેશા ધર્મમાં જ રક્ત ચિત્તવાળા પોતાના કલ્યાણની જ પ્રવૃત્તિ કરી રહ્યાં છે જ્યારે અમારા જેવા તો ચોરીની પ્રવૃત્તિ કરનારા, સંક્લિષ્ટ મન વડે આલોકમાં પાપકાર્યના ફળના વિપાકને અનુભવતા, સુખને ભોગવતા નથી. ઉલ્ટે તેવા પ્રકારના લોકો વડે ઉપહાસ કરાતા, વિદ્વાન પુરુષોને માટે કરુણાના પાત્ર બનેલા, પોતાના દોષોના કારણે સંતાપ પામેલા દુ:ખને જ ભોગવીએ છીએ. તેથી આ સાધુઓનું જીવન સફળ છે, અમારું નહિ.” બીજા ચોરને આ સાધુઓને જોઇને તેવા પ્રકારની રુચિનો પરિણામ પ્રાપ્ત થયો નહિ. પરંતુ ભારેકર્મીપણાથી તેમજ જીવવીર્યનો ઉત્કર્ષ ન થવાથી માત્ર ઉદાસીનભાવ જ પ્રાપ્ત થયો, આમ તે બંનેના અધ્યવસાયનો ભેદ હોવાથી સાધુની પ્રશંસા કરનાર ચોરે બોધિની પ્રાપ્તિ કરાવે એવું કર્મ બાંધ્યું અને ઉદાસીનભાવ રાખનાર બીજા ચોરે બોધિની પ્રાપ્તિ કરાવે એવું કર્મ ન બાંધ્યું. હવે પરનિંદાનો ત્યાગ કરનારા આ બંને ચોરને અંત સમયે અતિક્લિષ્ટ પરિણામનો અભાવ હતો, વળી મૃદુસ્વભાવના કારણે મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મબંધ થયો. તેમજ કથંચિત્ ઉચ્ચગોત્રના વિપાકથી અને દાનાદિ શુભ કાર્યોથી બંધાયેલ પુણ્યકર્મના કારણે મનુષ્ય આયુષ્યનો બંધ થયો. જેથી કૌશામ્બી નગરીમાં ભોગસંપત્તિથી યુક્ત એવા જુદા જુદા બે શ્રેષ્ઠિકુળમાં બંનેનો જન્મ થયો. ત્યાં પૂર્વભવના અભ્યાસ અને સંસ્કારના કારણે તે બંને વચ્ચે પરસ્પર ખૂબજ મૈત્રીભાવ હતો. બાળપણમાં સાથે જ બાળક્રીડા કરતા હતા ત્યારથી માંડીને નિરંતર સાથે ને સાથે જ તેઓ રહેતા હતા. બંનેએ એકસરખી કળા અને શિલ્પનું ગ્રહણ કર્યું હતું. બંનેના લગ્ન પણ એક જ સમયે થયા હતા. બંનેને સમાન જ આરંભ-પરિગ્રહ હતો. બંને જણા સાથે બેસીને જ જમતા હતા, સાથે જ હરતા ફરતા હતા. દરેક કાર્યમાં દરેક સમયે બંનેની ચિત્તવૃત્તિ સ્વયમેવ જ એકસરખી રહેતી હતી. તેમની આકૃતિ અને વિચારોનું Page #182 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 153 સમાનપણું જોઇને લોકોએ તેમનું સાર્થક નામ પાડ્યું કે, “આ બંને “સમચિત્ત' છે.” આ પ્રમાણે પરસ્પરની પ્રીતિપૂર્વક તેઓનો ઘણો કાળ પસાર થઈ ગયો. હવે એક વખત ત્રણ લોકમાં માત્ર દીપક સમાન, સર્વજ્ઞ, સર્વદર્શી, પ્રાણીઓનું હિત કરવામાં તત્પર, ઇક્વાકુવંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન ભગવાન વર્ધમાનસ્વામી કૌશામ્બી નગરીમાં સમવસર્યા. ત્યારે દેવ-દાનવ અને નરેન્દ્રો પણ આ ભગવાનનો મહિમા કરી રહ્યા છે. વળી તે સર્વલોકમાં પ્રસિદ્ધ છે અને સર્વસંશયને છેદનારા છે એમ જાણીને આ બંને મિત્રો તેમને વંદન કરવા માટે ગયા. ત્યારે ગયા ભવમાં સાધુજીવનની જેણે પ્રશંસા કરી હતી તે મિત્રને ભગવાનને વંદન કરતા અને તેમની દેશના સાંભળતા અપૂર્વ વિસ્મયપૂર્વકનો હર્ષનો અતિરેક થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ગયા ભવમાં સાધુજીવનના પ્રત્યે ઉદાસીનભાવ રાખનાર બીજા મિત્રને અત્યારે ભગવાનની દેશના સાંભળતા પણ ઉદાસીનભાવ જ કાયમ રહ્યો, શુભભાવની વૃદ્ધિ ન થઈ જેથી સમ્યગૂ ર્શનની પ્રાપ્તિ થઈ નહિ. આ ચોરના દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે શુભભાવના કારણે એક ચોર બીજા ભવમાં કૌશામ્બી નગરીમાં વણિક થઈને બોધિને પામ્યો. જ્યારે બીજો ચોર શુભભાવના અભાવના કારણે બીજા ભવમાં બોધિને પામ્યો નહિ. એમ જે કહેવામાં આવ્યું તે એ અર્થનું જ સમર્થન કરે છે કે શુભભાવ એ બોધિબીજનું કારણ છે. આથી એ નક્કી થાય છે કે જિનભવન એ શુભભાવની ઉત્પત્તિનું કારણ હોવાથી જિનભવનને કરાવનાર બીજા જીવોને સમકિત પમાડે છે. જે રૂ૦૨ ને 7/8 હવે જિનભવન કરાવવાની વિધિ કહે છે : जिणभवणकारणविही, सुद्ध भूमी 1 दद्धा च कट्ठादी 2 / भियगाणइसंधाणं३ सासयवुड्डी४ य जयणा५ य // 303 // 7/9 છાયા :- નિમવનવIRUવિધઃ શુદ્ધિ ભૂમિ: નં ર ાણદ્રિ | भृतकानतिसंधानं स्वाशयवृद्धिश्च यतना च // 9 // ગાથાર્થ :- (1) ભૂમિશુદ્ધિ, (2) દળશુદ્ધિ, (3) કર્મકરોને છેતરવા નહિ, (4) શુભાશયની વૃદ્ધિ અને (5) જયણા. આ જિનભવન કરાવવાની વિધિ છે. ટીકાર્થ :- “સુદ્ધા મૂમી'= શુદ્ધ ભૂમિ, ‘નં ર ટ્ટી'= શુદ્ધ કાષ્ઠ આદિ દળ ‘fમયTIUસંથા'= કર્મકારોને છેતરવા નહિ, “સાયવુ'= કુશળ પરિણામની વૃદ્ધિ, વિવેકની વૃદ્ધિ કરવી, “ગયUT'= કાળને ઉચિત સંભવિત ઓછામાં ઓછા દોષોનું સેવન કરવા સ્વરૂપ જયણા, ' નિમવાિરવિહી'= આ જિનભવનને કરાવવાની વિધિ છે. રૂ૦૩ / 7/1 दव्वे भावे य तहा, सुद्धा भूमी पएसऽकीला य / दव्वेऽपत्तिगरहिया, अण्णेसि होइ भावे उ // 304 // 7/10 છાયા :- દ્રવ્ય માવે તથા શુદ્ધ ભૂમિ: પ્રવેશાર્જીલ્લા ચ | द्रव्ये अप्रीतिकरहिता अन्येषां भवति भावे तु // 10 // ગાથાર્થ :- દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારની શુદ્ધ ભૂમિ છે. સાધુ અને શ્રાવકોને વસવા લાયક ઉચિત સ્થાન હોય ત્યાં જિનમંદિર બંધાવવું જોઇએ તેમજ તે સ્થાનમાં હાડકાં, ખીલાં Page #183 -------------------------------------------------------------------------- ________________ 154 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद વગેરે અશુભ પદાર્થો ન હોવા જોઇએ. આ દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી તેની નજીકમાં રહેનાર અન્યલોકોને અપ્રીતિ ન થાય તે ભાવથી શુદ્ધ ભૂમિ છે. ટીકાર્થ :- "'= દ્રવ્યથી શુદ્ધ ''= અને “માવે'= ભાવથી શુદ્ધ “તદ્દી'= તે બે પ્રકારે “સુધી મૂમ'= શુદ્ધ ભૂમિ છે. ‘પાસ'= સાધુ અને શ્રાવકજનોને ઉચિત વસવા લાયક સ્થાન હોય ‘મીના '= હાડકાં, ખીલાં વગેરે અશુભ પદાર્થોથી રહિત હોય તેમજ વાસ્તુવિદ્યા પ્રમાણે બધી જ રીતે યોગ્ય હોય “બૈ'= તે દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. ‘મuor'= નજીકમાં રહેનાર મનુષ્ય આદિને ‘મપત્તિરદિય'= અપ્રીતિથી રહિત હોય તે ‘માવે 3= ભાવથી શુદ્ધ ભૂમિ ‘દોડ્ડ'= થાય છે. જે રૂ૦૪ 7/10 જિનભવન કરાવવામાં ભૂમિશુદ્ધિની શી જરૂર છે ? તેના હેતું કહે છે : अपदेसंमि ण वुड्डि, कारवणे जिणघरस्स ण य पूया / साहूणमणणुवाओ, किरियानासो उ अववाए // 305 // 7/11 છાયા :- પ્રવેશે ન વૃદ્ધિઃ નિવૃત્તી ન ર પૂના | साधूनामननुपातः क्रियानाशस्तु अवपाते // 11 // ગાથાર્થ :- જે પ્રદેશ અપલક્ષણથી યુક્ત હોય અને અસદાચારી લોકોના વસવાટવાળો હોય એવા શાસ્ત્રનિષિદ્ધ અપ્રશસ્ત સ્થાનમાં જિનમંદિર કરાવવામાં આવે તો જિનમંદિરના પ્રભાવની વૃદ્ધિ થતી નથી. તેમાંની પ્રતિમાઓની પૂજા થતી નથી. એવા અપ્રશસ્ત સ્થાનમાં સાધુઓ આગમન કરતા નથી અને કદાચ તેઓ આવે તો તેઓના આચારનો નાશ થાય છે. ટીકાર્થ :- ‘મદ્રેસમ'= શાસનમાં નિષેધ કરાયેલા અપ્રશસ્ત પ્રદેશમાં ‘નિયરલ્સ'= જિનમંદિરને ‘જારવ'= કરાવવામાં 'aa '= પ્રતિદિન વૃદ્ધિ થતી નથી. ‘ન ય પૂથ'= તેમાં રહેલા જિનબિંબોની પૂજા થતી નથી. સાદૂUામUTUાવા'= સાધુઓનું આગમન ન થાય. ‘વવા'= એવા અપ્રશસ્ત સ્થાનમાં આવવાથી, હલકા લોકોનો સમાગમ થવાથી, ‘રિયાનાસો 3 = સાધુના ચારનો નાશ થાય. અપ્રશસ્ત સ્થાનમાં જિનભવન કરાવવાથી આ દોષોનો સંભવ છે.. રૂ૦૫ | 7/12. અપ્રશસ્ત સ્થાનમાં જિનભવન કરાવવાથી બીજા આ દોષોનો પણ સંભવ છે. તે કહે છે : सासणगरहा लोए, अहिगरणं कृत्थियाण संपाए / आणादीया दोसा, संसारनिबंधणा घोरा // 306 // 7/12 છાયા :- શીસનાë નો અધિકાર ત્સિતાનાં સમ્મા ! માણાવો તોષા: સંસારનવચન યોરા: | 22 | ગાથાર્થ :- અપ્રશસ્ત સ્થાનમાં જિનભવન કરાવવાથી શાસનની હીલના થાય છે. નિન્દ-હલકા લોકોના આવવાથી તેમની સાથે કલહ થાય છે. વળી સંસારવૃદ્ધિના કારણભૂત ભયંકર આજ્ઞાભંગાદિ દોષો લાગે છે. ટીકાર્થ :- “સાસUTYરા નો'= લોકોમાં જૈનશાસનની નિંદા થાય છે કે “આ જૈનલોકો તદ્દન હલકા લોકો છે જેથી આવા કૂતરાને યોગ્ય એવા હલકા સ્થાનને ગ્રહણ કરે છે.” “દાર'= કલહ થાય છે. “ન્થિયાન'= હલકા નિંદ્ય લોકોના “સંપાઈ'= સમાગમથી, દારૂ પીનારા વગેરે હલકા લોકો Page #184 -------------------------------------------------------------------------- ________________ 155 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद જિનમંદિરમાં આવીને ભગવાનની આશાતના કરે, તેમને રોકવામાં આવે તો તેઓ ઝઘડો કરે છે. ‘માલય'= આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના નામના “સંસારનવંથUIT'= સંસારનું નિર્માણ કરનાર અર્થાત્ સંસારમાં રખડાવનાર, સંસારના કારણભૂત ‘ધોરા'= પરિણામે ભયંકર ‘રો'= દોષો લાગે છે. જે રૂ૦૬ 7/12 कीलादिसल्लजोगा, होंति अणिव्वाणमादिया दोसा / एएसि वज्जणट्ठा, जइज्ज इह सुत्तविहिणा उ // 307 // 7/13 છાયા - વીજ્ઞાતિશયોદ્ ભવન્તિ નિર્વUTIો રોષા: | ત્તેષાં વર્નનાર્થ યત રૂદ મૂત્રવિધિના તુ છે 23 ગાથાર્થ - જિનમંદિરની ભૂમિમાં નીચે ખીલો કોઈ હાડકાં વગેરે અશુભ વસ્તુરૂપ શલ્ય રહ્યાં હોય તો, દૂર કરવામાં ન આવ્યા હોય તો અશાંતિ, ધનની હાનિ, કાર્યમાં અસફળતા, વગેરે દોષો થાય છે. માટે આ દોષોને દૂર કરવા માટે આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે પ્રયત્ન કરવો જોઇએ. ટીકા :- ‘શીલાસિનો'= જિનભવનની નીચેની ભૂમિમાં જો ખીલો વગેરે શલ્ય હોય તોઆદિ' શબ્દથી કોલસો, હાડકાં વગેરે અશુભ પદાર્થનું ગ્રહણ કરાય છે. નિવામાવિયા'= અશાંતિ, ધનહાનિ, કાર્યમાં અસફળતા વગેરે ‘સોસા'= દોષો “હતિ'= થાય છે. ‘ઇસ'=આ દોષોના વનટ્ટિ'= વર્જન માટે “રૂદ = અહીં ભૂમિશુદ્ધિમાં ‘સુત્તવિUિTI 3'= આગમની નીતિથી ‘સન્ન'= પ્રયત્ન કરે. | 307 || 7/12 અન્ય કોઈ લોકોને અપ્રીતિ ન થાય એવા સ્થાનમાં જિનભવન કરાવવાની શાસ્ત્રવિધિ છે. આ ભાવથી શુદ્ધ ભૂમિ છે એમ જે પહેલાં કહેવાયું છે તે વિષયમાં કહે છે : धम्मत्थमुज्जएणं, सव्वस्सापत्तियं न कायव्वं / इय संजमोऽवि सेओ, एत्थ य भयवं उदाहरणं // 308 // 7/14 છાયા :- ધર્માર્થમતે સર્વસ્યાપ્રતિ ન વર્તવ્યમ્ | ત્તિ સંયોfપ શ્રેયાનત્ર 2 માવાન્ ૩ાદરVIમ્ 24 | ગાથાર્થ :- ધર્મમાં ઉદ્યમ કરનાર જીવે કોઈને પણ અપ્રીતિ થાય એવું વર્તન ન કરવું જોઈએ. અપ્રીતિના ત્યાગથી સંયમ પણ પ્રશંસનીય બને છે. આ વિષયમાં ભગવાન મહાવીરસ્વામીનું ઉદાહરણ છે. ટીકાર્થ :- ‘થમ્પત્થ'= ધર્મને માટે “૩નgUT'= ઉદ્યમ કરનારે “સબટ્સ'= બધાને જ અર્થાત્ કોઈપણ જીવને ‘મપત્તિય'= અપ્રીતિ થાય એવું કાર્ય ‘ર વયવં'= ન કરવું જોઈએ. ''= આ પ્રકારે અર્થાત્ દરેક જીવની અપ્રીતિનો ત્યાગ કરવા વડે “સંગમોડવિ'= ભાવસ્તવસ્વરૂપ સંયમ પણ, ‘સેમો'= અતિશય પ્રશસ્ત બને છે, તો દ્રવ્યસ્તવસ્વરૂપ જિનભવનાદિ વિશે તો શું કહેવું ? અર્થાત્ ભાવસ્તવમાં પણ જો અપ્રીતિનો ત્યાગ કરવાનો હોય છે તો દ્રવ્યસ્તવમાં તો વિશેષ તેનો ત્યાગ કરવો જોઇએ. ‘સ્થ ચ'= આ વિષયમાં ‘મયેવં'= ભગવાન વર્ધમાનસ્વામીનું “૩ાદર '= દૃષ્ટાંત છે. 308 // 7/14 ભગવાન વર્ધમાનસ્વામીનું જ દૃષ્ટાંત કહે છે : सो तावसासमाओ, तेसिं अप्पत्तियं मुणेऊणं / परमं अबोहिबीयं, तओ गतो हंतऽकाले वि // 309 // 7/15 Page #185 -------------------------------------------------------------------------- ________________ 156 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद છાયા :- સ તાપસીશ્રીનું તેષાં ગપ્રતિૐ જ્ઞાત્વા | परममबोधिबीजं ततो गतो हन्त अकालेऽपि // 15 // ગાથાર્થ :- તાપસીને મારાથી સમ્યગ્દર્શનના અભાવનું પ્રબળ કારણ એવી અપ્રીતિ થાય છે એમ જાણીને શ્રી વર્ધમાનસ્વામીએ તાપસના આશ્રમમાંથી અકાળે અર્થાત્ ચોમાસામાં પણ વિહાર કર્યો. ટીકાર્થ :- ‘સો'= તે વર્ધમાનસ્વામી ‘તાવીસમો'= કુલપતિથી અધિષ્ઠિત તાપસના આશ્રમમાંથી તેસિં'= તાપસોને ‘પરH'= ઉત્કૃષ્ટ ‘મવદિવાય'= બોધિના અભાવનું કારણ ‘મMત્તિ'= સંકલેશ થતો મુnvi'= જાણીને “તો'= તાપસના આશ્રમમાંથી ‘હંત'= આ શબ્દ આમંત્રણ અર્થમાં છે. ‘માને fa'= ચોમાસાના પંદર દિવસના અંતે “નો'= વિહાર કરી ગયા. / રૂ૦૬ . 7/16 इय सव्वेण वि सम्मं, सक्कं अप्पत्तियं सड़ जणस्स / નિયમાં પરિદરિયલ્વે, રૂમ સતિત્તવ્રતા 3 ને રૂ૨૦ / 3/6 છાયા :- રૂતિ સર્વેviાપિ સન્નેિ શક્ય પ્રતિÉ સળની ! नियमात् परिहर्तव्यमितरस्मिन् स्वतत्त्वचिन्ता तु // 16 // ગાથાર્થ :- આમ ભગવાનના દૃષ્ટાંતથી ધર્મના અર્થી દરેક જીવોએ હંમેશા સમ્યગુ રીતે શક્ય એટલી લોકોની અપ્રીતિનો ત્યાગ નિયમાં કરવો જોઈએ. જો તે અશક્ય હોય તો સ્વરૂપચિંતા કરવી જોઇએ. ટીકાર્થ :- રૂચ'= અહીં ‘ઇતિ’ શબ્દ હેતુ અર્થમાં છે. તેથી અર્થ એવો થાય કે આ પ્રમાણે ભગવાનનું દૃષ્ટાંત હોવાના કારણે “સબૅન વિ'= દરેક ધર્મના અર્થીએ પણ “સમ્ર'= સમ્યફ ન્યાયથી સ'= શક્ય હોય એટલો “નાટ્સ'= લોકની ‘૩Mત્તિય'= મધ્યસ્થ બુદ્ધિથી દ્વેષના કારણનો “સફ'= હંમેશા ‘નિયમ'= નિયમા, અવશ્ય “રિદરિયā'= ત્યાગ કરવો જોઇએ. ‘ફયમિ'= અપ્રીતિનો ત્યાગ કરવો જ્યાં શક્ય ન હોય ત્યાં, ધર્મ, જીવિત આદિ સ્વરૂપનું ચિંતન કરવું શક્ય હોય ત્યાં “સતત્તવિતા 3'= પોતાની દોષની જ વિચારણા કરવી જોઈએ. પોતે સમ્યગુ વિધિપૂર્વક હોય, લોકોને દ્વેષ ન થાય એ માટે શક્ય પ્રયત્ન કરતો હોય છતાં પણ બીજાને અપ્રીતિ થતી હોય તો આ પ્રમાણે વિચારવું કે, “આ મારો જ દોષ છે કે ગતજન્મમાં અમારા વડે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાયું નથી જેથી મન-વચન-કાયાથી દોષ ન લગાડવા છતાં લોકોને અમારા ઉપર દ્વેષ થાય છે જો અમે વિશિષ્ટ પુણ્ય બાંધ્યું હોત તો ધર્મ કરનારા અમારા ઉપર આ લોકોને શુભભાવ જ થાત.” આ થઈ સ્વરૂપની વિચારણા.. રૂ૨૦ 7/6 હવે દળશુદ્ધિને આશ્રયીને કહે છે : कट्ठादी वि दलं इह सुद्धं जं देवतादुववणाओ / __णो अविहिणोवणीयं, सयं च कारवियं जं णो // 311 // 7/17 છાયા :- IBદ્યપિ રત્નમિદ શુદ્ધ યર્ રેવતાક્રુપવનાત્ | નો વિધિનોપનીd વયે રિતે યજ્ઞો કે 27 ગાથાર્થ :- અહીં જિનમંદિર માટેનું કાષ્ઠ આદિ દળ પણ તે શુદ્ધ છે જે વ્યંતર આદિ દેવતાથી અધિષ્ઠિત ઉપવનમાંથી લાવેલું ન હોય, જે અવિધિથી અર્થાત્ બળદ આદિને પીડા આપીને લવાયેલું ન હોય અને જે સ્વયં તૈયાર કરાવેલું ન હોય. Page #186 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 157 ટીકાર્થ :- ‘ઇંટ્ટાથી વિ'= કાષ્ઠ વગેરે, “આદિ' શબ્દથી ઇંટ, પથ્થર વગેરેનું ગ્રહણ થાય છે. “રત્ન'= દળ “રૂદ'= આ જિનભવનનિર્માણની વિધિમાં, ''= જે “રેવતાકુવવU'= વ્યંતરાદિ દેવતાથી અધિષ્ઠિત ઉપવનમાંથી, “આદિ' શબ્દથી સિંહ, મનુષ્ય આદિનું ગ્રહણ થાય છે- સિંહ વગેરેથી આત્મવિરાધના થાય કારણ કે ત્યાંથી લેવા જતાં તે મારી નાંખે, દેવતા કે મનુષ્યની માલિકીનું હોય તો તેઓ રોષે ભરાય અને હેરાન કરે. ‘વિદિપોવાય'= ગાડામાં ખૂબ ભાર ભરીને બળદ આદિને મહાપીડા થાય એ રીતે લવાયેલું ''= ન હોય. “સઘં ત્ર'= પોતે જાતે ‘રવિય'= લાકડાં, મોટા વૃક્ષને કાપ્યાં "='= જે "'= ન હોય. કારણ કે વૃક્ષોને કાપવામાં મહા આરંભનો દોષ લાગે છે. તે કાષ્ઠાદિ દળ “સુદ્ધ'= શુદ્ધ છે. રૂ?? કે 7/17 કાષ્ઠાદિ દળનો શુદ્ધ અથવા અશુદ્ધપણાને જાણવાનો ઉપાય કયો છે ? તે કહે છે : तस्स वि य इमो णेओ सुद्धासुद्धपरिजाणणोवाओ / तक्कहगहणादिम्मी, सउणेयरसण्णिवातो जो // 312 // 7/18 છાયા :- તસ્થાપિ મયં સૈય: શુદ્ધિશુદ્ધપરિજ્ઞાનોપાયઃ | તયો: વથા પ્રાવી શતરસન્નિપાત : / 28 | ગાથાર્થ :- દળની શુદ્ધિ તથા અશુદ્ધિને જાણવાનો ઉપાય આ છે - દળને ખરીદવાની વિચારણા ચાલતી હોય, તેની ખરીદી થતી હોય કે લાવવામાં આવતું હોય વગેરે સમયે શુકન કે અપશુકન જે થાય તે તેની શુદ્ધિ અશુદ્ધિને જાણવાનો ઉપાય છે. કાર્યસાધક શુકન થાય તો દળ આદિ શુદ્ધ છે અને કાર્યને બાધક અપશુકન થાય તો તે અશુદ્ધ છે એમ જાણવું. ટીકાર્થ :- ‘તત્સ વિ '= તે દળનો પણ ‘કુ'= હમણાં કહેવામાં આવશે તે સુદ્ધાસુદ્ધપરિબાપા વા'= આ દળ શુદ્ધ છે કે અશુદ્ધ છે એ જાણવાનો ઉપાય છે. “જે'= તે જાણવું. ‘તક્રિશ્મિી '= તે દળ સંબંધી કથા અને ગ્રહણ આદિના સમયે - અર્થાતુ તે દળને ખરીદવાની વાતો થતી હોય અથવા તે ખરીદ કરાતું હોય “આદિ’ શબ્દથી તે ગ્રહણ કરીને લાવવામાં આવતું હોય, લાવીને તેને અમુક વિશિષ્ટ સ્થાનમાં મૂકવામાં આવતું હોય. આ બધાનું જ ગ્રહણ થાય છે. “સોયરUિવાતો'= તે સમયે લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ શકુન અથવા અપશુકન થાય તે. જો શુકન થાય તો દળ શુદ્ધ છે એમ જાણવું અને જો અપશુકન થાય તો દળ અશુદ્ધ છે એમ જાણવું. રૂ૨૨ | 7/18 શુકન અને અપશુકનનું લેશથી પ્રતિપાદન કરતાં કહે છે : णंदादि सहो सद्दो, भरिओ कलसो अत्थ संदरा परिसा / सुहजोगाइ य सउणो, कंदियसद्दादि इतरो उ // 313 // 7/19 છાયા :- નાદ્રિ શમશબ્દો મૃત: નશ સુન્દરા: પુરુષા: | शुभयोगादि च शकुनः क्रन्दितशब्दादि इतरस्तु // 19 // ગાથાર્થ:- બાર પ્રકારના વાજિંત્રનો સમૂહ તે રૂપ નંદી- આ નંદી આદિનો ધ્વનિ, નિમિત્તશાસ્ત્રમાં પ્રસિદ્ધ શુભ શબ્દો, પાણી ભરેલો કળશ, સુંદર આકૃતિવાળા પુરુષો, શુભ યોગ આદિ શુકન છે. આઝંદનો શબ્દ વગેરે અપશુકન છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ 158 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ટીકાર્ય - 'viaa'i= બાર પ્રકારના વાજિંત્રનો સમુદાય એ નંદી કહેવાય છે. તેનો ધ્વનિ અથવા તે સિવાય બીજા બે ત્રણ વાજિંત્રના સંયોગથી થતો ધ્વનિ તેમજ કેવળ એકાદ વાજિંત્રનો ધ્વનિ - આ બધા ધ્વનિનું ‘આદિ' શબ્દથી ગ્રહણ થાય છે. ભંભા, મૃદંગ, મર્દલ, કદંબ, ઝલ્લરી, હુડુક્ક, કાંસીયા, વીણા, વાંસળી, પડહ, શંખ અને પ્રણવ - આ બાર પ્રકારના વાજિંત્રના અવાજને નંદી કહેવામાં આવે છે. સુદ સદ્દો'= નિમિત્તશાસ્ત્રમાં પ્રસિદ્ધ શુભ શબ્દો દા. ત. સિદ્ધ, ઇંદ્ર, ચંદ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, ગોપેન્દ્ર, શૈલ, સમુદ્ર, ગજ, વૃષભ, સિંહ અને મેઘ - આ શબ્દોને નિમિત્તશાસ્ત્રમાં શુભ ગણવામાં આવ્યા છે. ‘મોિ '= જલ આદિથી ભરેલો- અહીં શ્લોકમાં જે પ્રાકૃત ‘મિ' શબ્દ છે. તેની સંસ્કૃત છાયા ‘મરિત' થાય છે અથવા ‘ફતગન્તસ્તાર વિપુ' માં ‘ભર' શબ્દનો પાઠ હોવાથી બીજા સૂત્રથી ‘મૃત:' એમ પણ થાય છે. ‘ન'= ઘડો '' = અહીં ‘સુંદર પરિસ'= જે પુરુષોના હાથ-પગ આદિ અવયવો સંપૂર્ણ હોય, હીન ન હોય, વિકલાંગ ન હોય એવા પુરુષો ‘સુનો I'= સુખકારી એવો ચંદ્ર-નક્ષત્ર આદિનો શુભ યોગ- “આદિ શબ્દથી શુભ મુહૂર્તાદિનું ગ્રહણ થાય છે. ‘શુભ યોગ છે આદિમાં જેને તે શુભયોગાદિઆમ બહુવ્રીહિ સમાસ થાય છે. “સ૩'= આ બધા શુભ શુકનો છે. “દિયાદ્રિ'= આક્રંદનો શબ્દ બેસૂરો અવાજ. “આદિ' શબ્દથી રૂદન, અપ્રીતિકર રૂપ વગેરેનું ગ્રહણ થાય છે. અહીં “કન્દ્રિત શબ્દ છે આદિમાં જેને તે ક્રન્દિતશબ્દાદિ’ એમ બહુવ્રીહિ સમાસ થાય છે. “ફો 3'= શુકનથી વિપરીત અર્થાત્ અપશુકન છે. તે રૂરૂ 7/ દળની કથા તથા ગ્રહણ આદિ સમયે શુકન અને અપશુકન થવા વડે તેની શુદ્ધતા અને અશુદ્ધતાને જાણવાનો ઉપાય કહેવાયો. હવે તે પછીની વિધિ કહે છે : सुद्धस्स वि गहियस्सा, पसत्थादियहम्मि सुहमुहुत्तेणं / संकामणम्मि वि पुणो, विण्णेया सउणमादीया // 314 // 7/20 છાયા :- શુદ્ધસ્થાપિ પૃહીતી પ્રશસ્તવિશે શુભમુહૂર્તન | સન્નામોfપ પુનવિયા: શનાય: |20 | ગાથાર્થ :- પ્રશસ્ત દિવસે શુભ મુહૂર્તમાં લીધેલા શુદ્ધ પણ દળને ખરીદેલા સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં પણ ફરી શુકન વગેરે જોવા જોઇએ. ટીકાર્થ :- “શુદ્ધિસ વિ'= શાસ્ત્રમાં જણાવેલા દોષથી રહિત શુદ્ધ દળને “દિયા'= ગ્રહણ કરાયેલા ‘પસંસ્થાગ્નિ '= સુદ પંચમી આદિ શુભ દિવસે ‘સુદત્તે '= શાસ્ત્રમાં જણાવેલા શુભ મુહૂર્ત સંશોમામિ વિ'= વિવક્ષિત સ્થાને લઇ જવામાં પણ ‘પુન'= વળી ‘સડામાવીયા'= શુકન-અપશુકન આદિ, વિપળે'= જોવા કેમકે દરેક વિષયમાં શુકનપૂર્વકની પ્રવૃત્તિ એ ઈષ્ટફળની સિદ્ધિને સૂચવે છે. ને રૂ૪ | 7/20 દળશુદ્ધિનું વર્ણન કરાયું હવે કર્મકારોને ઠગવા નહિ એ સંબંધી કહે છે : कारवणे वि य तस्सिह, भितगाणऽतिसंधणं ण कायव्वं / अवियाहिगप्पदाणं, दिहादिट्ठप्फलं एयं // 315 // 7/21 Page #188 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 159 છાયા :- @IRપોડપિ = તલ્વેદ મૃતળીનામતન્યાનં ર્તવ્યમ્ | अपि चाधिकप्रदानं | દૃષ્ટાદ્વટ્ટનમ્ તત્ | 22 || ગાથાર્થ :- અહીયાં જિનભવનવિધિ અધિકારમાં જિનભવનને કરાવતી વખતે કર્મકરોને છેતરવા ન જોઈએ. બલ્ટે તેમને અધિક આપવું જોઇએ. અધિક આપવાથી તેઓ ખુશ થઈને સારું અને અધિક કામ કરે એ દષ્ટ ફળ છે. અને બોધિબીજ પામે છે એ અદષ્ટફળ છે. ટીકાર્થ :- ‘રૂ = આ જિનભવનવિધિ અધિકારમાં ‘તસ'= જિનભવનને ‘ારવા વિ '= કરાવવામાં પણ ‘fમતIIT'= કર્યકરોને ‘તિસંધા'= ઠગવાનું ‘ર # la'= કરવું નહિ. ‘વિ '= પરંતુ ‘દાખલા '= નક્કી કરેલા કરતાં અધિક દ્રવ્યને આપવું. ‘વિદ્યાવિMa'= ખુશ થયેલા કર્મકારો અધિક સારું કામ કરે એ દષ્ટ ફળને અને તેઓ બોધિબીજ પામી જાય એ અદૃષ્ટ ફળને આપનારું ''= આ અધિક દ્રવ્યનું પ્રદાન થાય છે. તે રૂ૫ | 7/12 આ દેષ્ટાદેષ્ટફળનું સ્પષ્ટીકરણ કરે છે : ते तुच्छगा वराया, अहिगेण दढं उविंति परितोसं / तुट्ठा य तत्थ कम्म, तत्तो अहिगं पकुव्वंति // 316 // 7/22 છાયા :- તે તુચ્છ વર્ િધિક્રેન દૃઢમુપયાત્તિ પરિતોષમ્ | तुष्टाश्च तत्र कर्म ततोऽधिकं प्रकुर्वन्ति // 22 // ગાથાર્થ :- આ સલાટ વગેરે કર્મકરો અલ્પ વૈભવની જ આશાવાળા હોવાથી થોડા ધનની જ ઈચ્છા કરનારા હોય છે. આથી નક્કી કરેલા ધનથી અધિક ધન આપવાથી અત્યંત આનંદ પામે છે. ખુશ થયેલા તેઓ જિનભવનનું કામ પહેલા કરતાં અધિક કરે છે. ટીકાર્થ :- ‘તે'= તે કર્મકરો ‘તુચ્છ'= અલ્પ વૈભવની આશા રાખનારા ‘વરાથ'= કરુણાના પાત્ર હોવાથી બિચારા ‘દિન'= તેમને વેતન કરતાં અધિક આપવાથી '8'= અત્યંત ‘પરિતો'= આનંદ ઉર્વિતિ'= પામે છે. ‘ય'= સંતુષ્ટ થયેલા ‘તત્થ'= તે જિનમંદિરમાં ‘તત્તો'= પહેલા કરતાં ' '= કામ ‘દિ'= પોતાની મતિ અને સંતોષપૂર્વક અધિક ‘પhવ્યંતિ'= કરે છે. જે રૂદ્દ કે 7/12 धम्मपसंसाएँ तहा, केई निबधंति बोहिबीयाई / अण्णे उ लहुयकम्मा, एत्तो च्चिय संपबुज्झंति // 317 // 7/23 છાયા :- થર્મપ્રશંસા તથા રિંતુ નિર્વMત્તિ વધવીનનિ I. अन्ये तु लघुकर्माण इत एव सम्प्रबुध्यन्ते // 23 // ગાથાર્થ - વેતન કરતાં અધિક દ્રવ્ય આપવાથી સંતુષ્ટ થયેલા કેટલાક કર્મકરો ભાવપૂર્વક ધર્મની પ્રશંસા કરીને બોધિબીજને પ્રાપ્ત કરે છે. બીજા કેટલાંક લઘુકર્મી કર્મકરો આનાથી જ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ :- “ત'= ભાવપૂર્વકની “થમપસંસાઈ'= જૈન ધર્મની પ્રશંસા કરવા વડે ''= કેટલાક કર્મકરો ‘વહિવીયાડું'= બોધિની પ્રાપ્તિ કરાવનાર પુણ્યને ‘નિવઘંતિ'= પ્રાપ્ત કરે છે. ‘મા 3'= બીજા કેટલાંક કર્મકરો ‘દુર્યમાં'= જ્ઞાનાવરણીયાદિ કર્મ જેમના અલ્પ થઈ ગયા છે અર્થાતુ હળુકર્મી થયા Page #189 -------------------------------------------------------------------------- ________________ 160 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद छ तेव। 'एत्तो च्चिय'= अघि द्रव्य भावाथी 4 'संपबुझंति'= सभ्य शनने पामे छे. // 317 // 7/23 लोगे य साहुवाओ, अतुच्छभावेण सोहणो धम्मो / पुरिसुत्तमप्पणीतो, पभावणा चेव तित्थस्स // 318 // 7/24 छाया :- लोके च साधुवादोऽतुच्छभावेन शोभनो धर्मः / पुरुषोत्तमप्रणीतः प्रभावना चैवं तीर्थस्य // 24 // ગાથાર્થ :- જિનભવન કરાવનારની ઉદારતાથી લોકોમાં જૈનધર્મનો યશ ફેલાય છે કે, “આ લોકોનો જૈનધર્મ ખૂબ જ સારો છે, ઉત્તમ પુરુષે પ્રરૂપેલો છે” આમ તીર્થની પ્રભાવના થાય છે. अर्थ :-'लोगे य'=अनेसोमा 'साहुवाओ'= यश इलायछे. 'अतुच्छभावेण'= निभवन शवनारनी (हारताथी 'धम्मो = हैनधर्म 'सोहणो'= सुंघरछे.'पुरिसुत्तमप्पणीतो'= सर्वश प्र३पेसो छ, सेवा प्रअरनी 'पभावणा चेव तित्थस्स'= 8नशासननी प्रत्भावना अर्थात् ति थायछ.॥३१८ // 7/24 હવે સ્વાશયની વૃદ્ધિ વિશે કહે છે : सासयवड्डी वि इहं, भुवणगुरुजिणिंदगुणपरिणाए / तबिबठावणत्थं, सुद्धपवित्तीएँ नियमेण // 319 // 7/25 छाया :- स्वाशयवृद्धिरपि इह भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया / तबिम्बस्थापनार्थं शुद्धप्रवृत्तेः नियमेन // 25 // ગાથાર્થ :- ભુવનગુરુ જિનેશ્વરદેવના ગુણોના જ્ઞાનથી તેમના બિંબની સ્થાપના માટે શુદ્ધપ્રવૃત્તિથી જિનભવનને કરાવનારને અવશ્ય શુભ આશયની વૃદ્ધિ થાય છે. टार्थ :- 'इहं'= // निभवन वाम 'भुवणगुरुजिणिंदगुणपरिण्णाए'= भुवनगुर तीर्थ६२ ५२मात्मानाशीन। शानथी 'तब्बिबठावणत्थं'= तीर्थ४२ ५२मात्माना लिंजनी स्थापनाने भाटे 'सुद्धपवित्तीऍ'= शुद्ध प्रवृत्तिथी 'सासयवुड्डी वि'= दुशण परिमनी वृद्धि 59 / 'नियमेण'= अवश्य थाय छे. અહીં શુભભાવની વૃદ્ધિમાં જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્તે થતી શુદ્ધપ્રવૃત્તિ કારણ છે. શુદ્ધપ્રવૃત્તિમાં 7 // 29 // निन। गुर्नु यथार्थशन छ. // 319 // 7/25 पेच्छिस्सं इत्थमहं, वंदणगणिमित्तमागए साहू / कयपुण्णे भगवंते, गुणरयणणिही महासत्ते // 320 // 7/26 छाया :- प्रेक्षिष्येऽत्राहं वन्दनकनिमित्तमागतान् साधून् / कृतपुण्यान् भगवतो गुणरत्ननिधीन् महासत्त्वान् // 26 // ગાથાર્થ :- જિનભવન કરાવનારને એવો શુભ ભાવ હોય છે કે અહીં ચૈત્યવંદના નિમિત્તે સાધુભગવંતો પધારશે, તે મહાપુણ્યશાળી, વિશિષ્ટ ભાવ ઐશ્વર્યથી સંપન્ન, ગુણરૂપી રત્નોના-નિધાન, મહાસત્ત્વશાળી એવા સાધુભગવંતોનું મને દર્શન થશે. टीअर्थ :- 'इत्थ'= मा हिनायतनमा 'अहं'= हुँ 'वंदणगणिमित्तं'= चैत्यवंहना निभित्ते 'आगए'= Page #190 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 161 सावता 'साहू'= साधुमोन 'पेच्छिस्सं'= शन रीश. 'कयपुण्णे'= तेमनाम मासाधुपयानो योग होवाथी तेसो पूर्व ४न्भमा बांधेसा पुश्यना ४यवाणा छ. 'भगवंते'= तेसो विशिष्ट भाव जैश्वर्यथा संपन्न छ. 'गुणरयणणिही'= क्षमा माहिए।रत्नोन निधान छ. 'महासत्ते'= महान व्यवसायने ४२नारा-महासत्वशाली छ. // 320 // 7/26 पडिबुज्झिस्संति इहं, दट्टण जिर्णिदबिंबमकलंकं / अण्णे वि भव्वसत्ता, काहिंति ततो परं धम्मं // 321 // 7/27 छाया :- प्रतिभोत्स्यन्ते इह दृष्ट्वा जिनेन्द्रबिम्बमकलङ्कम् / अन्येऽपि भव्यसत्त्वाः करिष्यन्ति ततः परं धर्मम् // 27 // ગાથાર્થ :- જિનમંદિરમાં શસ્ત્ર, સ્ત્રી આદિ દોષોથી રહિત જિનપ્રતિમાને જોઇને બીજા પણ ભવ્યજીવો સમ્યક્તને પ્રાપ્ત કરશે અને ત્યારબાદ ઉત્કૃષ્ટ ધર્મને કરશે. टार्थ :- 'इहं'= मा हिनायतनमा 'जिणिंदबिंब'= नेिश्वरदेवनी प्रतिमाने 'अकलंक'= स्त्रीसंग तथा शस्त्र माहिना संग वगेरे घोषोथी रहित 'दठूण'= होने, 'अण्णे वि'= जी. 55 'भव्वसत्ता'= तेवा प्रा२ना प्रजण पुएयथा प्रेरायेला भव्य वो 'पडिबुज्झिस्संति'= भावनिद्रा स्व३५ मिथ्यात्व दूर थवाथी सभ्यस्वने प्रात ४२शे, 'तओ परं'= त्या२ ५छी ‘परं'= उत्कृष्ट 'धम्म'= धभने 'काहिति'= 32. // 321 // 7/27 ता एयं मे वित्तं, जमेत्थमुवओगमेति अणवरयं / इय चिंताऽपरिवडिया, सासयवुड्डी उ मोक्खफला // 322 // 7/28 छाया :- तदेतत् मे वित्तं यदत्र उपयोगमेति अनवरतम् / इति चिन्ताऽप्रतिपतिता स्वाशयवृद्धिस्तु मोक्षफला // 28 // ગાથાર્થ :- જિનમંદિર તૈયાર થતાં જિનબિંબની સ્થાપના, સાધુભગવંતોનું દર્શન, અને ભવ્યજીવોને પ્રતિબોધ થશે તેથી જે ધન જિનમંદિરમાં વપરાય છે તે જ ધન મારું છે તે સિવાયનું પરમાર્થથી પારકું છે. આ પ્રમાણે સતત અવિચ્છિન્ન શુભ વિચારણા એ શુભ પરિણામની વૃદ્ધિ છે. અને તેનાથી અવશ્ય મોક્ષરૂપ ફળ મળે છે. अर्थ :- 'ता'= तेथी 'एयं'= // 4 'मे'= भा 'वित्तं'= धन छ. 'जं'= 'एत्थं'= / हिनायतनमा 'उवओगं'= 64योगमा 'एति'= मावे छे. 'अणवरयं'= सतत 'इयं'= मावा घडारनी 'चिंता'= विया२९॥ 'अपरिपडिया'= अविछिन्न रीते, मह 'अपरिपडिया' शनी संस्कृत छाया 'अप्रतिपतिता' : 'अपतिपतिता' अम से प्रा२नी थाय छे. 'सासयवुड्डी उ'= शुभ साशयनी वृद्धि 'मोक्खफला'= भोक्ष३५. ३गने अवश्य आपे छ. // 322 // 7/28 હવે જયણાનું વિવરણ કરતાં કહે છે : जयणा य पयत्तेणं, कायव्वा एत्थ सव्वजोगेसु / जयणा उ धम्मसारो, जं भणियो वीयरागेहिं // 323 // 7/29 छाया :- यतना च प्रयत्नेन कर्तव्या अत्र सर्वयोगेषु / / यतना तु धर्मसारो यद् भणितो वीतरागैः // 29 // Page #191 -------------------------------------------------------------------------- ________________ 162 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ગાથાર્થ - જિનમંદિરનિર્માણનાં સર્વકાર્યોમાં પ્રયત્નપૂર્વક જયણા પાળવી જોઇએ, કારણકે વીતરાગ પરમાત્માએ જયણાને જ ધર્મનો સાર કહ્યો છે. अर्थ :- 'एत्थ'= महा नायतनना निमा 'जयणा य'= 435 // पयत्तेणं'= प्रयत्नपूर्व 'कायव्वा'= १२वी . 'सव्वजोगेसु'= सर्व प्रवृत्तिमा 'जं'= 129 'जयणा उ'= 459 // 4 'धम्मसारो'= धर्मनी उर्ष सार 'वीयरागेहि = वीतराग ५२मात्माो 'भणियो'= यो छ. // 323 // 7/29 જયણાની સ્તુતિ કરતાં કહે છે : जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव / तव्वुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा // 324 // 7/30 छाया :- यतना तु धर्मजननी यतना धर्मस्य पालनी चैव / तवृद्धिकरी यतना एकान्तसुखावहा यतना // 30 // ગાથાર્થ :- જયણા એ ધર્મની માતા છે. ધર્મનું રક્ષણ કરવા વડે તેનું પાલન કરનારી પણ જયણા જ છે. ધર્મની પુષ્ટિ અને વૃદ્ધિ કરનારી જયણા છે, જયણા એ મોક્ષને આપનારી છે. टीर्थ :- 'जयणा उ'= 435 // 'धम्मजणणी'= धनी माता छ. 'जयणा'= deg439 // 'धम्मस्स पालणी चेव'= धनु रक्षए। ४२नार होवाथी तेनु पासन ४२नारीछ. 'जयणा'= 439 // 'तव्वुड्डिकरी'= धनी वृद्धि ४२नारी जे. जयणा= ४यए। 'एगंतसुहावहा'= भोक्षने आपनारी छ. // 324 // 7/30 जयणाइ वट्टमाणो, जीवो सम्मत्तनाणचरणाणं / सद्धाबोहासेवणभावेणाराहगो भणितो // 325 // 7/31 छाया :- यतनया वर्तमानो जीवः सम्यक्त्वज्ञानचरणानाम् / श्रद्धाबोधासेवनभावेनाराधको भणितः // 31 // ગાથાર્થ :- જયણામાં વર્તનાર જીવને જિનેશ્વરદેવોએ શ્રદ્ધા વડે સમ્ય દર્શનનો, બોધ વડે સમ્યગુજ્ઞાનનો અને આસેવના વડે સમ્યગુ ચારિત્રનો આરાધક કહ્યો છે. अर्थ:- 'जयणाए'= ४यमा 'वट्टमाणो'= पततो 'जीवो'= 4 'सम्मत्तनाणचरणाणं'= सभ्यत्व, सभ्यशान भने सभ्य यारित्रानो 'सद्धाबोहासेवणभावेण'= श्रद्धा व सभ्यत्वानो, जो५ वडे सभ्यशाननो भने मासेवना व सभ्य यास्त्रिानो मामा भावरतननो 'आराहगो'= मारा 'भणितो'= यो छ. // 325 // 7/31 જયણાનું ફળ બતાવે છે : एसा य होइ नियमा, तदहिगदोसविणिवारणी जेण / तेण णिवित्तिपहाणा, विण्णेया बुद्धिमंतेहिं // 326 // 7/32 छाया :- एसा च भवति नियमात् तदधिकदोषविनिवारिणी येन / तेन निवृत्तिप्रधाना विज्ञेया बुद्धिमद्भिः // 32 // ગાથાર્થ :- જિનભવનનિર્માણ આદિ ધર્મકાર્યોમાં જે થોડો આરંભ કરાય છે તે પણ જણાપૂર્વક Page #192 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 163 કરાય છે અને તે સંસારના મોટા આરંભથી બચાવી લે છે તેથી જયણા એ અધિકદોષનું અવશ્ય નિવારણ કરનારી છે. તેથી બુદ્ધિશાળીઓએ જયણાને નિવૃત્તિની પ્રધાનતાવાળી જાણવી. ટીકાર્થ:- ‘નેT'= જે કારણથી ‘પક્ષી ય'= આ જયણા ‘નિયમ'= અવશ્ય ‘તહિોિવિનિવર'= તેમાં જે આરંભ કરવો પડે છે તેના કરતાં બીજા અધિક આરંભરૂપ દોષનું તે નિવારણ કરનારી “દોડ્ડ'= હોય છે. ‘તેT'= તે કારણથી ‘fણવત્તપાપ'= નિવૃત્તિની પ્રધાનતાવાળી ‘વદ્ધિમત્તેહિં = બુદ્ધિશાળીઓએ ‘વિUોય'= જાણવી. સંસારના પોતાના ઘરકાર્ય આદિમાં પ્રવર્તતો ગૃહસ્થ જયણાની અપેક્ષા રાખતો નથી અને ગમે તેમ કરીને પણ પોતાનું અભિપ્રેત સાંસારિક કાર્ય કરે જ છે. જ્યારે ધર્મમાં પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ધર્મનો પક્ષપાત હોવાથી તે બધા જ કાર્ય જયણાપૂર્વક કરે છે. જેનાથી સંસારના અધિક આરંભરૂપ દોષોનું નિવારણ થાય છે. માટે જયરા એ નિવૃત્તિના ફળને આપનારી કહી છે. જે રૂર૬ ૭/રૂર અહીં જિનભવનનિર્માણના કાર્યસ્વરૂપ ચાલુ અધિકારમાં કઈ જાતની જયણા કરવાની હોય છે તે કહે છે : सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होति णायव्वा / अण्णारंभणिवित्तीए अप्पणाऽहिट्ठणं चेव રૂ૨૭ | ૭/રૂરૂ છાયા :- સેદ રાતગર્તવત્સવિશુદ્ધિરૂપી તુ મવતિ જ્ઞાતી | अन्यारम्भनिवृत्त्या आत्मनाऽधिष्टानं चैवम् // 33 // ગાથાર્થ :- અહીં જિનભવનનિર્માણમાં જયણા એ અચિત્ત જળ અને ત્રસજીવ રહિત વિશુદ્ધ દળનો ઉપયોગ કરવા સ્વરૂપ જાણવો. તથા બીજા આરંભને છોડીને જાતે જ નિર્માણના કાર્યમાં ઉપસ્થિત રહેવું. અર્થાત્ જાતે જ બધી દેખરેખ રાખવી એ જયણા છે. ટીકાર્થ:- “સ'= તે જયણા ‘રૂદ'= અહીં પ્રસ્તુત જિનભવનનિર્માણના કાર્યમાં ‘રિપનિર્ત - વિશુદ્ધિરૂવ'= ગાળેલા અચિત્ત જળ અને ત્રસજીવરહિત કાષ્ઠ વગેરે દળની વિશુદ્ધિસ્વરૂપ “ોતિ'= હોય છે તે ‘વેલ્થ'= જાણવા યોગ્ય છે. “અન્નામવિત્તી'= બીજા ખેતી આદિ કાર્યોને છોડીને ‘મMUIT'= જાતે જ ‘હિદ વેવ'= ઉપસ્થિત રહેવું. પોતાના બીજા બધા જ ઘરકાર્યોને છોડીને જિનભવનનિર્માણના કાર્યમાં જાતે જ દેખરેખ રાખવી જેથી કર્મકરો પણ જયણાપૂર્વક બધું કાર્ય કરે. આમ આ જયણા ખેતી આદિ આરંભોમાંથી નિવૃત્તિ કરાવનારી છે. | 327 II 7/33 एवं च होइ एसा, पवित्तिरूवा वि भावतो णवरं / अकुसलणिवित्तिरूवा, अप्पबहुविसेसभावेणं // 328 // 7/34 છાયા :- Uવઠ્ઠ મવતિ અષા પ્રવ્રુત્તિરૂપાપ માવત: નવરમ્ | अकुशलनिवृत्तिरूपा अल्पबहुविशेषभावेन // 34 // ગાથાર્થ :- આ રીતે જયણા પ્રવૃત્તિસ્વરૂપ હોવા છતાં પરમાર્થથી આરંભના અલ્પ-બહુત્વભેદની દૃષ્ટિએ વિચારતાં અકુશળ આરંભની નિવૃત્તિરૂપ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ 164 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद टीअर्थ :- ‘एवं च'= भए मागण ४ाव्यु तेरीत 'एसा'= // 49 // 'पवित्तिफला'= सत्य मारंभ द्वारा हिंसानी प्रवृत्तिस्१३५ डोवा छत 'वि'= 59 / 'भावतो'= ५२भार्थथी 'नवरं'= 37 'अप्पबहुविसेसभावेणं'= प्रवृत्ति अल्प मारमनी छ च्यारे निवृत्ति 59 // मारमनी . माम माममा सत्य-बहुत्वनो मेह होवाथी 'अकुशलणिवित्तिरूवा'= अघि मशण मारंभथी निवृत्ति ४२वाना स्वभाववाणी 'होति'= होय छे. જિનભવન સંબંધી યતનામાં કિંચિત આરંભ થાય છે પણ સાથે સાથે ખેતી આદિ મોટા આરંભ બંધ થાય છે, આમ આરંભમાં પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ અધિક હોવાથી પરમાર્થથી જયણા નિવૃત્તિસ્વરૂપ છે. // 328 // 7/34 एत्तो च्चिय निहोस, सिप्पादिविहाणमो जिर्णिदस्स / लेसेण सदोसं पि हु, बहुदोसनिवारणत्तेण // 329 // 7/35 छाया :- इत एव निर्दोषं शिल्पादिविधानं जिनेन्द्रस्य / लेशेन सदोषमपि खलु बहुदोषनिवारणत्वेन // 35 // ગાથાર્થ :- આથી જ શ્રી આદિનાથ ભગવાનની શિલ્પ આદિ લોકવ્યવહારને બતાવવાની પ્રવૃત્તિ કાંઈક દોષિત હોવા છતાં બહુદોષોને અટકાવનારી હોવાથી નિર્દોષ છે. अर्थ :- 'एत्तो च्चिय'= माथी 4 अर्थात् ४या मघि घोषथी निवृत्ति शवनारोवाथी 4 'जिणिंदस्स'= माहिनाथ भगवाननो 'सिप्पादिविहाण'= शिल्प माहिनी उपदेश 'मो'= से अव्यय छे. 'लेसेण'= अभु संशे 'सदोसं पि'= घोषयुक्त डोवा छत 59 / 'हु'= 2 // श६ वास्यासं२ माटे छे. 'बहुदोसनिवारणत्तेण'= अधिरागद्वेषवाणी प्रवृत्तिने सविनार होवाथी 'निहोसं'= मौयित्य निर्दोष छे. જો આદિનાથ ભગવાન શિલ્પકલા, રાજનીતિ આદિનું શિક્ષણ આપત નહિ તો લોકો ચોરી, પરસ્ત્રીગમન વગેરે મોટાં ગુનાઓ કરત જેથી તેમના આલોક અને પરલોક બંને બગડત. તેમાંથી બચાવવા માટે (भगवाने दो व्यवहार प्रवतव्यो छे. // 329 // 7/35 કાંઈક દોષયુક્ત વસ્તુનું પ્રવર્તન કરવા છતાં ભગવાન નિર્દોષ કેવી રીતે? એ શંકાનું સમાધાન કરતાં કહે છેઃ वरबोहिलाभतो सो, सव्वुत्तमपुण्णसंजुओ भयवं / एगंतपरहियरतो, विसुद्धजोगो महासत्तो // 330 // 7/36 छाया :- वरबोधिलाभकः सः सर्वोत्तमपुण्यसंयुतो भगवान् / एकान्तपरहितरतो विशुद्धयोगो महासत्त्वः // 36 // जं बहुगुणं पयाणं, तं नाऊण तहेव दंसेइ / ते रक्खंतस्स ततो, जहोचियं कहं भवे दोसो? // 331 // 7/37 जुग्गं / छाया :- यद् बहुगुणं प्रजानां तद् ज्ञात्वा तथैव दर्शयति / तान् रक्षतः ततो यथोचितं कथं भवेद् दोषः // 37 // युग्मम् / ગાથાર્થ :- તીર્થકરોનું બોધિ અપ્રતિપાતી હોવાથી વરબોધિ કહેવાય છે. તે વરબોધિવાળા હોવાથી Page #194 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 165 સર્વોત્તમ પુણ્યથી યુક્ત, એકાંતે પરહિતમાં રક્ત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્ત્વશાળી શ્રી આદિનાથ ભગવાન પ્રજાને જેનાથી વધારે લાભ થાય તેને જ્ઞાનથી જાણીને ઔચિત્યપૂર્વક કાંઈક દોષવાળા એવા પણ તે શિલ્પ આદિને બતાવે છે અને આ રીતે પ્રજાનું ઘણા અનર્થોથી રક્ષણ કરે છે. તો તે ભગવાનને દોષ કેવી રીતે લાગે ? અર્થાત્ ન લાગે. ટીકાર્થ:- ‘વરવોહિલ્લામતો'= તીર્થંકરના જીવને યોગ્ય એવા વરબોધિના લાભથી “સ મયવં'= તે આદિનાથ ભગવાન “સબુત્તમપુJUસંgો'= સર્વોત્તમ પુણ્યથી યુક્ત ‘પરાંત રદિયરતો'= એકાંતે પરહિતમાં જ પ્રવૃત્ત થયેલા ‘વિમુદ્ધિનો '= વિશુદ્ધમન-વચન અને કાયાના વ્યાપારવાળા “મહાસત્ત'= મહાસત્ત્વશાળી ને રૂરૂ | 7/36 ‘ગં'= જે ‘વ૬!'= ઘણા લાભને કરનાર હોય ‘પયાન'= સામાન્યથી બધા પ્રાણીઓને ‘સં'= તેને નાઝન'= જાણીને ‘તહેવ'= તે જ રીતે “ઢસેડ્ડ'= ઉપદેશે છે. “તે'= તે પ્રજાનું “રવવંતરૂ'= રક્ષણ કરનારને ‘તતો'= તે શિલ્પ આદિના ઉપદેશથી ‘ગોવિયે'= ઔચિત્યનું પાલન કરનારને ‘વોસ'= દોષ ‘મવે'= કેવી રીતે લાગે ? ભગવાન પ્રાણીઓને ઘણા લાભવાળી પ્રવૃત્તિનું દર્શન કરાવનાર હોવાથી તેમાં થતા આરંભનો તેમને જરાપણ દોષ લાગતો નથી. જે રૂરૂ? 7/37 તે શિલ્પ આદિના વિધાનમાં દેખીતો જ આરંભ દોષ વિદ્યમાન છે. આરંભ વગર શિલ્પ આદિ થઈ શકતા જ નથી. આ શંકાનું સમાધાન આપતાં કહે છે : तत्थ पहाणो अंसो, बहुदोसनिवारणाउ जगगुरुणो / नागादिरक्खणे जह, कड्डणदोसे वि सुहजोगो // 332 // 7/38 છાયા :- તત્ર પ્રધાનશો વદુતોષનિવારVI[ MI[રો: | नागादिरक्षणे यथा कर्षणदोषेऽपि शुभयोगः // 38 // ગાથાર્થ :- શિલ્પાદિવિધાનમાં જગદ્ગુરુ ભગવાનનો મુખ્ય હેતુ લોકોને વધારે દોષોમાંથી બચાવી લેવાનો જ છે. જેમ સર્પથી બાળકનું રક્ષણ કરવા માટે માતા તેને એકદમ જ ખેંચી લે છે તેમાં બાળકના શરીરનું ઘર્ષણ થાય છે. એ દોષ હોવા છતાં માતાની તે પ્રવૃત્તિ શુભ જ છે. ટીકાર્ય :- ‘તત્થ'= તે શિલ્પાદિ વિધાનમાં ‘પદાનો સંતો'= પ્રવૃત્તિ કરાવનાર મુખ્ય અંશ વહુ નિવારVIE'= વધારે દોષોનું નિવારણ કરવું એ જ ‘નાગુ = ભગવાનનો છે. ‘નાદિર+am'= ઉપદ્રવ કરનાર સર્પ આદિથી રક્ષણ કરવા માટે “નદ = જેમ શરૃાવો વિ'= માતા પુત્રને ખેંચે તેમાં પુત્રાદિને પીડા થાય એ દોષ હોવા છતાં ‘સુનો '= તે માતા આદિની પ્રવૃત્તિ શુભ છે તે જ પ્રમાણે શિલ્પવિધાનમાં ભગવાનનો યોગ શુભ જ છે. નાગાદિથી રક્ષણમાં અધિક દોષનો અભાવ થવાથી જ તે શુભ યોગ છે. / રૂરૂર 7/38 ઉપર કહેલા દૃષ્ટાન્તનું વિવરણ કરતાં કહે છે : खड्डातडम्मि विसमे, इट्ठसूयं पेच्छिऊण कीलंतं / तप्पच्चवायभीया, तदाणणट्ठा गया जणणी // 333 // 7/39 છાયા :- ગર્તાતટે વિષને રૂકૃતં પ્રેક્ષ્ય શ્રીયુક્તમ્ | तत्प्रत्यपायभीता तदानयनार्थं गता जननी // 39 // Page #195 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद दिट्ठो य तीए नागो तं पति एंतो दुओ उ खड्डाए / तो कड्डितो तगो तह पीडाए वि सुद्धभावाए // 334 // 7/40 जुग्गं / છાયા :- ટૂઈ8 તથા નાT: તં પ્રતિ માયન્ તૃતતુ જયા: | ततः कर्षितः तकः तथा पीडायामपि शुद्धभावया // 40 // युग्मम् / ગાથાર્થ :- ખાડાના ઊંચા-નીચા કિનારે પ્રિયપુત્રને રમતો જોઈને અરે ! પુત્ર ખાડામાં પડી જશે એવા બાળકના અનર્થથી ભય પામેલી માતા તેને લેવા ગઇ. તેવામાં તેણીએ ખાડામાંથી બાળક તરફ ઝડપથી આવતા સર્પને જોયો. તે જોઇને માતાએ પુત્રને બચાવી લેવાના શુભ ભાવથી, ખેંચવામાં બાળકના શરીરે પીડા થશે એમ જાણતી હોવા છતાં તેને એકદમ જ ખેંચી લીધો. ટીકાર્થ :- ‘વિસ'= ઊંચા-નીચા “વહુતમિ'= ખાડાના કિનારે વીનંત'= સ્વેચ્છાથી રમતા ‘સુથ'= પ્રિયપુત્રને ‘પચ્છ'= જોઈને ‘તપ્પષ્યવાયમીયા'= પુત્રને થનારા ખાડામાં પડી જવાના અનર્થથી ભયભીત થયેલી ‘ના’= માતા ‘તા [પટ્ટિ'= પુત્રને લેવા માટે “યા'= ગઈ. / રૂરૂરૂ II 7/36 ‘તી'= માતા વડે ‘તં પતિ'= ત્યાં પુત્રની તરફ ‘સુમ 3'= શી ગતિથી- જલ્દીથી "'= ખાડામાંથી “તો'= આવતો ‘નામ '= સર્પ ‘હિ ય'= સાક્ષાત્ પ્રત્યક્ષ જોવાયો “તો'= ત્યારબાદ ‘તt'= તે પુત્રને ' વ' પ્રત્યયસહિત એવા તત્ શબ્દથી પાણિનીએ રચેલા મુંડકમાં કહેલા વિકલ્પથી શતુ પ્રત્યય લાગવાથી આ “ત:' શબ્દ બનેલો છે. “ત૮ = તેવા પ્રકારની “પીડા વિ'= ઊંચી નીચી જગ્યામાં ઘસાવાથી તેમજ કાંટાવાળી શાખાની સાથે અથડાવાથી પીડા થવા છતાં ‘સુદ્ધમાવાઈ'= બાળકના હિત માટે માતા વડે ‘ક્િતો'= ખેંચી લેવાયો. આવી રીતે ભગવાન આદિનાથ વડે પણ પ્રાણીઓ અધિક દોષોમાંથી બચાવી લેવાયા છે. સામાન્યથી તો પ્રાણીઓની દોષમાં પ્રવૃત્તિ સ્વયમેવ જ હોય છે. ભગવાન તેમાં નિમિત્ત નથી. શરીર આદિના માટે દુ:ખને દૂર કરવા માટે પ્રાણીઓ સ્વયમેવ જ ભોજન આદિની પ્રવૃત્તિ કરે છે. ભગવાન તો પોતાનું રાજા તરીકેનું ઔચિત્ય જાણીને, તેઓ તદ્દન અજ્ઞાન હોવાથી કાંઈક માત્ર, ખાસ આવશ્યક વસ્તુનો તેમને ઉપદેશ આપે છે. તે અપેક્ષાએ પ્રાણીઓ ભગવાનનો ઉપકાર માને છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન ધર્મમાં પ્રવૃત્ત થવાનો અને પાપમાંથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ આપે છે. માટે રાજ્યાવસ્થામાં આદિનાથ ભગવાને કહેલ શિલ્પાદિવિધાન નિર્દોષ છે. રૂરૂ૪૭/૪૦ અધિકૃત વસ્તુનું સમર્થન કરવા માટે કહે છે: एवं च एत्थ जुत्तं, इहराऽहिगदोसभावओऽणत्थो / तप्परिहारेऽणत्थो, अत्थो च्चिय तत्तओ णेओ // 335 // 7/41 છાયા :- તથ્વીત્ર યુમિતરથfધોપમાવતોડનઈઃ | તત્પરિહાનર્થોડર્થ વ તત્ત્વતો રેય: 42 . ગાથાર્થ :- ભગવાને લોકોને જે શિલ્પ આદિ શીખવાડ્યા તે ન્યાયયુક્ત જ છે. કારણ કે જો તે ન શીખવાડ્યા હોત તો લોકો ભૂખે મરવાથી ચોરી, લૂંટફાટ, શિકાર આદિ ઘણા પાપો કરત. તે અધિક Page #196 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 167 દોષરૂપ હોવાથી મોટો અનર્થ થાત. લોકોને તે મોટા પાપરૂપ અનર્થથી બચાવનાર હોવાથી શિલ્પાદિમાં જે આરંભરૂપ સ્વલ્પ દોષ છે તે અનર્થ ન ગણાય પણ વાસ્તવિક રીતે તે અર્થ જ ગણાય, કારણ કે તેનાથી લોકોનું દુર્ગતિથી રક્ષણ કરવારૂપ ઇચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. ટીકાર્થ:- ‘વં ત્ર'= ભગવાનનું શિલ્પાદિનું વિધાન ‘સ્થિ'= અહીયાં ‘નુત્ત'= ન્યાયયુક્ત છે. “રૂરી'= અન્યથા અર્થાત્ જો તે વિધાન ન કર્યું હોત તો ‘મદિાવોસમાવો'= ચોરી, લૂંટફાટ, શિકાર આદિ અધિક દોષોનું સેવન થવાથી ‘સત્ય'= મોટો અનર્થ થાત. ‘તત્વરિહારે'= આ મોટો અનર્થ દૂર થવાથી ‘ઈન્થિ'= આરંભરૂપ દોષ એ પેલા દૃષ્ટાંતમાં પુત્રને જે થોડી પીડા થઈ એના સદેશ હોવાથી ‘પ્રત્યે શ્ચિય'= ઇચ્છિત કાર્યની સિદ્ધિ કરનાર છે. માટે અર્થરૂપ જ ‘તત્તો'= વાસ્તવિક રીતે "o '= જાણવો. | સર્વત્ર પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ એ જ પરમાર્થથી અર્થ છે. તેની સિદ્ધિ કરવા માટે થોડા ઘણા જે કષ્ટ-ક્લેશ આદિ સહન કરવા પડે તે પીડારૂપ ગણાતા નથી. દૃષ્ટાંતમાં સર્પ કરડવાથી પુત્રનું મૃત્યુ થાત એમાંથી પુત્રને બચાવી લેવો એ માતાનું ઇષ્ટ કાર્ય હતું. તે માટે તેને ખેંચવાથી તેના શરીર ઉપર થોડી પીડા થઈ તેને અનર્થરૂપ ગણવામાં આવતી નથી. તેમ ભગવાનનું ઇષ્ટ કાર્ય લોકોને પાપથી બચાવી લેવાનું હતું તે માટે શિલ્પાદિનું વિધાન કરવામાં જે આરંભાદિ થોડો દોષ સેવવો પડ્યો. તે અનર્થ ગણાય નહિ. / રૂરૂષ / 7/42 આ પ્રમાણે જિનભવનનું નિર્માણ કરવાની પ્રવૃત્તિ નિર્દોષ છે, એમ સિદ્ધ કરીને તે પ્રવૃત્તિ એ અહિંસાસ્વરૂપ છે તે બતાવતા કહે છે : एवं निवित्तिपहाणा, विण्णेया भावओ अहिंसेयं / जयणावओ उ विहिणा, पूजादिगया वि एमेव // 336 // 7/42 છાયા :- પર્વ નિવૃત્તિપ્રધાન વિથ ભાવતોડદિસેયમ્ | यतनावतस्तु विधिना पूजादिगताऽपि एवमेव // 42 // ગાથાર્થ :- આ પ્રમાણે વિધિપૂર્વક જયણાયુક્ત ગૃહસ્થની આ જિનભવનના નિર્માણની પ્રવૃત્તિ એ ઘણાં પ્રાણીનું રક્ષણ કરનાર હોવાથી નિવૃત્તિપ્રધાન છે. તેથી ભાવથી તે અહિંસાસ્વરૂપ છે. એજ પ્રમાણે ભગવાનની પૂજા-સ્નાત્ર આદિ કરવારૂપ પ્રવૃત્તિ પણ અહિંસાસ્વરૂપ જ છે. ટીકાર્થ:- "'= આ પ્રમાણે "'= આ જિનભવન નિર્માણ કરવાની પ્રવૃત્તિ “નિવૃત્તિપાપIT'= મુખ્યતાએ ઘણા જીવોનું રક્ષણ કરનારી ‘માવો'= પરમાર્થથી ‘હિંસા'= અહિંસા ' વિય'= જાણવી, ‘નયUવિમો = જયણાવાળાની ‘વિહિUT'= શાસ્ત્રોક્ત વિધિપૂર્વકની ‘પૂજ્ઞાલિકાયા વિ'= પૂજા-સ્નાત્રવિલેપનાદિ પ્રવૃત્તિ ‘મેવ'= એ પ્રમાણે અહિંસા જ છે. રૂરૂદ્દ કે 7/42 જિનભવનના નિર્માણ કર્યા પછીની વિધિ કહે છેઃ णिप्फाइऊणं एवं, जिणभवणं संदरं तहिं बिंबं / विहिकारियमह विहिणा, पतिट्टवेज्जा लहुं चेव // 337 // 7/43 છાયા :- નિષ્ણાદ્ય પર્વ નિમવનં સુન્દ્રાં તત્ર વિશ્વમ્ | विधिकारितमथ विधिना प्रतिष्ठापयेत् लघु चैव // 43 // ગાથાર્થ :- આ પ્રમાણે સુંદર જિનભવનનું નિર્માણ કર્યા બાદ તેમાં વિધિપૂર્વક કરાવેલું જિનબિંબ વિધિપૂર્વક જલ્દીથી પ્રતિષ્ઠિત કરવું જોઈએ. Page #197 -------------------------------------------------------------------------- ________________ 168 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद अर्थ :- 'एवं'= मा प्रमाणे 'जिणभवणं'= हेरासरनु 'निप्फा-इउणं'= निमारा ध्यानातहिं'= ते निभवनमा 'सुंदरं'= श्रे४ 'बिंब'= नेिश्व२१वनी प्रतिमा 'विहिकारियं'= शास्त्रोक्त विधिथी जनावेसी 'अह'= हवे 'विहिणा'= शास्त्रोत विधिपूर्व 4 'लहुं चेव = ४८हीथी 4 'पतिट्ठवेज्जा'= प्रतिष्ठित 43. // 337 // 7/43 एयस्स फलं भणियं, इय आणाकारिणो उ सड्ढस्स / चित्तं सुहाणुबंधं, णिव्वाणंतं जिणिदेहिं // 338 // 7/44 छाया :- एतस्य फलं भणितमिति आज्ञाकारिणस्तु श्राद्धस्य / चित्रं शुभानुबन्धं निर्वाणान्तं जिनेन्द्रैः // 44 // ગાથાર્થ :- પ્રસ્તુત પંચાશકમાં જણાવ્યા પ્રમાણે તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન કરનાર શ્રાવકને જિનભવન કરાવવાની વિધિનું મુક્તિ ન મળે ત્યાં સુધી દેવમનુષ્યગતિમાં વિશિષ્ટ અભ્યદય અને કલ્યાણની સતત પરંપરારૂપ ફળ મળે છે. અંતે મોક્ષ મળે છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. 2ीर्थ :- ‘एयस्स'= // पंयाशभ मां सावेल अधान 'इय'= // प्रभा 'आणाकारिणो'= सर्वशनी माशानुं पासन ४२नार 'सड्ढस्स'= श्रावने 'चित्तं'= हेवमनुष्यन्मम तवा प्रा२ना विविध अभ्युध्य३५ 'सुहाणुबंधं' = ४नो भनुबंध अर्थात् 5252 / शुभ ते प्रत्यारानी 5252 / 35 31, 'णिव्वाणंतं'= भने ते भोक्ष 'फलं'= ३प्रात थाय छे. तेम 'जिणिदेहि = नेिश्वरोगे 'भणियं'= ड्युं छे. // 338 // 7/44 ઉપરની ગાથામાં સામાન્યથી ફળ કહ્યું હવે ચાર ગાથામાં કયા ભાવથી ફળ મળે એમ વિષય વિભાગ जरीनेछ : जिणबिंबपइट्ठावणभावज्जियकम्मपरिणतिवसेणं / सुगतीइ पइट्ठावणमणहं सदि अप्पणो चेव // 339 // 7/45 छाया :- जिनबिम्बप्रतिष्ठापन-भावार्जितकर्मपरिणतिवशेन / सुगतौ प्रतिष्ठापनमनघं सदा आत्मनश्चैव // 45 // ગાથાર્થ - જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવથી ઉપાર્જિત પુણ્યકર્મના ઉદયથી સદા પોતાનું જ સગતિમાં નિરવદ્ય સ્થાપન થાય છે. टीअर्थ :- "जिणबिंबपइट्ठावण'= निलिंबनी प्रतिभा राबवामा रहेस 'भाव'= भावथी 'अज्जिय'= (पान २८'कम्म'= पुश्यना 'परिणतिवसेणं'= ४यन। सामर्थथी 'सुगतीइ'= स्व माहि गतिमा ‘सदि'= सहा 'अप्पणो चेव'= पोताना मात्मानुं 4 'अणहं = निहोष 'पइट्ठावणं'= स्थापन थाय छे. // 339 // 7/45 तत्थ वि य साहुदंसण भावज्जियकम्मतो उ गुणरागो / काले य साहुदंसणमहक्कमेणं गुणकरं तु // 340 // 7/46 छाया :- तत्रापि च साधुदर्शनभावार्जितकर्मतस्तु गुणरागः / काले च साधुदर्शनम् अथ क्रमेण गुणकरं तु // 46 // ગાથાર્થ :- જિનભવનનું નિર્માણ કરવામાં અહીં દર્શનાર્થે પધારેલા સાધુભગવંતોના મને દર્શન થશે” Page #198 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 169 એવી જે ભાવના હોય છે તેનાથી બંધાયેલા પુણ્યકર્મથી તેને ગુણાનુરાગ પ્રગટે છે તેમજ અવસરે સાધુભગવંતોના દર્શન થાય છે. જે સાધુદર્શન તેને અવશ્ય, ક્રમશ: ગુણોની પ્રાપ્તિ કરાવનાર થાય છે. ટીકાર્થ :- ‘તત્વ વિ '= જિનભવનનું નિર્માણ કરવામાં ‘સદુવંસUT'= સાધુના દર્શનનો ‘માવ'= જે ભાવ તેનાથી ‘નિયમતો'= બંધાયેલા પુણ્યકર્મથી "TUTRIT'= ગુણોને વિશે પ્રીતિ થાય છે, ‘ાને '= અને અવસરે ‘સાદુવંસ'= સાધુનું દર્શન થાય છે. ‘અમેvi'= આની સંસ્કૃત છાયા ‘મથ મેન' થાય અથવા ‘યથા ' થાય. યથાક્રમ એટલે તેને અનુરૂપ જે જે ક્રમ, તેના વડે; અહીયાં વીસા અર્થમાં “યથા'ની સાથે “મ' શબ્દનો અવ્યયીભાવ સમાસ થયો છે અને વિભક્તિનો લોપ નથી થયો તેથી ‘ક્રમે ' માં તૃતીયા વિભક્તિનો લોપ નથી કર્યો. (સાધુ દર્શન) " પુર તુ'= પુણ્યના સામર્થ્યથી ગુણ કરવાના સ્વભાવવાળું “મવતિ'નો અધ્યાહારથી સંબંધ જોડવો. અર્થાત્ હોય છે. જે રૂ૪૦ | 7/46 पडिबुज्झिस्संतऽन्ने, भावज्जियकम्मओ य पडिवत्ती / भावचरणस्स जायति एगंतसुहावहा नियमा // 341 // 7/47. છાયા :- પ્રતિમોક્યૉડળે માવાનિતર્ગત પ્રતિપત્તિઃ | भावचरणस्य जायते एकान्तसुखावहा नियमात् // 47 // ગાથાર્થ :- જિનભવનનું નિર્માણ કરતી વખતે તેને જે એવો ભાવ હતો કે “આ મંદિરમાં જિનપ્રતિમાના દર્શન કરીને બીજા જીવો પ્રતિબોધ પામશે.” તે ભાવથી બંધાયેલા પુણ્ય વડે તેને એકાંતે મોક્ષ સુખને આપનાર એવા ચારિત્રના પરિણામની ભાવથી નિયમા પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ- ''= બીજા જીવો ' વિસંત'= પ્રતિબોધ પામશે, આવા પ્રકારના ‘નવનિર્મિો '= વિશિષ્ટ ભાવથી બંધાયેલા પુણ્યકર્મથી ‘નિયમ'= પરંપરાએ અવશ્ય, અવ્યભિચારથી ‘પ્રાંતમુહી વહી'= ચારિત્રના પરિણામ એ મોક્ષનું અવંધ્ય કારણ હોવાથી એકાંતે સુખમય એવા મોક્ષને આપનાર ‘માવવUIક્સ'= ચારિત્રના પરિણામની ‘પડવો'= પ્રાપ્તિ “નાય'= થાય છે. / રૂ૪૨ ને 7/47 अपरिवडियसुहचिंताभावज्जियकम्मपरिणतीए उ। गच्छति इमीए अंतं, तओ य आराहणं लहइ // 342 // 7/48 છાયા :- પ્રતિતતશવન્તામાવર્તિતશર્મપરિપાત્યાન્ | गच्छति अस्या अन्तं ततश्च आराधनां लभते // 48 // ગાથાર્થ:- સ્થિર એવા શુભ અધ્યવસાયરૂપ ભાવથી બંધાયેલા પુણ્યકર્મના ઉદયથી તે શુભ અધ્યવસાયના અથવા ચારિત્રના પ્રકર્ષને પામે છે. અને તેનાથી જ્ઞાનાદિની નિષ્પત્તિરૂપ આરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ :- ‘પરિવડિય'= પતન નહિ પામેલ અર્થાત સ્થિર ‘સુતા '= શુદ્ધ અધ્યવસાયના ‘માન'= નિમિત્તથી અથવા પરિણામથી ‘ક્તિ'= બંધાયેલા “શ્મ'= પુણ્યકર્મના ‘રાતી 3'= વિપાકોદયથી રૂમ'= શુભ અધ્યવસાયના અથવા ચારિત્રના સ્વીકારને ‘યંત'= પ્રકર્ષના પારને “કચ્છીતિ'= પામે છે. ‘તમો ય'= તે પ્રકર્ષથી ‘મારપિ'= જ્ઞાનાદિની નિષ્પત્તિ સ્વરૂપ આરાધનાને ‘નહફ'= પ્રાપ્ત કરે છે. ને રૂ૪ર |7/48 निच्छयणया जमेसा, चरणपडिवत्तिसमयतो पभिई / आमरणंतमजस्सं, संजमपरिपालणं विहिणा // 343 // 7/49 Page #199 -------------------------------------------------------------------------- ________________ 170 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद छाया :- निश्चयनयाद् यदेषा चरणप्रतिपत्तिसमयतः प्रभृति / आमरणन्तमजस्रं संयमपरिपालनं विधिना // 49 // ગાથાર્થ :- કારણકે નિશ્ચયનયના મતે ચારિત્રસ્વીકારના સમયથી માંડીને મૃત્યુસુધી સતત આગમોક્ત વિધિથી સંયમનું પાલન કરવું એ જ આરાધના છે. टीअर्थ :- 'निच्छयनया'= निश्चयनयना मते 'जं'= 129 // 'चरणपडिवत्तिसमयओ'= यास्त्रिना स्वीडना समयथी 'पभिति'= मारमीने 'आमरणंतं'= भ२९पर्यंत 'विहिणा'= मागमोडत विधिथी 'अजस्सं'= सतत 'संजमपरिपालणं'= संयभनु पालन 2 ते 'एसा'= 2 माराधना छे. // 343 // 7/49 आराहगो य जीवो, सत्तट्ठभवेहिं पावए णियमा / / जम्मादिदोसविरहा, सासयसोक्खं तु निव्वाणं // 344 // 7/50 छाया :- आराधकश्च जीवः सप्ताष्टभवैः प्राप्नोति नियमात् / जन्मादिदोषविरहात् शाश्वतसौख्यं तु निर्वाणम् // 50 // ગાથાર્થ :- આરાધક જીવ સાત-આઠ ભવ વડે જ જન્મ-મરણાદિ દોષથી રહિત શાશ્વતસુખવાળા મોક્ષને નિયમો પ્રાપ્ત કરે છે. दार्थ :- 'आराहगो य जीवो'= मारा480qयारित्रनास्वीरथी भांडाने 'सत्तट्ठभवेहि = सात अथवा माइभव 'नियमा=अवश्य जम्मादिदोसविरहा'= ४न्म-४२।-भ२० वगेरे होषोथीररित 'सासयसोक्खं तु'= ॥श्वत सुमवाणा 4 'निव्वाणं'= सिद्धिपहने ‘पावए'= प्रात 42 छ. // 344 // 7/50 // सातभुं निभवनविधि नामर्नु पंयाश सभात थयु.॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 171 // अष्टमं जिनबिम्बप्रतिष्ठाविधि-पञ्चाशकम् // જિનભવનનું નિર્માણ કરાવ્યા બાદ તેને શુન્ય નહિ રાખવા માટે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવાનો સંભવ છે.આથી તે સંબંધી વિધિને જણાવવા માટે કહે છે : नमिऊण देवदेवं, वीरं सम्मं समासओ वोच्छं / जिणबिंबपइट्ठाए, विहिमागमलोयनीतीए // 345 // 8/1 छाया :- नत्वा देवदेवं वीरं सम्यक् समासतो वक्ष्ये / जिनबिम्बप्रतिष्ठाया विधिमागमलोकनीत्या // 1 // ગાથાર્થ :- દેવાધિદેવ મહાવીરસ્વામીને નમસ્કાર કરીને આગમ અને લોકનીતિના અનુસાર જિનબિંબની પ્રતિષ્ઠાની, સમ્યગુ વિધિને સંક્ષેપથી કહીશ. टीमार्थ :- 'देवदेवं'= हेवा व स्तुति ४२वा योग्य वीरं'= महावीरस्वामीने 'नमिऊण'= नभ२४१२ उरीने 'जिणबिंबपइट्ठाए'= निलिंजनी प्रतिष्ठानी 'सम्म'= प्रशस्त 'विहिं' = विधिने 'आगमलोयनीतीए'= मागम भने सोनातिना अनुसार 'समासओ'= संक्षेपथी 'वोच्छं'= श. // 345 // 8/1 जिणबिंबस्स पइट्ठा, पायं कारवियस्स जत्तेण / / तक्कारवणंमि विहि, पढम चिय वण्णिमो ताव // 346 // 8/2 छाया :- जिनबिम्बस्य प्रतिष्ठा प्रायः कारितस्य यत्नेन / तत्कारणे विधिं प्रथममेव वर्णयामस्तावत् // 2 // ગાથાર્થ :- યત્નપૂર્વક જિનપ્રતિમા કરાવ્યા બાદ પછી તેની પ્રતિષ્ઠા કરવાની હોય છે. આથી તેને કરાવવાની વિધિને અમે પહેલા વર્ણવીએ છીએ. टीआर्थ :- 'पाय'= प्राय: 'जत्तेण'= सर्व मा६२पूर्व 'कारवियस्स'= शवेता- अर्थात् ४िनप्रतिमा घडाव्या बाह 'जिणबिंबस्स'= निप्रतिमानी 'पइट्ठा'= प्रतिष्ठा थाय छे. 'तक्कारवणंमि'= लिंबने घालवानी 'विहिं'= विधिने तेथी 'पढम चिय'= 5ix 'वण्णिमो'= वविामे छीये. 'ताव'= मा શબ્દ ક્રમને બતાવવા માટે છે. પ્રથમ જિનબિંબને ઘડાવવાનું હોય છે. ત્યારબાદ તેની પ્રતિષ્ઠા ४२वानी होय छे. // 346 // 8/2 જિનબિંબને કરાવવાની વિધિને ઉત્સર્ગ અપવાદ વડે કહે છે : सोऊं णाऊण गुणे, जिणाण जायाए सुद्धबुद्धीए / किच्चमिणं मणुयाणं, जम्मफलं एत्तियं एत्थ // 347 // 8/3 छाया :- श्रुत्वा ज्ञात्वा गुणान् जिनानां जातायां शुद्धबुद्धौ / कृत्यमिदं मनुजानां जन्मफलं एतावदेवात्र // 3 // गुणपगरिसो जिणा खलु, तेसिं बिंबस्स दंसणं पि सुहं / कारावणेण तस्स उ, अणुग्गहो अत्तणो परमो // 348 // 8/4 छाया :- गुणप्रकर्षो जिनाः खलु तेषां बिम्बस्य दर्शनमपि सुखम् / / कारणेन तस्य तु अनुग्रहो आत्मनः परमः // 4 // Page #201 -------------------------------------------------------------------------- ________________ 172 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद मोक्खपहसामियाणं, मोक्खत्थं उज्जएण कुसलेणं / तग्गुणबहुमाणादिसु, जतियव्वं सव्वजत्तेणं // 349 // 8/5 છાયા :- મોક્ષપથસ્વામિનાં મોક્ષાર્થમ્ તેન વણજોન ! तद्गुणबहुमानादिषु यतितव्यं सर्वयत्नेन // 5 // तग्गुणबहुमाणाओ, तह सुहभावेण बज्झती नियमा / कम्मं सुहाणुबंधं, तस्सुदया सव्वसिद्धि त्ति // 350 // 8/6 છાયા :- તUવિદ્યુમીનીસ્ તથા ગુમાવેન વધ્યતે નિયમાનૂ | વર્ષ ગુમાસ્તુવન્યું તોથાત્ સર્વસિદ્ધિનિતિ 6 . ગાથાર્થ - જિનેશ્વરના વીતરાગતા, તીર્થપ્રવર્તન આદિ ગુણોને સાંભળીને અને જાણીને શાસ્ત્રાનુસારી નિર્મળ બોધ થતાં જીવને નીચે મુજબ બુદ્ધિ થાય છે - જિનબિંબ કરાવવું એ મનુષ્યોનું કર્તવ્ય છે. અને અહીં આ જ મનુષ્યજન્મનું ફળ છે. - જિનેશ્વરો જ સર્વજીવોમાં અધિક ગુણવાળા છે. તેમની પ્રતિમાનું દર્શન પણ શુભ છે આથી તેમના બિંબને કરાવવાથી આત્માને ઉત્કૃષ્ટ લાભ થાય છે. મોક્ષમાર્ગમાં ઉદ્યત બનેલા બુદ્ધિશાળી જીવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના સ્વામી જિનેશ્વરદેવના ગુણ બહુમાનાદિમાં અર્થાત્ આન્તરપ્રીતિ-ભક્તિ પૂજાદિમાં સર્વ આદરપૂર્વક યત્ન કરવો જોઈએ. જિનેશ્વરદેવના ગુણો પ્રત્યે બહુમાન રાખવાથી ઉત્તરોત્તર પ્રકર્ષ પામતા શુભ ભાવો વડે નિયમો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે જેના ઉદયથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. જીવને આ પ્રમાણે શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ટીકાર્થ :- “નિVIIT'= જિનેશ્વરદેવના “મુળ'= તીર્થપ્રવર્તનાદિ ગુણોને “સોવું = પહેલા સાંભળીને ત્યારપછી ‘નાક'= જાણીને ‘સુદ્ધબુદ્ધી'= શાસ્ત્રાનુસારી નિર્મળ બુદ્ધિ “નાયા'= ઉત્પન્ન થતાં ‘રૂor' આ જિનબિંબ કરાવવું તે શિā'= કર્તવ્ય છે. “મgયા'= પુરુષોનું, ધર્મના મુખ્ય અધિકારી મનુષ્યો છે એમ જણાવવા માટે અહીં “મનુષ્યો’ શબ્દનું ગ્રહણ કર્યું છે બાકી બોધિલાભની પ્રાપ્તિ કરાવનાર હોવાથી દેવોનું પણ આ કર્તવ્ય છે. એમ શાસ્ત્રમાં કહેલું છે. ‘ત્થ'= અહીંયા “નર્મપત્ન'= જન્મનું ફળ ‘ત્તિર્થ'= આ જ છે, બીજું નથી એમ કહેવાનો ભાવ છે. જે રૂ8૭ | 8/3 ‘નિ'= જિનેશ્વરદેવો‘gr'=નિચે ‘TUાપરિસો'= ગુણના પ્રકર્ષવાળા છે. ‘તેસિં'= તે જિનેશ્વરના “વિંવ'= બિંબનું ‘રંસપિ'=દર્શન કરવું એ પણ ‘સુદં=શુભનું કારણ હોવાથી શુભ છે. ‘તસ૩=તે બિંબને રીવોન'= કરાવવા વડ'અત્તUiT'= આત્માને 'પરમ'= ઉત્કૃષ્ટ 'મજુમદા'= ઉપકાર થાય છે. જે રૂ૪૮ /8/4 મો+ઉત્થ'= મોક્ષના માટે ‘૩નથી'= ઉદ્યમવાળા ‘વજો'= બુદ્ધિશાળી જીવે ‘મોવઉપામિયા '= સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના અધિપતિ જિનેશ્વરદેવના ‘તમે[વિમાદિ'= આત્તરપ્રીતિ, ભક્તિ, પૂજા વગેરે સ્વરૂપ તેમના ગુણોના બહુમાનાદિમાં ‘સબંનr'= સર્વ આદરપૂર્વક “ગતિયā'= પ્રવર્તવું જોઇએ. જે રૂ૪૬ / 8/5 ‘તાવિમાનામો'= જિનેશ્વરના ગુણોના બહુમાનથી ‘તદ સુમાવે'= ઉત્તરોત્તર પ્રકર્ષવાળા એવા Page #202 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 173 વિવિધ પ્રકારના શુભ અધ્યવસાય વડે ‘નિયમ'= અવશ્ય “સુહાપુવંઘ'= પુણ્યાનુબંધી પુણ્ય 'i's કર્મ ‘વતી'= બંધાય છે. ‘તસુયા'= તેના ઉદયથી “સર્વાસિદ્ધિ ત્તિ'= સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. | રૂ૫૦ | 8/6 इय सुद्धबुद्धिजोगा, काले संपूइऊण कत्तारं / विभवोचियमप्पेज्जा मोल्लं अणहस्स सुहभावो // 351 // 8/7 છાયાઃ- રૂત્તિ શબ્દદ્ધિયો IIન્ ને સમૂચ વર્તારમ્ | विभवोचितमर्पयेत् मूल्यम् अनघस्य शुभभावः // 7 // ગાથાર્થ :- આ પ્રમાણે શુદ્ધબુદ્ધિનો યોગ થવાથી ઉદારતા વડે પ્રશસ્ત અધ્યવસાયવાળો બનેલ જિનબિંબ કરાવનાર જીવ નિર્દોષ (અવ્યસની) શિલ્પીને શુભ અવસરે વસ્ત્રાદિથી સન્માન કરીને સ્વસંપત્તિ પ્રમાણે મૂલ્ય આપે. ટીકાર્થ :- ‘દ્ય'= આ પ્રમાણે “સુદ્ધવૃદ્ધિનો IT'= નિર્મળ બુદ્ધિના યોગથી અથવા વ્યાપારથી ‘ાને'= શુભ અવસરે “સંપૂUT'= વસ્ત્ર, ભોજન, પત્ર, પુષ્પ, ફળ આદિથી સન્માન કરીને વિમવોરથ'= પોતાના વૈભવને અનુરૂપ ‘મદસ'= વ્યસન વગરના ‘ાર'= શિલ્પીને ‘સુદમાવો'= ઉદારતાથી પ્રવર્ધમાન શુભ ભાવનાવાળો જિનબિંબ કરાવનાર “મોહ્યું'= મૂલ્ય ‘મણે જ્ઞા'= આપે. / 351 || 8/7 નિર્દોષ શિલ્પી ન મળે તો વ્યસની શિલ્પીના માટે ગુણકારક વિધિ બતાવે છે : तारिसयस्साभावे, तस्सेव हितत्थमुज्जुओ नवरं / णियमेज्ज बिंबमोल्लं, जं उचियं कालमासज्ज // 352 // 8/8 છાયા :- તાદ્રશસ્થિમાવે તવૈવ હિતાર્થમુદ્યત: નવરમ્ नियमयेद् बिम्बमूल्यं यदुचितं कालमासाद्य // 8 // ગાથાર્થ :- અવ્યસની શિલ્પી ન મળે તો વ્યસની શિલ્પીના જ હિત માટે તત્પર બનેલો જિનબિંબ કરાવનાર શ્રાવક તે કાળને આશ્રયીને જે ઉચિત હોય તે મૂલ્ય જિનબિંબને ઘડાવવાનું નક્કી કરે. ટીકાર્થ :- ‘તારિસર્સ'= તેવા અવ્યસની શિલ્પીના ‘માવે'= અભાવમાં ‘તર્મ્સવ'= તે વ્યસની શિલ્પીના જ ‘હિતત્થ'= હિતને માટે ‘૩નુ'= પ્રયત્નશીલ શ્રાવક ‘નવર'= ફક્ત “વિંવમોé'= જિનબિંબ ઘડવાનું જે મૂલ્ય નક્કી કરે તેમાંથી થોડા રૂપિયા બિંબ ઘડવાની શરૂઆત કરે ત્યારે આપે. અર્ધ ઘડાઈ જાય ત્યારે થોડા આપે અને બિંબ સંપૂર્ણ ઘડાઇ જાય ત્યારે થોડા આપે એમ ત્રણ વિભાગ કરીને ટુકડે ટુકડે તેને મૂલ્ય આપવાનું નક્કી કરે. 'i '= જે ઉચિત હોય તે “વત્ન'= તે સમયે બજારમાં જે ભાવ ચાલતો હોય તેને “માસન્ન'= આશ્રયીને “નિયમન્ન'= નક્કી કરે. એકસાથે જો તેને બધા પૈસા આપી દે તો એ પૈસા તે વ્યસનમાં ખર્ચી નાખે માટે એમ ન કરતાં તેને ટુકડે ટુકડે થોડા થોડા આપ્યા કરે જેથી એ રકમ તે પોતાની જીવનજરૂરિયાત માટે જ ખર્ચે જેથી દુ:ખી ન થાય. ને રૂ૫૨ + 8/8 વ્યસન વગરના શિલ્પીને જે મૂલ્ય આપે છે તે જ મૂલ્ય જો વ્યસની શિલ્પીને આપે તો શું દોષ લાગે તે કહે છેઃ देवस्स परीभोगो, अणेगजम्मेसु दारुणविवागो / तमि स होइ णिउत्तो, पावो जो कारुओ इहरा // 353 // 8/9 Page #203 -------------------------------------------------------------------------- ________________ 174 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद છાયા :- તેવસ્થ પરિમોશોનેશન” તાપવિપીલ: | तस्मिन् स भवति नियुक्तः पापो यः कारक इतरथा // 9 // ગાથાર્થ :- દેવદ્રવ્યનું ભક્ષણ અનેક જન્મોમાં ભયંકર વિપાકવાળું થાય છે. બિંબ ઘડવાનું મૂલ્ય જો નક્કી કરવામાં ન આવે તો જે દોષિત શિલ્પી છે, તે દેવદ્રવ્યના ભક્ષણમાં જોડાયેલો થાય છે. અર્થાત્ શિલ્પીને દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનો દોષ બિંબ કરાવનાર શ્રાવકને લાગે છે. ટીકાર્થ :- “રેવન્ન'= જિનદેવને અર્પિત કરેલાં દ્રવ્યનો- અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને દેવદ્રવ્યનો દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. “પરમોન'= ભક્ષણ “રેવી પમિ'= એમ ષષ્ઠી તપુરુષ સમાસ કરાય અર્થાત્ જિનદેવને માટે કલ્પેલા દ્રવ્યનો પરિભોગ (ભક્ષણ) “મોનિમેણુ'= ઘણાં ભવોમાં ‘વારુ વિવા'= ભયંકર વિપાક આપનાર થાય છે. ‘ફેદર'= અન્યથા, અર્થાત જો મૂલ્ય નક્કી કરવામાં ન આવે તો ‘નો'= જે ‘પાવો'= વ્યસની 'alo '= શિલ્પી ‘સ'= તે ‘તમિ'= તે દેવદ્રવ્યના ભક્ષણમાં ‘ળિકો'= સૂક્ષ્મબુદ્ધિ વગરના જિનબિંબ ઘડાવનાર શ્રાવક વડે જોડાયેલો “હોટ્ટ'= થાય છે. જે 353 // 8/9 આ પ્રમાણે શાથી થાય છે તે કહે છે : जं जायइ परिणामे, असुहं सव्वस्स तं न कायव्वं / / सम्मं णिरूविऊणं, गाढगिलाणस्स वाऽपत्थं // 354 // 8/10 છાયા :- યજ્ઞાય પરિમેશુમં સર્વસ્થ તન્ન હર્તવ્યમ્ | सम्यक् निरूप्य गाढग्लानस्य वाऽपथ्यम् // 10 // ગાથાર્થ :- જે કાર્ય અતિશય ગ્લાનને અપથ્ય આપવાની જેમ પરિણામે પોતાને કે પરને કોઈને પણ અશુભફળ આપનારું થવાનો સંભવ હોય તેનો બરાબર વિચાર કરીને એવું કાર્ય કરવું ન જોઈએ. ટીકાર્થ :- 'i'= જે કાર્ય “સબૂર્સ'= બધા જ પ્રાણીઓમાંથી કોઇને પણ “રા'= ભવિષ્યમાં ‘મસુદં= અશુભ કર્મબંધનો હેતુ “નાથ'= સંભવે છે. ‘ત'= તે કાર્ય "R ala'= કરવું નહિ. શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરવા દ્વારા પોતે જો બીજાને કર્મબંધ કરવામાં નિમિત્ત બનતો હોય તો તેને પોતાને પણ કર્મબંધ થાય છે. કારણ કે તેણે કર્મબંધમાં સહકાર આપ્યો છે. પણ પોતે શાસ્ત્રાજ્ઞાનું આરાધન કરતો હોય છતાં એ નિમિત્તે જો બીજો માણસ કર્મબંધ કરે તો તેમાં તેને પોતાને કર્મબંધ થતો નથી કારણ કે તેનો પોતાનો શાસ્ત્રાજ્ઞાનુસાર આરાધના કરવાનો પરિણામ એ કર્મબંધને અટકાવે છે. સામી વ્યક્તિ જે દોષમાં પ્રવૃત્તિ કરે છે તેમાં તે શાસ્ત્રાજ્ઞાથી માત્ર નિમિત્ત જ બન્યો છે તેમાં તેનો બિલકુલ સહકાર નથી. ‘સ'= સમ્યગૂ ન્યાયથી ‘નિરૂવિઝન'= જે રીતે શિલ્પી કર્મબંધ ન કરે એ રીતે વિચારીને ‘મહાત્મા'= ગાઢ બીમારનું ‘વા'= જેમ ‘મપત્થ'= અહિત, ન કરવું જોઇએ એમ સંબંધ જોડવો. જેમ અતિશય પીડિત માંદા માણસને ભવિષ્યમાં જે અહિત કરે એવું હોય તે અપથ્ય ત્યજાય છે તેમ આ શિલ્પીને મૂલ્ય આપવા બાબતમાં પણ જાણવું. | ર૬૪ | 8/20 અવ્યસની શિલ્પીને પણ બિંબનું મૂલ્ય આપવામાં કદાચ કોઈ રીતે ભૂલ થઈ જાય તો વ્યસનીને મૂલ્ય આપવામાં જે દોષ લાગતો હતો તે દોષ બિંબ કરાવનાર શ્રાવકને લાગે કે નહિ ? એ સંશયને Page #204 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 175 દૂર કરતાં કહે છે કે તેને દોષ લાગતો નથી. आणागारी आराहणेण तीए ण दोसवं होति / वत्थुविवज्जासम्मि, वि, छउमत्थो सद्धपरिणामो // 355 // 8/11 છાયા :- માજ્ઞાવારી મારીને તસ્ય તોષવાનું મત | वस्तुविपर्यासेऽपि छद्मस्थः शुद्धपरिणामः // 11 // ગાથાર્થ :- આજ્ઞાનું પાલન કરનાર જિનબિંબ કરાવનારે શાસ્ત્રોક્ત વિધિમુજબ શિલ્પીને મૂલ્ય આપ્યું હોય છતાં છદ્મસ્થતાના કારણે શિલ્પીને ઓળખવામાં તેની કાંઇક ભૂલ થઈ ગઈ હોય અને તે નિર્દોષ માનેલો શિલ્પી અન્યથા કરે અર્થાત્ દેવદ્રવ્ય ભક્ષણ કરે તો તેમાં એ કરાવનાર દોષિત નથી કારણકે તેણે તો આજ્ઞાની આરાધના જ કરી છે. છદ્મસ્થ હોવાથી ભૂલ થવાનો સંભવ છે માટે કરાવનાર એ શુદ્ધ પરિણામવાળો જ છે. ટીકાર્થ :- ‘માWI/IIt'= શાસ્ત્રાજ્ઞાનું પાલન કરનાર ‘તી'= આજ્ઞાનું ‘માહિvોન'= આરાધના કરવાથી "Uaa તોસવં ઢોતિ'= દોષિત બનતો નથી, ‘વવિજ્ઞા—િ વિ'= નિર્દોષ શિલ્પી અન્યથા વર્તે અર્થાત્ દેવદ્રવ્યનું ભક્ષણ કરે તો પણ ‘છેડમલ્યો'= બિંબ કરાવનાર છબી હોવાથી ‘શુદ્ધપરિણામો'= વિશુદ્ધ અધ્યવસાયવાળો છે. તેણે તો માત્ર અનુકંપાથી પ્રવૃત્તિ કરી છે. તેને પોતાને સંસાર પ્રત્યે બહુમાન નથી, આથી તે નિર્દોષ છે. તે રૂક૬ 8/12 વિપર્યાસ થવા છતાં તે બિંબ કરાવનાર શાથી શુદ્ધ પરિણામવાળો છે ? તે જણાવે છે : आणापवित्तिओ च्चिय, सुद्धो एसोण अण्णहा णियमा। तित्थगरे बहुमाणा, तदभावाओ य णायव्वो // 356 // 8/12 છાયા :- માત્તાપ્રવૃત્તિત ઇશ્વ શ ષ: ન મચથી નિયમાનૂ I तीर्थकरे बहुमानात् तदभावाच्च ज्ञातव्यः // 12 // ગાથાર્થ :- આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં તીર્થંકર પ્રત્યે બહુમાન હોવાથી પરિણામ નિયમાં શુદ્ધ જાણવો અને આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરવામાં તીર્થકર પ્રત્યે બહુમાન ન હોવાથી નિયમાં પરિણામ અશુદ્ધ જાણવો. ટીકાર્થ:- ‘મા|પવિત્તિોત્રિય'= સર્વજ્ઞની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવાથી જ પ્રો'=પરિણામ ‘સુદ્ધો'= શુદ્ધ હોય છે. " માહા'= અન્ય પ્રકારે નહિ અર્થાત્ આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરવામાં શુદ્ધ નથી. ‘fણયમ'= અવશ્ય ‘તિસ્થારે'= તીર્થંકરના વિશે ‘વહુHIVIT'= બહુમાન હોવાથી શુદ્ધ અથવા ‘તમીવા'= તીર્થકરના પ્રત્યે બહુમાન ન હોવાથી પરિણામ અશુદ્ધ ‘પાયો'= જાણવો. જેમાં તીર્થંકરના પ્રત્યે બહુમાન હોય તે પરિણામ શુદ્ધ છે અને જો બહુમાન નથી તો તે પરિણામ અશુદ્ધ છે. તે રૂદ્દ /8/12 આ પ્રમાણે શાથી કહેવાય છે ? તે જણાવે છે : समतिपवित्ती सव्वा, आणाबज्झ त्ति भवफला चेव / तित्थगरुद्देसेण वि, ण तत्तओ सा तदुद्देसा // 357 // 8/13 છાયા :- સ્વતપ્રવૃત્તિઃ સર્વા માસા વીદોતિ મવહના વૈવ | तीर्थकरोद्देशेनापि न तत्त्वतः सा तदुद्देशा // 13 // Page #205 -------------------------------------------------------------------------- ________________ 176 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद ગાથાર્થ - સ્વમતિ મુજબ કરાતી સઘળી પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી સંસાર ફળવાળી જ છે અર્થાત સંસારને વધારનારી છે. તે પ્રવૃત્તિ તીર્થંકરના ઉદ્દેશથી કરાતી હોય તો પણ પરમાર્થથી તે તીર્થંકરના ઉદ્દેશવાળી નથી. ટીકાર્થ :- ‘સતપવિત્તી'= પોતાની મતિ મુજબ કરાતી પ્રવૃત્તિ “સબ્બ'= બધી જ ‘માવિ ત્તિ'= આજ્ઞાબાહ્ય હોવાથી ‘ભવના વેવ'= સંસાર વધારનાર જ છે. “તિસ્થલે વિ'= જિનભવન નિર્માણ, બિંબપ્રતિષ્ઠા વગેરે તીર્થંકરના ઉદ્દેશથી કરાતી પ્રવૃત્તિ પણ ‘તત્ત'= પરમાર્થથી “સા'= તે આજ્ઞાબાહ્ય સ્વમતિ પ્રવૃત્તિ તદુલા'= તીર્થંકરના ઉદેશવાળી ‘ન'= નથી. આજ્ઞાની વિરાધના કરીને પોતાની મતિ મુજબ પ્રવૃત્તિ કરનાર તીર્થકર સંબંધી કોઈ પ્રવૃત્તિ કરે તો પણ તાત્વિક રીતે તે પ્રવૃત્તિ જિનસંબંધી નથી. માત્ર ઉપચારથી જ તે જિનસંબંધી છે કારણકે તેમાં આજ્ઞાની વિરાધના થાય છે. ને રૂ૭ | 8/3 આ વાતનું જ સમર્થન કરતાં કહે છે : मूढा अणादिमोहा, तहा तहा एत्थ संपयट्टता / तं चेव य मण्णंता, अवमण्णंता न याति // 358 // 8/14 ગાથા :- મૂઢ મનાલિમોહાત્ તથા તથા માત્ર પ્રવર્તમાના: I ___ तमेव च मन्यमाना अवमन्यमाना न जानन्ति // 14 // ગાથાર્થ :- અનાદિકાળના મોહથી મૂઢ બનેલા પુરુષો જિનેશ્વરદેવ સંબંધી બિંબપ્રતિષ્ઠા, જિનપૂજા આદિ પ્રવૃત્તિમાં તે તે પ્રકારે આજ્ઞાની વિરાધના કરે છે પણ એમ જાણતા નથી કે જે જિનેશ્વરદેવને આરાધ્ય માનીને તેની પૂજાદિ કરે છે તે જિનેશ્વરદેવની જ તેઓ આ રીતે અવગણના કરી રહ્યા છે. ટીકાર્થ :- “મૂઢ'= મૂર્ણ પુરુષો ‘મારો '= અનાદિકાળના મોહના કારણે ‘ત ત€'= તે તે પ્રકારે આજ્ઞાની વિરાધના કરવા દ્વારા ‘પત્થ'= તીર્થંકરના વિષયમાં ‘સંપથäતા'= બિંબપ્રતિષ્ઠા આદિની પ્રવૃત્તિ કરતાં ‘ગ્રેવ ય'= તે જ તીર્થંકર પરમાત્માનું એકબાજુ ‘મuviતા'= પૂજાદિ કરવા દ્વારા બહુમાન કરે છે અને બીજી બાજું ‘મવમguતા'= આજ્ઞાની વિરાધના કરવા દ્વારા તીર્થંકર પરમાત્માની અવગણના કરે છે એમ ‘યાતિ'= જાણતા નથી. જે રૂ૫૮ 8/14 આ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે :मोक्खत्थिणा तओ इह, आणाए चेव सव्वजत्तेणं / सव्वत्थ वि जइयव्वं, सम्मं ति कयं पसंगेण // 359 // 8/15 છાયા :- મોક્ષાર્થના તત ફુદ મારૂકૈવ સર્વયત્નના સર્વત્રાપ યતિતવ્ય સંસ્થતિ નં પ્રસન્ન | 26 ગાથાર્થ :- તે કારણથી મોક્ષના અર્થી પુરુષોએ સર્વ પરલોકના શુભકાર્યોમાં સર્વ પ્રયત્નપૂર્વક આજ્ઞાથી જ સમ્યગૂ પ્રવૃત્તિ કરવી જોઈએ, વધારે વિસ્તારથી સર્યું. ગાથાર્થ :- ‘નોસ્થિUIT'= મોક્ષના અર્થી પુરુષોએ “તો'= તે કારણથી ‘ફૂદ'= પ્રસ્તુત અધિકારમાં ‘માTIણ વેવ'= સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાથી જ, “સબંનત્તે '= સર્વ પ્રયત્ન અને આદરપૂર્વક “સવ્વસ્થ fa'= સર્વ શુભ અનુષ્ઠાનમાં “સંયં તિ'= સમ્યમ્ રીતે ‘તિયā'= વર્તવું જોઇએ. ‘યં પસંn'= વિસ્તારથી સર્યું. તે રૂ૫૬ . 8/25 Page #206 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 177 બિંબ કરાવવા સંબંધી વિધિ કહીને હવે પ્રસ્તુત પ્રતિષ્ઠાવિધિને કહે છે :निष्फण्णस्स य सम्मं, तस्स पइट्ठावणे विही एस / सुहजोएण पवेसो, आयतणे ठाणठवणा य // 360 // 8/16 છાયા :- નિષ્પન્નચ ર સ િતી પ્રતિષ્ઠાને વિધરેષ: | शुभयोगेन प्रवेश आयतने स्थानस्थापना च // 16 // ગાથાર્થ - વિધિ મુજબ ઘડાઇને તૈયાર થઈ ગયેલા જિનબિંબની પ્રતિષ્ઠા કરવાનો વિધિ આ પ્રમાણે છેશુભ મુહૂર્ત જિનબિંબનો જિનમંદિરમાં પ્રવેશ કરાવવો અને તે બિંબને ઉચિત સ્થાને પધરાવવું. ટીકાર્થ:- “સખ્ત'= સમ્યગુ વિધિ મુજબ નિર્ણUUક્સ '= તૈયાર થયેલા ‘તરૂ'= તે બિંબની ‘પડ્ડટ્ટાવો'= પ્રતિષ્ઠા કરવામાં ''= આ ‘વિ'= વિધિ છે. “સુનોuT'= શુભ ચંદ્ર-નક્ષત્રાદિ યોગમાં અથવા પ્રશસ્ત મન-વચન કાયાના વ્યાપાર વડે ‘પર્વતો'= બિંબનો પ્રવેશ કરાવવો અને માવત'= જિનભવનમાં ‘ડાઇવUIT ય'= ઉચિત સ્થાને પધરાવવું. એ રૂદ્દ૦ 8/26 तेणेव खेत्तसुद्धी हत्थसयादिविसया निओगेण / कायव्वो सक्कारो, य गंधपुष्पादिएहिँ तहिं // 361 // 8/17 છાયા :- તેનૈવ ક્ષેત્રશુદ્ધિ હતશતાિિવષય નિયોના कर्तव्यः सत्कारश्च गन्धपुष्पादिभिस्तस्मिन् // 17 // ગાથાર્થ :- પ્રતિષ્ઠા વખતે શુભ મન-વચન-કાયાથી જિનમંદિરની ચારે બાજુ સો હાથ કે એથી વધારે ક્ષેત્રની શુદ્ધિ- હાડકાં, માંસ આદિ અશુચિને દૂર કરવા દ્વારા અવશ્ય કરવો. તથા ત્યાં જિનભવનમાં સુગંધી પુષ્પ આદિથી સત્કાર કરવો. ટીકાર્થ :- ‘તેવ'= શુભ મન-વચન અને કાયાના યોગ વડે જ ‘વેત્તશુદ્ધી'= જિનભવનની ચારે બાજુ હાડકાં-માંસ આદિ અશુચિ પદાર્થોને દૂર કરવા દ્વારા ક્ષેત્રની શુદ્ધિ ‘હત્યસયાવિવિય'= સો હાથ જેટલી કરવી, “આદિ' શબ્દથી સો હાથથી વધારે ક્ષેત્રનું ગ્રહણ થાય છે. ‘નિમો'= અવશ્યપણે ‘iધપુuarલિર્દિક સુગંધી ગંધદ્રવ્યો તથા પુષ્પ-વસ્ત્ર આદિથી ‘ર્દિ'= તે જિનમંદિરમાં અથવા તે પ્રતિષ્ઠાના અવસરે ‘સક્ષરો'= સત્કાર ‘ોયેવ્યો'= કરવો. રૂદ્દ? |8/17 दिसदेवयाण पूया, सव्वेसिं तह य लोगपालाणं / ओसरणकमेणऽण्णे, सव्वेसिं चेव देवाणं // 362 // 8/18 છાયા :- વિતાનાં પૂના સર્વેષાં તથા તોપાનાનામ્ अवसरणक्रमेणाऽन्ये सर्वेषां चैव देवानाम् // 18 // ગાથાર્થ :- ઇન્દ્ર આદિ સઘળા દિક્પાલની અને સઘળા લોકપાલ દેવોની પૂજા કરવી. સઘળા દેવોની સમવસરણના ક્રમથી પૂજા કરવી એમ બીજાઓ કહે છે. ટીકાર્થ :- “સિં'= સઘળા ‘સિવયાન'= ઇન્દ્ર આદિ દિપાલની ‘તદ ય'= તથા ‘નોનાપાત્ના'= પૂર્વ આદિ દિશામાં રહેલા ઇંદ્રના સોમ, યમ, વરુણ અને કુબેર લોકપાલોની, ‘પૂર્યો'= પૂજા- તે આ પ્રમાણે છે:- પૂર્વ દિશામાં રહેલો ધનુર્ધારી અને હાથમાં કમંડલુને ધારણ કરનારો સોમ નામનો લોકપાલ Page #207 -------------------------------------------------------------------------- ________________ 178 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद ઇંદ્રના આદેશથી શાંતિકર્મને કરે છે. એમ આગમમાં કીધું છે. દંડને હાથમાં ધારણ કરનાર યમ દક્ષિણ દિશામાં, પાશ નામના શસ્ત્રને હાથમાં ધારણ કરનાર વરુણ પશ્ચિમ દિશામાં અને ગદાને હાથમાં ધારણ કરનાર કુબેર ઉત્તરદિશામાં રહેલ છે. ‘મvu'= બીજા આચાર્યો કહે છે. ‘મોરપવિમેન'= બીજા પંચાશકમાં વર્ણવેલા સમવસરણના ક્રમથી ‘સર્વેર્ષિ વેવ'= બધાં જ “રેવા'= દેવોની પૂજા કરવી એમ સંબંધ સમજવો. તે રૂદ્ર | 8/28 આ દેવોની પૂજા શા માટે કરાય છે ? તે કહે છે : जमहिगयबिंबसामी, सव्वेसिं चेव अब्भदयहेऊ / ता तस्स पइट्ठाए, तेसिं पूयादि अविरुद्धं // 363 // 8/19 છાયા :- યfધછૂત્તવિવસ્વામી સર્વષાવ મ્યુહેતુઃ | तत् तस्य प्रतिष्ठायां तेषां पूजादि अविरुद्धम् // 19 // ગાથાર્થ:- પ્રસ્તુત બિંબના સ્વામી તીર્થંકર પરમાત્મા, ઇંદ્ર વગેરે બધા જ દેવોના અભ્યદયનું કારણ છે. આથી તીર્થકરની પ્રતિષ્ઠામાં દેવોનું પૂજન સત્કાર વગેરે વિરુદ્ધ નથી અર્થાત્ યોગ્ય છે. ટીકાર્થ :- "'= જે કારણથી ‘મદાવવામી'= અધિકૃત જિનબિંબના સ્વામી તીર્થંકર પરમાત્મા સલ્વેસિ વેવ'= ઇન્દ્ર આદિ બધા જ દેવોના ‘મુદ્દેક'= અભ્યદયના- વૃદ્ધિના હેતુ છે. ‘તા'= તેથી તસ'= ભગવાનની “પટ્ટા'= પ્રતિષ્ઠા થતી હોય ત્યારે તેfi'= ઈન્દ્રાદિ દેવોની ‘પૂયાદ્રિ'= પૂજાસત્કાર- બહુમાન આદિ ‘વિરુદ્ધ'= શાસ્ત્રથી અવિરુદ્ધ છે. તે રૂદારૂ 8/16 ઇંદ્રાદિ દેવોની પૂજા કયા કારણે યોગ્ય છે ? તે બતાવે છે : साहम्मिया य एते, महड्डिया सम्मदिद्विणो जेण / एत्तो च्चिय उचियं खलु, एतेसिं एत्थ पूजादि // 364 // 8/20 છાયા :- સાધર્મિશ તે પદ્ધl: સથBય: ચેન अत एव उचितं खलु एतेषामत्र पूजादि // 20 // ગાથાર્થ :- દિપાલ વગેરે દેવો જિનના ભક્ત હોવાથી સાધર્મિક છે, મહાન ઋદ્ધિસંપન્ન છે, સમ્યગૃષ્ટિ છે આ ત્રણ કારણથી જ પ્રતિષ્ઠામાં તેઓનું પૂજન-સત્કાર વગેરે યોગ્ય જ છે. ટીકાર્થ :- ‘નેT'= જે કારણથી ‘સીમિયા '= સાધર્મિક ‘ત્તે'= દેવેન્દ્ર, લોકપાલ આદિ દેવો, ‘મદ્ભયા'= મહાન ઋદ્ધિ-વિભૂતિ સંપન્ન ‘સમ્મતિથ્રિો'= સમ્યગ્રષ્ટિ છે, ‘ત્તિો વ્યય'= આ સાધર્મિકપણા આદિના કારણથી જ ‘ઇáિ'= આ દેવોના ‘સ્થિ'= પ્રતિષ્ઠાના અવસરે ‘પૂજ્ઞા'િ= પૂજા-સત્કાર બહુમાન આદિ ‘વિર્ય વ્રતુ'= યોગ્ય જ છે. . રૂદ્દ8 | 8/20 तत्तो सुहजोएणं, सट्ठाणे मंगलेहिँ ठवणा उ / अभिवासणमुचिएणं, गंधोदगमादिणा एत्थ // 365 // 8/21 છાયા :- તતઃ શમયોન સ્વસ્થાને કૂર્તઃ સ્થાપના તૂ I अधिवासनमुचितेन गन्धोदकादिना अत्र // 21 // ગાથાર્થ :- ત્યારબાદ સારા મુહૂર્તે અધિવાસન કરવાના સ્થાને ચંદનાદિથી વિલેપન કરીને તે સ્થાન ઉપર Page #208 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 179 જિનબિંબની સ્થાપના મંગલ ગીતો ગાવાપૂર્વક કરવી. પછી સુગંધી જલ વગેરે યોગ્ય દ્રવ્યથી અધિવાસન કરવું. અધિવાસન એટલે તેવા પ્રકારની શુદ્ધિ કરવા વડે બિંબને પ્રતિષ્ઠાને યોગ્ય બનાવવું. (અધિવાસનની વિધિ પ્રતિષ્ઠાકલ્પમાં કહી છે.) ટીકાર્થ :- ‘તત્તો'= ત્યારબાદ “સુનોu'= પૂર્વે કહેલા વિશિષ્ટ પ્રકારના શુભ મુહૂર્તે “સટ્ટા'= અધિવાસનના યોગ્ય સ્થાને “મંત્તેિહિં = પ્રશસ્ત મંગલગીતો ગાવા પૂર્વક ‘ઢવ 3 = સ્થાપના કરવી. 'favor'= યોગ્ય “થોમવUT'= સુગંધી દ્રવ્યોથી મિશ્રિત જલ આદિથી, આદિશબ્દથી પુષ્પમિશ્રિત જલનું ગ્રહણ થાય છે. “પત્થ'= પ્રતિષ્ઠામાં ‘મવાસ'= અધિવાસન કરવું. રૂદ્ધ ને 8/22 चत्तारि पुण्णकलसा, पहाणमुद्दाविचित्तकुसुमजुया / सुहपुण्णचत्तचउतंतुगोच्छया होति पासेसु // 366 // 8/22 છાયા :- ઘવારઃ પૂછત્નશી: પ્રધાનમુદ્રાવિવિત્રવુસુમપુરા: I शुभपूर्णचत्रचतुस्तन्तुकावस्तृता भवन्ति पार्श्वेषु // 22 // ગાથાર્થ :- જે બિંબની પ્રતિષ્ઠા કરવાની છે તે બિંબની પાસે ચારે દિશામાં અખંડ, પાણીથી પૂર્ણ ભરેલા, ચાંદી-સુવર્ણ-રત્નના સિક્કાઓથી અને વિવિધ પુષ્પોથી યુક્ત વળી ચરખાથી કાંતેલા કાચા સુતરની કોકડીથી ભરેલા શુભ ચાર તાંતણાથી બાંધેલા કાંઠાવાળા ચાર શુભ કળશો મુકવામાં આવે છે. ટીકાર્થ :- ‘પાપમુદ્દવિચત્તરૂમનુય'= શ્રેષ્ઠ રૂપ-સુવર્ણ-રત્નના સિક્કાઓથી અને વિવિધ પ્રકારના પુષ્પોથી યુક્ત “સુહપુJUIadaઉતંતુછિયા'= “વત્ર'= ચરખો “પુJUT'= શુભ કર્મમાં પ્રવૃત્ત એટલે પવિત્ર અથવા પૂર્ણ એટલે સાંધા વગરના ચરખાથી કાંતેલા અખંડ ચાર તાંતણાથી –અહીં સમાહાર દ્વન્દ્ર સમાસ હોવાથી એકવચન છે અને કં” પ્રત્યય લાગ્યો છે. શુભ એવા પૂર્ણ ચરખાથી કાંતેલા ચાર તાંતણાથી બાંધેલા અર્થાત્ કળશના કાંઠા ઉપર ચાર સુતરના તાંતણા બાંધેલા હોય તેવા ‘ત્તાર'= ચાર ‘પુJUાન'= અખંડ કળશો પાસેતુ'= જેની પ્રતિષ્ઠા કરવાની છે તે બિંબની ચારે દિશામાં ‘હરિ'= મુકવામાં આવે છે. તે રૂદ૬ 8/22 मंगलदीवा य तहा, धयगुलपुण्णा सुभिक्खुभक्खा य / जववारयवण्णयसत्थिगादि सव्वं महारम्मं // 367 // 8/23 છાયા :- મનીપાજી તથા પૃત|ઉપૂU: શુમેક્ષમસ્યfor | यववारकवर्णकस्वस्तिकादि सर्वं महारम्यम् // 23 // ગાથાર્થ :- બિંબ સમક્ષ ઘી-ગોળથી પૂર્ણ તથા સારા ભક્ષ્ય અને ભોજ્યથી યુક્ત મંગળ દીવા મૂકવાકઠણ મીઠાઇ આદિને ભક્ષ્ય કહેવામાં આવે છે. અને ભોજ્યમાં પ્રવાહી પણ આવે છે. બીજા પાઠ પ્રમાણે સુંદર શેરડીના સાંઠાના ટુકડા તેમજ મીઠાઈ વગેરે ખાવા લાયક વસ્તુ મૂકવી. શરાવમાં રોપેલા જવના અંકુરા-જવારીયા, ચંદનનો સ્વસ્તિક-નંદાવર્ત વગેરે બધું અતિશય સુંદર કરવું. ટીકાર્ય :- ‘iાનવીવા ય'= મંગલદીવા ‘તહીં'= તથા ‘ધયમુનપુJUTT'= ઘી,ગોળથી યુક્ત સમgવી '= સુંદર ભક્ષ્ય અને ભોજ્ય જેમાં છે તેવા મંગળદીવા- અહીં ભોજનના કઠણ પદાર્થને ભક્ષ્ય કહેવામાં આવે છે અને ભોય એ સામાન્યથી પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે-આ અર્થ ‘શુભમક્ષ મોન્ય' પાઠ પ્રમાણેનો છે. બીજો પાઠ “શુમેક્ષવૃક્ષાશ' છે. તેનો અર્થ શુભ શેરડીના સાંઠા એવો થાય છે. ‘નવવારંવેવUUસ્થિ ’િ–‘નવવારથ'= શરાવમાં રોપેલા જવના અંકુરા- અહીં ટીકામાં Page #209 -------------------------------------------------------------------------- ________________ 180 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद આ શબ્દની છાયા ‘નવરિશ' કરી છે. અર્થાતુ જવને કરનારા માટે ટીકામાં લખ્યું છે કે આ અંકુરામાંથી જવના બીજ થાય છે (વી વાવણીના) માટે તેને ‘નવાર ' કહેવામાં આવ્યા છે. ‘વ' ચંદન અથવા બીજી સુંદર વસ્તુ “સ્થિ'િ= સાથિયો, જે ચાર પંખાવાળી આકૃતિનો છે. સā'= બધું “મહારH'= મહા રમણીય કરવું. અહીં ‘સુમવઘુમવઠ્ઠી' શબ્દના બે રીતે અર્થ કરી શકાય. (1) મુ+fમવઘુ+મ+q= સુંદર ભક્ષ્ય અને ભોજ્ય (2) સુમ+છું+g+મg= સારા શેરડીના સાંઠા અને મીઠાઇ બીજો પાઠ છે “સમgg'= સારા શેરડીના સાંઠા રૂ૬૭ | 8/23 मंगलपडिसरणाइं, चित्ताई रिद्धिविद्धिजुत्ताई। पढमदियहमि चंदणविलेवणं चेव गंधड्ढे // 368 // 8/24 છાયા :- Hકૃત્નપ્રતિસરપનિ ત્રિાળ ત્રદ્ધવૃદ્ધિયુક્રેનિ ! प्रथमदिवसे चन्दनविलेपनमेव गन्धाढ्यम् // 24 // ગાથાર્થ :- પહેલા દિવસે અર્થાત્ અધિવાસન કરવાના દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ ( ડાભ અને ધરો) એ બે ઔષધ સહિત વિચિત્ર મંગલ કંકણો(= મંગલ દોરા) પ્રતિમાજીના હાથે બાંધવા તથા પ્રતિમાજીને કપૂરકસ્તુરી વગેરે સુગંધી પદાર્થોના મિશ્રણવાળા ચંદનનું વિલેપન કરવું. ટીકાર્થ :- ‘પદ્ધવિયમિ'= પ્રથમ દિવસે- (અધિવાસનના દિવસે) ‘ચિત્તારું'= વિવિધ પ્રકારના ‘દ્ધિવિદ્ધનુત્તારૂં'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ રિદ્ધિ (=ડાભ) અને વૃદ્ધિ (=ધરો) ઔષધિઓથી યુક્ત મંાના સરVIIછું'=મંગલાત્મક કંકણો બાંધવા ‘પદું'= કપૂર- કસ્તુરી આદિની સુગંધથી મિશ્રિત ચંદ્રપવિત્રેવ'= ચંદનનું વિલેપન કરવું. રૂ૬૮ | 8/24 चउणारीओमिणणं, णियमा अहिगास णत्थि उ विरोहो / णेवत्थं च इमासिं, जं पवरं तं इहं सेयं // 369 // 8/25 છાયા :- વતુર્નાર્થવાન નિયમાધાનું નાતિ તુ વિરોધ: | नेपथ्यं च आसां यत् प्रवरं तदिह श्रेयः // 25 // ગાથાર્થ :- પવિત્ર ચાર સ્ત્રીઓએ પોંખણું કરવું. ચારથી વધારે સ્ત્રીઓ કરે તો શાસ્ત્રનો વિરોધ નથી પણ ચાર સ્ત્રીઓ તો અવશ્ય જોઈએ. આ સ્ત્રીઓના વસ્ત્રો જે સારા હોય તે અહીયાં કલ્યાણકારી છે, અર્થાત્ તેઓએ સારા વસ્ત્રો પહેરવા જોઇએ. ટીકાર્થ :- ‘નિયHT'= અવશ્ય ‘૩UTોમિUIT'= પવિત્ર ચાર સ્ત્રીઓ વડે લૌકિકશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પોંખણા કરવા જોઇએ. ‘દિ'= વધારે સ્ત્રીઓ પોંખણા કરે તો ‘વિરોદ'= શાસ્ત્રનો વિરોધ રસ્થિ 3'= નથી. “વલ્થ '= વસ્ત્રાભરણ સ્વરૂપ નેપથ્ય “મણિ'= આ પોંખણા કરનાર સ્ત્રીઓના 'i પવર'= જે ઉત્તમ પ્રકારના હોય ‘ત'= તે ‘રૂદં'= અહીં પ્રતિષ્ઠાના અવસરે ‘સેય'= અતિ પ્રશસ્ત છે. અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર જ પહેરવા જોઈએ, બીજા નહિ એવો ભાવ છે. / રૂદ્દ૬ 8/ શ્રેષ્ઠ વસ્ત્રાભરણ એ ભોગનું અંગ હોવાથી રાગનું કારણ છે, તો તેમાં દોષ કેમ ન લાગે એ શંકાનું Page #210 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण -8 गुजराती भावानुवाद સમાધાન આપતા કહે છે : जं एयवइगरेणं, सरीरसक्कारसंगयं चारु / / कीरइ तयं असेसं, पुण्णणिमित्तं मुणेयव्वं // 370 // 8/26 છાયા - વતવ્યતવારે શરીરસર સરં વાર | क्रियते तकदशेषं पुण्यनिमित्तं ज्ञातव्यम् // 26 // ગાથાર્થ - જિનબિંબની પ્રતિષ્ઠાના સંબંધથી શરીરભૂષા માટે સુંદર વસ્ત્રોનું પરિધાન વગેરે જે કાંઈ સુંદર કરવામાં આવે છે તે બધું જ પુણ્યનો બંધ કરાવનાર છે એમ જાણવું. ટીકાર્થ:- ‘વં'= જે વસ્ત્રાભરણાદિ નેપથ્ય વિફરે'= જિન પ્રતિષ્ઠાના નિમિત્તે ‘સરીરસશ્નરસં'= શરીરની વિભૂષા સહિત ‘વારુ'= મનોહર ‘શીરડું'= કરાય છે. “ત'= તે નેપથ્યાદિ ‘મસેસ'= બધું જ પુનિમિત્ત'= પુણ્યનું કારણ છે એમ ‘મુછીયā'= જાણવું- આ પ્રતિષ્ઠાના અવસરે જે શરીરવિભૂષા વગેરે ભોગ-શૃંગાર સજવામાં આવે છે તે ભગવાનની પૂજાના નિમિત્તે કરેલા હોવાથી પાપકર્મનો બંધ કરાવતા નથી. ઉન્હેં જો સુંદર શણગાર ન સજે તો ભગવાનની આશાતના લાગે છે.- માટે શણગાર સજવા એ પુણ્યબંધનો હેતુ છે. જે રૂ૭૦ | ૮/ર૬ તે પુણ્યબંધનું કારણ શાથી છે ? તે કહે છે : तित्थगरे बहुमाणा, आणाआराहणा कुसलजोगा / સાવંધદ્ધિમાવા, રવીપાં સમાવી ર ને રૂ૭૨ / 8/27 છાયા :- તીર્થરે વઘુમાનાર્ માજ્ઞારાધનાસુનિયોરન્ अनुबन्धशुद्धिभावाद् रागादीनामभावाच्च // 27 // ગાથાર્થ :- પ્રતિષ્ઠાના અવસરે સુંદર વસ્ત્રાભરણથી શરીરની વિભૂષા કરાય છે તેનાથી (1) તીર્થકરના પ્રત્યે બહુમાન થાય છે, (2) ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. (3) શાસ્ત્રોક્ત હોવાથી શુભ પ્રવૃત્તિ થાય છે. (4) કર્મના અનુબંધોની શુદ્ધિ થાય છે અને (5) તેમાં રાગાદિનો અભાવ હોય છે - માટે તે પુણ્યબંધનું કારણ બને છે. ટીકાર્થ:- ‘તિસ્થ રે'= તીર્થંકર પ્રત્યેના “વહુમા IT'= બહુમાનથી ‘મારા '= આજ્ઞાની આરાધનાથી સૂર્તનો '= શાસ્ત્રોક્ત હોવાથી કુશળપ્રવૃત્તિ હોવાથી ‘સવંધનુદ્ધિમાવત'= કર્મના અનુબંધનો ક્ષય થવાથી ‘રાવીન'= રાગાદિનો ‘સમાવી '= અભાવ હોવાથી - રાગાદિથી કલુષિત ચિત્તવાળા પુરુષો પ્રતિષ્ઠાદિ કાર્યોમાં આ પ્રમાણે વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતા નથી. તેઓની પ્રવૃત્તિ શાસ્ત્રની વિધિ મુજબની નહિ પણ સ્વમતિપુર્વકની હોય છે. પોતાનું ઇષ્ટ સાધવા માટે તેઓ બીજા પ્રાણીઓને ઉપઘાત થાય એવી પણ પ્રવૃત્તિ કરતા હોય છે, જ્યારે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રવૃત્તિ કરનાર આ જીવોને આવી જાતનો સંક્લેશ ન હોવાથી રાગાદિનો અભાવ છે. એ રૂ૭૨ / 8/27 दिक्खियजिणोमिणणओ, दाणाओ सत्तितो तहेयम्मि / વેદવ્યં તર૬, રોડ઼ ન જયતિ નારીvi | રૂ૭૨ 8/28 છાયા :- રીક્ષિતનના વિમાનતો કાનાત્ તિ: તબૈતસ્મિન્ | वैधव्यं दारिद्र्यं च भवति न कदाचित् नारीणाम् // 28 // Page #211 -------------------------------------------------------------------------- ________________ 182 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद ગાથાર્થ :- અધિવાસિત બનેલા જિનબિંબનું પોંખણું કરવાથી અને પોંખણું કરવા નિમિત્તે શક્તિ મુજબ દાન આપવાથી પોંખણું કરનારી સ્ત્રીઓને ક્યારેય પણ વૈધવ્ય અને દારિત્ર્ય આવતું નથી. ટીકાર્થ :- ‘શ્વિનોમિUTો'= અધિવાસિત જિનબિંબનું પોંખણું કરવાથી ‘સત્તતો'= શક્તિ મુજબ ‘તદેAિ'= તથા આ ભગવાનના પોંખણા નિમિત્તે “ઢાપો '= દાન આપવાથી ‘વેધā'= વિધવાપણું ‘તારિદ્ વ'= દરિદ્રપણું ‘નારી '= સ્ત્રીઓને “ક્ષતિ'= ક્યારેય પણ ‘ર દોડ્ડ'= આવતું નથી . પોંખણું જો ભગવાન પ્રત્યેના ભક્તિભાવથી ભાવસંપન્નપણે કરવામાં આવે તો તેવા પ્રકારનો પુણ્યબંધ થવાથી પોંખણું કરનાર સ્ત્રીઓને અવૈધવ્યપણું વગેરે ગુણોની પ્રાપ્તિ થાય એ સંગત છે. જો ભાવપૂર્વક કરવામાં ન આવે તો આવો લાભ થવાની સંભાવનામાં નિયમ નથી. કદાચ ન પણ થાય. રૂ૭ર / 8/28 उक्कोसिया य पूजा, पहाणदव्वेहिं एत्थ कायव्वा / ओसहिफलवत्थसुवण्णमुत्तरयणाइएहिं च // 373 // 8/29 છાયા :- ૩ર્ષિા પૂના પ્રધાનદ્રચૈત્ર ર્તવ્ય | औषधिफलवस्त्रसुवर्णमुक्तारत्नादिकैश्च // 29 // ગાથાર્થ:- આ અવસરે ઔષધિ, ફળ, વસ્ત્ર, સુવર્ણ, મોતી, રત્ન આદિ શ્રેષ્ઠ દ્રવ્યો વડે ઉત્કૃષ્ટ પ્રકારની પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- ‘પત્થ'= આ અવસરે ‘પદાબૅર્દિ= ચંદન, કેસર, અગરૂ, કપૂર આદિ પ્રધાન દ્રવ્યો વડે ‘દિવસ્થિસુવUUામુત્તરથUTIકૃદિં= ફળ આવતા જેનો નાશ થાય એ વનસ્પતિ ઔષધ કહેવાય છે. દા.ત. ચોખા-ઘઉં વગેરે- દાડમ, બીજોરું, નાળિયેર વગેરે ફળો, વસ્ત્ર-સુવર્ણ-મોતી-રત્નો વગેરે પ્રસિદ્ધ જ છે, તેના વડે ‘૩ોસિયા ય પૂજ્ઞા'= ઉત્કૃષ્ટ પ્રકારની પૂજા ‘વાયવ્ય'= કરવી જોઈએ. રૂ૭૩ / 8/26 चित्तबलिचित्तगंधेहिं चित्तकुसुमेहिं चित्तवासेहिं। चित्तेहिं विऊहेहिं भावेहिं य विहवसारेण // 374 // 8/30 છાયા :- ચિત્ર ત્નિચિત્રજૈઃ વિત્રશ્ચિત્રવાર્ત: . चित्रैव्यूहैर्भावैश्च विभवसारेण // 30 // ગાથાર્થ:- વિવિધ પ્રકારના બલિથી, વિવિધ પ્રકારના કોઇ, પુટપાક= અત્તર વગેરે સુગંધી દ્રવ્યોથી, વિવિધ પ્રકારના પુષ્પોથી, બીજી વસ્તુઓને પણ સુગંધિત બનાવે એવા વિવિધ સુગંધી દ્રવ્યોના ચૂર્ણોથી અને જુદા જુદા ભાવવાળી વિશિષ્ટ પ્રકારની રચનાઓથી વૈભવનો ઠાઠ કરવાપૂર્વક જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- ‘ચિત્તવૃત્નિત્તાર્દિ= વિવિધ પ્રકારના બલિ-નૈવેદ્યથી અને વિવિધ પ્રકારના કોષ્ઠપુટ (=અત્તર) વગેરે સુગંધી દ્રવ્યોથી, ‘વિત્તર્દિ '= વિવિધ પ્રકારના પુષ્પોથી, ‘વિત્તવાર્દિ = બીજી વસ્તુઓને પણ સુગંધિત કરે એવા વિવિધ પ્રકારના સુગંધી ચૂર્ણોથી ' વિર્દ વિક્રદં= વિવિધ પ્રકારની વિશિષ્ટ રચનાથી ‘માર્દિ ય'= ક્રીડા-આનંદ-ઉલ્લાસના ભાવોવાળા શ્રેષ્ઠ પ્રકારના આલેખનવાળી (રચનાઓથી) વિવારે '= વૈભવના ઠાઠથી- ઉત્કૃષ્ટ પૂજા કરવી જોઈએ એમ ઉપરની ગાથા સાથે સંબંધ જોડવો. 374 // 8/30 एयमिह मूलमंगलमेत्तो च्चिय उत्तरा वि सक्कारा / ता एयम्मि पयत्तो, कायव्वो बुद्धिमंतेहिं // 375 // 8/31 Page #212 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण -8 गुजराती भावानुवाद 183 છાયા :- પતંવિદ પૂનમંાતમિત વ ૩sfપ સારા: | ત મન્ પ્રયત: વર્તવ્યો વદ્ધિમદ્ધિઃ છે રૂ? | ગાથાર્થ :- પ્રતિષ્ઠા વખતે જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા એ મૂળ મંગલ છે. આ મૂળ મંગલથી જ પ્રતિષ્ઠા થયા પછી પ્રતિષ્ઠિત બિંબનો સત્કાર ઉત્તરોત્તર વધતો જાય છે. આથી બુદ્ધિમાન પુરુષોએ આ મૂળ મંગલમાં પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ :- ''= આ ઉત્કૃષ્ટ પૂજા ‘રૂ'= જિનબિંબના વિષયમાં “મૂત્રમંત્નિ'= મૂળ મંગલ છે. ‘ત્તો શ્ચિય'= આ મૂળ મંગલથી જ ‘ઉત્તરા વિ'= પ્રતિષ્ઠા પછી ઉત્તરોત્તર પણ ‘સક્ષRT'= જિનબિંબનો સત્કાર પ્રવર્તે છે. ‘તા'= તેથી ' મ'= આ મૂળ મંગલમાં ‘વિદ્ધમંદિં'= બુદ્ધિમાન પુરુષોએ ‘પત્તો'= પ્રયત્ન ' વ્યો'= કરવો. તે રૂ૭ | 8/36 चितिवंदण थुतिवुड्डी, उस्सग्गो साहु सासणसुराए / थयसरण पूय काले, ठवणा मंगलगपुव्वा उ // 376 // 8/32 છાયા :- ચૈત્યવંદના તિવૃદ્ધરુત્સ; સાધુ શાસનયુરીયા: | स्तवस्मरणं पूजा काले स्थापना मङ्गलकपूर्वा तु // 32 // ગાથાર્થ :- ત્યારબાદ ચૈત્યવંદન કરવું, પછી વદ્ધમાન સ્તુતિ બોલવી. જેમાં પૂર્વ પૂર્વના શ્લોકો કરતાં ઉત્તર ઉત્તરના શ્લોકોમાં અક્ષરો વધારે વધારે આવતા જાય અને છંદો પણ મોટા મોટા આવતા જાય તે વર્ધમાન સ્તુતિ કહેવાય છે. પછી અસંમૂઢ પદ અર્થાત્ એકાગ્રચિત્તે શાસનદેવીની આરાધનાને માટે કાઉસ્સગ્ન કરવો. પછી સ્તવપાઠ કરવો એટલે કાઉસ્સગ્ગ પાર્યા પછી લોગસ્સનો પાઠ બોલવો. પછી ઇષ્ટ ગુરુ વગેરેનું સ્મરણ કરવું. પછી જિનબિંબની કે પ્રતિષ્ઠાકારકની પૂજા કરવી, પછી પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય થતાં લગ્નના ઈષ્ટ અંશમાં નવકારમંત્ર બોલવા પૂર્વક કે બીજું કંઈ માંગલિક બોલવાપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. ટીકાર્થ :- ‘ચિંતિવંગ'= દેવવંદન કરવું. ‘થતિq'= પ્રવર્ધમાન છંદ અને અક્ષરોવાળી સ્તુતિઓ બોલવી. ‘સ્મા'= કાઉસ્સગ્ન કરવો ‘સી’= સારી રીતે એટલે અસંમૂઢપણે- સંમોહરહિતપણે કરાતો કાઉસ્સગ્ન જ તાત્વિક કાઉસ્સગ્ન છે. તેનાથી અવિસંવાદપણે કાર્યની સિદ્ધિ થાય છે માટે જે રીતે સફળ બને એ રીતે કાઉસ્સગ્ન કરવો. “સીસાસુરાઈ'= મૃતદેવતાનો, શાસનની અધિષ્ઠાયક દેવીનો, જૈન આગમના અધિષ્ઠાયક દેવ-દેવી હોય છે, અધિષ્ઠાયક વગરનું તે નથી હોતું. કારણ કે કહ્યું છે કે આગમના સુત્રો સર્વજ્ઞના વચનો છે તેથી તે લક્ષણથી યુક્ત છે. અને લક્ષણથી યુક્ત દરેક વસ્તુ દેવતાથી અધિષ્ઠિત હોય છે. અર્થાત્ તેના અધિષ્ઠાયક દેવ હોય છે.” થય'= સારા સ્તવનો પાઠ કરવો. "'= ચૈત્ય તથા પોતાની ઉપર અનુગ્રહ કરનારા ગુરુ આદિનું સ્મરણ કરવું. ‘પૂય'= પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંતની, બીજા પણ સ્મરણ કરવા યોગ્યની અથવા દેવની પૂજા કરવી. ‘ાને'= પ્રતિષ્ઠા માટેના શુભ મુહૂર્ત-ઇષ્ટ લગ્નાંશ સમયે ‘મંત્રિપુત્રી 3'= શ્રી નમસ્કાર મહામંત્ર બોલવા પૂર્વક અથવા બીજા પણ માંગલિક બોલવા પૂર્વક “ઢવા'= પ્રતિષ્ઠા કરવી. . રૂ૭૬ . 8/32 पूया वंदणमुस्सग्ग पारणा भावथेज्जकरणं च / सिद्धाचलदीवसमुद्दमंगलाणं च पाढो उ // 377 // 8/33 Page #213 -------------------------------------------------------------------------- ________________ 184 श्री पञ्चाशक प्रकरण -8 गुजराती भावानुवाद છાયા :- પૂના વનમુત્સ: પારVIT માવસ્થર્યજી सिद्धाचलद्वीपसमुद्रमङ्गलानां च पाठस्तु // 33 // ગાથાર્થ :- પછી પ્રતિષ્ઠિત બિંબની પુષ્પાદિથી પૂજા કરવી. પછી ચૈત્યવંદન કરવું. પછી ઉપસર્ગની શાંતિ માટે કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્ગ પાર્યા પછી ચિત્તની સ્થિરતા કરવી. ભાવસ્થર્ય એટલે કરેલી પ્રતિષ્ઠાની આશીર્વાદના વચનો બોલીને, સ્થિરતાની ભાવના ભાવવી. આશીર્વાદ માટે સિદ્ધ, પર્વત, દ્વીપ, સમુદ્ર વગેરેની ઉપમાવાળી મંગલગાથાઓ બોલવી. ટીકાર્થ :- ‘પૂથ'= પ્રતિષ્ઠિત જિનબિંબની પૂજા કરવી. ‘વં'= ચૈત્યવંદન કરવું. ' '= ઉપસર્ગની શાંતિ માટે કાઉસ્સગ્ન કરવો. ‘પાRUIT'= કાઉસ્સગ્ગ પારવો. ‘માવથે જ્ઞશ્વર '= ચિત્તની સ્થિરતા કરવી. ‘સિદ્ધિવિનંતીવસમુદ્રમંાના '= સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્મા, કુલાચલ પર્વતો, જંબૂઢીપાદિ દ્વીપો, લવણસમુદ્ર આદિના ઉપમાવાળી મંગલગાથાઓ બોલવી. / રૂ૭૭ | ૮/રૂર તે મંગળગાથાઓ બતાવતાં કહે છે : जह सिद्धाण पतिट्ठा, तिलोगचूडामणिम्मि सिद्धिपदे / आचंदसूरियं तह, होउ इमा सुप्पतिट्ठ त्ति // 378 // 8/34 છાયા - યથા સિદ્ધીનાં પ્રતિષ્ઠા ત્રિનોવૂડમ સિદ્ધિ | आचन्द्रसूर्यं तथा भवतु इयं सुप्रतिष्ठेति // 34 // ગાથાર્થ :- જેમ ત્રિભુવનના મુગટ સમાન સિદ્ધિપદમાં સિદ્ધભગવંતો ચંદ્ર અને સૂર્યની વિદ્યમાનતા સુધી શાશ્વત છે તેમ આ પ્રતિમાની પ્રતિષ્ઠા પણ શાશ્વતી બનો. ટીકાર્થ :- “ગદ = જે રીતે સિદ્ધીન'= સિદ્ધ પરમાત્માની ‘તિટ્ટ'= પ્રતિષ્ઠા ‘હિત્નો વૂિડામણિનિ'= લોકના મસ્તકસ્થાને રહેલ ‘સિદ્ધિપદ્'= સિદ્ધિક્ષેત્રે ‘સાણંદમૂરિય'= ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી અર્થાત્ શાશ્વતકાળ સુધી છે. ‘ત€'= તે રીતે- શાશ્વત કાળ સુધી ‘રૂમ'= આ પ્રતિમા “સુપ્પતિ ત્તિ'=શોભન પ્રતિષ્ઠાવાળી ‘દોડ'= બનો. જે રૂ૭૮ 8/34 एवं अचलादीसु वि, मेरुप्पमुहेसु होति वत्तव्वं / एते मंगलसद्दा तम्मि, सुहनिबंधणा दिट्ठा // 379 // 8/35 છાયા :- વિમરત્નાવિષ્યપ પ્રમુ૬ મવતિ વચમ્ | एते मङ्गलशब्दास्तस्मिन् शुभनिबन्धना दृष्टाः // 35 // ગાથાર્થ :- આ પ્રમાણે મેરુ આદિ પર્વતો સંબંધી પણ મંગળગાથાઓ બોલવી, પ્રતિષ્ઠા સમયે બોલાતા આવા મંગળવચનો કલ્યાણકારી બને છે. એમ શાસ્ત્રજ્ઞાતાઓએ જોયું છે. ટીકાર્થ :- ‘પર્વ'= આ પ્રમાણે ‘મનાવી વિ'= કુલાચલ પર્વત, શાશ્વત ક્ષેત્ર, નદી આદિ શાશ્વત ક્ષેત્ર સંબંધી ‘મેરુપમુકુ'= મેરુપર્વત આદિ ‘વત્તā'= તેના નામથી બોલવાનું ‘રોતિ'= હોય છે, જેમકે “જેમ જંબુદ્વીપની મધ્યમાં મેરુપર્વતની શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ ચંદ્રસૂયની જેમ દિવાકરી શાશ્વત હો.” Page #214 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 185 “જેમ બધા દ્વીપોની મધ્યમાં જંબુદ્વીપની શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ ચંદ્રસૂર્યની જેમ શાશ્વતી હો.” “જેમ બધા સમુદ્રોની મધ્યમાં લવણસમુદ્રની શાશ્વતી પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ ચંદ્રસૂર્યની જેમ શાશ્વતી હો.” ‘ત્તે'= આ “મંત્નિ'= મંગળશબ્દો ‘તમિ'= તે પ્રતિષ્ઠાના અવસરે “સુનવંથUIT'= કલ્યાણ કરનારા થાય છે એમ ‘વિટ્ટ'= શાસ્ત્રજ્ઞોએ જોયું છે. . રૂ૭૬ ૮/રૂબ सोउ मंगलसइं, सउणंमि जहा उ इट्ठसिद्धि त्ति / एत्थं पि तहा संमं, विण्णेया बुद्धिमंतेहिं // 380 // 8/36 છાયા :- શ્રવી મનશખું શને યથા તુ રૂર્ણસિદ્ધિતિ | अत्रापि तथा सम्यग् विज्ञेया बुद्धिमद्भिः // 36 // ગાથાર્થ :- જેમ શુકનના વિષયમાં મંગળકારી શબ્દો સાંભળવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે તેમ પ્રતિષ્ઠામાં પણ તે ઇષ્ટની સિદ્ધિ કરનારા થાય છે એમ બુદ્ધિશાલીઓએ સમ્યગુ જાણવું. ટીકાર્થ :- “સ૩uiમિ'= શુકનના વિષયમાં “મંત્નિ = પ્રશસ્ત શબ્દો ‘સો '= સાંભળવાથી “નહીં 3'= જે રીતે ‘સદ્ધ ત્તિ'= ઇષ્ટની સિદ્ધિ થાય છે. એ લોકપ્રસિદ્ધ છે. “અત્યં '= આ પ્રતિષ્ઠામાં પણ “તહા'= તે જ પ્રકારે બુદ્ધિમત્તેદિં= બુદ્ધિશાળીઓએ “સં'= ઇષ્ટની સિદ્ધિ સમ્યગૂ ‘વિઘોયા'= જાણવી. . રૂ૮૦ 8/36 अण्णे उ पुण्णकलसादिठावणे उदहिमंगलादीणि / जंपंतपणे सव्वत्थ भावतो जिणवरा चेव // 381 // 8/37 છાયા :- 3 ચે તુ પૂર્ણાવત્નશવિસ્થાપને ૩ધમત્તાવાનિ | जलपन्ति अन्ये सर्वत्र भावतो जिनवराश्चैव // 37 // ગાથાર્થ :- કેટલાક આચાર્યો પૂર્ણ કલશ મંગળદીપક આદિની સ્થાપના વખતે સમુદ્ર-અગ્નિ વગેરે શબ્દો બોલે છે. બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે પરમાર્થથી જિનેશ્વરદેવો જ મંગલરૂપ છે આથી બધા પ્રસંગોમાં જિનેશ્વરોના જ નામ બોલવા જોઈએ. ટીકાર્થ :- ‘મને 3'= કેટલાક આચાર્યો “પુJUત્નસાંદિવ'= પૂર્ણ કળશ, મંગલ દીપક આદિની સ્થાપના વખતે ‘૩દિમંત્રાવીfr'= ચાર સમુદ્રો, ત્રણ અગ્નિ આદિના નામ “કંપંત'= બોલે છે. ''= બીજા કેટલાંક આચાર્યો ‘સવ્વસ્થ'= બધા જ પ્રસંગોમાં ‘માવત'= પરમાર્થથી ‘નવરા ઈવ'= જિનેશ્વરો જ મંગલરૂપ છે માટે તેમનું નામ જ ગ્રહણ કરવું જોઇએ એમ કહે છે. એવો ભાવ છે. જે રૂ૮૨ | 8/37 હવે પ્રતિષ્ઠા કર્યા પછીની વિધિ કહે છે : सत्तीऍ संघपूजा, विसेसपूजाउ बहुगुणा एसा / जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो // 382 // 8/38 Page #215 -------------------------------------------------------------------------- ________________ 186 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद છાયા :- વિજ્યા સપૂના વિશેષપૂજ્ઞાતો વદુIT US | યેષ: શ્રુતે તિ: તીર્થક્ષરનાર: સફર | 28 / ગાથાર્થ :- ત્યારપછી ચતુર્વિધ શ્રી સંઘની યથાશક્તિ પૂજા કરવી, વિશેષ પૂજા એટલે આચાર્યાદિ કોઈ એકાદ ગચ્છની પૂજા કરતા આ સંઘપૂજા અધિક ફળવાળી છે. કારણકે શાસ્ત્રમાં તીર્થંકર પછી સંઘને પૂજય કહ્યો છે. ટીકાર્થ :- “સત્તા'= યથાશક્તિ “સંયડૂના'= ચતુર્વિધ સંઘની પૂજા- અહીં કરવી’ એ પ્રમાણે અધ્યાહાર સમજી લેવો. ‘વિસપૂગા 3'= માત્ર પોતાના ગુરુ આચાર્ય આદિની અથવા પોતાને માન્ય એકાદ ગચ્છના સાધુભગવંતોની પૂજા કરતાં ‘પસા'= આ સંઘપૂજા “વહુલુIT'= ઘણાં લાભવાળી છે. '= કારણકે “સુ'= શાસ્ત્રમાં ‘તિસ્થયRTuiતરો'= તીર્થકરની પછી પૂજય ‘ાસ'= આ ‘સંથી'= સંઘ ‘મા'= કહ્યો છે. પૂજ્યતાની અપેક્ષાએ તીર્થંકરનું સ્થાન પ્રથમ છે અને બીજું સ્થાન તેમણે સ્થાપેલા ગણધરાદિ શ્રી સંઘનું છે. અથવા મન્તરે એટલે આંતરું, ભેદ અનન્તરમ્ એટલે ભેદ નથી, અર્થાત્ તીર્થકર અને શ્રીસંઘ વચ્ચે કોઇ જાતનો ભેદ નથી, સંઘ એ તીર્થકરની તુલ્ય જ છે. અથવા વિશિષ્ટ આગમના અભિપ્રાયથી તીર્થકર એ સંઘની પાછળ છે, તીર્થકરને પણ સંઘ પૂજ્ય છે, પ્રવાહની અપેક્ષાએ શ્રી સંઘ એ શાશ્વત છે. આથી પૂર્વભવમાં સંઘની આરાધનાથી અથવા સહાયથી જ પોતે તીર્થકર બન્યા છે માટે કૃતજ્ઞતાથી તીર્થકરો પણ સંઘને પૂજય માને છે અને “નમો તિસ્થમ્સ' કહીને તેની સ્તવના કરે છે. આમાં અભેદનયની અપેક્ષાએ તીર્થકર અને સંઘનો અભેદ ગણ્યો છે. | 282 / 8/38 આ અર્થનું સમર્થન કરતાં કહે છે : गुणसमुदाओ संघो, पवयण तित्थं ति होति एगट्ठा / तित्थगरो वि य एयं, णमए गुरुभावतो चेव // 383 // 8/39 છાયા :- TUસમુલાય: સTઃ પ્રવિત્ર તીર્થમિત્તિ મર્યાન્તિ ક્ષાર્થીઃ | तीर्थंकरोऽपि च एतं नमति गुरुभावत चैव // 39 // ગાથાર્થ :- ગુણનો સમૂહ સંઘ છે સંઘ, પ્રવચન, તીર્થ એ એક અર્થવાળા પર્યાયવાચી શબ્દો છે. તીર્થંકર પણ સંઘને પૂજ્યભાવથી નમસ્કાર કરે છે. ટીકાર્થ :- “TUસમુt'= સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ “સંયો'= સંઘ ‘પવય'= પ્રવચન ‘તિર્યં '= તીર્થ એ '= સમાન અર્થવાળા પર્યાયવાચી શબ્દો ‘ત્તિ'= છે ‘તિસ્થારો વિ '= તીર્થંકર પણ ‘અર્થ'= આ સંઘને ‘ગુમાવતો વેવ'= તેનામાં રહેલા ગુણના ગૌરવપણાથી, તેને ગુરુ માનીને જ “મ'= નમસ્કાર કરે છે. તે ૨૮રૂ છે 8/36. આના સંબંધમાં શાસ્ત્રમાં જે કહ્યું છે તે જણાવે છે : तप्पब्विया अरहया, पजितपया य विणयकम्मं च / कयकिच्चो वि जह कहं, कहेति नमते तहा तित्थं // 384 // 8/40 છાયા :- તણૂવિ હૃત્તા પૂનિતપૂના 2 વિનય ચ | कृतकृत्योऽपि यथा कथां कथयति नमति तथा तीर्थम् // 40 // Page #216 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 187 ગાથાર્થ :- પ્રવચનવાત્સલ્ય આદિથી તીર્થંકરનામકર્મનો બંધ થતો હોવાથી તીર્થંકરપણું સંઘનિમિત્તક છે. વળી પૂજિતપૂજા તથા વિનય કાર્ય પ્રવર્તાવવા માટે આ ત્રણ કારણોથી જેમ કૃતકૃત્ય હોવા છતાં તેઓ ધર્મદેશના આપે છે તે જ રીતે તીર્થકરો સંઘને નમસ્કાર કરે છે. ટીકાર્થ :- “તપુત્રિય'= શ્રુતજ્ઞાનપૂર્વક અથવા શ્રુતજ્ઞાનના આધારભૂત સંઘના વાત્સલ્યથી તીર્થંકર નામકર્મનો બંધ થયો છે. માટે ‘મરદય'= તીર્થંકરપણું એ સંઘનિમિત્તક છે, “પૂનતપૂથી ચ'= વળી ભગવાન જો સંઘને પૂજે તો લોકમાં તેની પૂજા થાય માટે પૂજિતપૂજાને પ્રવર્તાવવા માટે, ‘વિધર્મ a'= વિનય કરવા માટે, ભગવાનને વિનયમૂલક ધર્મ પ્રવર્તાવવો છે માટે તે સ્વયં સંઘનો વિનય કરે છે. ' જો વિ'= કૃતકૃત્ય હોવા છતાં- અમુક નયના અભિપ્રાયથી ભગવાનને કૃતકૃત્ય કીધા છે, બાકી હજી તેમને ચાર અઘાતી કર્મ ખપાવવાના બાકી હોવાથી તેઓ સંપૂર્ણ કૃતાર્થ થયા નથી. ‘નદ'= જે રીતે “દં= દેશના ‘તિ'= આપે છે. ‘ત€'= તે રીતે ‘તિસ્થ'= શ્રુતજ્ઞાન અથવા સંઘને “નમસ્તે'= નમસ્કાર કરે છે. જે રૂ૮૪ | 8/40 एयम्मि पूजियम्मी, नत्थि तयं जं न पूजियं होइ / भुअणे वि पूयणिज्जं, न गुणट्ठाणं ततो अण्णं // 385 // 8/41 છાયા :- અમિન્ પૂનિતે નાતિ તવ યજ્ઞ પૂનિત ભવતિ | भुवनेऽपि पूजनीयं न गुणस्थानं ततो अन्यद् // 41 // ગાથાર્થ :- સંઘની પૂજા કરવાથી જગતમાં એવો કોઈ પૂજ્ય નથી કે જેની પૂજા ન થઈ હોય અર્થાતુ બધા જ પૂજ્યોની પૂજા થઈ જાય છે. કારણકે સમસ્ત લોકમાં સંઘ સિવાય બીજું કોઈ પૂજનીય ગુણનું પાત્ર નથી. ટીકાર્થ :- ‘મિ'= આ સંઘની ‘નિયમ્મી'= પૂજા કરવાથી ‘સ્થિ તથ'= તે નથી ''= જે “ર પૂનિયં દોડ્ડ'= પૂજાયું ન હોય અર્થાત્ બધાની જ પૂજા થઈ જાય એવો ભાવ છે. ‘મને વિ'= સમસ્ત લોકમાં પણ ‘તતો'= સંઘ સિવાય “મUT'= બીજું કોઈ ' પૂ ર્ન'= પૂજ્યતમ ‘પુક્િr'= ગુણનું પાત્ર "'= નથી. અર્થાત્ સંઘ જ સૌથી વધારે પૂજનીય છે. રૂ૮૬ / 8/42 तप्प्यापरिणामो, हंदि महाविसयमो मुणेयव्यो / तद्देसपूयणम्मि वि, देवयपूयादिणाएण // 386 // 8/42 છાયા :- તપૂના પરિણામો Hi મહવિષયો જ્ઞાતિવ્ય: તદેશપૂગનેfપ વતપૂજ્ઞાવિજ્ઞાન છે. 42 છે. ગાથાર્થ :- સંઘપૂજાનો પરિણામ મહાવિષયવાળો જાણવો, સંઘના એક ભાગની પૂજા કરવા છતાં દેવપૂજા આદિના દૃષ્ટાંતથી સઘળા સંઘની પૂજા થઈ જાય છે. ટીકાર્થ :- ‘તપૂયાપરિમો'= સંઘની પૂજાનો પરિણામ “દ્રિ'= શબ્દ આમંત્રણ અર્થમાં છે. મહાવિસામો'= મોટા વિષયવાળો “મુછોકળ્યો'= જાણવો. ‘તદ્પૂયામિ વિ'= સંઘના એક ભાગ સ્વરૂપ કોઈ એક ગામ આદિના સંઘની પૂજા કરવા છતાં ‘વયજૂથવિUTIFUT'= દેવતાની પૂજા-સ્નાનવિલેપનાદિના દૃષ્ટાંતથી સઘળા સંઘની પૂજા થઈ જાય છે. જેમ દેવતાના પગ, મસ્તક, આદિ કોઈ એકાદ અંગની પૂજા કરવા છતાં સકલ દેવની પૂજા કરી ગણાય છે તેમ સંઘના એકાદ ભાગની પૂજા કરવા છતાં સર્વ સંઘની પૂજા થઈ જાય છે કારણ કે તેના મનનો પરિણામ સકલ સંઘની પૂજાનો છે. તે રૂ૮૬ | 8/42 Page #217 -------------------------------------------------------------------------- ________________ 188 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद आसन्नसिद्धियाणं, लिंगमिणं जिणवरेहिं पण्णत्तं / संघमि चेव पूया, सामण्णेणं गुणणिहिम्मि // 387 // 8/43 छाया :- आसन्नसिद्धिकानां लिङ्गमेतद् जिनवरैः प्रज्ञप्तम् / सङ्घ एव पूजा सामान्येन गुणनिधौ // 43 // एसा उ महादाणं, एस च्चिय होति भावजण्णो त्ति / एसा गिहत्थसारो, एस च्चिय संपयामूलं // 388 // 8/44 छाया :- एषा तु महादानम् एषैव भवति भावयज्ञ इति / / एषा गृहस्थसार एषैव सम्पन्मूलम् // 44 // ऍतीए फलं णेयं, परमं निव्वाणमेव णियमेण / सुरणरसुहाई अणुसंगियाइं इह किसिपलालं व // 389 // 8/45 छाया :- एतस्याः फलं ज्ञेयं परमं निर्वाणमेव नियमेन / सुरनरसुखानि आनुषङ्गिकाणि इह कृषिपलालमिव // 45 // ગાથાર્થ :- કોઈપણ જાતના ભેદભાવ વગર ગુણોના ભંડાર એવા સંઘની પૂજા કરવી એ આસસિદ્ધિક જીવોનું લક્ષણ છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. સંઘપૂજા જ મહાદાન છે. સંઘપૂજા જ વાસ્તવિક યજ્ઞ છે. સંઘપૂજા જ ગૃહસ્થધર્મનો સાર છે. સંઘપૂજા જ સંપત્તિનું મૂળ છે. સંઘપૂજાનું મુખ્ય ફળ નિયમો મોક્ષની પ્રાપ્તિ જ છે. ખેતીમાં ઘાસની જેમ તેને આનુષંગિક ફળ દેવ અને મનુષ્યલોકના સુખો છે. अर्थ :- 'सामण्णेणं'= संघनी 26 व्यक्ति प्रत्ये समान सेवा अध्यवसायथी मेहभाव वगर जधानी मेस२५ गुणणिहिम्मि'= स.४८ गुएननिधान मेवा 'संघमि'= संपनी 'चेव'= निश्चे 'पूया'= पू० ४२वी 'इणं'= मा संघलने 'जिणवरेहि'= नेिश्वरोले 'आसन्नसिद्धियाणं'= नन। गमा 4 भुस्तिो ना२। वोर्नु 'लिंगं = विल 'पण्णत्तं'= छ. // 387 // 8/43 'एसा उ'= मा संघ५% 'महादाणं'= जी अधा हान 42i माहान छ 'एस च्चिय'= मा संघपू. 4 'भावजण्णो त्ति'= भावय 'होति'= छ. 'एसा'= मा संघ 'गिहत्थसारो'= स्थधनो सा२ छ. 'एस च्चिय'= 0 संघ 'संपयामूलं'= सर्व संपतिनो हेतु छ. // 388 // 8/44 ___ 'ऍतीए'= मा संघपून 'परमं = भुण्य 'फलं'= 3 'नियमेण'= अवश्य 'निव्वाणमेव'= भोक्षनी प्राति 4 छ भने 'सुरणरसुहाई'= हेवमनुष्यना सुमो 'अणुसंगियाइं'= गौए। इणजे 'इह'= मा इणने 'किसिपलालं व'= पेतीमा घासनी म 'णेयं = euj. જેમ ખેતીમાં મુખ્યફળ ધાન્યની પ્રાપ્તિ છે કારણ કે તેના માટે જ આ ખેતી કહેવામાં આવી છે. પણ ધાન્યની સાથે જે ઘાસ ઉગે છે તે એનું ગૌણ ફળ છે. તેમ અહીં મુખ્ય ફળ મોક્ષ છે. કારણ કે એના માટે પ્રવૃત્તિ કરવામાં આવી છે. પણ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ગૌણફળરૂપે દેવમનુષ્યના સુખો भणे छ. // 389 // 8/45 कयमेत्थ पसंगेणं, उत्तरकालोचियं इहऽण्णं पि / अणुरूवं कायव्वं, तित्थुण्णतिकारगं णियमा // 390 // 8/46 Page #218 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 189 છાયા :- વકૃતમત્ર પ્રસન ઉત્તર વાતાવતમ્ રૂાપિ | अनुरूपं कर्तव्यं तिर्थोन्नतिकारकं नियमात् // 46 // ગાથાર્થ :- હવે વધારે વિસ્તારથી સર્યું. અહીં પ્રતિષ્ઠાના ઉત્સવમાં પ્રતિષ્ઠા થયા પછી કરવા લાયક બીજા પણ અનુકંપાદાન, અમારિ ઘોષણા વગેરે તીર્થની ઉન્નતિ કરનારા યોગ્ય કાર્યો અવશ્ય કરવા જોઇએ. ટીકાર્થ :- “'અહીં અર્થાત્ સંઘપૂજાના અધિકારમાં ‘પસંvi'= વધારે વિસ્તારથી ‘સૂર્ય'= સર્યું. ‘ફૂદ'= આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ‘ઉત્તરોવિયે'= પ્રતિષ્ઠા પછીના કાળમાં ઉચિત 'fu'= બીજા પણ “મધુવં'= યોગ્ય ‘તિસ્થUUતિવારી'= શાસનની પ્રભાવના કરનાર અનુકંપાદાન આદિ કાર્યો ‘નિયમ'= અવશ્ય ‘યā'= કરવા. / રૂ૫૦ + 8/46 उचिओ जणोवयारो विसेसओ णवरं सयणवग्गम्मि / साहम्मियवग्गम्मि य एयं खलु परमवच्छल्लं // 391 // 8/47 છાયા :- તો મનોપચારો વિશેષતો નવરં સ્વનનવ | साधर्मिकवर्गे च एतत्खलु परमवात्सल्यम् // 47 // ગાથાર્થ :- પ્રતિષ્ઠા પછી યોગ્ય લોકોપચાર અર્થાત્ લોકોમાં પ્રચલિત એવો આદર કરવો. પરંતુ નજીકના સંબંધી એવા સ્વજનવર્ગનો વિશેષથી આદર કરવો. સાધર્મિક બંધુઓનો આદર કરવો એ પરમ વાત્સલ્ય છે. ટીકાર્થ :- ‘વો'= યોગ્ય “નવયારો'= સામાન્યથી લોકપૂજા કરવી. ‘પાવર'= ફક્ત-પરંતુ સયાવસામિ'= નજીકના સંબંધી હોવાથી સ્વજનવર્ગની ‘વિસ'= વિશેષથી કરવી. “સામિયવયામિ ય'= સ્વજન સિવાયના બીજા સાધર્મિકબંધુને વિશે ‘યં તુ'= આ ઉપચાર કરવો લોકપ્રસિદ્ધ રીતે આદર કરવો, તે જ ‘પરમવછä'= શ્રેષ્ઠ વાત્સલ્ય છે. જે રૂ? / 847 अट्ठाहिया य महिमा, सम्मं अणुबंधसाहिगा केई / अण्णे उ तिणि दियहे, णिओगओ चेव कायव्वा // 392 // 8/48 છાયા :- 3 પૃદ્ધિા 2 મહિમા અનુવન્યસfધા વિન્ | अन्ये तु त्रीन् दिवसान् नियोगतश्चैव कर्तव्या // 48 // ગાથાર્થ :- કેટલાક આચાર્યો કહે છે કે પ્રતિષ્ઠા પ્રસંગે આઠ દિવસનો મહોત્સવ કરવો જોઇએ. આ મહોત્સવ સમ્યગુ પૂજાના અનુબંધ (= અવિચ્છેદ સાતત્ય) ને કરાવનાર છે. બીજા આચાર્યો કહે છે કે ત્રણ દિવસનો મહોત્સવ અવશ્ય કરવો જોઈએ. ટીકાર્થ :- ‘મંદિયા ય મહિમા'= અષ્ટાલિકા પૂજા અર્થાતુ આઠ દિવસનો મહોત્સવ, મહિમા શબ્દ સ્ત્રીલિંગમાં પણ વપરાય છે. કારણકે નીચેના શ્લોકમાં “મહિમા’ શબ્દનો સ્ત્રીલિંગમાં પ્રયોગ કરેલો જોવા મળે છે :- “મહાન પણ રત્નો કાદવમાં હોય તો અજ્ઞાત અવસ્થામાં ત્યાં રહે છે. અને લોકો સમુદ્રમાં રત્નો મેળવવા જાય છે. તેનું કારણ, તે કાદવમાં રહેલા રત્નોની અવજ્ઞા કરવી છે એવું નથી, અને કાદવમાં પણ રત્નો હોય તેની ખબર નથી એવું નથી પણ સમુદ્રનો મહિમા જ એવો છે કે રત્નો મેળવવા લોકો ત્યાં જ જાય. આ સમુદ્રનો મહિમા છે.” "H'= સમ્યગુ-અવિપરીત સ્વરૂપવાળી ‘મધુવંધસદિ'= પ્રતિષ્ઠિત બિંબની સદા પૂજાના અનુબંધ (સાતત્ય)ને કરાવનાર છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ 190 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 'केई'= 241 सायायो भाने छ 16 हिवसनी महोत्सव २वो मे. 'अण्णे उ'= 400 मायाो छ 'तिण्णि'= 1 'दियहे'= हिसनो महोत्सव 'णिओगओ चेव'= अवश्य 4 'कायव्वा'= ४२वो. // 392 // 8/48 तत्तो विसेसपूयापुव्वं विहिणा पडिस्सरोमुयणं / भूय बलिदीणदाणं, एत्थं पि ससत्तिओ किंचि // 393 // 8/49 छाया :- ततो विशेषपूजापूर्वं विधिना प्रतिसरोन्मोचनम् / भूतबलिदीनदानमत्रापि स्वशक्तितः किमपि // 49 // ગાથાર્થ :- ત્યારબાદ પૂર્વે કરી હતી તેની અપેક્ષાએ વિશેષપૂજા કરવાપૂર્વક વિધિપૂર્વક કંકણમોચન કરવું જોઇએ. આ પ્રસંગે પણ પોતાની શક્તિ પ્રમાણે કાંઇક ભૂતબલિ અને પ્રતિમાજીને બાંધેલા મંગલસૂત્રો છોડવા અનુકંપાદાન કરવું જોઇએ. टार्थ :- 'तत्तो'= त्या२माह 'विसेसपूयापुव्वं'= पूर्वना हिवसे रीती तेन। २त विशेष प्रारनी 50 ४२वा पूर्व 'विहिणा'= शास्त्रोत संप्रदायथी प्रात थये। मंत्रोथ्या२पूर्व 'पडिस्सरोमुयणं'= भोयन 42. 'भूयबलि'= भूतीने राधेला अननो, पत्र-पुष्प-थी युत, सुगंधी द्रव्योथी मिश्र मेवो पनि भावो. 'दीणदाणं'= गरीबीने अनुपाहान 'एत्थं पि'= भोयनन। अक्सरे 'ससत्तिओ'= पोताना वैभवने अनुसारे 'किंचि'= siss 42. // 393 // 8/49 तत्तो पडिदिणपूयाविहाण तह तहेह कायव्वं / विहिताणुट्ठाणं खलु, भवविरहफलं जहा होति // 394 // 8/50 छाया :- ततः प्रतिदिनपूजाविधानतस्तथा तथेह कर्तव्यम् / विहितानुष्ठानं खलु भवविरहफलं यथा भवति // 50 // ગાથાર્થ :- ત્યારબાદ પ્રતિદિન પૂજા કરવા પૂર્વક શાસ્ત્રમાં કહેલા પૂજા, ચૈત્યવંદન, યાત્રા, સ્નાત્ર વગેરે અનુષ્ઠાનો સંસારનો નાશ કરાવનાર જે રીતે થાય એ રીતે કરવા. अर्थ :- 'तत्तो'= मंगलसूत्र छोऽया जा भोयन या माह 'पडिदिणपूयाविहाणओ'= प्रतिहिन 5% ४२वा द्वा२। 'विहिताणुट्ठाणं'= मह वायेमा भूतमसि माह मनुष्ठानो ते शिष्टसमायारी३५ डोवाथी अनुहानछे.ते सावध नथी. 'भवविरहफलं'= भोक्षने मापना। 'जहा होति'=४ रीते थाय 'तह तह'= ते. ते विवि५ मारे ‘इह'= 2 प्रति४ा थया ५छी 'कायव्वं'= ४२वा. // 394 // 8/50 ને આઠમું પ્રતિષ્ઠાવિધિ નામનું પંચાશક સમાપ્ત થયું છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद // नवमं जिनयात्राविधान-पञ्चाशकम् // પ્રતિષ્ઠા બાદ યાત્રાનું વિધાન કરે છે : नमिऊण वद्धमाणं, सम्मं संखेवओ पवक्खामि / जिणजत्ताए विहाणं, सिद्धिफलं सुत्तणीईएँ // 395 // 9/1 छाया :- नत्वा वर्द्धमानं सम्यक् सङ्खपतः प्रवक्ष्यामि / / ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને હું જિનયાત્રાની મોક્ષરૂપી ફળને આપનારી વિધિને શાસ્ત્રાનુસારે સમ્યમ્ રીતે સંક્ષેપથી કહીશ. टीअर्थ :- ‘वद्धमाणं'= मी गम भाव्या त्यार्थी सिद्धार्थ।न। २।४महिमा निरंतर धनધાન્યાદિ કલ્યાણની વૃદ્ધિ થતી હોવાથી માતા-પિતાએ જેમનું વર્ધમાન એવું નામ પાડ્યું છે. વર્ધમાનસ્વામીને 'नमिऊण'= नमस्२ रीने 'सम्म'= भन-वयन-याथी सभ्यरीत 'संखेवओ'= वयनमा विस्तारने छोडीने अर्थात् संक्षेपथी सिद्धिफलं'= भुति३५ी इणने आपनारी 'जिणजत्ताए'= नियात्रानी 'विहाणं'= विपिने 'सुत्तणीईए'= सामना अनुसार 'पवक्खामि'= 38. // 395 // 9/1 યાત્રાની વિધિ અહીં શા માટે વર્ણવે છે તે કહે છે : दंसणमिह मोक्खंगं, परमं एयस्स अट्टहाऽऽयारो / णिस्संकादी भणितो, पभावणंतो जिणिदेहिं // 396 // 9/2 छाया :- दर्शनमिह मोक्षाङ्गं परमं एतस्य अष्टधाऽऽचारः / निःशङ्कादिर्भणितः प्रभावनान्तो जिनेन्द्रैः // 2 // ગાથાર્થ :- સમ્યગદર્શન એ મોક્ષનું પ્રધાન કારણ છે, તેના નિઃશંકાથી માંડીને પ્રભાવના સુધીના આઠ આચારો જિનેશ્વરદેવોએ કહ્યા છે. अर्थ :- 'दंसण'= सभ्यर्शन 'इह'= महीया-निशासनमा 'मोक्खंग'= भोक्ष- 'परमं'= प्रधान 24. छ. 'एयस्स'= मा सभ्यमशननो 'अट्ठहा'= माह मेवाणो 'आयारो'= मायार 'निस्संकादी'= नि:शंथी भांडीने 'पभावणंतो'= प्रभावना सुधानो 'जिणिदेहि = सर्वश भगवंतोमे 'भणितो'= इत्यो છે. શ્રી દશવૈકાલિક નિર્યુક્તિની ૧૮૨મી ગાથામાં કહ્યું છે : "नि:शंडित, नि:क्षित, निवियित्सिा अने अभूष्टि तथा उपप, स्थिरी 25, साधर्मियात्सल्य भने प्रभावना से 16 सभ्य शनन। सायार छे.” // 396 // 9/2 पवरा पभावणा इह, असेसभावंमि तीऍ सब्भावा / जिणजत्ता य तयंगं, जं पवरं ता पयासोऽयं // 397 // 9/3 छाया :- प्रवरा प्रभावनेह अशेषभावे तस्याः सद्भावात् / जिनयात्रा च तदङ्गं यत्प्रवरं तत्प्रयासोऽयम् // 3 // ગાથાર્થ :- નિઃશંકિતાદિ બધા ગુણો હોય તો જ પ્રભાવના નામના આઠમા આચારનો સંભવ હોવાથી Page #221 -------------------------------------------------------------------------- ________________ 192 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद અહીં દર્શનાચારમાં પ્રભાવના આચાર સૌથી શ્રેષ્ઠ છે. જિનયાત્રા એ પ્રભાવનાનું શ્રેષ્ઠ અંગ હોવાથી તેનું વર્ણન કરવા માટે આ પ્રયાસ કરાય છે. टार्थ :- 'असेसभावंमि'= नि:ति सभ्य शनना था गुपोय तो 4 'तीएँ'= प्रभावनानो 'सब्भावा'= संभवडोवाथी 'इह'= शनाया२मा 'पभावणा'= प्रत्भावना 'पवरा'= प्रधान छे. 'जिणजत्ता य'= मने नियात्रा से 'जं'= १२४थी 'पवरं'= उत्तम 'तयंगं'= प्रभावनानु 25 // छ 'ता'= तेथी 'अयं = २मा ‘पयासो'= प्रयास ७२राय छे. // 397 // 9/3 जत्ता महसवो खलु, उद्दिस्स जिणे स कीरई जो उ / सो जिणजत्ता भण्णइ, तीऍ विहाणं तु दाणादी // 398 // 9/4 छाया :- यात्रा महोत्सवः खलु उद्दिश्य जिनान् स क्रियते यस्तु / स जिनयात्रा भण्यते तस्याः विधानन्तु दानादि // 4 // ગાથાર્થ :- મહોત્સવ એ જ યાત્રા કહેવાય છે જિનને ઉદ્દેશીને જે મહોત્સવ કરાય તે જ જિનયાત્રા કહેવાય છે. તેનો દાન આદિ વિધિ છે. अर्थ :- 'महूसवो'= महोत्सव 4 'जत्ता'= यात्रा वाय छ, 'खलु'= मा 206 पास्यासंभ छ. 'जिणे'= नेिश्वरने 'उदिस्स'= 6देशीने ‘स कीरइ'= ते राय छे. 'जो उ'= 4 वजी 'सो'= तमना उद्देशथी प्रवर्तेतो ते महोत्सव 'जिणजत्ता'= नियात्रा 'भण्णइ'= अवाय छे. 'तीए'= नियात्रानी 'विहाणं तु= विधि 'दाणादि'= हान साहिछ. // 398 // 9/4 दाणं 1 तवोवहाणं 2 सरीरसक्कार मो 3 जहासत्ति / उचितं च गीतवाइय 4, थुतिथोत्ता 5 पेच्छणादी 6 य // 399 // 9/5 छाया :- दानं तपउपधानं शरीरसत्कारो यथाशक्तिः / उचितं च गीतवादितं स्तुतिस्तोत्राणि प्रेक्षणादि च // 5 // गाथार्थ :- निमहोत्सवमा यथाशस्ति (1) हम, (2) तपश्चर्या, (3) हे भूषा (4) यित सातवाध (5) स्तुतिस्तोत्र अने (6) प्रेक्ष। 421. मे नियात्रानो विधि छे. टार्थ :- 'दाणं'= हान मा 'तवोवहाणं'= तपश्चर्या 'सरीरसक्कार'= हेडनी विभूषा 'मो'= निपात छ. 'जहासत्ति'= शस्तिथी मोछावत्ता नहि 59 पोतानी शक्तिभु४५ हान साहिने ४२वा. मह '४२वा' अध्याहार से. 'उचितं च'= भने योग्य 'गीतवाइय'= [तवाठिंत्र, मह प्राकृत डोवाथी विमतिनो दो५ थयो छ. 'थुतिथोत्ता'= स्तुति भने स्तोत्र प्रसिद्ध छ. 'पेच्छणादी य'= प्रेक्ष९ वगेरे प्रसिद्ध छ. // 399 // 9/5 ઉપર કહેલા દ્વારોનું વિવરણ કરવા માટે કહે છે : दाणं अणुकंपाए, दीणाणाहाण सत्तिओ णेयं / तित्थंकरणातेणं, साहूण य पत्तबुद्धीए // 400 // 9/6 छाया :- दानमनुकम्पया दीनानाथेभ्यः शक्तितो ज्ञेयम् / तीर्थङ्करज्ञातेन साधुनां च पात्रबुद्ध्या // 6 // Page #222 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 193 ગાથાર્થ :- જિનયાત્રામાં તીર્થકરના દૃષ્ટાંતથી દીન-અનાથજનોને અનુકંપાની બુદ્ધિએ યથાશક્તિ દાન કરવું અને સાધુઓને સુપાત્રબુદ્ધિથી દાન કરવું. ટીકાર્થ :- વા'= દાન ‘મUશિંપાઈ'= દયાથી ‘કીUિહિUT'= દીન-અનાથોને દીન એટલે ક્ષીણ વૈભવવાળા માણસો અને ‘અનાથ એટલે શક્તિસામર્થ્ય વગરના તેઓ પણ ગરીબની જેમ દીન જ છે પણ શક્તિસામર્થ્ય વગરના છે એટલો ભેદ છે. “ક્ષત્તિો '= પોતાની શક્તિ મુજબ “ોય'= જાણવું. ‘તિર્થંરાતે'= દાનવ અને દેવોથી પૂજાયેલા ભગવાને ગૃહવાસમાં રાજ્યને છોડીને જ્યારે દીક્ષા લીધી ત્યારે એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપ્યું હતું એ દૃષ્ટાંતથી “સાહૂT '= અને યાત્રામાં પધારેલા સાધુભગવંતોને ‘પત્તવુદ્ધી'= સુપાત્રબુદ્ધિથી દાન આપવું. / 400 1/6 દાન સંબંધી કહેવાયું, હવે તપ ઉપધાન સંબંધી કહે છે : एकासणाइ णियमा, तवोवहाणं पि एत्थ कायव्वं / तत्तो भावविसुद्धी, नियमा विहिसेवणा चेव // 401 // 9/7 છાયા :- પાશનારિ નિયમાન્ તપ-૩૫થાનમપિ ત્ર શર્તવ્યમ્ | __ ततो भावविशुद्धिः नियमाद् विधिसेवना चैव // 7 // ગાથાર્થ :- જિનયાત્રામાં એકાસણું આદિ તપ અવશ્ય કરવો જોઇએ. તેનાથી અવશ્ય ભાવની વિશુદ્ધિ થાય છે અને વિધિનું પાલન ‘નિયમ'= અવશ્ય થાય છે. ટીકાર્થ :- ‘સિUI'= એકાસણું આદિ ‘તવોવાઈi fપ'= તપશ્ચર્યા ‘પત્થ'= આ જિનયાત્રામાં ‘નિયમ'= અવશ્ય ‘ાયબ્ર'= કરવી. ‘તત્તો'= તપથી મવિદ્ધી'= આહારના લાઘવપણાથી અને અપ્રમાદથી એ બે કારણથી અધ્યવસાયની વિશુદ્ધિ થાય છે. ‘વિદિસેવUTI ગ્રેવ'= વિધિ એટલે ભગવાને જે કર્તવ્ય કરવાનો ઉપદેશ આપ્યો છે. તેની ‘સેવા’ એટલે પાલન થાય છે. 402 / 1/7 તપ ઉપધાન દ્વારા કહેવાયું. હવે શરીરસત્કાર કહે છે : वत्थविलेवणमल्लादिएहिं विविहो सरीरसक्कारो / कायव्वो जहसत्तिं पवरो देविंदणाएणं // 402 / 9/8 છાયા - વસ્ત્રવિત્રેપનમીત્યાદિ વિવિધ: શરીરસર: | कर्तव्यो यथाशक्ति प्रवरो देवेन्द्रज्ञातेन // 8 // ગાથાર્થ :- જિનમહોત્સવમાં દેવેન્દ્રના દૃષ્ટાંતથી યથાશક્તિ વસ્ત્ર, વિલેપન, પુષ્પમાળા આદિથી વિવિધ પ્રકારે ઉત્તમ શરીરવિભૂષા કરવી જોઇએ. ટીકાર્થ :- ‘વવિક્લેવUTમાર્દિ= વસ્ત્ર, વિલેપન, પુષ્પમાળા આદિ લોકપ્રસિદ્ધ છે. તેના વડે ‘વિવિહો'= અનેક પ્રકારની “નદત્ત'= શક્તિ મુજબ “પવરો'= સર્વોત્તમ પ્રકારની ‘વિUTIENT'= દેવેન્દ્રના દષ્ટાંતથી ‘સરીરસૌરો'= શરીરની વિભૂષા ' ડ્યો'= કરવી જોઇએ, જેમ અરિહંત ભગવંતના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાનની ઉત્પત્તિ આદિ પ્રસંગોમાં દેવેન્દ્ર સર્વવિભૂતિ અને સર્વઆદરથી શરીરની વિભૂષા કરે છે, તેની જેમ બીજા બધાએ પણ કરવી. . 402 + 1/8 उचियमिह गीयवाइयमुचियाण वयाइएहिं जं रम्मं / जिणगुणविसयं सद्धम्मबुद्धिजणगं अणुवहासं // 403 // 9/9 Page #223 -------------------------------------------------------------------------- ________________ 194 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद છાયા :- વર્તામિદ જીતવાતિતાનાં વયરિયેત્ રણમ્ | जिनगुणविषयं સદ્ધર્મવૃદ્ધિનન+નુપદીરમ્ 2 | ગાથાર્થ :- સ્વભૂમિકાની અપેક્ષાએ વય-વિચક્ષણતા-રૂપ-સૌભાગ્ય આદિથી યુક્ત એવા યોગ્ય પુરુષોએ સદ્ધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરનારા, જિનેશ્વરના ગુણોના વર્ણનવાળા રમ્ય ગીતો મશ્કરી પાત્ર ન બને. એમ ઉચિત રીતે ગાવા. ટીકાર્થ:- ‘દ'= જિન મહોત્સવમાં ‘રિયા'= પોતાની ભૂમિકાની અપેક્ષાએ ઉચિત ‘વયાજ્ઞર્દિ'= વય-વિચક્ષણતા-રૂપ-સૌભાગ્ય-ઉદારતા-ઐશ્વર્ય આદિથી યુક્ત 'i '= જે રમ્ય હોય તેવા ‘નિVT[[વિસર્ય'= ભગવાનના ક્ષમા આદિ ગુણોના વર્ણનવાળા “સદ્ધમવૃદ્ધિજ્ઞUT'= સુંદર ધર્મમાં મતિને ઉત્પન્ન કરનારા ‘મUપટ્ટા'= મશ્કરી પાત્ર ન બને એવા ''= યોગ્ય “યવા'= ગીત ગાવા અને વાજિંત્ર વગાડવા. | ૪૦રૂ છે 1/1 સ્તુતિસ્તોત્રનું પ્રતિપાદન કરવા માટે કહે છે : थुइथोत्ता पुण उचिया, गंभीरपयत्थविरइया जे उ / સંવેપાવુન, સમ ય પા સણિ 4046/20 છાયા :- તિસ્તોત્રાણિ પુનવતાનિ ક્ષીરપાર્થવિવિતાનિ યાનિ તુ | संवेगवृद्धिजनकानि समानि च प्रायेण सर्वेषाम् // 10 // ગાથાર્થ :- જે સુક્ષ્મબુદ્ધિથી જાણી શકાય એવા ગંભીર શબ્દ અને અર્થોથી રચાયેલ હોય અને જે સંવેગની વૃદ્ધિ કરનારા હોય તેમજ બધા જ સ્તુતિ કરનારા વડે જે એકસાથે એકસરખા અવાજે બોલાતા હોય તેવા સ્તુતિસ્તોત્ર જિનયાત્રામાં ઉચિત છે. ટીકાર્થ :- “થોત્તા પુ'= સ્તુતિસ્તોત્ર વળી ‘ગંભીરસ્થિવિરફયા'= વિશિષ્ટ પ્રકારના આશય અને તાત્પર્યથી યુક્ત હોવાથી સૂક્ષ્મબુદ્ધિ વડે જે ગમ્ય હોય એવા ગંભીર શબ્દો અને અર્થથી રચાયેલા (રચના એટલે ક્રમસર શબ્દોના યોગ્ય ગોઠવણ) “ને 3 = જે હોય ‘સંવેદૃનVIT'= અતિશય મોક્ષના અભિલાષાને ઉત્પન્ન કરનારા ‘પાછળ'= ઘણું કરીને “સબૅન્કિં'= સર્વસ્તુતિ કરનારના ‘સમાં '= પાઠ અને સ્વર આદિથી સમાન હોય અર્થાત્ ઊંચાનીચા સ્વરે નહિ પણ બધા એકસરખા અવાજે બોલતા હોય ''= જિનયાત્રામાં યોગ્ય છે. તે 404 / 2/20 હવે પ્રેક્ષણકદ્વાર કહે છે : पेच्छणगा वि नडादी, धम्मियणाडयजुआ इहं उचिया / પત્થાવો , જમો, સિમારંભમાવી . 406 / 1/12 છાયા :- પ્રેક્ષUશાપિ નટવીન ધાર્મિનીટયુતાનિ ફુદ વતનિ | प्रस्तावः पुनर्जेय एषामारम्भादिः // 11 // ગાથાર્થ :- જિનયાત્રામાં ધાર્મિક નાટકોથી યુક્ત એવા નટપ્રેક્ષક વગેરે પણ યુક્ત છે. આ નાટકોનો અવસર મહોત્સવના પ્રારંભમાં, મધ્યમાં કે અંતે ગમે ત્યારે છે. ટીકાર્થ :- ‘નવી'= લોકપ્રસિદ્ધ નટ વગેરે ‘વેછUTTI વિ'= પ્રેક્ષકો પણ ‘રૂ= જિનયાત્રામાં Page #224 -------------------------------------------------------------------------- ________________ 195 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ‘મિયડયનુ'= જિનેશ્વરના જન્મ-અતિશય આદિ ધાર્મિક નાટકથી યુક્ત "'= જ્યાં જેનો સંભવ હોય ત્યાં તે યોગ્ય છે. ‘સિં'= આ પ્રેક્ષણકોનો ‘મારંભમાલી'= યાત્રાના આરંભમાં, મધ્યમાં કે અંતમાં ગમે ત્યારે ‘સ્થાવો પુ'= અવસર 'o '= જાણવો. 406 2/ દાનાદિ યાત્રાવિધિ કહેવાઈ ત્યાં સર્વ યાત્રામાં દાન કરવાનું હોય છે. અહીં કાંઈ વિશેષ કહે છે : आरंभे च्चिय दाणं, दीणादीण मणतुट्ठिजणणत्थं / रण्णाऽमाघायकारणमणहं गुरुणा ससत्तीए // 406 // 9/12 છાયા :- મારમ વ ાને હીનાવીનાં મનસ્તુષ્ટિનનાર્થમ્ | राज्ञाऽमाघातकारणमनघं गुरुणा स्वशक्त्या // 12 // ગાથાર્થ :- દીન વગેરેના મનને તુષ્ટિ કરવા માટે મહોત્સવના પ્રારંભમાં જ દાન આપવું જોઈએ. તેમજ સિદ્ધાંતના જાણકાર ગુરુએ મહોત્સવના પ્રારંભથી જ પોતાની શક્તિ અનુસાર રાજાની પાસે નિર્દોષ રીતે અમારિપ્રવર્તન કરાવવું જોઇએ. ટીકાર્થ :- ‘મારે ચિંયે'= મહોત્સવનો પ્રારંભમાં જ ‘વીવીન'= દીન અનાથ વગેરેને ‘મUITટ્ટીનV[Uથિં'= મનની પ્રસન્નતા કરવા માટે “રા'= દાન આપવું. "TUT'= સિદ્ધાંતના જાણકાર ગુરુએ ‘સત્તા'- પોતાની શક્તિ અનુસાર 'UT'= રાજાની પાસે ‘સમાવાયાRUT'= અમારિ પ્રવર્તાવવી અર્થાત્ અભયદાન પ્રવર્તાવવું. ‘મહં'= નિર્દોષ રીતે અર્થાત હિંસાથી આજીવિકા ચલાવનાર માછીમાર આદિને માટે ભોજન આજીવિકાની વ્યવસ્થા કરી આપીને તેમનાથી થતી હિંસા બંધ કરાવવી જોઇએ. તેમ ન કરે તો તેમની આજીવિકાનો વિચ્છેદ થાય. . 406 મે 2/12 આ વસ્તુના સમર્થન માટે આગમની વિધિ કહે છે :विसयपवेसे रणो, उ दंसणं उग्गहादिकहणा य / अणुजाणावण विहिणा, तेणाणुण्णाएँ संवासो // 407 // 9/13 છાયા :- વિષયપ્રવેશે ઝુપ્ત વર્ણનમવBથિના ત્ર | __ अनुज्ञापनं विधिना तेनानुज्ञातेन संवासः // 13 // ગાથાર્થ :- દેશમાં પ્રવેશ કરીને રાજાનું દર્શન કરવું અર્થાત્ તેને મળવું. અવગ્રહાદિનું કથન કરવું. તેના દેશમાં વિધિપૂર્વક રજા માંગવી, તેની અનુજ્ઞા મેળવીને ત્યાં રહેવું. ગાથાર્થ :- ‘વિચિપસે'= દેશમાં પ્રવેશ કરીને “રા'= રાજાનું ‘સUT'= દર્શન કરવું' એ અધ્યાહારથી સમજવું. ‘૩૧માહિUT '= ‘તમને હું શું આપું ?' એમ રાજા પૂછે ત્યારે “દેવેન્દ્ર - રાજા વગેરે જેઓ અવગ્રહ આપે છે તેમને જે ધર્મ કરે છે તેનો અમુક ભાગ મળે છે.” એમ કહેવું. ‘વિUિIT'= માલિકની તથા માલિકે જેને આદેશ (ભલામણ) કર્યો હોય તેની આગમમાં કહેલી વિધિપૂર્વક ‘મણુના વિUT'= અવગ્રહની અનુજ્ઞા મેળવવી. ‘તેT'= તે માલિક અથવા માલિકે જેને ભલામણ કરી હોય તેના વડે ‘સUUUTIU'= રજા અપાયા પછી “સંવા'= તે ક્ષેત્રમાં રહેવું કહ્યું. તે 407 / 1/3 एसा पवयणणीति, एवं वसंताण णिज्जरा विउला / इहलोगम्मि वि दोसा, ण होति णियमा गुणा होति // 408 // 9/14 છાયા :- અષા પ્રવનતિરેવં વસતાં નિર્જરા વિપુલ્લા | इहलोकेऽपि दोषाः न भवन्ति नियमाद् गुणा भवन्ति // 14 // Page #225 -------------------------------------------------------------------------- ________________ 196 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ગાથાર્થ :- આ આગમવિધિ છે. આવી વિધિથી રહેનારા સાધુઓને ઘણી નિર્જરા થાય છે. આ લોકમાં પણ શત્રુનો ઉપદ્રવ વગેરે દોષો થતાં નથી અને નિયમાં લાભ થાય છે. अर्थ :- 'एसा'= मा 'पवयणणीति'= मागभनी विधि छ. 'एव'= मा प्रभारी अनुशासन 'वसंताण'= 2 ना२। साधुमीने 'विउला'= विपुल प्रभाएमा 'णिज्जरा' नि। 'इहलोगम्मि वि'= मा सोभा 59 'दोसा'= शत्रुन। उपद्रव महिषो 'न होंति'= थता नथी. "णियमा'= अवश्य 'गुणा होति'= शासननी उन्नति वगैरे वाम थाय छे. // 408 // 9/14 दिट्ठो पवयणगुरुणा, राया अणुसासिओ य विहिणा उ। तं नत्थि जण्ण वियरइ, कित्तियमिह अमाघाउ त्ति ? // 409 // 9/15 छाया :- दृष्टः प्रवचनगुरुणा, राजा अनुशासितश्च विधिना तु / तन्नास्ति यन्न वितरति कियदिह अमाघात इति // 15 // ગાથાર્થ :- સિદ્ધાંતના જાણકાર આચાર્ય ભગવંત જો રાજાને મળ્યા હોય અને વિધિપૂર્વક તેને ઉપદેશ આપ્યો હોય તો (પ્રસન્ન થયેલો) રાજા એવી કોઈ વસ્તુ નથી કે જે ન આપે ? અર્થાતું બધું જ આપે. તો પછી અમારિ પ્રવર્તન કરાવવું એ તો તેના માટે શું વાત છે ? તે કરાવશે જ. दार्थ :- 'दिट्ठो'= शन येतो अर्थात भगायेतो 'पवयणगुरुणा'= अनुयोगन। 191512 आयार्थ व 'राया'=210 'अणुसासिओ य'भने ७५हेश पायेसो 'विहिणा उ'दो ने भने सोओत्तरने संभत विधिवडे 'तं नत्थि'=ते वस्तु नथी 'जण्ण'=४ - 'वियरइ'मा अर्थात उपयोगी सर्व वस्तु मापे 4. 'इह' यात्रामा 'अमाघाउ त्ति'समयान आपते. 'कित्तियं=32j छ ? // 409 // 9/15 एत्थमणुसासणविही, भणिओ सामण्णगुणपसंसाए / गंभीराहरणेहि, उत्तीहिं य भावसाराहि // 410 // 9/16 छाया :- अत्रानुशासनविधिर्भणितः सामान्यगुणप्रशंसया / गम्भीराहरणैरुक्तिभिश्च भावसाराभिः // 16 // ગાથાર્થ :- રાજાને ઉપદેશ આપવાની વિધિ આ છે :- (1) સામાન્ય અર્થાતુ બધા જ ધર્મોમાં હોય એવા વિનય, દાક્ષિણ્ય, સૌજન્ય આદિ ગુણોની પ્રશંસા કરવી. (2) ઉત્તમ પુરુષોના ગંભીર દૃષ્ટાંતો उवा भने (3) मा मरे। सोनू पनि 42j. अर्थ :- 'एत्थ'= महा 'अणुसासणविही'= २ने पहेश मापवानी विधि 'भणिओ'= मा इयो छे. 'सामण्णगुणपसंसाए'= सो भने माओत्तरमा माविरुद्ध सेवा विनय, हाक्षिएय-सौ४न्य माहि शुशानी प्रशंसा ४२वी तथा 'गंभीराहरणेहि'= महापुरुष संबंधी गंभीर दृष्टांतो माया, 'भावसाराहिं'= (भावगर्मित 'उत्तीहिं य'= खोडो [aai. // 410 // 9/16 ઉપદેશની વિધિને જ કહે છે - सामण्णे मणुयत्ते, धम्माउ णरीसरत्तणं णेयं / इय मुणिऊणं सुंदर ! जत्तो एयम्मि कायव्वो // 411 // 9/17 छाया :- सामान्ये मनुजत्वे धर्मात् नरेश्वरत्वं ज्ञेयम् / इति ज्ञात्वा सुन्दर ! यत्न अत्र कर्तव्यः // 17 // Page #226 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 197 ગાથાર્થ :- હે સુંદર ! મનુષ્ય તરીકે બધા જ મનુષ્યો સમાન હોવા છતાં ધર્મથી (=પુણ્યથી) કોઈક માણસ મનુષ્યોનો સ્વામી રાજા બને છે આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. अर्थ :- 'मणुयत्ते'= अन्य मनुष्योनी साथे मनुष्य 'सामण्णे'= समान डोवा छत 'धम्माउ'= थी 'णरीसरत्तणं'= मनुष्यना स्वामी 2%14 'णेयं = A. 'इय= मा प्रभारी 'मुणिऊणं'= एथीने 'सुंदर!'= हे सुंदर ! हे राम! 'एयम्मि'= साधर्ममा 'जत्तो'= प्रयत्न 'कायव्वो'= ४२वो.मह ॥थामा 'सुंदर!' सेम संबोधन यु छ, 2ीमा 'सुंदरः' ओम प्रथमा विमति रीने तेनो अर्थ प्रधान, भने यत्नन विशेषः। ॐथु छ. // 411 // 9/17 धर्भमां यत्न // भाटे ४२वो मे? ते छ :इड्डीण मूलमेसो, सव्वासिं जणमणोहराणं ति / एसो य जाणवत्तं, णेओ संसारजलहिम्मि // 412 // 9/18 छाया :- ऋद्धीनां मूलमेषः सर्वासां जनमनोहराणामिति / एषश्च यानपात्रं ज्ञेयः संसारजलधौ // 18 // ગાથાર્થ :- લોકોના ચિત્તને આકર્ષનારી મનુષ્ય અને દેવલોકસંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. તથા સંસારસાગરને તરવા માટે ધર્મ એ જહાજ સમાન છે એમ જાણવું. टार्थ :- 'जणमणोहराणं ति'= दोओना भनने बनारी 'सव्वासिं'= हेव-मनुष्यसंबंधी सघणी 'इड्ढीण'= द्धिन 'मूलं'= // 29 // ‘एसो'= // धर्म छे. 'एसो य'= भने 2 // धर्म 'संसारजलहिम्मि'= संसारसागरने पार उतरवानी ७७वा माटे 'जाणवत्तं'= त२वा भाटे 464 छ सेभ णेओ'= i. // 412 // 9/18 आधर्म वी शत थाय छ ? ते 4 छ :जायइ य सुहो एसो उचियत्थापायणेण सव्वस्स / जत्ताएँ वीयरायाण विसयसारत्तओ पवरो // 413 // 9/19 छाया :- जायते च शुभ एष उचितार्थापादनेन सर्वस्य / यात्रया वीतरागाणां विषयसारत्वतः प्रवरः // 19 // ગાથાર્થ :- સર્વ કોઈનું ઉચિત કાર્ય કરવાથી શુભ ધર્મ થાય છે. જિનયાત્રા એ વીતરાગ સંબંધી હોવાથી અને વીતરાગ એ ઉત્તમ વિષય હોવાથી, વિષયના માહાસ્યથી તેનાથી શ્રેષ્ઠ ધર્મ થાય છે. टार्थ :- 'सव्वस्स'= अपार्नु 'उचियत्थापायणेण'= Gथित आर्य ४२वाथी 'सुहो'= तेनु निमित्त शुभ होवाथी 'एसो'= साधर्म शुभ 'जायइ य'= थाय छे. 'वीयरायाण'= वीतरागनी 'जत्ताएँ'= यात्रोत्सव 'विसयसारत्तओ'= यात्रानो विषय वीतराछ, तभन। प्रधान५॥थी अर्थात विषयना माहात्म्यथा 'पवरो'= श्रेष्ठ धर्म थाय छे. // 413 // 9/19 एतीऍ सव्वसत्ता, सुहिया खु अहेसि तंमि कालंमि / एहि पि आमधाएण, कुणसु तं चेव एतेसिं // 414 // 9/20 छाया :- एतया सर्वसत्त्वाः सुखिता एव अभूवन् तस्मिन् काले / इदानीमपि अमाघातेन कुरु तदेव एतेषाम् // 20 // Page #227 -------------------------------------------------------------------------- ________________ 198 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ગાથાર્થ :- વીતરાગ પરમાત્મા જ્યારે વિચરતા હતા ત્યારે તેમના જન્માદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા. અત્યારે પણ અભયદાન આપવા વડે તું બધા પ્રાણીઓને સુખી કરે. अर्थ :- 'तंमि कालंमि'= भगवान वियरता बताते आणे 'एतीऍ= मा यात्रा 'सव्वसत्ता'= अधा प्राशीमो 'सुहिया खु' सुपी 4 'अहेसिता . 'एण्हि पि'अत्यारे 5 / 'आमधाएण' अभियान आपका वडे 'एतेसिं' 4 प्र मोनु तं चेव' सुजी५j 'कुणसु'= तुं 42 // 414 // 9/20 જ્યારે તેવા પ્રકારના સિદ્ધાંતના જાણકાર આચાર્યભગવંત હાજર ન હોય ત્યારે શું વિધિ છે? તે કહે છે - तम्मि असंते राया, दट्ठव्वो सावगेहि वि कमेणं / कारेयव्वो य तहा, दाणेण वि आमघाउ त्ति // 415 // 9/21 छाया :- तस्मिन् असति राजा द्रष्टव्यः श्रावकैरपि क्रमेण / / कारयितव्यश्च तथा दानेनापि अमाघात इति // 21 // ગાથાર્થ :- આચાર્ય ન હોય તો શ્રાવકોએ પણ રાજકુળમાં પ્રસિદ્ધ રીત રિવાજ મુજબ રાજાને મળવું. અને છેવટે ધન આપીને પણ તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. टोडार्थ :- 'तम्मि'= ते प्रावयनि मायार्य भगवंत 'असंते'= 8deg42 न होय तो 'सावगेहि वि'= श्रावोगे 59 / 'कमेणं'= २४गनी नाति भु४५ ‘राया'= २%ने 'दट्ठव्वो'= भणj 'तहा दाणेण वि'= धन आपका द्वा२॥ 59 // तेने प्रसन्न रीने 'आमघाउ त्ति'= अभारि प्रवर्तन 'कारेयव्वो य'= 42 . // 415 // 9/21 પરપીડાના વર્જન માટે કહે છે :तेसि पि घायगाणं, दायव्वं सामपुव्वगं दाणं / तत्तियदिणाण उचियं, कायव्वा देसणा य सुहा // 416 // 9/22 छाया :- तेषामपि घातकानां दातव्यं सामपूर्वकं दानम् / तावद्दिनानां उचितं कर्तव्या देशना च शुभा // 22 // ગાથાર્થ :- તે હિંસાથી આજીવિકા ચલાવનાર ઘાતકોને પણ પ્રીતિપૂર્વક યાત્રાદિનને ઉચિત અન્નપાનાદિનું દાન કરવું અને તમને પણ પુણ્યની પ્રાપ્તિ થશે એમ શુભ દેશના આપવી. अर्थ :- 'तेसि पि घायगाणं'= ते डिसाथी मावि यदावना२ घातडीने 55 'तत्तियदिणाण'= यात्रा 241 हिवसोने 'उचियं = योग्य 'सामपुव्वगं = प्रीतिपूर्व 'दाणं' अन्नपानाहिनुहान 'दायव्वं'= मापj 'देसणा य सुहा'= "तभने 5 / 115 नहि २वाथी धर्मनी प्राति थशे” ओम शुभहेशन 'कायव्वा'= ४२वी. // 416 // 9/22 આમ કરવાથી શો લાભ થાય છે ? તે કહે છે :तित्थस्स वण्णवाओ, एवं लोगम्मि बोहिलाभो य / केसिंचि होइ परमो, अण्णेसि बीयलाभो त्ति // 417 // 9/23 छाया :- तीर्थस्य वर्णवाद एवं लोके बोधिलाभश्च / केषाञ्चिद् भवति परम अन्येषां बीजलाभ इति // 23 // Page #228 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 199 ગાથાર્થ :- આમ કરવાથી લોકમાં જિનશાસનની પ્રશંસા થાય છે. તેથી કેટલાંક હળુકર્મી જીવોને ઉત્તમ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે, બીજાઓને બોધિબીજ - પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. अर्थ :- ‘एवं'= मा प्रभारी ४२वाथी 'तित्थस्स'= ॐन शासननी 'लोगम्मि'= सर्वसाओम 'वण्णवाओ'= प्रशंसा भने 'केसिंचि य= 3241 Aधुभावाने 'बोहिलाभो य'= सभ्यत्वनी प्राशिसने 'अण्णेसिं'= 400मीने 'परमो'= उत्कृष्ट 'बीयलाभो त्ति'= पोषिली४-पुथ्यानुधी पुण्यनी प्रति. 'होइ'= थाय छे. // 417 // 9/23 જૈનશાસનની પ્રશંસા શા માટે ઈચ્છાય છે ? તે કહે છેઃ जा चिय गुणपडिवत्ती, सव्वण्णुमयम्मि होइ पडिसुद्धा / स च्चिय जायति बीयं, बोहीए तेणणाएणं // 418 // 9/24 छाया :- या एव गुणप्रतिपत्तिः सर्वज्ञमते भवति परिशुद्धा / सा एव जायते बीजं बोधेः स्तेनज्ञातेन // 24 // ગાથાર્થ :- જૈનશાસન સંબંધી પરિશુદ્ધ ભાવગર્ભિત પ્રશંસાપૂર્વક ગુણોનો જે સ્વીકાર થાય છે તે જ ચોરના દૃષ્ટાંતથી સમ્યકત્વનું બીજ છે. अर्थ :- 'जा च्चिय'=d sis 'पडिसुद्धा'= भावगमित प्रशंसा स्व३५ परिशुद्ध 'गुणपडिवत्ती'= गुरानो स्वी४२ 'सव्वण्णुमयम्मि'= *न शासनमा 'होइ'= थाय छे. 'स च्चिय'= ते 4 'बोहीए'= सभ्यस्वनी प्राप्तिनु 'बीयं'= // 21 // तेणणाएणं'= पंयाश: ७-८भ उवाये। योरना दृष्टांतथी 'जायति'= थाय छे. // 418 // 9/24 તેનાથી વિપરીત કહે છે :इय सामत्थाभावे दोहि वि वग्गेहिं पुव्वपुरिसाणं / इय सामत्थजुयाणं, बहुमाणो होति कायव्वो // 419 // 9/25 छाया :- इति सामर्थ्याभावे द्वाभ्यामपि वर्गाभ्यां पूर्वपुरुषाणाम् / इति सामर्थ्ययुतानां बहुमानो भवति कर्तव्यः // 25 // ગાથાર્થ :- આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો બંનેએ હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરુષો ઉપર બહુમાન કરવું. अर्थ :- 'इय सामत्थाभावे'= मावा घडारनी शक्ति नहोय तो 'दोहि वि वग्गेहिं'= साधु सने श्रा ने वोम 'पुव्वपुरिसाणं'= वर्तमानानी अपेक्षा पूर्व अमां 25 गयेसा साधु भने श्रावोन 'इय सामत्थजुयाणं'= ®वडिंसा 5 राबवाना सामर्थवाजानु 'बहुमाणो'= गडमानप्रीतिविशेष 'होति कायव्वो'= 42 हो . // 419 // 9/25 पडमान विशे 4 छ :ते धण्णा सप्पुरिसा, जे एयं एवमेव निस्सेसं / पुद्वि करिंसु किच्चं, जिणजत्ताए विहाणेणं // 420 // 9/26 छाया :- ते धन्याः सत्पुरुषाः ये एतद् एवमेव निःशेषम् / पूर्वमकार्षः कृत्यं जिनयात्रायां विधानेन Page #229 -------------------------------------------------------------------------- ________________ 200 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ગાથાર્થ :- તે પુરુષો ધન્ય છે જેમણે વિધિપૂર્વક જિનયાત્રા કરાવવા દ્વારા આ સમગ્ર કાર્ય પૂર્વે ઉપર કહ્યું તે રીતે જીવહિંસા બંધ કરાવીને કર્યું હતું. ટીકાર્થ :- “તે'= તે પૂર્વપુરુષો “સપુરિસ'= સપુરુષો “થઇUT'= ધન્ય છે. ‘ને'= જેઓએ ‘ર્થ'= આ ‘વિમેવ'= ઉપર વર્ણન કર્યું છે તે પ્રમાણે જીવહિંસા બંધ કરાવીને “નિVIનત્તા'= જિનયાત્રાને ‘વિદ્યાને '= કરાવવા દ્વારા ‘નિસે'= સઘળું ‘ડ્યુિં '= કાર્ય “ઘ'= પહેલાં ‘રિંસુ'= કર્યું હતું. છે 420 5 ૧/ર૬ अम्हे उ तह अधण्णा, धण्णा उण एत्तिएण जं तेसिं / बहुमण्णामो चरियं, सुहावहं धम्मपुरिसाणं // 421 // 9/27 છાયા :- વર્ષ સુ તથા મઘચા ઘચા પુનરિયતા ઘરેણીમ્ | बहुमन्यामहे चरितं सुखावहं धर्मपुरुषाणाम् // 27 // ગાથાર્થ :- અમે તો જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અન્ય છીએ. પરંતુ ધર્મપ્રધાન તે મહાપુરુષોના શુભનું કારણ એવા ચરિત્રનું બહુમાન અમે કરીએ છીએ એટલા પૂરતા અમે ધન્ય છીએ. ટીકાર્થ :- '3'= અમે તો ‘ત૬ = તેવા પ્રકારના ‘મથઇUIT'= ધન્ય નથી. અમારામાં પૂર્વના મહાપુરુષો જેવી ધન્યતા નથી. એવો ભાવ છે. ‘ત્તિી '= એટલા માત્રથી જ ‘થઇUL 30'= ધન્ય છીએ કે 'i'= જે તેH'= તે મહાપુરુષોના ‘થમપુરિસાન'= ધર્મપ્રધાન પુરુષોના ‘સુદી વર્દ'= સુખકારી અથવા શુભકારી “ચરિય'= આચરણનું ‘વ૬ મ0UTો'= બહુમાન કરીએ છીએ. 426 / 1/27 इय बहुमाणा तेसिं, गुणाणमणुमोयणा णिओगेणं / तत्तो तत्तुल्लं चिय, होइ फलं आसयविसेसा // 422 // 9/28 છાયા :- ત વ૬મીનારેષાં ગુનામનુમોના નિયોરોન? | ततः तत्तुल्यमेव भवति फलं आशयविशेषात् // 28 // ગાથાર્થ :- આ પ્રમાણે પૂર્વમહાપુરુષોનું બહુમાન કરવાથી અવશ્ય તેમના ગુણોની અનુમોદના થાય છે. વિકલ અનુષ્ઠાન કરવા છતાં પણ મહાપુરુષોના ગુણોની અનુમોદનાના કારણે તેવા પ્રકારના વિશિષ્ટ શુભ અધ્યવસાયથી તેને પૂર્વના મહાપુરુષોના આચરણ સમાન જ ફળ મળે છે. ટીકાર્થ :- ‘દ્ય'= આ પ્રમાણે ‘વદુમUT'= બહુમાન કરવાથી- પૂર્વના મહાપુરુષોના આચરણ ઉપર તેને ઉપચારથી નહિ પણ સ્વરૂપથી જ અત્યંત વિશિષ્ટ પ્રકારની પ્રીતિ છે. "a'= તે પૂર્વના મહાપુરુષોના TITUT'= ગુણોની ‘કુમોયT'= અનુમોદના-અનુમતિ 'forori'= અવશ્યપણે “તો'= તે પોતાના વિકલ અનુષ્ઠાનથી અથવા ગુણોની અનુમોદનાથી ‘તાષ્ઠિ વિય'= પૂર્વના મહાપુરુષોના સંદેશ જ ‘ત્ન'= ફળ ‘માસવિલેસ'= વિશિષ્ટ અધ્યવસાયથી “રો'= થાય છે. શુભકાર્યને કરવાથી, કરાવવાથી અને અનુમોદવાથી આમ ત્રણે ય પ્રકારે પુણ્ય બંધાય છે, તેવી રીતે પાપ પણ અશુભ પ્રવૃત્તિને કરવા-કરાવવા અને અનુમોદવાથી બંધાય છે. આમાં બળદેવમુનિને સુપાત્રદાન આપનાર રથકાર, અને હરણનું દૃષ્ટાંત છે. તેમાં રથકારે કરેલ દાનની અનુમોદના કરનાર હરણ પણ રથકારની જેમ પાંચમા દેવલોકમાં ગયો છે. ભાવથી તો તેને સત્ ક્રિયા કરવાનો અધ્યવસાય છે જ. Page #230 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 201 પરંતુ પુણ્યનો અભાવ તેમાં અવરોધક બને છે. આથી વ્યક્તિનો એમાં કોઈ દોષ નથી-માટે દ્રવ્યથી તેનું અનુષ્ઠાન વિકલ હોવા છતાં પણ ભાવથી તો અવિકલ જ છે. માટે અનુમોદના કરનારને પણ પ્રવૃત્તિ કરવા સદેશ જ ફળ મળે છે. 422 1/28 ઉપસંહાર કરતાં કહે છેઃकयमेत्थ पसंगणं तवोवहाणादिया वि णियसमए / ૩પુરૂવં , નિVIJ &aa વિદેશું છે 423 / 1/26 છાયા :- hતમત્ર પ્રસક્રેન તપ-૩૫થાનાવિI પિ નિગમ | अनुरूपं कर्तव्याः जिनानां कल्याणदिवसेषु // 29 // ગાથાર્થ :- આ વિષયમાં હવે વધારે પ્રસંગથી સર્યું. અર્થાત્ આ વિષય અહીં પૂર્ણ થાય છે. ચોવીસે જિનના પાંચ કલ્યાણકના દિવસોમાં તેના પોતાના અવસરે ઉચિત એવા તપ વગેરે કાર્યો કરવા જોઇએ. ટીકા :- પત્થ પસંvi'= આહાર, અભયદાન આદિ આ પ્રસંગોથી ‘'=સર્યું ‘તવોવાયા વિ=તપ વગેરે કાર્યો પણ ‘નિVIT'=ચોવીસે ભગવાનના ‘વટ્ટી વસુ'=પાંચ મહાકલ્યાણકના દિવસોમાં ‘નિયમ'= પોતાના કાળે ‘મપુરૂવં'=ઔચિત્યથી ‘વાયત્રી'=કરવા જોઇએ. 423 | 1/26 આની ભાવના કરવા માટે કહે છે :पंच महाकल्लाणा, सव्वेसिं जिणाण होति णियमेण / भुवणच्छेरयभूया, कल्लाणफला य जीवाणं // 424 // 9/30 છાયા :- પૐ મહાલ્યાણનિ સર્વેષાં વિનાનાં મવતિ નિયમેન ! भुवनाश्चर्यभूतानि कल्याणफलानि च जीवानाम् // 30 // ગાથાર્થ :- સર્વ જિનેશ્વરદેવોના ત્રણ ભુવનમાં આશ્ચર્યભૂત અને સર્વજીવોનું કલ્યાણ કરનારા પાંચ મહાકલ્યાણકો અવશ્ય થાય છે. ટીકાર્થ :- “સબૅસિં'= બધા જ ‘નિVITUT'= જિનેશ્વરોના ‘પંર મહાશા'= દેવભવમાંથી ચ્યવીને માતાના ગર્ભમાં અવતરણ-જન્મ-દીક્ષા-કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ આ પાંચ મહાકલ્યાણકો funયમેન'= અવશ્ય ‘મુવાચ્છરયમૂયા'= સકલ લોકમાં અદૂભૂત સ્વરૂપવાળા ‘નીવા '= એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય-દેવ સુધીના જીવોનું ‘ચ્છા પત્ન'= કલ્યાણ કરનારા ‘હતિ'= થાય છે. અનાદિકાળથી અવસર્પિણી-ઉત્સર્પિણી આદિ સર્વ કાળમાં થનારા જિનેશ્વરોના ચ્યવન-જન્મ આદિ કલ્યાણકોના દિવસો નિયત જ હોય છે. તે નિયત દિવસોમાં જ તે તે કલ્યાણકો થતા હોય છે. જે 424 | 1/30. તે પાંચ કલ્યાણકોનો નિર્દેશ કરવા કહે છે :गब्भे जम्मे य तहा, णिक्खमणे चेव णाणनिव्वाणे / भुवणगुरूण जिणाणं, कल्लाणा होति णायव्वा // 425 // 9/31 છાયા :- TE નનિ 4 તથા નિશ્ચમને ચૈવ જ્ઞાનનિર્વા | भुवनगुरूणां जिनानां कल्याणानि भवन्ति ज्ञातव्यानि // 31 // Page #231 -------------------------------------------------------------------------- ________________ 202 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ગાથાર્થ :- જગતપુજ્ય જિનેશ્વરોના ગર્ભવતરણ સમયે, જન્મ સમયે, દીક્ષા સમયે, કેવલજ્ઞાનની પ્રાપ્તિ સમયે અને નિર્વાણ સમયે કલ્યાણકો થાય છે એમ જાણવું. अर्थ :- 'गब्भे'= गमावतार समये 'जम्मे य'= ४न्म समये 'तहा'= तथा 'णिक्खमणे'= सीमा सेती qमते 'नाणनिव्वाणे'= सशाननी उत्पत्ति समये अने नि समये 'भुवणगुरूण'= ४गतपूज्य 'जिणाणं'= ४िनेश्वरोना'कल्लाणा' त्या 'होति'= थाय छे. 'णायव्वा'= 141. // 425 // 9/31 तेसु य दिणेसु धन्ना, देविदाई करिति भत्तिणया / जिणजत्तादीविहाणा, कल्लाणं अप्पणो चेव // 426 // 9/32 छाया :- तेषु च दिनेषु धन्या देवेन्द्रादयः कुर्वन्ति भक्तिनताः / जिनयात्रादिविधानात् कल्याणं आत्मनश्चैव // 32 // ગાથાર્થ :- કલ્યાણકોના દિવસોમાં ભક્તિથી નમ્ર બનેલા પુણ્યશાળી દેવેન્દ્રો વગેરે પોતાના આત્માનું કલ્યાણ કરનારા જિનયાત્રા આદિ અનુષ્ઠાનો વિધિપૂર્વક કરે છે. अर्थ :- 'तेसु य दिणेसु'= ते त्याओना हिवसोम भत्तिणया'= मस्तिथी नम्र 'धन्ना'= पुण्यशाजी 'देविंदाई'= हेव, असुर साहिना अधिपतिमी अर्थात हेवेन्द्र भने हानवेन्द्रो 'कल्लाणं'= इत्यानी हेतु 'अप्पणो चेव'= अभा२।४. 'जिणजत्तादीविहाणा'= विधिपूर्व नियात्राहि अनुहानी 'करिति'= 72 अर्थात् मा सभा२।४ स्यानो डेतु छ मेम मानीने नियात्राहि रेछ. // 426 // 9/32 इय ते दिणा पसत्था, ता सेसेहिं पि तेसु कायव्वं / जिणजत्तादि सहरिसं, ते य इमे वद्धमाणस्स // 427 // 9/33 छाया :- इति ते दिनाः प्रशस्ताः तस्मात् शेषैरपि तेषु कर्तव्यम् / जिनयात्रादि सहर्षं तानि च इमानि वर्द्धमानस्य // 33 // ગાથાર્થ :- આ પ્રમાણે કલ્યાણકના દિવસો ઉત્તમ છે. તેથી બીજાઓએ પણ તે દિવસોમાં સહર્ષ જિનયાત્રાદિ કરવું જોઇએ. શ્રી વર્ધમાનસ્વામીના કલ્યાણક દિવસો આ નીચેની ગાથામાં કહેવાશે તે છે. टार्थ :- ‘इय'= आम 'ते दिणा'= ते त्याहसो 'पसस्था'= भंगणारी छ. 'ता'= तेथी 'सेसेहि 'जिणजत्तादि'= नियात्रा पि'= 420. मनुष्यो 59 'तेसु'= ते हिवसोभा 'कायव्वं'= 42 मे. 'इमे वद्धमाणस्स'= वर्धमानस्वामीना मा 'सहरिसं'= प्रमोहपूर्व 'ते य'= ते त्या हिवसी (नाये 4udau) छ. // 427 // 9/33 आसाढसुद्धछट्ठी, चेत्ते तह सुद्धतेरसी चेव / मग्गसिरकिण्हदसमी, वइसाहे सुद्धदसमी य // 428 // 9/34 छाया :- आषाढशुद्धषष्ठी चैत्रे तथा शुद्ध त्रयोदशी चैव / __ मृगशीर्षकृष्णदशमी वैशाखे शुद्धदशमी च // 34 // कत्तियकिण्हे चरिमा, गब्भाइदिणा जहक्कम एते / / हत्थुत्तरजोएणं चउरो, तह सातिणा चरमोरों // 429 // 9/35 छाया :- कार्तिककृष्णे चरमा गर्भादिदिनानि यथाक्रमं एतानि / हस्तोत्तरयोगेन चत्वारि तथा स्वातिना चरमः // 35 // Page #232 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 203 ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીનું અષાઢ સુદ છઠ્ઠના દિવસે ચ્યવનકલ્યાણક, ચૈત્ર સુદ તેરસના દિવસે જન્મકલ્યાણક, માગસર વદ દસમના દિવસે દીક્ષા કલ્યાણક અને વૈશાખ સુદ દસમે કેવલજ્ઞાનકલ્યાણક છે. કારતક વદ અમાસના દિવસે નિર્વાણ કલ્યાણ છે ચાર કલ્યાણકો હસ્તોત્તર એટલે ઉત્તરાફાની નક્ષત્રમાં થયા છે અને છેલ્લે નિર્વાણ કલ્યાણક સ્વાતિ નક્ષત્રમાં થયું છે. ટીકાર્થ:- ‘માસીદસુદ્ધછઠ્ઠી'= અષાઢ સુદ છઠ્ઠ ‘જો તદ મુદ્ધર ચેવ'= ચૈત્ર સુદ તેરસ મhસરીસમાં'= માગસર વદ દસમ ‘વસાદ યુદ્ધસમાં '= વૈશાખ સુદ દસમ. / 428 //રૂ8 ‘ત્તષેિ ચરિમા'= કારતક વદ અમાવસ્યા “માUિT'= ચ્યવનકલ્યાણક આદિના દિવસો નશ્ચમ'= અનુક્રમે ‘ત્તેિ'= આ છે. “દત્યુત્તર નો'= હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્વની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે ‘વડર '= ચાર કલ્યાણકો ‘ત'= તથા “સાતિ'= સ્વાતિનક્ષત્રના યોગમાં ‘રમોછેલ્લે કલ્યાણક થયું. 426 ૧/રૂક अहिगयतित्थविहाया, भगवं ति णिदंसिया इमे तस्स / सेसाण वि एवं चिय, णियणियतित्थेसु विण्णेया // 430 // 9/36 છાયા:- ધવતતીર્થવિધાતા ભવાનિતિ નિશિતાની મન તણ્ય | शेषाणामपि एवमेव निजनिजतीर्थेषु विज्ञेयानि // 36 // ગાથાર્થઃ- વર્તમાનતીર્થના સ્થાપક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. તેથી તેમના આ પાંચ કલ્યાણકદિવસો જણાવ્યાં અન્ય તીર્થકરોના પણ કલ્યાણક દિવસો એ જ પ્રમાણે પોતપોતાના તીર્થમાં જાણવા. ટીકાર્થ :- ‘દતિસ્થવિહીયા'= વર્તમાન તીર્થના સ્થાપક ‘મવંતિ'= ભગવાન શ્રી મહાવીરસ્વામી છે. તેથી ‘ત'= તેમના ''= આ કલ્યાણક દિવસો ‘foળસિયા'= જણાવ્યા. ‘સેના વિ'= બીજા તીર્થકરોના પણ ‘વં વિયે'= આ પ્રમાણે જ “ણિાિતિભે'= પોતપોતાના તીર્થમાં ‘વિUોયા'= જાણવા. સંસ્કૃતમાં ‘દિન’ શબ્દ પુલ્લિગમાં પણ છે તેથી તેના અનુસાર અહીં પુલ્લિગમાં નિર્દેશ કર્યો છે. | જરૂ૦ / ૧/રૂદ્દ હવે કલ્યાણકના દિવસોમાં જિનયાત્રાદિ કરવાનો ઉપદેશ શા માટે આપે છે ? તે જણાવે છેઃतित्थगरे बहमाणो, अब्भासो तह य जीयकप्पस्स / देविंदादिअणुगिती, गंभीरपरूवणा लोए // 431 // 9/37 છાયા :- તીર્થરે વિમાનો અભ્યાસ તથા ર નીતત્પર્ય वन्द्रधनुकृतिगम्भारप्ररूपणा लोके ! રૂ૭ | वण्णो य पवयणस्सा, इयजत्ताए जिणाण णियमेणं / मग्गाणुसारिभावो, जायइ एत्तो च्चिय विसुद्धो // 432 // 9/38 जुग्गं / છાયા :- વUfશ પ્રવવની તિયાત્રથી વિનાનાં નિયન ! માનુલારિમાવો નાયરે રૂત પુત્ર વિશુદ્ધઃ | 28 યુમમ્ ગાથાર્થ :- આ પ્રમાણે જિનમહોત્સવ કરવાથી (1) તીર્થંકર પ્રત્યે બહુમાન, (2) પૂર્વપુરુષોએ આચરેલા આચારનો અભ્યાસ, (3) દેવેન્દ્રો આદિનું અનુકરણ, (4) લોકમાં ગંભીર પ્રરૂપણા (5) લોકમાં જૈનશાસનની પ્રશંસા થાય છે, આથી જ અવશ્ય માર્ગાનુસારીભાવ વિશુદ્ધ થાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ 204 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद टार्थ :- 'तित्थगरे बहुमाणो'= तीर्थहरो प्रत्येमान 'तह य जीयकप्पस्स'= पूर्वपुरषो माया माया२नो अब्भासो'= अभ्यास देविंदादिअणुगिती'= हेवेन्द्र-हानवेन्द्रोन अनु४२५॥ 'गंभीरपरूवणा लोए'= લોકોમાં પ્રસિદ્ધ થાય છે. કે ઉત્તમ પુરુષોએ સેવેલો આ ધર્મ છે, એ સિવાય આવી પ્રવૃત્તિ કેવી રીતે હોય? // 431 // 9/37 "वण्णो य पवयणस्स'= शासननी प्रशंसा- प्रवयन मेटर सामान्य = सारी ते मान्य मे अवयन, तेनी प्रशंसा. 'जिणाण'= नेिश्वरोनी 'इयजत्ताए'= भावी नियात्राथी 'णियमेणं'= अवश्य 'मग्गाणुसारिभावो'= भागानुसारी विसुद्धो'= निष्प- विशुद्ध भाव 'एत्तो च्चिय'= नियात्राथी अथवा 52 वविता बहुमान माहिगुएरास हायथी 'जायइ = थाय छे. // 432 // 9/38 तत्तो सयलसमीहियसिद्धी णियमेण अविकलं जं सो / कारणमिमीऍ भणिओ, जिणेहिं जियरागदोसेहिं // 433 // 9/39 छाया :- ततः सकलसमीहितसिद्धिः नियमेन अविकलं यत्सः / कारणमस्या भणितो जिनैः जितरागद्वेषैः // 39 // ગાથાર્થ :- માર્ગાનુસારીભાવથી સંપૂર્ણપણે સકલ વાંછિતની સિદ્ધિ અવશ્ય થાય છે. કારણ કે રાગ-દ્વેષના વિજેતા જિનેશ્વરોએ તેને સકલ વાંછિતની સિદ્ધિનું કારણ કહ્યું છે. अर्थ :- 'जं'= 4 १२९थी 'तत्तो'= भागानुसारी माथी 'सयलसमीहियसिद्धी'= सर्व घटना सिद्धि 'णियमेण'= अवश्य 'अविकलं'= परिपू[ 'जियरागदोसेहिं'= भोडन। वि२थी २रित 'जिणेहिं'= नेिश्वरो यो 'सो'= ते भागानुसारीमा 'इमीए'= ससष्टमनी सिद्धिनो 'कारणं'= हेतु 'भणिओ'= उह्यो छ. // 433 // 9/39 માર્ગાનુસારીભાવની પ્રશંસા શાથી કરવામાં આવે છે ? તે કહે છે : मग्गाणुसारिणो खलु, तत्ताभिणिवेसओ सुभा चेव / होइ समत्ता चेट्ठा, असुभा वि य णिरणुबंध त्ति // 434 // 9/40 छाया :- मार्गानुसारिणः खलु तत्त्वाभिनिवेशतः शुभैव / भवति समस्ता चेष्टा अशुभाऽपि च निरनुबन्धेति // 40 // ગાથાર્થ :- માર્ગાનુસારી વિશિષ્ટ ક્ષયોપશમવાળા જીવને તત્ત્વનો અતિ આગ્રહ હોવાથી તેની બધી ચેષ્ટા નિષ્પાપ-શુભ હોય છે. કદાચ તે કોઈક પાપક્રિયા કરતો હોય તો પણ તેનો અનુબંધ પડતો નથી અર્થાત્ તેનું પાપ પાપાનુબંધી હોતું નથી. अर्थ :- 'मग्गाणुसारिणो खलु'= विशिष्ट क्षयोपशमवाणा भागानुसारी पुरुषनी 'तत्ताभिणिवेसओ'= तत्त्वना साहना 29 'समत्ता'= समस्त 'चेट्ठा'= या 'सुभा चेव'= निष्पा५४ 'होइ'= होय छे. 'असुभा वि य'= तेनी पापठिया 59 'णिरणुबंध त्ति'= अनुप वगरनी होय छ तेने नियत पापभनो क्षय थई गयो होवाथी वे पापना अनुबंधनो क्षय थ गयो होय छे. // 434 // 9/40 તેને પાપનો અનુબંધ શાથી નથી પડતો ? તેનું કારણ કહે છે :सो कम्मपारतंता, वट्टइ तीए ण भावओ जम्हा / इय जत्ताइ य बीयं, एवंभूयस्स भावस्स // 435 // 9/41 Page #234 -------------------------------------------------------------------------- ________________ 205 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद છાયા :- સ: વર્મપાતત્યોર્ વર્તતે તયાં ન ભાવતો યાત્ | इति यात्रादि च बीजं एवम्भूतस्य भावस्य // 41 // ગાથાર્થ :- માર્ગાનુસારી જીવ તત્ત્વના આગ્રહવાળો હોવાથી ચારિત્રમોહનીય કર્મની પરવશતાથી અશુભ ક્રિયામાં પ્રવર્તે છે આથી તેની તે અશુભ ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિ. આ પ્રમાણે જિનયાત્રા-મહોત્સવાદિ સકલ કલ્યાણના કારણભૂત માર્ગાનુસારી ભાવનું બીજ છે અર્થાત્ અવધ્ય કારણ છે. ટીકાર્થ :- ‘નડ્ડ'= જે કારણથી "o'= માર્ગાનુસારી પુરુષ ‘મપીરતંતી'= કર્મની પરવશતાના કારણે ‘તી'= અશુભ ચેષ્ટામાં દ્રવ્યથી “વફ'= પ્રવર્તે છે. " માવો'= માર્ગાનુસારી પુરુષને કર્મનો જે ક્ષયોપશમ થયો હોય છે તેના સામર્થ્યથી તો ભાવથી અશુભ ચેષ્ટામાં પ્રવૃત્તિ કરતો નથી. ‘ય’= આ પ્રમાણે “નત્તારૂ ય'= જિનયાત્રા આદિ ‘પર્વમૂયટ્સ'= સકલ કલ્યાણના નિધાનભૂત ‘માવસ્ય'= માર્ગાનુસારી ભાવનું ‘વાય'= અવખ્ય કારણ અર્થાત્ બીજ છે. | જરૂર છે 1/4 ता रहणिक्खमणादि वि, एते उ दिणे पडुच्च कायव्वं / जं एसो च्चिय विसओ, पहाण मो तीए किरियाए // 436 // 9/42 છાયા :- તક્ષ્મદ્ રનમUTIfપ પત્તાનિ તુ વિનાનિ પ્રત્તીત્વ ર્તવ્યમ્ | યષ a વિષય: પ્રથાન: તા: ક્રિયાયા: / 42 | ગાથાર્થ :- તેથી આ કલ્યાણકના દિવસોમાં શહેરમાં જિનબિંબયુક્ત રથ તથા ચિત્રપટ આદિ ફેરવવા જોઈએ. કારણ કે રથયાત્રા આદિ માટે આ કલ્યાણકના દિવસો જ ઉત્તમ અવસર છે. ટીકાર્થ :- ‘તા'= તેથી ‘રવિમાર વિ'= શહેરમાં રથ આદિને ફેરવવાનું પણ “આદિ' શબ્દથી ચિત્રપટનું ગ્રહણ થાય છે. ‘ત્તે 3 વિજે પદુષ્ય'= આ કલ્યાણકના દિવસોને આશ્રયીને ‘વેā'= કરવું "='= કારણકે ' િવિવે'= આ દિવસો જ “મો'= નિપાત છે. “તીખ વિશ્વરિયા'= રથ ફેરવવા આદિ ક્રિયાનો ‘પદીન'= (ઉત્તમ) સુંદર ‘વિસ'= વિષય છે. કે ૪રૂદ્દ છે 1/42 - પાંચ મહાકલ્યાણકના દિવસોમાં જિનયાત્રાદિનું વિધાન શા માટે કરાય છે ? તે કહે છે :विसयप्पगरिसभावे. किरियामेत्तं पि बहफलं होड़ / सक्किरिया वि हु ण तहा, इयरम्मि अवीयरागि व्व // 437 // 9/43 છાયા :- વિષયપ્રર્ષભાવે ક્રિયીમાત્રમપિ વિષ્ણ7 મત | सत्क्रियाऽपि खलु न तथा इतरस्मिन् अवीतरागे इव // 43 // ગાથાર્થ :- વિષય ઉત્કૃષ્ટ હોય તો સામાન્ય ક્રિયા પણ ઘણા ફળવાળી થાય છે. વિષય ઉત્તમ ન હોય તો વિશિષ્ટ ક્રિયા પણ અવીતરાગની જેમ ઘણા ફળવાળી થતી નથી. ટીકાર્થ :- ‘વિરપુરિસમાવે'= વિષય ઉત્તમ હોય તો ‘વિશ્વરિયાત્તિ પિ'= સ્વશક્તિ અનુસાર કરાતી સામાન્ય ક્રિયા પણ ‘વદુwત્ન'= ઘણા ફળવાળી ‘દો'= થાય છે. “ફરમિ'= વિષય ઉત્તમ ન હોય તો, ‘મવયાનિ ત્ર'= અવીતરાગીની જેમ ‘સક્લિરિયા વિ'= વિશિષ્ટ પ્રકારની સત્ક્રિયા પણ દુ'= શબ્દ પૂરણ માટે છે. ‘તહીં'= વિશિષ્ટ ફળવાળી ''= થતી નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ 206 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद વીતરાગના આલંબને જે ક્રિયા કરવામાં આવે છે તેનું જેટલું ફળ મળે છે એટલું ફળ અવીતરાગના આલંબને એ જ ક્રિયા કરવા છતાં નથી મળતું. એ જ રીતે ભગવાનના કલ્યાણકો એ ઉત્તમ વિષય डोवाथी तेन मानने ओमिया २वामां आवे तेनु ण प भणे छ. // 437 // 9/43 लभ्रूण दुल्लहं ता, मणुयत्तं तह य पवयणं जइणं / उत्तमणिदंसणेसुं, बहुमाणो होइ कायव्वो // 438 // 9/44 छाया :- लब्ध्वा दुर्लभं तस्मात् मनुजत्वं तथा च प्रवचनं जैनम् / उत्तमनिदर्शनेषु बहुमानो भवति कर्तव्यः // 44 // ગાથાર્થ -તેથીદુર્લભ મનુષ્યભવ અને જૈનશાસનને પામીને ઉત્તમ જીવોના દૃષ્ટાંતોમાં બહુમાન કરવું જોઈએ. टीअर्थ :- 'ता'= तेथी 'दुल्लहं'= हुम 'मणुयत्तं'= मनुष्य 'तह य'= तथा 'पवयणं जइणं'= नशासनने- ' नभनी व्युत्पत्तिमा प्रभारी थाय छ :- 'नेश्वर संबंधी मा' 'लभ्रूण'= पामीने 'उत्तमणिदसणेसुं'= उत्तम दृष्टांतोमा 'बहुमाणो'= विशिष्ट प्रीति 'होइ कायव्वो'= १२वीमे. // 438 // 9/44 एसा उत्तमजत्ता, उत्तमसुयवण्णिया सदि बुहेहिं / सेसा य उत्तमा खलु, उत्तमरिद्धीऍ कायव्वा // 439 // 9/45 छाया :- एषा उत्तमयात्रा उत्तमश्रुतवर्णिता सदा बुधैः / शेषा च उत्तमा खलु उत्तमा कर्तव्या // 45 // ગાથાર્થ :- કલ્યાણક સંબંધી આ મહોત્સવ ઉત્તમ છે અને ઉત્તમ શાસ્ત્રમાં કહેલા બીજા મહોત્સવો પણ ઉત્તમ છે. આથી બુદ્ધિશાળી મનુષ્યોએ સદા ઉત્તમ ઋદ્ધિથી મહોત્સવ કરવો જોઇએ. टार्थ :- 'एसा उत्तमजत्ता'= मा त्या संबंधी यात्रा उत्तम छ. 'सदि'= सहा 'बुहेहिं'= विद्वानी पडे 'उत्तमसूयवण्णिया'= 85 माहि उत्तभशास्त्रोभ पविली 'सेसा य= इत्या सिवायना भी हिसोमा नियात्रा 'उत्तमा खलु'= उत्तम 4 छ. 'उत्तमरिद्धीए'= श्रेष्ठ द्धि 'कायव्वा'= १२वी. मे. // 439 // 9/45 ઉક્તથી વિપરીત કરવામાં જે દોષ સંભવે છે તે કહે છે : इयराऽतब्बहुमाणोऽवण्णा य इमीएँ णिउणबुद्धीए / एयं विचिंतियव्वं, गुणदोसविहावणं परमं // 440 // 9/46 छया :- इतरथाऽतबहुमानोऽवज्ञा च अस्यां निपुणबुद्ध्या / एतद् विचिन्तयितव्यं गुणदोषविभावनं परमम् // 46 // ગાથાર્થ :- અન્યથા અર્થાત્ જો જિનયાત્રા મહોત્સવો ઉત્તમ ઋદ્ધિ વડે ન કરવામાં આવે તો હનગુણવાળાનું બહુમાન થાય છે અને આ ઉત્તમ જિનયાત્રાની અવજ્ઞા થાય છે એમ ઉત્તમ પ્રકારની ગુણદોષની વિચારણા સૂક્ષ્મબુદ્ધિથી કરવી જોઇએ. કેમકે સર્વ અનુષ્ઠાનોમાં ગુણદોષની વિચારણા મુખ્ય टीअर्थ :- 'इयरा'= अन्यथा 'अतब्बहुमाणो'= तद्= उत्तम स्थान, अत= उत्तमथी नीयेना स्थाने Page #236 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण -9 गुजराती भावानुवाद 207 રહેલા અર્થાતુ હનગુણવાળા તેમનું બહુમાન ‘રૂમ'= ઉત્તમયાત્રાની ‘વUUIT ય'= અને અવજ્ઞા થાય છે. ‘નિવૃિદ્ધ'= સૂક્ષ્મબુદ્ધિથી '= આ ‘વિતિયā'= વિચારણા કરવી. “શુપાવોષવિહીવU'= વસ્તુસ્વરૂપના ગુણદોષને જણાવનાર વિચારણા ‘પN'= પ્રધાન છે. તે 440 મે 2/46 ઉક્ત અર્થ ને જ સ્પષ્ટ કરવા કહે છે :जेटुंमि विज्जमाणे, उचिए अणुजेट्टपूयणमजुत्तं / लोगाहरणं च तहा, पयडे भगवंतवयणम्मि // 441 // 9/47 છાયા :- જે વિદ્યમાને તે મનુષ્ઠપૂગનમયુમ્ | लोकाहरणं च तथा प्रकटे भगवद्वचने // 47 // ગાથાર્થ :- જેમ યોગ્ય પૂજનીય વડીલ વિદ્યમાન હોય ત્યારે નાનાની પૂજા કરવી અયુક્ત છે. તેમ જિનાગમ વિદ્યમાન હોવા છતાં લૌકિક ઉદાહરણ લેવું એ અયુક્ત છે. ટીકાર્થ :- “રા'= યોગ્ય (પૂજનીય) ‘નેમિ'= સૌથી મોટા પ્રથમસ્થાનીય વડીલ ‘વિનમાળ'= વિરોધ વગર વિદ્યમાન હોય ત્યારે ‘મનેટ્ટપૂપિ'= તેનાથી ઉતરતા નીચેના સ્થાને રહેલાની પૂજા કરવી ‘મનુત્ત'= અયુક્ત છે, અનર્થ કરનાર છે. ‘પડે= પ્રસિદ્ધ ‘માવંતવયામિ'= પ્રથમ સ્થાનવર્તી ભગવાનનું આગમ હોવા છતાં ‘તહીં'= પ્રથમ સ્થાન તરીકે ‘નો હિi '= લોકનું ઉદાહરણ લેવું ‘નુત્ત'= અયુક્ત છે. જિનાગમ સૌપ્રથમ સ્થાને છે. લૌકિક અનુષ્ઠાનો એ તેનાથી ઉતરતા સ્થાને દ્વિતીય સ્થાને છે. તેને પ્રથમ સ્થાન અપાય નહિ પણ જો તે આગમથી અવિરોધી હોય તો દ્વિતીય સ્થાન તરીકે તેનું ઉદાહરણ લઈ શકાય. | 88? + 1/47 આમ શાથી કહેવામાં આવે છે તે જણાવે છે :लोगो गुरुतरगो खलु, एवं सति भगवतो वि इट्ठो त्ति / मिच्छत्तमो य एयं, एसा आसायणा परमा // 442 // 9/48 છાયા - નો પુતર વા: રવૃનુ પર્વ સતિ માવતોfપ રૂ તિ ! मिथ्यात्वञ्च एतदेषा आशातना परमा // 48 // ગાથાર્થ - જિનાગમ હોવા છતાં લોકને પ્રમાણ કરવામાં ભગવાનથી પણ લોકને મહાન માન્યો. આ મિથ્યાત્વ છે અને સર્વજ્ઞની મહાન આશાતના છે. ટીકાર્થ :- ‘નોન'= લોક ‘ગુરુતરો ઉત્ન'= પૂજનીય તરીકે નિચે ‘વં સતિ'= અનુષ્ઠનું પૂજન કરવામાં ‘મવતો વિ'= ભગવાન કરતાં પણ “ફ ત્તિ'= ઇષ્ટ મનાયો એ “મિચ્છત્તમ ય'= મિથ્યાત્વ છે, "'= આ સર્વજ્ઞ કરતાં પણ લોકને મહાન માનવો તે ‘સા'= આ સર્વજ્ઞની અવજ્ઞા કરવી તે 'પરમ'= મહાન ‘માસાયT'= આશાતના છે. સૌ પ્રથમ સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત ગણીને સ્વીકારવું જોઇએ ત્યાર પછી તેને વિરોધી ન હોય એવું લૌકિક ઉદાહરણ બીજા સ્થાને સ્વીકારવું જોઇએ. . 442 / 2/48 Page #237 -------------------------------------------------------------------------- ________________ 208 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद इय अण्णत्थ वि सम्मं णाउं गुरुलाघवं विसेसेणं / इढे पयट्टियव्वं, एसा खलु भगवतो आणा // 443 // 9/49 छाया :- इति अन्यत्रापि सम्यग् ज्ञात्वा गुरुलाघवं विशेषेण / इष्टे प्रवर्तितव्यम् एषा खलु भगवत आज्ञा // 49 // ગાથાર્થ :- કલ્યાણક મહોત્સવની જેમ બીજા દાનાદિ અનુષ્ઠાનોમાં પણ આ પ્રમાણે સમ્યગુ રીતે પરસ્પરની અપેક્ષાએ ગુરુલાઘવને જાણીને ઇષ્ટમાં પ્રવૃત્તિ કરવી એ ભગવાનની આજ્ઞા છે. टोडार्थ :- 'इय'= मा प्रमाणे 'अण्णत्थ वि'= निमहोत्सव सिवाय भी अनुठानोमा 59 / 'सम्म'= मविपरीतपो ‘णाउं'= एथीने 'गुरुलाघवं'= भांशु वधारे डोय भने होष मोछा होय अर्थात् 4 ४२वाम दाम पो होय भने नुसान मोर्छ होय ते 'विसेसेणं'= ५२२५२नी अपेक्षा विवे पूर्व 'इडे'= छष्टमा ‘पयट्टियव्वं'= प्रवृत्ति ४२वी. 'एसा खलु'= 2 // 4 'भगवतो'= (भगवाननी 'आणा'= आशा छ. // 443 // 9/49 પ્રકરણનો ઉપસંહાર કરતાં કહે છે :जत्ताविहाणमेयं, णाऊणं गुरुमुहाउ धीरेहिं / एवं चिय कायव्वं, अविरहियं भत्तिमंतेहिं // 444 // 9/50 छाया :- यात्राविधानमेतद्, ज्ञात्वा गुरुमुखाद् धीरैः / एवमेव कर्तव्यम्, अविरहितं भक्तिमद्भिः // 50 // ગાથાર્થ - આ જિનમહોત્સવની વિધિને ગુરુભગવંતના મુખેથી જાણીને ભક્તિમાન ધીરપુરુષોએ તે જ પ્રમાણે સદા કરવું જોઈએ. टार्थ :- 'जत्ताविहाणमेयं'= मा 752 डेली नियात्रानी विधिने 'णाऊणं'= एथीने 'गुरुमुहाउ'= गुरुवयनथी 'धीरेहिं'= स्थिरतावा घारपुरुषोभे 'अविरहियं'= निरंतर 'भत्तिमंतेहिं'= मस्तिसंपन्न पुरुषोभे ‘एवं चिय'= ॐ 4 प्रभा 'कायव्वं'= 42 लोऽओ. // 444 // 9/50 નવમું જિનયાત્રાવિધિ પંચાશક સમાપ્ત થયું. તે Page #238 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 209 // दशमं उपासक प्रतिमा-पञ्चाशकम् // યાત્રાવિધિને કહ્યા બાદ હવે ઉપાસક પ્રતિમાને શ્રાવકના કર્તવ્યરૂપે બતાવે છે :नमिऊण महावीरं, भवहियट्ठाए लेसओ किंपि / वोच्छं समणोवासगपडिमाणं सुत्तमग्गेणं // 445 // 10/1 छाया :- नत्वा महावीरं भव्यहितार्थाय लेशतः किमपि / वक्ष्ये श्रमणोपासकप्रतिमानां सूत्रमार्गेण // 1 // ગાથાર્થ :- મહાવીરસ્વામીને નમસ્કાર કરીને શ્રાવકની પ્રતિમાને સૂત્રને અનુસાર ભવ્યજીવોના હિતને માટે સંક્ષેપથી કાંઇક કહીશ. अर्थ :- 'महावीरं'= महावीर्यनी विशेष माराधना ४२वाथी महावीर्यवान-महापराभी डोवाथी 4 महावीर वाया छ भगवान वर्धमानस्वामीने 'नमिऊण'= भावथी नभा२ रीने 'भव्वहियट्ठाए'= भव्य वोना हितने भाटे 'लेसओ'= संक्षेपथी 'समणोवासगपडिमाणं'= श्रावनी प्रतिभाना 'किंपि'= sibs स्१३५ने 'सुत्तमग्गेणं'= मागभने अनुसारे 'वोच्छं'= 30. // 445 // 10/1 તે શ્રાવકની પ્રતિમાઓ કેટલી છે ? તે કહે છે :समणोवासगपडिमा, एक्कारस जिणवरेहिं पण्णत्ता / दंसणपडिमादीया, सुयकेवलिणा जतो भणियं // 446 // 10/2 छाय :- श्रमणोपासकप्रतिमा एकादश जिनवरैः प्रज्ञप्ताः / दर्शनप्रतिमादिकाः श्रुतकेवलिना यतो भणितम् // 2 // ગાથાર્થ :- જિનેશ્વરોએ દર્શનપ્રતિમા વગેરે શ્રાવકની અગિયાર પ્રતિમાઓ કહી છે. કારણ કે શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ નીચે મુજબ પ્રતિમાઓ કહી છે. अर्थ:- 'समणोवासगपडिमा'= साधुनी उपासना-सेवा 2 ते श्रभोपासवाय. तेमनी मागममा डेली प्रतिभा 'दंसणपडिमादीया'=शनप्रतिभा माहि एक्कारस'= मनियार 'जिणवरेहि'= नेिश्वरोगे 'पण्णत्ता'= 50 छ. 'जतो'= 12913 'सुयकेवलिणा'= श्रुतवली श्री भद्रमास्वाभीये 'भणियं'= ह्यु छ. // 446 // 10/2 તે અગિયાર પ્રતિમાને કહે છે :दसणवयसामाइयपोसहपडिमाअबंभसच्चित्ते / आरंभपेसउद्दिट्ठवज्जए समणभूए य // 447 // 10/3 छाया :- दर्शन-व्रत-सामायिक-पौषध-प्रतिमा-अब्रह्म-सचित्ते / / आरम्भ-प्रेषउद्दिष्टवर्जकः श्रमणभूतश्च // 3 // थार्थ :- (1) ६शन प्रतिमा, (2) प्रत प्रतिभा, (3) सामायि प्रतिमा, (4) पौष५ प्रतिमा, (5) प्रतिभा प्रतिमा, (6) अनमर्डन प्रतिमा, (7) सथित्तवर्डन प्रतिमा, (8) मारंभपर्छन प्रतिमा, () प्रेष्य मारंभईन प्रतिभा, (10) उद्दिष्टमतवर्टन प्रतिमा भने (11) श्रमराभूत प्रतिभा- मामगिया२ प्रतिभा छे. माद्वा२॥था छ. Page #239 -------------------------------------------------------------------------- ________________ 210 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद टीअर्थ :- 'दंसण'= शन प्रतिभा, 'वय'= व्रत प्रतिमा, 'सामाइय'= सामायि प्रतिमा, 'पोसह'= पौष प्रतिभा, 'पडिमा = प्रतिभा प्रतिमा, 'अबंभ'= अनमर्छन प्रतिमा, 'सच्चित्ते'= सथित्तवर्धन प्रतिभा, 'आरंभ'= सामवईन प्रतिमा, 'पेस'= प्रेष्य सामर्डन प्रतिमा, 'उद्दिट्ठवज्जए'= उद्दिष्टमतवर्टन प्रतिमा, 'समणभूए य= भने श्रमा भूत प्रतिमा. // 447 // 10/3 તેમાં પ્રથમ દર્શનપ્રતિમાની વ્યાખ્યા કરતાં કહે છે :दसणपडिमा णेया, सम्मत्तजुयस्स जा इहं बोंदी / कुग्गहकलंकरहिया, मिच्छत्तखओवसमभावा // 448 // 10/4 छाया :- दर्शनप्रतिमा ज्ञेया सम्यक्त्वयुतस्य या इह बोन्दीः / / कुग्रहकलङ्करहिता मिथ्यात्वक्षयोपशमभावात् // 4 // ગાથાર્થ :- અહીં સમ્યગદર્શનયુક્ત જીવનું શરીર દર્શનપ્રતિમા છે. મિથ્યાત્વનો ક્ષયોપશમ હોવાથી દર્શનપ્રતિમા કદાગ્રહના કલંકથી રહિત હોય છે. टीर्थ :- ‘इहं'= 2 प्रतिभाना अघि २मा 'सम्मत्तजुयस्स'= सभ्यशनथी युक्त श्रावनु 'जा'= 4 'बोंदी'= शरीर ते 'दंसणपडिमा'= शन प्रतिभा 'णेया'= 11वी, 'मिच्छत्तखओवसमभावा'= मिथ्याशन भोडनीयभनो क्षयोपशम थवाथी 'कुग्गहकलंकरहिया'= Bोषथी २रित होय // 448 // 10/4 કારણનો અભાવ હોવાથી કાર્યનો અભાવ થાય છે તે કહે છે :मिच्छत्तं कुग्गहकारणं ति, खओवसममुवगए तम्मि / ण तओ कारणविगलत्तणेण, सदि विसविगारो व्व // 449 // 10/5 छाया :- मिथ्यात्वं कुग्रहकारणमिति क्षयोपशममुपगते तस्मिन् / न तकः कारणविकलत्वेन सदा विषविकार इव // 5 // ગાથાર્થ :- મિથ્યાત્વ એ કદાગ્રહનું કારણ છે. આથી મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય ત્યારે કારણનો અભાવ થવાથી કદાગ્રહ રહેતો નથી. જેમ મંત્રાદિથી વિષની શક્તિ હણી લેવામાં આવે પછી વિષના વિકારોનો અભાવ થઈ જાય છે તેમ. टार्थ :- 'मिच्छत्तं'= मिथ्यात्वमोहनीय भ'कुग्गहकारणं ति'= हायडर्नु 25 छ तेथी 'खओवसममुवगए'= क्षयोपशम थाय त्यारे 'तम्मि'= मिथ्यात्वनो कारणविगलत्तणेण'= मिथ्याशननी शस्ति us Tोवाथी १२नो अभाव थवाथी 'सदि'= सहा 'विसविगारो ब्व'= विषना विनी ४म 'ण तओ'= ते यह तो नथी. જેમ મંત્ર આદિથી વિષની શક્તિ સંહરી લેવામાં આવે પછી તેના વિકારો રહેતા નથી તેમ મિથ્યાત્વની शस्ति स्मलित थ य पछी यह २तो नथी. // 449 // 10/5 પ્રથમ પ્રતિમાધારી શ્રાવક કેવો હોય છે ? તેનું પ્રતિપાદન કરતાં કહે છે :होइ अणाभोगजुओ, ण विवज्जयवं तु एस धम्मम्मि / अत्थिक्कादिगुणजुतो, सुहाणुबंधी णिरतियारो // 450 // 10/6 Page #240 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 211 છાયા :- મવતિ નામોયુતો વિપર્યયવાન્ તુ પણ થર્ષે | મતિજ્યાવિશુપાયુત: રામાનુન્ય નિરતિચાર: 6 ગાથાર્થ :- દર્શન પ્રતિમાધારી શ્રાવક શ્રુતચારિત્રધર્મમાં અજ્ઞાનતાવાળો હોઈ શકે છે પણ વિપરીત બોધવાળો ન હોય. તથા આસ્તિક્ય આદિ ગુણોથી યુક્ત, શુભ અનુબંધવાળો અને અતિચારથી રહિત હોય છે. ટીકાર્થ :- 'aa'= આ સમ્યગુષ્ટિ શ્રાવક ‘મUTTમાનુડો'= અજ્ઞાનતાથી યુક્ત “દો'= હોય છે. વિવજ્ઞવિં'= અભિનિવેશથી થતા વિપરીત બોધવાળો ન હોય. ‘ધર્માશ્મિ'= શ્રુતચારિત્રધર્મમાં ‘સ્થિતિવાળનુત્તો'= આસ્તિષ્પ- અનુકંપા-નિર્વેદ સંવેગ-પ્રશમ ગુણોથી યુક્ત,- બીજા શાસ્ત્રોમાં પ્રાધાન્યની અપેક્ષાએ પ્રથમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય એ ક્રમથી આ ગુણો બતાવ્યા છે, અર્થાત્ પ્રથમ ગુણ શ્રેષ્ઠ હોવાથી તેને પહેલો જણાવ્યો છે અને આસ્તિક્યને છેલ્લો જણાવ્યો છે, જ્યારે અહીંયા અપેક્ષાએ આસ્તિક્ય આદિ ક્રમ જણાવ્યો છે કારણકે આસ્તિક્ય ગુણની પ્રાપ્તિ સૌ પ્રથમ થાય છે અને પ્રથમ ગુણની પ્રાપ્તિ સૌથી છેલ્લી થાય છે, ‘સુદાજુવંથી'= શુભનો અનુબંધ જેને છે તે અર્થાત્ શુભ અનુબંધવાળો, ‘ાિરતિયારો'= શંકા વગેરે અતિચારોથી રહિત હોય. આ૪૬૦૨૦/૬ बोंदी य एत्थ पडिमा, विसिट्ठगुणजीवलोगओ भणिया / તા રિસTUનો, મુદ્દો 3 સો વિત્યે તિ | 42 | 20/7 છાયા :- વોન્દ્રિશ્ચાત્ર પ્રતમાં વિશિષ્ટ નિવસ્ત્રોતો મળતા . तथेदृशगुणयोगात् शुभस्तु सः ख्यापनार्थमिति // 7 // ગાથાર્થ :- અહીયાં “પ્રતિમા’ શબ્દનો અર્થ “શરીર’ એ પ્રમાણે કર્યો છે, અર્થાતુ સમ્યગદર્શનરૂપ વિશિષ્ટગુણથી યુક્ત જીવનું શરીર તે દર્શનપ્રતિમા છે. મૂળ આગમમાં પ્રતિમા શબ્દનો અર્થ અભિગ્રહ કર્યો છે. તો અહીં ગ્રંથકારે તેનો અર્થ શરીર કેમ કર્યો છે ? એનું કારણ જણાવતાં કહે છે કે આવા ગુણિયલ જીવનું શરીર પણ શુભ જ છે એમ જણાવવા માટે આવો અર્થ કર્યો છે. ટીકાર્થ- વલી 2'= શરીરને '0'= અહીં ‘ડમી'= પ્રતિમા ‘વિસિાનીવનોપા'= વિશિષ્ટ ગુણવાળા જીવના આધારરૂપ હોવાથી ‘ળિયા'= કહી છે “તા'= તેથી ‘રિસTUTનો IT'= સમ્યગદર્શન ગુણના સંબંધથી ‘સુદ 3'= શુભ જ છે “તો'= વિશિષ્ટ જીવિતરૂપ જીવલોક- અર્થાત્ કાયા, ‘ઘાવUહ્યું તિ'= એમ જણાવવા માટે- વિશિષ્ટ જીવિતરૂપ હોવાથી તે પ્રતિમા કહેવાય છે. એમ સંબંધ છે. વાસ્તવિક વિચારણામાં શરીર એ પ્રતિમા નથી. પરંતુ ગુણવાન જીવોનું શરીર પવિત્ર હોવાથી લોકોને માટે એ દર્શનીય બને છે તેથી તેને પ્રતિમા કહેવામાં આવે છે. લોકોમાં પણ ગુણવાનની મૂર્તિ જ પ્રશંસનીય ગણાય છે, નિર્ગુણીની નહિ, ગુણના અભાવવાળાનું શરીર દર્શનીય નથી, તેને પ્રતિમા કહેવાય નહિ. શ્રી આચારાંગ-દશાશ્રુતસ્કંધ આદિ શાસ્ત્રોમાં તો એ શાસ્ત્રમાં જણાવેલા અમુક અનુષ્ઠાનને પ્રતિમા કહેવામાં આવી છે. મૂલ આગમ પ્રમાણભૂત હોવાથી પ્રતિમા શબ્દનો શબ્દાર્થ તેના અનુસારે જ જાણવો. પણ એ શબ્દાર્થની સાથે વિરોધ ન આવતો હોય તો બીજો પણ શબ્દાર્થ કરી શકાય છે, એમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ 212 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद કોઈ વિરોધ નથી, તે પણ ઉપાદેય બને છે માટે ગ્રંથકારે પ્રતિમા શબ્દમાં “શરીર’ અર્થની વિરક્ષા કરી છે. 4 20/7 દર્શનપ્રતિમા કહેવાઈ. ત્યારપછી હવે આ કહે છે :एवं वयमाईसु वि, दट्ठव्वमिणं ति णवरमेत्थ वया / घेप्पंतऽणुव्वया खलु, थूलगपाणवहविरयादी // 452 // 10/8 છાયા :- વુિં વ્રતાર્કાિપ દ્રષ્ટમિમિતિ નવરત્ર વ્રતાનિ | गृह्यन्तेऽणुव्रतानि खलु स्थूलकप्राणवधविरत्यादीनि // 8 // ગાથાર્થ :- દર્શનપ્રતિમાની જેમ વ્રતપ્રતિમા વગેરે બીજી બધી પ્રતિમાઓમાં પણ પ્રતિમા શબ્દનો અર્થ શરીર એ પ્રમાણે જ જાણવો. બીજી વ્રતપ્રતિમામાં સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ અણુવ્રતો જ સ્વીકારવામાં આવે છે. ટીકાર્થ :- ‘વં'= દર્શનપ્રતિમાની જેમ ‘વયમર્ફ વિ'= વ્રતપ્રતિમા આદિમાં પણ ‘બૈ'= જાણવું. ‘રૂપ તિ'= પ્રતિમા શબ્દના અર્થનું પ્રયોજન આ છે. અર્થાત્ વ્રતધરની મૂર્તિ, સામાયિકવાળાની મૂર્તિ એવો અર્થ જાણવો, ‘નવર'= ફક્ત "0i'= અહીયાં ‘વય'= અણુવ્રતો ‘ઘણંત'= ગ્રહણ કરવામાં આવે છે. ઘનુ શૂન//પાવરિયા'= શૂલપ્રાણવધવિરતિ વગેરે અણુવ્રતો કહેવાય છે. || 42 / 20/8 ભાવથી તે વ્રતો ક્યારે થાય છે ? તે કહે છે : सम्मत्तोवरि ते सेसकम्मुणो अवगए पुहुत्तम्मि / पलियाण होंति णियमा, सुहायपरिणामरूवा उ // 453 // 10/9 છાયા :- સવિત્ત્વોપરિ તે શેષશર્મો પતે પૃથવત્વે | पल्यानां भवन्ति नियमात् शुभात्मपरिणामरूपाणि तु // 9 // ગાથાર્થ :- સમ્યક્તની પ્રાપ્તિ વખતે કર્મની અમુક સ્થિતિ ઘટે છે. ત્યારપછી એ બાકી રહેલી કર્મની સ્થિતિમાંથી અણુવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાનીય કષાયની જ્યારે બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિનો ક્ષય થાય છે ત્યારે અવશ્ય આત્માના પ્રશસ્ત પરિણામરૂપ અણુવ્રતોની પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ :- “સમ7ોવર'= સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા પછીના કાળમાં ‘તે'= અણુવ્રતો ' સે મ્ભળો'= તે અણુવ્રતોને રોકનાર કર્મની ‘પુત્તમ પતિયાળ'= બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ અહીંયા પલ્યોપમ શબ્દથી અદ્ધાપલ્યોપમ જે નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવોના આયુષ્યની ગણત્રી કરવા માટે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે સમજવાનો છે. ‘મવID'= કાળથી અથવા જીવવીર્યથી આત્મપ્રદેશ ઉપરથી નષ્ટ થતાં ‘દતિ'= પ્રાપ્ત થાય છે. નિયમ'= અવશ્ય “સુહરિ મરૂવ 3 = આત્માના પ્રશસ્ત પરિણામ સ્વરૂપ અણુવ્રતો છે. ઝરૂ . 20/1 અણુવ્રતોની વિદ્યમાનતામાં જે ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે :बंधादि असक्किरिया, संतेसु इमेसु पहवइ ण पायं / अणुकंपधम्मसवणादिया, उ पहवति विसेसेण // 454 // 10/10 Page #242 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 213 छाया :- बन्धादिरसत्क्रिया सत्सु एषु प्रभवति न प्रायः / अनुकम्पाधर्मश्रवणादिका तु प्रभवति विशेषेण // 10 // ગાથાર્થ :- અણુવ્રતો વિદ્યમાન હોય ત્યારે બંધ-વધ-છવિચ્છેદ વગેરે અશુભ ક્રિયા પ્રાયઃ થતી નથી અને અનુકંપા, ધર્મશ્રવણ વગેરે વિશેષરૂપે થાય છે. अर्थ :- 'बंधादि'= पंध-qध-विच्छे माहि व्रतमा मतियार ना२ 'असक्किरिया'= अशुभ येष्टा 'इमेसु'= आत्माना प्रशस्त परिणामस्व३५ मा प्रतोनी 'संतेसु= विद्यमानतामा 'पहवइ न'= थती नथी. 'पायं'= प रीने-४१२९ मा प्रतो स्थलसिाहिनी वि२ति स्व३५ छे. 'अणुकंपधम्मसवणादिया उ'= अनुपा, धर्मश्रquहि सत्याभो तो 'विसेसेण'= अतिशयथा 'पहवति'= प्रजण थाय छे. // 454 // 10/10 / વ્રતપ્રતિમા કહેવાઈ. હવે સામાયિકપ્રતિમાને કહે છે :सावज्जजोगपरिवज्जणादिरूवं तु होइ विण्णेयं / सामाइयमित्तरियं, गिहिणो परमं गुणट्ठाणं // 455 // 10/11 छाया :- सावधयोगपरिवर्जनादिरूपं तु भवति विज्ञेयम् / सामायिकमित्वरिकं गृहिणः परमं गुणस्थानम् // 11 // ગાથાર્થ :- સાવદ્યયોગના ત્યાગરૂપ અને નિરવદ્યયોગના સેવનરૂપ સામાયિક જાણવું. તે શ્રાવકને થોડા કાળ પૂરતું હોય છે અને તેમનું પ્રધાન ગુણસ્થાનક છે. टार्थ :- 'सावज्जजोगपरिवज्जाणादिरूवं = सावधयोग से मन-वयन भने अयाना पारी व्यापारी, तेभर्नु पर्छन भने 'माहि' शाथी निरवध योगोन सेवन मावा १३५वाणु 'होइ'= होय छते. 'सामाइयं = समभावस्१३५ सामायि 'विण्णेयं = arj. 'इत्तरियं = त्व२= थोडी जाण - “તે છે જેને” તે “ઇતરિક'-આમાં મત્વર્ગીય ‘ઇક” પ્રત્યય લાગ્યો છે. અર્થાત્ અલ્પકાળ માટે આચરવાનું होय छे. 'गिहिणो'= गृहस्थोन ‘परमं'= प्रधान 'गुणट्ठाणं'= गुएन स्थान छ. // 455 // 10/11 सामाइयम्मि उ कए, समणो इव सावओ जतो भणितो / बहुसो विहाणमस्स य, तम्हा एयं जहुत्तगुणं // 456 // 10/12 छाया :- सामायिके तु कृते श्रमण इव श्रावको यतो भणितः / / बहुशः विधानमस्य च तस्मादेतद् यथोक्तगुणम् // 12 // ગાથાર્થ :- સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવકને સાધુ જેવો કહ્યો છે તથા સામાયિક ઘણી વખત કરવાનું કહ્યું છે તેથી સામાયિક પૂર્વોક્ત ગુણવાળું છે. अर्थ :- 'सामाइयंमि उ कए'= सामायि युं डोय त्यारे 'समणो इव'= साधुवो 'सावओ'= श्रा 'जतो'= २४थी 'भणितो'= उह्यो तेभ 'अस्स य'= सामायिने 'बहुसो'= पी वमत 'विहाणं'= ४२वान 'जतो भणितो'नी संबंध नही ५९ोवानो छ. अर्थात 4 अरथी छ. 'तम्हा'= तथा 'एयं'= सामायि: 'जहुत्तगुणं'= शास्त्रोत गुरावाणु छ अर्थात् प्रधान गुरास्थान स्व३५ छ. // 456 // 10/12 मणदुप्पणिहाणादी ण होंति एयम्मि भावओ संते / सतिभावावट्ठियकारिया य सामण्णबीयं ति // 457 // 10/13 Page #243 -------------------------------------------------------------------------- ________________ 214 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद छाया :- मनोदुष्प्रणिधानादीनि न भवन्ति एतस्मिन् भावतः सति / स्मृतिभावावस्थितकारिता च श्रामण्यबीजमिति // 13 // ગાથાર્થ :- ભાવથી સામાયિક હોય ત્યારે મનોદુષ્મણિધાન, વચનદુષ્મણિધાન અને કાયદુષ્મણિધાન ન હોય તથા સ્મૃતિભાવ અને અવસ્થિતકારિતા હોય. કારણકે સામાયિક સાધુપણાનું કારણ છે. अर्थ:- 'मणदुप्पणिहाणादी'= भनाइप्रशिधान माहि- 'माहि' शथी वा भने अयान हुप्रसिधान अह राय छे. 'ण होति'= होता नथी, 'एयम्मि'= सामायि: 'भावओ'= माथी 'संते'= विद्यमान होय त्यारे 'सतिभावावट्ठियकारिया य'= स्मृतिमाहोय छ अर्थात् स्मृतिमन्तधान નામના અતિચારનો ત્યાગ હોય છે. અને અવસ્થિતકારિતા હોય છે. અર્થાત્ અનવસ્થિતા અતિચારનો त्या होय छे. 'सामण्णबीयं ति'= साधुत्वनी४ छ अर्थात् तेनाथी प्रयाना परि म छे. प्रथम पंयाशनी २६भी यामां // मतियारोनु पनि यु छ. // 457 // 10/13 સામાયિક કહેવાયું. હવે પૌષધને કહે છે :पोसेड़ कुसलधम्मे, जं ताऽऽहारादिचागणट्ठाणं / इह पोसहो त्ति भण्णति, विहिणा जिणभासिएणेव // 458 // 10/14 छाया :- पोषयति कुशलधर्मान् यत् तदाहारादित्यागानुष्ठानम् / इह पौषध इति भण्यते विधिना जिनभाषितेनैव // 14 // ગાથાર્થ :- જે કુશળધર્મનું પોષણ કરે તે પૌષધ એવો પૌષધ શબ્દનો અર્થ છે તેથી જિનોક્તવિધિથી આહારાદિનો ત્યાગ કરવો તે પૌષધ છે. अर्थ :- 'जं'= 4 १२४थी 'ता'= तेथी 'कुसलधम्मे'= मुशण व्यापारनु, 'पोसेइ'= पोष। 42 छ 'जिणभासिएणेव'= नेिश्वरे डेटा 4 'विहिणा'= उपाय वडे 'आहारादिचागणुट्ठाणं'= माहाराहिनी त्याग ४२वो ते 'इह'= मा पौषधना अघिजारमा 'पोसहो त्ति'= पौष 'भण्णति'= उवाय छ,४ पोष। 72 ते पौष५ से प्रभारी तनो शार्थ थाय छे. // 458 // 10/14 પૌષધનો શબ્દાર્થ કહીને હવે તેના ભેદ કહે છે:आहारपोसहो खलु, सरीरसक्कारपोसहो चेव / बंभव्वावारेसु य, एयगया धम्मवुड्ढि त्ति // 459 // 10/15 छाया :- आहारपौषधः खलु शरीरसत्कारपौषधश्चैव / ब्रह्माव्यापारयोश्च एतद्गता धर्मवृद्धिरिति // 15 // ગાથાર્થ :- આહારપૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ એમ પૌષધના ચાર પ્રકાર છે. આહારાદિના ત્યાગથી ધર્મની વૃદ્ધિ થાય છે માટે તેને પૌષધ કહ્યો છે. दार्थ :- 'आहारपोसहो खलु'= आहारपौष 'सरीरसक्कारपोसहो चेव'= शरीरसडा२ पौष 'बंभव्वावारेसु य'= प्रमयर्थ पौष५ सने अव्यापार पौष५ 'एयगया'= महाराहना त्यागथा 'धम्मवुड्डि त्ति'= धनी वृद्धि थाय छ भाटे पौष५ डेवाय छे. // 459 // 10/15 પૌષધમાં જે તજવાનું છે તે કહે છે :अप्पडिदुप्पडिलेहियसेज्जासंथारयाइ वज्जेति / सम्मं च अणणुपालणमाहारादीसु एयम्मि // 460 // 10/16 Page #244 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 215 છાયા :- ગપ્રતિકુપ્રસિવિત- સંતાર િવર્નત્તિ | सम्यक् च अननुपालनमाहारादिषु एतस्मिन् // 16 // ગાથાર્થ :- પૌષધપ્રતિમાપારી શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિત- દુષ્પત્યુપેક્ષિત શય્યાસંથારો, અપ્રમાર્જિતદુષ્પમાર્જિત શય્યાસંથારો, અપ્રત્યુપેક્ષિત-દુમ્રત્યુપેક્ષિત ઉચ્ચાર પ્રશ્રવણભૂમિ, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રશ્રવણભૂમિ અને આહારાદિ ચારનું સમ્યગું પાલન ન કરવું તે- આ પાંચ અતિચારનો ત્યાગ કરે છે. ટીકાર્થ:- ‘ગ્નિ'= પૌષધમાં ‘મMડિટુરિત્નદિયેસેન્ગાસંથાયારૂ'= પ્રતિલેખના નહિ કરેલા અથવા અવિધિથી પ્રતિલેખના કરેલા શય્યાસંથારાને- ઉપલક્ષણથી પ્રતિલેખના કર્યા વગરની અંડિલ માત્રાની ભૂમિને ‘વન્નતિ'= તજે છે. “સખ્ત '= ભાવ અને ક્રિયાથી ‘સાહારી'= આહારાદિ ચારનું ‘મUTUપત્નિ'= પાલન ન કરવું તે અતિચાર છે. તેને પણ તજે છે. સામાયિક અને પૌષધ આ બંને શ્રાવકના વ્રતોમાં કહેવાઈ ગયા જ છે છતાં અહીં પ્રતિમામાં એ બંનેનું ફરી ગ્રહણ શાથી કર્યું છે? તેનું કારણ જણાવે છે કે વ્રતોમાં તે પ્રતિદિનના અનુષ્ઠાન તરીકે અને સ્વલ્પકાળવાળા હોય છે જ્યારે અહીં પ્રતિમામાં તે વધારે કાળના અથવા તો યાવજીવ સુધીના સંભવવાળા હોય છે એમ જણાવવા માટે તેમનું ફરી ગ્રહણ કરાયું છે માટે તેમાં કોઈ દોષ નથી. બીજા પ્રકરણોમાં તો આ બે પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકમાં ઘણી મોટી યોગ્યતા જોઈએ એમ વર્ણવ્યું છે જ્યારે એ વ્રતોમાં એટલી યોગ્યતાની અપેક્ષા નથી હોતી, જો સામાયિક-પૌષધ વ્રત અને તેમની પ્રતિમામાં ભેદ ન હોત તો તેમની પ્રતિમામાં વિશિષ્ટ યોગ્યતાનું વર્ણન કરત નહિ. મેં 460 મે ૨૦/દ્દ. ચોથી પ્રતિમા કહેવાઈ, હવે પાંચમી કહે છે : सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो यणाणी य। अट्ठमिचउद्दसीसुं, पडिमं ठाएगराईयं // 461 // 10/17 છાયા :- અથાણુવ્રત કુપાવ્રતશિક્ષાવ્રતવાન્ સ્થિર જ્ઞાન ચ | अष्टमीचतुर्दश्योः प्रतिमां तिष्ठत्येकरात्रिकाम् // 17 // ગાથાર્થ :- સમ્યગુ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને ધારણ કરનાર, સ્થિર અને જ્ઞાની શ્રાવક આઠમ-ચૌદસ, પૂનમ અને અમાવસ્યા એ પર્વદિવસોમાં સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ કરે એ પ્રતિમા છે. ટીકાર્થ :- “સબ્સ'= અવિપરીતપણે ‘મપુત્રયTUવિસિવ+વાવયવં'= અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતયુક્ત ‘fથરો '= ધીર અને 'TIf ય'= સમ્યજ્ઞાનસંપન્ન ‘મિડી '= આઠમ, ચૌદશ તેમજ ઉપલક્ષણથી પૂનમ-અમાવસ્યા એ પર્વદિવસોમાં ‘રિદ્યિ'= આખી રાત્રિ સંબંધી ‘પદમ'= કાયોત્સર્ગના અભિગ્રહ સ્વરૂપ પ્રતિમાને “રા'= રહે છે અર્થાત્ સેવે છે. જે 467 20/17 असिणाणवियडभोई, मउलियडो दिवसबंभयारी य। रत्तिं परिमाणकडो, पडिमावज्जेसु दियहेसु // 462 // 10/18 છાયા :- સ્નાનવિવટમોની મૌત્રીવતો વિસગ્રંવારી ચ | રાત્રી પરિમાવત: પ્રતિમાવર્તપુ વિપુ 28 . ગાથાર્થ :- કાયોત્સર્ગ પ્રતિમધારી શ્રાવક આ પ્રતિમાનો જેટલો કાળ છે એ કાળમાં કાયોત્સર્ગપ્રતિમા Page #245 -------------------------------------------------------------------------- ________________ 216 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद સિવાયના દિવસોમાં સ્નાન ન કરે, રાત્રે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે, મસ્તકે પાઘડી બાંધે, દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે અને રાત્રે પણ સ્ત્રીભોગનું પરિમાણ કરે. ટીકાર્થ :- ‘દમવિન્ને વિદે!'= પ્રતિમા સિવાયના દિવસોમાં- અર્થાતુ આઠમ-ચૌદસ-પૂનમઅમાવસ્યા સિવાયના દિવસોમાં ‘સિTIT'= વિવક્ષિતકાળ પર્યત અર્થાત્ આ પ્રતિમાનો જેટલો કાળ હોય એટલા કાળ સુધી સ્નાન ન કરે ‘વિયમોર્ફ'= પ્રગટ ભોજન કરનારો અર્થાત્ રાત્રે ભોજન નહિ કરનારો અથવા વિગઇનું સેવન કરનારો પત્રિયો'= મસ્તક ઉપર વસ્ત્રની પાઘડી બાંધનાર- પ્રાકૃતમાં સમાસની અંદર પૂર્વ-પર નિપાતનો નિયમ નહિ હોવાથી “કૃતમૌલિ'ના બદલે “મૌલિકૂત” શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘વિવિંગયાર '= સંપૂર્ણ દિવસ બ્રહ્મચારી હોય “ત્તિ'= રાત્રિમાં સ્ત્રીભોગનું પરિમાણ કરે. . 462 / 20/18 झायइ पडिमाएँ ठिओ, तिलोगपुज्जे जिणे जियकसाए। णियदोसपच्चणीयं, अण्णं वा पंच जा मासा // 463 // 10/19 છાયા :- ધ્યાતિ પ્રતિમા સ્થિત ત્રિજ્ઞોપૂડ્યાનું નિનાન્ નિતણાયામ્ | निजदोषप्रत्यनीकमन्यद् वा पञ्च यावन्मासान् // 19 // ગાથાર્થ :- કાયોત્સર્ગ પ્રતિમાધારી શ્રાવક કાઉસગ્નમાં રહેલો જેમણે કષાયોને જીતી લીધા છે એવા ત્રિભુવનપૂજ્ય જિનનું ધ્યાન કરે. અથવા પોતાને જે દોષો પીડતા હોય એના પ્રતિપક્ષીભૂત ગુણોનું અથવા બીજી કોઈ વસ્તુનું ધ્યાન કરે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ પાંચ માસનો છે. ટીકાર્થ :- ‘પદમાÚ'= પ્રતિમાના દિવસે કાઉસ્સગ્નમાં ‘મો'= રહેલો ‘તિનો પુત્તે'= ત્રણ ભુવનમાં પૂજય “નિયસ'= જેમણે કષાય જીત્યા છે તે ‘નિ'= જિનેશ્વરનું ‘ફાવે'= ધ્યાન કરે છે. ‘ળિયેલોશ્વિયં'= પોતાનામાં જે રાગાદિ દોષ હોય તેના પ્રતિપક્ષભૂત ગુણોને ‘મUUાં વા'= અથવા બીજી વસ્તુનું ‘પંચ ના મીસી'= પાંચ માસ સુધી આ પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી હંમેશા રાત્રિમાં ધ્યાનને કરે, એ ભાવ છે. 46 રૂ . 20/21 પાંચમી પ્રતિમા કહેવાઈ હવે છઠ્ઠી કહે છે : पव्वोडयगणजत्तो.विसेसओ विजियमोहणिज्जोय। वज्जइ अबंभमेगंतओ, उ राइं पि थिरचित्तो // 464 // 10/20 છાયા - પૂર્વાહિત કુયુ વિશેષતો વિનિતમોહનીયૐ . __वर्जयति अब्रह्ममेकान्ततस्तु रात्रावपि स्थिरचित्तः // 20 // ગાથાર્થ :- પૂર્વોક્ત પ્રતિમાઓના ગુણોથી યુક્ત અને વિશેષથી કામ ઉપર વિજય મેળવનાર શ્રાવક છઠ્ઠી પ્રતિમામાં સ્થિર ચિત્તવાળો બનીને રાત્રે પણ સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરે. ટીકાર્થ :- ‘પુત્રોryત્તો'= પૂર્વપ્રતિમાના ગુણોથી યુક્ત વિશેસો'= વિશેષથી ‘વિનયમોળનો ય'= મોહનીય ઉપર વિજય મેળવ્યો છે જેણે એવો ‘મવંશ'= અબ્રહ્મનો “પરાંતો'= એકાંતે “રાવું '= રાત્રિમાં પણ ‘fથવિત્તો'= સ્થિર ચિત્તવાળો ‘વજ્ઞ'= ત્યાગ કરે છે. . 464 / 20/20 सिंगारकहाविरओ, इत्थीए समं रहम्मिनो ठाइ। चयइ य अतिप्पसंगं, तहा विहूसंच उक्कोसं // 465 // 10/21 Page #246 -------------------------------------------------------------------------- ________________ 217 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद છાયા :- રથાવિરતઃ ત્રિયા સમં સિ ન તિતિ | त्यजति चातिप्रसङ्गं तथा विभूषां च उत्कृष्टाम् // 21 // ગાથાર્થ :- છઠ્ઠી પ્રતિમામાં રહેલો શ્રાવક શૃંગારરસની કથા ન કરે, સ્ત્રીની સાથે એકાંતમાં ન રહે. સ્ત્રીની સાથે આલાપાદિ રૂપ અતિપરિચયનો ત્યાગ કરે અને શરીરની વિશિષ્ટ વિભૂષા ન કરે. ટીકાર્થ :- “સિરાવિરો'= સ્ત્રી સંબંધી તેની વેશભૂષા આદિ સંબંધી શૃંગારની કથા ન કરે. ‘રૂસ્થ સE'= સ્ત્રીની સાથે “હૃમિ નોટા'= એકાંતમાં રહે નહિ ‘ચ'= અને ‘તિપ્રસં'= તેની સાથે આલાપ કરવો વગેરે અતિપરિચયનો ‘તહીં વિહૂણં ચ ૩ોસ'= ઉત્કૃષ્ટ પ્રકારની શરીરની વિભૂષાને ‘રયડ્ડ'= તજે. કે 465 કે 20/12 एवं जा छम्मासा, एसोऽहिगओ उइहरहा दिहूँ। जावज्जीवं पि इम, वज्जइ एयम्मि लोगम्मि // 466 // 10/22 છાયાઃ- પર્વ યાવત્ ૧પમાસાનું પોધિશ્રુતતુ રૂતરથા ટ્રમ્ | યાવન્ગવપ છૂટું વર્ગતિ પતસ્મિન્ નો | 22 છે. ગાથાર્થ :- અબ્રહ્મ વર્જન પ્રતિમાપારી શ્રાવક શુંગારકથા આદિના ત્યાગપૂર્વક ઉત્કૃષ્ટથી છ મહિના સુધી અબ્રહ્મનો ત્યાગ કરે તે સિવાયનો શ્રાવક જાવજીવ પણ અબ્રહ્મનો ત્યાગ કરે છે એમ આ લોકમાં જોવામાં આવ્યું છે. ટીકાર્થ :- “સોદિકામો'=આ છઠ્ઠી પ્રતિમાપારી શ્રાવક ‘પર્વ'= આ પ્રમાણે શૃંગાર કથા આદિના ત્યાગપૂર્વક ‘ના છપ્પા'= છ મહિના સુધી ‘ફરહા'= અન્યથા ‘નાવMવં પિ'= જાવજીવ પણ ‘રૂમ'= અબ્રહ્મનો ‘વનડ્ડ'= ત્યાગ કરે છે. “મિ નોમિ'= મનુષ્યલોકમાં આ પ્રમાણે વિઠ્ઠ= જોવાયું છે. જે કદ્દદ્દા 20/22. છઠ્ઠી પ્રતિમા કીધી, હવે સાતમીને કહે છે : सच्चित्तं आहारं, वज्जइ असणादियं णिरवसेसं / असणे चाउलउंबिगचणगादी सव्वहा सम्मं // 467 // 10/23 છાયા- સવ્વતમારે વર્નતિ મનાૐિ નિરવશેષમ્ | મશને તન્વત્નોવિવાદ્રિ સર્વથા સથવ 23 ગાથાર્થ :- સાતમી પ્રતિમામાં રહેલો શ્રાવક અશનાદિ ચારે પ્રકારના સચિત્ત ભોજનનો ત્યાગ કરે છે. અશનમાં ચોખા, ઘઉં, ચણા તલ વગેરેનો વિશુદ્ધભાવથી સર્વથા (અપક્વ, દુષ્પક્વ, તુચ્છૌષધિ વગેરે અતિચારો ન લાગે તે રીતે સંપૂર્ણ પણે) ત્યાગ કરે છે. ટીકાર્થ :- “સચ્ચિત્ત મહાર'= સચિત્ત ભોજનનો ‘વજ્ઞ$'= ત્યાગ કરે છે. ‘મસUાવિય'= અશનાદિ ચાર પ્રકારના ‘TUારે વસે'= સકલ ‘મને'= અશનમાં ‘વડિત્નકવિવિUTIIT'= ચોખા, ઘઉં, ચણા આદિ સ્વભાવથી પ્રાપ્ત થયેલાને પણ “સબ્રહ'= સર્વ પ્રકારે “સ'= સમ્યગુ વિધિપૂર્વક ત્યાગ કરે છે. સચિત્ત અશનનો તે પોતે પોતાને સચિત્ત ભોજનનો દોષ ન લાગે માટે અચિત્ત કરીને પછી ભોજન Page #247 -------------------------------------------------------------------------- ________________ 218 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद કરે છે. પણ સ્વાદની લોલુપતા માટે તેને અચિત્ત નથી કરતો, કારણકે સ્વાભાવિક રીતે જે અચિત્ત હોય તથા લોકવ્યવહારમાં જે અચિત્ત ગણાતા હોય એવા અશનાદિકને પણ જો સ્વાદની લોલુપતાથી વાપરે તો સચિત્તના ત્યાગી પ્રતિમાપારીને ભાવથી દોષ લાગે જ છે, ભલે દ્રવ્યથી દોષ ન લાગતો હોય. / 467 | 20/22 पाणे आउक्कायं, सचित्तरससंजुअंतहऽण्णं पि। પંચુંવર #વ #દિમયં ચ તદ ઘામે સળં ! 468 / 10/24 છાયા :- પાને પ્રશ્નાર્થ ચિત્તરસસંયુક્ત તથા ચપિ | પોન્ડરિદિક્ષાવિષં 2 તથા સ્થાતિને સર્વમ્ | 24 || ગાથાર્થ :- પાણીમાં સચિત્ત પાણીનો તથા કાચા ફળના રસથી મિશ્રિત બીજા પણ પાનાહારનો ત્યાગ કરે છે. તથા ખાદિમમાં પાંચ પ્રકારનાં ઉદુંબર, કાકડી, દાડમ આદિ સર્વ પ્રકારના સચિત્તનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘પાળ'= પાનાહારમાં ‘માડવા'= વ્યવહારથી સચિત્ત પાણીનો ‘સત્તત્તરસંગુ તUUU fu'= તેવા પ્રકારના કાચા ફળના સચિત્ત રસથી મિશ્ર બીજા પણ પાનાહારનો ત્યાગ કરે છે. એમ સંબંધ જોડવો. ‘પંચુંવરિવર્થિ '= પાંચ ઉદુંબર અને કાકડી આદિ- “આદિ શબ્દથી દાડમ આદિનું ગ્રહણ કરવું’ ‘ત= તથા ‘વીરૂમે સવં'= ખાદિમમાં સર્વ સચિત્તનો ત્યાગ કરે છે. | 468 / 20/24 दंतवणं तंबोलं, हरेडगादी य साइमे सेसं / सेसपयसमाउत्तो, जा मासा सत्त विहिपुव्वं // 469 // 10/25 છાયા :- પ્રસ્તાવને તાતૂર્ત હરીતવાહિ વ સ્વા િવશેષમ્ ! शेषपदसमायुक्तो यावन्मासान् सप्त विधिपूर्वकम् // 25 // ગાથાર્થ :- પૂર્વની છ પ્રતિમાઓથી યુક્ત શ્રાવક સાત મહિના સુધી સ્વાદિમમાં દાતણ, તાંબૂલ, હરડે વગેરે સર્વ પ્રકારના સચિત્તનો વિધિપૂર્વક ત્યાગ કરે છે. ટીકાર્થ :- સંતવ'= દાંતને શુદ્ધ કરવા માટેનું સચિત્ત દાતણ ‘તંવત્ન'= તાંબૂલ, ‘દરેમી ય= હરડે વગેરે “આદિ' શબ્દથી આમળા આદિનું ગ્રહણ થાય છે. “સામે'= સ્વાદિમમાં ‘સેપથસમીત્તો'= પૂર્વની પ્રતિમામાં કહેલા ગુણોથી યુક્ત “ના માસી સત્ત'= સાત મહિના સુધી ‘વિદિપુā'= વિધિપૂર્વક ‘સેa'= સકલ સચિત્તનો ત્યાગ કરે છે એમ સંબંધ છે. 466 ૨૦/રક સાતમી પ્રતિમા કહેવાઈ. હવે આઠમીને કહે છે : वज्जड़ सयमारंभं, सावज्जं कारवेइ पेसेहिं / पुव्वप्पओगओ च्चिय, वित्तिणिमित्तं सिढिलभावो॥४७०॥१०/२६ છાયા :- વર્નતિ સ્વયમરí સવિર્ધા રિત્તિ ચૈ: | पूर्वप्रयोगत एव वृत्तिनिमित्तं शिथिलभावः // 26 // ગાથાર્થ :- આઠમી પ્રતિમામાં શ્રાવક સાવદ્ય આરંભને પોતે જાતે કરતો નથી. પણ પ્રતિમા સ્વીકાર્યા પહેલા પોતાના આજીવિકા માટે જે ખેતી આદિ આરંભ ચાલતો હતો તેને જ નોકરની પાસે કરાવે. તેમાં પણ આરંભસંબંધી મંદ અધ્યવસાયવાળો હોય. Page #248 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 219 ટીકાર્થ :- “સર્ચ'= પોતે જાતે કરવારૂપે ‘મારં સીવજ્ઞ'= સાવદ્ય આરંભને ‘વનડ્ડ'= તજે છે. ‘હિં = નોકરોની પાસે ‘શ્રાવે'= કરાવે છે. “પુત્રો વ્યિય'= પ્રતિમા સ્વીકાર્યા પહેલા પોતાનો ચાલુ વ્યાપાર હોય તેમાં જ અર્થાતુ નવો વ્યાપાર શરૂ ન કરાવે ‘વિત્તનમિત્ત'= આજીવિકા નિમિત્તે ‘સિદિત્નમાવો'= સ્વયં આરંભમાં તીવ્ર અધ્યવસાયવાળો ન હોય પણ મંદ પરિણામવાળો હોય. શ્રાવક આરંભને જાતે નથી કરતો અને નોકરની પાસે કરાવે છે, એવું શા માટે કરે છે ? પોતે જાતે જયણા પાળી શકે એવી નોકરો કાંઈ જાળવવાના નથી, માટે બીજાના પાસે કરાવવા કરતાં પોતે જાતે કરવું એ જ વધારે યોગ્ય છે. આ પ્રશ્નનું સમાધાન આપતાં કહે છે કે આમાં દોષ નથી કારણકે પૂર્વે તે પોતે જાતે જ કરતો હતો અને નોકરો પાસે નહોતો કરાવતો એવું નથી. પહેલાં પણ તે પોતે જાતે કરતો હતો અને સાથે સાથે નોકરોની પાસે ય કરાવતો હતો. તેમાં હવે એવો નિયમ છે કે પોતે જાતે કરવાનું બંધ કર્યું છે, માત્ર નોકરો પાસે જ કરાવે છે. પોતે જાતે આરંભ ન કરવામાં શો લાભ છે ? તે બતાવે છે. 470 મે 20/26 निग्घिणतेगंतेणं, एवं वि हुहोइ चेव परिचत्ता। एद्दहमेत्तोऽवि इमो, वज्जिज्जंतो हियकरो उ // 471 // 10/27 છાયા :- નિતૈિક્ષત્તેિન વમપિ 97 મતિ ચૈવ પરિત્યT | इयन्मात्रोऽपि अयं वय॑मानः हितकारस्तु // 27 // ગાથાર્થ :- આ પ્રમાણે સ્વયં આરંભ નહિ કરવામાં નિર્દયતાનો એકાન્ત ત્યાગ થાય જ છે. સ્વયં આરંભ કરવા રૂપ આટલા માત્ર પણ આરંભનો ત્યાગ હિતકર જ છે. ટીકાર્થ :- ‘વં વિ'= આમ સ્વયં આરંભ નહિ કરવામાં ‘નિધિપતિ'= નિર્દયતા ''= એકાન્ત હું'= વાક્યાલંકારમાં છે. “પરિવંત્તા'= ત્યજાયેલી “હોટ્ટ વેવ'= થાય જ છે. ‘દિત્તોડવ'= સ્વયં આરંભ કરવારૂપ આટલો માત્ર આરંભ પણ ‘વનનંતો'= ત્યાગ કરાતો ‘દિલેક્ટરો 3'= કલ્યાણકારી જ છે. જે 472 / ૨૦/ર૭ આ વિષયમાં હેતુ બતાવે છે : भव्वस्साणावीरियसंफासणभावतो णिओगेणं। पुव्वोइयगुणजुत्तो ता वज्जति अट्ठजा मासा // 472 // 10/28 છાયા - ભવ્યચીજ્ઞાવીર્યસંસ્પર્શનમાવત: નિયોન | पूर्वोदित-गुणयुक्तस्तावद् वर्जयति अष्टौ यावन्मासान् // 28 // ગાથાર્થ :- સ્વયં આરંભનો ત્યાગ કરવાથી ભવ્યજીવને અવશ્ય ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે અને આંતરિક સામર્થ્યરૂપ વીર્યનું સ્પર્શન થાય છે, અર્થાતુ આંતરિક સામર્થ્ય ખીલે છે તેથી પૂર્વોક્ત સાત પ્રતિમાના ગુણોથી યુક્ત પ્રતિમાપારી શ્રાવક આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી સ્વયં આરંભ કરતો નથી. ટીકાર્થ :- ‘મળÍ'= યોગ્ય જીવને ‘માવરિયસંપાસUTમાવતો'= ભગવાનની આજ્ઞાનું પાલન કરવાના ભાવથી અને વીર્ય ફોરવવાના ભાવથી ' fમો'= અવશ્ય, આરંભ આટલો પણ તજવો એ Page #249 -------------------------------------------------------------------------- ________________ 220 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद હિતકર છે. આ પ્રમાણે ભગવાનની આજ્ઞાનું પાલન તેમજ વીર્ય ફોરવવાથી આત્મસામર્થ્ય ખીલે છે. પુવ્યોUIનુત્તો'= પૂર્વ કહેલી સાત પ્રતિમાના ગુણોથી યુક્ત “તા'= ત્યાં સુધી ‘વજ્ઞતિ'= સ્વયં આરંભનો ત્યાગ કરે છે, કેટલા વખત સુધી ત્યાગે ? ‘મટ્ટ ની માસી'= આઠ મહિના સુધી. / 472 મે 20/28 આઠમીપ્રતિમા કહેવાઈ. હવે નવમીને કહે છે : पेसेहि वि आरंभं, सावज्जं कारवेइ णो गुरुयं / अत्थी संतुट्ठो वा, एसो पुण होति विणणेओ // 473 // 10/29 છાયા - Dર્થરપિ માર સીવ વારત નો ગુરુમ્ | अर्थी सन्तुष्टो वा एषः पुन भवति विज्ञेयः // 29 // ગાથાર્થ :- નવમી પ્રતિમામાં રહેલો શ્રાવક નોકરો પાસે મોટા સાવદ્ય આરંભ કરાવતો નથી. (સામાન્ય નાના કાર્યો કરાવતો હોય.). આ શ્રાવક પોતે ધનવાન હોય અથવા મધ્યમ સ્થિતિવાળો હોવા છતાં અતિસંતુષ્ટ હોય એમ જાણવું. ટીકાર્થ :- ‘વેદિ વિ'= નોકરી પાસે પણ ‘યં'= મોટા ‘સવિનં મા'= સાવદ્ય આરંભને ‘#Rટ્ટ '= કરાવતો નથી. ‘સ્થ'= ધનવાન સંતો વા'= અથવા મધ્યમ સ્થિતિવાળો હોવા છતાં અતિસંતોષી ‘સો પુuT'= આ ‘રોતિ'= હોય છે. તેવું ‘વિઘોકો'= જાણવું. . 473 / 20/21 તે મહાન આરંભ શાથી નથી કરાવતો ? એ કહે છે : निक्खित्तभरो पायं, पुत्तादिस अहव सेसपरिवारे। थेवममत्तो य तहा, सव्वत्थ वि परिणओ नवरं // 474 // 10/30 છાયા :- નિક્ષત્તમર: પ્રાય: પુત્રાવિવું અથવા શેષપરિવારે | ગાથાર્થ :- નવમી પ્રતિમામાં રહેલો શ્રાવક પુત્ર-પૌત્ર આદિને અથવા નોકર કે બીજા સ્વજન આદિને પ્રાયઃ કુટુંબનો સમગ્ર ભાર સોંપી દે છે. તે ઘર-ખેતર આદિ મિલ્કતને વિશે અલ્પ મમત્ત્વવાળો અને પરિણત બુદ્ધિવાળો હોય છે. ટીકાર્થ :- ‘પ'= ઘણું કરીને પુત્તવિ'= પુત્ર-પૌત્ર આદિને ‘હવ'= અથવા ‘સેસપરિવારે'= પુત્ર આદિ સિવાયના યોગ્ય પરિવારને ‘નિવઘત્તમરો'= કુટુંબનો ભાર સોંપી દે છે. “ત'= તથા “સવ્વસ્થ વિ'= ઘર-ખેતર-વન આદિ બધામાં જ ‘નવર'= ફક્ત “થેવમમત્તો '= અલ્પ મમત્વવાળો પરિપામો'= પરિણત બુદ્ધિવાળો હોય છે. અપરિણત બુદ્ધિવાળો ન હોય. / 474 / 20/30 लोगववहारविरओ, बहुसो संवेगभावियमई य। पुव्वोदियगुणजुत्तो, णव मासा जाव विहिणा उ॥४७५ // 10/31 છાયા :- નો વ્યવહારવિરતો વદુ: સામવિતરિશ | पूर्वोदितगुणयुक्तो नव मासान् यावद् विधिना तु // 31 // ગાથાર્થ :- આ પ્રતિમાધારી શ્રાવક લોકવ્યવહારથી નિવૃત્ત હોય. ધર્મના જ વ્યવહાર ખાસ કરે પોતાની બુદ્ધિને વારંવાર મોક્ષાભિલાષથી ભાવિત કરે. પૂર્વની આઠ પ્રતિમાના ગુણોથી યુક્ત તે નવ મહિના સુધી વિધિપૂર્વક આ નવમી પ્રતિમાનું પાલન કરે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 221 टीअर्थ :- 'लोगववहारविरओ'= सो व्यवहारथी निवृत्ति डोय छे. पास जरीने पार्मि: व्यवहार 4 उरतो डोय छे. 'बहुसो'= वारंवार 'संवेगभावियमई य= बुद्धिने भोक्षना अभिलाषयी मावित ४२तो होय छे. 'पुव्वोदियगुणजुत्तो'= पूर्वोतमा प्रतिभाना गुथी युत 'णव मासा जाव'= नव महिना सुधी 'विहिणा उ'= शास्त्रोत विधि व पासन 3 . // 475 // 10/31 નવમી પ્રતિમા કહેવાઈ. હવે દશમી પ્રતિમાને કહે છે : उद्दिट्ठकडं भत्तं पि वज्जती किमय सेसमारंभं?। सो होइ उखुरमुंडो, सिहलिं वा धारती कोइ // 476 // 10/32 छाया :- उद्दिष्टकृतं भक्तमपि वर्जयति किमुत शेषमारम्भम् / सो भवति तु क्षुरमुण्डः शिखां वा धारयति कोऽपि // 32 // ગાથાર્થ :- દશમી પ્રતિમામાં રહેલ શ્રાવક પોતાના માટે બનાવેલ ભોજનનો પણ ત્યાગ કરે છે તો પછી બીજા આરંભોનો તો વિશેષથી ત્યાગ કરે, તે મસ્તકે અસ્ત્રાથી સંપૂર્ણ મુંડન કરાવે છે. અથવા કોઇક ચોટલી રાખે છે. टार्थ :- 'उद्दिकडं भत्तं पि'= पोताना भाटे बनावेडं मोशन 'वज्जती'= त छ. 'किमय सेसमारंभं ? = तो भी सावध मारमनीशी वात ४२वी ? अर्थात तेने तो विशेषथी त४. 'सो होइ उ'= ते शमी प्रतिमामा रहेको श्राव होय छे. 'खुरमुंडो'= मस्त ने अस्त्राथी मुंडावेसो 'सिहलिं वा'= अथवा योटलीने 'धारती कोइ'= ओ४ श्राप पा२९॥ 42 छ. // 476 // 10/32 जं णिहियमत्थजायं, पुट्ठोणियएहिणवरं सो तत्थ / जइ जाणइ तो साहे, अहणवि तो बेइ णवि जाणे // 477 // 10/33 छाया :- यन्निहितमर्थजातं पृष्टो निजकैः नवरं स तत्र / यदि जानाति तदा साधयति अथ नैव तदा ब्रूते नापि जाने // 33 // ગાથાર્થ :- સ્વજન વગેરે ભૂમિ વગેરેમાં સ્થાપેલા ધન વિશે પૂછે તો જો પોતે જાણતો હોય તો કહીને બતાવે. ન કહે તો તેમના ધર્મવ્યવહારમાં ક્ષતિ આવે, માટે કહે છે. હવે જો પોતે જાણતો ન હોય તો 'ई नथी तो' सेभ ४वाल मापेछ. टीअर्थ :- 'जं णिहियं'= भूमि वगैरेभ स्थापो होय 'अत्थजायं = धन "णियएहि'= १४नो वडे 'पुट्ठो'= पूछवामां आवे तो 'णवरं'= ईजत 'सो'= दृशभी प्रतिभामा २डेलो 'तत्थ= ते धन विशे 'जइ जाणइ'= तो होय 'तो साहे'= तो तो १४नोन धर्मना पासनने भाटे 4, न तो धन विना मना धर्मव्यवहारमा क्षति थाय. 'अह णवि'= ओन रातो होय 'तो बेइ'= तो 'णवि जाणे'= हुं तो नथी. // 477 // 10/33 આ દશમી પ્રતિમાપારી શ્રાવક કેવો હોય ? તે કહે છે : जतिपज्जुवासणपरो, सुहुमपयत्थेसु णिच्चतल्लिच्छो। पुव्वोदियगुणजुत्तो, दस मासा कालमासेणं // 478 // 10/34 7. Page #251 -------------------------------------------------------------------------- ________________ 222 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद છાયા :- યતિપર્યુપાલનપુર: સૂક્ષ્મપરાર્થે; નિત્યસ્ક્રિપ્સ: | पूर्वोदितगुणयुक्तो दश मासान् कालमासेन // 34 // ગાથાર્થ :- આ પ્રતિમાપારી શ્રાવક સાધુસેવામાં તત્પર રહે છે. સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય એવા બંધમોક્ષ આદિ પદાર્થોને જાણવામાં અતિશય ઉત્કંઠિત હોય છે. પૂર્વની નવ પ્રતિમાના ગુણોથી યુક્ત હોય છે. આ પ્રતિમાને પાળવાનું કાળપરિમાણ દશ મહિનાનું છે. ગાથાર્થ :- “ગતિ જુવાસUાપર'= સાધુની સેવામાં તત્પર હોય છે. “સુમપત્થ'= બંધ, મોક્ષ આદિ સૂક્ષ્મપદાર્થોને ' fષ્ય'= હંમેશા “તત્તછો'= જાણવા માટે અતિશય ઉત્કંઠિત હોય છે. પુષ્યોહિયાળનુત્તો'= પૂર્વની નવ પ્રતિમાના ગુણોથી યુક્ત “સ માસી'= દશ માસ સુધી, અહીં ‘થાવત્'= શબ્દ અધ્યાહાર સમજી લેવો. ' મારેvi'= કાળના પરિમાણથી, શાસ્ત્રમાં “માસ' શબ્દ કાળવાચી પણ છે અને ધાન્યવાચી પણ છે. કહ્યું છે કે :- “માસ બે પ્રકારના કીધા છે. ધાન્યમાસ અને કાળમાસ” અડદને “માસ' કહેવામાં આવે છે. તે ધાન્યમાસ છે. અને “માસનો બીજો અર્થ મહિનો થાય છે તે કાળવાચી થાય છે તેમાં અહીંયા તે કાળવાચી છે તેથી તેનો અર્થ “મહિનો’ એ પ્રમાણે કર્યો છે. 478 / 20/34 દશમી પ્રતિમા કહેવાઈ હવે અગ્યારમી પ્રતિમાને કહે છે : खुरमुंडो लोएण व, रयहरणं उग्गहं व घेत्तूण। समणब्भुओ विहरइ, धम्मं काएण फासंतो॥४७९ // 10/35 છાયા :- ક્ષરમુugો નોવેન વી ગોદરમવાદૃ વ ગૃહીત્વ | श्रमणभूतो विहरति धर्म कायेन स्पृशन् // 35 // ગાથાર્થ :- અગિયારમી પ્રતિમામાં શ્રાવક અસ્ત્રાથી કે લોચથી મસ્તકને મુંડાવી, રજોહરણ, પાત્ર વગેરે સાધુના ઉપકરણો લઈને કાયાથી શ્રમણોપાસક ધર્મનું પાલન કરતો સાધુની સદેશ જ ચેષ્ટા કરે છે. ટીકાર્થ :- ‘ઘુરકંડો'= અસ્ત્રાથી મસ્તક મુંડન કરેલો ‘નોન વ'= અથવા લોચથી મુંડન કરેલો યહર'= જીવરક્ષાના હેતુથી રજોહરણ “૩ાર્દ '= પાત્રને ‘ઘેડૂUT'= ધર્મોપકરણની બુદ્ધિથી ગ્રહણ કરીને “થપ્ન'= શ્રાવકના ધર્મને 'UT'= શરીર વડે ‘પહાસંતો'= આસેવન કરતો અર્થાતુ પાલન કરતો સમ મુમો'= સાધુની સદેશ ‘વિદર'= આચરણ કરે છે. 472 મે ૨૦/રૂબ હવે તેની વિહારવિધિને કહે છે : ममकारेऽवोच्छिण्णे, वच्चति सण्णायपल्लि दटुंजे। तत्थवि जहेव साहू, गेण्हति फासुं तु आहारं // 480 // 10/36 છાયા :- મમવારે વ્યવછિન્ને વ્રત સંજ્ઞાત િછું | तत्रापि यथैव साधुः गृह्णाति प्रासुकं तु आहारम् // 36 // ગાથાર્થ :- તેને મમત્ત્વનો સર્વથા અભાવ થયો ન હોવાથી સ્વજનોના દર્શનની ઈચ્છાથી સ્વજનોના ગામ વગેરેમાં જાય તો પણ સ્વજનોના ઘરમાંથી પ્રાસુક અને એષણીય આહાર લે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 223 अर्थ :- 'ममकारेऽवोच्छिण्णे'= ममत्वनो अभाव नहोवाथी 'वच्चति'= यछे. 'सण्णायपल्लि = १४नोनी निवासभूमिमा दटुं'= १४नोना शननी थी 'जे'= सामव्ययछ.'तत्थवि'= १४नोनाममा रहेदो 59 / 'साहू' = साधुनी 'जहेव'= 8भ 'फासुं तु आहारं'= प्रासुनि साहारने 'गेण्हति'= As रेछ. // 480 // 10/36 पुव्वाउत्तं कप्पति, पच्छाउत्तं तु ण खलु एयस्स। ओदणभिलिंगसूवादि सव्वमाहारजायं तु // 481 // 10/37 छाया :- पूर्वायुक्तं कल्पते पश्चादायुक्तं तु न खलु एतस्य / / __ ओदनभिलिङ्गसूपादिः सर्वमाहारजातं तु // 37 // ગાથાર્થ :- સ્વજનોના ઘરમાંથી તેના ગયા પહેલા તેઓએ પોતાના માટે જે ભાત, મસુરની દાળ વગેરે બનાવ્યું હોય તે ગ્રહણ કરવું તેને કહ્યું છે પણ તેના ગયા પછી તે જે કાંઈ બનાવે તે લેવું તેને કલ્પતું નથી. टीअर्थ :- 'पुव्वाउत्तं'= तेना गया पडेसा स्व४नोगे पोताना भाटे बनायु होय ते 'कप्पति'= स्पे छ. 'पच्छाउत्तं तु'= तेना गया पछी जनावाम माव्यु होय ते अर्थात् ते श्रावने माटे बनावेj 'ण खलु'= अहए। 42j seयतुं नथी. 'एयस्स'= // श्रमा भूत प्रतिमाघारी श्रावने 'ओदणभिलिंगसूवादि'= मात तथा भसुरनी हाणवर 'सव्वमाहारजायं तु'= सर्व माहा२. 1298 घुछ 3 : “તેના ગયા પહેલા બનાવેલ ભાત લેવો તેને કહ્યું છે પણ તેના ગયા પછી બનાવેલ મસુરની દાળ सेवी तेने ४८५ती नथी.” [श्री ५८५सूत्र - सूत्र 266] // 481 // 10/37 एवं उक्कोसेणं, एक्कारस मास जाव विहरेइ। एगाहादीयरेणं एवं सव्वत्थ पाएणं // 482 // 10/38 थार्थ :- एवमुत्कृष्टेन एकादश मासान् यावद् विहरति / एकाहादीतरेणं एकाहादितसर्वत्र प्रायेण // 38 // ગાથાર્થ :- આ પ્રમાણે અગિયારમી પ્રતિમાને ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી પાળે. કદાચ મૃત્યુ થઈ જાય અથવા દીક્ષા લે તો એકાદ દિવસ પણ જઘન્યથી પાળે. આ પ્રમાણે દરેક પ્રતિમામાં પણ જઘન્યકાળ वो. अर्थ :- ‘एवं'= // प्रभो 'उक्कोसेणं'= को मृत्यु न थ य तो अथवा दीक्षा न तो उत्कृष्टथी 'एक्कारस मास जाव'= अगिया२ महिना सुधी 'विहरइ'= अगियारभी प्रतिभानु पासन 3 छ 'एगाहादि'= मे हिवस, हिवस वगेरे 'इयरेणं'= धन्यथी 'एवं'= मा प्रभारी धन्या 'पाएणं'= घj रीने 'सव्वत्थ'= पूर्वनी 24 प्रतिभामोम 59 होय छे. // 482 // 10/38 આ પ્રમાણે પ્રતિમાનું વર્ણન કરીને હવે તેની પછીની વિધિ કહે છે : भावेऊणऽत्ताणं, उवेइ पव्वज्जमेव सो पच्छा। अहवा गिहत्थभावं, उचियत्तं अप्पणो णाउं // 483 // 10/39 छाया :- भावयित्वाऽऽत्मानमुपैति प्रव्रज्यामेव सः पश्चात् / अथवा गृहस्थभावमुचितत्त्वमात्मनो ज्ञात्वा // 39 // Page #253 -------------------------------------------------------------------------- ________________ 224 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद ગાથાર્થ :- પ્રતિમાના આચરણથી આત્માને ભાવિત કર્યા પછી પોતાની યોગ્યતાને જાણીને જો યોગ્યતા જણાય તો પ્રવજયાનો જ સ્વીકાર કરે છે, નહિતર ગૃહસ્થપણામાં જ રહે છે. अर्थ :- 'अत्ताणं'= मात्माने 'भावेऊण'= प्रतिमाना अनुहान भावित प्रशने 'सो'= ते श्रमराभूत श्रावर 'पच्छा'= प्रतिमान अनुष्ठान पू[ थय। पछीना जाणमा 'पव्वज्जमेव'= प्रयाने 4 'अहवा'= अथवा 'गिहत्थभावं'= गृहस्थाने 'उचियत्तं'= पोतानी योग्यता 'णाउं'= एथीने 'उवेइ'= स्वीरे छ. // 483 // 10/39 गहणं पव्वज्जाए,जओ अजोगाण णियमतोऽणत्थो। तो तुल्लिऊणऽप्पाणं, धीरा एयं पवज्जंति // 484 // 10/40 छाया :- ग्रहणं प्रव्रज्याया यत अयोग्यानां नियमतोऽनर्थः / ततः तुलयित्वाऽऽत्मानं धीरा एतां प्रतिपद्यन्ते // 40 // ગાથાર્થ :- અયોગ્ય જીવોનો દીક્ષાસ્વીકાર અવશ્ય અનર્થરૂપ હોવાથી બુદ્ધિમાન પુરુષો પોતાની(આત્માની) યોગ્યતાનો નિર્ણય કરીને દીક્ષાનો સ્વીકાર કરે છે. अर्थ :-'पव्वज्जाए'= सौधिभांथी माओत्तर धर्ममा 41 135 प्रन्यानो 'गहणं'= स्वी१२ 'जओ'= 4 १२९४थी 'अजोगाण'= अयोग्यने 'णियमतो'= अवश्य 'अणत्थो'= अनर्थनी हेतु छ. 'तो'= तेथी 'अप्पाणं'= आत्मानी 'तुल्लिऊण'= योग्यतानी परीक्षा ने पछी 'धीरा'= स्थिरबुद्धिवाणा 'एयं'= ७४याने 'पवज्जंति'= स्वारे छे. // 484 // 10/40 तुलणा इमेण विहिणा, एत्तीए हन्दि नियमतो णेया। णो देसविरडकंडयपत्तीए विणा जमेस त्ति // 485 // 10/41 छाया :- तुलना अनेन विधिना एतस्या हन्त नियमतो ज्ञेया / नो देशविरतिकण्डकप्राप्त्या विना यदेषेति // 41 // ગાથાર્થ :- પ્રવ્રયાની યોગ્યતાનો નિર્ણય પ્રતિમાના આચરણથી જ થાય છે. કારણ કે દેશવિરતિના અધ્યવસાયોની પ્રાપ્તિ થયા વિના અર્થાતુ ભાવથી દેશવિરતિના પરિણામનો સ્વીકાર થયા વિના દીક્ષા થતી 4 नथी. टार्थ :- 'एत्तीए'= प्रन्यानी 'तुलणा'= मामानी योग्यतानी परीक्षा 'इमेण विहिणा'= प्रतिमाना अनुष्ठानन विधिथी 'नियमतो'= अवश्य 'णेया'= ९वी भ3 'देसविरइकंडयपत्तीए'= शिविरतिना अध्यवसायोनी प्राप्ति थया 'विणा'= विना जं= 4 १२५थी 'एस त्ति'= या 'णो'नथी थती. // 485 // 10/41 तीए य अविगलाए, बज्झा चेट्ठा जहोदिया पायं / होति णवरं विसेसा, कत्थति लक्खिज्जए ण तहा // 486 // 10/42 छाया :- तस्याञ्च अविकलायां बाह्या चेष्टा यथोदिता प्रायः / भवति नवरं विशेषतः क्वचिद् लक्ष्यते न तथा // 42 // ગાથાર્થ :- પરિપૂર્ણ દીક્ષામાં બાહ્યક્રિયા પ્રાયઃ આગમમાં કહ્યાં મુજબ થાય છે. કોઈક દેશકાળમાં કે Page #254 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 225 કોઈક પુરુષમાં અપવાદ અવસ્થામાં કારણસર બાહ્યક્રિયા આગમાનુસાર થતી દેખાતી નથી છતાં એ સમયે પણ દીક્ષા પરિપૂર્ણ જ છે. ટીકાર્થ :- ‘તી '= તે પ્રવજ્યા ‘વિમાનાઈ'= ભાવથી સંપૂર્ણ હોય ત્યારે ‘વા વેટ્ટા'= બાહ્ય પડિલેહણાદિ ચેષ્ટા ‘નોદિયા'= આગમમાં કહ્યા મુજબની ‘પાર્થ'= ઘણું કરીને ‘રોતિ'= થાય છે. ‘પાવર'= ફક્ત ‘વિસ'= અપવાદથી “ઋત્તિ'= કોઈક દેશકાળ કે પુરુષ આદિમાં ‘વિશ્વન પર તહ'= ઉત્સર્વાવસ્થામાં જે થતી હતી એવી દેખાતી નથી. અપવાદ અવસ્થામાં ક્રિયા અન્યથા દેખાવા છતાં પ્રવજ્યા સંપૂર્ણ જ છે. કારણ કે પુષ્ટ આલંબને જ અપવાદનું સેવન તે કરે છે. એ સિવાય તે અપ્રવૃત્તિ કરે જ નહિ. આથી ક્રિયામાં ઓછાવત્તાપણું હોવા છતાં તેનો પરિણામ અન્યથા થતો નથી અર્થાત પરિણામ વિશુદ્ધ જ છે. વાસ્તવિક રીતે પરિણામ જ પ્રવ્રજ્યા સ્વરૂપ છે. પરિણામના એક અંગરૂપે ક્રિયાનું વિધાન છે. પરમાર્થથી ક્રિયા એ પરિણામથી પ્રેરાઈને જ કરાતી હોય છે. પરિણામ એ કારણ છે, ક્રિયા એ કાર્ય છે. કાર્યનો અભાવ હોય માટે કારણનો અભાવ છે એમ નહિ માનવાનું. ધૂમ એ કાર્ય છે, અગ્નિ એ કારણ છે. અયોગોલકમાં ધૂમ ન હોવા છતાં અગ્નિ છે. માટે ત્યાં કાર્ય ન હોવા છતાં પણ કારણ તો છે જ. આ બાબત સકલ લોકમાં સિદ્ધ જ છે. 486 20/12 અયોગ્ય જીવો પ્રવ્રજ્યા લે તો અનર્થ શાથી થાય છે ? તે કહે છે : भवणिव्वेयाउ जतो, मोक्खे रागाउणाणपुव्वाओ। सुद्धासयस्स एसा, ओहेण वि वणिया समए॥४८७॥१०/४३ છાયા :- મનિર્વાન્યત: મોક્ષે રા+IIટુ જ્ઞાનપૂર્વાત્ | शुद्धाशयस्य एषा ओघेनापि वर्णिता समये // 43 // ગાથાર્થ :- કારણકે શાસ્ત્રમાં સામાન્યથી પણ સંસારના નિર્વેદથી મોક્ષના અભિલાષથી અને સમ્યગુજ્ઞાનથી નિર્મળ અધ્યવસાયવાળા જીવને દીક્ષા હોય છે એમ કહ્યું છે. ટીકાર્થ:- ‘નતો'= કારણકે ‘મવાિળેથી૩= સંસારના નિર્વેદથી ‘મોષે રા'S'= મોક્ષના અભિલાષથી ‘TIUાપુત્રામો'= સમ્યગુ જ્ઞાનથી ‘સુદ્ધાસયમ્સ'= વિશુદ્ધ અધ્યવસાયવાળાને ‘સી’= આ પ્રવ્રજ્યા ‘મોમાં વિ'= સામાન્યથી પણ “સમU'= શાસ્ત્રમાં ‘વUાયા'= કહી છે. 487 મે 20/43 આ જ વાતને વર્ણવતાં શાસ્ત્રના વચનો કહે છે : तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो। सयणे य जणे य समो, समो य माणावमाणेसु // 488 // 10/44 છાયા :- તતઃ શ્રમો યઃ સુમના ભાવેન ર ય ર મતિ પાપના: स्वजने च जने च समः समश्च मानापमानयोः // 44 // ગાથાર્થ :- જેનું મન શોભન અધ્યવસાયવાળું હોય, જેનું મન જો ભાવથી પાપકારી અધ્યવસાય ન કરતું હોય, સ્વજન અને પારકાજનમાં તથા માન અને અપમાનમાં જે સમભાવવાળો હોય તે તો શ્રમણ કહેવાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ 226 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ન'= જો “સુમો'= વૈમનસ્ય રહિત મનવાળો હોય, મનમાં કથંચિત સૌમનસ્યપણું આવવા માત્રથી શ્રમણ બનતો નથી પણ સાથોસાથ ‘નડ્ડ'= જો ‘માવેT '= ભાવથી ‘પાવમળો'= જેનું મન પાપમાં પ્રવૃત્ત ‘દોડ્ડ'= ન હોય ‘સયો રે'= સ્વજનમાં અને ‘નો ' પારકા માણસમાં ‘માપવમાસુ'= માન અને અપમાનમાં ‘નમો'= સમભાવવાળો હોય તો સમન'= તો શ્રમણ કહેવાય છે. 5 488 મે 20/44 દરેક જણ પ્રતિમાના અનુષ્ઠાનને કર્યા પછી જ કાંઈ સર્વવિરતિને સ્વીકારતા નથી. તો આમ કેમ કહેવાય છે ? તે કહે છે : ता कम्मखओवसमा, जो एयपगारमंतरेणावि। जायति जहोइयगुणो, तस्स वि एसा तहाणेया॥४८९॥१०/४५ છાયા :- તક્ષાત્ સૂર્મક્ષયપશાદ્ય પતિપ્રમત્તેરાપિ . નાયતે યથતિ ગુI: તથાપિ અષા તથા યા ! 46 છે. ગાથાર્થ :- તેથી કર્મનો ક્ષયોપશમ થવાથી જે જીવ પ્રતિમાના પાલન વિના પણ પ્રવ્રયાને યોગ્ય ગુણવાળો થાય તો તેની પણ પ્રવ્રયા પ્રતિમાનું સેવન કરનારા જેવી જાણવી. ટીકા:- ‘ત'= તેથી ‘સ્મgોવસમ'= કર્મના ક્ષયોપશમથી ‘ગો'= જે જીવ ‘પરિમંતરવિ = પ્રતિમાનું સેવન કર્યા વગર પણ “નોર્થકુળો'= શાસ્ત્રોક્ત પ્રવ્રજ્યાને માટે યોગ્ય ગુણવાળો ‘નાયતિ'= થાય છે ‘તસ્સવ'= તે પ્રતિમાનું સેવન નહિ કરનારને પણ ‘સ'= આ પ્રવ્રજ્યા ‘ત'= વિશિષ્ટ પ્રકારના ઉત્કૃષ્ટ પરિણામથી પ્રતિમાને સેવનારના જેવી જ ‘જોયા'= જાણવી. જે સંઘયણાદિની અશક્તિના કારણે તથા બાળપણના કારણે શાસ્ત્રોક્ત પ્રતિમાનું પાલન કરવા માટે સમર્થ ન હોય તે પ્રતિમાના પાલન વગર દીક્ષા લે તો તેને પણ પ્રતિમાનું પાલન કર્યા બાદ દીક્ષા લેનારની જેમ અધ્યવસાયની વિશુદ્ધિ હોઇ શકે છે એમ જાણવું. કારણકે દેશવિરતિના અધ્યવસાયસ્થાનોની પછીના તરતના જ અધ્યવસાયસ્થાનો સર્વવિરતિના હોય છે. 486 / 20/ एत्तो च्चिय पुच्छादिसु, हंदि विसुद्धस्स सति पयत्तेणं / दायव्वा गीतेणं, भणियमिणं सव्वदंसीहिं // 490 // 10/46 છાયા :- 3 ત વ પૃચ્છા૬િ ત્તિ વિશુદ્ધી સવા પ્રયત્નેન ! दातव्या गीतेन भणितमिदं सर्वदर्शिभिः // 46 // ગાથાર્થ :- આથી જ ગીતાર્થે સદા પૃચ્છાદિમાં જે વિશુદ્ધ જણાય તેને પ્રયત્નપૂર્વક નિમિત્તશુદ્ધિ આદિ જોઇને જ દીક્ષા આપવી એમ સર્વશે કહ્યું છે. ટીકાર્થ :- 'o વિય'= આ કારણથી અથવા વિશુદ્ધિના ઉત્કર્ષથી ‘પુછવિ'= દીક્ષા લેવા આવનારની પરીક્ષા કરવા માટે તેને પ્રશ્નો પૂછવામાં, “આદિ શબ્દથી તેનો ધર્મ બાબતનો અભિપ્રાય જાણવામાં ‘વિમુદ્ધ'= તેના પ્રત્યુત્તર દ્વારા જો તે દીક્ષા માટે યોગ્ય અધિકારી જણાય તો તેનો જ પણ અયોગ્યને નહિ, સતિ'= સદા ‘પયેત્તે '= નિમિત્તશુદ્ધિ જાણવાના પ્રયત્નપૂર્વક દીક્ષા “તે'= ગીતાર્થ ગુરુભગવંતે " રાવ્યા'= આપવી. ‘રૂપ'= આમ “સન્નવંસદિ'= સર્વજ્ઞોએ ‘માર્ય'= કહ્યું છે. જે 420 / 20/46 આ જ અર્થનો અભ્યશ્ચય કરતાં કહે છે : Page #256 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 227 तह तम्मि तम्मि जोए, सुत्तुवओगपरिसुद्ध भावेण। दरदिण्णाए विजओ, पडिसेहो वण्णिओ एत्थ // 491 // 10/47 છાયા :- તથા તમિત્તમિદ્ યોને સૂત્રોપયોપરિદ્ધિમાન | इषद्दत्तायामपि यतः प्रतिषेधो वर्णितोऽत्र // 47 // ગાથાર્થ :- તથા આગમમાં ઉપયોગવાળા હોવાથી વિશુદ્ધ અધ્યવસાયવાળા ગુરુએ દીક્ષા આપવાની ક્રિયા થોડી કરાવી દીધી હોય અર્થાતુ દીક્ષા આપવાની ક્રિયા ચાલુ હોય ત્યારે પણ દીક્ષા લેનારની જો અયોગ્યતા જણાય તો બાકી રહેલી છે તે પ્રકારે મુંડન વગેરે ક્રિયાઓ તેને કરાવવી નહિ એમ સૂત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. ટીકાર્થ :- ‘તદ'= તથા જુવકોના પરિશુદ્ધ ભાવેT'= આગમના ઉપયોગથી વિશુદ્ધ અધ્યવસાય વડે ગુરુ વડે ‘રવિUTIણ વિ'= દીક્ષા આપવાની ચાલું કરી હોય તો પણ ‘તમ તમિમ નો'= દીક્ષા આપવાની ક્રિયામાં કરાવવામાં આવતા પ્રવ્રાજન-મુંડન આદિ બાકીના વ્યાપાર કરવાનો ‘નમો'= કારણ કે ‘સ્થિ'= સૂત્રમાં ‘પદસે'= પ્રતિષેધ ‘વUામો'= કર્યો છે. તે 422 20/47 આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે : पव्वाविओ सिय त्ति य, मुंडावेउमिच्चाइ जं भणियं। સવં ચં મેં સમે, તપ્પરિણામે હૃવંતિ પાયે ! 462 / 10/48 છાયા :- ઇબ્રાનિતઃ સ્થાતિ મુઠ્ઠાપયિમિત્યાદ્રિ યfણતમ્ | सर्वञ्चेदं सम्यक् तत्परिणामे भवति प्रायः // 48 // ગાથાર્થ :- કદાચ અનુપયોગથી દીક્ષા આપી દીધી હોય તે પછી ખબર પડે કે આ માણસ દીક્ષાને અયોગ્ય છે તો તેનું મુંડન આદિ ન કરે ઇત્યાદિ શ્રી કલ્પભાષ્ય શાસ્ત્રમાં કહ્યું છે. અર્થાત્ યોગ્યને મુંડન આદિ કરવું અયોગ્યને નહિ કરવું એમ જે વિધિપ્રતિષેધ કરવામાં આવ્યો છે તે બધું જ ચારિત્રના પરિણામને આશ્રયીને જ પ્રાયઃ હોય છે. અર્થાત્ જેનામાં ચારિત્રના પરિણામ નથી તે અયોગ્ય છે, જેનામાં પરિણામ છે તે યોગ્ય છે. ટીકાર્થ:- ‘fસત્ત ય'= અનુપયોગથી કદાચ ‘પત્રાવો'= પ્રવ્રયા આપી દીધી હોય અર્થાતુ ધર્મને સ્વીકાર્યો હોય ‘ડાવેfમન્નાફુ'= મુંડન આદિ કરવા બાબતમાં વિધિ પ્રતિષેધ- અર્થાતુ યોગ્ય વ્યક્તિનું મુંડન કરવું અને અયોગ્યનું નહિ કરવું એમ વિધિ પ્રતિષેધ '='= જે “મUિાય'= કહેવામાં આવ્યો છે ‘સવં ચં '= સૂત્રમાં કહેલા આ બધા જ વિધિપ્રતિષેધ “સખ્ત'= સમ્યગુ ‘તરાને'= દીક્ષા લેનારના યોગ્ય અથવા અયોગ્ય પરિણામને આશ્રયીને ‘હતિ પાથ'= પ્રાયઃ હોય છે, અન્યથા નહિ. પ્રવ્રાજન, મુંડન, શિક્ષા આદિ વ્યાપારોમાં ચારિત્રના પરિણામ એ જ પ્રધાન કારણ છે આથી તે પરિણામને અનુસારે જ તે તે પ્રવૃત્તિ કરવામાં આવે છે. 422 મે 20/48 जुत्तो पुण एस कमो, ओहेणं संपयं विसेसेणं। जम्हा असुहो कालो, दुरणुचरो संजमो एत्थ // 493 // 10/49 છાયા :- યુવત: પુરેપ: #મ ોધન સામ્રd વિષે | યાતશુમ: નો દુરનુવર: સંયમોડત્ર | 46 . Page #257 -------------------------------------------------------------------------- ________________ 228 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद ગાથાર્થ :- જો કે પ્રતિમાના પાલન વિના પણ યોગ્યને દીક્ષા હોઈ શકે છે છતાં સામાન્યથી પ્રથમ પ્રતિમાનો અભ્યાસ થાય, એ ક્રમ યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળમાં તો એ ક્રમ વધારે યોગ્ય છે કારણ કે અત્યારે કાળ ખરાબ હોવાથી સંયમપાલન દુષ્કર છે. ટીકાર્થ :- ‘ઇસ મો'= પ્રતિમા પાલન કર્યા બાદ દીક્ષા આપવા લેવાનો આ ક્રમ 'o '= સામાન્યથી જે કહેવામાં આવ્યો છે તે ‘ગુજ્જો પુન'= યોગ્ય છે “સંપર્ય'= વર્તમાનકાળમાં ‘વિરેસે '= વિશેષથી “નડ્ડ'= કારણકે ‘સમુદો નો'= દુઃષમા નામનો આ પાંચમા આરાનો કાળ અશુભ છે. ‘સ્થિ'= આ કાળમાં “સંગમો'= સંયમ પાલન “દુરપુરી'= દુષ્કર છે. માટે ક્રમસર ઉત્તરોત્તર ગુણોનો આશ્રય કરવો જોઇએ. 463 / 20/42 પ્રતિમાપાલનના ક્રમથી પ્રવજ્યા સ્વીકાર કરવાના વિધાનનું સમર્થન કરતાં કહે છે : तंतंतरेसु वि इसो, आसमभेओ पसिद्धओ चेव / ता इय इह जइयव्वं, भवविरहं इच्छमाणेहिं॥ 494 // 10/50 છાયા :- તન્ત્રાન્તરેષ્ય મયHTTPઃ પ્રસિદ્ધિાશ્ચવા. तदितीह यतितव्यं भवविरहमिच्छद्भिः // 50 // ગાથાર્થ :- જૈનેતર દર્શનમાં પણ ક્રમસર બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ એમ આશ્રમના ભેદો પ્રસિદ્ધ જ છે. આથી સંસારનો વિયોગ ઈચ્છનારાઓએ અને સર્વદર્શનોમાં શ્રેષ્ઠ એવા જિનાગમનું આલંબન લેનારાઓએ પૂર્વે કહ્યું તેમ પ્રતિમાપૂર્વક દીક્ષામાં પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ :- ‘તંતંતરે, વિ'= સર્વનયોના સમૂહસ્વરૂપ જૈનશાસ્ત્રથી જુદા બીજા દર્શનોના શાસ્ત્રોમાં પણ ‘રૂમ'= આ ‘સામે '= બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ વગેરે આશ્રમના ભેદ ‘સિદ્ધિ ગ્રેવ'= પ્રસિદ્ધ જ છે.- તેમાં કોઈ જ વિવાદ ન હોવાથી તે સિદ્ધ જ છે, હવે સિદ્ધ કરવાના નથી ‘તા'= તેથી ‘ય’= પૂર્વે કહ્યા પ્રમાણે “મવિર = સંસારના વિયોગને “રૂછમાર્દિ= ઈચ્છનારા પુરુષોએ ''= પ્રતિમામાં નફલૂં'= પ્રયત્ન કરવો જોઇએ. પ્રથમ પ્રતિમાપાલન કર્યા પછી પણ ગમેતેમ દીક્ષા લઈ લેવી નહિ. અર્થાતુ પોતાની યોગ્યતાનો નિર્ણય કર્યા પછી જ દીક્ષા લેવી. . 424 / 20/50 | | ઉપાસક પ્રતિમા નામનું દશમું પંચાશક સમાપ્ત થયું. // ધિ પ્રકરણ સમાપ્ત થાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ 229 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद // एकादशं साधुधर्मविधि - पञ्चाशकम् // આ પ્રમાણે પ્રથમથી માંડીને દશ પ્રકરણો સુધીમાં શ્રાવકધર્મની પ્રરૂપણા કરાઈ. હવે સાધુધર્મની પ્રરૂપણા કરવાની ઇચ્છાથી કહે છે : नमिऊण वद्धमाणं, मोक्खफलं परममंगलं सम्म / वोच्छामि साहुधम्मं, समासओ भावसारं तु // 495 // 11/1 છાયાઃ- નત્વ વર્તમાન મોક્ષપન્ન પરમકૃતં સથળ | વક્ષ્યામિ સાધુ સમાસતો માવસાર તું છે ? || ગાથાર્થ :- શ્રી વર્ધ્વમાનસ્વામીને નમસ્કાર કરીને મોક્ષસાધક પરમ મંગલકારી, પ્રશસ્ત એવા સાધુધર્મને તેના ઐદપૂર્યની સાથે સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘વદ્ધમUT'= વર્ધમાનસ્વામીને ‘નમિઝT'= નમસ્કાર કરીને “નો+ga'= મોક્ષ છે ફળ જેનું અર્થાત્ મોક્ષસાધક “પરમમંત્નિ'= શ્રેષ્ઠ મંગળસ્વરૂપ, કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ભાવમંગલ છે. “સબ્સ'= પ્રશસ્ત “સદુધમ્ન'= સાધુધર્મને “સમસમો'= સંક્ષેપથી, સામાન્ય રીતે વિસ્તારથી તો બીજા ગ્રંથોમાં સાધુધર્મ કહેવાયો જ છે. પણ કેટલાક જિજ્ઞાસુઓને લાંબા વિવેચનોમાં કંટાળો આવતો હોય છે, તેમની ઉપર અનુગ્રહ કરવા માટે સંક્ષેપથી અહીં કહેવામાં આવે છે. ‘માવસાર તુ'= ભાવપ્રધાન અર્થાતુ તેનું ઐદત્પર્ય જણાવવાપૂર્વક સંક્ષેપમાં કહેવાનું આ ગ્રંથનું પ્રયોજન છે. કેટલાક જિજ્ઞાસુઓ ઐદત્પર્યથી અજાણ હોય છે. તેમની ઉપર અનુગ્રહ કરવા માટે અહીં ઐદત્પર્યને જણાવવામાં આવશે ‘વોચ્છામિ'= કહીશ. 426 21/ તેમાં જેના ધર્મનું અહીં વર્ણન કરવામાં આવે છે તે સાધુ કોને કહેવાય? તે કહે છેઃ चारित्तजुओ साहू, तं दुविहं देससव्वभेएण / देसचरित्ते न तओ, इयरम्मि उपंचहा तं च // 496 // 11/2 છાયાઃ- વારિત્રયુતઃ સાધુઃ તત્ વિર્ષ શર્વન | देशचारित्रे न तक इतरस्मिंस्तु पञ्चधा तच्च // 2 // ગાથાર્થ :- જે ચારિત્રથી યુક્ત હોય તે સાધુ કહેવાય. તે ચારિત્ર દેશચારિત્ર અને સર્વચારિત્ર એમ બે પ્રકારનું છે. તેમાં દેશચારિત્રવાળો હોય તે સાધુ કહેવાતો નથી, જે સર્વચારિત્રવાળો હોય તે જ સાધુ કહેવાય છે. તે સર્વચારિત્રના પાંચ પ્રકાર છે. ટીકાર્ય :- “ચારિત્તનુ'= ચારિત્રથી યુક્ત હોય તે “સાહૂ'= સાધુ કહેવાય. ‘ત'= તે ચારિત્ર સસલ્વમેuT'= દેશચારિત્ર અને સર્વચારિત્રના ભેદથી ‘સુવિર્દ = બે પ્રકારનું છે. “સરિત્તે'= શ્રાવકને યોગ્ય એવા અનિંદિત ક્રિયાના કારણભૂત દેશચારિત્રવાળો ‘ર તો'= સાધુ કહેવાય નહિ. “ફરશ્મિ 3'= સર્વચારિત્ર સ્વરૂપ બીજા પ્રકારવાળો જ અર્થાત્ સર્વવિરતિની ક્રિયાના કારણભૂત એવા ચારિત્રના પરિણામમાં વર્તતો હોય તે જ સાધુ કહેવાય. ‘ત '= અને તે સર્વચારિત્ર “પં'= પાંચ પ્રકારનું છે. 426 / 22/2 સર્વચારિત્રના પાંચ ભેદને કહે છે - Page #259 -------------------------------------------------------------------------- ________________ 230 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद सामाइयत्थ पढम, छेओवट्ठावणं भवे बीयं / परिहारविसुद्धीयं सुहुमं, तह संपरायं च // 497 // 11/3 છાયાઃ- સામયિમત્ર પ્રથમં છેતોપસ્થાપનું ભવેત્ દ્વિતીયમ્ | परिहारविशुद्धिकं सूक्ष्मं तथा सम्परायञ्च // 3 // तत्तो य अहक्खायं, खायं सव्वम्मि जीवलोगम्मि। जं चरिऊण सुविहिया, वच्चंति अणुत्तरं मोक्खं // 498 // 11/4 जुग्गं / છાયાઃ- તતશ યથાશ્ચાતં વ્યાપ્ત સર્વમિન્ નવત્નો | यच्चरित्वा सुविहिता व्रजन्ति अनुत्तरं मोक्षम् // 4 // युग्मम् / ગાથાર્થ:- પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપન ચારિત્ર, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને પાંચમું જે સર્વજીવલોકમાં પ્રસિદ્ધ છે અને જેનું પાલન કરીને સાધુઓ શ્રેષ્ઠ એવા મોક્ષમાં જાય છે તે યથાખ્યાત ચારિત્ર છે. ટીકાર્થ :- “સામાન્થ'= આમાં સામાઇય + અર્થી એમ બે શબ્દો છે. તેમાં પ્રાકૃતના કારણે ‘ત્થ' શબ્દના 3 નો લોપ થવાથી સામાઈયસ્થ શબ્દ બન્યો છે. હવે સામાયિક ચારિત્ર એ “પઢમ'= પહેલું છે, ‘છેવટ્ટાવા'= સાતિચાર અને નિરતિચાર મહાવ્રતના આરોપણ સ્વરૂપ છેદોવસ્થાપન ચારિત્ર “ભવે વીર્થ'= બીજું છે, “પરિદ્વારવિશુદ્ધીથ'= શાસ્ત્રમાં કહેલા પરિહાર નામના તપ વડે વિશુદ્ધિને પામેલા સાધુઓ પરિહારવિશુદ્ધ કહેવાય છે. તેઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધીય છે. આમાં પરિહારવિશુદ્ધ’ શબ્દથી “તેષામ્ રૂમ્' એ અર્થમાં, ગ્રાદિ આકૃતિગણથી ‘ય’ પ્રત્યય લાગીને ‘પરિહારવિશુદ્ધ' શબ્દ બન્યો છે. “સુદ તદ સંપરીયં ચ'= સૂક્ષ્મસંપરાય અથવા પૂર્વના ગુણસ્થાનકોની અપેક્ષાએ આ ગુણસ્થાનકે અધ્યવસાયો સૂક્ષ્મ હોવાથી તેને સૂક્ષ્મ કહેવાય છે. સંસારમાં પરિભ્રમણના કારણભૂત લોભ કષાય અહીં માત્ર કિટ્ટીસ્વરૂપ જ છે, સ્પર્ધક સ્વરૂપે નથી માટે સૂક્ષ્મસંપરાય. સંપરાય એટલે કષાય. જે ચારિત્રમાં આવા કિટ્ટીસ્વરૂપ સૂક્ષ્મ ક્ષાય છે તે ચારિત્રને સૂક્ષ્મસંપરા કહેવામાં આવે છે. આમાં કષાય એ હેતુ છે. તે ફળસ્વરૂપ ચારિત્રનું વિશેષણ બન્યો છે. સૂક્ષ્મ અને સંપરાય એ બે શબ્દો મળીને ‘સૂક્ષ્મસંપરાય” એવું એક નામ બન્યું છે. I467 22/ | તત્તો '= ત્યારબાદ ‘૩મgય'= યથાખ્યાત ચારિત્ર અથવા અકષાયચરિત્ર. “વાર્થ'= પ્રસિદ્ધ છે. ‘સર્વામિ નીવત્તાવામિ'= સર્વલોકમાં- આ ચારિત્ર પામ્યા બાદ ટૂંક સમયમાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આથી તે સર્વલોકમાં પ્રસિદ્ધ છે. "='= જેને ‘ચરિઝન'= સેવીને ‘સુવિદિયા'= શુભ અનુષ્ઠાનવાળા સાધુઓ ‘મપુત્તર'= સર્વથી શ્રેષ્ઠ “મોā'= સિદ્ધક્ષેત્રસ્વરૂપ અથવા સ્વરૂપાવસ્થારૂપ મોક્ષને ‘વધ્વંતિ'= પામે છે. 428 મે 22/4 વાસ્તવિક રીતે તો આ પાંચે ય ચારિત્ર સામાયિકસ્વરૂપ જ છે. માત્ર તેમાં થોડી થોડી વિશિષ્ટતાના કારણે તેના પાંચ ભેદ ગણીને પાંચ જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. આમ માનતા ગ્રંથકારમહર્ષિ એ ભેદોની વિવક્ષા કર્યા વગર તે સામાયિકની જ વ્યાખ્યા કરતાં કહે છે : समभावो सामाइयं, तणकंचणसत्तमित्तविसओ त्ति। निरभिस्संगं चित्तं, उचियपवित्तिप्पहाणं च // 499 // 11/5 છાયાઃ- સમભાવ: સામવ તૃપ્શિન-શત્રુમિત્રવિષય વૃત્તિ निरभिष्वङ्ग चित्तमुचितप्रवृत्तिप्रधानञ्च // 5 // Page #260 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 231 ગાથાર્થ :- તુણ-સુવર્ણમાં અને શત્રુ-મિત્રમાં સમભાવ તે સામાયિક. અર્થાત નિરભિમ્પંગ મન અને ઉચિતપ્રવૃત્તિપ્રધાન મન સામાયિક છે. ટીકાર્થ :- “સમભાવ'= સમJાસ માવ તિ સમભાવ: એમ કર્મધારય સમાસ થાય છે. અર્થાત્ મધ્યસ્થભાવથી ઉચિત પ્રવૃત્તિ કરવી તે સમભાવ છે. ‘સામડ્યિ'= સામાયિક. સામાયિકનો સમભાવ અર્થ એ પ્રવૃત્તિનિમિત્તના આધારે કર્યો છે. બાકી તેનું વ્યુત્પત્તિનિમિત્ત તો અનેક પ્રકારે થાય છે. કેવા પ્રકારના સમભાવને સામાયિક કહેવામાં આવે છે? તો કહે છે કે- ‘તપર્શવાસનુમિત્તવો ઉત્ત'= તૃણ અને સુવર્ણમાં અર્થાત્ દરેક અજીવ પદાર્થોમાં, શત્રુ અને મિત્રમાં અર્થાત્ દરેક જીવોના વિષયમાં - જગતમાં જીવ અને અજીવ સિવાય બીજો કોઈ પદાર્થ છે જ નહિ એટલે આનો અર્થ એ થયો કે જગતમાંની દરેક વસ્તુઓ અને જીવો પ્રત્યે ‘નિમર્સ' = અનાસક્ત અર્થાતુ રાગ-દ્વેષ ન કરનાર એવું ‘ચિત્ત'= મન ‘વિયપવિત્તિપ્રદા '= ઉચિત પ્રવૃત્તિ જેમાં પ્રધાન છે- અર્થાત્ પુણ્યશાળી એવો ધનાઢ્ય માણસ અને નિષ્પષ્ય એવો ગરીબ માણસ સૌને પોતપોતાની અવસ્થાને અનુસાર પ્રવૃત્તિ જેમાં મુખ્ય છે- આ ‘ઉચિત પ્રવૃત્તિપ્રધાન’ એ વિશેષણથી સિદ્ધ થાય છે કે વીતરાગ બન્યા બાદ પણ યોગ્યતાની અપેક્ષાએ પરોપકારની પ્રવૃત્તિ કરે છે. || 8 || / सति एयम्मि उणियमा, नाणं तह दंसणं च विण्णेयं / एएहिं विणा एयं, न जातु केसिंचि सद्धेयं // 500 // 11/6 છાયાઃ- સતિ અમિતુ નિયમાન્ય જ્ઞાન તથા નગ્ન વિચમ્ | एताभ्यां विना एतन्न जातु केषाञ्चित् श्रद्धेयम् // 6 // ગાથાર્થ :- સામાયિક હોય ત્યારે નિયમાં જ્ઞાન અને દર્શન હોય જ એમ જાણવું. કારણકે જ્ઞાન, દર્શન વિના કોઈનું પણ સામાયિક શ્રદ્ધા કરવા યોગ્ય નથી, અર્થાત્ તે હોય જ નહિ. ટીકાર્થ :- “સત મિમ ૩'=આ સામાયિક હોય ત્યારે ‘fપાયમ'=અવશ્ય “ના તદ હંસUાં '= જ્ઞાન અને દર્શન “વિઘUN'=જાણવા. ‘હિં વિIT'=જ્ઞાન અને દર્શન વિના ‘અર્થ'=આ સામાયિક ‘સિવિ'=કોઈપણ જીવનું “'=શ્રદ્ધા કરવા યોગ્ય “ર નાતુ'=ક્યારે પણ હોય નહિ. 100 12/6 गुरुपारतंत नाणं, सद्दहणं एयसंगयं चेव / एत्तो उचरित्तीणं, मासतुसादीण निद्दिढ // 501 // 11/7 છાયાઃ- ગુરુવાર તત્યં જ્ઞાનં શ્રદ્ધાનતત્સતથૈવ . अतस्तु चारित्रीणां माषतुषादीनां निर्दिष्टम् // 7 // ગાથાર્થ :- આથી જ માપતુષ આદિ ચારિત્રીઓને ગુરુપરતંત્રતારૂપ જ્ઞાન અને જ્ઞાનને અનુરૂપ દર્શન હોય છે એમ આ જ્ઞાનદર્શન બંનેનો સદ્ભાવ કહેલો છે. ટીકાર્થ :- “ગુરુપરતંત'= ગુરુપારત સ્વરૂપ “ના'= જ્ઞાન-જ્ઞાન એ વ્યાપક છે અને ચારિત્ર એ વ્યાપ્ય છે, જ્યાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ, દા. ત. જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, જ્યાંથી જે સૂચવાય એ વ્યાપ્ય કહેવાય છે. અને ત્યાં ત્યાંથી જે સૂચવાય તે વ્યાપક કહેવાય છે. અહીં જ્યાં જ્યાંથી ધૂમાડો સૂચવાય છે. માટે ધૂમાડો વ્યાપ્ત છે અને ત્યાં ત્યાંથી અગ્નિ સૂચવાયેલો છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ 232 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद માટે અગ્નિ વ્યાપક છે, એમ જ્યાં જ્યાં ચારિત્ર હોય, ત્યાં ત્યાં જ્ઞાન (તથા દર્શન) હોય જ, માટે ચારિત્ર વ્યાપ્ય છે અને જ્ઞાન (તથા દર્શન) વ્યાપક છે. માટે જ અતિશય જડબુદ્ધિવાળા એવા માષતુષમુનિને શ્રુતજ્ઞાન વિશેષ ન હોવા છતાં ગુરુસમર્પણ હતો એ જ એમનું જ્ઞાન છે. “સ€T'= શ્રદ્ધા સંપર્વ વેવ'= જ્ઞાનથી યુક્ત-જ્ઞાનને અનુરૂપ જ ‘પત્તો == આથી જ જ્ઞાનદર્શન વિના ચારિત્ર હોય જ નહિ માટે ‘ચરિત્તી'= મુનિઓને ‘માસતુસાવીન'= માપતુષ આદિ ‘નિદિ = આ જ્ઞાન અને દર્શન કહ્યા છે. અર્થાત તેઓને શાસ્ત્રનું જ્ઞાન ન હતું પણ ગુરુસમર્પણ સ્વરૂપ જ્ઞાન તો હતું જ. 502 26/7 સાધુનું વર્ણન કરાયું, હવે તેના ધર્મનું વર્ણન કરાય છેઃ धम्मो पुण एयस्सिह, संमाणुट्ठाणपालणारूवो। विहिपडिसेहजुयं तं, आणासारं मुणेयव्वं // 502 // 11/8 છાયાઃ- થ: પુન તિચે સીનુષ્ઠાનપાનનારૂપ: | विधिप्रतिषेधयुतं तदाज्ञासारं ज्ञातव्यम् // 8 // ગાથાર્થ :- અહીં શુભ અનુષ્ઠાનોનું પાલન કરવું એ સાધુનો ધર્મ છે. તે શુભઅનુષ્ઠાન સમ્યગુ વિધિપ્રતિષેધથી યુક્ત અને આજ્ઞાપ્રધાન હોય છે એમ જાણવું. ગાથાર્થ :- ‘દ'= આ અધિકારમાં ‘કમો પુ. યસ'= સાધુનો ધર્મ ‘સંગાપટ્ટપાત્ર/રૂવો'= શુભ અનુષ્ઠાનના પાલન અર્થાત રક્ષણ કરવાના લક્ષણવાળો છે. ‘ત'= શુભ અનુષ્ઠાન વિહિપડિલેહનુ'= ધ્યાન-અધ્યયને કરવા સ્વરૂપ વિધિથી અને હિંસા-જૂઠ આદિને કરવા નહિ એ સ્વરૂપ પ્રતિષેધથી યુક્ત માWITસાર'= સર્વજ્ઞની આજ્ઞાપ્રધાન “મુછયવં'= જાણવું. / 102 | 21/8 अग्गीयस्स इमं कह ? गुरुकुलवासाउ कह तओ गीओ?। गीयाणाकरणाओ, कहमेयं? णाणतो चेव // 503 // 11/9 છાયા :- ૩તસ્થ રૂટું થમ્? ગુરુનવાસાત્ શર્થ તો જીતઃ | गीताज्ञाकरणात् कथमेतत् ? ज्ञानतश्चैव // 9 // ગાથાર્થ :- પ્રશ્ન- અગીતાર્થને જ્ઞાન કેવી રીતે હોય ? ઉત્તર :- અગીતાર્થને ગુરુકુલવાસના સેવનથી જ્ઞાન હોય. પ્રશ્ન :- ગુરુકુલવાસના સેવનથી તે ગીતાર્થ કેવી રીતે થાય ? ઉત્તર :- ગીતાર્થ ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી તે ગીતાર્થ થાય. પ્રશ્ન :- તે ગીતાર્થની આજ્ઞાનું પાલન કેવી રીતે થાય ? ઉત્તર :- ગુરુપારતત્યરૂપ જ્ઞાનથી જ ગીતાર્થની આજ્ઞાનું પાલન થાય છે. ટીકાર્થ :- ‘મયમ્સ'= અગીતાર્થને ''= જ્ઞાન “દ ?'= કેવી રીતે ? “ગુરુનવાસીડ'= ગુરુકુલવાસથી હોય- આ ઉત્તર છે. ‘વદ તો છો ?'= ગુરુકુલવાસથી ગીતાર્થ કેવી રીતે થાય ? ‘જીયાપારિVITો'= ગીતાર્થની આજ્ઞાનું પાલન કરવાથી “હમેય ?'= ગીતાર્થની આજ્ઞાનું પાલન શાથી થાય ? “TIUાતો ઘેવ'= ગુરૂપારતન્યરૂપ જ્ઞાનથી જ-ગુરુપરતંત્રતા એ જ્ઞાન જ છે. કારણકે જ્ઞાન વગર ગીતાર્થની આજ્ઞાનું પાલન થઈ શકે નહિ. 103 2/2. Page #262 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 233 चारित्तओ च्चिय दढं, मग्गणुसारी इमो हवइ पायं। एत्तो हिते पवत्तति, तहणाणातो सदंधो व्व // 504 // 11/10 છાયાઃ- ચારિત્ર પર્વ મનુસાર માં મવતિ પ્રાયઃ | इतो हिते प्रवर्तते तथाज्ञानात् सदन्धवत् // 10 // ગાથાર્થ:- સાધુ ચારિત્રના પ્રભાવે જ પ્રાયઃ અતિશય માર્ગાનુસારી હોય છે અર્થાતુ મોક્ષમાર્ગને અનુકૂળ વર્તન કરનારો હોય છે. આથી તેવા પ્રકારના બોધથી સદંધની જેમ તે હિતમાં પ્રવૃત્તિ કરે છે. ટીકાર્થ :- “ફનો'= સાધુ ‘ચારિત્ત વ્યય'= ચારિત્રના પ્રભાવથી જ '8'= અતિશય ' સાર'= સ્વભાવથી જ મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ કરનાર “વ પાર્થ'= ઘણું કરીને હોય છે. “ત્તો'= માર્ગાનુસારીપણાથી હિતે ‘તUTIVIતો'= હિત અને અહિતનું અવિસંવાદી જ્ઞાન તેને હોવાથી ‘સવંથો '= તેવા પ્રકારના પુણ્યશાળી અંધ પુરુષની જેમ પવતિ'= અહિતનો ત્યાગ કરીને હિતમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે - માર્ગમાં જતો કોઇક અંધ પુરુષ પોતે દેખતો નહિ હોવા છતાં પણ પુણ્યના યોગે પોતાની ઇચ્છાપૂર્વકની પ્રવૃત્તિથી સ્વાભાવિક રીતે જ માર્ગમાં ચાલે છે. ખોટા માર્ગે ચડી જતો નથી, તેમ આ અગીતાર્થ સાધુ પણ તેવા પ્રકારના માર્ગાનુસારી ગુણના યોગે હિતમાં જ પ્રવૃત્તિ કરે છે. | 8 | 22/20 अंधोऽणंधो व्व सदा, तस्साणाए तहेव लंघेइ। भीमं पि हु कंतारं, भवकतारं इय अगीतो // 505 // 11/11 છાયા :- ૩ન્યોન્ય વ aa તાજ્ઞયા તર્થવ નgયતિ | भीममपि खलु कान्तारं भवकान्तारमित्यगीतः // 11 // ગાથાર્થ :- સદા દેખતા પુરુષની આજ્ઞામાં રહેલો અંધપુરુષ દેખતા પુરુષની જેમ જ તેની સાથે ભયંકર પણ જંગલને ઓળંગી જાય છે. તેમ ગીતાર્થની આજ્ઞામાં રહેલ અગીતાર્થ સંસારરૂપ જંગલને ઓળંગી જાય છે. ટીકાર્થ:- “સ'= હંમેશા ‘મો ત્ર'= દેખતા પુરુષની જેમ તમ્સ'= તેના ‘માણID'= ઉપદેશરૂપ આજ્ઞાથી અર્થાત્ તેના બતાવેલા રસ્તે ચાલવાથી ‘તદેવ'= દેખતા પુરુષની જેમ ‘ગ્રંથો'= ચક્ષુ વગરનો અંધપુરુષ “ભીમ પિ'= ભયંકર પણ ‘દુ= આ શબ્દ વાક્યાલંકાર માટે છે. અર્થાત્ વાક્યની શોભા માટે છે, એટલે કે વાક્ય સારું લાગે તે માટે મૂક્યો છે પણ તેનો કોઈ અર્થ કરવાનો નથી. ‘તાર'= જંગલને ‘નંબે'= તેના પગલાને અનુસરતો ઓળંગી જાય છે. '= આ પ્રમાણે ‘મતો'= અગીતાર્થ, અવતાર'= સંસારરૂપી અટવીને “ઓળંગી જાય છે” એમ ક્રિયાપદનો સંબંધ જોડવો. | F06 ! 22/12 અગીતાર્થ મુનિ ગીતાર્થની આજ્ઞાને અનુસરવાથી સંસારાટવીને ઓળંગી જાય છે એમ કહ્યું. તેમાં આજ્ઞાની જ પ્રધાનતા કહેવાઈ. અથવા આજ્ઞાપ્રધાન સમ્યગુ અનુષ્ઠાન જ ધર્મ કહેવાય એમ કહ્યું છે, આથી આજ્ઞાને ઉદ્દેશીને જ કહે છે : आणारुइणो चरणं, आणाए च्चिय इमं ति वयणाओ। एत्तोऽणाभोगम्मि वि, पण्णवणिज्जो इमो होइ // 506 // 11/12 Page #263 -------------------------------------------------------------------------- ________________ 234 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद छाया :- आज्ञारुचेः चरणमाज्ञयैव इदमिति वचनात् / अतोऽनाभोगेऽपि प्रज्ञापनीयोऽयं भवति // 12 // ગાથાર્થ :- “આજ્ઞામાં જ ચારિત્ર છે” એવા શાસ્ત્રવચનથી આજ્ઞામાં રુચિવાળાને ચારિત્ર હોય. આજ્ઞામાં રુચિવાળો હોવાથી કદાચ અનાભોગથી શુભમાં અપ્રવૃત્તિ કે અશુભમાં પ્રવૃત્તિ તે કરતો હોય તો પણ અગીતાર્થ સાધુ પ્રજ્ઞાપનીય હોય છે. અર્થાત્ સમજાવીને તેને તેમાંથી વાળી શકાય છે. अर्थ :- 'आणारुइणो'= माशामा २थिवागाने 'चरणं'= यास्त्रि छ. 'आणाए च्चिय'= माशाथी 4 'इमं ति'= मा यरित्र छ सेवा 'वयणाओ'= शास्त्रवयनथी 'एत्तो'= आशामा यिवाणो डोवाथी 'अणाभोगम्मि वि'= शानताथी मत अशुभ प्रवृत्ति ४२तो डोय तो 59 मे विषयमा 'पण्णवणिज्जो'= सुपपूर्व सभीवी शय मेवो 'इमो'= सामगीतार्थ 'होइ'= डोय छे. // 506 // 11/12 एसा य परा आणा, पयडा जं गुरुकुलं न मोत्तव्वं / आचारपढमसुत्ते, एत्तो च्चिय दंसियं एयं // 507 // 11/13 छाया :- एषा च परा आज्ञा प्रकटा यद् गुरुकुलं न मोक्तव्यम् / आचारप्रथमसूत्रे अत एव दर्शितमेतत् // 13 // ગાથાર્થ :- ભગવાનની પ્રકૃષ્ટ પ્રગટ આજ્ઞા છે કે ગુરુકુલવાસ ન છોડવો. આથી જ શ્રી આચારાંગસૂત્રના પહેલા સૂત્રમાં “ગુરુકુલ ન છોડવું” એમ કહ્યું છે. अर्थ :- 'एसा य'= भने मा 'परा'= प्रष्ट 'पयडा'= प्रगट 'आणा'= भगवाननी माशा छे. 'जं'= 3 'गुरुकुलं'= गुण 'न मोत्तव्वं'= छोडj नहि. 'आचारपढमसुत्ते'= श्री आयारागसूत्रना प्रथम अध्ययनमा प्रथम, सूत्रमा 'सुयं मे आउसंतेण'= मायुष्मान शिष्य ! भगवान पासेथी में सोमण्यु छ” // सूत्रमा 'एत्तो च्चिय'= शानी प्रधानता होवाथी 4 'एयं'= १२सने नहि छोउवा'दंसियं'= छे. // 507 // 11/13 एयम्मि परिच्चत्ते, आणा खल भगवतो परिच्चत्ता। तीए य परिच्चागे, दोण्ह वि लोगाण चागो त्ति // 508 // 11/14 छाया :- एतस्मिन् परित्यक्ते आज्ञा खलु भगवतः परित्यक्ता / तस्याश्च परित्यागे द्वयोरपि लोकयोः त्याग इति // 14 // ગાથાર્થ :- ગુરુકુલને ત્યજવાથી ભગવાનની આજ્ઞાનો ત્યાગ થાય છે. અને જિનાજ્ઞાનો ત્યાગ કરવાથી બંને ય લોકનો ત્યાગ થાય છે. अर्थ :- 'एयम्मि'= रणने 'परिच्चत्ते'= त्यामा 'आणा खलु'= साशा निश्चे 'भगवतो'= (भगवाननी 'परिच्चत्ता'= त्य%a5, 'तीए य'= आशान। 'परिच्चागे'= त्यागमा 'दोण्ह वि लोगाण'= सालो मने ५२सो सेम बने सोनो 'चागो त्ति'= त्या थाय छे. अर्थात् बने सो निष्ण य छ. // 508 // 11/14 ता न चरणपरिणामे, एयं असमंजसं इहं होति / आसण्णसिद्धियाणं, जीवाण तहा य भणियमिणं // 509 // 11/15 Page #264 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 235 छाया :- तन्न चरणपरिणाम एतदसमञ्जसमिह भवति / आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् // 15 // ગાથાર્થ:- તેથી તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમથી જેને ચારિત્રનો પરિણામ જાગ્યો છે એવા આસન્નસિદ્ધિક જીવો આવું ગુરુકુળત્યાગ જેવું અસમંજસ કાર્ય કરતા નથી, કારણકે આગમમાં કહ્યું છે કે :टोडार्थ :- 'ता'= तेथी 'चरणपरिणामे'= तेवा प्रा२ना ना क्षयोपशमथी यारित्रनो ५२॥म या पछी 'एयं'= णवासनो त्या 421 // 41 / 'असमंजसं'= अयोग्य आर्य 'आसण्णसिद्धियाणं'= सेना आम 4 मस्तिने प्रात २वाना छ सेवा 'जीवाण'= भव्य वोने 'इहं' = साधुधर्भमा 'न होति'= थता नथी. 'तहा य'= ते १२४थी 'इणं'= मा प्रभारी 'भणियं = भागमभ (छ. // 509 // 11/15 नाणस्स होड़ भागी, थिरयरओ दंसणे चरित्ते य। धण्णा आवकहाए, गुरुकुलवासं न मुंचंति // 510 // 11/16 छाया :- ज्ञानस्य भवति भागी स्थिरतरको दर्शने चरित्रे च / धन्या यावत्कथिकं गुरुकुलवासं न मुञ्चन्ति // 16 // ગાથાર્થ :- (ગુરુકુળમાં રહેલ સાધુ) જ્ઞાનનો ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે. આથી ધન્ય સાધુઓ યાવસજીવ ગુરુકુળવાસને છોડતાં નથી. टार्थ :- 'नाणस्स'= श्रुतशाननी 'भागी'= पात्र '५२५-साधु' 206 सह अध्याहा२ समपानी छ. 'होइ'= थाय छे. 'दंसणे'= सभ्यत्वमा 'चरित्ते य'= अने यारित्रमा 'थिरयरओ'= अत्यंत हे थाय छे. 'धण्णा'= धन्य साधुसो 'आवकहाए'= 41 सुधा 'गुरुकुलवासं ' गुणवासने 'न मुंचंति'= छोउता नथी. // 510 // 11/16 ___ तत्थ पुण संठिताणं, आणाआराहणा ससत्तीए। अविगलमेयं जायति, बज्झाभावेऽवि भावेणं // 511 // 11/17 छाया :- तत्र पुनः संस्थितानामाज्ञाऽऽराधनात् स्वशक्त्या / अविकलमेतज्जायते बाह्याभावेऽपि भावेन // 17 // ગાથાર્થ :- ગુરુકુળમાં રહેલા સાધુઓનું ચારિત્ર યથાશક્તિ આજ્ઞાની આરાધનાથી પૂર્ણ થાય છે. કદાચ તે બાહ્યથી પૂર્ણ ન હોય તો પણ ભાવથી પૂર્ણ હોય છે. टीअर्थ :- 'तत्थ पुण'= सुरणमा 'संठिताणं'= २दा साधुसोनु, पाठान्तर 'वसतां'नो 59 मा 4 अर्थ छ. 'आणाआराहणा'= माशानुं पालन २वाथी 'ससत्तीए'= पोतानी शक्ति भु४५ 'अविगलं'= संपए 'एय'= यारित्र 'जायति'= संभवे छे. 'बज्झाभावेऽवि'= आगममा डेसी माय डियानो अमावडोय तो 5 'भावेणं'= भावने आश्रयाने - अर्थात् द्रव्यथा अपूरहोवा छत माथी पूरी डोय छे. // 511 // 11/17 कुलवहुणायादीया, एत्तो च्चिय एत्थ दंसिया बहुगा। एत्थेव संठियाणं, खंतादीणं पि सिद्धि त्ति // 512 // 11/18 Page #265 -------------------------------------------------------------------------- ________________ 236 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद अत्रैव संस्थितानां क्षान्त्यादीनामपि सिद्धिरिति // 18 // ગાથાર્થ :- આથી જ આગમમાં કુલવધુ વગેરે ઘણા દષ્ટાંતો જણાવ્યા છે. ગુરુકુળમાં રહેનારા સાધુને ક્ષમા આદિ ગુણોની પણ સિદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘છત્તો ઉચ્ચય'= ગુરુકુલવાસની મુખ્યતાથી જ ‘સ્થિ'= શાસ્ત્રમાં ‘સૂર્તવ૬UTTયાવીયા'= કુલવધૂ વગેરેના દૃષ્ટાંતો ‘વહુ'IT'= ઘણાં ‘સિયા'= જણાવ્યાં છે. જેવી રીતે શ્વસુરકુળમાં રહેલી કુલવધૂ સ્ત્રી શિયળની રક્ષા અને વૈભવની સ્વામિની બનવા સ્વરૂપ ઘણાં ગુણોનું પાત્ર બને છે અર્થાત તેને આ બધા લાભો થાય છે તેમ ગુરુકુલમાં રહેલા સાધુને પણ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે રાજકુળમાં રાજાની નજર સમક્ષ રહેતા રાજસેવક ઉપર પ્રસન્ન થઈને રાજા ઘણી કૃપા કરે છે તેમ ગુરુકુલમાં રહેવાથી સાધુને ગુરુની કૃપાથી જ્ઞાનાદિનો ઘણો લાભ થાય છે. જેવી રીતે કલાચાર્યની ભક્તિ કરનાર શિષ્યને કલાચાર્યની પાસેથી ઘણી કલા આદિ શીખવા મળે છે તેમ ગુરુકુલમાં રહેવાથી સાધુને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. ‘ત્યેવ'= ગુરુકુલમાં જ “સંડિયા '= સમ્યગુ રહેલા સાધુઓને ‘વંતાલી પિ'= ક્ષમા આદિ યતિધર્મના ગરકલમાં રહેનાર સાધુને યતિધર્મની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું તો હવે તે યતિધર્મનું વર્ણન કરતાં કહે છે. : खंती य मद्दवऽज्जवमुत्ती तव संजमे य बोद्धव्वे / सच्चं सोयं आकिंचणं च, बंभं च जतिधम्मो // 513 // 11/19 છાયા :- ક્ષત્તિ% માર્કવાર્નવમુવત્ત: તા: સંયમર્શ વોદ્ધિવ્ય: . सत्यं शौचमाकिञ्चन्यञ्च ब्रह्म च यतिधर्मः // 19 // ગાથાર્થ :- ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો સાધુધર્મ છે. ટીકાર્થ :- ‘વંતી'= સહન કરવું, ક્રોધનો નિગ્રહ કરવો તે ક્ષમા ‘ય'= અને માર્દવ, આર્જવ આદિ દરેક શબ્દની પછી આ “ચ” શબ્દનો સંબંધ જોડવાનો છે. ‘મવ'= નમ્રતા. આ માર્દવ આદિ શબ્દોમાં વિભક્તિનો લોપ કરવામાં આવ્યો છે.- મૃદુ એટલે કોમળસ્વભાવવાળો તથા વિનયવાળો- આ શબ્દથી ભાવમાં પ્રત્યય કરીને માર્દવ શબ્દ બન્યો છે. માનનો અભાવ તે માર્દવ, અર્થાત્ નમ્રતા. ‘મન્ગવ'= સરળતા. ‘ઋજુ' એટલે સ્વચ્છ આશયવાળો સરળ મનુષ્ય. તેને ભાવમાં પ્રત્યય કરીને આર્જવ શબ્દ બન્યો છે. આર્જવ એટલે માયાનો અભાવ-સરળતા. “મુત્તી' = નિલભતા. પ્રાપ્ત થયેલી વસ્તુનો ત્યાગ કરવો તે. અર્થાત્ લોભનો અભાવ. “તવ= શાસ્ત્રમાં પ્રસિદ્ધ અનશનાદિ બાહ્યતા અને પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપ “સંગમે '= મનસંયમ, વચનસંયમ અને કાયસંયમ એમ ત્રણ પ્રકારનો સંયમ ‘વોદ્ધબ્બે' = જાણવો. ‘સā'= સત્ય, તે ચાર પ્રકારનું છે. (1) મનનો અવિસંવાદ, (2) વચનનો Page #266 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 237 अविसंवाद, (3) अयानो अविसंवाह अने(४) पटनो अभाव. 'सोय'= पवित्रता- तेजाव शौय अने अभ्यन्तर शौय सेम तेनाले डार छ, 'आकिंचणं च'= पांय विषयनो वैराग्य- 'यिन' शथी भावमा प्रत्यय डीने 'मायिन्य' श६ बन्यो छे. 'बंभं च'= अने ब्रह्मयर्थ 'जतिधम्मो'= साधुधम् // 513 // 11/19 गुरुकुलवासच्चाए, णेयाणं हंदि सुपरिसुद्धित्ति। सम्मं णिरूवियव्वं, एयं सति णिउणबुद्धीए // 514 // 11/20 छाया :- गुरुकुलवासत्यागे नैतेषां हंदि सुपरिशुद्धिरिति / सम्यक् निरूपयितव्यमेतत् सदा निपुणबुद्ध्या // 20 // ગાથાર્થ :- ગુરુકુલવાસનો ત્યાગ કરવામાં આવે તો ક્ષમાદિ દશ સાધુધર્મની શુદ્ધિ જળવાતી નથી. આ વાત હંમેશા સૂક્ષ્મબુદ્ધિથી સમ્યમ્ રીતે વિચારવી. अर्थ :- 'गुरुकुलवासच्चाए'= गुरखवासनो त्याग ४२वामां मावे तो 'णेयाणं'= क्षमा माह साधु धर्मनी 'सुपरिसुद्धि त्ति'= पाय भने अंतरंगोषथी २रित५॥३५ शुद्धि 'सम्म'= सभ्य रीते 'ण'= ४वाती नथी. 'एयं'= मा 'सति'= हमेश। 'णिउणबुद्धीए'= सूक्ष्मभुद्धिथी 'णिरूवियव्वं'= वियार. // 514 // 11/20. ગુરુકુલવાસનો ત્યાગ કરવામાં જે દોષો રહેલા છે તે વર્ણવતાં કહે છે : खंतादभावओ च्चिय, णियमेणं तस्स होति चाउत्ति। बंभंण गुत्तिविगमा, सेसाणि वि एवं जोइज्जा // 515 // 11/21 छाया :- क्षान्त्याद्यभावत एव नियमेन तस्य भवति त्याग इति / ब्रह्म न गुप्तिविगमात् शेषाण्यपि एवं योजयेत् // 21 // ગાથાર્થ :- ક્ષમા આદિના અભાવથી જ ગુરુકુલવાસનો ત્યાગ થાય છે. તેથી બ્રહ્મચર્યની ગુપ્તિ ન રહેવાથી બ્રહ્મચર્ય રહેતું નથી. એવી રીતે તપ, સંયમાદિ બાકીના ગુણો રહેતા નથી તેની યથાસંભવ યોજના કરી લેવી. टीअर्थ :- 'खंतादभावओ च्चिय= ओपाहिषायना ध्यथी 4 'णियमेणं = अवश्य५९) 'तस्स'= सुरजनो 'चाउत्ति'= त्यागथायछ.'बंभं न'= सुरस वासना त्यागमा ब्रह्मचर्य हेतुं नथी. 'गुत्तिविगमा'= नव ब्रह्मयर्यनीति न सायवाथी 'सेसाणि वि'= माडीना त५, संयम, सत्य, शौय, मयिन्य ‘एवं जोइज्जा'= ४श संभवे नहितशत यो४ना शसवी. // 515 // 11/21 गुणवासना गुप (बाम) एविछ: गुरुवेयावच्चेणं, सदणुट्ठाणसहकारिभावाओ / विउलं फलमिब्भस्स व, विसोवगेणावि ववहारे // 516 // 11/22 छाया :- गुरुवैयावृत्येन सदनुष्ठानसहकारिभावात् / विपुलं फलमिभ्यस्य इव विंशोपकेनापि व्यवहारे // 22 // ગાથાર્થ :- ગુરુકુલવાસમાં રહેવાથી ગુરુભગવંતની વેયાવચ્ચ કરવાનો લાભ મળે છે તેમજ તેઓશ્રીના Page #267 -------------------------------------------------------------------------- ________________ 238 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद શુભ અનુષ્ઠાનોમાં સહાયક થવાય છે. આ રીતે ઘણી નિર્જરા કરી શકાય છે. જેમ ઘેર આવેલા શ્રીમંતનો કોડીના વીસમા ભાગ જેટલા ધન વડે તેની ભેગો વેપાર કરવાથી જેમ ઘણો લાભ થાય છે તેમ કર્મનિર્જરરૂપ મહાન લાભ થાય છે. ટીકાર્થ :- “ગુરુવેયાવચ્ચેન'= ગુરુની વેયાવચ્ચ કરવાથી ‘સબુકા સિદરિમાવો '= ગુરુને સત્કાર્યોમાં સહાય કરવાથી ‘વિક'= ઘણી જ ‘પત્ન'= નિર્જરા થાય છે. અર્થાત્ મુક્તિરૂપ મોટું ફળ મળે છે. ‘ડુમસ વ'= મહાધનવાન શ્રીમંતનો જેમ ‘વિલોવાવિ'= કોડીના વીસમા ભાગ જેટલા ધન વડે પણ “વવારે '= તે શ્રીમંત ઘેર પધાર્યા હોય ત્યારે તેમનો સત્કાર કરવાથી અથવા તેના ભેગો વેપાર કરવાથી. (ઘણો લાભ થાય તેમ) (નિર્ધન માણસ પાસે ધન અલ્પ હોવાથી તે અલગ ધંધો કરી શકે એમ નથી પણ શ્રીમંતનો મોટો વેપાર ચાલતો હોય તેમાં પોતાનું થોડું ધન રોકીને જો તેના ભેગો એ વેપાર કરે તો તેને પણ કમાણી થાય છે. તેમ સાધુ પોતે એવા સદનુષ્ઠાન કરી શકે એમ નથી પણ ગુરુ જે સદનુષ્ઠાનો કરે છે તેમાં પોતે જો સહાય કરે તો તેને પણ નિર્જરા થાય જ છે.) 126 / 22/12 ગુરુકુલવાસ ન સેવવામાં આવે તો જે દોષો લાગે છે તે વર્ણવે છે : इहरा सदंतराया, दोसोऽविहिणा य विविहजोगेस। हंदि पयस॒तस्सा, तदण्णदिक्खावसाणेसु 27 | ૨૨/૨રૂ છાયા :- તથા સાડત્તરથા તોષડવિધિના ર વિવિધક્ ન્દ્ર પ્રવર્તમાનર્થ તીક્ષાવાનેષુ | 23 / ગાથાર્થ :- ગુરુકુલવાસનો ત્યાગ કરવાથી શિષ્યને સંભવિત એવા જ્ઞાનાદિ ગુણોનો વ્યાઘાત થાય છે. એ દોષ છે તથા પડિલેહણાથી માંડીને બીજાને દીક્ષા આપવા સુધીના બીજા બધા યોગોમાં અવિધિથી પ્રવર્તવાથી તેને દોષ થાય છે. ટીકાર્થ :- “રા'= અન્યથા અર્થાત્ ગુરુકુલના ત્યાગથી ‘સ'= શિષ્યમાં સંભવિત જ્ઞાનાદિ ગુણોનો ‘મંતરાય'= અંતરાય થવાથી ‘વસો'= જ્ઞાનાદિ ગુણોનો અભાવ થાય છે એ દોષ થાય છે. ‘મવિહિપIT ય'= શાસ્ત્રમાં કહેલી વિધિને નહિ જાળવવાથી ‘વિવિઝીરો'= પડિલેહણાદિ વિવિધ યોગોમાં ‘પદ્યુત'= પ્રવૃત્તિ કરનારને ‘તા વિવરઘાવસાણુ'= ‘ત'= ગુરુકુલવાસી સિવાયનો અર્થાત્ ગુરુકુલવાસનો ત્યાગી સાધુ કોઈ બીજા મુમુક્ષુને દીક્ષા આપે ત્યાં સુધીના વિવિધ યોગોમાં અવિધિપૂર્વક પ્રવર્તવાથી દોષો થાય છે. ગુરુકુલનો ત્યાગ કરનાર સાધુ પોતે સ્વયં અવિધિથી પ્રવૃત્તિ કરે છે એ તો દોષરૂપ છે પણ તે જેને દીક્ષા આપશે એ તેનો શિષ્ય પણ તેનું જોઈને શાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરશે આ મોટો દોષ છે. પોતે શાસ્ત્રથી ભ્રષ્ટ થયેલ છે માટે પોતાની પ્રવૃત્તિ શાસ્ત્રબાહ્ય હોવાથી શિષ્યાદિની પ્રવૃત્તિ મહાન દોષનો હેતુ બને છે માટે આમ કહ્યું છે. અવિધિનું આચરણ સમગ્ર શાસનને ગ્લાનિ પેદા કરનારું થાય છે અને અંતે શાસનનો નાશ કરનાર થાય છે. આ બધા કારણોથી ગુરુકુલવાસ જ કલ્યાણકર છે. એ ઉ૭ / 26/23 गुरुगुणरहिओ उगुरः, न गुरु विहिचायमो उतस्सिट्ठो। अण्णत्थ संकमेणं, ण उ एगागित्तणेणं ति // 518 // 11/24 Page #268 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 239 છાયા :- ગુરુકુળરહિતસ્તુ પુરુ, ન નુ વિથત્યાત્ તથ્થg: I अन्यत्र सङ्क्रमेण न तु एकाकित्वेनेति // 24 // ગાથાર્થ :- ગુરુના ગુણોથી જે રહિત હોય તે ગુરુ તરીકે યોગ્ય નથી. આથી તેનો વિધિપૂર્વક ત્યાગ કરવો એ ઈષ્ટ છે. તે ગુરુનો ત્યાગ કરીને એકાકી વિચરવું નહિ પણ અન્ય સદ્ગુરુની નિશ્રામાં વિચરવું. ટીકાર્થ :- “ગુરદિ'= જ્ઞાન, ક્ષમા આદિ ગુણોથી રહિત હોય ‘ગુરુ'= તે ગુરુ “ર '= તેવા પ્રકારના ગૌરવને યોગ્ય નથી તે ગુરુ તરીકે યોગ્ય નથી. ‘વિદિવાયો 3'= વિધિપૂર્વકનો ત્યાગ ‘તલ્સ'= તેનો ‘ફ'= ઇષ્ટ છે. કુગુરુનો અવિધિથી ત્યાગ કરવાથી શાસ્ત્રમાં કહેલા દોષોનો સંભવ છે તેમજ પોતાનામાં દુર્ગુણો આવે છે માટે તેનો વિધિપૂર્વક ત્યાગ કરવો જોઇએ. હવે તે ગુરુનો કઇ વિધિથી ત્યાગ કરવો જોઇએ ? તે કહે છે -‘પUસ્થિ'= બીજા ગરચ્છમાં અથવા બીજા પુરુષ પાસે સંમેur'= પ્રવેશ કરવા દ્વારા ત્યાગ કરવો " 3= નહિ કે ‘ત્તિ તિ'= ગુરુને છોડીને એકાકીપણે વિચરવા દ્વારા ત્યાગ કરવો. 28 22/24. जंपिय ण या लभेज्जा, एक्कोऽविच्चादि भासियं सुत्ते / एवं विसेसविसयं, णायव्वं बुद्धिमंतेहिं // 519 // 11/25 છાયા :- યપ ર ર વી મેત છોડવીત્યાદ્રિ માષિતં મૂત્રે | एतद् विशेषविषयं ज्ञातव्यं बुद्धिमद्भिः // 25 // ગાથાર્થ :- શ્રી દશવૈકાલિક સૂત્રમાં જે આ પ્રમાણે કહ્યું છે કે, “પોતાનાથી અધિક ગુણવાળાની કે સમાનગુણવાળા સાધુની સહાય ન મળે તો એકાકી પણ વિચરે.” તે વિધાન વિશિષ્ટ ગીતાર્થ સાધુઓને માટે કહ્યું છે એમ બુદ્ધિશાળીએ જાણવું. ટીકાર્થ :- “પિ ય'= જે પણ ‘ર થી નમેન્ના, પ્રશ્નો વિશ્વાદ્રિ'= “જો પોતાનાથી અધિક ગુણવાળા કે સમાન ગુણવાળા નિપુણ સાધુની સહાય ન મળે તો કામમાં આસક્તિ કર્યા વગર એકાકી પણ વિચરે.” આ પ્રમાણે “સુ'= શ્રી દશવૈકાલિકસૂત્રમાં ‘માસિય'= કહ્યું છે "'= આ વિધાન ‘વિસેવિસ'= ગીતાર્થ જેવા વિશિષ્ટ સાધુઓ માટેનું ‘વદ્ધિમંદિં= વિચારમાં કુશળ પુરુષોએ ‘પાયā'= જાણવું. 26 મે ૨૨/ર૬ पावं अणायरंतो, तत्थुत्तं ण य इमं अगीयस्स। अण्णाणी कि काहीच्चादीसुत्ताउ सिद्धमिणं // 520 // 11/26 છાયા :- પીપમનારનું તત્રોવાં ન ર રૂમતી | अज्ञानी किं करीष्यतीत्यादी श्रुतात् सिद्धमिदम् // 26 // ગાથાર્થ :- કારણકે ગાથામાં જે “પાપને નહિ આચરતો' એવું વિશેષણ મૂક્યું છે તે ગીતાર્થને જ સંભવી શકે છે, અગીતાર્થમાં એ વિશેષણ સંભવી શકતું નથી. કારણ કે તે પોતે અજ્ઞાની છે. અને શ્રી દશવૈકાલિક સૂત્રમાં જ બીજે ઠેકાણે કહ્યું છે કે “અજ્ઞાની શું કરશે ?'- તે પાપનું વર્જન કેવી રીતે કરશે ?માટે આ એકાકી વિચરવાનું વિધાન ગીતાર્થ-જ્ઞાની સાધુ માટે છે એમ સિદ્ધ થાય છે. ટીકાર્થ :- ‘પાવે મUTયાંતો'= પાપનું વર્જન કરતો ‘ત'= શ્રી દશવૈકાલિક સુત્રામાં ‘ઉત્ત'= Page #269 -------------------------------------------------------------------------- ________________ 240 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद युं छे. 'अगीयस्स'= भगीतार्थने, 'ण य इमं = मा पाप वर्डन संभवतुं नथी, 125 ते मानी छ.- 4 वातन समर्थन 73 छ- 'अण्णाणी किं काहीच्चादी सुत्ताउ'= अशानी शु२शे ? 'सिद्धमिणं'= गीतार्थ पार्नु परिवईन नलिरी श. मेम सिद्ध थाय छ. // 520 // 11/26 ફરીથી પણ એ સૂત્ર વિશિષ્ટ સાધુ માટેનું છે એમ બતાવતા કહે છેઃ जाओ य अजाओ य, दुविहो कप्पो उहोइ णायव्वो। एक्कक्को वि य दुविहो, समत्तकप्पो य असमत्तो // 521 // 11/27 छाया :- जातश्च अजातश्च द्विविधः कल्पस्तु भवति ज्ञातव्यः / एकैकोऽपि च द्विविधः समाप्तकल्पश्च असमाप्तः // 27 // ગાથાર્થ :- કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે. એ બે પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. टार्थ :- 'जाओ य'= (तार्थ होवाथी) स्वनिष्पन्न 'अजाओ य'= अनिष्पन्न वो 'दुविहो'= 0 प्रा२नो 'कप्पो उ'= 85 'होइ'= डोय छ ‘णायव्वो'= ओम पुं. 'एक्केको वि य'= मा जनेन। 'दुविहो'= प्रजा२ छ. 'समत्तकप्पो य'= सभासse५ 'असमत्तो'= असमास८५ // 521 // 11/27 જાત-અજાત, સમાપ્ત-અસમાપ્ત કલ્પ શબ્દોનું શાસ્ત્રીય પ્રવૃત્તિનિમિત્ત લક્ષણ કહે છે : गीयत्थो जायकप्पो, अग्गीओ खल भवे अजाओ उ। पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो // 522 // 11/28 छाया :- गीतार्थो जातकल्पः अगीतः खलु भवेदजातस्तु / पञ्चकं समाप्तकल्पः तदूनको भवति असमाप्तः // 28 // ગીથાર્થ :- ગીતાર્થનો (કે ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓનો) વિહાર જાતકલ્પ છે. અગીતાર્થનો (કે ગીતાર્થની નિશ્રા સિવાયના સાધુઓનો) વિહાર અજાતકલ્પ છે. ચોમાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુઓનો વિહાર સમાપ્તકલ્પ છે. તેનાથી ઓછા સાધુઓનો વિહાર અસમાપ્તકલ્પ છે. अर्थ :- 'गीयत्थो जायकप्पो'= 485 गातार्थना संयवाणोछते त्यने 5 वाम मावेछ 'अग्गीओ'= अगातार्थनो 85 ते 'अजाओ उ'= मतस्य 'भवे'= छ. 'पणगं'= पाय साधुमोनो 485 ते 'समत्तकप्पो'= समात८५ 'तदूणगो'= पायथी मोछ। साधुनो 485 ते 'असमत्तो'= असमास८५ 'होइ'= छ. // 522 // 11/28. उउबद्धे वासासु उ, सत्त समत्तो तदणगो इयरो।। असमत्ताजायाणं, ओहेण ण किंचि आहव्वं // 523 // 11/29 छाया :- ऋतुबद्धो वर्षासु तु सप्त समाप्तः तदूनक इतरः / ___ असमाप्ताजातानामोघेन न किञ्चिदाभाव्यम् // 29 // ગાથાર્થ :- ઉપરની ગાથામાં પાંચ સાધુઓના કલ્પને સમાપ્ત કલ્પ કહ્યો તે ચોમાસા સિવાયના શેષકાળમાં જાણવું. ચોમાસામાં સાત સાધુઓનો કલ્પ તે સમાપ્તકલ્પ કહેવાય છે અને તેનાથી ઓછા સાધુઓનો કલ્પ Page #270 -------------------------------------------------------------------------- ________________ 241 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद તે અસમાપ્ત કલ્પ કહેવાય છે. જે અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા છે તેમનું ઉત્સર્ગથી કાંઈપણ (ક્ષેત્ર, શિષ્ય આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે) આભાવ્ય (માલિકીનું થતું નથી. ટીકાર્થ :- “ઘ'= ચોમાસા સિવાયના આઠ મહિનામાં ઉપરની ગાથામાં કીધા પ્રમાણે જાણવું. ‘વાસા, 3= ચોમાસામાં ‘સત્ત'= સાત સાધુઓનો કલ્પ તે ‘સમત્તો'= સમાપ્તકલ્પ છે. ‘તQUI'= સાતથી ઓછા સાધુઓનો કલ્પ તે ‘ફરો'= અસમાપ્તકલ્પ છે. “સત્તાનાયા '= અસમાપ્ત અને અજાતકલ્પવાળાને ‘મોr'= ઉત્સર્ગથી ‘ન મહિā'= આગમમાં કહેલી કોઈપણ વસ્તુ માલિકીની થતી નથી અર્થાત્ તેના ઉપર તેમનો હક્ક રહેતો નથી. તે 123 / 22/12 एत्तो पडिसेहाओ, सामण्णणिसेहमो ऽवगंतव्यो / एएसि अतो वि इमं, विसेसविसयं मुणेयव्वं // 524 // 11/30 છાયા:- રૂત: પ્રતિવેથા સીમીનો શ્વાન્તવ્ય: एतेषामतोऽपीदं विशेषविषयं ज्ञातव्यम् // 30 // ગાથાર્થ :- અસમાપ્ત અને અજાતકલ્પવાળાને આભાવ્યનો નિષેધ કર્યો. એથી સામાન્યથી તેમના વિહારનો પણ નિષેધ થઈ ગયેલો જ જાણવો. આ કારણે પણ શ્રી દશવૈકાલિક સૂત્રનું એકાકી વિહારવાળું સૂત્ર તે વિશિષ્ટ ગીતાર્થ સાધુ સંબંધી જ જાણવું. અર્થાત્ પાપનું પરિવર્જન કરતો એ વિશેષણથી અગીતાર્થ સાધુને એકાકીવિહારનો જેમ નિષેધ કરાયો છે તેમ આ આભાવ્યના નિષેધથી પણ અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ કરાયો છે. ટીકાર્થ :- ‘પત્તો'= આ આ ભાવના ‘પડસેમો'= પ્રતિષેધથી “સામUUાનિસેફ'= વિહારનો નિષેધ ‘વાંતવ્યો'= જાણવો ‘ઇસ'= અગીતાર્થને ‘મતો વિ'= અગીતાર્થને વિહારના નિષેધથી પણ ‘રૂ'= શ્રી દશવૈકાલિક સૂત્રનું એકાકી વિહારની અનુજ્ઞા આપતું સૂત્ર એ વિશેષવિષય'= ગીતાર્થ જેવા વિશિષ્ટ સાધુ માટેનું છે, પણ અગીતાર્થ એવા સામાન્ય સાધુ માટેનું નથી. એમ “મુછયā'= જાણવું. | 124 / 22/30 एगागियस्स दोसा, इत्थीसाणे तहेव पडिणीए। भिक्खविसोहि महव्वय, तम्हा सबितिज्जए गमणं // 525 // 11/31 છાયા :- અશ્વિનો રોષા: સ્ત્રીશનિ તથૈવ પ્રત્યેની भिक्षाविशोधिमहाव्रतेषु तस्मात् सद्वितीयस्य गमनम् // 31 // ગાથાર્થ :- એકાકી વિચરનાર સાધુને સ્ત્રી અનુકૂળ ઉપસર્ગ કરે, કૂતરા કે પ્રત્યેનીક (=સાધુ પ્રત્યે દ્વેષ રાખનાર) તેને એકલો જાણીને પરાભવ કરે વગેરે દોષો સંભવે છે. વળી ભિક્ષાની શુદ્ધિ જળવાતી નથી તેમજ મહાવ્રતોનો ભંગ થવાનો સંભવ છે. માટે એકાકી વિચરવું નહિ પણ સમુદાયમાં વિચરવું. ટીકાર્થ:- “Imયસ'= એકાકી વિચરતા સાધુને ‘વોસા'= દોષો સંભવે છે. ‘સ્થ'= સ્ત્રી ઉપસર્ગ કરે. “સા'= કૂતરા કરડવા આવે ‘તદેવ'= તેમજ “પgિue'= સાધુનો ઢષી પ્રતિકૂળ ઉપસર્ગ કરે. ‘fમવવિદિ'= બે સાધુ સાથે સંઘાટકમાં ગોચરી ગયા હોય તો એક સાધુ વ્હોરે અને બીજો સાધુ ઘરની અંદર ધ્યાન રાખી શકે કે તેઓ ગોચરી લાવવામાં કોઈ દોષ લગાડતા તો નથી ને ! સાધુ Page #271 -------------------------------------------------------------------------- ________________ 242 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद એકાકી ગોચરી ગયો હોય તો ઘરમાં એકસાથે ધ્યાન રાખી શકે નહિ- આમ ભિક્ષાની શુદ્ધિ જળવાય નહિ, ‘મહબૂથ'= અહિંસા વગેરે પાંચ મહાવ્રતના પાલનમાં દોષનો સંભવ છે. સમુદાયમાં લજ્જાથી પણ મહાવ્રતોનું પાલન થાય. ‘તષ્ઠા'= તેથી ‘સવિતિજ્ઞા'= સમુદાયમાં “ગમ'= વિચરવું. . 525 // 11/31 गीयत्थो य विहारो, बीओगीयस्थमीसओ भणिओ। एत्तो तइयविहारो, नाणुण्णाओ जिणवरेहिं // 526 // 11/32 છાયા :- તાઈઝ વિહારને દ્વિતીય નીતાર્થમિશ્ર મળતઃ | इतः तृतीयविहारो नानुज्ञातो जिनवरैः // 32 // ગાથાર્થ - જિનેશ્વરોએ એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થમિશ્ર વિહાર કહ્યો છે. આ સિવાયના ત્રીજા (એકાકી કે અનેક અગીતાર્થોના) વિહારની અનુજ્ઞા આપી નથી. ટીકાર્થ :- “યસ્થ ય વિહારી'= એક ગીતાર્થનો વિહાર, અહીંયા ‘એક’ શબ્દ અધ્યાહારથી સમજવાનો છે. ‘વી'= બીજો “યસ્થપીસ'= ગીતાર્થમિશ્ર અર્થાત્ ગીતાર્થની નિશ્રામાં અગીતાર્થ વિચરતા હોય તે “મળિો '= કહ્યો છે. ‘છત્ત'= આ સિવાયનો ‘તવહાર'= ત્રીજો (એકલા અગીતાર્થનો) વિહાર ‘નિવર્દિ = જિનેશ્વરોએ ‘નાઈUIT'= તેની અનુજ્ઞા આપી નથી. તે કર૬ ૨૨/રૂર ता गीयम्मि इमं खल.तदण्णलाभंतरायविसयं त / सुत्तं अवगंतव्वं, णिउणेहिं तंतजुत्तीए // 527 // 11/33 છાયા :- તત્તે રૂટું ઘનું તચંતામાતર વિષયમિતિ | सूत्रमवगन्तव्यं निपुणैः तन्त्रयुक्त्या // 33 // ગાથાર્થ :- તેથી ‘બીજા કોઈ ગુણવાન સાધુની સહાય ન મળે તો એકાકી વિચરવું’ એમ એકાકીવિહારની સંમતિ આપતું "' એ સૂત્ર ગીતાર્થ માટેનું જ છે એમ વિદ્વાન પુરુષોએ આગમયુક્તિથી જાણવું. ટીકાર્થ :- ‘તા'= તેથી ‘ફ'= “ર યા નમેન્ગા' એ દશવૈકાલિક આગમ સૂત્ર “વસ્તુ'= અવધારણ અર્થમાં છે, અર્થાત્ ગીતાર્થ સંબંધી જ ‘તUUત્નિમંતવિસયં તુ'= ‘તUCT' એટલે પોતાના સિવાયના બીજા ગીતાર્થની ‘નામ' એટલે પ્રાપ્તિના ‘યંતર વિસ'= અભાવના વિષયમાં ‘સુત્ત'= એકાકી વિચરવાની અનુજ્ઞા આપતું સૂત્ર “જય'િ= ગીતાર્થ માટેનું ‘fણ હિં= પૂર્વાપરનો સંબંધ જાણનાર વિદ્વાનોએ ‘તંતગુત્તી'= આગમની યુક્તિથી ‘મવતā'= જ જાણવું. જે ધર૭ મે ૨૨/રૂરૂ કોઈપણ સૂત્રના અર્થનો વિચાર કરતાં એ સૂત્ર કોને લાગુ પડે છે? અને કોને લાગુ નથી પડતું? એમ તેના વિષયનો વિભાગ સ્થાપવો જ જોઇએ. જો એ પ્રમાણે વિષયવિભાગ સ્થાપવાનો ન હોય તો શું? - એ આગળ કહે છે : जंजह सुत्ते भणियं, तहेव जइ तं वियालणा णत्थि। किं कालियाणुओगो, दिट्ठी दिटिप्पहाणेहिं? // 528 // 11/34 Page #272 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 243 છાયા :- યદું યથા સૂત્રે માતં તથૈવ દ્િ તત્ વિવા૨UTI નાપ્તિ ! લિંગ ત્રિાનુયોગો છો દૃષ્ટિપ્રધાનૈઃ ? રૂ૪ / ગાથાર્થ :- જે પ્રમાણે સુત્રમાં કીધું છે તે પ્રમાણે માત્ર તેનો શબ્દાર્થ જ કરવાનો હોય, તેના રહસ્યની જો વિચારણા કરવાની ન હોય તો દષ્ટિપ્રધાન આચાર્યોએ કાલિકસૂત્રની વ્યાખ્યા કરવાની સંમતિ શા માટે આપી છે ? ટીકાર્થ :- “ગં ન = જે વસ્તુ જે રીતે “સુત્તે'= દશવૈકાલિક સૂત્રમાં ‘માર્ય'= કહી છે ‘તહેવ'= તે જ પ્રમાણે માત્ર તેનો શબ્દાર્થ જ કરવાનો હોય ‘ન'= જો ‘તે વિયાની'= તેના રહસ્યની વિચારણા અર્થાત્ તેના વિષયવિભાગની વ્યવસ્થા નક્કી કરવાની ‘સ્થિ'= ન હોય તો ‘વિં%'= શા માટે ? ‘ઋત્વિયાકુમો'= અગિયાર અંગરૂપ કાલિકસૂત્રનો અનુયોગ અર્થાતું વ્યાખ્યાન ‘વિuિmર્દિ'= દષ્ટિવાદના જાણકારો અથવા જૈનદર્શનના પ્રધાન આચાર્યો વડે ‘હિ'= સંમત કરાયો છે? તેથી સૂત્રના પૂર્વાપરભાવનો સંમત થાય એ રીતે વિચાર કરીને તે સૂત્ર કોના વિષયનું છે ? તે નક્કી કરવું જોઈએ. 28 | 21/34 જેનામાં ગુરુ તરીકેના ગુણ ન હોય તે ગુરુપણાને યોગ્ય નથી એવું જે ૧૧/૨૪મી ગાથામાં કહેવામાં આવ્યું છે તે કયા ગુણની અપેક્ષાએ કીધું છે ? તેનું સ્વરૂપ કહે છેઃ गुरुगुणरहिओ वि इहं, दट्ठव्वो मूलगुणविउत्तो जो। न उ गुणमेत्तविहीणो त्ति चंडरुद्दो उदाहरणं // 529 // 11/35 છાયા :- પુરક્રિતો િરૂ કgવ્યો મૂનાવિયુવતો : न तु गुणमात्रविहीन इति चण्डरुद्र उदाहरणम् // 35 // ગાથાર્થ :- જે મૂલગુણોથી રહિત હોય તેને “ગુરુગુણથી રહિત’ જાણવો અને તેનો ત્યાગ કરવો. પણ સામાન્ય ગુણોથી રહિત હોય તેનો ત્યાગ ન કરાય. અહીં ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત છે. ટીકાર્થ:- “ગુરુકુળદિમો વિ'= ગુરુના ગુણથી રહિત પણ ‘રૂદં= આ અધિકારમાં ‘રો '= તે જાણવા મૂનાવિકત્તો'= મૂલગુણથી રહિત ‘નો'= જે હોય, '3 = પણ તે ન જાણવો કે જે “મુ ત્તવિહીન'= વિશિષ્ટ ક્રોધનિગ્રહ આદિ ગુણોથી રહિત હોય. ‘ચંડો '= આ બાબતમાં ચંડરુદ્રાચાર્યનું ‘૩૧દર '= દષ્ટાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે ચંડરુદ્રાચાર્ય કર્તવ્ય કે અકર્તવ્ય બાબતમાં બહુ લાંબો દીર્ઘદૃષ્ટિથી વિચાર કર્યા વગર ઉતાવળા સ્વભાવના કારણે એકદમ જલ્દીથી જ તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા હતા, પરંતુ તેમના કરતાં વિશેષ ગુણવાન કોઈ વ્યક્તિ ન હોવાથી ગુરુ ભગવંતે તેઓને જ કાલ આદિને આશ્રયીને આચાર્યપદે સ્થાપ્યા હતા અને બધા સાધુઓ તેમને ગુરુ તરીકે માનીને તેમનું બહુમાન કરતા હતા. 26 ૨૨/રૂક મૂળગુણથી યુક્ત ગુરુની અવજ્ઞા ન કરવાનું કહે છે : जे इह होंति सुपुरिसा, कयण्णुया न खलु तेऽवमण्णंति। कल्लाणभायणत्तेण गुरुजणं उभयलोगहियं // 530 // 11/36 છાયા :- ય રૂદ મવત્તિ લુપુરુષા: કૃતજ્ઞ: 1 ઘનુ તેડવમીત્તે | कल्याणभाजनत्वेन गुरुजनं ૩મયત્નો ક્ષહિતમ્ | રૂદ્દ Page #273 -------------------------------------------------------------------------- ________________ 244 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद ગાથાર્થ :- મનુષ્યલોકમાં જે પુરુષો ઉત્તમ અને કૃતજ્ઞ છે તેઓ કલ્યાણપાત્ર હોવાથી ઉભયલોકમાં હિતકર એવા ગુરુની અવજ્ઞા કરતા નથી. ટીકાર્થ :- ''= જેઓ ‘રૂદ'= આ મનુષ્યલોકમાં ‘સુપુરિસા'= સત્પરુષો ‘યUJયા'= કૃતજ્ઞ (કોઇએ તેમની ઉપર ઉપકાર કર્યો હોય તેને કદી ભૂલે નહિ.) “હાંતિ'= છે “તે'= તેઓ ‘હ્યTમાયાજોન'= કલ્યાણના પાત્ર હોવાથી ‘૩મનોદિય'= આલોક અને પરલોકમાં હિતકર ‘ગુરુન'= પૂજ્ય ગુરુની ‘મવમguiતિ'= અવજ્ઞા કરતા ''= નિશ્ચ નથી. એ જરૂ૦ મે 22/36 આનાથી વિપરીત લોકો જેઓ ગુરની અવજ્ઞા કરે છે તેમનું સ્વરૂ૫ વર્ણવે છે : जे उ तह विवज्जत्था, सम्मं गुरुलाघवं अयाणंता। सग्गाहा किरियरया, पवयणखिसावहा खुद्दा // 531 // 11/37 છાયા :- યે તું તથા વિપર્યતા: સ તાવ નાનન્ત: | स्वाग्रहात् क्रियारताः प्रवचनखिसावहाः क्षुद्राः // 37 // ગાથાર્થ :- જે પુરુષો મિથ્યાભિમાનના કારણે આનાથી વિપરીત છે તેઓ ગુલાઘવને સમ્યગુ જાણતા નથી. સ્વાગ્રહથી ક્રિયામાં રત છે. પ્રવચનની અપભ્રાજનાનું કારણ છે અને ક્ષુદ્ર છે. ટીકાર્થ :- ‘ને 3'= જેઓ વળી ‘તહ'= મિથ્યાભિમાનથી ‘વિવજ્ઞસ્થા'= વિપરીત બુદ્ધિવાળા છે સમ્પ'= સમ્યગુ પ્રકારે “ગુરુત્વીયd'= જેમાં ગુણ ઘણા છે અને દોષ ઓછા છે અર્થાતુ લાભ ઘણો છે અને નુકસાન ઓછું છે તે લાભાલાભને ‘મયાપતા'= સ્વરૂપથી નહિ જાણતા ‘સહિ'= પોતાના કદાગ્રહથી ‘રિયર'= તેવા પ્રકારની બાહ્યક્રિયામાં તત્પર છે ‘પવયાgિીવ'= આગળપાછળનો વિચાર કરતા ન હોવાથી શાસનની નિંદા કરાવનાર છે. "g'= ક્ષુદ્ર છે, ઉદાર આશયવાળા નથી, કૃપણસ્વભાવવાળા છે. | કરૂ? | 22/37 पायं अभिण्णगंठी, तमाउतह दक्करं पिकव्वंता। बज्झा व ण ते साहू, धंखाहरणेण विण्णेया // 532 // 11/38 છાયા :- પ્રાય મન્નપ્રસ્થ: તમસતુ તથા ટુર મપ સુર્યન્ત: | વાદા ફુવ ર તે સાધવો ધ્યક્ષો વાહન વિયા રૂ૮ | ગાથાર્થ :- તથા અજ્ઞાનતાથી કુતીર્થિકોની જેમ તેવા પ્રકારના દુષ્કર પણ તપને કરનારા તેઓનો પ્રાયઃ ગ્રંથિભેદ થયો નથી. કાગડાના દષ્ટાંતથી તેમને સાધુ ન જાણવા. ટીકાર્થ :- ‘તમાં '= અજ્ઞાનતાથી ‘ત'= તેવા પ્રકારે ‘સુન્નર પિ'= તપ વગેરે દુષ્કર અનુષ્ઠાનને āતા'= કરતા હોવા છતાં ‘વા વ'= કુતીર્થિકની જેમ “પાર્થ'= ઘણું કરીને ‘મિuUTiડી'= તેમને ગ્રંથિભેદ થયો નથી. ‘યંવદર'= કાગડાના દૃષ્ટાંતથી ‘તે'= તેઓ ‘સાહૂ'= સાધુના ગુણોથી રહિત હોવાથી સાધુ = નથી ' વિયા'= જાણવા, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે :- ઉપદેશપદ ગ્રંથમાં ૮૨૪મી ગાથામાં કહ્યું છે કે - કાગડાઓ વાવડીના કાંઠે રહેલા છે, તરસથી પીડા પામી રહ્યા છે ત્યારે ઉત્તમ સરોવરને છોડીને મૃગતૃષ્ણાને સરોવર સમજીને તે તરફ દોટ મૂકે છે.”- આ રીતે અદ્ભુત વસ્તુનો ત્યાગ કરીને અસદ્ધસ્તુની ઇચ્છા કરનારો સાધુ કાગડા જેવો છે, તે સુસાધુ નથી. એ જરૂ૨ / 22/38 Page #274 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 245 तेसिं बहुमाणेणं, उम्मग्गऽणुमोयणा अणिट्ठफला। तम्हा तित्थगराणाठिएसु जुत्तोऽत्थ बहुमाणो // 533 // 11/39 छाया :- तेषां बहुमानेन उन्मार्गानुमोदना अनिष्टफला / तस्मात्तीर्थकराज्ञास्थितेषु युक्तोऽत्र बहुमानः // 39 // ગાથાર્થ :- ગુરુકુલત્યાગીઓનું બહુમાન કરવાથી અનિષ્ટફળવાળી ઉન્માર્ગની અનુમોદના થાય. તેથી પ્રસ્તુતમાં તીર્થકરોની આજ્ઞામાં રહેલા સાધુઓનું જ બહુમાન કરવું યુક્ત છે. दार्थ :- 'तेसिं'= विपरीतद्धिवाणा ते १२सत्यागीनु 'बहुमाणेणं'= मंत। प्रीतिस्व३५ बहुमान ४२वाथी 'उम्मग्गऽणुमोयणा'= उन्मानी अनुमोहना अणिट्ठफला'= अनिष्ट वाणी याय. 'तम्हा'= तेथी 'अत्थ'= 2 अपि।२मा 'तित्थगराणाठिएसु'= तीर्थ४२नी माशाम 276 साधुभोन ‘बहुमाणो'= पडुमान 'जुत्तो'= योग्य छे. // 533 // 11/39. ते पुण समिया गुत्ता, पियदढधम्मा जिइंदियकसाया। गंभीरा धीमंता, पण्णवणिज्जा महासत्ता // 534 // 11/40 छाया :- ते पुनः समिता गुप्ताः प्रियदृढधर्मा जितेन्द्रियकषायाः / गम्भीरा धीमन्तः प्रज्ञापनीया महासत्त्वाः // 40 // ગાથાર્થ :- તીર્થંકરની આજ્ઞામાં રહેલા સાધુઓ પાંચ સમિતિથી યુક્ત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પ્રિયધર્મા, દેઢધર્મા, ઇંદ્રિયો અને કષાયોને જીતનારા, ગંભીર, બુદ્ધિશાળી, પ્રજ્ઞાપનીય અને મહાસત્ત્વશાળી છે. टीअर्थ :- 'ते पुण'= ते साधुसो 'समिया'= पांय समितिथी समित, 'गुत्ता'= 1 अतिथी गुप्त 'पियदढधम्मा'= प्रिया भने मा 'जिइंदियकसाया'= स्पर्शनेन्द्रिय 473 द्रियोने सने औ५ वगैरे षायोने तनार 'गंभीरा'= तेना हयना भावाने ओ नश सेवा अथवा विरो ક્ષોભ ન પામે એવા ગંભીર- કહ્યું છે કે જેના પ્રભાવથી ક્રોધ-હર્ષ-ભય આદિ ભાવોના પ્રસંગે ઉપસ્થિત થાય તો પણ તેના વિકારો મુખ वगेरे 752 नहेपाय तेने गंभीरता से छे.” 'धीमंता'= बुद्धिशाणी 'पण्णवणिज्जा'= प्रापनीय अटले सुपपूर्व सभवी शय मेवा 'महासत्ता'= महासत्त्वशाली, यूंछ - "आपत्तिमा 59 / मनमा 42 // 5 गभराट पहन वाहतेने सत्व छ." // 534 // 11/40 उस्सग्गववायाणं, वियाणगा सेवगा जहासतिं / भावविसुद्धिसमेता, आणारुतिणो य सम्मं ति // 535 // 11/41 छाया :- उत्सर्गापवादयोः विज्ञायकाः सेवका यथाशक्तिः / भावविशुद्धिसमेता आज्ञारुचयश्च सम्यगिति // 41 // ગાથાર્થ :- જેઓ ઉત્સર્ગ અને અપવાદને જાણનારા હોય, યથાશક્તિ તેને સેવનારા હોય, ભાવવિશુદ્ધિથી યુક્ત હોય અને સમ્યગુ આજ્ઞાની રૂચિવાળા હોય. अर्थ :- 'उस्सग्गववायाणं'= उत्स[सने अपवाहन। 'वियाणगा'= 2 डोय. 'जहासत्ति'= शतिने अनुसारे 'सेवगा'= उत्स[ अने अपवाहने सराभा आय२।२। होय. 'भावविसुद्धिसमेता'= शुद्ध अध्यवसायोथी युति डोय. 'सम्मं ति'= सभ्य र 'आणारुतिणो य'= मागमना मभितापवाणा Page #275 -------------------------------------------------------------------------- ________________ 246 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद હોય “આરોહણાપડાગા' ગ્રંથની ૧૬મી ગાથામાં કહ્યું છે કે : અધ્યવસાયની વિશુદ્ધિ વગર જેઓ ઉત્કૃષ્ટ તપ કરે છે તે તેમની બાળજીવ (અજ્ઞાની જીવ)ના જેવી લેશ્યા છે. માત્ર તપ કરવાથી વિશુદ્ધિ પામતા નથી.” | જરૂર છે 22/42 सव्वत्थ अपडिबद्धा, मेत्तादिगणणिया य णियमेण / सत्ताइसु होति दढं, इय आययमग्गतल्लिच्छा // 536 // 11/42 છાયા :- સર્વત્ર પ્રતિવી ઐવિન્વિતીશ નિયન . सत्त्वादिषु भवन्ति दृढमिति आयतमार्गतल्लिप्सा // 42 // ગાથાર્થ :- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ બધામાં મમત્વ વગરના હોય. નિયમા દેઢ રીતે સર્વ પ્રાણીઓને વિશે મૈત્રીભાવવાળા, અધિક ગુણવાનને વિશે પ્રમોદભાવવાળા, દુઃખી જીવોને વિશે કરુણાભાવવાળા અને અવિનયી અપ્રજ્ઞાપનીય જીવોને વિશે માધ્યસ્થભાવવાળા હોય, સમ્યગદર્શનાદિ રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગની ઇચ્છાવાળા અથવા અત્યંત પ્રયત્નથી પ્રાપ્ત થયેલા માર્ગની ઇચ્છાવાળા હોય છે. ટીકાર્ય :- “સત્થ'= દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ દરેકમાં ‘માર્ગ'= મમત્વ વગરના ‘ત્તાgિrfuથા'= મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ગુણથી યુક્ત હોય ‘નિયા '= નિયમો સત્તાફ'= અનુક્રમે સર્વ પ્રાણીઓને વિશે મૈત્રી, અધિકગુણવાળાને વિશે પ્રમોદ, દુ:ખી પ્રાણીઓને વિશે (કરુણા) એમ અવિનયીને વિશે (માધ્યસ્થ) "8'= અત્યંત “દાંતિ'= હોય છે. ''= આ પ્રમાણે સદાકાળ (શાશ્વત) રહેનાર હોવાથી મોક્ષને આયત કહ્યો છે. ‘માયેયમા'= મોક્ષનો માર્ગસમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી - અથવા ‘નાયતો' એટલે અતિપ્રયત્નથી યુક્ત જે માર્ગ ‘તચ્છિ '= તેમાં તત્પર હોય. | જરૂદ્દ 26/42 एवंविहा उणेया, सव्वणयमतेण समयणीतीए। भावेण भाविएहिं, सइ चरणगुणट्ठिया साहू // 537 // 11/43 છાયા :- અવંવિધાતુ યા: સર્વનયમન સમયનીત્ય | भावेन भावितैः सदा चरणगुणस्थिताः साधवः // 43 // ગાથાર્થ :- શાસ્ત્રોક્ત નીતિસંબંધી પરમાર્થથી શુભ અધ્યવસાયથી ભાવિત થયેલાઓએ અર્થાતુ શાસ્ત્રના પરમાર્થને જાણનારાઓએ, જે સાધુઓ આવા(૪૦, 41, ૪૨મી ગાથામાં કહેલા)ગુણવાળા હોય તેમને સર્વ નયોના અભિપ્રાયથી સદા ચારિત્રના પરિણામવાળા અને જ્ઞાનદર્શન રૂપ ગુણમાં રહેલા સાધુ જાણવા. ટીકાર્થ :- “સમથતી'= શાસ્ત્રોક્ત નીતિથી ‘માવેT'= શુભ અધ્યવસાયરૂપ ભાવથી ‘બાવિહિં'= વાસિત થયેલા પુરુષોએ અર્થાત્ આગમના તત્ત્વને જાણનારાઓએ “સટ્ટ'= હંમેશા “વરVITUક્રિયા'= ચરણ= ચારિત્રનો પરિણામ, ગુણ= જ્ઞાનદર્શનરૂપ ગુણ- અર્થાતુ ચારિત્રના પરિણામ અને જ્ઞાનદર્શનમાં રહેલા “સબૂUTયમા '= જ્ઞાનનય તથા ક્રિયાનય અંતર્ગત્ સર્વનયના અભિપ્રાયથી વંવિદ 3= આવા ગુણવાળાને જ “સાહૂ= જ્ઞાન-દર્શન-ચારિત્રની શક્તિરૂપી પુરુષાર્થથી મોક્ષને સાધનારા હોવાથી સાધુ ‘ોયા'= જાણવા. જરૂ૭ | ૨૨/૪રૂ णाणम्मि दंसणम्मि य, सति णियमा चरणमेत्थ समयम्मि। परिसुद्धं विण्णेयं, णयमयभेया जओ भणियं // 538 // 11/44 Page #276 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 247 છાયા :- જ્ઞાને વર્ગને સતિ નિયમાવ્યRUTમત્ર સાથે I. परिशुद्धं विज्ञेयं नयमतभेदाद् यतो भणितम् // 44 // ગાથાર્થ :- જ્ઞાન-દર્શન હોય તો જ ચારિત્ર વિશુદ્ધ જાણવું. કારણ કે જિનપ્રવચનમાં નયમતના ભેદની અપેક્ષાએ (નીચે મુજબ) કહ્યું છે. ટીકાર્થ :- ‘UTUગ્નિ'= બોધસ્વરૂપ જ્ઞાન ‘રંસ મિ '= તત્ત્વની રુચિસ્વરૂપ દર્શન ‘સતિ'= વિદ્યમાન હોય તો ‘નિયમ'= અવશ્ય ''= ચારિત્ર “પરિશુદ્ધ'= વિશુદ્ધ ‘વિઘUN'= જાણવું. ‘નમો'= કારણકે ‘લ્ય સમયેષ્યિ'= જિનપ્રવચનમાં ‘નયમમેયા'= નયમતના ભેદની અપેક્ષાએ ‘માર્ય'= કહ્યું છે કે૨૮ | 22/44 णिच्छयणयस्स चरणायविघाए णाणदंसणवहोऽवि। ववहारस्स उ चरणे, हयम्मि भयणा उसेसाणं // 539 // 11/45 છાયા - નિશ્ચયનય વરાત્મવિધારે જ્ઞાનવનવધોfપ | व्यवहारस्य तु चरणे हते भजना तु शेषयोः // 45 // ગાથાર્થ :- નિશ્ચયનયના મતે ચારિત્રના વિઘાતમાં જ્ઞાનદર્શનનો પણ વિઘાત થાય છે. વ્યવહારનયના મતે ચારિત્રના વિઘાતમાં જ્ઞાનદર્શનના વિઘાતની ભજનો છે. ટીકાર્થ :- “નિચ્છથય'= નિશ્ચયનયના મતે ‘વર વધારે'= ચારિત્રના સ્વરૂપનો નાશ થાય ત્યારે ‘નાપાર્વસાવદડવિ'= જ્ઞાનદર્શનનો પણ વિઘાત થાય છે. “વવદારક્સ 3'= વ્યવહારનયના મતે તો ‘રો'= ચારિત્રનો ‘મિ'= પરિણામ અને ક્રિયા વડે નાશ થાય ત્યારે ‘સેના'= જ્ઞાનદર્શનના નાશમાં ‘મય 3'= ભજના છે અર્થાત્ કોઇક વખત થાય અને કોઈક વખત ન પણ થાય. | જરૂર 21/4 નિશ્ચયનયના મતને જ કહે છે : जो जहवायं ण कुणति, मिच्छद्दिट्ठी तओ हु को अण्णो?। वड्ढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो // // 540 // 11/46 છાયા :- યો યથાવાર્દ ન રતિ મિથ્યાસ્તિત: 97 વોડ: I वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् // 46 // ગાથાર્થ :- જે જીવ આપ્તવચનનું પાલન નથી કરતો તેનાથી બીજો કયો જીવ મિથ્યાષ્ટિ છે ? કારણ કે બીજાની શંકાને ઉત્પન્ન કરતો તે બીજાના મિથ્યાત્વને વધારે છે. ટીકાર્થ :- “વો'= જે સાધુ “કહવાય'= આગમના વચનના અનુસાર "R VIછું'= પાલન નથી કરતો ‘તમો દુ'= તેનાથી "o મUUો ?' “મિચ્છદ્દિકી'= બીજો કોણ મિથ્યાદેષ્ટિ હોય ? અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા મુજબ નહિ વર્તનાર તે પોતે મિથ્યાષ્ટિ જ છે એમ નિશ્ચયનયની માન્યતાનું રહસ્ય છે. “મિચ્છત્ત'= ‘પરસ્સ'= બીજાને "'= શંકાને “નમાળો'= ઉત્પન્ન કરતો મિથ્યાત્વને ‘વ૬ ચ'= વધારે છે. અર્થાત્ આગમથી વિરુદ્ધ તેનું વર્તન જોઈને બીજા જીવોને આગમના સત્યપણામાં શંકા થાય છે કે, “જો આગમનું વચન સાચું હોય તો આ માણસ તેનાથી વિરુદ્ધ શા માટે વર્તે ? ખરેખર! આ માણસને પણ આગમમાં શ્રદ્ધા નથી માટે તે આ પ્રમાણે વર્તે છે” આમ બીજા માણસોને આગમ Page #277 -------------------------------------------------------------------------- ________________ 248 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद सायुंडशे पोट ? सेम शंडा उत्पन्न 3 . प्रभारी निश्चयनयनी मान्यता छ. // 540 // 11/46 एवं च अहिनिवेसा, चरणविधाए ण णाणमादीया। तप्पडिसिद्धासेवणमोहासदहणभावेहिं // 541 // 11/47 छाया :- एवं च अभिनिवेशाच्चरणविघाते न ज्ञानादयः / तत्प्रतिषिद्धासेवनमोहा श्रद्धानभावैः // 47 // ગાથાર્થ :- આ પ્રમાણે નિશ્ચયનયના મતે અભિનિવેશ (કદાગ્રહ)ના કારણે ચારિત્રના વિઘાતમાં જ્ઞાનાદિ ગુણોનો અભાવ હોય છે આગમમાં જેનો નિષેધ કર્યો છે તેનું આસેવન કરવાથી તેને ચારિત્ર ન હોય, અજ્ઞાનતાના કારણે જ્ઞાન ન હોય, અને શ્રદ્ધાના અભાવથી દર્શન ન હોય. टार्थ :- ‘एवं च'= मा प्रमाणे 'अहिनिवेसा'= अत्यंत आना 124o 'चरणविघाए'= यात्रिन। परिणामनी नाश थाय त्यारे 'तप्पडिसिद्धासेवणमोहासहहणभावेहिं'= तत्पडिसिद्ध = मागममा निषेध ७२रायेलान आसेवण= सेवन ७२वाथी (यारित्र) 'मोहो'= अशान 'असद्दहणं' = अश्रद्धा-तो- 'भावा'= समाव अथवा उत्पत्ति तेना 27 'नाणमादीया'= शानदयो 'न'= होता नथी. // 541 // 11/47 अणभिनिवेसाओ पुण, विवज्जया होति तव्विघाएऽवि। तक्कज्जुवलंभाओ, पच्छतावाइभावेण छाया :- अनभिनिवेशात् पुनर्विपर्ययाद् भवन्ति तद्विघातेऽपि / तत्कार्योपलम्भात् पश्चात्तापादिभावेन // 48 // ગાથાર્થ :- કદાગ્રહ ન હોય, વિપરીત બોધ ન હોય અને જો ચારિત્રનો વિઘાત થયો હોય તો જ્ઞાનદર્શનનો નાશ નથી થતો કારણ કે તેને પશ્ચાત્તાપ આદિ જે થાય છે તે જ્ઞાનાદિના જ કાર્યસ્વરૂપ છે, અર્થાત જ્ઞાનાદિ ન હોય તો પશ્ચાત્તાપ આદિ થાય નહિ. માટે જ્ઞાનાદિનો સદૂભાવ છે. अर्थ :- 'अणभिनिवेसाओ पुण'= अभिनिवेश (ग्रह) वगर 'विवज्जया'= विपर्ययनो अभाव डोवाथी अर्थात सत्य बोधवाणी भति होवाथी 'तव्विघाएऽवि'= यास्त्रिना नशम 5 / 'ज्ञानादय'शानाहिनी मह संधवानो छ. 'होति'= संभवे छ. 'तक्कज्जुवलंभाओ'= शनिशनना आर्य त्यां नोवा भगत डोवाथी 'पच्छतावाइभावेण'= पश्चात्तापथी. ते यारित्रना विधातना प्रती२३५ प्रायश्चित्तनो स्वीड२ २वाथी म प्रायश्चित्तनो सहभाव छ, ते 4 शनशनमुंडार्य छ. // 542 // 11/48 तम्हा जहोइयगुणो, आलयसुद्धाइलिंगपरिसुद्धो। पंकयणातादिजुओ, विण्णेओ भावसाहु त्ति // 543 // 11/49 छाया :- तस्माद्यथोदितगुण आलयशुद्धयादिलिङ्गपरिशुद्धः / पङ्कजज्ञातादियुतो विज्ञेयो भावसाधुरिति // 49 // ગાથાર્થ :- તેથી જે શાસ્ત્રોક્ત ગુણવાળો, વસતિશુદ્ધિ આદિ લક્ષણોથી પરિશુદ્ધ હોય, કમળપત્રના દૃષ્ટાંત આદિથી યુક્ત હોય તેને ભાવસાધુ જાણવો. अर्थ :- 'तम्हा'= तेथी 'जहोइयगुणो'= शास्त्रोत सुशवाणो 'आलयसुद्धाइलिंगपरिसुद्धो'= सालय, विहार, स्थान, गमन, भाषा, विनयाहि लिंगथा विशुद्ध होय. 'पंकयणातादिजुओ'= भगना दृष्टांतथी Page #278 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 249 યુક્ત જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું અને જળથી વૃદ્ધિ પામેલું કમળ એ બંનેથી અલિપ્ત રહે છે તેમ કામથી ઉત્પન્ન થયો હોવા છતાં અને વિષયથી વૃદ્ધિ પામેલો હોવા છતાં સાધુ તેનાથી અસ્પૃષ્ટ-અલિપ્ત રહે છે. આ પ્રમાણે શરદઋતુના જળની જેમ તે સ્વચ્છ આશયવાળો હોય છે, ગગનની જેમ નિરાલંબન હોય છે વગેરે દેષ્ટાંતો સમજવા. ‘માવસાદુ ઉત્ત'= ભાવપ્રધાન સાધુ ‘વિઘો '= જાણવો. આલયશુદ્ધિ- સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત વસતિમાં રહેવું, વિહારશુદ્ધિ- સાધુધર્મના આચારનું પાલન કરવું તેને વિહાર કહે છે. શાસ્ત્રોક્ત માસકલ્પ આદિ વિધિપૂર્વક વિચરવું. સ્થાનશુદ્ધિ- અવિરુદ્ધસ્થાનમાં કાયોત્સર્ગ કરવો. ગમનશુદ્ધિ- ઇર્યાસમિતિના પાલનપૂર્વક ગમન કરવું. ભાષાશુદ્ધિ- અસત્ય, કર્કશ, હિંસાદિદોષને પેદા કરનારી શાસ્ત્રમાં નિષિદ્ધ ભાષા ન બોલવી. વિનયશુદ્ધિ- આચાર્યાદિનો વિનય કરવો. In ૧૪રૂ . 22/4 ___ एसो पुण संविग्गो, संवेगं सेसयाण जणयंतो / कग्गहविरहेण लहं, पावइ मोक्खं सयासोक्खं // 544 // 11/50 છાયા :- : પુનઃ સંવિન સંવે શેષા નનયમ્ | कुग्रहविरहेण लघु प्राप्नोति मोक्षं सदासौख्यम् // 50 // ગાથાર્થ :- આ સંવેગી ભાવસાધુ, બીજા જીવોને સંવેગ પમાડતો તેનામાં કદાગ્રહ ન હોવાથી તે જલ્દીથી શાશ્વત સુખવાળા મોક્ષને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ :- ‘સો પુ'= આ ભાવસાધુ “સંવિ'= સંસારથી વિરક્ત થયેલો હોવાથી સંસારભીરુ છે. સંવેમi'= સંસારનો ભય અથવા મોક્ષનો અભિલાષ તેને ‘સેસથા '= “શેષા વિ શેષ'= આમાં ‘શેષ' શબ્દથી સ્વાર્થિક '' પ્રત્યય થયો છે. અર્થાતુ બીજાઓને ‘નયંતી'= પમાડતો ‘સૂપ વિરા'= કદાગ્રહના ત્યાગથી ‘હું= જલ્દીથી થાય એ રીતે- આ ક્રિયાવિશેષણ છે. “સયાસોવā'= શાશ્વત સુખવાળા ‘જોઉં'= મોક્ષને “પવિ'= પ્રાપ્ત કરે છે. 144 મે 21/10 I સાધુધર્મવિધિ નામનું અગિયારમું પંચાશક સમાપ્ત થયું. તે Page #279 -------------------------------------------------------------------------- ________________ 250 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद // द्वादशं साधुसामाचारी पञ्चाशकम् // સાધુધર્મનું વર્ણન કર્યા બાદ હવે સાધુસામાચારીનું વર્ણન કરે છે : नमिऊण महावीरं, सामायारी जतीण वोच्छामि। संखेवओ महत्थं, दसविहमिच्छादिभेदेण // 545 // 12/1 छाया :- नत्वा महावीरं सामाचारी यतीनां वक्ष्यामि / संक्षेपतो महा● दशविधामिच्छादिभेदेन // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને મહાન અર્થવાળી, ઇચ્છાકાર આદિ ભેદથી દશ પ્રકારની સામાચારીને સંક્ષેપથી કહીશ. टी:- 'महावीरं' = ४गतमा मोउ वीर सेवा महावीरस्वाभीने 'नमिऊण' = नमार सरीने 'संखेवओ' = संक्षेपथी 'महत्थं'= मोक्षाने आपनारीडोवाथी महान प्रयो४नवाणी अथवा महापुरुषोपडे 4 मायरी शायमेवी महान विषयवाणी 'इच्छादिभेदेण'= वेपछी वामां आवनार 4272 माह मेव 'दसविहं' = ६श प्रारनी 'जतीणं' = साधु संबंधी 'सामायारी' = शिष्टपुरुषो मायरेदी मियाना समूह३५ साभायारीने 'वोच्छामि' = 5हीश. સામાચારીના દશ ભેદ કહે છે : इच्छा 1, मिच्छा 2, तहक्कारो 3, आवस्सिया 4, य निसीहिया 5 // आपुच्छणा 6, य पडिपुच्छा 7, छंदणा 8, निमंतणा 9 // 546 // 12/2 छाया:- इच्छा-मिथ्या-तथाकार आवश्यकी च नैषेधिकी / आपृच्छना च प्रतिपृच्छा छन्दना च निमन्त्रणा // 2 // उवसंपया 10, य काले, सामायारी भवे दसविहा उ। एएसिं तु पयाणं, पत्तेयपरूवणा एसा // 547 // 12/3 जुग्गं / छाया:- उपसम्पदा च काले सामाचारी भवेद् दशविधा तु / एतेषां तु पदानां प्रत्येकं प्ररूपणा एषा // 3 // युग्मम् / गाथार्थ :-472, मिथ्या 2, तथा२, मावश्यडी, नैवेषिही, मा५५७ना, प्रतिपूछना, छहना, નિમંત્રણા અને ઉપસંપદા આ આવશ્યક નિર્યુક્તિમાંની ઉપોદ્દાતનિર્યુક્તિમાં “કાળ' નામના દ્વારમાં ઉપક્રમકાળમાં વર્ણવેલી “દશધા’ સામાચારી છે. આ ઇચ્છાકાર આદિ દરેક પદોની પ્રરૂપણા આ (હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તે) છે. अर्थ :- "(1) इच्छा- (2) मिच्छा- (3) तहक्कारो"= 72, मिथ्यास२ अने तथासर 2' શબ્દનો અર્થ ‘પ્રયોગ કરવો’ એવો થાય છે તે ‘ઇચ્છા' અને “મિચ્છા'ની સાથે પણ જોડવાનો છે, અર્થાત્ 72 7 // शनो प्रयोग ४२वो, भि७१२ भि७। शनो प्रयोग २वो वगेरे. 'आवस्सिया'= मावश्यही 'निसीहिया'= नैषधिही 'आपुच्छणा'= पृ८७ना, 'पडिपुच्छा'= प्रतिपृ८७न। 'छंदणा'= छन। 'निमंतणा'= निमंत्र॥ // 546 // 12/2 'उपसंपया'= ७५संपह! 'काले'= अणना विषयमां- महा सामायारीनो अधि२ यासतो डोवाथी (આવશ્યકનિર્યુક્તિની ઉપોદ્ધાતનિયુક્તિમાં “કાલ’ નામના દ્વારમાં વર્ણવેલ) ઓઘસામાચારી-દશધા સામાચારી Page #280 -------------------------------------------------------------------------- ________________ 21 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 251 અને પદવિભાગ સામાચારીના ઉપક્રમ સ્વરૂપ કાળના વિષયમાં- અન્યથા સામાન્યથી જ ‘સામીવારી'= સામાચારી ‘મવે'= છે. ' વી 3'= દશ પ્રકારની, ‘હિં તુ'= આ ઇચ્છા આદિ દશ ‘પયા'= પદોની ‘પત્તેય પરૂવUTT'= દરેકનો વિષય જણાવનારી પ્રરૂપણા ‘ાસ'- આ છે, અર્થાત્ હવે કહેવામાં આવશે તે છે. / 547 / 12/3 હવે ઇચ્છાકાર સામાચારીનો વિષય કહે છેઃ अब्भत्थणाई करणे य कारवणेणंत दोण्ह वि उचिए। इच्छक्कारो कत्थइ, गुरूआणा चेव य ठिति त्ति // 548 // 12/4 છાયાઃ- ૩યર્થનાથ રળે ન તુ દયોરપિ રિતે . इच्छाकारः क्वचिद् गुर्वाज्ञा चैव च स्थितिरिति // 4 // ગાથાર્થ :- અભ્યર્થક અને કારક એ બંનેના ઉચિત કોઇક વિષયમાં (બિમારી આદિ કોઈક ખાસ) કારણથી બીજાને (પોતાનું અમુક કાર્ય કરવા માટે) પ્રાર્થના કરવામાં તેમ જ બીજાનું કાર્ય પોતે કરી આપવા માટે પ્રાર્થના કરવામાં ઇચ્છાકાર શબ્દનો પ્રયોગ કરવો જોઇએ. કારણ કે આવી આપ્તપુરુષોની આજ્ઞા છે અને સાધુની મર્યાદા છે. ટીકાર્થ:- ‘મસ્થUI'= પ્રાર્થના કરવામાં ‘શ્નરને '= અને બીજાનું કાર્ય કરવામાં ‘રવાં તુ'= કોઇ ખાસ કારણસર ‘રોદિ વિ'= બંનેના પણ “રા'= ઉચિત વિષયમાં ‘રૂછશ્નર'= ઇચ્છાકાર શબ્દ પ્રયોગ કરવો. ‘સ્થટ્ટ'= કોઇક વિષયમાં “ગુરુમા ગ્રેવ યુ'= ગુરુની આજ્ઞા ‘તિ ઉત્ત'= મર્યાદાઈચ્છાકાર સામાચારીવિષયક આ પ્રાચીન દ્વારગાથા છે. // 548 || 124. આ તારગાથાના દરેક દ્વારનું હવે અન્વયવ્યતિરેક વડે વ્યાખ્યાન કરે છેઃ सइ सामत्थे एसो, नो कायव्वो विणाऽहियं कज्जं / अब्भत्थिएण वि विहा, एवं खु जइत्तणं सुद्धं // 549 // 12/5 છાયા:- સતિ સમર્થ પો, નો વક્તવ્યો વિનાધિ કાર્યમ્ ! ____ अभ्यर्थितेनापि वृथैवं खलु यतित्वं शुद्धम् // 5 // ગાથાર્થ :- પોતામાં એ કાર્ય કરવાનું સામર્થ્ય હોય તો ઇચ્છાકાર ન કરવો અર્થાતુ બીજા પાસે કરાવવું નહીં. વળી પોતાને આ કાર્ય કરતાં કોઇક વધારે વિશિષ્ટતર કાર્ય કરવાનું હોય એ સિવાય પણ ઇચ્છાકાર ન કરવો. પ્રાર્થના કરાયેલાએ પણ ઇચ્છાકારને નિષ્ફળ ન કરવો. આ પ્રમાણે જ સાધુપણું શુદ્ધ થાય છે. ટીકાર્થ :- ‘સ સામન્થ'= આ કાર્ય કરવાની પોતાની શક્તિ હોય તો '= ઇચ્છાકાર ‘નો વેબ્લો'= કરવો નહિ. ‘વિUT'= સિવાય કે ‘હિયં '= પોતાને આ કાર્યથી વધારે લાભવાળું બીજું કાર્ય કરવાનું હોય - અર્થાતુ પોતાનું કાર્ય બીજાની પાસે ઉત્સર્ગ માર્ગે કરાવવું નહિ. પણ પોતાને બીજું કોઇ વધારે લાભવાળું કાર્ય કરવાનું હોવાથી આ કાર્ય કરવાનો સમય ન હોય તો આ કાર્ય બીજા પાસે કરાવી શકાય.કારણકે તેમાં સ્વ-પર ઉભયને પ્રયોજનની સિદ્ધિ થાય છે. “અસ્થિ વિ'= પ્રાર્થના કરાયેલા બીજા સાધુએ પણ ‘વિઠ્ઠ'= ‘અભ્યર્થનાને નિષ્ફળ ન કરવી’ એમ અધ્યાહાર છે. અર્થાત તેણે એ કાર્ય કરી આપવું જોઇએ. ‘પદ્ધ g'= આ રીતે ‘નરૂત્તન'= સાધુપણું ‘સુદ્ધ'= શુદ્ધ છે અર્થાત્ નિરુપચરિત નિર્દોષ છે એમ ભાવ છે. // પ૪૯ / 12/5 Page #281 -------------------------------------------------------------------------- ________________ 252 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद હવે ‘કરણ' વગેરે દ્વારોની વ્યાખ્યા કહે છેઃ कारणदीवणयाइ वि, पडिवत्तीइऽवि य एस कायव्वो। राइणियं वज्जेत्ता, तगोचिए तम्मि वि तहेव // 550 // 12/6 છાયા - હાર્Uવીપનાયીપ પ્રતિપત્તાપ : વર્તવ્ય: . रात्निकं वर्जयित्वा तकोचिते तस्मिन्नपि तथैव // 6 // ગાથાર્થ :- પોતાનું કાર્ય કરવા માટે બીજા સાધુને પ્રાર્થના કરતી વખતે “મારું આ કાર્ય કરવા હું સમર્થ નથી અથવા મારે બીજું વિશિષ્ટતર કાર્ય કરવાનું હોવાથી મને સમયનો અભાવ છે, માટે આપની ઇચ્છા હોય તો મારું આ કાર્ય કરી આપો’ એમ કારણ જણાવવાપૂર્વક ઇચ્છાકાર કરવો જોઇએ. તેમ પ્રાર્થના કરાયેલ સાધુથી જો તે કાર્ય થઇ શકે એમ ન હોય તો તેણે પણ કારણ બતાવવાપૂર્વક ઇચ્છાકાર કરવો જોઇએ કે “હું તમારું કાર્ય કરવા ઇચ્છું છું, પણ તે કરવા માટે હું સમર્થ નથી અથવા મારે બીજું વિશિષ્ટતર કાર્ય કરવાનું હોવાથી મને સમય નથી.” તેમ જ “હું તમારું કાર્ય કરી આપું” એમ કાર્યનો સ્વીકાર કરવામાં પણ ઈચ્છાકાર કરવો જોઇએ. સામાન્ય રીતે રત્નાધિક સિવાય ઇચ્છાકાર કરવો જોઇએ અર્થાતુ રત્નાધિકની પાસે કામ ન કરાવાય, પણ રત્નાધિકને ઉચિત જે કાર્ય હોય એમાં રત્નાધિકને પણ ઈચ્છાકાર કહી શકાય. ટીકાર્થ :- ‘વIRUવીવીયાડ઼ વિ' ‘મને ગુરુ ભગવંતે બીજું વધારે વિશિષ્ટ કાર્ય સોંપેલું છે' એમ કારણ જણાવવામાં, અવસર અનુસારે “પવિત્તડવિ '= બીજા સાધુનું કાર્ય કરવાનું સ્વયં સ્વીકારવામાં પણ “સ'= ઇચ્છાકાર ‘વાયો'= કરવો. " રાર્થ'= જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નો વડે આરાધના વિશેષ કરી છે તે રાત્નિક કહેવાય. રત્નાધિક = પૂજ્ય પુરુષ તેને ‘વજો'= છોડીને અર્થાત્ તે પૂજ્ય હોવાથી તેમની પાસે પોતાનું કાર્ય સામાન્ય રીતે ન કરાવાય. ‘તમાર'= જ્ઞાનદર્શન પ્રભાવક એવા શાસ્ત્રોને ભણાવવા જેવા રત્નાધિકને ઉચિત કાર્ય કરવા માટે “તમિક વિ'= તે રત્નાધિકને વિશે પણ ‘તદેવ'= ઇચ્છાકાર કરાય. અર્થાત્ શાસ્ત્ર ભણાવવા વગેરે રત્નાધિકને ઉચિત કાર્ય માટે તેમને પ્રાર્થના કરી શકાય કે ‘આપની ઇચ્છા હોય તો અમને આ શાસ્ત્ર ભણાવો’ વગેરે. // 550 / 12/6. एवं आणाऽऽराहणजोगाओ आभिओगियखओत्ति। उच्चागोयनिबंधो, सासणवण्णो य लोगम्मि // 551 // 12/7 છાયાઃ- ઈશ્વમાશાઇડરાધના મામયક્ષય તિ . उच्चैौत्रनिबन्धः शासनवर्णश्च लोके // 7 // ગાથાર્થ :- આ પ્રમાણે ઈચ્છાકાર સામાચારીના પાલન સ્વરૂપ સર્વજ્ઞની આજ્ઞાનું આરાધન કરવાથી આભિયોગિક કર્મ (જેનાથી બીજાને પરાધીન રહેવું પડે, તેની નોકરી-સેવા કરવી પડે એવા નીચગોત્ર કર્મ)નો ક્ષય થાય છે, ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. અને લોકોમાં જૈનશાસનની પ્રશંસા થાય છે. ટીકાર્થ :- ‘વં'આ પ્રમાણે સામાચારીનું પાલન કરવાથી‘મા ઇડરનો ઉો'= ગુરુ ભગવંતની અથવા સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાથી ' માલય ધ્વમ ત્તિ'બીજા જીવ ઉપર બળાત્કાર કરવાથી બંધાતું જે આભિયોગિક કર્મ તેનો ક્ષય થાય છે. ‘૩ષ્યોનવંથ '= બીજા જીવની પાસે બળાત્કાર Page #282 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 253 કામ કરાવવું એ તેનો પરાભવ કર્યો ગણાય. ઇચ્છાકાર કરવાથી તેનો પરાભવ થતો નથી . તેનું માન સચવાય છે અને એમ કરવાથી સમભાવનું ઉલ્લંઘન થતું નથી અર્થાત્ સ્વયં સમભાવમાં રહેવાય છે. દેશવિરતિ ગુણઠાણે સમતાભાવ ઉચ્ચગોત્રબંધના કારણ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જેને ભાવથી દેશવિરતિ ગુણઠાણું હોય તેને નીચગોત્રનો બંધ શાસ્ત્રમાં ખરેખર કોઇપણ સ્થાને દર્શાવ્યો નથી. વળી ગુણપ્રત્યયિક ઉચ્ચગોત્રનો ઉદય દેશવિરતિ શ્રાવકને હોય છે. તો પછી સર્વવિરતિધર સાધુને તો ગુણપ્રત્યયિક ઉચ્ચગોત્રનો ઉદય હોય જ ને ! “સાલાવાળો ય નોમિ'= લોકોમાં જૈનશાસન પ્રત્યે બહુમાન જાગે છે કે “આ શાસનમાં કેવા કેવા સૂક્ષ્મ ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે લેશમાત્ર પણ પરપીડા અહીં કરવામાં આવતી નથી.” || પપ૧ / 127 12/4 દ્વારગાથામાં જે કહ્યું હતું કે “સાધુની આ મર્યાદા છે.” તે મર્યાદા શું છે? તે કહે છે : आणाबलाभिओगो, निग्गंथाणंन कप्पए काउं। રૂછી પનિયલ્ઝા, સેદે તદ વેવ રાછાપ૨ 22/8 છાયાઃ- ગાજ્ઞાવિત્નામિયો નિસ્થાન ન હન્યતે તુમ ! इच्छा प्रयोक्तव्या शैक्षे तथा चैव रात्निके // 8 // ગાથાર્થ:- સાધુઓને આજ્ઞા અને બળાત્કાર કરવાનું કહ્યું નહિ. નવદીક્ષિત હોય કે રત્નાધિક હોય બંને પ્રત્યે ઇચ્છાકાર કરવો જોઈએ. ટીકાર્થ :- “નિકથા'- સાધુઓને “માઘસ્નામોનો'- બીજાને આજ્ઞા પૂર્વક બળાત્કાર અથવા બળાત્કારે કાર્ય કરાવવા માટે આજ્ઞાનો પ્રયોગ ‘ન ખૂy als= કરવા કહ્યું નહિ. “સ = નવદીક્ષિત પ્રત્યે કે ‘તદ વેવ'= તેમજ “રા '= રત્નાધિકના પ્રત્યે ‘ફા'= ઇચ્છાકારનો ‘પનિયત્રા'= પ્રયોગ કરવો. અર્થાત્ “તમારી ઇચ્છા હોય તો આ કાર્ય કરાય” એમ કહેવું. || પેપર // 12/8 આજ્ઞા બળાત્કારના વિષયમાં અપવાદ કહે છે: जोग्गेऽवि अणाभोगा खलियम्मि खरंटणा वि उचियत्ति / ईसिं पण्णवणिज्जे, गाढाजोगे उ पडिसेहो // 553 // 12/9 છાયા :- યોગ્યેfપ મનામો સંસ્કૃત્નિને ઉરઈટના રિત્તિ . ईषत् प्रज्ञापनीये गाढायोग्ये तु प्रतिषेधः // 9 // ગાથાર્થ :- સમજાવી શકાય એવા યોગ્યને પણ અનુપયોગથી ભૂલ થતાં કાંઇક ઠપકો આપવો પણ યોગ્ય છે. અતિશય અયોગ્ય વ્યક્તિને ઠપકો નહિ આપવો. ટીકાર્થ :- ‘સિં'= કાંઇક ‘પJUવાને'= સમજાવી શકાય એવા ‘નોપોડવિ'=ગુણવાન યોગ્ય પુરુષ પણ “મUITમો '= અનુપયોગથી ‘સ્કૃત્તિષિ'= સાધ્વાચારમાં ભૂલ કરતો હોય અર્થાત્ માર્ગથી ભ્રષ્ટ થતો હોય તો “વાંટા વિ'= ઠપકો પણ ‘વિત્તિ'= યોગ્ય જ છે. “ઢિીનો '= અત્યંત અયોગ્ય અપ્રજ્ઞાપનીય વ્યક્તિને ‘ડિસેદો'= ઠપકો આપવાનો નિષેધ છે. અયોગ્ય વ્યક્તિ પોતાનું આત્મકલ્યાણ જાણતો નથી તેથી તેને ઠપકો આપવાથી તેને અત્યંત સંક્લેશ થાય છે અને તે નિમિત્તે તે ઘણા પાપકર્મને બાંધે છે. કોઇનાં પણ કર્મબંધમાં નિમિત્ત બનવું ન જોઇએ. માટે આવી અયોગ્ય વ્યક્તિને ઠપકો આપવો નહિ. // 553 // 129 Page #283 -------------------------------------------------------------------------- ________________ 254 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ઇચ્છાકાર સામાચારીનું વર્ણન કર્યું. હવે મિચ્છાકાર સામાચારીનો વિષય કહે છે : संजमजोगे अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं / मिच्छा एतं ति वियाणिऊण तं दुक्कडं देयं // 554 // 12/10 छाया :- संयमयोगे अभ्युत्थितस्य यत्किञ्चिदवितथमाचरितम् / मिथ्या एतदिति विज्ञाय तदुष्कृतं देयम् // 10 // ગાથાર્થ :- સંયમના યોગોમાં પ્રયત્નશીલ સાધુએ જે કાંઇ સંયમથી વિપરીત આચરણ થઇ ગયું હોય તો આ મારાથી ખોટું થઇ ગયું છે” એમ જાણીને તેણે તેનું મિચ્છા મિ દુક્કડું દેવું જોઇએ. टीअर्थ :- 'संजमजोगे'= संयमना व्यापारमा 'अब्भुट्ठियस्स'= धभी साधुथी 'किंचि'=d sis 'वितहं'= पोर्ट 'आयरियं'= साय२४ ४२रायुडोय. 'एतं मिच्छा'= भार पोर्ट ति'= २मा माय२९ छे सेम 'वियाणिऊण'= 9ीने 'तं दुक्कडं'= भि७। भि हुॐ 'देयं'= मा५jो . // 554 // 12/10 દુષ્કત વડે જે પાપકર્મ બંધાયું એ તો ભોગવવું જ પડે તો મિચ્છા મિ દુક્કડ આપવાથી શો લાભ થાય? એ શંકાનું સમાધાન આપતા કહે છે. सुद्धेणं भावेणं, अपुणकरणसंगतेण तिव्वेणं। एवं तक्कम्मखओ, एसो से अत्थनाणंमि // 555 // 12/11 छाया :- शुद्धेन भावेन अपुनःकरणसङ्गतेन तीव्रण / एवं तत्कर्मक्षय एषः तस्य अर्थज्ञाने // 11 // ગાથાર્થ :- ‘ફરીથી હું આવું અકાર્ય નહિ કરું’ એવા તીવ્ર શુદ્ધ ભાવપૂર્વક જો મિચ્છા મિ દુક્કડ આપવામાં આવે તો એ વિપરીત આચરણથી બંધાયેલું પાપકર્મ ક્ષય પામે છે. મિચ્છા મિ દુક્કડ શબ્દનો અર્થ જો જાણતો હોય તો શુભ ભાવ જાગે અને કર્મક્ષય થાય. अर्थ :- 'सद्धेणं'= पायेदा भनो क्षय ७२वा योग्य शुद्ध भावथी 'अपुणकरण'='इशथी हुँ साधू मार्य नहि .' सेवा 'तिव्वेणं'= उत्कृष्ट भावथा ‘एवं' = भि७ मि. हुॐ ॥५वाथी 'तक्कम्मखओ'= ५५भनो क्षय 'थाय छे' से श६ अध्याहारथी सम४वानो छे. 'एसो' = भने साक्षय 'से'= भि७। भिॐनो 'अत्थनाणंमि'= अर्थ रावाथी थाय छे. माथी तेनो अर्थ वाय छे. // 555 // 12/11 હવે બે ગાથા દ્વારા “મિચ્છા મિ દુક્કડ’ એ પ્રાકૃત પદનો પૂર્વાચાર્યે કરેલી વ્યાખ્યાને અનુસારે અર્થ કહે છેઃ मित्ति मिउमद्दवत्ते, छत्ति उदोसाण छादणे होति। मे त्ति य मेराएँ ठिओ, दुत्ति दुगुंछामि अप्पाणं // 556 // 12/12 छाया :- 'मि' इति मृदुमार्दवत्वे 'छा' इति तु दोषाणां छादने भवति / 'मे' इति च मर्यादायां स्थितो 'दु' इति जुगुप्से आत्मानम् // 12 // कत्ति कडं मे पावं, ड त्ति य डेवेमि तं उवसमेणं। एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेणं // 557 // 12/13 जुग्गं / Page #284 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 255 છાયા :- ‘વ' વસૂર્ત કર્યું પાપં '' ત ર હિચે તદુપરામેના एव मिथ्यादुष्कृतपदाक्षरार्थः समासेन // 13 // युग्मम् / ગાથાર્થ :- “મિચ્છા મિ દુક્કડ' પદમાં મિ, ચ્છા, મિ, 6, ક્ક અને હું એ છ અક્ષરો છે. દરેક અક્ષરોનો અર્થ આ પ્રમાણે છે:- ‘મિ'= મૃદુતા (નમ્રતા), “ચ્છા'= દોષોનું છાદન કરવું - રોકવું અર્થાત્ ફરી ન કરવા. ‘મિ'= ચારિત્રના આચારોની મર્યાદામાં રહેલ ‘દુ= દુષ્કૃત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે થાય છે:- કાયાથી અને ભાવથી નમ્ર બનીને, થયેલી ભૂલ ફરી નહિ કરે, એવા ભાવથી ચારિત્રના આચારમાં રહેલો હું દુષ્કૃત કરનારા મારા આત્માની નિંદા કરું છું. ‘ક્ક'= મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત, ‘ડ'= ઉપશમથી પાપને ઓળંગી જાઉં છું. અર્થાત્ મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા એ પાપને હું નષ્ટ કરું છું. આ મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ છે. ટીકાર્થ :- 'f'= આ અક્ષરનો અર્થ ‘મિડવિ'= માર્દવપણું એવો થાય છે. મૃદુ શબ્દથી ભાવવાચક પ્રત્યય લાગીને માર્દવ શબ્દ બને છે. તેને ફરી ભાવવાચી ‘ત્વ' પ્રત્યય લાગીને “માવત્વ' શબ્દ બને છે. માર્દવર્તી = વિનયથી નમન કરવાની ક્રિયા કરવી તે. ‘ઇ ત્તિ'= રછા અક્ષરનો અર્થ ‘ડોસાળ છો'દોષોને ઢાંકવા અર્થાત રોકવા ફરી ન કરવા. એવો ‘હરિ'= થાય છે. “જે ત્તિ ' = મે અક્ષરનો અર્થ ‘રેરાઈ oi'= સાધુના આચારની મર્યાદામાં રહેલો હું, ફરીથી તે પાપ નહિ કરવાના ભાવથી ‘ટુ ત્તિ' = ‘ટુ' અક્ષરનો અર્થ ‘કુલુંછામિ ગણા' =મારા આત્માને નિંદુ છું એવો થાય છે. // 556 // 12/12 ''= અક્ષરનો અર્થ ‘હું'= કરાયું '' = મારાથી ‘પાવં'=પાપ, અર્થાત્ “મારાથી પાપ થયું છે, નથી કરાયું એમ નહિ” એમ પાપનો સ્વીકાર કરવાના અર્થમાં છે. ‘ત્તિ '=“ડ” અક્ષરનો અર્થ ‘ફેમિ' = અન્તર્ભાવિત કપિ શબ્દ આમાં હોવાથી ‘ઉલ્લંઘન કરું છું' એવો અર્થ થાય. ‘ત'= તે પાપને ‘૩વસી ' = ક્રોધાદિના ઉપશમથી. ‘ાસ'= આ હમણાં કહેવાયેલો “મિચ્છા કુપવરસ્થ= ‘મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરો ‘સમારે' = સંક્ષેપથી છે. પદના દરેકે દરેક અક્ષરોનો કાંઈને કાંઈ અર્થ હોય જ છે. જો એમ ન હોય તો અક્ષરોના સમુદાયરૂપ પદમાં અર્થનો અભાવ થઈ જાય. દા.ત. રેતના એક કણિયામાં તેલ નથી તો તેના ઘણાં કણિયાના સમુદાયમાંથી પણ તેલ ન જ નીકળે.પદનો અર્થ હોય છે એ પ્રસિદ્ધ છે માટે અક્ષરોનો પણ અર્થ છે જ. આખા “મિચ્છા મિ દુક્કડં' પદનો અર્થ એ છે કે “આ મારા વડે જે કરાયું છે અથવા વિચારાયું છે તે ખોટું જ છે, દુષ્કૃત હોવાથી તજવા યોગ્ય જ છે' - અથવા “આ મારા વડે કરાયું તે સુકૃત નથી, કરવા યોગ્ય નથી.” આમ બંને રીતે અર્થ સંગત થાય છે. પાણી 12/13 મિથ્યાકાર સામાચારીનું વર્ણન કરાયું. હવે તથાકાર સામાચારીને કહે છે : कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स। संयमतवड्ढगस्स उ, अविगप्पेणं तहक्कारो // 558 // 12/14 છાયાઃ- ન્યાજે પરિનિતિય સ્થાનેવું પઝનું સ્થિતી | संयम तपआढ्यकस्य तु अविकल्पेन तथाकारः // ગાથાર્થ :- કલ્પ-અકલ્પના-પૂર્ણજ્ઞાનવાળા, પાંચ મહાવ્રતોમાં રહેલા, સંયમ-તપથી પરિપૂર્ણ ગુરુના વચનમાં કોઈ જાતની શંકા વગર તથાકાર કરવો જોઈએ. ટીકાર્થ:- “ખાખે'- કધ્ય અને અકથ્ય વસ્તુમાં અથવા બાર પ્રકારનો કલ્પ અને તેનાથી વિપરીત Page #285 -------------------------------------------------------------------------- ________________ 256 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद જે અકલ્પ તે પણ બાર પ્રકારનો જ છે. તે બંનેમાં ‘પરિફિયટ્સ'= નિષ્ઠાને પામેલા સુત્રાર્થ ઉભયમાં પારને પામેલા ‘ટાઈને'સાધુઓ વડે જેમાં રહેવાય છે તે સ્થાન કહેવાય. અર્થાત મહાવ્રતો તે “પં!'- પાંચને વિશે ‘ડિયટ્સ'= પ્રતિષ્ઠિત થયેલા “સંયમતવક્કસ 3'= સંયમ અને તપ એ બે શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે, સંયમ એ અધિક પૂજ્ય હોવાથી દ્વન્દ સમાસમાં તેનો પૂર્વનિપાત કર્યો છે જેમ રીક્ષાતપસી આ દ્વન્દ્ર સમાસમાં ‘દીક્ષા’ શબ્દનો પૂર્વનિપાત કરવામાં આવ્યો છે તેમ- ત્યારબાદ “સંયમતપ” શબ્દનો “આચ” શબ્દની સાથે તૃતીયા તપુરુષ સમાસ કર્યો છે, અર્થાત્ સંયમ અને તપ વડે આઢય= પરિપૂર્ણ વિષે સ્વાર્થિક ‘કન્” પ્રત્યય લાગીને “સંયમતપાઠ્યક’ શબ્દ બન્યો છે. '3= જ અર્થાત્ નિચે ‘મવિમુખે '= વિકલ્પ વગરનિર્વિકલ્પ એવો અર્થ છે. ‘તહáરો'= તથાકાર અર્થાત્ “તહત્તિ’ શબ્દ અથવા તે અર્થવાળો બીજો શબ્દ પણ બોલવો.- શ્રીકલ્પસૂત્રના ૧૪મા સૂત્રમાં નીચે પ્રમાણે ‘તથાકાર’નો પ્રયોગ કર્યો છે.: હે ભગવંત ! આ આપે કહ્યું છે તેમ જ છે, હે ભગવંત ! આ સાચું જ છે. “હે ભગવંત ! આ સંદેહ વગરનું જ છે. “હે ભગવંત ! આ આમ જ છે, આ પ્રમાણે જ છે. / 558 // 12/14 તહત્તિ’ શબ્દ ક્યારે બોલવાનો હોય છે ? તે કહે છે : वायणपडिसुणणाए, उवएसे सुत्तअत्थकहणाए। __ अवितहमेयं ति तहा, अविगप्पेणं तहक्कारो // 559 // 12/15 છાયા :- વાવનાપ્રતિશ્રવUTTયામુપશે સૂત્રાર્થથનાથામ્ | अवितथमेतदिति तथा अविकल्पेन तथाकारः // 15 // ગાથાર્થ:-ગુરુ ભગવંત જ્યારે કોઈ અપૂર્વ સૂત્રની વાચના આપતા હોય ત્યારે, ગુરુની આજ્ઞાને સ્વીકારતી વખતે, ઉપદેશ અપાતો હોય ત્યારે, સૂત્રની વ્યાખ્યા કરવામાં આવતી હોય ત્યારે “આ સત્ય જ છે” એમ જણાવતો નિર્વિકલ્પ ‘તહત્તિ’ શબ્દનો પ્રયોગ કરવો. ટીકાર્થ :- ‘વાયT'= નવા સૂત્રની વાચના આપવામાં આવે ત્યારે ‘પદમુJTUTIણ'= ગુરુએ આજ્ઞા કરેલ કાર્યનો સ્વીકાર કરતી વખતે ‘૩વાસે'= સામાન્યથી ઉપદેશ અપાતો હોય ત્યારે ‘સુન્નત્થરVIE'= સમ્યફ સૂત્રની વ્યાખ્યા કરાતી હોય ત્યારે ‘વિતરણેય'= આ સત્ય જ છે એમ જણાવતો ‘તë'- આ તેમજ છે. એ પ્રમાણે ‘વિરાખેvi'= સંદેહ વગર ‘તહૃક્ષારો'= તથાકાર (તહત્તિ) શબ્દ “મવત' શબ્દ અહીં અધ્યાહાર સમજવાનો છે, અર્થાત્ હોય છે- બોલાય છે. // 559 // 12/15 જે ગુરુ ગીતાર્થતા આદિ ગુણોથી યુક્ત ન હોય તેમાં ‘તહત્તિ’ શબ્દ બોલવા માટે કયો વિધિ છે? તે કહે इयरम्मि विकप्पेणं, जंजुत्तिखमं तहिन सेसम्मि। संविग्गपक्खिगे वा, गीए सव्वत्थ इयरेण // 560 // 12/16 છાયાઃ- તામિન વિજોન યદુ યુક્ષિ તમિત્ર પે. संविग्नपाक्षिके वा गीते सर्वत्र इतरेण // 16 // ગાથાર્થ:- ઉક્તગુણોથી રહિત ગુરુમાં વિકલ્પથી તહત્તિ કહેવું. તેમના યુક્તિયુક્ત વચનમાં ‘તહત્તિ’ Page #286 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 257 કહેવું, બીજા વચનમાં અર્થાતુ જે વચન યુક્તિયુક્ત ન હોય તેમાં ‘તહત્તિ' કહેવું નહિ. અથવા ગીતાર્થ સંવિગ્નપાક્ષિકના સર્વ વચનોમાં અગીતાર્થ સાધુએ ‘તહત્તિ’ કહેવું. ટીકાર્થ:- ‘ફયરશ્મિ'=પૂર્વે કહેલા ગુણોથી રહિત ગુરમાં ‘વિખેur'= તહત્તિ શબ્દ બોલવામાં ભજના છે, 'i'= જે વચન ‘નુત્તરમ'= યુક્તિયુક્ત છે અર્થાત્ જે વચનમાં સત્યપણાની ખાત્રી છે. ‘તÉ'= તેમાં ‘તહત્તિ' કહેવું. ‘સેમિ '= જે વચન યુક્તિયુક્ત હોવાની ખાત્રી નથી તેમાં ‘તહત્તિ' કહેવું નહિ. ‘સંવિસાપવિવો વા'= સંવિગ્નપાક્ષિક "'= ગીતાર્થના “સત્રન્થ'= સર્વ વચનોમાં ‘ફરેT'= અગીતાર્થે, ‘તહત્તિ’ કહેવું એમ અધિકાર વર્તે છે. (સંવિગ્નપાક્ષિક આચારમાં શિથિલ હોય છે. પણ તેની પ્રરૂપણા શુદ્ધ જ હોય છે.) 60 22/6 શા માટે આવો ઉપદેશ અપાય છે ? તે કહે છેઃ संविग्गोऽणुवएसं, न देइ दुब्भासियं कडुविवागं / जाणतो तम्मि तहा, अतहक्कारो उ मिच्छत्तं // 561 // 12/17 છાયાઃ- વિનોડનુપર્શ ન રતિ ટુષિત વિપામ્ | जानन् तस्मिंस्तथा अतथाकारस्तु मिथ्यात्वम् // 17 // ગાથાર્થ:- આગમવિરુદ્ધ વચન એ કવિપાકના ફળને આપનારું છે એમ જાણતો સંવિગ્ન (સંસારભીરુ) ગુરુ આગમવિદ્ધ ઉપદેશ આપે નહિ. આથી તેના વચનમાં નિર્વિકલ્પ જો તથાકાર ન કરવામાં આવે તો મિથ્યાત્વ છે. ટીકાર્થ :- “વિનો'= સંસારભારુ ગુરુ પોતે જ ‘મgવા' = અનુચિત ઉપદેશને “ર રે'- આપતા નથી. ‘કુમારિયે'= આગમવિરુદ્ધ ‘વિવા' = કડવા ભયંકર ફળ આપનારું ‘નાતો' = જાણતો ‘તશ્મિ'= ગુરુના વચનમાં ‘તહા'= તે પ્રકારે નિર્વિકલ્પ ‘તદAIt'= તથાકાર ન કરવો અર્થાત્ સામાચારીથી વિરુદ્ધ કરવું ‘મિસ્કૃત્ત'= તે મિથ્યાત્વ છે. માટે તેમાં પણ નિર્વિકલ્પ “તહત્તિ' કહેવું. પ૬૭ | 22/17 તથાકાર સામાચારીનું વર્ણન કરાયું. હવે આવશ્યક સામાચારીનું નિરૂપણ કરે છે : कज्जेणं गच्छंतस्स गुरुणिओएण सुत्तणीइए। आवस्सिय त्ति णेया, सुद्धा अण्णत्थजोगाओ // 562 // 12/18 છાયાઃ- ર્યેા છતાં ગુરુનિયોન મૂત્રત્યા ! आवश्यिकीति ज्ञेया शुद्धा अन्वर्थयोगात् // 18 // ગાથાર્થ - ગુર્વાજ્ઞાથી સુત્રોક્ત વિધિ વડે જ્ઞાનાદિ કાર્ય માટે જતાં સાધુની આવશ્યકી શુદ્ધ જાણવી. કારણકે તેમાં આવશ્યકી શબ્દનો અર્થ ઘટે છે. ટીકાર્થ:- ‘ન્નેT'= જ્ઞાનાદિ કાર્ય માટે ‘ષ્ઠિતસ્સ'= જતાં એવા સાધુને “સાધુ” શબ્દ અત્ર અધ્યાહારથી સમજવાનો છે. ‘ગુનો '= ગુર્વાસાથી “સુત્તUફા'= આગમની વિધિ વડે ‘સાર્વસંયત્તિ'= આવશ્યકી Page #287 -------------------------------------------------------------------------- ________________ 258 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 'णेया'= 10वी. 'सुद्धा'= शुद्ध 'अण्णत्थजोगाओ'= अवश्य तव्य मेवो 'मावश्यहीनो अर्थ तम घटे छ भाटे // 562 // 12/18 “કાર્ય માટે જતાં' એમ જે કીધું તેમાં કયું કાર્ય હોય તે કહે છે : कज्जं पिनाणदंसणचरित्तजोगाण साहगं जंतु। जइणो सेसमकज्जं, न तत्थ आवस्सिया सुद्धा // 563 // 12/19 छाया :- कार्यमपि ज्ञानदर्शनचारित्रयोगानां साधकं यत्तु / यतेः शेषमकार्यं न तत्र आवश्यिकी शुद्धा // 19 // ગાથાર્થ :- જે કાર્ય જ્ઞાન-દર્શન-ચારિત્રના વ્યાપારોનું સાધક હોય એ જ સાધુ માટે કાર્ય જાણવું. બાકીનું એના માટે અકાર્ય છે. અકાર્યમાં આવશ્યકી શુદ્ધ નથી. अर्थ :-'कज्जं पि'= आर्य 55 'नाणदंसणचरित्तजोगाण'= शान-शन-यारित्रनायोगोन 'साहगं'= साथ 'जं तु= डोयते 'जइणो'= साधुनु 'सेस'= ते सिवायर्नु बाडीनु 'अकज्ज'= अार्य छे. 'तत्थ'= शानाहरित अर्यभा 'आवस्सिया'= सापश्यिही 'न'= नथी 'सुद्धा'= शुद्ध परंतु ते सावरियडी अशुद्ध 4 छ // 25 // सामथा विरुद्ध मे प्रवृत्ति 42 / 5 जे.॥ 563 // 12/19 वइमेत्तं निव्विसयं, दोसाय मुस त्ति एव विण्णेयं / कसलेहिं वयणाओ, वइरेगेणं जओ भणिअं // 564 // 12/20 छाया :- वाङ्मानं निर्विषयं दोषाय मृषेति एव विज्ञेयम् / कुशलैः वचनाद् व्यतिरेकेण यतः भणितम् // 20 // ગાથાર્થ :- નિષ્કારણ બહાર જનાર સાધુની આવશ્યકી નિરર્થક હોવાથી માત્ર શબ્દોચ્ચારણરૂપ છે. આવી આવશ્યકી મૃષાવાદ હોવાથી દોષના માટે થાય છે. આ પ્રમાણે કુશળોએ આગમના વચનથી જાણવું. કારણ કે આગમમાં વ્યતિરેકથી આ વાત જણાવી છે. अर्थ :- 'वइमेत्तं' qयनमात्र अर्थात् शोभ्या२९॥३५ निव्विसयं'= निरर्थ 'दोसाय' होप भाटे थाय छ. 'मुस त्ति'= भृषावा 'एव'= ४छे मेम'कुसलेहि'= जुद्धिमान पुरुषोमे 'विण्णेयं = eig. 'जओ'= 24 वयणाओ' आगमनाक्यनथी 'वइरेगेणं'= व्यतिरे थी 'भणिअं' = छ.॥५६४ // 12/20 (કેમકે આગમ આવશ્યક નિર્યુક્તિમાં આ વાત વ્યતિરેકથી કહી છે.) आवस्सिया उआवस्सिएहिं सव्वेहिं जुत्तजोगस्स। एयस्सेसो उचिओ, इयरस्स न चेव नत्थि त्ति // 565 // 12/21 छाया :- आवश्यिकी तु आवश्यकैः सर्वैर्युक्तयोगस्य / एतस्यैष उचित इतरस्य न चैव नास्तीति // 21 // Page #288 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 259 છાયા:- સાધુના નિત્યકર્તવ્યરૂપ જે આવશ્યક કર્તવ્યો છે તેમાં સર્વ કર્તવ્યોમાં ઉદ્યમી સાધુની જ આવશ્યકી શુદ્ધ છે. તેણે જ “આવસહી’ એ પ્રમાણે શબ્દોચ્ચાર કરવો ઉચિત છે. બીજા સાધુઓ જેઓ આવશ્યક કર્તવ્યોમાં નિરુત્સાહી છે તેમને તે અનુચિત છે કારણ કે તેમને તેનો અન્વર્થ ઘટતો નથી. ટીકાર્થ:- ‘માવસિય 3= આવશ્યકી ‘માવસ્લિાસિલ્વેદિં= સર્વ આવશ્યક કર્તવ્યોથી ‘નુત્તનોમ્સ' = યુક્ત, ઉદ્યમી (ઉત્સાહી) “અસ્મિ'= એ ઉદ્યમી સાધુનો જ " '= “આવસ્યહી” એવો શબ્દોચ્ચાર ‘વિમો'= યોગ્ય છે. “ફરલ્સ'= બીજા નિરુદ્યમી સાધુને ‘ર વેવ'=ઉચિત નથી ‘સ્થિ ત્તિ'=કારણ કે તેમાં તેનો અન્વર્થ નથી ઘટતો. તે બદ્દલ | 22/22 આવશ્યક સામાચારી કહેવાઈ, હવે નિષીપિકા સામાચારીને વર્ણવે છે : एवोग्गहप्पवेसे, निसीहिया तह निसिद्धजोगस्स। एयस्सेसो उचिओ, इयरस्स ण चेव नत्थि त्ति // 566 // 12/22 છાયાઃ- શ્વમવગ્રહપ્રવેશ નથી તથા નિષિદ્ધહ્યા . एतस्यैष उचित इतरस्य न चैव नास्तीति // 22 // ગાથા - આ પ્રમાણે શાસ્ત્રમાં નિષેધ કરાયેલા અશુભ વ્યાપારનો જેણે ત્યાગ કર્યો છે એવા સાધુને વસતિ આદિ અવગ્રહમાં પ્રવેશ કરતાં નૈધિક સામાચારી હોય છે. અશુભ વ્યાપારરહિત સાધુને જ ‘નિસીહિ' શબ્દનો પ્રયોગ કરવો ઉચિત છે. બીજાને તો ઉચિત નથી કારણકે તેને નિશીહિનો અર્થ ઘટતો નથી. ટીકાર્થ:- ‘વં'- આ પ્રમાણે આવશ્યકીની જેમ જ ' 3 ષ્યવેસે' વસતિ આદિ અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે, “નિશદિયા'–નિષાધિકા સામાચારી ‘તઆગમમાં કહેલા ‘નિસિદ્ધિનો રૂ'=સાવદ્ય અશુભ વ્યાપારનો જેણે ત્યાગ કર્યો છે તેને ‘ઇન્સિ'=અશુભ વ્યાપાર રહિત સાધુને ‘ઇસ'= આ‘નિસીહિ' શબ્દ બોલવો ‘ઉત્તમો' યોગ્ય છે. ‘ફરસ'= જેણે અશુભ વ્યાપારનો ત્યાગ કર્યો નથી તેને “ર વેવ' નિશીહિ શબ્દ બોલવો ઉચિત નથી જ. ‘નર્થીિ ત્તિ કારણ કે તેમાં નિહિ શબ્દનો અર્થ ઘટતો નથી. પ૬૬ / 22/12 આ પ્રમાણે પ્રયત્નશીલ સાધુને જ નિષાધિકા સામાચારી હોય, એમ કેમ કહેવાય છે ? તે કહે છે : गुरुदेवोग्गहभूमीऍ जत्तओ चेव होति परिभोगो। इट्ठफलसाहगो सइ, अणिट्ठफलसाहगो इहरा // 567 // 12/23 છાયાઃ- ગુરુવાવપ્રદમૂળ વત્સત શ્વ મત મો: | इष्टफलसाधकः सदा अनिष्टफलसाधक इतरथा // 23 // ગાથાર્થ :- ગુરુ તથા દેવની અવગ્રહભૂમિનો યત્નથી કરેલો પરિભોગ સર્વદા ઇષ્ટફળનો સાધક થાય છે. અયત્નથી કરેલો પરિભોગ અનિષ્ટફળનો સાધક થાય છે. ટીકાર્થ :- “જુવો દિમૂકીશું'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી ગુરુની અવગ્રહ ભૂમિનો તથા દેવની અવગ્રહ ભૂમિનો ‘નો વેવ'= યત્નપૂર્વક જ કરેલો પરિમો '= પરિભોગ ‘સ' હંમેશા “રૂપત્નસાદા'= ઇચ્છિત ફળને આપનાર ‘દોતિ'= થાય છે. “ફરા'= અયત્નથી કરાયેલો ગુરુ અને દેવની અવગ્રહભૂમિનો પરિભોગ એમ સંબંધ જોડવાનો છે. ‘મટ્ટિનસીદ'=અનિષ્ટફળને આપનાર થાય છે. 67 22/23 Page #289 -------------------------------------------------------------------------- ________________ 260 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद આ વાતનું જ સમર્થન કરતાં કહે છે. - एत्तो ओसरणादिसु, दंसणमेत्ते गयादिओसरणं / सुव्वइ चेइयसिहराइएसु सुस्सावगाणं पि // 568 // 12/24 છાયા- રૂતિ વીર નમાઝે નાપસરમ્ | श्रूयते चैत्यशिखरादिकेषु सुश्रावकाणामपि // 24 // ગાથાર્થ :- આથી સુશ્રાવકોનું પણ સમવસરણ આદિના અને જિનમંદિર શિખરાદિના દર્શન માત્રથી હાથી આદિ ઉપરથી ઉતરી જવાનું સંભળાય છે. ટીકાર્થ- ‘ત્તો'= ગુરુ અને દેવની અવગ્રહભૂમિનો પરિભોગ યત્નપૂર્વક કરવાનો હોય છે. એ કારણથી ‘મોસUવિસ્'= તીર્થકરના સમવસરણ આદિમાં- “આદિ' શબ્દથી ધર્મકથા આદિનું ગ્રહણ થાય છે. હંસામે'= સમવસરણ-છત્રાતિછત્ર-ભગવાન-સિંહાસનાદિના જોવા માત્રથી “યાોિસર '= હાથીઘોડા તથા રથ ઉપરથી ઉતરી જવાનું “સુબ્ર'= સંભળાય છે. “૨ફસિદર ફિક્ષુ' = ચૈત્યના શિખરાદિને (જોવા માત્રથી) “સુસ્સાવII પિ'= સુશ્રાવકોનું પણ - અર્થાત્ કેવળ સાધુઓને જ નિષીપિકા સામાચારી છે એવું નથી પણ સુશ્રાવકોને પણ નિશીપિકા સામાચારીનું પાલન કરવાનું હોય છે. 16822/24 આ નિષેધિકા સામાચારી ભાવથી જેને હોય છે તે અધિકારીનો નિર્દેશ કરતાં કહે છે : जो होइ निसिद्धप्पा, निसीहिया तस्स भावतो होइ।। િિસદ્ધક્સ 3 ઈસી, વત્ત હો હલ્વા 66 22/25 છાયા :- 3H મવતિ નિષિદ્ધાત્મા નધિ તર્યા માવતો મત ! अनिषिद्धस्य तु एषा वाड्मात्रं भवति द्रष्टव्या // 25 // ગાથાર્થ :- સાવદ્યયોગથી નિવૃત્ત બનેલા સાધુની નિશીહિ પરમાર્થથી થાય છે. જે સાવદ્યયોગથી નિવૃત્ત નથી થયો તે સાધુની નિશીહિ માત્ર શબ્દનો ઉચ્ચાર કરવારૂપ જ નિરર્થક જાણવી. ટીકાર્થ :- “ગો'= જે પુરુષ ‘નિસિદ્ધિપ્પા'= સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરેલો, ‘હો'= છે “ત'= તેની નહિ કરેલાની “સા'= આ નિષાધિકા, “વફત્ત'= અર્થશૂન્ય માત્ર શબ્દોચ્ચારરૂપ જ “દોટ્ટ'= હોય છે. ' ળી'= જાણવી, કારણકે તેનાથી તેનું સાધ્ય સિદ્ધ થતું નથી. તે 66 / ૨૨/ર નિષાધિકા સામાચારી કહેવાઇ. હવે આપૃચ્છા સામાચારીને વર્ણવે છે : आपुच्छणा उकज्जे, गुरुणो गुरुसम्मयस्स वा नियमा। एवं खु तयं सेयं, जायति सति णिज्जराहेऊ // 570 // 12/26 છાયા :- નાપ્રચ્છના તુ ક્ષાર્થે પુરો સિમતી વા નિયમન્ ! પર્વ તુ તદ્રુ શ્રેય: ગાયત્તે સવા નિર્નર હેતુઃ | 26 . ગાથાર્થ :- જ્ઞાનાદિસંબંધી કોઈપણ કાર્ય ગુરુને કે ગુરુએ નિર્દેશ કરેલ સાધુભગવંતને અવશ્ય પૂછીને કરવું, કારણ કે ગુરુ આદિને પૂછીને કરેલું કાર્ય નિર્જરાનું કારણ હોવાથી કલ્યાણકારી બને છે. ટીકાર્થ :-“માપુચ્છUTI'=આપૃચ્છાને કરનાર આપૃચ્છક કહેવાય. તેની જે પૃચ્છા તે આપૃચ્છના અર્થાત્ પૂછવું તે “૩=પુનઃ ' ન્ને'= કોઈક જ્ઞાનાદિ વિશેષ કાર્યમાં “ગુરુ'=ગુરુને “ગુરુ સમયસ વા'= અથવા Page #290 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 261 ગુરુએ નિર્દેશ કરેલા સાધુને ‘નિયમ'=અવશ્ય કરવી. ‘વંg'- આ રીતે જ ‘ત'= તે વિશિષ્ટ કાર્ય ‘સતિ'= હંમેશા ‘બિન્નર હેક'–નિર્જરાનું કારણ ‘સેથ'=અતિ કલ્યાણકારી ‘નાત'=થાય છે. આપૃચ્છા કર્યા વગર જો કાર્ય કરવામાં આવે તો તે કલ્યાણકારી કે નિર્જરાનું કારણ બનતું નથી એમ તાત્પર્ય છે. પ૭૦ | 12/26 એમ કહેવાનું શું કારણ છે? તે કહે છે : सो विहिनाया तस्साहणंमि तज्जाणणा सुणायं ति। सन्नाणा पडिवत्ती, सुहभावो मंगलं तत्थ // 571 // છાયા :- સ વિધિજ્ઞાતા તત્સાઘને તજ્ઞાનાન્ સુજ્ઞાતપિત્તિ. स्वज्ञानात् प्रतिपत्तिः शुभभावो मङ्गलं तत्र // 27 // ગાથાર્થ:- તે ગુર્નાદિ એ કાર્યની વિધિને- ઉપાયને જાણતા હોય છે. તેમને પૂછવાથી તેઓ વિધિને જણાવે આથી તેમની પાસેથી શિષ્યને પણ વિધિનું જ્ઞાન થાય છે. આમ પોતાને વિધિનું જ્ઞાન થવાથી એ કાર્ય પોતે સારી રીતે કરી શકે છે. આ શુભ ભાવ એ કાર્યની સિદ્ધિ માટે મંગલરૂપ વિપ્નનાશક છે. ટીકાર્થ :- "'- ગુર્નાદિ “વિહિનાથ'- વિધિ-ઉપાયના જાણકાર હોય છે. ‘તસ્સફિલિ'- એ કાર્યને સિદ્ધ કરવાની ‘તજ્ઞાન'= ગુર્યાદિના જ્ઞાનથી અર્થાત્ તેમની પાસેથી ‘સુપIN તિ'= પોતાને તે કાર્યની વિધિનું સુંદર જ્ઞાન થાય છે. “સના'= સમ્યગુ જ્ઞાનથી ‘પદવી'= તે કાર્ય કરાય છે. “સુદમાવો'= શુભ પરિણામ ‘તત્થ'= તે કાર્યમાં ‘iાનં'=કાર્યની સિદ્ધિને સૂચવનાર મંગળ છે. | પ૭૧ /12/27 આ વિષયમાં અન્વયની પ્રધાનતાથી કહે છે : इठ्ठपसिद्धिऽणुबंधो, धण्णो पावखयपुण्णबंधाओ। સુમરુરુસ્તમ 3o, વંચિય સદ્ગસિદ્ધિ ત્તિ પ૭૨ / 22/28 છાયા :- 34 સિદ્ધરનુવન્યો વચઃ પાપક્ષયપુખ્યવસ્થના.. શુભાતિગુરુત્સામાદેવમેવ સર્વસિદ્ધિતિ | 28 છે. ગાથાર્થ:- આપૃચ્છના સામાચારીનું પાલન કરવાથી પાપનો ક્ષય અને પુણ્યનો બંધ થતો હોવાથી સગતિ અને સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. તેથી ઇષ્ટસિદ્ધિનો પ્રશસ્ત અનુબંધ પડે છે અર્થાત્ સતત ઇષ્ટસિદ્ધિની પરંપરા સર્જાય છે અને એ રીતે જ સર્વસાધ્યની સિદ્ધિ થાય છે. ટીકાર્થ:- ‘દ્દપસિદ્ધિSUવંથો'= ઇષ્ટ સિદ્ધિની સતત પરંપરા ‘થUો'= પ્રશસ્ત “પવરવયપુJUવિંધામો'= પાપનો ક્ષય અને પુણ્યનો બંધ થવાથી - અહીંયા એકવ સમાસ થવાથી એકવચન કર્યું છે. “સુમણિપુનામો '= પાપના ક્ષયનું ફળ સદ્ગતિ છે અને પુન્યબંધનું ફળ સદ્દગુરુનો લાભ છે એમ આ બંનેના ફળનો આમાં નિર્દેશ કર્યો છે. ‘વં '= આ રીતે જ “વ્યસિદ્ધ ત્તિ'= સર્વ સાધ્યની સિદ્ધિ થાય છે. / 572 /12/28 હવે વ્યતિરેકની પ્રધાનતાથી વર્ણવે છે : बहुवेलाइकमेणं, सव्वत्थाऽऽपुच्छणा भणिया // 573 // 12/29 Page #291 -------------------------------------------------------------------------- ________________ 262 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद છાયા :- તથા વિપર્યયઃ 97 મી સર્વી મવતિ યજોના बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छना भणिता // 29 // ગાથાર્થ :- ગુરુને પૂછ્યા વિના કાર્ય કરવાથી પૂર્વોક્ત બધા લાભોથી વિપરીત થાય છે આથી આગમમાં બહુવેલ આદિના ક્રમથી દરેક કાર્યમાં આપૃચ્છના કરવાનું કહ્યું છે. અર્થાતુ ઉન્મેષ-નિમેષાદિ સામાન્ય કાર્યોમાં ‘બહુવેલ'ના આદેશ દ્વારા અને વિશેષ કાર્યોમાં ગુરુને સાક્ષાત્ પૂછવા દ્વારા આપૃચ્છના સામાચારી બતાવી છે. ટીકાર્થ :- "'= જે કારણથી “ફેદરા'= ગુર્નાદિને પૂછ્યા વગર કાર્ય કરવાથી વિવન્નતી વસ્તુ'= નિશ્ચ વિપર્યય જ ‘મર્સ વ્યસ'= પૂર્વોક્ત સર્વ ગુણના સમૂહનો ‘રો'= થાય છે. ‘તે'= તે કારણથી વફ્ટવેત્સાફમેv'= દિવસમાં વારંવાર કરાતા આંખ મીંચવા-ઉઘાડવા આદિ સામાન્ય કાર્યોમાં સવારે ‘બહુવેલ” આદેશ લેવા દ્વારા અને વિશેષ કાર્યોમાં ગુરુને સાક્ષાત્ પૂછવા દ્વારા " '= બધા જ કાર્યોમાં ‘બાપુછIT'= આપૃચ્છના સામાચારી ‘બાય'= આગમમાં કહી છે. // પ૭૩ /12 / 29 આપૃચ્છના સામાચારી કહી હવે પ્રતિપૃચ્છાસામાચારી કહે છેઃ पडिपुच्छणा उकज्जे, पुव्वणिउत्तस्स करणकालम्मि। कज्जंतरादिहेउं, णिदिट्ठा समयकेऊहिं // 574 // 12/30 છાયા :- પ્રતિકૃચ્છના વર્ષે પૂર્વનિયુવતસ્થ રાત્રે | कार्यान्तरादिहेतोः निर्दिष्टा समयकेतुभिः // 30 // ગાથાર્થ :- પૂર્વે કોઈ કાર્યમાં વ્યાપારાયેલા સાધુને તે કાર્ય કરતી વખતે કદાચ બીજું કાર્ય કરવાનું હોય ઇત્યાદિ કારણથી પ્રતિકૃચ્છના કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. ટીકાર્થ:- ‘પવિપુચ્છ૩'= વળી પ્રતિકૃચ્છના ‘ને'= વિશિષ્ટ કાર્યમાં જ ‘પુદ્ગાઉત્તસ' = પૂર્વ જેને અમુક કાર્ય કરવાની ગુર્વાદિએ આજ્ઞા કરી હોય તે સાધુને “વરત્ન '= તે કાર્ય કરતી વખતે ‘નંતરાવિક'= પહેલા કરવા માટે કહેલા કાર્ય કરતાં બીજું અધિક લાભવાળું કાર્ય કરવાનો અવસર આવ્યો હોય તે માટે અથવા ‘આદિ' શબ્દથી નિમિત્તમાં સ્કુલના થઈ હોય અર્થાતુ અપશુકનાદિ થયા હોય એ માટે “સમયેટિં '= આગમના જાણકાર શાસ્ત્રકારોએ 'fr'= કહી છે. / પ૭૪ / 12/30 ' ત્તરાવિક' એમ જે પૂર્વની ગાથામાં કહ્યું છે તેની સ્પષ્ટતા કરતા કહે છે : कज्जंतरं न कज्जं, तेणं कालंतरे व कज्जं ति। अण्णो वा तं काहिति, कयं व एमादिया हेऊ // 575 // 12/31 છાયા - વીર્યાન્તરે ર વર્ષે તેન શાનાન્તરે વી ઢાર્થમિતિ | अन्यो वा तत् करिष्यति कृतं वा एवमादिका हेतव : // 31 // ગાથાર્થ :- શિષ્ય ગુર્વાદિએ પૂર્વે આજ્ઞા કરેલ કાર્યને કરતી વખતે ગુર્નાદિને ફરી પૂછે કે “આ કાર્ય હું કરું ને ?'- આ પૂછવાનું કારણ એ છે કે કદાચ ત્યારે ગુરુ (1) તેના કરતાં અધિક જરૂરી બીજું કાર્ય બતાવે. અથવા (2) પહેલાં કહેલું કાર્ય હવે કરવાની જરૂર નથી એમ નિષેધ કરે, અથવા (3) પછી Page #292 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 263 કરજે એમ કહે, અથવા (4) એ કાર્ય બીજો સાધુ કરશે એમ કહે, અથવા (5) એ કાર્ય બીજા સાધુએ કરી લીધું છે એમ કહે, અથવા (6) પૂર્વે કહેલા કાર્ય અંગે વિશેષ સૂચન કરે- પ્રતિપૃચ્છા કરવાનાં આવા અનેક કારણો છે. ટીકાર્થ :- ' નંતર'= ગુરુ તેને એ કાર્ય કરતાં બીજું અધિક જરૂરી કાર્ય બતાવે. ‘ન '= આ કાર્ય હવે કરવાનું નથી એમ નિષેધ કરે. ‘તે'= એ પહેલાનું કાર્ય “જિંતરે વ'= મોડેથી ' ન્ન તિ'= કરશે તો વાંધો નથી એમ કહે. ‘મUા વા'= અથવા બીજો સાધુ ‘ત'= તે કાર્ય “દિતિ'= કરશે કારણ કે એ કરવા તે સમર્થ છે. અથવા ‘યં વા'= બીજા સાધુએ એ કાર્ય કર્યું છે. ‘પદ્વમાદિત્ય'= પ્રતિપૃચ્છનામાં સંભવિત આવા બીજા પણ હેક'= કારણો જાણવા. / 575 // 12/31. अहवा वि पयट्टस्सा तिवारखलणाए विहिपओगेऽवि। पडिपुच्छण त्ति णेया, तहिं गमणं सउणवुड्डीए // 576 // 12/32 છાયા :- અથવાઓfપ પ્રવૃત્તી ત્રિવીર+ઉત્નના વિધિપ્રયોnsfપા प्रतिपृच्छनेति ज्ञेया तत्र गमनं शकुनवृद्धया // 32 // ગાથાર્થ :- અથવા એ કાર્યને કરવા જતાં ત્રણ ત્રણ વખત અપશુકન થાય તો એ અપશુકનનું નિવારણ કરવામાં પણ પ્રતિપૃચ્છા જાણવી. શુભ શુકન થયા બાદ જ ત્યાં જવું. ટીકાર્થ :- “હવા વિ'= અથવા બીજી રીતે પ્રતિપુચ્છા સામાચારીનો વિષય બતાવે છે. “પટ્ટા '= કાર્યનો પ્રારંભ કરવા પ્રવૃત્ત થયેલાને ‘તિવારવૃતUTIC'= ત્રણ વખત અપશુકન થવાથી કાર્ય કરવામાં સ્મલના થાય ત્યારે ‘વિદિપ૩ોડવ'= તેના નિવારણ માટે વિધિ કરવા છતાં ‘પદપુછUT ત્તિ'= પ્રતિપૃચ્છા કરવાનું ‘ોય'= જાણવું. અર્થાત્ આ સામાચારીનો આ વિષય પણ છે. ‘તહિં મમ'= ત્રણવાર અલના થયા પછી પણ ત્યાં જવું પડે એમ હોય તો ‘સ૩qટ્ટી'= શુભ શુકન થયા પછી જ જવું. શુભ શુકન થયા વગર જવું નહિ. આગમમાં કહ્યું છે કે- કાર્ય કરતી વખતે પ્રથમ વખત જો અપશુકન થાય તો આઠ શ્વાસોચ્છવાસનો અર્થાત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો.- પછી કાર્ય શરું કરવું તેમાં બીજી વખત પણ જો અપશુકન થાય તો સોળ શ્વાસોચ્છવાસનો અર્થાતુ બે નવકારનો કાઉસ્સગ્ન કરવો પછી કાર્ય શરું કરવું. તેમાં ત્રીજી વખત પણ અપશુકન થાય તો સંઘાટક જયેષ્ઠને પાછળ રાખવો. આ વિધિ કરવી, પછી ગુરુને પ્રતિપૃચ્છા કરી બીજા શુભ શુકન શોધવા.” પ૭૬ / ૨૨/રૂર પ્રતિષચ્છાસામાચારીનો અન્યઆચાર્યોના મતે બીજો વિષય બતાવે છે. पुव्वणिसिद्धे अण्णे, पडिपुच्छा किल उवट्ठिए कज्जे। एवं पि नत्थि दोसो, उस्सग्गाइहिं धम्मठिई // 577 // 12/33 છાયા :- પૂર્વનિષિદ્ધ મળે પ્રતિપુછી વિશ્વન ૩પસ્થિતે જાયેં. एवमपि नास्ति दोष उत्सर्गादिभिः धर्मस्थितिः // 33 // ગાથાર્થ:- બીજા આચાર્યો કહે છે કે- પૂર્વનિષિદ્ધ કાર્ય કરવાની જરૂરિયાત પડતાં ફરીથી ગુર્નાદિને તે કાર્ય કરવા માટે પૂછવું તે પ્રતિપૃચ્છા છે. આમ ફરી પૂછવામાં દોષ નથી. કારણ કે ઉત્સર્ગ-અપવાદથી ધર્મવ્યવસ્થા છે. પૂર્વે ઉત્સર્ગમાર્ગે ગુર્વાદિએ એ કાર્ય કરવાનો નિષેધ કર્યો હોય પણ અત્યારે અપવાદમાગૅ એ કાર્ય કરવાની જરૂરિયાત કદાચ ઊભી થાય તો ગુવદિકને પૂછવાથી તેઓ કદાચ અનુમતિ આપે. Page #293 -------------------------------------------------------------------------- ________________ 264 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ટીકાર્થ:- “પુદ્ગસિદ્ધ = પૂર્વે ગુર્વાદિએ નિષિદ્ધ કરેલા કાર્યમાં ‘મuot'= બીજા આચાર્યો ‘પહપુચ્છ'= પ્રતિપૃચ્છા કરવી એમ માને છે. વિશ્વન'= આ શબ્દ આપ્તવચનના સૂચન માટે છે. '3aai ને'= અત્યારે વર્તમાનકાળે તે કાર્ય કરવાનું ઉપસ્થિત થાય ત્યારે ‘વં પિ'= આ કારણે ફરી પૂછવામાં ‘સ્થિ તો સો'= દોષ નથી કારણ કે “૩સ્પર્ફોર્દિ'= છદ્મસ્થ જીવોને ઉત્સર્ગ અને અપવાદ વડે ‘થમેડિ'નું ધર્મવ્યવહાર હોય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બેમાંથી એકને પણ છોડીને ધર્મવ્યવહાર થઈ શકે નહિ. / પ૭૭ / 12/33 પ્રતિપૃચ્છા સામાચારી કહેવાઈ. હવે છંદના સામાચારીને વર્ણવે છે. पुव्वगहिएण छंदण, गुरुआणाए जहारिहं होति / असणादिणा उ एसा, णेयेह विसेसविसय त्ति // 578 // 12/34 છાયા :- પૂર્વગૃહીતેન છન્દ્રના જ્ઞ યથા મવતિ | अशनादिना तु एषा ज्ञेयेह विशेषविषया इति // 34 // ગાથાર્થ:- પૂર્વે લાવેલા અશનાદિથી યથાયોગ્ય બીજા સાધુઓને તે ગ્રહણ કરવા માટે ગુર્વાજ્ઞાથી નિમંત્રણા કરવી તે અહીં છંદના સામાચારી છે. આ સામાચારી વિશિષ્ટ સાધુ માટે છે. ટીકાર્થઃ- “પુત્રાદિUT'= પૂર્વે લાવેલા ‘મસાવિUT'= અશનાદિથી ‘નહાર્દિ = યથાયોગ્ય “ગુરુમા IIT'= ગુર્વાજ્ઞાથી ‘છં'= નિમંત્રણ કરવાનું ‘રોતિ'= હોય છે. “રૂદ'= અહીં “૩ાસ'= છન્દના ‘mયા'= જાણવી ‘વિસેવિસ ઉત્ત'= વિશિષ્ટ સાધુના વિષયવાળી, અર્થાત્ આ સામાચારીનું પાલન વિશિષ્ટ સાધુઓએ જ કરવાનું હોય છે. સામાન્યથી બધા સાધુને આ સામાચારી હોતી નથી. તે ઉ૭૮ / 22/4 આ છંદના કયા સાધુઓએ કરવાની હોય છે? તે કહે છે : जो अत्तलद्धिगोखल, विसिट्ठखमगो व पारणाइत्तो। इहरा मंडलिभोगो, जतीएँ तह एगभत्तं च // 579 // 12/35 છાયા :- યો માત્મ7વ્યિ: વૃનુ વિશિષ્ટક્ષપો વા પારાવવાનું ! इतरथा मण्डलीभोगो यतीनां तथा एकभक्तञ्च // 35 // ગાથાર્થ : જે સાધુ આત્મલબ્ધિક હોય, અક્માદિ વિકૃષ્ટ (વિશિષ્ટ) તપ કરતો હોય અથવા અસહિષ્ણુતાદિના કારણે માંડલીથી અલગ ભોજન કરતો હોય તે સાધુ છંદના કરે. તે સિવાયના બીજા સાધુઓને માંડલીમાં ભોજન અને એકાસણું હોય. ટીકાર્થ :- “નો'= જે સાધુ ‘સત્તદ્ધિ ઉત્ન'= આત્મલબ્ધિક હોય અર્થાત એકાસણા સંબંધી સુત્રાર્થ ઉભયનો જાણકાર હોય તેથી ગુરુએ તેમને માંડલીથી અલગ ભોજન કરવાની અનુમતિ આપી હોય એ કારણે તે પોતાની ગોચરી પોતે જ લાવીને માંડલીથી અલગ ભોજન કરતા હોય તે આત્મલબ્ધિક કહેવાય. ' વિશ્વમાં વ'= અટ્ટમ આદિ વિકૃષ્ટ તપ કરતા હોય ‘પારVIફો'= પારણા વડે પ્રસિદ્ધ તે પારણિક કહેવાય. એકાસણાદિ તપ કરવાને જે અસમર્થ હોય એવા સાધુ વહેલા ગોચરી લાવીને માંડલી સિવાય ભોજન કરતા હોય તે “ફુદી'= અન્યથા ઉત્સર્ગથી તો ‘મંત્નિમાળા'સાધુઓ માંડલીમાં બધાની સાથે ભોજન કરે. કારણે લાવેલ ભિક્ષા વ્યક્તિગત નથી પણ સાધારણ છે,બધા સાધુઓની ભેગી છે. આથી વિશેષ એટલે વ્યક્તિગત કોઈ તેનું દાન કરી શકે નહિ પણ ગુરુભગવંતની અનુજ્ઞાપૂર્વક જ એ લાવેલ ભિક્ષામાંથી સાધુઓને આહારાદિ અપાય છે. ‘તદ'= તથા ‘નતી'= સાધુઓને ‘મિત્તે રા'= એકાસણું હોય. (છંદના Page #294 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 265 પૂર્વે લાવેલી ભિક્ષામાંથી કરવાની હોય છે. જેમને એકાસણું ન હોય તેઓ જ પૂર્વે ભિક્ષા લાવેલા હોય. એકાસણાવાળા સાધુને પૂર્વે લાવેલી ભિક્ષા હોય નહિ.) | પ૭૯ / 12 / 35 આત્મલબ્ધિવાળો સાધુ પોતાના પૂરતી જ ભિક્ષા લાવ્યો હોય, તે અધિક ભિક્ષા શા માટે લાવે. જેથી એમાંથી બીજા સાધુઓને તે આપે ? આ શંકાનું સમાધાન આપતાં કહે છે : नाणादुवग्गहे सति, अहिगे गहणं इमस्सऽणुण्णायं। दोण्ह वि इट्ठफलं तं, अतिगंभीराण धीराण // 580 // 12/36 છાયા :- જ્ઞાનાશુપદે સત પ્રામાનુજ્ઞાતિમ્ | द्वयोरपि इष्टफलं तदतिगम्भीरयो/रयोः // 36 // ગાથાર્થ:- સાધુઓના જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થતી હોય તો આત્મલબ્ધિક વગેરેને અધિક આહાર લાવવાની અનુજ્ઞા છે. અતિગંભીર અને ધીર એવા તે બંનેને અર્થાતુ દાન કરનાર અને લેનાર બન્ને સાધુને તે આપવું અને લેવું ઇષ્ટ ફળવાળું થાય છે. ટીકાર્થ :- ‘નાદુવા = જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિનો “સતિ'= સંભવ હોય તો ‘દિ'= અધિક ભિક્ષા " '= લાવવાની ‘મસ્ય'= આત્મલબ્ધિક સાધુને ‘મUJJU'= અનુજ્ઞાત છે. “વોટ્ટ વિ'= ભિક્ષા આપનાર સાધુને અને લેનાર સાધુને ‘પત્ન'= ઇષ્ટફળ આપનાર થાય છે. ‘ત'= તે દાન અને ગ્રહણ “મતિ મીરા'= ઉત્કૃષ્ટ ગંભીર આશયવાળા ‘થીરાન'= સ્થિરતાવાળા તે બંને સાધુને આમાં ભાવની મુખ્યતા છે. || 580 / 12 // 36 ભાવની પ્રધાનતા બતાવવા કહે છેઃ गहणे वि णिज्जरा खलु, अग्गहणे वि य दुविहा वि बंधो य। भावो एत्थ णिमित्तं, आणासुद्धो असुद्धो य // 581 // 12/37 છાયા :- પ્રોડપિ નિર્જરા ઘ7 પ્રદોષ ક્રિયાપ વચJI ____ भावोऽत्र निमित्तमाज्ञाशुद्धोऽशुद्धश्च રૂ૭ છે. ગાથાર્થ:- છંદના કરનાર સાધુ નિમંત્રણ કરે ત્યારે બીજો સાધુ તે ભિક્ષા લે કે ન લે એ બંને રીતે નિર્જરા અને બંધ થાય. નિર્જરા અને બંધમાં આજ્ઞાથી શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ નિમિત્ત-મુખ્ય કારણ છે. ટીકાર્થ :- ‘દને વિ'= બીજો સાધુ આહાર લે તો પણ ‘fણના ઘ7'= દાનના શુદ્ધ પરિણામવાળા છંદના કરનાર સાધુને નિર્જરા જ છે. ‘માને વિ'= બીજો સાધુ કદાચ ગ્રહણ ન કરે તો પણ તેને નિર્જરા જ છે એમ સંબંધ વર્તે છે, “વિ વિ'= ગ્રહણ કરે કે ન કરે એ બંને રીતે પણ ‘વંથ '= અશુદ્ધ પરિણામવાળાને કર્મબંધ થાય છે, ‘માવો'= અધ્યવસાય “પત્થ'= અહીંયા ‘forમિત્ત'= કારણ છે. ‘માસુદ્ધ સમુદો '= આજ્ઞા શુદ્ધ ભાવ નિર્જરાનું કારણ અને આજ્ઞા અશુદ્ધ ભાવ એ બંધનું કારણ છે. // પ૮૧ / 12/37. છંદના સામાચારીનું વર્ણન કરાયું. હવે નિમંત્રણા સામાચારી વર્ણવે છે : सज्झायादुव्वाओ, गुरुकिच्चे सेसगे असंतम्मि। तं पुच्छिऊण कज्जे, सेसाण णिमंतणं कुज्जा // 582 // 12/38 Page #295 -------------------------------------------------------------------------- ________________ 266 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद છાયા :- સ્વાધ્યાયાધિપરિશ્રાન્ત: ગુરુબ્રત્યે શેષડક્ષત ! तं पृष्ट्वा कार्ये शेषाणां निमन्त्रणं कुर्यात् // 38 // ગાથાર્થ :- સ્વાધ્યાય આદિથી થાકેલો સાધુ, રત્નાધિકના કોઈ કાર્ય પોતાને કરવાના બાકી ન રહ્યા હોય તો ગુરુને પૂછીને, ગુરુ સિવાયના સાધુને ‘હું આપના માટે આહારાદિ લાવું? એમ ભક્ત-પાનાદિનું નિમંત્રણ કરે. ટીકાર્ય :- “સાયા'= સ્વાધ્યાય કરવાથી ‘૩થ્વો '= થાકેલો સાધુ “ગુરુશિષ્ય'= ગુરુનું કાર્ય ‘સેસ'= કરવાનું બાકી ‘મસંમિ'= ન હોય તો ‘ત'= ગુરુને “પુછUT'= પૂછીને ‘ઇંન્ને'= કાર્યનિમિત્તે ‘સેસીપા'ગુરુ સિવાયના બીજા સાધુઓને ‘fમંતન'= નિમંત્રણ ‘સુન્ના'= કરે.- ‘પૂર્વે લાવેલા ન હોય એવા અશનાદિથી અર્થાત્ હવે અશનાદિ લાવવા માટે”- આ અધ્યાહાર સમજવું. છંદના પૂર્વે લાવેલા આહારાદિ સંબંધી હોય છે જ્યારે નિમંત્રણા હવે પછી આહારાદિ લાવવા માટે કરવાની હોય છે આટલો એ બેમાં ભેદ છે. | પ૮૨ / 12/38 સાધુઓને વૈયાવચ્ચ કરવા માટે શા માટે પ્રેરણા કરાય છે ? તે કહે છેઃ दुलहं खलु मणुयत्तं, जिणवयणं वीरियं च धम्मम्मि। एयं लभ्रूण सया, अपमाओ होइ कायव्वो // 583 // 12/39 છાયા:- કુર્ત ઘનુ મનુનત્યં વિનવવનં વીર્યશ્ચ થર્ષે एतल्लब्ध्वा सदा अप्रमादो भवति कर्तव्यः // 39 // ગાથાર્થ:- મનુષ્યભવ, જિનવચન અને ચારિત્રધર્મમાં ઉત્સાહ આ ત્રણ દુર્લભ છે. આથી આ ત્રણ દુર્લભ વસ્તુને પામીને તેને સફળ કરવા માટે હંમેશા સાધુએ અપ્રમત્ત રહેવું જોઇએ. ટીકાર્થ:- મવેત્ત'= મનુષ્યપણું ‘વિવિય'= સર્વજ્ઞનું વચન ‘વરિયં ચ થમમિ'= ધર્મના વિષયમાં ઉત્સાહ (ઉદ્યમ) “ફુન્નદં ઉત્ન'= દુર્લભ જ છે. “ર્થ'- આ ત્રણને “નહૂUT'= પામીને “સ'= હંમેશા ‘અપમાગો'= અપ્રમાદ અર્થાત્ અતિશય ઉદ્યમ ‘વાયવ્યો'= કરવાનો ‘રોટ્ટ'= હોય છે. //583 1239 સાધુઓએ નીચેની ગાથામાં જે કહેવાય છે તે પ્રમાણે વિચારવું જોઇએ એમ ઉપદેશ આપતાં કહે છે : दुग्गतरयणायररयणगहणतुल्लं जईण किच्चं ति। आयतिफलमद्धवसाहणं च णिउणं मुणेयव्वं // 584 // 12/40 છાયા:- તુત-રત્નાર-રત્નપ્રસ્તુત્યં યનાં વૃતિ ! आयतिफलमध्रुवसाधनञ्च निपुणं ज्ञातव्यम् // 40 // ગાથાર્થ:- સાધુના સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ કાર્યો એ રત્નગ્રહણ કરવા સમાન છે. જેમ કોઈ ગરીબ માણસને રત્નોનું ઉત્પત્તિસ્થાન મળી જાય તો એ કેટલી લાલસાથી રત્નને ગ્રહણ કરે ? અર્થાતુ રત્નોને ગ્રહણ કર્યા વગર ન જ રહે ને ! એમ સાધુ રત્નોના ઉત્પત્તિસ્થાન સમાન સંયમજીવનને પામીને સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ રત્નોને ગ્રહણ કર્યા વગર ન જ રહે. આ શરીર-બુદ્ધિ-વીર્ય આદિ સાધનો અનિત્ય છે. તેનો ઉપયોગ જો વૈયાવચ્ચાદિમાં કરવામાં આવે તો તેનાથી ભવિષ્યમાં મળનારું ફળ જે મોક્ષ વગેરે એ શાશ્વત છે. આમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. Page #296 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 267 ટીકાર્થ :- “સુરતિરથUTI/RયUTUતિર્લ્ડ'= ગરીબ માણસને રત્નાકરની પ્રાપ્તિ થાય ત્યારે જેમ લાલસા વડે રત્નોને ગ્રહણ કરે તેમ “ના'= સાધુને ‘શિષ્ય તિ'= સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ કાર્ય રત્ન સમાન લાગતું હોવાથી તે કરવા માટે અત્યંત અભિલાષા હોય. ‘માતeત્ન'= ભવિષ્યકાળમાં મળનારું ફલ ‘દ્ધવસદિvi '= વીર્ય આદિ સાધનો અનિત્ય છે એ '3iUT'= સૂક્ષ્મ રીતે મુunયā'= જાણવું, મન-વચન-કાયા-વીર્યબુદ્ધિ, કુશળતા, ક્ષયોપશમાદિ સાધનો અનિત્ય છે. જ્યારે સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ સાધુની આરાધનાના કૃત્યો એ પરિણામે ભવિષ્યમાં સુંદર ફળ આપનારા છે એમ જાણવું. અર્થાતુ વૈયાવચ્ચાદિમાં વિશેષ પ્રયત્નશીલ સાધુ બને. // પ૮૪ 1240. નિમંત્રણ કર્યા બાદ શેષ સાધુઓએ બતાવેલું કાર્ય કરતાં પહેલાં ગુરુને અવશ્ય પૂછવું જોઈએ એમ કહે છે - ___ इयरेसिं अक्खित्ते, गुरुपुच्छाए णिओगकरणं ति। एवमिणं परिसुद्धं, वेयावच्चं तु अकएऽवि // 585 // 12 / 41 છાયા:- ઉતરેષામક્ષિણે ગુપૃછાય: નિયોરિમિતિ ! एवमिदं परिशुद्धं वैयावृत्यं तु अकृतेऽपि // 41 // ગાથાર્થ :- બીજા સાધુઓએ કોઈ કાર્ય કરવાનું તેને કીધું હોય, તેમાં પણ તે કરતા પહેલા ગુરુને અવશ્ય પૂછવું. ગુરુને પૂછવાથી વૈયાવચ્ચ ન કરવા છતાં તે નિમંત્રણ નિર્દોષ જ બને છે. ટીકાર્થ :- ‘સિં'= ગુરુ સિવાયના બીજા સાધુઓએ “વિશ્વ = બતાવેલું-અહીંયા ‘કાર્ય’ શબ્દ અધ્યાહારથી સમજવાનો છે.-અર્થાત્ સાધુઓએ તેને જે કાર્ય કરવાનું કહ્યું હોય તેમાં ‘ગુરુપુછાઇ'= ગુરુને પૃચ્છા ‘નિગ્રોવર તિ'= અવશ્ય કરવી જોઇએ. ‘પર્વ'= એ ગુરુને પૂછવાથી ‘રૂપ'= આ નિમંત્રણ વેચાવવૅ તુ'= વૈયાવચ્ચ ‘મ વિ '= ન કરવા છતાં પણ ‘પરિશુદ્ધ = શુદ્ધ બને છે. કોઈ બીજા સાધુએ તેને તેનું અમુક કાર્ય કરવા માટે કીધું હોય, તે કાર્ય કરતાં પહેલાં, તેણે ગુરુને પૂછવું જોઈએ કે, “અમુક સાધુએ મને આ કાર્ય કરવાનું કીધું છે તે હું કરું? ગુરુભગવંત જો તે કાર્ય કરવાની હા પાડે તો એ કાર્યને કરે પણ જો કોઈ કારણસર ગુરુ એ કાર્ય કરવાની ના પાડે તો તે એ કાર્ય ન કરે. આ રીતે કાર્ય ન કરવા છતાં તેને વૈયાવચ્ચ સંબંધી નિર્જરા થાય જ છે, કારણ કે તેનો ભાવ તો શુદ્ધ જ છે, પણ અધિક લાભની અપેક્ષાએ તેણે અન્યથા પ્રવૃત્તિ કરી છે. એ કાર્ય કરવામાં લાભ ન હોવાથી જ ગુરુએ ના પાડી હોય. માટે આ બાબતમાં ગુરુ ભગવંત જ પ્રમાણભૂત છે. //૫૮પણી 12 41 નિમંત્રણ સામાચારી કહેવાઈ હવે ઉપસંપદા સામાચારી વર્ણવે છે. उपसंपया य तिविहा, नाणे तह दंसणे चरित्ते य। दसणनाणे तिविहा, दुविहा य चरित्तमट्ठाए // 586 // 12/42 છાયાઃ- ૩પમ્પ ત્રિવિધ જ્ઞાને તથા તને ચરિત્રે ર aa दर्शनज्ञानयोत्रिविधा द्विधा च चरित्रार्थाय // 42 // ગાથાર્થ :- ઉપસંપદા સામાચારી જ્ઞાનસંબંધી, દર્શનસંબંધી અને ચારિત્ર સંબંધી એમ ત્રણ પ્રકારે છે. જ્ઞાનસંબંધી અને દર્શનસંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે અને ચારિત્રસંબંધી ઉપસંપદા બે પ્રકારે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ 268 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘૩૫સંપ '= આત્મનિવેદનરૂપ ઉપસંપદા- (જ્ઞાનાદિ માટે ગુરુની રજાથી અન્ય આચાર્યની પાસે જઇને આત્મસમર્પણપૂર્વક તેની પાસે રહેવું તે ઉપસંપદા કહેવાય.) ‘તિવિદા'= ત્રણ પ્રકારે છે. ‘ના'= જ્ઞાન સંબંધી ‘તદ'= તથા ‘હંસ'= દર્શન સંબંધી ‘ચરિત્તે '= ચારિત્ર સંબંધી ‘હંસાના '= દર્શન અને જ્ઞાન સંબંધી ઉપસંપદા ‘તિવિહા'= ત્રણ પ્રકારે છે. “ચરિત્તમટ્ટા'= ચારિત્રસંબંધી ઉપસંપદા ‘વિદા ય'= બે પ્રકારની છે. // પ૮૬ / 1242. આ ઉપસંપદાનું વિવરણ કરતાં કહે છે : वत्तणसंधणगहणे, सुत्तत्थोभयगया उएस त्ति। वेयावच्चे खमणे, काले पुण आवकहियादी // 587 // 12/43 છાયા :- વર્તન-સન્યાન-પ્રદ સૂત્રમયમાતા તુ અતિ . वैयावृत्ये क्षमणे काले पुनर्यावत्कथिक्यादि // 43 // ગાથાર્થ - જ્ઞાનસંબંધી ઉપસંપદાના સૂત્રસંબંધી, અર્થસંબંધી અને સૂત્રાર્થ-ઉભયસંબંધી એમ ત્રણ ભેદ છે. એ ત્રણેયના પરાવર્તન, અનુસંધાન અને ગ્રહણ એમ ત્રણ ભેદ થાય છે. આમ જ્ઞાનસંબંધી ઉપસંપદાના 3 3= 9 ભેદ છે. દર્શન પ્રભાવક સંમતિતર્ક આદિ ગ્રંથોને આશ્રયીને આ જ નવ ભેદો દર્શનસંબંધી ઉપસંપદાના છે. ચારિત્ર ઉપસંપદાના વૈયાવચ્ચ અને તપ એમ બે ભેદ છે. આ બંને ભેદના કાળની અપેક્ષાએ યાવત્કથિક અને ઇત્વરકાલિક એમ બે ભેદ છે.૨ x = કુલ 4 ભેદ થાય. ટીકાર્થ :- ‘વત્તાસંથાનિ'= વર્તન આચારાદિ ગ્રંથોનું પરાવર્તન કરવું. ‘સંધા'= કોઈ ગ્રંથનો અમુક ભાગ વિચ્છિન્ન કે વિસ્મૃત થયો હોય તે ભાગનું અનુસંધાન કરવું. ગ્રહણ= નવા શ્રુતનું ગ્રહણ કરવુંઆના માટે ઉપસંપદા લેવાય છે. આ ત્રણેયના દરેકના ત્રણ ત્રણ ભેદ છે, “સુત્તસ્થમાયા 3'= જ્ઞાન, વૈયાવચ્ચ સંબંધી ‘ઘમ'= તપ સંબંધી ‘ાને પુન'= કાળની વિચારણામાં ‘માવદિયારી'= યાવત્રુથિક આદિ. “આદિ’ શબ્દથી ઈતરકાલિક ગ્રહણ થાય છે. ચારિત્રસંબંધી વૈયાવચ્ચ ઉપસંપદા યાવત્કથિક અને ઇવરકાલિક એમ બે પ્રકારની છે. તપસંબંધી પણ આ જ બે પ્રકારની છે. //૫૮૭થી૧૨૪૩ શુદ્ધ ઉપસંપદા કેવી રીતે થાય? તે કહે છે : संदिट्ठो संदिठ्ठस्स, चोवसंपज्जई उ एमाई। चउभंगो एत्थं पुण, पढमो भंगो हवइ सुद्धो॥५८८ // 12/44 છાયા :- સનિષ્ઠ: સ8િી ચોપમ્પ તુ વમઃિ . चतुर्भङ्गोऽत्र पुनः प्रथमो भङ्गो भवति शुद्धः // 44 // ગાથાર્થ :- ગુરુએ ઉપસંપદા લેવા માટે જેને રજા આપી હોય તે સાધુ ગુરુએ આજ્ઞા કરેલ આચાર્યની પાસે ઉપસંપદા સ્વીકારે આ પ્રથમ ભાંગો છે. આમાં ચાર ભાંગા થાય છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. ટીકાર્થ :- “સંવિદ'= ઉપસંપદા માટે ગુરુની આજ્ઞા મેળવી હોય તે સાધુ સંવિદ'= ગુરુએ બતાવેલ આચાર્યની પાસે ‘૩વસંપન્ન 3'= ઉપસંપદા સ્વીકારે ‘અમારૂં'= આ વગેરે ‘ચમ'= ચાર ભાંગા થાય છે. ‘ત્યં પુuT'= આ ચાર ભાંગામાં ‘પદમો મંt'= આ વર્ણવેલો પ્રથમ ભાંગો ‘મુદ્દો'= શુદ્ધ “વફ'= છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ 269 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद (1) ગુરુની રજાથી જાય છે, ગુરુએ આજ્ઞા કરેલ આચાર્યની પાસે જાય છે. (2) ગુરની રજાથી જાય છે પણ ગુરુએ આજ્ઞા કરેલ આચાર્ય કરતાં બીજા આચાર્ય પાસે જાય છે. (3) ગુરુની રજા વગર જાય છે પણ ગુરુએ આજ્ઞા કરેલ આચાર્યની પાસે જ જાય છે. અર્થાતુ ગુરુએ હમણાં જવાની ના પાડી હોય છતાં પણ જાય. (4) ગુરુની રજા નથી તેમ જ ગુરુએ બતાવેલ આચાર્ય પણ નથી. / પ૮૮ / 12 44 હવે વર્તના આદિની વ્યાખ્યા કરે છે : अथिरस्स पुव्वगहियस्स वत्तणा जं इहं थिरीकरणं / तस्सेव पएसंतरणट्ठस्सऽणुसंधणा घडणा // 589 // 12/45 છાયા :- સ્થિરી પૂર્વદીતી વર્તના વિદ સ્થિરીશRUામ્ तस्यैव प्रदेशान्तरनष्टस्यानुसन्धना घटना // 45 // ગાથાર્થ :- પૂર્વે ગ્રહણ કરેલું શ્રુત અસ્થિર થઇ ગયું હોય અર્થાત્ ભૂલાઇ ગયું હોય તેને પરાવર્તન કરવા દ્વારા સ્થિર કરવું તેને વર્તના કહે છે. પૂર્વે ગ્રહણ કરેલ શ્રુતમાં વચ્ચેનો અમુક ભાગ નષ્ટ થઇ ગયો હોય અથવા ભૂલાઈ ગયો હોય તે ખૂટતું શ્રત બીજા જે આચાર્યની પાસે ઉપસ્થિત હોય તો તેમની પાસેથી એટલું શ્રત મેળવીને પૂર્વશ્રુતની સાથે જોડી દેવું તેને અનુસંધાન કહે છે. ટીકાર્થ :- ‘ગં'= જે ‘દું = ઉપસંપદામાં ‘થર'= અપરિચિત થયું હોય અર્થાત્ બરાબર પાર્ક-કડકડાટ આવડતું ન હોય ‘પુત્રાદિયસ'= પૂર્વે વાચના વડે પોતે ગ્રહણ કરેલું છે અર્થાત્ ભણેલો છે. તેને ‘fથરીક્ષRUT'= બીજા આચાર્યની પાસે સ્થિર કરવું અર્થાતુ પરાવર્તન દ્વારા પાકું કરવું તે, “વત્તUIT'= વર્તના કહેવાય. ‘તસેવ'= તે પૂર્વગૃહીત શ્રુતનો જ ‘પ,સંતરસ્ય'= વચ્ચેનો અમુક પાઠ ખૂટતો હોય તેને ‘પડVIT'= જોડવો તે. ‘મનુસંધા'= અનુસંધાન કહેવાય છે. અર્થાત્ બીજા આચાર્યની પાસેથી એ ખૂટતો પાઠ મેળવીને તે સૂત્ર સળંગ આખું અક્ષત કરવું તે. / 589 / 12 45. गहणं तप्पढमतया,सुत्तादिस नाणदंसणे चरणे।। वेयावच्चे खमणे, सीदणदोसादिणाऽण्णत्थ // 590 // 12/46 છાયા :- પ્રહvi ત~થમતા સૂત્રવિપુ જ્ઞાનવર્શનથીઃ ઘરને વૈયાવૃત્યે ક્ષપણે રીવનોપાકિનાડચત્ર | 46 ગાથાર્થ :- જેનો પૂર્વે અભ્યાસ નથી કર્યો તે નવા શ્રુતજ્ઞાનના કે દર્શનશુદ્ધિના ગ્રંથોનો સૂત્રથી, અર્થથી કે ઉભયથી અભ્યાસ કરવો તેને ગ્રહણ કહે છે. ચારિત્ર સંબંધી ઉપસંપદાના વૈયાવચ્ચ સંબંધી અને તપસંબંધી એમ બે ભેદ છે. પોતાના ગચ્છમાં જ્ઞાનાદિ સીદાતા હોય એ કારણે બીજા ગચ્છમાં જાય. અથવા પોતાના ગચ્છમાં વૈયાવચ્ચ કરનારા બીજા સાધુઓ હોય તેથી પોતાને વૈયાવચ્ચનો લાભ ન મળતો હોય માટે વૈિયાવચ્ચ કરવા બીજા ગચ્છમાં જાય. તથા પોતાના ગચ્છમાં સેવા કરનારા સાધુઓનો અભાવ હોવાથી વિકૃષ્ટ તપ થઇ શકે એમ ન હોય તો તપ કરવા માટે બીજા ગચ્છમાં જાય- આવા કોઈ સ્વગચ્છના દોષના કારણે બીજા ગચ્છમાં ઉપસંપદા સ્વીકારે. ટીકાર્થ :- ‘તપૂઢમતિ'= પૂર્વે ભણ્યા ન હોય એવા અપૂર્વ (નવા) “સુત્તાવ'= સૂત્ર, અર્થ અને Page #299 -------------------------------------------------------------------------- ________________ 270 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ઉભયનું “નાઈવિં '= જ્ઞાનસંબંધી, દર્શનસંબંધી ''= વાચના અર્થાતુ ગ્રહણ કરવું, ભણવું ‘ચર'= ચારિત્રમાં ઉપસંપદા એ ‘વૈયાવક્વે'વૈયાવચ્ચ માટે “વમળ'= તપ માટે ‘સીવUાવો સાUિIT'= પોતાના, ગચ્છમાં જ્ઞાનાદિ સીદાતા હોય એવા દોષોથી સ્વગચ્છને છોડીને ‘મUUત્થ'= બીજા ગચ્છમાં જાય અર્થાતુ પોતાના ગચ્છમાં આચારાદિનું પાલન ન થતું હોય તો ચારિત્ર માટે પણ બીજા ગચ્છમાં જાય. // પ૯૦ || 12 / 46 પૂર્વની ગાથામાં જે નથી કહેવામાં આવ્યું તે વિશેષથી કહે છે. इत्तरियादिविभासा, वेयावच्चम्मि तहय खवगे वि। अविगिट्ठविगिटुंमि य, गणिणा गच्छस्स पुच्छाए // 591 // 12/47 છાયા :- રૂત્વરવવિમાષી વૈયાવૃત્યે તથા ર ક્ષપૉડપિ. अविकृष्टविकृष्टे च गणिना गच्छस्य पृच्छया // 47 // ગાથાર્થ - વૈયાવચ્ચમાં ઇત્વરિક આદિના વિકલ્પો કરવા તથા તપમાં પણ વિકૃષ્ટ તપ અને અવિકૃષ્ટતપમાં વિકલ્પો કરવા. આચાર્ય ગચ્છને પૂછીને તપસ્વીની ઉપસંપદા સ્વીકારવી. ટીકાર્થ :- “રૂત્તરિયાવિમાસી' ઇત્વરિ = થોડા કાળ માટે વૈયાવચ્ચ કરવા આવ્યો હોય તે, થાવત્કથિક = જાવજજીવ સુધી વૈયાવચ્ચ કરવા આવ્યો હોય-આના વિકલ્પો એ પ્રમાણે છે કે આચાર્યની પાસે બીજો વૈયાવચ્ચ કરનાર સાધુ હોય તે પણ ઈવરિક હોય અથવા યાવત્રુથિક હોય તો આગંતુકને સ્વીકારવો કે નહિ એ માટેની શાસ્ત્રમાં વિધિ બતાવી છે, તે મુજબ કરવું. ‘વૈયાવā'= વૈયાવચ્ચ સંબંધી ‘ત ય= તથા “વયે વિ'= તપસ્વીની વિધિમાં ‘વિશિવિÉિષિ ય'= છટ્ટ સુધીનો તપ કરનાર અવિકૃષ્ટ તપસ્વી કહેવાય, અટ્ટમથી વધારે તપ કરનાર તે વિકૃષ્ટ તપસ્વી કહેવાય. "UiTT'= ગણના નાયક આચાર્યો ''= ગરચ્છના સાધુઓને ‘પુછી'= પૂછવું જોઇએ- સાધુઓની સંમતિ હોય તો જ તપસ્વીને ઉપસંપદા આપે, જો તેમની સંમતિ ન હોય તો તેને ન સ્વીકારે, કારણ કે ગચ્છના સાધુઓની મરજીથી ઉપરવટ થઈને આચાર્ય ભગવંત જો તપસ્વીને ઉપસંપદા આપે તો સાધુઓ તેની સેવા ન કરે અને તપસ્વી સીદાય. //પ૯૧ી 1247 દશ પ્રકારની સામાચારી કહીને હવે ઉપસંહાર કરે છે : एवं सामायारी, कहिया दसहा समासओ एसा। संजमतवड्ढगाणं, णिग्गंथाणं महरिसीणं // 592 // 12/48 છાયા :- પર્વ સામાવા થતા શા સમાનત અષા | संयमतपोभ्यामाढ्यकानां निर्ग्रन्थानां महर्षीणाम् // 48 // ગાથાર્થ :- આ પ્રમાણે સંયમ-તપથી પરિપૂર્ણ એવા નિર્ચસ્થ મહામુનિઓની આ દશ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહી. ટીકાર્થ:-‘પર્વ'= આ પ્રમાણે '' આ“સંગમતવઠ્ઠIIT'=સંયમ અનેતપવડે પરિપૂર્ણએવા ‘ળિયાંથા'= નિગ્રંથ સાધુઓની ‘મરસી'= જ્ઞાનસંપન્ન મહામુનિઓની ‘દ'= દસ પ્રકારની “સમસ૩ો'= સંક્ષેપથી સીમીયાર'= શિષ્ટપુરુષોએ આચરેલા ક્રિયાકલાપ સ્વરૂપ સામાચારી ‘ઋદિયા'= કહેવાઇ. //પ૯૨ /12/48 આ સામાચારીનું ફળ દર્શાવે છે : Page #300 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 271 एवं सामायारी, जुजंता चरणकरणमाउत्ता। साहू खवेंति कम्मं, अणेगभवसंचियमणंतं // 593 // 12/49 छाया :- एतां सामाचारी युञ्जानाः चरणकरणायुक्ताः / साधवः क्षपयन्ति कर्म अनेकभवसञ्चितमनन्तम् // 49 // ગાથાર્થ :- ચરણસિત્તરી (મૂળગુણ) અને કરણસિત્તરી (ઉત્તરગુણ)માં અપ્રમત્તપણે ઉપર્યુક્ત અને આ સામાચારીને સારી રીતે પાળતા મુનિઓ અનેક ભવમાં ઉપાર્જન કરેલા અનંત કર્મોને ખપાવે છે. अर्थ :- 'एयं'= // 'सामाचारी' साभायारीने 'जुजंता'= पासन २di'चरणकरणमाउत्ता'= भागमभा प्रसिद्ध य२सित्तरी अने 425 सित्तरीमा अप्रमत्त 'साहू'= साधुमो 'अणेगभवसंचियं = भने भवभi पाईन रेखा 'अणंतं'= अपरिमित 'कम्म'= शानावरभने 'खवेंति'= पावेछ. // 583 // 12 // 48 સામાચારીનું પાલન ન કરવાથી થતાં ફળને કહે છેઃ जे पुण एयविउत्ता, सग्गहजुत्ता जणंमि विहरंति। तेसिं तमणुट्ठाणं, नो भवविरहं पसाहेइ // 594 // 12/50 छाया :- ये पुनरेतद्वियुक्ताः स्वाग्रहयुक्ता जने विहरन्ति / तेषां तदनुष्ठानं न भवविरहं प्रसाधयति // 50 // ગાથાર્થ :- જે સાધુઓ આ સામાચારીથી રહિત છે અને શાસ્ત્રથી નિરપેક્ષ રીતે પોતાના કદાગ્રહથી યુક્ત બનીને લોકમાં વિચરે છે તે સાધુઓનું એ સ્વાગ્રહવાળું અનુષ્ઠાન સંસારનો ક્ષય કરતું નથી. अर्थ :- 'जे पुण'= 4 साधुसो 'एयविउत्ता'= ६शविध सामायारीथी २रित छ 'सग्गहजुत्ता'= शास्त्राथी निरपेक्ष जनी पोताना यहथी युति 'जणंमि'= सोभा 'विहरंति'= येष्टा 42 छ. 'तेसिं'= से स्वायत्त साधुओन 'तमणुट्ठाणं'= ते २रातुं अनुष्ठान 'भवविरहं'= भोक्षने 'पसाहेइ'= साधतुं 'नो'= नयी 4. / / 584 // 12/50 સાધુસામાચારી નામનું બારમું પંચાશક સમાપ્ત થયું. Page #301 -------------------------------------------------------------------------- ________________ 272 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद // त्रयोदशं पिण्डविधान पञ्चाशकम् // પિંડવિશુદ્ધિ સામાચારીની અંતર્ગત આવતી હોવાથી તેનું સ્વરૂપ વર્ણવે છે : नमिऊण महावीरं, पिंडविहाणं समासओ वोच्छं। समणाणं पाउग्गं, गुरूवएसाणुसारेणं // 595 // 13/1 छाया:- नत्वा महावीरं पिण्डविधानं समासतो वक्ष्ये / श्रमणानां प्रायोग्यं गुरूपदेशानुसारेण // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને સાધુઓને યોગ્ય પિંડગ્રહણનો વિધિ ગુરુભગવંતના ઉપદેશના અનુસાર સંક્ષેપથી કહીશ. टार्थ :- 'महावीरं'= महावीर्यवाणा औश्वयाहिथी विशेष उशने शोभता होवाथ भगवान महावीरने 'नमिऊण'= नभा२ रीने 'समणाणं'= साधुने 'पाउग्गं'= अथित 'पिंडविहाणं'= पिंडसंबंधी विधिने 'गुरुवएसाणुसारेणं'= सुरभगवंतन ५शने अनुसार 'समासओ'= संक्षेपथी 'वोच्छं'=ीश. / / सुद्धो पिंडो विहिओ, समणाणं संजमायहेउत्ति।। सो पुण इह विण्णेओ, उग्गमदोसादिरहितो जो॥५९६ // 13/2 छाया:- शुद्धः पिण्डो विहितः श्रमणानां संयमात्महेतुरिति / सः पुनरिह विज्ञेय उद्गमदोषादिरहितो यः // 2 // ગાથાર્થ :- તીર્થંકર આદિએ, શુદ્ધ પિંડ એ સાધુના સંયમરૂપ આત્માના રક્ષણનો હેતુ છે એથી કરીને તે લેવાનું વિધાન કર્યું છે. જે પિંડ ઉગમદોષ આદિથી રહિત હોય તે શુદ્ધ જાણવો. टार्थ :- 'समणाणं'= साधुमीने 'संजमायहेउ त्ति'= संयम३५ सामाना २क्षानो हेतु छ म अरीने 'सुद्धो'= निषि 'पिंडो' पिंड 'विहिओ'= सेवान विधान यु छे. 'सो पुण'= ते शुद्ध पिंड वजी 'इह'= मही पिंडन। मधिसभा 'उग्गमदोसादिरहितो जो'= 4 गम माहि होषोथी रहित होय ते 'विण्णेओ'= वो. // 586 // 13/2 ઉગમ આદિ દોષોને કહે છે : सोलस उग्गमदोसा, सोलस उप्पायणाएँ दोसा उ। दस एसणाइ दोसा, बायालीसं इय हवंति // 597 // 13/3 छाया:- षोडश उद्गमदोषाः षोडश उत्पादनाया दोषास्तु / दश एषणायां दोषाः द्विचत्वारिंशदिति भवन्ति // 3 // ગાથાર્થ :- સોળ ઉદ્ગમ દોષો, સોળ ઉત્પાદન દોષો અને દસ એષણાના દોષો એમ બેતાલીસ દોષો છે. टीमार्थ :- 'सोलस'= सोण 'उग्गमदोसा'= 3ामना होषो 'सोलस'= सोग 'उप्पायणाए'= उत्पाइनाना 'दोसा उ' होषो 'दस'= ६श 'एसणाइ'= मेषान। 'दोसा'= घोषो 'बायालीसं'= जघा भणीने तालाश घोषो 'इय'= मा प्रभो 'हवंति'= थाय छे. // 587 / / 131 3 Page #302 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 273 ઉદ્ગમ શબ્દનો અર્થ કહે છેઃ तत्थुग्गमो पसूती, पभवो एमादि होंति एगट्ठा। सो पिंडस्साहिगतो, इह दोसा तस्सिमे होंति // 598 // 13/4 छाया :- तत्रोद्गमः प्रसूतिः, प्रभव एवमादयो भवन्ति एकार्थाः / ___सः पिण्डस्याधिकृत इह दोषास्तस्येमे भवन्ति // 4 // ગાથાર્થ :- તેમાં ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ વગેરે બધા સમાન અર્થવાળા શબ્દો છે. ઉદ્ગમ એટલે ઉત્પત્તિ, તે ઉત્પત્તિ અહીંયા પિંડ સંબંધી સમજવાની છે. તે ઉદ્દગમના આ કહેવાતા (સોળ) દોષો છે. अर्थ :- 'तत्थ'= तेभा 'उग्गमो पसूती पभवो'= गम, प्रसूति, अने प्रभव 'एमादि'= वगेरे 'एगट्ठा'= समानार्थवाणा शो 'होति'= छ. 'सो'= ते उगम 'पिंडस्स'= पिंड संजधानी 'अहिगतो'= अधिकृत छ 'इह'= सा पिंउन विषयमा तस्स'= ते ६गमन। 'इमे' मा 'दोसा'=डेवात होषी 'होति'= छ. // 588 // 13/4 હવે ઉદ્દગમના દોષોને કહે છે : आहाकम्मुद्देसिय, पूतिकम्मे य मीसजाए य / ठवणा पाहुडिया य, पाओयर-कीअ-पामिच्चे // 599 // 13/5 छया :- आधाकम्ौदेशिकं पूतिकर्म च मिश्रजातश्च / स्थापना प्राभृतिका च प्राष्दुकार-क्रीत-अपमित्यम् // 5 // परियट्टिए अभिहडे, उब्भिण्णेमालोहडे इय। अच्छेज्जे अणिसढे, अज्झोयरए य सोलसमे // 600 // 13/6 जुग्गं / छाया :- परिवर्तितं अभिहृतम् उद्भिन्नं मालापहृतमिति / आच्छेद्यम् अनिसृष्टम् अध्यवपूरकं च षोडश // 6 // युग्मम् / थार्थ :- माथाभ, औदेशिड, पूतिधर्म, मिश्रत, स्थापना, प्रभृति, प्राहु४२५, हीत, प्राभित्य, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આરચ્છેદ્ય, અનિસૃષ્ટ, અને અધ્યવપૂરક એ સોળમો દોષ છે. टीर्थ :- 'आहाकम्म'= आधा 'उद्देसिय'= सौदेशि: 'पूतिकम्मे'= पूति: 'मीसजाए य'= मिश्रत 'ठवणा'= स्थापन। 'पाहुडिया य'= प्रात्मृति'पाओयर'= प्रा६४२५'कीअ'= हात हो५ 'पामिच्चे'= प्राभित्य 'परियट्टिए'= परावर्तित 'अभिहडे'= अभ्याहत उब्भिण्णे'= भिन्न 'मालोहडे य'= भालापहृत 'अच्छेज्जे'= आछेध 'अणिसट्टे'= मनिसृष्ट 'अज्झोयरए य'= भने अध्यवपू२४ 'सोलसमे'= असोजभो होष छ. // 588 // 13/5 // 600 // 13/6 વ્યાપ્ય-વ્યાપક સ્વરૂપ વિશેષ લક્ષણ છોડીને સામાન્યથી કહે છે : सच्चित्तं जमचित्तं साहणऽट्ठाऍकीरए जंच। अच्चित्तमेव पच्चति आहाकम्मं तयं भणियं // 601 // 13/7 Page #303 -------------------------------------------------------------------------- ________________ 274 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद છાયા :- સવિત્ત યત્ત સાધૂનામથય ક્રિયેત્તે યષ્ય . अचित्तमेव पच्यते आधाकर्म तकत् भणितम् // 7 // ગાથાર્થ :- સાધુને માટે અર્થાત્ સાધુના સંકલ્પથી જે સચિત્ત વસ્તુને અચિત્ત કરવામાં આવે તે આધાકર્મ છે તેમજ અચિત્ત વસ્તુને અગ્નિથી રાંધે તે પણ આધાકર્મ કહેવાય છે. ટીકાર્થ:- “સાકૂડિટ્ટા'= સાધુનો મનમાં સંકલ્પ કરીને અર્થાત્ સાધુને માટે “સખ્યત્ત'= ધાન્ય-ફળ આદિ સચિત્ત વસ્તુને ‘ગં'= જે ‘વત્ત'= અચિત્ત “ક્ષીર'= કરવામાં આવે ‘વં '= અને જે ‘શ્વમેવ'= અચિત્ત કણિકાદિને ‘પદ્ગત્તિ'= અગ્નિ ઉપર પકાવવામાં આવે છે. ‘તર્થ'= તેને ‘માહીષ્મ'= આધાકર્મ ‘મણિયે'= કહ્યું છે. // 601 // 13/7 હવે ઔદેશિક દોષને કહે છે: उद्देसिय साहुमाई, ओमच्चए भिक्खवियरणं जंच। उव्वरियं मीसेउं, तविउं उद्देसियं तं तु // 602 // 13/8 છાયા :- દશ્ય સવ્વાલીનું વમચિયે fમક્ષવતર યષ્યા उद्धरितं मिश्रयित्वा तापयित्वा औद्देशिकं तत्तु // 8 // ગાથાર્થ :- દુષ્કાળ વીતી ગયા બાદ ગૃહસ્થ એમ વિચારે કે “સાધુસંતોને ભિક્ષા આપવાથી પુણ્ય બંધાય છે માટે અમુક બે કે ચાર વગેરે સંખ્યામાં સાધુસંતોને મારે ભિક્ષા આપવી છે” આવા ઉદ્દેશથી શ્રમણોને જે ભિક્ષા આપવામાં આવે તે ‘ઉદિષ્ટ ઔશિક' દોષ છે. તેમજ જમણવારમાં વધેલા ભાત આદિને દહીં આદિથી મિશ્રિત કરીને ભિક્ષા આપવામાં આવે તે “ઔશિક’ નામનો ભેદ છે અને વધેલા લાડવાના ચૂર્ણને અગ્નિ ઉપર ઘી વગેરે નાંખીને સંસ્કાર કરીને લાડવા બનાવીને ભિક્ષા આપવામાં આવે તે “કર્મ ઔશિક’ નામનો દોષ છે. ટીકાર્થ:- “હુમા = નિર્ઝન્થ-શાક્ય-તાપ-ઐરિક અને આજીવક નામના શ્રમણોને ‘સિય'= ઉદ્દેશીને ‘મોમવ્યા' દુકાળ વીત્યા પછી ‘fમવિયર'= આહારનું દાન કરવું. તે ઉદિષ્ટ દેશિક નામનો દોષ છે. i a'= અને જે “૩Öર'= જમણવાર આદિમાં વધેલા ભાત આદિને “મીસે'=દહીં આદિથી મિશ્રિત કરીનેવહોરાવવું તે “કત ઔદેશિક નામનો દોષ છે. જેમાં અગ્નિની વિરાધના કરવામાં નથી આવતી. ‘તવિક'= ગોળ-મોદક આદિના ચૂર્ણને અગ્નિ ઉપર તપાવીને ઘી વગેરેથી જે સંસ્કારવામાં આવે છે તે. ‘કર્મ ઔદેશિક નામનો દોષ છે જેમાં અગ્નિની વિરાધના કરવામાં આવે છે. “કસિ તંત'= આ બધા ઔદેશિક દોષ કહેવાય છે. ઔદેશિકના (1) ઉદિષ્ટ (2) કૃત અને (3) કર્મ આ ત્રણ ભેદ છે // 602 // 13. 8 પૂતિદોષને કહે છેઃ कम्मावयवसमेयं संभाविज्जति जयं तु तं पूर्छ / पढमं चिय गिहिसंजयमीसोवखडाइ मीसं तु // 603 // 13 / 9 છાયા - વયવસમેત સંમત્તે ય%તત્પત્તિમ્ | प्रथममेव गृहिसंयतमिश्रोपस्कृतादि मिश्रं तु // 9 // Page #304 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 275 ગાથાર્થ :-જે ભોજન આધાકર્મ ભોજનના અંશથી યુક્ત થાય તે પૂતિદોષ છે. પ્રથમથી જ ગૃહસ્થ અને સાધુ માટે ભેગું બનાવવામાં આવે તે મિશ્રદોષ છે. ટીકાર્થ :- “નયંત'= જે આહાર ‘સ્મવિયવમેય'= આધાકર્મ ભોજનના અંશથી યુક્ત સંમાવિજ્ઞતિ'= હોવાની સંભાવના કરાય અર્થાત્ જણાય, ‘તં પૂરું'- તે આહાર પૂતિદોષથી દૂષિત છે. “પઢમં વિય'= પ્રથમથી જ અર્થાત્ ભાતનું આંધણ મૂકવાના સમયે જ ‘હિસંનયમો'= ગૃહસ્થ અને સાધુ બંનેને માટે ભેગું ‘૩વવૃવાડુ'= રાંધવામાં આવે “પીરં તુ'= તે આહાર મિશ્રદોષથી દૂષિત છે. // 603 // 139. સ્થાપના અને પ્રાભૃતિક દોષને કહે છેઃ साहोभासियखीराइठावणं साहूणऽट्ठाए / सुहमेयरमुस्सक्कणमवसक्कणमो य पाहुडिया // 604 // 13/10 છાયા :- સાધ્વવમાષિતક્ષીર વિસ્થાપનં સાધૂનામથયા सूक्ष्मेतरमुत्ष्वष्कणमवष्वष्कणं च प्राभूतिका // 10 // ગાથાર્થ:- સાધુએ માંગેલું દૂધ વગેરે સાધુને માટે રાખી મૂકવામાં આવે તે સ્થાપના દોષ છે. સૂક્ષ્મ ઉધ્વષ્કણ, બાદર ઉધ્વષ્કણ, સૂક્ષ્મ અવqષ્કણ અને બાદર અવધ્વષ્કણ એ પ્રાભૃતિકા દોષ છે. ટીકાર્થ :- ‘સાદમણિય'= સાધુએ યાચેલા “રા'= દૂધ આદિને ‘સાહૂVISઠ્ઠાણ'= સાધુના માટે જે ગૃહસ્થ વડે સ્થાપન કરાય છે તે ‘વાવ'= સ્થાપના દોષ છે. હવે પ્રાભૃતિકાને કહે છે. :- “સુદ્યુમેયરમ્'= સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે ‘ડસઋ'= મોડું કરવું ‘અવસ '= વહેલું કરવું ‘મો'= આ નિપાત છે, “પાદુડિયા'= પ્રાભૃતિકા નામનો દોષ છે. અર્થાત્ સાધુભગવંત ગામમાં વહેલા અથવા મોડા પધારવાના હોય તો તેમને વહોરાવવાનો લાભ મળે એ માટે લગ્નાદિ ઉત્સવો વહેલા મોડા રાખે તે પ્રાકૃતિકા દોષ છે. / 604 || 13/10 પ્રાદુષ્કરણ અને ક્રીત દોષ કહે છે : णीयदुवारंधयारे गवक्खकरणाइ पाउकरणं तु। दव्वाइएहिं किणण, साहूणट्ठाएँ कीयं तु // 605 // 13/11 છાયા :- નીવાર ન્યારે વિક્ષરપર પ્રાપુર તા द्रव्यादिभिः क्रयणं साधूनामर्थाय क्रीतं तु // 11 // ગાથાર્થ:- નીચા દ્વારના કારણે ઘરમાં અંધારું પડતું હોય તેથી સાધુ વહોરે નહિ. આથી સાધુના માટે બારી આદિ કરાવે તે પ્રાદુષ્કરણ છે. દ્રવ્યાદિથી સાધુ માટે ખરીદવું તે ક્રીત દોષ છે. ટીકાર્થ:- ‘vયદુવાધયારે '= નીચા દ્વારના કારણે ઘરમાં અંધારું પડતું હોય તેથી “નવવસ્થRUTIટ્ટ'= બારી વગેરે કરાવવા તે. “આદિ' શબ્દથી પ્રકાશ માટે મણિ મૂકે અથવા દીવો કરે તેનું ગ્રહણ થાય છે. “પાડેશ્વર તુ'= પ્રકાશ કરવો તે પ્રાદુષ્કરણ દોષ છે, હવે ક્રીત દોષ કહે છે. :- “વ્યાર્દિક દ્રવ્ય અને ભાવથી ‘સાદૂછોટ્ટા'= સાધુના માટે 'IiT'= ખરીદવું તે ‘યં તુ'= ક્રીત નામનો દોષ છે. પૈસા વગેરે કોઈ વસ્તુ આપીને ખરીદે તે દ્રવ્યક્રીત છે, પોતાની સંગીત, નાટક આદિ કળાથી લોકોને ખુશ કરીને તેના બદલામાં તેમની પાસેથી સાધુને વહોરાવવા માટે કોઈ વસ્તુ ગ્રહણ કરે તે ભાવક્રીત છે. || 605 || 13/11. Page #305 -------------------------------------------------------------------------- ________________ 276 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद હવે પ્રામિયક અને પરિવર્તિત દોષ કહે છે : पामिच्चं जं साहूणऽट्ठा उच्छिदिउंदियावेइ। पल्लट्टिउं च गोरवमादी परियट्टियं भणियं // 606 // 13/12 છાયા:- મિત્સં યા સાધનામર્શીત કચ્છિદ કાન્તિા परिवर्त्य च गौरवादि परिवर्तितं भणितम् // 12 // ગાથાર્થ:- ઉછીનું લાવીને સાધુને વહોરાવે તે પ્રામિયક દોષ છે. સાધુનું બહુમાન સાચવવા અને પોતાની લઘુતા ન દેખાય એ માટે પોતાની પાસે જે કોદરા જેવી હલકી વસ્તુ હોય તે આપીને કોઈની પાસેથી ઉત્તમ જાતિના ચોખા લાવીને વહોરાવે, આમ અદલાબદલો કરવો તે પરાવર્તિત દોષ છે. ટીકાર્થ:- ''= જે “દૂUTઠ્ઠ'= સાધુના માટે ‘પામિā'= પ્રામિયક એટલે ' વુિં = ઉછીનું માંગી લાવીને અર્થાત્ “હમણાં તમે મને અમુક વસ્તુ આપો હું પછી તમને એ આપી દઇશ” એમ ઉધાર લાવીને ‘વિયાવે'= આપે ‘પદ્ઘકિંવ'= અદલાબદલો કરીને ‘વા'= વા શબ્દ '' ના અર્થમાં છે એટલે “અને પૂર્વનો જે મામિત્યક દોષ છે તેની અપેક્ષાએ આ વા' શબ્દ છે. અર્થાત્ પ્રામિયક અને પરાવર્તિત, ‘ોરવાલી'સાધુઓનું ગૌરવ-બહુમાન થાય એ માટે પોતાની કોદરા વગેરે હલકી વસ્તુ બીજાને આપીને તેની પાસેથી ઉત્તમ ચોખાથી બનાવેલ ભાત વગેરે લાવીને સાધુને આપે તે ‘પરિટ્ટિય'= પરાવર્તિત નામનો દોષ ‘મણિય'= કહ્યો છે. // 606 / 13 12 હવે અભ્યાહત અને ઉભિન્ન દોષ કહે છે : सग्गामपरग्गामा, जमाणिउं आहडं तु तं होइ। छगणादिणोवलित्तं, उब्भिदिय जंतमुब्भिण्णं // 607 // 13/13 છાયા:-વગ્રામપરપ્રામાવાની માહિતં તુ તમતા छगणादिनोपलिप्तमुद्भिद्य यत्तदुद्भिन्नम् // 13 // ગાથાર્થ:- સ્વ-પર ગામથી લાવીને આપે તે અભ્યાહત દોષ છે. છાણ આદિથી લીંપેલું ઉખેડીને આપે તે ઉભિન્ન દોષ છે. ટીકાર્થ:-“સTHપરમા '= સ્વગામ કે પરગામથી ‘ગં'= જે ‘માળિ'= લાવીને આપે ‘ત'= તે ‘સારું તુ'= અભ્યાહત દોષ હો'= થાય છે. હવે ઉભિન્ન દોષ કહે છેઃ- “છાપાલિ'-છાણ, લાખ કે મીણ આદિથી ‘૩નિત્ત'= લીંપેલું ‘ઉમિય'= ઉખેડીને ''= જે આપે ‘સં'- તે ‘મUUT'= ઉદૂભિન્ન દોષ છે. હવે માલાપહત અને આચ્છેદ્ય દોષ કહે છે : मालोहडंत भणियं,जं मालादीहि देति घेत्तणं। अच्छेज्जं चाच्छिदिय, जं सामीभिच्चमादीणं // 608 // 13/14 છાયા :- માતાપદંતં તુ માતં યાત્રાદ્દિો રાતિ ગૃહીત્વ | आच्छेद्यं चाच्छिद्य यत्स्वामी भृत्यादीनाम् // 14 // ગાથાર્થ - માળ વગેરે સ્થાનથી નિસરણી આદિ વડે ઉતારીને સાધુને આપે એ માલાપહૃત દોષ કહ્યો છે. નોકર વગેરેનું તેમના પાસેથી ઝુંટવીને સ્વામી આપે તે આચ્છેદ્ય દોષ છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 277 ટીકાર્થ:- “મનોહદ્દેતુ'-માલાપહૃત દોષ ‘મણિ'-તે કહ્યો છે '' જે માનવીદિમાળ આદિ ઉપરથી તૂ'= નિસરણી આદિથી ઉતારીને તિ'= આપે. હવે આદ્ય દોષ કહે છે:- ‘fમધ્યમાવી '= ગોપાલ આદિ નોકરોનું '='= જે દૂધ આદિ ‘વાંછિય'= ઝુંટવીને ‘સામી'= નાયક સાધુને આપે તે “કચ્છન્ન'= આચ્છેદ્ય નામનો આહારનો દોષ છે. // 608 / 13/14. હવે અનિસૃષ્ટ અને અથવપૂરક દોષ કહે છેઃ अणिसिटुंसामण्णं, गोडिगभत्तादि ददउएगस्स। सट्ठा मूलद्दहणे, अज्झोयर होइ पक्खेवो // 609 // 13/15 છાયા :- નિકૃષ્ઠ સામચિં કિમતા રહત સ્થા स्वार्थं मूलाद्रहणे अध्यवपूरको भवति प्रक्षेपः // 15 // ગાથાર્થ:- અનેકની માલિકીવાળું સામુદાયિક ભોજન વગેરે બધા માલિકની સંમતિ લીધા વગર કોઈ એક વ્યક્તિ આપે તે અનિવૃષ્ટ દોષ છે, પોતાના માટે રાંધવાનું શરું કર્યા પછી સાધુનું આગમન સાંભળીને તેમાં નવું ઉમેરે તે અધ્યવપૂરક દોષ છે. ટીકાર્થઃ- “સામUUT'= સામુદાયિક બધાનું ભેગું “મિત્તા = વાત વગેરેનું ભોજન 'કોઈ એક જણ "'= આપે. ‘મસિટ્ટ= અનિવૃષ્ટ નામનો દોષ છે. ‘સટ્ટ'= પોતાના માટે ‘મૂર્તો '= તપેલીમાં આંધણ મૂક્યું હોય ‘પવવો'= ઘણા સાધુનું આગમન સાંભળીને તેમાં ચોખા, મગ, આદિને ઉમેરે તે ‘માયર'= આપે તો અધ્યવપૂરક દોષ “હોટ્ટ'= થાય છે. || 609 / 13/15 આ સોળ ઉગમદોષમાં અવિશોધિકોટિ અને વિશોધિકોટિ એમ બે વિભાગ પાડે છે - कम्मुद्देसियचरमतिग पूइयं मीस चरमपाहुडिया। अज्झोयर अविसोही, विसोहिकोडी भवे सेसा // 610 // 13/16 છાયા - વશિવરત્રિદં પૂતિર્જ મિશ્ર વરHપ્રકૃતિ | अध्यवपूरको अविशोधिः विशोधिकोटी भवेत् शेषा // 16 // ગાથાર્થ:- આધાકર્મ, વિભાગ શિકના સમુદેશ કર્મ, આદેશકર્મ અને સમાશકર્મ એ છેલ્લા ત્રણ ભેદ, બાદર ભક્તમાનપૂતિ, બાદરપ્રાભૃતિકા, મિશ્રજાત અને અધ્યવપૂરક એ બંનેના પાખંડી અને યતિ એ છેલ્લા ભેદ, એમ છ મૂળભેદના ઉત્તરભેદ ગણતાં દેશભેદ અવિશોધિકોટિવાળા છે. બાકીના બધા ઉગમદોષો વિશોધિકોટિવાળા છે. ટીકાર્થ :- 'H'= આધાકર્મ ‘સિય ઘરમતિ'= વિભાગ દેશિકના યાવદર્થિક ભેદ સિવાયના સમુદેશકર્મ-આદેશ કર્મ અને સમાદેશકર્મ એ છેલ્લા ત્રણ ભેદ ‘પૂર્ય'= પૂતિકર્મ “મીસ'= મિશ્રજાતના પાખંડી અને યતિ એમ છેલ્લા બે ભેદ “વરમપદ'= બાદરપ્રાકૃતિકા ‘મોયર'= અધ્યવપૂરકના પાખંડી અને યતિ એમ છેલ્લા બે ભેદ ‘વિરોહી'= અવિશોધિકોટીના કહ્યા છે. ‘સેસ'= અહીં ગણાવ્યા છે એ સિવાયના બાકીના ભેદો ‘વિસોટ્ટી હોડી'= વિશોધિકોટીના “મવે'= છે. અવિશોધિકોટિ-જે દોષોથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડ્યા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ કાઢી લેવા છતાં બાકીનો શુદ્ધ આહાર પણ અશુદ્ધ જ રહે, શુદ્ધ ન બને તે દોષો અવિશોધિકોટિના છે. આ Page #307 -------------------------------------------------------------------------- ________________ 278 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद દોષવાળા આહારથી ખરડાયેલ પાત્ર પણ રાખ વગેરેથી બરોબર સાફ કર્યા પછી ત્રણ વાર ધોઇને બરોબર સૂકાઈ ગયા પછી જ શુદ્ધ બને અને પછી તેમાં શુદ્ધ આહાર લઈ શકાય. વિશોધિકોટિ - જે દોષોથી દૂષિત આહાર, શુદ્ધ આહારમાં પડ્યા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ લઈ લીધા પછી બાકીનો આહાર શુદ્ધ બને, તે પાત્રને રાખ વગેરેથી સાફ કરવાની જરૂર નથી હોતી તે દોષો વિશોધિકોટિના છે. અવિશોધિકોટિમાં મૂળ છ કર્મ આવે છેઃ- (1) આધાકર્મ, (2) ઔદેશિક, (3) પૂતિ (4) મિશ્રજાત (5) પ્રાકૃતિકા અને (6) અધ્યવપૂરક- ઉત્તરભેદ દશ થાય છે. સમુદેશ = પાખંડીને આપવાનો સંકલ્પ, આદેશ- પાંચ શ્રમણોને આપવાનો સંકલ્પ, સમાદેશ - માત્ર જૈન મુનિઓને આપવાનો સંકલ્પ, વાવર્થિક= ગૃહસ્થ ભિક્ષાચર કે સાધુસંતો વગેરે દરેકને આપવાનો સંકલ્પ. // 610 // 1316 સોળ ઉદ્ગમદોષ કહેવાયા, હવે ઉત્પાદનાદોષને કહે છેઃ उप्पायण संपायण,णिव्वत्तण मोय होंति एगट्ठा। आहारस्सिह पगता, तीए दोसा इमे होति // 611 // 13/17 છાયા :- 3ii સમ્પના નિર્વર્તન ર મર્યાન્તિ પાથ: आहारस्येह प्रकृतास्तस्या दोषाः इमे भवन्ति // 17 // ગાથાર્થ :- ઉત્પાદન, સંપાદન અને નિર્વર્તના આ શબ્દો સમાન અર્થવાળા છે. અહીં આહારના ઉત્પાદનનો અધિકાર છે. તેના દોષો આ પ્રમાણે છે. ટીકાર્થ:- ‘૩ખાય'= ઉત્પાદન મેળવવું) “સંપાયન'= સંપાદના ‘બિત્તUT'= નિર્વના ‘મો'= નિપાતન છે. “ોતિ'= છે. ‘ટ્ટ'= એક અર્થાત્ સમાન અર્થવાળા ‘મહારસ'= આહાર સંબંધી ‘રૂ'= આ અધિકારમાં ‘પITT'= પ્રસ્તુત ‘તી'ઉત્પાદનોના ‘રોસી'= દોષો "'= હમણાં કહેવાશે તે ‘હતિ'= છે. // 611 /13/17 ઉત્પાદનના દરેક દોષોના નામનો નિર્દેશ કરે છેઃ धाती दृति णिमित्ते,आजीव वणीमगे तिगिच्छा य। कोहे माणे माया, लोभे य हवंति दस एते // 612 // 13/18 છાયા :- ધાત્રી તૂતી નિમિત્તમ્ ના નીવો વનપક્ષ: ત્ર | क्रोधः मानो माया लोभश्च भवन्ति दश एते // 18 // पुट्विपच्छासंथव, विज्जा मंते य चुण्ण जोगे य। उप्पायणयाएँ दोसा सोलसमे मूलकम्मे य // 613 // 13/19 जुग्गं / છાયા :- પૂર્વપશ્ચાત્ સંસ્તવો વિદ મન્નશ ન્યૂ યોરાશ . उत्पादनायाः दोषाः षोडश मूलकर्म च // 19 // युग्मम् / ગાથાર્થઃ- (1) ધાત્રી, (2) દૂતી, (3) નિમિત્ત, (4) આજીવ, (5) વનીપક, (6) ચિકિત્સા (7) ક્રોધ (8) માન, (9) માયા અને (10) લોભ આ દશ દોષો છે. (11) પૂર્વ-પશ્ચિાત્સસ્તવ, (12) વિદ્યા (13) Page #308 -------------------------------------------------------------------------- ________________ 279 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद भंत्र (14) यूप, (15) योग भने सोमो (16) भूगर्भ - मासोबत्याहनाना होषी छ. अर्थ :- 'धाती'= पात्री होष, 'दति'= ती होष 'णिमित्ते' निमित्त होष 'आजीव'= 01 होष 'वणीमगे'= पनी५ोष 'तिगिच्छा य'= वित्सिा घोष 'कोहे'= ओष होष 'माणे'= भानहोष 'माया'= भायाहोष लोभे य'= सोम घोष 'एते'= मा 'दस'= ६शोषो 'हवंति'=छ. // 12 // 13/14. ___ 'पुट्विपच्छासंथव'= पूर्व-पश्चात् संस्तव होष माता-पिता-ससरा माहिनी परियय विज्जा'= विधा होष 'मंते य'= मंत्रघोष, 'चुण्ण'= यूए होष 'जोगे य'= योग होष 'मूलकम्मे य'= भने भूगर्भ 'सोलसमे'= सोभो 'उप्पायणयाएँ'- उत्पाहनाना मा छे. 'दोसा' होषी / / 613 / / 17/18. આ દોષોનું સ્વરૂપ વર્ણવે છે - धाइत्तणं करेती, पिंडट्ठाए तहेव दूतित्तं / तीयादिणिमित्तं वा, कहेइ जच्चाइ वाऽऽजीवे // 614 // 13/20 छाया : धात्रीत्वं करोति पिण्डार्थाय तथैव दूतीत्वम् / अतीतादिनिमित्तं वा कथयति जात्यादि वाऽऽजीवेत् // 20 // जो जस्स कोइ भत्तो, वणेइ तं तप्पसंसणेणेव। आहारट्ठा कुणति व, मूढो सुहुमेयरतिगिच्छं // 615 // 13/21 छाया : यो यस्य कोऽपि भक्तो वनति तं तत्प्रशंसनेनैव / आहारार्थं करोति वा मूढः सूक्ष्मेतरचिकित्साम् // 21 // कोहप्फल संभावण पडुपण्णो होइ कोहपिंडो उ। गिहिणो कणदऽहिमाणं, मायाए दवावए तह य॥६१६ // 13/22 छाया :- क्रोधफल सम्भावन-प्रत्युत्पन्नो भवति क्रोधपिण्डस्तु / गृहिणः करोति अभिमानं मायया दापयति तथा च // 22 // अतिलोभा परियडती, आहारट्ठाएँ संथवं दुविहं। कुणइ पउंजइ विज्जं, मंतं चुण्णं च जोगं च // 617 // 13/23 छाया :- अतिलोभात् पर्यटति आहारार्थं संस्तवं द्विविधम् / करोति प्रयुक्त विद्यां, मन्त्रं चूर्णं च योगं च // 23 // अन्नमिह कोउगाइव, पिंडत्थं कुणइ मूलकम्मं तु। साहुसमुत्था एते, भणिया उप्पायणादोसा // 618 // 13/24 पंचगं। छाया :- अन्यदिह कौतुकादि वा पिण्डार्थं करोति मूलकर्म तु। साधुसमुत्था एते भणिता उत्पादनादोषाः // 24 // पञ्चकम् / ગાથાર્થ :- સાધુ આહાર મેળવવા માટે ગૃહસ્થને ખુશ કરવા તેના બાળકને સ્નાન કરાવે, વસ્ત્રાલંકાર પહેરાવે, દૂધ પીવડાવે, ખોળામાં બેસાડે અને રમાડે એમ પાંચ પ્રકારે ધાત્રીપણું કરે તે ધાત્રીદોષ છે. તેમ Page #309 -------------------------------------------------------------------------- ________________ 280 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद જ આહાર મેળવવા માટે સાધુ ગૃહસ્થના પરસ્પર સંદેશા પહોંચાડે તે દૂતી દોષ છે. ભૂત-ભવિષ્ય-વર્તમાનના સુખ-દુ:ખ સંબંધી નિમિત્તો કહીને ભિક્ષા મેળવવી તે નિમિત્ત દોષ છે. સાધુ જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચમાંથી કોઈ પ્રકારે ગૃહસ્થની સાથે પોતાની ગૃહસ્થાવસ્થાની સમાનતા બતાવીને ભિક્ષા મેળવે તે આજીવ દોષ છે. ગૃહસ્થ જો શાક્યાદિનો ભક્ત હોય તો. શાક્યાદિની પ્રશંસા કરીને તે ગૃહસ્થને પ્રસન્ન કરીને આહાર મેળવે તે વનીપકદોષ છે. આહાર મેળવવા માટે મૂઢ એવો સાધુ ગૃહસ્થની સૂક્ષ્મ-બાદર ચિકિત્સા કરે તે ચિકિત્સા દોષ છે. ગુસ્સે થયેલો સાધુ અમુક અનર્થ કરશે એવો ભય ઉત્પન્ન કરીને મેળવેલો આહાર એ ક્રોધપિંડ છે. ગૃહસ્થમાં અભિમાન ઉત્પન્ન કરીને તેની પાસેથી ભિક્ષા મેળવે તે માનપિંડ છે. માયાથી ગૃહસ્થને છેતરીને ભિક્ષા મેળવે તે માયાપિંડ છે. આહારની લાલસાથી ઘણા ઘરોમાં ભિક્ષા માટે ફરે તે લોભપિંડ છે. સંસ્તવ એટલે પરિચય-પૂર્વસંસ્તવ એટલે માતા-પિતા આદિનો પરિચય અને પશ્ચાતું સંસ્તવ એટલે સાસુ-સસરા આદિનો સંબંધ-ગૃહસ્થને આ સગાસંબંધીનો સંબંધ બતાવીને ભિક્ષા મેળવે તે પૂર્વપશ્ચાતુ સંતવ દોષ છે. આહાર મેળવવા માટે વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગનો પ્રયોગ કરે તે અનુક્રમે વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ છે. ભિક્ષા માટે કૌતુકાદિ બીજાં પણ કાંઈ કરે તે મૂળકર્મદોષ છે. સાધુથી ઉત્પન્ન થતા આ ઉત્પાદનોના દોષો છે. ટીકાર્થ :- ‘ધાકૃત્ત'= સ્નાન કરાવનાર, વસ્ત્રાલંકાર પહેરાવનાર, દૂધ પીવડાવનાર, ખોળામાં બેસાડનાર અને રમાડનાર એમ પાંચ પ્રકારની ધાવમાતા હોય છે. સાધુ ગૃહસ્થના બાળકને સ્નાન કરાવવા વિગેરે ધાવમાતાની જેવું કામ “fપંડટ્ટા'= આહાર મેળવવા માટે “તી'= કરે તે ધાત્રીદોષ છે. ‘તદેવ'= તે પ્રમાણે “તિરં'= દૂતીપણું અર્થાત્ ગૃહસ્થના એકબીજાને સમાચાર પહોંચાડવા તે કરે તો દૂતી દોષ છે. ‘તીયાવિનિમિત્તે વા શહે'= ગૃહસ્થને ભૂત-ભવિષ્યાદિ સંબંધી નિમિત્ત કહે તે નિમિત્તદોષ છે. ‘નવ્વીટ્ટ વાગડનીવે'= ગૃહસ્થ જે જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પ આદિથી પોતાનો જીવનનિર્વાહ ચલાવતો હોય પોતે પણ ગૃહસ્થપણામાં એ જ જાતિ આદિથી જીવનનિર્વાહ ચલાવતો હતો એમ સમાનતા બતાવે એ આજીવદોષ છે. || 614 || 13 / 20 નો'= જે બૌદ્ધભિક્ષુનો ઉપાસકાદિ ગૃહસ્થ “ન'= જે શાક્યાદિનો ‘ક્રો'= કોઈ “મો'= ભક્ત હોય ‘તપ્રસંસવ'= તે શાક્યાદિ ભિક્ષની પ્રશંસા કરવા દ્વારા ‘વોડું તં'- તેની પાસે ભિક્ષાની યાચના કરે તે વનીપતદોષ છે. ‘મૂહો'= મૂઢ એવો સાધુ મહાર'= આહારનિમિત્તે ‘સુમેયરતિષ્ઠિ '= સૂક્ષ્મ કે બાદર ચિકિત્સા ઋત્તિ'= કરે, તે ચિકિત્સા દોષ છે. રોગની દવા બતાવવી કે વૈદ્ય બતાવવો એ સૂક્ષ્મચિકિત્સા જયારે રોગની દવા આપવી એ બાદર ચિકિત્સા છે. પરંતુ આગમમાં કહ્યા પ્રમાણે જો ચિકિત્સા કરે તો એ દોષ નથી, કારણ કે એ સાધાર્મિક વાત્સલ્યરૂપ હોવાથી એનાથી ઉચ્ચગોત્રનો બંધ થાય છે. અને તેનાથી આરાધકભાવ જળવાય છે, શાસ્ત્રથી વિપરીત રીતે કરે તો તે ચિકિત્સા દોષ છે. / 615 || 13/21 ‘જોહનસંભાવUાપકુપU'= ક્ષપકર્ષિની જેમ ગૃહસ્થને ભય બતાવીને ભિક્ષા મેળવે અર્થાત્ સાધુને ભિક્ષા નહિ આપવામાં આવે તો તે ગુસ્સે થઈને શ્રાપ આપશે એવો ભય બતાવીને ભિક્ષા મેળવે તે ‘ઢોર્પડો 3= ક્રોપિંડ નામનો દોષ હો'= છે. હિના'= ગૃહસ્થને ‘UISહિમા'= સેવતિકાસાધુની જેમ અભિમાન ઉત્પન્ન કરાવીને ભિક્ષા મેળવે, “સાધુને માટે તે માનપિંડ નામનો દોષ છે એમ Page #310 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 281 અધ્યાહાર સમજવાનું છે. “માયાઈ વાવ તદ '= તે પ્રમાણે આષાઢાભૂતિ સાધુની જેમ માયા કરીને જે ભિક્ષા મેળવે તે માયાપિંડ નામનો દોષ છે. // 616 / 13/22 ‘તિનોમ'= અતિશય લોભથી ‘પરિયડતી'= બહુ ઘરે ફરે તે લોભપિંડ નામનો દોષ છે. સિંહકેસર મોદકના અભિલાષાવાળા સાધુનું આમાં દૃષ્ટાંત જાણવું. ‘મહારટ્ટા'= ભિક્ષા માટે ‘સંથવં વિદ'= બે પ્રકારના સંબંધીઓનો પરિચય, માતા-પિતા આદિ પિતૃપક્ષની ઓળખાણ કાઢવી તે પૂર્વસંસ્તવ કહેવાય અને સાસુ-સસરા વગેરે શ્વસુરપક્ષની ઓળખાણ કાઢવી તે પશ્ચાતુ સંસ્તવ કહેવાય, દાતાર ગૃહસ્થની સાથે પોતાનો આવો કોઈ સંબંધ '#UI'= બતાવે એ સંસ્તવપિંડ નામનો દોષ છે. વિદ્ય'= સ્ત્રી દેવતા અર્થાતુ દેવી જેની અધિષ્ઠાયિકા હોય તે વિદ્યા કહેવાય તેનો, ‘મંત'= પુરુષદેવ જેનો અધિષ્ઠાયક હોય તે મંત્ર કહેવાય તેનો ‘ગુપur ર'= અંજનાદિ એકદમ ઝીણું ચૂર્ણ તેનો ‘ગોરાં '= તેવા પ્રકારના દ્રવ્યને ભેગા કરીને બનાવેલ લેપ વગેરે તેનો ભિક્ષા માટે, ‘પડંગડું'= પ્રયોગ કરે. આ ચારેય- અનુક્રમે વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ નામના દોષો છે. // 617 / 13. 23 ‘મનામદ'= અહીંયા આવા પ્રકારનું બીજું પણ કાંઈક ‘ોડડ઼િ વ'= વિશિષ્ટ પ્રમાણવાળી વનસ્પતિના મૂળિયાં આદિથી સ્નાન કરાવવું વગેરેને ‘fપંત્યં સુWIટ્ટ'= ભિક્ષાને મેળવવા માટે કરે અર્થાત્ પુત્રની પ્રાપ્તિ માટે ગર્ભાધાન થાય એવી વિશિષ્ટ ઔષધિના મૂળિયાં વગેરેથી સ્નાન કરાવે વગેરે, તેવી રીતે કોઈકને ગર્ભપાત કરાવે વગેરે કરાવવું તે “મૂર્તમં તુ'= મૂળકર્મ નામનો દોષ છે. “સાદુલમુત્થા'= સાધુથી ઉત્પન્ન થતા "'= આ દોષોને ‘૩MાયTIોસી'= ઉત્પાદન દોષો ‘માયા'= કીધાં છે. // 618 / 13/24 હવે એષણા દોષોને કહે છેઃ एषण गवेसणऽण्णेसणा य गहणं च होंति एगट्ठा। आहारस्सिह पगता, तीइ य दोसा इमे होंति // 619 // 13/25 છાયાઃ- પુષUT વેષUIT મન્વેષUTI ર પ્રહ ર મવત્તિ થા आहारस्येह प्रकृतास्तस्याश्च दोषा इमे भवन्ति // 25 // ગાથાર્થ - એષણા, ગવેષણા, અન્વેષણા અને ગ્રહણ આ બધા સમાન અર્થવાળા શબ્દો છે અહીં આહારની એષણાનો અધિકાર છે. તેના દોષો આ પ્રમાણે છે. ટીકાર્થ :- ‘ષT'= એષણા “સTSvસ ય'= ગવેષણા, અન્વેષણા “દિન'= અને ગ્રહણ ટ્ટિ'= સમાન અર્થવાળા શબ્દો ‘હતિ'= છે. ‘માહીક્ષિદ'= અહીં આહારનો “પતા'= અધિકાર છે. તીકું '- તે એષણાના ‘ડોસી'= દોષો "'= હમણાં નીચેની ગાથામાં કહેવાશે તે “હતિ'= છે. I. 619 / 1325 संकिय मक्खिय णिक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे। अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति // 620 // 13/26 છાયાઃ- શક્તિ પ્રક્ષિત નિક્ષi fuહતં સંહૃત ટ્રાય શ્રિમ્ | अपरिणतं लिप्तं छर्दितं एषणादोषा दश भवन्ति // 26 // ગાથાર્થ-ટીકાર્થ:- શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંદત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત અને છર્દિત આ દશ એષણાના દોષો છે. // 620|| 13/26. Page #311 -------------------------------------------------------------------------- ________________ 282 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद એષણાના દોષોનું જ વર્ણન કરે છે : कम्मादि संकति तयं, मक्खियमुदगादिणा उजं जुत्तं / णिक्खित्तं सजियादो, पिहियं तु फलादिणा ठइयं // 621 // 13/27 छाया :- कर्मादि शङ्कते तकत् प्रक्षितमुदकादिना तु यद् युक्तम् / निक्षिप्तं सजीवादौ पिहितं तु फलादिना स्थगितम् // 27 // मत्तगगयं अजोग्गं, पुढवादिसु छोढु देइ साहरियं / दायग बालादीया, अजोग्ग बीजादि उम्मीसं // 622 // 13/28 छाया :- मात्रकगतमयोग्यं पृथिव्यादिषु क्षिप्त्वा ददाति संहृतम् / दायकबालादिका अयोग्या बीजाधुन्मिश्रम् // 28 // अपरिणयं दव्वं चिय, भावो वा दोण्ह दाण एगस्स। लित्तं वसादिणा छड्डियं तु परिसाडणावंतं // 622 // 13/29 तिगं। अपरिणतं द्रव्यमेव भावो वा द्वयोः दान एकस्य / लिप्तं वसादिना छर्दितं तु परिशाटनावत् // 29 // त्रिकम् / ગાથાર્થ :- (1) જે આહારમાં આધાકર્મ આદિ કોઈ દોષની શંકા પડે તે શંકિત, (2) જે આહાર સચિત્ત पाए साहिथी युति होयते भ्रक्षित, (3) सथित साहिवस्तु 7524 भाडा२ भूतो होय ते निक्षित, (4) જે આહાર ફળ આદિથી ઢાંકેલો હોય તે પિહિત. (5) ભાજનમાં રહેલી વહોરાવવાને અયોગ્ય વસ્તુને પૃથ્વી આદિ ઉપર નાંખીને તે ખાલી થયેલા ભાજન વડે આપે તે સંદત, (6) બાળક વગેરે અયોગ્ય દાતા ભિક્ષા आपे तो हाय, (7) सथित्त जी४ वगेरेथी मिश्राडार मिश्र, (8) वडोसवानी वस्तु (आहार) અપરિણત એટલે અચિત્ત થયેલ ન હોય. અથવા બે માલિકમાંથી એકને વહોરાવવાની ભાવના ન હોય તે अपरित, (8) २२जी साहिथी ५२येली वस्तु सापे. लिस, (10) ढोगतो ढोगतो मापे ते छाईत. टीअर्थ :- 'कम्मादि'=४ माहार माघाभाहिलोषथी दूषित होवानी 'संकति'= शंड अरे अर्थात शं। पता होय ते माहार 'तयं = शंडित घोषवाणो छ. 'उदगादिणा'= सथित्त पाणी माहिथी 'जं'= 4 माहार 'जुत्तं'= युति होय ते 'मक्खियं' भ्रक्षित होष छे. 'सजियादो' सयित्त-मयित्त वस्तु 752 स्थापन माहार णिक्खित्तं'= निक्षित होषयुत छ. 'फलादिणा'=ण माहिथी 'ठइयं'= ढां होय ते 'पिहियं तु'= विलित होषयुत छ. // 621 / / 13/27 ___ 'मत्तगगयं'= भानमा २४सी 'अजोग्गं'= qडोराववाने अयोग्य शेत२। साहि वस्तुने 'पुढवादिसु'= पृथ्वी माह 52 'छोढु'= नजाने (पाली रीन.) 'देइ'= ते मानथी मापे ते 'साहरियं'= संहतोष छ 'दायग'= आय (हाता२) 'बालादीया'= माग, वृद्ध, रोगी, अनधिहरी वगेरे 'अजोग्ग'=४ हान मावा भाटे अयोग्य ते वहोरावे तो हाय घोष छ. 'बीयादिउम्मीसं'= जी४ साहसथित वस्तुथी 4 आहार मिश्र होय ते. "31'= प्रवणताथी 'मिश्रम्'= मिश्र 2 मिश्र होष छ. / / 622 / / 13/28. 'अपरिणयं दव्वं चिय'= अप्रासु द्रव्य 'भावो वा दोण्ह दाण एगस्स'= अथवा भासिमांथी मेड Page #312 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 283 માલિકને વહોરાવવાની ભાવના ન હોય તે ભાવ અપરિણત કહેવાય. ‘નિરં વાUિT'= ચરબી આદિ નિંદ્ય વસ્તુથી ખરડાયેલું હોય તે લિપ્ત દોષયુક્ત છે. “પરસાવંતે'= વહોરાવવા માટે લાવતાં અથવા વહોરાવતા વચ્ચે ઢોળાતું હોય તે ‘છgયં તુ'= છર્દિત દોષયુક્ત છે. / 623 / 13/29. एयद्दोसविसुद्धो, जतीण पिंडो जिणेहिऽणुण्णाओ। सेसकिरियाठियाणं, एसो पुण तत्तओ णेओ॥६२४ // 13/30 છાયા - પતદોષવિશુદ્ધો યતીનાં ઉપusો નિર્નરનુજ્ઞાત: . શેક્સસ્થિતાનામેષ: પુનઃ તત્ત્વતો સૈય: | 30 | છાયા :- સાધુઓને ઉપર જણાવ્યા એ બેંતાલીસ દોષોથી રહિત પિંડ ગ્રહણ કરવાની જિનેશ્વરોએ અનુમતિ આપી છે. પરંતુ જે સાધુ સૂત્ર-અર્થ પોરિસી, પ્રતિલેખનાદિ ક્રિયાઓમાં રક્ત હોય તેનો જ બેંતાલીસ દોષથી રહિત પિંડ તાત્ત્વિક રીતે શુદ્ધ જાણવો. ટીકાર્થ :- “ોવો '= આ બેંતાલીસ દોષોથી રહિત “નતીન'= સાધુઓને ‘પિંડો'= પિંડ ગ્રહણ કરવાની ‘નિવેદિ'= જિનેશ્વરોએ ‘અનુપITો'= અનુજ્ઞા આપી છે. “સેરિયાઝિયા'= સૂત્રપોરિસી, અર્થપોરિસી, પડિલેહણા, પ્રતિક્રમણાદિ સાધુની દરેક ક્રિયામાં રક્ત હોય એવા સાધુને ‘ઇ પુન'= આ બેતાલીસ દોષરહિત પિંડ ‘તત્તમો'= વાસ્તવિક રીતે ‘મો'= જાણવો. - જે સાધુ સ્વાધ્યાયાદિમાં રક્ત નથી તે બેતાલીસ દોષરહિત પિંડ ગ્રહણ કરે તો પણ તે શુદ્ધ ન ગણાય. // 624 / 13/30. આ વાતનું સમર્થન કરે છેઃ संपत्ते इच्चाइसु, सुत्तेसु णिदंसियं इयं पायं / जतिणो य एस पिंडो, ण य अन्नह हंदि एयं तु // 625 // 13/31 છાયા - સમ્રામે રૂાપુ સૂત્રપુ નિશિત્તમિદં પ્રાય: यतेश्च एषः पिण्डो न च अन्यथा हन्दि एतत्तु // 31 // ગાથાર્થ:- બધા જ સાધ્વાચારમાં તત્પર હોય એ સાધુને પિંડવિશુદ્ધિ હોય છે એ વાત શ્રી દશવૈકાલિકસૂત્રના સંપત્તે ભિખકાલંમિ' (અધ્ય. પ-ઉદ્દેશો-૧ ગાથા-૧.) વગેરે ઘણાં સૂત્રોમાં જણાવેલી છે. સાધુએ આવો વિશુદ્ધ પિંડ જ ગ્રહણ કરવાનો છે અન્યથા તેનામાં સાધુપણું રહેતું જ નથી. ટીકાર્થ :- “સંપત્તે'= સૂત્રપોરિસી-અર્થપોરિસીનો સ્વાધ્યાય કર્યા બાદ ભિક્ષાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે ‘રૂથ્વીફ' શ્રી દશવૈકાલિકસૂત્રના આ “સંપત્તે ભિખૂકાલંમિ’ એ વગેરે ‘સુજોયુ'= સૂત્રોમાં ‘ળવંતર્થ'= જણાવ્યું છે કે “ઢ્ય'= બધા જ સાધ્વાચારમાં તત્પર ‘પાય'= ઘણું કરીને “ગતિ '= એવા સાધુનો ‘સ fપંડો'= આ વિશુદ્ધ પિંડ છે, ‘મન'= અન્ય પ્રકારે ‘યં તુ'= સાધુપણું,- " '= રહેતું નથી. બધા જ સાધ્વાચારમાં તત્પર સાધુનો જ બેંતાલીસ દોષરહિત પિંડ વિશુદ્ધ છે અને એ સાધુમાં જ સાચું સાધુપણું છે એમ અહીં જણાવે છે. // 625 1331 Page #313 -------------------------------------------------------------------------- ________________ 284 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद આહાર દૂષિત છે એનું જ્ઞાન કેવી રીતે થાય; તે કહે છે : दोसपरिणाणं पिह, एत्थं उवओगसद्धिमाईहिं। जायति तिविहणिमित्तं, तत्थ तिहा वणियं जेण // 626 // 13/32 છાયા :- રોષપરિજ્ઞાનમu gāત્ર ૩૫યોગાશુચિિિમઃ जायते त्रिविधनिमित्तं तत्र त्रिधा वर्णितं येन // 32 // ગાથાર્થ :- આ પિંડના વિષયમાં ઉપયોગની શુદ્ધિ આદિથી દોષનું જ્ઞાન થાય છે. કારણ કે તેમાં ભૂતવર્તમાન અને ભવિષ્યના ભેદથી ત્રણ પ્રકારે કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારના નિમિત્તો કહ્યાં છે. તેનાથી દોષનું જ્ઞાન થાય છે. ઉપયોગશુદ્ધિ એટલે ભિક્ષા માટે જતી વખતે ભિક્ષાની અનુજ્ઞા માટે જે કાઉસ્સગ્ન કરવામાં આવે છે તેની શુદ્ધિ- ‘આદિ’ શબ્દથી દર્શન અને પ્રશ્ન વગેરેનું ગ્રહણ થાય છે. અર્થાત્ ગૃહસ્થના ઘેર રસોઇ ઘણી હોય, એ જોઇને પણ ખબર પડે કે ઘરના માણસો થોડા છે અને રસોઈ ઘણી બનાવી છે માટે સાધુને માટે બનાવી હશે, અથવા ગૃહસ્થોને એ વિષયક પ્રશ્નો પૂછીને પણ આહારનું નિર્દોષપણું કે દૂષિતપણું જાણી શકાય છે. ટીકાર્થ :- ‘ોસરપUTUi પિ'= આહારના દોષનું જ્ઞાન પણ “દુ'= વાક્યાલંકારમાં છે. “લ્ય'= પિંડમાં ‘૩વો સુદ્ધિમાર્દિ'= ઉપયોગની શુદ્ધિ આદિ પ્રકારો વડે “ગાયેતિ'= થાય છે. નેT'= જે કારણથી, ‘તત્થ'= પિંડના વિષયમાં ‘તિ'= ભૂત-વર્તમાન અને ભવિષ્યના ભેદથી ત્રણ પ્રકારે ‘તિવિમિત્ત'= કાયિક-વાચિક-માનસિક ભેદથી ત્રણ પ્રકારે નિમિત્ત વUિાય'= કહ્યું છે. તેથી દોષનું જ્ઞાન પણ થાય છે. // 626 // 1332. भिक्खासद्दोऽवेवं,अणियतलाभविसउत्ति एमादी। सव्वं चिय उववन्नं, किरियावंतंमि उजतिम्मि // 627 // 13/33 છાયા :- fમક્ષાશબ્દોÀવ નિયતનામવિષય તિ શ્વમારિ सर्वमेव उपपन्नं क्रियावति तु यतौ // 33 // ગાથાર્થ :- જેમ પિંડ શબ્દ યતિના આહારમાં જ ઘટે છે તેમ ભિક્ષા શબ્દ પણ યતિની ભિક્ષામાં જ ઘટે છે. જ્યાં આહાર લાવવાના ઘરો નક્કી હોય અને તે ઘરોમાંથી કયો અને કેટલો આહાર લાવવાનો એ પણ નક્કી જ હોય તો એ નિયતલાભ કહેવાય. એવા નિયતલાલવાળી ભિક્ષા માટે ભિક્ષા શબ્દ ન વપરાય. જ્યાં આહાર લાવવા માટે કયા ઘરોમાં જવાનું છે એ નક્કી નથી અને કયા ઘરમાંથી કેટલો અને કેવો આહાર મળશે એ નક્કી નથી તેને “અનિયતાભ' કહેવાય. આવા અનિયતલાભના વિષયમાં જ ભિક્ષા શબ્દનો પ્રયોગ કરાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. શાસ્ત્રોક્ત ક્રિયાયુક્ત સાધુમાં આ બધું ઘટે છે માટે તેની ભિક્ષા માટે જ ભિક્ષા શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય છે. ટીકાર્થ :- ‘fમવલ્લીસદોડવેવં'= ભિક્ષા શબ્દનો પ્રયોગ પણ આ પ્રમાણે “મણિયેતનામવિસ૩ ઉત્ત'= અનિયતલાભના વિષયવાળો છે, ભિક્ષા માટેના ઘરો નક્કી ન હોય અને ત્યાંથી કેટલો આહાર મળશે? એનું પ્રમાણ નક્કી ન હોય એને “અનિયતલાભ' કહેવાય. આવો અનિયતલાભ એ ભિક્ષા શબ્દનો વિષય છે. ‘મા'= આમ જે કહ્યું છે. “સર્વે વિય'- આ બધું જ ‘વિરિયાવંતમિ 3'= શાસ્ત્રોક્ત ક્રિયાથી યુક્ત ‘તિમિ'= સાધુમાં ‘૩વવન્ન'= ઘટે છે. ભિક્ષા શબ્દનો અર્થ સર્વદોષરહિત અનિયત રીતે પ્રાપ્ત થતો Page #314 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 285 આહાર એવો થાય છે, તેથી તે ક્રિયાયુક્ત સાધુની ભિક્ષામાં જ ઘટે છે એમ કહેવાનો ભાવ છે. // 627 // 13/33 હવે કોઈ વાદીની આશંકાને કહે છેઃ अण्णे भणंति समणादत्थं उद्देसियादि संचाए। भिक्खाए अणडणं चिय, विसेसओ सिट्ठगेहेसु // 628 // 13/34 છાયા - મચે મત્તિ શ્રમUTTદાર્થમુશિવદિ સંત્યારે भिक्षायै अनटनमेव विशेषतः शिष्टगेहेषु // 34 // ગાથાર્થ :- અન્ય વાદીઓ એમ કહે છે કે સાધુના નિમિત્તે બનાવેલા ઔદેશકાદિ આહાર જો સાધુને કલ્પતો ન હોય તો તેણે ભિક્ષાએ જવાનું જ બંધ કરવું પડશે. તેમાં ય શિષ્ટપુરુષોના ઘરોમાં તો ભિક્ષા માટે વિશેષ કરીને નહિ જઇ શકાય. અર્થાત્ એવી નિર્દોષ ભિક્ષા મળવાનો સંભવ જ નથી. ટીકાર્થ :- ‘મને'= કેટલાક વાદીઓ ‘મતિ'– કહે છે “સમUTIકહ્યું'= શ્રમણાદિના નિમિત્તે બનાવેલા કસિયાદ્રિ' ઔદેશિકાદિ આહાર જો ‘સંવાઇ'= સાધુને ત્યજવાનો હોય એમ તમારા વડે ઇચ્છાય છે તો ‘વિસેમો'= વિશેષ કરીને “સિક્રૂ '= બ્રાહ્મણાદિ શિષ્ટ પુરુષોના ઘરોમાં ‘fમgg UTCUT વિલે'= ભિક્ષા માટે જવાનું જ બંધ કરવાનું પ્રાપ્ત થશે. 628 / 13/34 ભિક્ષાનું અનટન શાથી પ્રાપ્ત થશે? તેનો હેતુ કહે છે : धम्मट्ठा आरंभो, सिट्ठगिहत्थाण जमिहसव्वोऽवि। सिद्धो त्ति सेसभोयणवयणाओ तंतणीतीए // 629 // 13/35 છાયા :- અમર્થકારશ્ન: શિષ્ટદસ્થાનાં દિ સર્વોfપા સિદ્ધ કૃતિ શેષમોનનવરોનાત્ તત્રનીત્યા રૂપ છે ગાથાર્થ :- શ્રુતિ-સ્મૃતિ આદિ શાસ્ત્રોમાં ગૃહસ્થોને “શેષભોજન' કરવાનું કહ્યું છે. અર્થાતુ ગુવદિને આપ્યા પછી જે વધ્યું હોય તે ગૃહસ્થ જમે એમ કહ્યું છે. તેથી નક્કી થાય છે કે શિષ્ટ ગૃહસ્થોનો, રસોઇ રાંધવી વગેરે બધો જ આરંભ પુણ્યના માટે જ હોય છે. ટીકાર્થ :- ‘ગં'= જે કારણથી ‘ફૂદ'= આર્યદેશમાં સિદ્ગદિસ્થાT'= સ્મૃતિ આદિ ગ્રન્થોને અનુસરનારા શિષ્ટ ગૃહસ્થોનો ‘ઘટ્ટ'= પુણ્યના માટે ‘મારંભ'= રસોઈ બનાવવાનો આરંભ સવ્યો વિ'= બધો જ હોય છે ‘સિદ્ધત્તિ'= એમ સિદ્ધ થાય છે. કેમકે “તંતતિ'= શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રન્થોમાં- “સેમીયUવયUITો'= ગુર્નાદિને આપ્યા પછી બાકી રહેલું ગૃહસ્થ ભોજન કરે એવી આજ્ઞા છે. || 629 // 13/35 तम्हा विसेसओ चिय, अकयाइ गुणा जईण भिक्ख त्ति / एयमिह जुत्तिजुत्तं, संभवभावेण ण तु अन्नं // 630 // 13/36 છાયા :- તક્ષ્માત્ વિશેષત વ #તાવિશુ યતીનાં ઉપક્ષેતિ एतदिह युक्तियुक्तं सम्भवभावेन न तु अन्यत् // 36 // ગાથાર્થ :- તેથી સાધુના માટે જે કરી ન હોય, કરાવી ન હોય તેમ જ સાધુનો સંકલ્પ પણ જેમાં કરવામાં આવ્યો ન હોય એવી ભિક્ષા મળવાનો જો સંભવ હોય તો જ સાધુની ભિક્ષા આવા ગુણવાળી હોવી જોઈએ Page #315 -------------------------------------------------------------------------- ________________ 286 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद એવી આપ્તપુરુષોની આજ્ઞા યુક્તિયુક્ત ગણાય, પણ એવી ભિક્ષા મળવાનો સંભવ જ નથી માટે સાધુની ભિક્ષાના એ આપ્તપુરુષોએ કહેલા વિશેષણો યુક્તિયુક્ત નથી. ટીકાર્થ :- ‘તખ્ત'= તેથી ‘વિલેસનો વિય'= વિશેષ કરીને જ ‘મારું '= સાધુને માટે જે કરી ન હોય અને સાધુનો જેમાં સંકલ્પ ન કર્યો હોય એવા ગુણવાળી ‘ના fમg ત્તિ'= સાધુની ભિક્ષા હોય ‘સંમવમાન'= જો તેનો સંભવ હોય અર્થાત્ એવી ભિક્ષા મળવાનો સંભવ હોય તો જ ‘મિદ = આ વાત અહીં ‘કુત્તિનુત્ત'= યુક્તિસંગત થાય " તુ મન્ન'= જો અસંભવિત હોય તો યુક્તિયુક્ત ન ગણાય, અર્થાત્ ‘અકૃત અકારિત-અસંકલ્પિત’ આ વિશેષણો યુક્તિસંગત નથી. / 630 / 13/36 આનો ઉત્તર આપતાં કહે છેઃ भण्णति विभिण्णविसयं,देयं अहिगिच्च एत्थ विण्णेओ। उद्देसिगादिचाओ, ण सोचिआरंभविसओ उ // 631 // 13/37 છાયા :- માથરે વિમિત્રવિષયે યથાવત્વ માત્ર વિયઃ उद्देशिकादित्यागो न स्वोचितारम्भविषयस्तु // 37 // ગાથાર્થ :- ઉત્તર આપે છે કે ગૃહસ્થ જ્યારે આટલો આહાર પોતાના કુટુંબના માટે અને આટલો આહાર દાન આપવા માટે એમ મનમાં સંકલ્પપૂર્વક વિભાગ પાડીને રસોઈ બનાવે તે આહાર-ઔશિકાદિ દોષથી દૂષિત હોવાના કારણે સાધુને કલ્પતો નથી, તેનો ત્યાગ કરવાનો છે એમ જાણવું, પણ ગૃહસ્થ પોતાના કુટુંબ માટે રસોઇ બનાવ્યા પછી તેમાંથી દાન આપવાનો વિચાર કરે એ આહાર સાધુને કલ્પી શકે છે, તે દૂષિત નથી. ટીકાર્થ :- “મUપતિ'= વાદીની શંકાનું સમાધાન આપતાં કહે છે - ‘વિમUUવિસર્ચ'= પોતાના કુટુંબ માટેનું અમુક અને દાન આપવા માટેનું અમુક એમ જુદા જુદા વિભાગનો જેમાં સંકલ્પ કરવામાં આવ્યો હોય તે "'= આહારાદિ દાનની વસ્તુને ‘મહિષ્યિ '= આશ્રયીને ‘સિ/વિદ્યામો'= ઔદેશિકાદિનો ત્યાગ ‘પત્થ'= આ અધિકારમાં ‘વિઘો = જાણવો. પરંતુ વારંમવસો 3'- તે સ્વોચિત આરંભના વિષયવાળો, ''= નથી. અર્થાતુ ગૃહસ્થો પોતાના કુટુંબના માટે જે દરરોજ રસોઇ બનાવતા હોય તેમાંથી સાધુને વહોરાવે તો તે સાધુને કહ્યું છે, તેનો ત્યાગ કરવાનો નથી. // 631 // 13/37 संभवइ य एसोऽवि हु, केसिंची सूयगादिभावेऽवि। વિમુવનંમાગો, તત્થ વિ તદ તામસિદ્ધીમો / 632 / 13/38 છાયા :- સમતિ ચ ષોડપ ઘનું શ્રેષાત્ સૂતામિડપિ | अविशेषोपलम्भात् तत्रापि तथा लाभसिद्धेः // 38 // ગાથાર્થ :- શિષ્ટ ગૃહસ્થો પુણ્યના માટે જ રસોઇ બનાવતા હોય એવું નથી. તેઓ માત્ર પોતાના કુટુંબ માટે જ રસોઈ બનાવતા હોય એ સંભવિત છે. કારણ કે જન્મ-મરણ આદિ-સૂતકના પ્રસંગોમાં પુણ્ય માટે દાન આપવાનું નથી હોતું ત્યારે પણ તેઓના ઘરોમાં સૂતક સિવાયના અવસરે જેટલી અને જેવી રસોઈ બનતી હતી તેવી અને તેટલી જ રસોઈ બનતી જોવા મળે છે. અને તેમાંથી દીન, અનાથ, દુ:ખી માણસોને તેઓ દાન આપતા હોય છે, માત્ર પોતાના કુટુંબ માટે બનાવેલી રસોઈમાંથી પણ દીન-અનાથને તેમના ઘરમાંથી આહારની પ્રાપ્તિ થતી જોવા મળે છે. ટીકાર્થ :- “સિં'= શિષ્ટગૃહસ્થોને ‘યમિડવિ'= સૂતકાદિ અવસરે જ્યારે સાધુસંતોને પુણ્ય Page #316 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 287 માટે દાન આપવાનો નિષેધ છે ત્યારે પણ ‘પ્રોડવિ દુ'= માત્ર પોતાના કુટુંબના માટે રસોઇનો આરંભ કરવાનું “મવ૬ ય'= સંભવિત છે. ‘તલ્થ વિ તદ'= સૂતકનો અભાવ હતો. ત્યારની જેમ જ સૂતકના અવસરમાં પણ ‘વિસેકુવનંમા'= હંમેશા પ્રમાણે જ રસોઈ બનતી જોવા મળતી હોવાથી ‘મસિદ્ધિીમો'= દીન, અનાથ, દુ:ખી માણસોને આહારની પ્રાપ્તિ થતી દેખાતી હોવાથી. // 632 // 13/38 ___ एवंविहेसु पायं, धम्मट्ठा णेव होइ आरंभो / गिहिसु परिणाममेत्तं, संतं पि य णेव दुढे ति // 633 // 13/39 છાયા :- અવંવિશેષ પ્રાય: ધર્માર્થ નૈવ મવતિ સારશ્ન: | गृहिषु परिणाममात्रं सदपि च नैव दुष्टमिति // 39 // ગાથાર્થ :- સૂતકાદિ પ્રસંગોમાં પણ રોજ પ્રમાણે આહાર દેખાતો હોય એવા મધ્યસ્થ શિષ્ટગૃહસ્થોના ઘરોમાં પુણ્ય માટે આરંભ ન જ હોય. પોતાના માટે બનાવેલી રસોઇમાંથી દાન આપવાનો તેમને ભાવ હોય એટલા માત્રથી કાંઈ તેમાં દોષ નથી. દાન માટે અધિક રસોઈ બનાવે તો દોષ છે. ટીકાર્થ:- ‘વંવિહેલું નિહિ!'= મધ્યસ્થ શિષ્ટગૃહસ્થોના ઘરોમાં “પાર્થ'= ઘણું કરીને ‘સામો'= સ્વોચિત આરંભ થHટ્ટા'= પુણ્યના નિમિત્તે “વ હો'= હોતો જ નથી, ‘પરિમિત્તિ'= જો તેમણે દાન આપવા માટે અધિક રસોઇ બનાવી નથી પણ પોતાના કુટુંબ માટે જે રસોઈ બનાવી છે તેમાંથી તેમને શ્રમણાદિને દાન આપવાનો શુભ અધ્યવસાય જાગે કે “સંતં પિ ય'= મને આ દાન પુણ્ય બંધાવનારું થાઓ “વ કુટું તિ'= તે દુષ્ટ નથી. કારણ કે આહારના બેતાલીસ દોષોમાં તેને ગણાવ્યો નથી, જો દાન આપવા માટે અધિક રસોઈ બનાવી ન હોય પણ પોતાના કુટુંબના માટે બનાવેલ રસોઈમાંથી પુણ્યના આશયથી તે દાન આપે તો કોઈપણ શાસ્ત્રમાં તેને દુષ્ટ કહ્યો નથી. માટે તે નિર્દોષ જ છે. // 633 / 13/39 तहकिरियाऽभावाओ, सद्धामेत्ताउकुसलजोगाओ। असुहकिरियादिरहियं, तं हंदुचितं तदण्णं व // 634 // 13/40 છાયા :- તથાન્નિયાડમાવાન્ શ્રદ્ધા માત્ર સુનિયોગાત્ | अशुभक्रियादिरहितं तं हन्दि उचितं तदन्यदिव // 40 // ગાથાર્થ :- અશુભ વિચાર, વાણી અને કાયાના વ્યાપારથી રહિત એવો ઉપર જણાવ્યો એ દાન સંબંધી કેવળ શુભભાવ એ (1) શ્રમણાદિ માટે આરંભ કરવારૂપ અશુભ ક્રિયાથી રહિત હોવાથી, (2) આ દાન મને પુણ્યબંધ કરાવનાર થાઓ એવી માત્ર શ્રદ્ધારૂપ હોવાથી અને (3) પ્રશસ્ત મન-વચન અને કાયાના વ્યાપારરૂપ હોવાથી ઉચિત જ છે. જેમ ચૈત્યવંદનાદિ શુભ પરિણામ ઉચિત છે તેમ આ દાનનો શુભ પરિણામ પણ ઉચિત જ છે. ટીકાર્થઃ-‘તરિયામાવો'= શ્રમણાદિના માટે અધિક આરંભ ન કર્યો હોવાથી ‘સદ્ધાત્તાક'= “આ બધું જ મને પુણ્યના માટે થાઓ” એવી મનની શ્રદ્ધારૂપ હોવાથી “સત્નનો ITo'= કાયા અને વચનના સુંદર વ્યાપારરૂપ હોવાથી ‘મસુરિયાવિહિ'= સાવદ્ય અધ્યવસાય, વચન અને કાયાના વ્યાપારથી રહિત એવો ‘ત'= કેવળ શુભ પરિણામ " દંત' ઉચિત જ છે. તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. ‘તUgi '= ચૈત્યવંદનાદિ શુભ પરિણામની જેમ, દાન આપતી વખતે પુણ્યબંધનો શુભ સંકલ્પ અને ચૈત્યવંદનાદિનો શુભ સંકલ્પ આ બંન્નેમાં કોઈ ભેદ નથી. બંન્ને સરખા જ અને નિરવદ્ય છે. || 634 || 13/40 Page #317 -------------------------------------------------------------------------- ________________ 288 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद આનું જ સમર્થન કરવા માટે કહે છે : न खलु परिणाममेत्तं, पदाणकाले असक्कियारहियं / गिहिणो तणयं तु जइं, दूसइ आणाएँ पडिबद्धं // 635 // 13/41 છાયા :- 1 પરિધામમાત્ર પ્રવાનને સક્સિયાદિતમ્ | गृहिणः सत्कं तु यतिं दूषयति आज्ञायां प्रतिबद्धम् // 41 // ગાથાર્થ :- જો સાધના માટે અધિક આરંભ કરવામાં આવ્યો ન હોય તો દાન આપતી વખતે “આનાથી મને પુણ્યબંધ થાઓ’ એવો ગૃહસ્થનો શુભ સંકલ્પ તે સર્વજ્ઞની આજ્ઞામાં રહેલા સાધુને દૂષિત કરતો જ નથી. ટીકાર્થ :- ‘ર વ7'= નથી જ, ‘પરિમિત્ત'= શુભ સંકલ્પસ્વરૂપ પરિણામ માત્ર આ કર્તા છે. ‘પાક્ષિત્નિ'= દાન આપતી વખતે સામાન્યથી જ ‘મવિશ્વાહિયે'= જેમાં સાધુના નિમિત્તે અધિક આરંભ કરવામાં આવ્યો નથી. એવો ‘હિ તUાયં તુ'= ગૃહસ્થના સંબંધી અર્થાત ગૃહસ્થનો ‘ન'= સાધુને-અહીં કર્મ અર્થમાં દ્વિતીયા છે. કેવા સાધુને દૂષિત નથી કરતો? તે કહે છે- ‘માર્દિ'= સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞામાં ‘વિદ્ધ'= રહેલાને, અર્થાત્ સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે વર્તનારને “તૂસ'= દૂષિત કરતો અર્થાત્ દૂષિત નથી જ કરતો. // 635 / 13/41 આ પંચાશકની 13/14 ગાથામાં “શિષ્ટ ગૃહસ્થોના ઘરમાં વિશેષથી ભિક્ષા માટે જઇ નહિ શકાય” એવું જે કીધું છે તેનું નિરાકરણ કરતાં કહે છેઃ सिट्ठा वि य केइ इहं, विसेसओ धम्मसत्थकुसलमती। इय न कुणंति वि अणडणमेवं भिक्खाएँ वतिमेत्तं // 636 // 13/42 છાયા :- શિશ કપિ ર દિ વિશેષતો થર્મશાસ્ત્રશાસ્ત્રમતિય: I इति न कुर्वन्ति अपि अनटनमेव भिक्षायै वाङ्मात्रम् // 42 // ગાથાર્થ :- લોકમાં કેટલાક શિષ્ટો પણ પુણ્યાર્થે આરંભ નથી કરતા, ધર્મશાસ્ત્રમાં કુશળમતિવાળા શિખો વિશેષથી પુણ્યાર્થે આરંભ કરતા નથી, આ પ્રમાણે નિશ્ચિત હોવાથી ‘ભિક્ષા માટે નહિ ફરી શકાય એમ કહેવું એ વચનમાત્ર છે અર્થાતુ નિરર્થક છે.” ટીકાર્થ :- “સિક્ વ ચ ોરું'= કેટલાક શિષ્ટો પણ “ફુર્દ'= અહીં લોકમાં ‘વિસેલો'= વિશેષથી ‘થમસત્યસનમતી'= ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત બુદ્ધિવાળા ''= સાધુના માટે અધિક આરંભ ‘પતિ વિ'= નથી જ કરતા. ‘વં'= આ કહેલી યુક્તિથી ‘fમક્વાણ'= ભિક્ષા માટે ‘મા'= નહિ ફરવાનું ‘વતિ'= વાદીનું કહેલુ વચનમાત્ર જ છે. નિરર્થક છે. // 636 / 13/42. दुक्करयं अह एयं, जइधम्मो दुक्करो चिय पसिद्ध / किं पुण? एस पयत्तो, मोक्खफलत्तेण एयस्स // 637 // 13/43 છાયા :- તુર #મથ તતિ સુર ાવ પ્રસિદ્ધમ્ | જિ પુન? પણ પ્રયત્નો મોક્ષadવેન હતી કે ૪રૂ || ગાથાર્થ :- જો તું એમ માને છે કે નિર્દોષ ભિક્ષા ગ્રહણ દુષ્કર છે તો આચાર્ય કહે છે કે સાધુધર્મ દુષ્કર Page #318 -------------------------------------------------------------------------- ________________ 289 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद જ છે એમ પ્રસિદ્ધ છે.” નિર્દોષ ભિક્ષા ગ્રહણમાં આટલો પ્રયત્ન કેમ છે? ઉત્તર:- તે મોક્ષને આપનાર છે માટે. ટીકાર્થ :- ‘દ '= અકૃત-અકારિત-અસંકલ્પિત નિર્દોષ ભિક્ષાનું ગ્રહણ કરવું તે. ‘કુર'= દુષ્કર છે. “નડ્રથમ '= આચાર્ય ભગવંત ઉત્તર આપે છે કે સાધુધર્મ ‘કુવર વિય'= દુષ્કર જ છે “સિદ્ધિ'= એ પ્રસિદ્ધ છે. ‘હિં પુI ? પણ પચત્તો'= નિર્દોષ ભિક્ષા ગ્રહણ માટે આટલો પ્રયત્ન શા માટે કરાય છે ? '= સાધુને (યતિધર્મનું) “મો+g7Qળ'= મોક્ષ જેનું ફળ છે તે મોક્ષફળ. તેને ભાવમાં ‘વ’ પ્રત્યય કર્યો છે-અર્થાતુ મોક્ષનું તે કારણ હોવાથી // 637 / 13/43. એષણામાં તત્પર સાધુને કથંચિત અશુદ્ધ આહારનો પરિભોગ થઈ જાય તો તેને દોષ લાગે કે નહિ ? એ શંકાનું સમાધાન આપતાં કહે છેઃ भोगंमि कम्मावावारदारतोऽवित्थ दोसपडिसेहो / णेओ आणाजोएण कम्मुणो चित्तयाए य // 638 // 13/44 છાયાઃ- મોજે શર્મવ્યાપારિતોડણત્ર રોષપ્રતિષેધ: | રેય નાજ્ઞા યોન વર્મUT: વત્રતા / 44 / ગાથાર્થ :- કર્મના સામર્થ્યથી કદાચ અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય તો પણ સાધુએ ભગવાનની આજ્ઞાનું પાલન કરેલ હોવાથી તેમ જ કર્મની વિચિત્રતા આ બે કારણે તેને દોષ લાગતો નથી. ટીકાર્થ :- ‘મોમાંમિ'= અશુદ્ધ આહારનું ભક્ષણ કરવા છતાં ‘મ્પાવાવીરવીરતોવિલ્થ'= કર્મના વ્યાપાર દ્વારા અર્થાત્ કર્મના સામર્થ્યથી અહીં ‘વોસપરિસે'= દોષ લાગતો નથી એમ ‘મો'= જાણવું. ‘માનો'= ભગવાનની આજ્ઞાનું પાલન કરેલું હોવાથી ‘મુt'= જ્ઞાનાવરણીયાદિ કર્મની ‘ચિત્તયા, ય'= વિચિત્રતાથી- સાધુએ તો નિર્દોષ આહાર માટે જ ગવેષણા કરી છે પણ છદ્મસ્થ હોવાથી અજ્ઞાનતાના કારણે દોષની તેને ખબર ન પડી માટે અશુદ્ધ આહારને તે નિર્દોષ માનીને વાપરે છે, માટે સાધુ પોતે નિર્દોષ જ છે. I638 / 1344 इहरा ण हिंसगस्स वि, दोसो पिसियादिभोत्तु कम्माओ। जं तस्सिद्धिपसंगो, एयं लोगागमविरुद्धं // 639 // 13/45 છાયાઃ- રૂતરથા ન હિંવિસ્થાપિ રોષ: પશિતાવિતુ: “તઃ .. यत्तत् सिद्धिप्रसङ्ग एतल्लोकागमविरुद्धम् // 45 // ગાથાર્થ :- આજ્ઞાયોગમાં રહેલ સાધુને કર્મના કારણે કદાચ અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય તો પણ તેને દોષ લાગતો નથી એમ જે કહ્યું તેમાં દોષ ન લાગવાનું કારણ આજ્ઞાયોગ છે, કર્મ નહિ. જો આમ માનવામાં ન આવે તો માંસાદિનું ભક્ષણ કરનાર હિંસકને પણ દોષ ન લાગે. કારણકે એવા પ્રકારના કર્મના ઉદયના કારણે તે હિંસા કરે છે આમ હિંસકને દોષાભાવનો પ્રસંગ આવે છે જે લોકથી અને આગમથી વિરુદ્ધ છે. અર્થાતુ આજ્ઞાયોગના કારણે જ સાધુને દોષભાવ છે, હિંસકને આજ્ઞાયોગ નથી માટે તેને દોષ લાગે જ. ટીકાર્થ :- ‘રૂર'= આજ્ઞાયોગના કારણે સાધુને દોષ લાગતો નથી એમ માનવામાં ન આવે તો ' હિંસક્સ વિ ટોરો'= હિંસકને પણ કર્મબંધરૂપ દોષ ન લાગવો જોઈએ. ‘fપસિયામિ'= પ્રાણીની હિંસા કરીને માંસ ખાનારને ‘મ્પો'– કર્મના કારણે '='= જે કારણથી તસ્સિદ્ધપસં'= દોષાભાવની Page #319 -------------------------------------------------------------------------- ________________ 290 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद સિદ્ધિ થવાનો પ્રસંગ આવે ''= હિંસકને દોષ ન લાગે એમ માનવું એ ‘નોનીવિરુદ્ધ'= લોકવિરુદ્ધ અને આગમવિરુદ્ધ છે. માટે દોષના અભાવનું કારણ આજ્ઞાયોગ છે, ઉપર કર્મને કારણ કહ્યું અહીં નહિ. || 639 || ૧૩/૪પ ता तहसंकप्पो च्चिय, एत्थं दद्वेत्ति इच्छियव्वमिणं / तदभावपरिणाणं, उवओगादीहिँ उ जतीण // 640 // 13/46 છાયાઃ- તાત્ તથા અન્ય વીત્ર ટુર્ણ રૂતિ અષ્ટમિલમ્ तदभावपरिज्ञानमुपयोगादिभिस्तु यतीनाम् // 46 // ગાથાર્થ:- તેથી રસોઈ બનાવતી વખતે આટલું સાધુ માટે અને આટલું કુટુંબના માટે એમ વિભાગ પાડીને અધિક રસોઈ કરવાનો જે આરંભ થાય છે તેમાં ગૃહસ્થનો એવો જે સંકલ્પ છે તે જ દોષિત છે. એમ માનવું જોઈએ. સાધુને ગૃહસ્થના આ સંકલ્પના અભાવનું જ્ઞાન ઉપયોગ વખતે નિમિત્તશુદ્ધિ આદિથી થાય છે. ટીકાર્થ :- ‘ત'- તેથી ‘તરસંડો વિય'- સાધુના માટે અધિક રસોઈ કરવાનો સંકલ્પ જ ‘હ્યું'પિંડના ગ્રહણ કરવામાં ‘હુ ત્તિ'= દોષનું કારણ છે “છિયવં'= માનવું જોઇએ, "qui'= આમ ‘તમવિપરિપUIT'= સંકલ્પના અભાવનું અથવા દોષના અભાવનું જ્ઞાન ‘૩વમો IIીર્દિ 3'= ઉપયોગ વખતે નિમિત્તશુદ્ધિ આદિથી “નતીન'= સાધુને થાય છે. “નિમિત્તચૂલિકા' આદિ ગ્રંથોમાં નિમિત્તશુદ્ધિ આદિનું સૂક્ષ્મતાથી વિવેચન કરવામાં આવ્યું છે માટે તેના અનુસાર નિમિત્તશુદ્ધિ આદિને જાણવા. || 640 || 13/46. ઉદ્ગમ આદિ દોષો કોનાથી થાય છે ? તે જણાવવા કહે છેઃ गिहिसाहूभयपहवा, उग्गमउप्पायणेसणादोसा। एए तु मंडलीए, णेया संजोयणादीया // 641 // 13/47 છાયા :- હિસાધૂમથામવા ૩ીમડ–ાષUTTોષા: I एते तु मण्डल्यां ज्ञेया संयोजनादिकाः // 47 // ગાથાર્થ:- ઉદ્દગમ દોષો ગૃહસ્થથી, ઉત્પાદન દોષો સાધુથી અને એષણાદોષો ગૃહસ્થ તથા સાધુ ઉભયથી થાય છે. નીચે કહેવાશે તે સંયોજનાદિ દોષો ભોજન માંડલીમાં થનારા જાણવા. ટીકાર્થ :- ‘૩૧મડપ્પીયોસોફી'= ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા દોષો જે પહેલા વર્ણવવામાં આવ્યા છે તે ‘હિસાદૂમપદવી'= અનુક્રમે ગૃહસ્થથી થતા, સાધુથી થતા દોષો અને ગૃહસ્થ-સાધુ એ બંનેથી થતા દોષો છે. ‘TUતુ'= હવે કહેવાશે તે “સંગોયલીયા'નું સંયોજના દોષ વગેરે “મંડત્ની'= ભોજન કરતી વખતે માંડલીના દોષો ‘યા'= જાણવા. / 641 / 1347 હવે માંડલીના દોષો વર્ણવે છે - संयोजणा पमाणे, इंगाले धूम कारणे चेव। उवगरण भत्तपाणे, सबाहिरब्भंतरा पढमा // 642 // 13/48 છાયા :- સંયોગના પ્રમાઈ|મારો ધૂમ: Roi વૈવ उपकरणे भक्तपाने सबाह्याभ्यन्तरा प्रथमा // 48 // Page #320 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 291 ગાથાર્થ:- સંયોજના, પ્રમાણ, ઇંગાલ, ધૂમ અને કારણ એ પાંચ માંડલીના દોષો છે. તેમાં (1) અત્યંતર ઉપકરણ સંયોજના, (2) બાહ્ય ઉપકરણ સંયોજના, (3) અભ્યત્તર ભક્તપાનસંયોજના અને (4) બાહ્ય ભક્તપાન સંયોજના એ પ્રથમના અર્થાતુ સંયોજના દોષના ભેદો છે. ટીકાર્થ :- “સંયોગUIT'= સંયોજના, ‘પમા'= પ્રમાણ, ‘ડુંમાને'= ઇંગાલ, ‘ધૂમ'= ધૂમ ‘ારો વેવ'= અને કારણ એ પાંચ માંડલીના દોષો છે. તેમાં સંયોજનાદોષનું નિરૂપણ કરે છે- ‘૩વીરVT'= ઉપકરણના વિષયવાળી ‘મત્તપાપો'= ભક્તપાન વિષયવાળી ‘સવાદિર મંતર'= બાહ્ય અને અભ્યત્તરના ભેદ સહિત ‘પદમ'= સંયોજના,- બાહ્ય ઉપકરણ સંયોજના, અત્યંતર ઉપકરણ સંયોજના, બાહ્યભક્તપાન સંયોજના, અભ્યત્તર ભક્તપાન સંયોજના - આ બધા જ ભેદો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. // 642 / 1348 હવે પ્રમાણ વગેરે દોષોનું નિરૂપણ કરે છેઃ बत्तीस कवल माणं, रागदोसेहिं धूमइंगालं / वेयावच्चादीया, कारणमविहिमि अइयारो // 643 // 13/49 છાયા :- áિશત્ વતમાને પામ્યાં ધૂમાતરમ્ | वैयावृत्यादयः कारणमविधौ अतिचारः // 49 // ગાથાર્થ :- આહારનું પ્રમાણ બત્રીસ કોળિયા છે. રાગ-દ્વેષથી અનુક્રમે અંગાર અને ધૂમ દોષ થાય. વૈિયાવચ્ચ વગેરે આહારના કારણો છે. અવિધિ કરવામાં અતિચાર થાય. ટીકાર્થ:- ‘વીર વન'= બત્રીસ કોળિયા ‘ના'= પ્રમાણ કહેવાય છે. ‘વોર્દિ'= રાગ અને દ્વેષ વડે અનુક્રમે ‘ધૂમકા'= અંગાર અને ધૂમદોષ થાય છે. રાગદ્વેષની સાથે અનુક્રમનો સંબંધ જોડવા માટે ‘ફંનિધૂમ'= શબ્દ હોવો જોઈએ પણ “ધૂમ'માં અલ્પ અક્ષરો હોવાથી ‘નધ્ધક્ષા... મ્'= એ “સિદ્ધહેમ૩-૧-૧૬.' સૂત્રથી ધૂમ શબ્દનો પૂર્વનિપાત કર્યો છે. ઉત્ત્વ સમાસમાં અલ્પઅક્ષરવાળા શબ્દનો પૂર્વનિપાત કરવામાં આવે છે.- ભોજન વપરાતાં રાગ કરવાથી ચારિત્ર અંગારા સદેશ બને છે અને દ્વેષ કરવાથી તે ધૂમસદેશ બને છે. ‘વેયાવશ્વાવીયા 2U'= વેયાવચ્ચ આદિ ભોજન કરવાના કારણો છે. આદિ' શબ્દથી વેદના આદિનું ગ્રહણ થાય છે. “ઓઘનિર્યુક્તિ' ગ્રંથની ૫૮૨મી ગાથામાં કહ્યું છે કે, “ક્ષુધા વેદનીયને શમાવવા માટે, વેયાવચ્ચ કરવા માટે, ઈર્યાસમિતિનું પાલન કરવા માટે, સંયમયોગોમાં પ્રવર્તન કરવા માટે, પ્રાણ ટકાવવા માટે અને છઠું ધર્મચિંતન અર્થાત્ તત્ત્વચિંતન કરવા માટે આ જ કારણે સાધુ ભોજન કરે.” ‘વિરંભિ'= અવિધિ કરવામાં ‘મારો'= અતિચાર લાગે છે. માટે અવિધિ કરવી નહીં. સંયોજના દોષ- (1) ઉપકરણસંયોજનઃ- ચોલપટ્ટો નવો હોય તો વિભૂષાને માટે કપડો પણ નવો જ ઓઢે તે. (2) ભક્તપાનસંયોજનાઃ- આહારમાં સ્વાદ વધારવા માટે દૂધની અંદર ખાંડ મિશ્રિત કરે તે. (2) પ્રમાણદોષ- પુરુષનો 32 કોળિયા અને સ્ત્રીનો 28 કોળિયા આહાર પ્રમાણસર ગણાય છે. તેનાથી વધારે વાપરે તે પ્રમાણદોષ કહેવાય. (3) ઈંગાલદોષ- ભોજન તથા તેના દાતારની પ્રશંસા કરતો વાપરે તે ઇંગાલદોષ છે. (4) ધૂમદોષ- ભોજન તથા તેના દાતારની નિંદા કરતો વાપરે તે ધૂમ દોષ છે. (5) કારણાભાવ - વેયાવાદિ કારણે ભોજન કરવાની સાધુને આજ્ઞા છે. તેમાંથી કોઈ પણ કારણ હોય Page #321 -------------------------------------------------------------------------- ________________ 292 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद નહિ છતાં જો ભોજન કરે તો કારણાભાવ દોષ લાગે છે. || 643 / 13/49 આ પ્રકરણનો ઉપસંહાર કરતાં કહે છે:एयं णाऊणं जो, सव्वं चिय सुत्तमाणतो कुणति / काउं संजमकायो, सो भवविरहं लहुं लहति // 644 // 13/50 છાયાઃ- તિજ્ઞાત્વા યઃ સર્વમેવ મૂત્રમાનતઃ રતિ | कृत्वा संयमकायं सो भवविरहं लघु लभते // 50 // ગાથાર્થ :- જે સાધુ આ પિંડવિધાનને જાણીને સર્વજ્ઞવચનને પ્રમાણભૂત ગણીને તદનુસાર બધું કરે છે અર્થાત્ પિંડના (બેંતાલીસ + પાંચ = સુડતાલીસ) દોષોનો ત્યાગ કરે છે તે સાધુ પોતાની કાયાને સંયમપ્રધાન બનાવીને જલ્દી સંસારના અંતને પામે છે. ટીકાર્થ :- "'= પૂર્વ કહેલા આ પિંડવિધાનને 'UIT'= જાણીને “નો'= જે સાધુ “સબં વિય'= 47 દોષના સમૂહને “સુત્તમUાતો'= સૂત્રપ્રામાણ્યથી ‘સુપતિ'= કરે છે ‘વોર્ડ'= આગમમાં જે વિધિ તથા પ્રતિષેધ કરવામાં આવ્યા છે તે પ્રમાણે કરીને ‘સંગમય'= ચારિત્રને અથવા સંયમરાશિને ‘સ'= તે સાધુ ‘મવરદં= સંસારના અંતને ‘નર્દ'= જલ્દીથી “નૈતિ'= પ્રાપ્ત કરે છે. // 644 / 1350 | પિંડવિધિ નામનું તેરમું પંચાશક સમાપ્ત થયું. // Page #322 -------------------------------------------------------------------------- ________________ 293 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद // चतुर्दशं शीलाङ्गविधि पञ्चाशकम् // પૂર્વે ઉદ્ગમાદિદોષના ત્યાગ સ્વરૂપ સાધુની આહારવિશુદ્ધિનું નિરૂપણ કરાયું. હવે સાધુધર્મ સંબંધી શીલાંગવિધિનું નિરૂપણ કરવા કહે છે. नमिऊण वद्धमाणं,सीलंगाइं समासओ वोच्छं। समणाण सुविहियाणं, गुरूवएसाणुसारेणं // 645 // 14/1 छाया :- नत्वा वर्द्धमानं शीलाङ्गानि समासतो वक्ष्ये / श्रमणानां सुविहितानां गुरूपदेशानुसारेण // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને શુભ અનુષ્ઠાન કરનારા સાધુઓના શીલાંગોને સંક્ષેપથી જિનવચનાનુસાર કહીશ. अर्थ :- 'वद्धमाणं'= महावीरस्वाभीने 'नमिऊण'= नमस्कार उरीने 'सुविहियाणं'= शोभन अनुहानवाणा 'समणाण'= साधुन। 'सीलंगाई'= शासन। मवयवो अथवा 29o सेवा शीमांगोने 'गुरूवएसाणुसारेणं'= गुवाशाने अनुसरीने 'समासओ'= संक्षेपथी 'वोच्छं'= 5&ीश. // 645 / / 14/1. सीलंगाण सहस्सा, अट्ठारस एत्थ होंति णियमेणं। भावेण समणाणं, अखंडचारित्तजुत्ताणं // 646 // 14/2 छाया :- शीलाङ्गानां सहस्राणि अष्टादशात्र भवन्ति नियमेन / भावेन श्रमणानामखण्डचारित्रयुक्तानाम् // 2 // ગાથાર્થ:- શ્રી જિનપ્રવચનમાં અખંડ ચારિત્રયુક્ત ભાવસાધુઓને અવશ્ય અઢાર હજાર શીલાંગો હોય છે. अर्थ:- 'एत्थ'= नि अवयनमा 'सीलंगाण सहस्सा अट्ठारस'= अढार 32 शमांगो 'नियमेणं'= अवश्य-सार 3024 होयछ, तेनाथी मोछापत्ता नथी होता 'अखंड चारित्तजुत्ताणं'= अण्डयास्त्रियुत 'भावेण समणाणं'= भावसाघुमाने 'होति'= डोय छे. // 646 // 14/2 અઢારહજાર શીલાંગ કેવી રીતે બને છે ? તે કહે છેઃ जोए करणे सण्णाइंदियभूमादिसमणधम्मे य। सीलंगसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती॥६४७॥१४/३ छाया:- योगे करणे संज्ञेन्द्रियभूम्यादि श्रमणधर्मे च / शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः // 3 // ગાથાર્થ :- યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિય, પૃથ્વીકાયાદિ અને શ્રમણધર્મ એ બધાના સંયોગથી અઢાર હજાર શીલાંગો થાય છે. अर्थ:- 'जोए'= योग करणे'= 4291, 'सण्णा'= संशय 'इंदियभूमादिसमणधम्मे य=न्द्रिय, पृथ्वीय माहिमने श्रभाधना संयोगथी 'सीलंगसहस्साणं अट्ठारसगस्स'= सार 32 शीलांगोनी ‘णिप्फत्ती'= सिद्धि थाय छे. // 647 / / 14/3 योगवगेरेना महोनेछ: Page #323 -------------------------------------------------------------------------- ________________ 294 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद करणादि तिण्णि जोगा,मणमादीणि उहवंति करणाडं। आहारादी सण्णा, चउ सोत्ताइंदिया पंच // 648 // 14/4 છાયા :- RUTય: ત્રયો યો મન માન તુ મર્યાન્તિ રVITના आहारादयः संज्ञा चतस्त्रः श्रोतादीन्द्रियाणि पञ्च // 4 // भोमादी णव जीवा, अजीवकाओ उसमणधम्मो उ। खंतादि दसपगारो, एव ठिए भावणा एसा // 649 // 14/5 जुम्मं / છાયાઃ- મૂળાય નવ નવા સીવાયતુ શ્રમધર્મસ્તુ क्षान्त्यादिः दशप्रकार एव स्थिते भावना एषा // 5 // युग्मम् / ગાથાર્થ :- કરણ આદિ ત્રણ યોગ, મન આદિ ત્રણ કરણ, આહારાદિ ચાર સંજ્ઞા, શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો, પૃથ્વીકાયાદિ નવ જીવકાય અને દશમો અજીવકાય, ક્ષમાદિ દશ શ્રમણધર્મ- આ મૂળપદો છે તેના ભાંગાની ભાવના આ પ્રમાણે છે (જે હવે પછીની ત્રણ ગાથામાં કહેવાશે.) ટીકાર્થઃ- “રા'= કરવું, કરાવવું અને અનુમોદવું એ રૂપ ‘તિuિT'= ત્રણ ‘ગોરા'= યોગ છે. યોગ એટલે વ્યાપાર = પ્રવૃત્તિ,- કરવું વગેરે પ્રવૃત્તિ-સ્વરૂપ હોવાથી તેમને યોગ કીધા છે. ‘મામાલી 3'= મન વગેરે (મન, વચન, કાયા, ‘વંતિ રાઠું = કરણ છે. પ્રવૃત્તિ કરવામાં જે અત્યંત મહત્ત્વનું સાધન હોય તેને કરણ કહેવામાં આવે છે. આ મન વગેરે અત્યંત મહત્ત્વના સાધન હોવાથી તેમને કરણ કહ્યા છે, ‘મહારાવી'= આહાર-સંજ્ઞા વગેરે “સUUIT a3= ચાર સંજ્ઞા છે. ‘સત્તાવિ પં'= શ્રોત્રેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયો છે. / 648 / 14/4 મારી પાવ નીવા'- પુથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ પ્રકારના જીવો ‘મનીવો 3'= અને અજીવકાય દશમો, તેનો પણ આરંભ ત્યજવાનો છે. “સમUTધો 3'= સાધુધર્મ ‘વંતા સTIો'= ક્ષમા, મૃદુતા, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો છે. "a fam' આ પ્રમાણે મૂળ પદાર્થોનો સમૂહ હોતે છતે ‘માવUTT Uક્ષા'= તેના ભાંગાની ભાવના આ પ્રમાણે છે. // 649 / ૧૪/પ. ___ण करति मणेण आहारसण्णविप्पजढगो उणियमेण। सोतिदियसंवुडो पुढविकायआरंभ खंतिजुओ // 650 // 14/6 છાયાઃ- રવિ મનસાઇડર સંજ્ઞાવિપ્રદીપાતુ નિયમેના શ્રોન્દ્રિયસંવૃતઃ પૃથ્વયાડડરન્ને ક્ષત્તિયુતિઃ || 6 | ગાથાર્થ:- આહારસંન્નારહિત, શ્રોત્રેન્દ્રિયના સંવરવાળો (શ્રોત્રેન્દ્રિયનો વિષય જે શબ્દ છે. તેમાં રાગદ્વેષને નહિ કરનારો), ક્ષમાયુક્ત, મનથી પૃથ્વીકાયની હિંસા કરે નહિ. આ પ્રમાણે શ્રમણધર્મના પહેલાં ક્ષમા નામના ભાંગાની વિચારણા થઈ. ટીકાર્થ:- “મનેT'= મનથી ‘સાદીરસUવષ્યનો 3'- આહારસંજ્ઞાથી રહિત ાિયને '= અવશ્ય ‘સોવિયસંઘુડો'= શ્રોત્રેન્દ્રિયના સંવરવાળો ‘વયા '= આ કર્મકારક છે તેથી દ્વિતીય વિભક્તિ છે. અર્થાત્ પૃથ્વીકાયના આરંભને ‘વંતિકુમો'= ક્ષમાયુક્ત " તિ'= કરે નહિ. // 650 / 14/6. Page #324 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद इय मद्दवादिजोगा, पुढविक्काए भवंति दस भेया। आउक्कायादीसुवि, इय एते पिंडियं तु सयं // 651 // 14/7 છાયા - વૃત્તિ વાહિયોનું પૃથિવીવા મવત્તિ રૂા મેરા: ! अप्कायादिष्वपि इति एते पिण्डितास्तु शतम् // 7 // सोइंदिएण एयं, सेसेहि विजं इमं तओ पंच। आहारसण्णजोगा, इय सेसाहिं सहस्सदुगं // 652 // 14/8 श्रोतेन्द्रियेणैतच्छेषैरपि यदिदं ततः पञ्च / आहारसंज्ञायोगादिति शेषाभिः सहस्रद्वयम् // 8 // एयं मणेण वइमादिएस एयं ति छस्सहस्साइं। ण करइ सेसेहिं पि य एए सव्वेऽपि अट्ठारा // 653 // 14/9 છાયા :- પતિના વાદ્યો પતંવિત્તિ દસ્ત્રાળ .. न करोति शेषयोरपि च एते सर्वेऽपि अष्टादश // 9 // ગાથાર્થ :- પૃથ્વીકાયના આરંભનો ક્ષમા પદની સાથે આ પ્રથમ ભાંગો થયો તે રીતે શ્રમણધર્મના બાકીના માર્દવ આદિ નવ પદોની સાથે વારાફરતી ભાંગ કરવામાં આવે તો પૃથ્વીકાયના આરંભના દશ ભાંગા થાય. આ જ રીતે અપકાયના આરંભથી માંડીને અજીવકાયના આરંભ સુધીના દરેકના દશ દશ ભાંગા ગણતાં બધા મળીને સો ભાંગા થાય. આ સો ભાંગા શ્રોત્રેન્દ્રિયના સંવરવાળાના થયા. એવી રીતે ચક્ષુરિન્દ્રિય વગેરે પાંચે ય ઇંદ્રિયના દરેકના સો સો ભાંગા ગણતા પાંચસો ભાંગા થાય. આ પાંચસો ભાંગા આહારસંજ્ઞાથી રહિત સાધુના થયા. એવી રીતે ભયસંજ્ઞા વગેરે ચારે ય સંજ્ઞા રહિતના દરેકના પાંચસો પાંચસો ભાંગા ગણતાં બે હજાર ભાંગા થાય. આ બે હજાર ભાંગા મન સંબંધી થયા. એવી રીતે વચન આદિ સંબંધી ત્રણે ય ના બબ્બે હજાર ગણતા છ હજાર ભાંગા થાય. આ છ હજાર ભાંગા કરે નહિ પદ સાથેના થયા. એ રીતે કરાવે નહિ, અનુમોદે નહિ, એમ ત્રણે ય પદના છ છ હજાર ગણતા અઢાર હજાર ભાંગા થાય. ટીકાર્ય :- ‘ફય'= આ રીતે “માવિનો '= માર્દવ આદિ પદોના સંબંધથી ‘પુવિU'= પૃથ્વીકાયના આરંભના “મવંતિ રસ મેય'= દશ ભેદ થાય છે, ‘માડવાવી વિ'= અષ્કાયાદિના આરંભના પણ “ફ'= આ પ્રમાણે દરેકના દશ દશ ગણતાં ‘ત્તેિ'= એ બધા ‘fપંડિયં તુ'= ભેગા મળીને ‘સ'= સો થાય છે || 651 / 14/7 ‘સોUિT '= શ્રોત્રેન્દ્રિય સાથે આ સો ભાંગા થયા, ‘તેદિ વિ'= બાકીની ચક્ષુરિન્દ્રિય આદિ ચારની સાથે “ગં'= જે કારણથી "'= દરેકના સો સો થાય “તો'- તેથી ‘પંa'= પાંચસો થાય ‘હીરાનો '= આહારસંજ્ઞાના યોગથી ''= એ પ્રમાણે “સેસર્દિ'= બાકીની ભયસંજ્ઞા આદિના યોગથી ‘સદસેતુ'= બધા મળીને બે હજાર થાય, કારણકે પાંચસોને ચાર વડે ગુણવાથી બે હજાર થાય. // 652 // 148 ‘પથ'= આ બે હજાર ભાંગા “મોળ'= મનના સંયોગથી પ્રાપ્ત થયા, ‘વમલાણું'= વચન અને કાયયોગની સાથે ‘યં તિ'= બબ્બે હજાર થાય તેથી છસ્સદસાડું'= બધા મળીને છ હજાર થયા. ' Page #325 -------------------------------------------------------------------------- ________________ 296 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद વર= “કરે નહિ એના આ છ હજાર ભાંગા થાય. “સેëિ પિ '= બાકીના “કરાવે નહિ” વગેરે બે પદની સાથે ‘ાઈ'= છ છ હજાર થાય. ‘બ્રેડપિ'= બધા મળીને ‘માર'= અઢાર હજાર ‘મવત્તિ'= શબ્દ અધ્યાહાર સમજવાનો છે. અર્થાત્ થાય છે. || 653 // 149. આ અધિકારના રહસ્યને કહે છેઃ एत्थ इमं विण्णेयं अइदंपज्जंतु बुद्धिमंतेहिं। एक्कं पि सुपरिसुद्धं सिलंगं सेससब्भावे // 654 // 14/10 છાયા :- મહું વિવર્મપર્વ તુ વૃદ્ધિમfમ: | एकमपि सुपरिशुद्ध शीलाङ्गं शेषसद्भावे // 10 // ગાથાર્થ :- બુદ્ધિમાનોએ અઢાર હજાર ભાંગાઓમાં આ પ્રમાણે રહસ્ય જાણવું કે વિવક્ષિત કોઈ એક શીલાંગ પણ, તે સિવાયના બીજા બધા શીલાંગો હોય તો જ સુપરિશુદ્ધ નિરતિચાર હોય. ટીકાર્થ :- બુદ્ધિમંદિં= બુદ્ધિશાળીઓએ ‘પત્થ'- આ શીલાંગના અધિકારમાં ‘કુમ' આ કહેવામાં આવતું ‘સર્વપન્ન તુ'= ભાવાર્થ રૂપ વાક્યનું તાત્પર્ય અર્થાત્ રહસ્ય 'favoo:'= જાણવું. ‘પ પિ'= એક પણ કાર્યરૂપ “સત્ન'= શીલાંગ ‘સેસર્સમાવે'= ભાવથી બાકીના શીલાંગો હોય તો જ ‘સુપરિદ્ધિ'= નિર્દોષ હોય છે. || 654 /14/10. દૃષ્ટાન્ત દ્વારા આ બાબતનું સમર્થન કરતા કહે છેઃ एक्को वाऽऽयपएसोऽसंखेयपएससंगओ जह तु। एतं पि तहा णेयं, सतत्तचाओ इहरहा उ // 655 // છાયાઃ- Uo વાડડભપ્રદેશડસધ્યેયપ્રદેશસતો યથા તુ | તિપિ તથા યે વતત્ત્વત્યા રૂતરથા તુ | 22 . ગાથાર્થ :- જેમ આત્માના અસંખ્યાત પ્રદેશો હંમેશા ભેગા જોડાયેલા જ હોય છે, તેમાંથી એક પણ આત્મપ્રદેશ કદી છૂટો પડતો નથી તેમ આ અઢારહજાર શીલાંગો હંમેશા ભેગા એકસાથે જ હોય છે. એમાંથી કોઈ એકાદ શીલાંગ સ્વતંત્ર હોતો નથી. અર્થાત્ સાધુ એકાદ શીલાંગથી યુક્ત હોય, બીજા શીલાંગો તેમાં ન હોય એવું બને નહિ. અન્યથા અર્થાત્ સ્વતંત્ર એકાદ શીલાંગને માનવામાં તેના સ્વરૂપનો જ ત્યાગ થઈ જાય છે, તે શીલાંગ કહેવાય જ નહિ. અર્થાતુ હોય તો બધા જ હોય, નહિતર એકપણ ન હોય. ટીકાર્થ:- ‘નદ તુ'= જેમ ‘ાવો વાગ્યો '= એકપણ આત્મપ્રદેશ, ‘વસંરયપણસંકો'= તેના સમાનજાતિવાળા બીજા અસંખ્યાતપ્રદેશની સાથે જોડાઈને રહેવું તે અવિભાગવૃત્તિવાળો જ હોય, કદી બીજાને છોડીને એકલો રહે નહિ. ‘પતં '= આ શીલાંગ પણ ‘તદ'- તે પ્રમાણે અવિભાગવૃત્તિવાળા પરસ્પર જોડાયેલા જ “ોય'= જાણવા. ‘ફરી 3'= અન્યથા “સતત્તરામો'= સ્વરૂપનો ત્યાગ થાય. // 655 / 14/11 ઉપર કહેલી વાતના સમર્થન માટે યુક્તિ બતાવે છે : जम्हा समग्गमेयं पिसव्वसावज्जयोगविरती उ। तत्तेणेगसरूवं, ण खंडरूवत्तणमुवेइ // 656 // 14/12 Page #326 -------------------------------------------------------------------------- ________________ 297 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છાયાઃ- ધર્માત્ સમwતપિ સર્વસાવદત્ય-વિત્તિના - તત્ત્વનૈવસ્વરૂપ ન રવાપર્વમુપૈતિ | 22 ગાથાર્થ :- કારણકે પરિપૂર્ણ શીલ પણ પરમાર્થથી સર્વસાવદ્યયોગની વિરતિના સ્વભાવવાળું જ છે. શીલ સર્વ પાપની નિવૃત્તિરૂપ હોવાથી તે અઢાર હજાર શીલાંગ સ્વરૂપ જ છે. તેથી તેમાંથી એકાદની ન્યૂનતા હોય તો તે શીલસ્વરૂપને પામતું નથી. તેનું સ્વરૂપ ખંડિત થઈ જાય છે. ટીકાર્થ :- ‘નષ્ફી'= કારણકે “સમ'= પરિપૂર્ણ ‘યં પિ'= શીલ પણ ‘સબસવિનયવિર 3'= સર્વ સાવદ્યયોગની વિરતિના સ્વભાવવાળું જ છે. ‘તત્તે '= પરમાર્થથી ‘પરીસ્કિર્વ'= સકલરૂપવાળું "T થંડવત્તાયુવેડ્ડ'= એમાંથી ન્યૂનતા હોય તો તેનું સ્વરૂપ જળવાતું નથી,- બધા જ પાપોનો ત્યાગ કરવા સ્વરૂપ સર્વવિરતિ છે. આથી તેમાં અઢાર હજાર બધા જ શીલાંગનું પાલન અવશ્ય જોઇએ, એકાદ-બે પણ ઓછા પાળે તો સર્વવિરતિ રહી શકે નહિ. / ૬પ૬ / 14|12. एयं च एत्थ एवं, विरतीभावं पडुच्च दट्ठव्वं / न उ बझं पि पवित्तिं, जं सा भावं विणा वि भवे // 657 // 14/13 છાયા:- તિવ્યારૈવં વિરતિભાવં પ્રતીત્ય દ્રષ્ટ્રવ્યમ્ | न तु बाह्यामपि प्रवृत्तिं यत्सा भावं विनाऽपि भवेत् // 13 // ગાથાર્થ:- પ્રસ્તુતમાં અખંડશીલ બાહ્ય ક્રિયારૂપ પ્રવૃત્તિને આશ્રયીને નહિ પરંતુ વિરતિના પરિણામને આશ્રયીને જાણવું. કારણ કે ભાવસાધુને બાહ્ય અશુભ પ્રવૃત્તિ અશુભ પરિણામ વગર પણ સંભવે છે. ટીકાર્થ :- ‘ષે 2 પત્થ પર્વ'= પ્રસ્તુતમાં અખંડશીલ ‘વિરતમાd'= વિરતિના અંતરંગ પરિણામને ‘પડ્ય'= આશ્રયીને ‘દુર્બ'= જાણવું ‘ર 3 વ પ વત્ત'= ક્રિયારૂપ બાહ્યપ્રવૃત્તિને આશ્રયીને નહિ. ''= કારણ કે ‘સ'= તે બાહ્યપ્રવૃત્તિ ‘માવં વિUT વિ'= અશુભ પરિણામ વગર પણ ‘મવે'= ભાવસાધુને હોય. અર્થાત્ ભાવસાધુને અશુભપ્રવૃત્તિ કદાચ કરવી પડે પણ તેને તેમાં રસ ન હોય, તેના પરિણામ અશુભ ન હોય, એવી રીતે દ્રવ્યસાધુની કદાચ સારી પણ બાહ્યપ્રવૃત્તિ શુભ અધ્યવસાય વગરની હોઈ શકે એવું બને. || 657 / 14/13 ઉપર કહેલી વાતને સમજાવતા કહે છેઃ जह उस्सग्गंमि ठिओ, खित्तो उदयंमि केणति तवस्सी। तव्वहपवत्तकायो, अचलियभावोऽपवत्तो तु // 658 // 14/14 છાયાઃ- યથા વત્સ સ્થિત: ક્ષિપ્ત 3 જૈનવત્તપસ્વી | तद्वधप्रवृत्तकायोऽचलितभावोऽप्रवृत्तस्तु // 14 // ગાથાર્થ :- જેમકે કાઉસ્સગ્નમાં રહેલા સાધુને કોઈએ પાણીમાં નાંખી દીધો. અહીં સાધુની કાયા પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં તેના પોતાના સમભાવના પરિણામ ચલિત ન થયા હોવાથી તે સાધુ પરમાર્થથી પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત નથી. ટીકાર્થ:- ‘નદ'જેમકે ‘વર્સમિ હિમો'– કાઉસ્સગ્નમાં રહેલાં ‘તવસ્સી'- સાધુને ‘વત્તિ'= કોઇક દેવાદિએ ‘ફર્યામિ'= નદી આદિના, પાણીમાં ‘વિત્તો'= નાંખી દીધો ‘તબંવિત્તિયો'= તેનું શરીર પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત છે છતાં પણ ‘નિયમાવો'= શરીરને પાણીનો સ્પર્શ થતો હોવા Page #327 -------------------------------------------------------------------------- ________________ 298 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છતાં તેના સમભાવના પરિણામ ચલાયમાન થયા નથી તેથી ‘મપત્તો તુ'= પરમાર્થથી તે હિંસામાં પ્રવૃત્ત નથી જ. // 658 // 14/14 પૂર્વગાથામાં દૃષ્ટાન્ત કહ્યું હવે દાષ્ટ્રત્તિક કહે છે : एवं चिय मज्झत्थो, आणाओ कत्थई पयट्टतो। सेहगिलाणादट्ठा, अपवत्तो चेव णायव्वो॥६५९॥१४/१५ છાયા - વમેવ મધ્યસ્થ મજ્ઞાત: વત્ પ્રવર્તમાનઃ | શૈક્ષત્રિાનાદાર્થ પ્રવૃત્તશૈવ સાતવ્ય: તે 15 / ગાથાર્થ :- એ પ્રમાણે જ સમભાવમાં રહેલો મધ્યસ્થ સાધુ નૂતન દીક્ષિત, ગ્લાન આદિના માટે આજ્ઞાથી અર્થાત્ આગમના અનુસારે ક્વચિત્ હિંસામાં પ્રવર્તતો હોવા છતાં પરમાર્થથી નહિ પ્રવર્તેલો જ જાણવો. ટીકાર્થ:- ‘વં વિય'= પાણીમાં નંખાયેલા સાધુની જેમ જ " મન્થ'= સમભાવમાં રહેલો સાધુ ‘માપITો'= આગમને અનુસારે ‘ઋ'= કોઈક વખત દ્રવ્યહિંસા આદિમાં ‘પદ્યુતો'= પ્રવૃત્તિ કરતો હોવા છતાં ‘સેનાના '= નૂતન દીક્ષિત, ગ્લાન આદિને માટે, આદિ શબ્દથી કુલગુણસંઘ આદિના કાર્ય માટે ‘પત્તો વેવ પાયેળો'= પોતે સામાયિકભાવમાં સ્થિર હોવાથી હિંસામાં અપ્રવૃત્ત જ જાણવો. || 659 / 14/15. आणापरतंतो सो, सा पुण सव्वण्णुवयणओ चेव / एगंतहिया वेज्जगणातेणं सव्वजीवाणं // 660 // 14/16 છાયા:- ગાજ્ઞાપરતત્ર: સ સી પુન: સર્વજ્ઞવનશૈવ | एकान्तहिता वैद्यकज्ञातेन सर्वजीवानाम् // 16 // ગાથાર્થ - પ્રસ્તુત સાધુ આજ્ઞાને આધીન છે. તે આજ્ઞા સર્વજ્ઞના વચનરૂપ હોવાથી જ વૈદ્યશાસ્ત્રના દૃષ્ટાંતથી સર્વજીવોનું એકાંતે હિત કરનારી છે. ટીકાર્થ :- “સાપરતંતી સો'= પ્રસ્તુત સાધુ આજ્ઞાને આધીન છે. “સા પુન'= તે આજ્ઞા ‘સત્રાવથ ગ્રેવ'=સર્વજ્ઞના વચનરૂપ હોવાથી ‘પાંદિયા'=અત્યન્ત સુંદર છે ‘વેનાતે' ચિકિત્સાશાસ્ત્રના દૃષ્ટાંતથી “સત્રનીવા'= બધા જ જીવોને, - આયુર્વેદ શાસ્ત્રમાં જેમ માંદા અને સાજા બધાના જ હિતની વાતો બતાવેલી છે તેમ સર્વજ્ઞના વચનમાં જગતના દરેક જીવોના હિતની વાતો જ ઉપદેશેલી છે. // 660 || 14/16, __भावं विणा वि एवं, होति पवत्ती ण बाहते एसा। सव्वत्थ अणभिसंगा, विरतीभावं सुसाहुस्स // 661 // 14/17 છાયા :- માવં વિનાપિ પર્વ મવતિ પ્રવૃત્તિ: વાથતે અષા | सर्वत्र अनभिष्वंगा विरतिभावं सुसाधोः // 17 // ગાથાર્થઃ- આજ્ઞાપરતંત્રતાથી આ પ્રમાણે અવિરતિના પરિણામ વિના પણ દ્રવ્યહિંસા આદિમાં પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં પ્રતિબંધરહિત હોવાથી સુસાધુના સર્વસાવદ્યથી નિવૃત્તિરૂપ વિરતિના પરિણામને ખંડિત કરતી નથી. Page #328 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 299 ટીકાર્થ :- ‘માવં વિUIT વિ'= અવિરતિરૂપ અશુભભાવ વગર પણ ‘પર્વ'= આ પ્રમાણે આજ્ઞા પરતંત્રતાથી વર્તનાર સાધુની ‘ત્તિ વિત્તી'= દ્રવ્યહિંસા આદિમાં પ્રવૃત્તિ હોય છે. “સબૂસ્થિ'= દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ એ ચારમાં ‘મurfમાં IT'= મમત્ત્વ ન હોવાથી ‘સુદુ'= સમભાવવાળા સાધુના ‘વિરતમાd'= વિરતિના પરિણામને "T વહિતે '= તે દ્રવ્યથી હિંસાદિની પણ પ્રવૃત્તિ બાધા કરતી નથી. || 661 // 14/17 પૂર્વે કહ્યું તેનાથી વિપરીત વાતને કહે છે : उस्सुत्ता पुण बाहति, समतिवियप्पसुद्धा विणियमेणं। गीतणिसिद्धपवज्जणरूवा णवरं णिरणुबंधा // 662 // 14/18 છાયા :- ૩સૂત્ર પુનર્વાધ મતિવિત્વશુદ્ધાડપિ નિયમેન ! નષિદ્ધપ્રતિપાનરૂપી નવ નિરyવસ્થા છે 28 ગાથાર્થઃ- ગીતાર્થ જેનો નિષેધ કરે છે એના પ્રતિપાદનરૂપ ઉસૂત્રપ્રવૃત્તિ એ ભલે પોતાના મતિવિકલ્પથી શુદ્ધ લાગતી હોય છતાં પણ તે અવશ્ય વિરતિના પરિણામને ખંડિત કરે જ છે. પરંતુ એ પ્રવૃત્તિ જો કદાગ્રહથી યુક્ત ન હોય તો અનુબંધ વગરની હોય છે. ટીકાર્થઃ- " સિદ્ધ પર્વMUવિ'= ગીતાર્થ વડે નિષેધ કરાયેલી પ્રવૃત્તિ ‘સુત્તા પુન'= સૂત્રથી વિરુદ્ધ સતિવિયuસ્કૃદ્ધિા વિ'= પોતાની બુદ્ધિથી શુદ્ધ લાગતી હોય તો પણ ' fમે '= અવશ્યપણે વત'= વિરતિના પરિણામને ખંડિત કરે છે. “Uવર'= ફક્ત અભિનિવેશ વગરની તે પ્રવૃત્તિ- આ પ્રવૃત્તિને નિરનુબંધ કરે છે માટે સામર્થ્યથી એમ સમજાય છે કે તે અભિનિવેશ વગરની જ હોવી જોઇએ. “નિરધુવંથા'= અનુબંધ વગરની હોય છે. અર્થાત્ કદાગ્રહ જો ન હોય તો તે જીવ પ્રજ્ઞાપનીય હોવાથી તેની ઉત્સુત્રપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે પણ તેનો અનુબંધ નથી પડતો. એટલે પ્રજ્ઞાપનીય જીવની પ્રવૃત્તિ નિરનુબંધ(અટકાવી શકાય તેવી હોય છે. /૬૬રા 14/18 इयरा उ अभिणिवेसा, इयराण य मूलछिज्जविरहेण। होएसा एत्तो च्चिय, पुवायरिया इमं चाहू // 663 // 14/19 છાયાઃ- રૂતરા તુ મિનિવેશાત્ રૂતરી ન ર મૂન છે વિરા | भवत्येषा अत एव पूर्वाचार्या इदं चाहुः // 19 // ગાથાર્થ :- પોતાના મતિવિકલ્પથી શુદ્ધ લાગતી પ્રવૃત્તિ પણ જો તે ગીતાર્થથી નિષિદ્ધ કરાયેલાના પ્રતિપાદનરૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ હોય અને તે અભિનિવેશથી કરાતી હોય તો તે સાનુબંધ કર્મનો બંધ કરાવે છે. આવી ક્લિષ્ટ આશયવાળી મૂળ નામના પ્રાયશ્ચિત્તને યોગ્ય પ્રવૃત્તિ બાર કષાયના ઉદય વગર સંભવતી નથી. આથી જ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે. ટીકાર્થ:- ‘ફરી 3 મિનિવેસ'= ગીતાર્થથી નિષિદ્ધના પ્રતિપાદનરૂપ સ્વમતિ વિકલ્પશુદ્ધ ઉસૂત્ર પ્રવૃત્તિ અભિનિવેશના કારણે “રા'= સાનુબંધ કર્મબંધને કરાવનારી છે કારણ કે તેમાં આશય ક્લિષ્ટ છે રાગ-દ્વેષ અને મોહનો ઉત્કર્ષ હોય તો જ ઉત્કૃષ્ટ કદાગ્રહવાળી પ્રવૃત્તિ સંભવે છે. “અષ્ટક પ્રકરણ'ની ૧૭૦મી ગાથામાં કહ્યું છે કે- “રાગ-દ્વેષ અને મોહ એ ચિત્તની મલિનતા કરાવનારા છે.- આ રાગાદિના ઉત્કર્ષથી જ પરમાર્થથી કદાગ્રહમાં ઉત્કૃષ્ટતા આવે છે”. "UT ય મૂછિન્નવિUT'= ચારિત્રનો મૂળથી નાશ કરનાર બાર કષાયના ઉદયમાં મૂળ નામનાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું હોવાથી એવા કષાયના ઉદય સિવાય પૂર્વાચાર્યો “વાહૂ'= કહે છે. || 663 / 14/19 Page #329 -------------------------------------------------------------------------- ________________ 200 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद તે પૂર્વાચાર્યના વચન આ પ્રમાણે છેઃ गीयत्थो य विहारो, बीओ गीयत्थमीसओ भणितो। एत्तो तइयविहारो, णाणुण्णाओ जिणवरेहिं // 664 // 14/20 છાયાઃ- જીતાર્થ વિદ્યારે ક્રિતીયો શીતામિશ્રશ્નો મતિઃ | ગત: તૃતીયવહાર નાનુજ્ઞાતો જિનવર: | 20 | ગાથાર્થ - જિનેશ્વરોએ જેમાં બધાં જ સાધુ બહુશ્રુત હોય તે ગીતાર્થનો એક વિહાર અને બીજો ગીતાર્થોથી યુક્ત અગીતાર્થો જેમાં હોય તે ગીતાર્થમિશ્રિત વિહાર એમ બે વિહારો કહ્યાં છે. આ બે સિવાય ત્રીજા અગીતાર્થના સ્વતંત્ર વિહારની અનુમતિ આપી નથી. ટીકાર્થઃ- " લ્યો વિદા'= જેમાં બધા જ ગીતાર્થો છે તેઓ જે સંયમના આચારોનું પાલન કરે છે તે ‘વો'= બીજો “યસ્થમીરો'= ગીતાર્થસાધુની નિશ્રામાં અગીતાર્થો જેમાં વિચરે છે તે ગીતાર્થમિશ્રિત વિહાર ‘માતો'= કહ્યો છે. “પત્તો'= આ બે વિહાર સિવાયનો તફવિહાર'= ફક્ત અગીતાર્થોના જ વિહારની ‘નિવર્દિ'= સર્વજ્ઞ ભગવંતોએ "MI[JUIT'= અનુજ્ઞા આપી નથી, (વિહાર = સાધ્વાચારનું પાલન.) દ૬૪ / 24/20 गीयस्स ण उस्सुत्ता, तज्जुत्तस्सेयरस्स वि तहेव / णियमेण चरणवं जं, ण जाउ आणं विलंघेइ // 665 // 14/21 છાયાઃ- જીતી ૩~ત્રી તઘુચેતરસ્થાપિ તથૈવ | नियमेन चरणवान् यन्न जातु आज्ञां विलङ्घयति // 21 // ગાથાર્થ :- ગીતાર્થની તથા ગીતાર્થયુક્ત અગીતાર્થની પણ કદીપણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ થાય નહિ. કારણકે ગીતાર્થ એ અવશ્ય ચારિત્રવાળા છે તેથી તે ક્યારેય પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ. ટીકાર્થ:- "'= ગીતાર્થની " સત્તા'= ઉત્સુત્ર પ્રવૃત્તિ હોય નહિ. ‘તવ'= તે પ્રમાણે જ ‘તનુત્ત'= ગીતાર્યયુક્ત “ફરલ્સ'= અગીતાર્થની ‘ગં'= જે કારણથી ‘funયુમેન'= અવશ્ય “વરપર્વ'= ચારિત્રવાન એવો ‘ના;'= કદાપિ ‘માન'= આજ્ઞાને ‘વિતરુ'= ઉલ્લંઘે ‘ન'= નહિ. // 665 // 1421 ण य तज्जुत्तो अण्णं,ण णिवारइ जोग्गय मुणेऊणं। एवं दोण्ह वि चरणं, परिसुद्धं अण्णहा णेव // 666 // 14/22 છાયા :- 1 તઘુવતોડચં નિવારણ યોર્તાિ જ્ઞાત્વિા | एवं द्वयोरपि चरणं परिशुद्धमन्यथा नैव // 22 // ગાથાર્થ :- (ગીતાર્થમિશ્રિત વિહારમાં) ચારિત્રયુક્ત ગીતાર્થ મુનિ સુત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં એવા અગીતાર્થને જો તેનામાં યોગ્યતા જણાય તો તેને તેમ કરતાં ન રોકે એવું ન બને. અર્થાત્ તેને અવશ્ય રોકે જ. આ પ્રમાણે ગીતાર્થ અને અગીતાર્થ એ બંનેનું ચારિત્ર શુદ્ધ હોય. ગીતાર્થની નિશ્રા વગરનાં અગીતાર્થનું ચારિત્ર અશુદ્ધ હોય. ટીકાર્થ:- ‘નો '= અગીતાર્થમાં દોષનો ત્યાગ કરવાનાં ઔચિત્યને ‘તનુત્તો'= ચારિત્રયુક્ત ‘પUT'= અગીતાર્થને "T Uાવીર'= નિવારે નહિ. 'UT '= એવું બને નહિ. “મુઝ= જાણીને ‘વં'= આ Page #330 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 301 प्रभाग 52 प्रभारी डेली नीतिथी 'दोण्ह वि'= गातार्थ अने सगातार्थ मन्नेनु 'चरणं'= यारित्र 'परिसुद्धं'= निर्दोष होय. 'अण्णहा'= अन्यथा अर्थात् गीतार्थ भने गीतामिश्रित मा विहार सिवायन यारित्र ‘णेय'= ७५९शत शुद्ध डोय 4 नलि. || 666 // 14/22. વિરતિભાવના અખંડ સ્વરૂપનું નિગમન કરતાં કહે છેઃ ता एव विरतिभावो, संपुण्णो एत्थ होइ णायव्वो। णियमेणं अट्ठारससीलंगसहस्सरूवो उ // 667 // 14/23 छाया :- तदेव विरतिभावः सम्पूर्णोऽत्र भवति ज्ञातव्यः / नियमेन अष्टादशशीलाङ्गसहस्त्ररूपस्तु // 23 // ગાથાર્થ - તેથી પ્રસ્તુતમાં અઢાર હજાર શીલાંગ હોય તો જ વિરતિનો પરિણામ અખંડ જળવાય છે એમ નિશે જાણવું. अर्थ :- 'ता एव'= तेथी 52 डेसी नीतिथी 'एत्थ'= प्रस्तुत अधिकारमा ‘णियमेणं'= अवश्य 'अट्ठारससीलंगसहस्सरूवो उ'= सना२४२ शीलांग स्व३५ 4 'विरतिभावो'= वि२तिनो परिणाम 'संपुण्णो'= अण्ड 'होइ'= होय छ 'णायव्वो'= ओम . // 667 / / 14/23 ऊणत्तं ण कयाइ वि, इमाण संखं इमं तु अहिकिच्च / जं एयधरा सुत्ते, णिहिट्ठा वंदणिज्जा उ // 668 // 14/24 छाया :- ऊनत्वं न कदाचिदपि एषां सङ्ख्यां इमां तु अधिकृत्य / यदेतद्धराः सूत्रे निर्दिष्टा वन्दनीयास्तु // 24 // ગાથાર્થ:- શીલાંગોની અઢાર હજારની સંખ્યામાંથી ક્યારે પણ એક વગેરે શીલાંગ ન્યૂન ન હોય. કારણકે પ્રતિક્રમણમાં અઠ્ઠાઈજ્જતુ સૂત્રમાં અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારાઓને જ વંદનીય छया छ, जीने नहि. अर्थ :- 'ऊणत्तं'= न्यून 'ण कयाइ वि'= ध्याश्य 59 होय नहि. 'इमाण'= मा शीलांगोनी 'संखं इमं तु'= सासदार ४ा२नी संध्याने, इदम् सर्वनाम प्रत्यक्ष वस्तुने ४९॥वनार छे. प्रस्तुतभा અઢાર હજાર શીલાંગોની વિચારણા ચાલે છે તેથી તેના માટે ફરમ્ સર્વનામનો પ્રયોગ કર્યો છે. 'अहिकिच्च'= माश्रयीने 'जं'= 129 // ॐ 'एयधरा'= मढार 42 शालांगोने पा२५। ७२नारामाने 'सुत्ते'= महा सुसूत्रमा प्रतिभा अध्ययनमा 'वंदणिज्जा उ'= वहनीय. '4'12 752 वानी मेटले शीलांगने घा२९ ४२नारामाने 4 'णिद्दिट्ठा'= छे. / / 668 // 14/24 કેવા ગુણયુક્ત સાધુ આ અઢાર હજાર શીલાંગોને અખંડ પાળી શકે ? તે કહે છેઃ ता संसारविरत्तो, अणंतमरणादिरूवमेयं तु। णाउं एयविउत्तं, मोक्खं च गुरूवएसेणं // 669 // 14/25 छाया :- तत् संसारविरक्तोऽनन्तमरणादिरूपमेतत्तु / ज्ञात्वा एतद्वियुक्तं मोक्षं च गुरूपदेशेन // 25 // परमगुरुणो य अणहे, आणाए गुण तहेव दोसे य। मोक्खट्ठी पडिवज्जिय, भावेण इमं विसुद्धेणं // 670 // 14/26 Page #331 -------------------------------------------------------------------------- ________________ 302 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છાયા :- પરમપુરોશ મનપાનાજ્ઞાથી ગુન્ તથૈવ રોષ | मोक्षार्थी प्रतिपद्य भावेन इदं विशुद्धेन // 26 // विहिताणुट्ठाणपरो, सत्तऽणुरूवमियरं पि संधंतो। अण्णत्थ अणुवओगा,खवयंतो कम्मदोसे वि॥६७१॥१४/२७ છાયા :- વિહિતાનુEાનપર: રાજ્યગુરૂપમતરપિ સન્થયન્ | अन्यत्र अनुपयोगात् क्षपयन् कर्मदोषानपि // 27 // सव्वत्थ णिरभिसंगो, आणामेत्तंमि सव्वहा जुत्तो। एगग्गमणो धणियं, तम्मि तहाऽमूढलक्खो य॥६७२॥१४/२८ છાયા - સર્વત્ર નિમિM૬ માઝામાત્રે સર્વથા યુવતઃ | एकाग्रमनाः धणियं तस्मिन् तथाऽमूढलक्षश्च // 28 // तहतइलपत्तिधारगणातगतो राहवेहगगतो वा। एयं चएइ काउं,ण उ अण्णो खुद्दसत्तो त्ति // 673 // 14/29 છાયા :- તથા તૈનપાત્રીધાર વલજ્ઞાતતિ સધાવેધવાતો વા .. एतच्छक्नोति कर्तुं न त्वन्यः क्षुद्रसत्त्व इति // 29 // ગાથાર્થ :- તેથી જે જીવ ગુરુના આજ્ઞાનુસારી ઉપદેશથી સંસારને અનંત જન્મ-જરા-મરણાદિરૂપ જાણીને અને મોક્ષને અનંત જન્મ-જરા-મરણાદિથી રહિત જાણીને સંસારથી વિરક્ત બન્યો હોય, તથા જિનાજ્ઞાની આરાધનાથી પ્રાપ્ત થતા નિર્દોષ ગુણોને અને વિરાધનાથી પ્રાપ્ત થતાં દોષોને જાણીને મોક્ષાર્થી બનવા પૂર્વક વિશુદ્ધ અધ્યવસાય વડે આ શીલાંગોને સ્વીકારીને. આગમોક્ત અનુષ્ઠાન કરવામાં યથાશક્તિ તત્પર હોય તથા જે અનુષ્ઠાનોને કરવાની શક્તિ ન હોય તેને ભાવથી કરતો હોય અર્થાતુ કરવાનો ભાવ રાખતો હોય, આગમમાં નહિ કહેલા અનુષ્ઠાનોને નહિ કરતો અર્થાત્ તે કરવાનો ભાવ પણ ન રાખતો હોય તેમજ વિહિત અનુષ્ઠાન કરવા દ્વારા રાગાદિનો ક્ષય કરતો હોય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં મમત્ત્વરહિત હોય, દરેક પ્રકારે આજ્ઞામાં જ ઉદ્યત હોય. આજ્ઞામાં જ અત્યંત એકાગ્રમનવાળો હોય, આજ્ઞામાં જ અમૂઢ લક્ષ્યવાળો હોય અર્થાત્ આજ્ઞાસંબંધી સુનિશ્ચિત બોધવાળો હોય. તથા તેલનું પાત્ર ધારણ કરનાર શ્રેષ્ઠિપુત્રની જેમ અપ્રમત્ત હોય, વળી રાધાવેધના દૃષ્ટાંતની જેમ નિશ્ચલ દૃષ્ટિવાળો હોય- આવા ગુણવાળો સાધુ જ આ અઢાર હજાર શીલાંગ યુક્ત અખંડ ચારિત્ર પાળવાને સમર્થ બને છે. બીજા અલ્પસત્ત્વવાળા જીવો તે પાળવાને સમર્થ બનતા નથી. ટીકાર્થ:- ‘તા'- તેથી ‘સ્વવપક્ષેપ'= ગુરુના ઉપદેશથી “સંસારવિરો'= સંસારથી વિરક્ત બન્યો હોય, ‘૩viતરંપારિરૂવં'= અનંત મરણાદિ સ્વરૂપ, “આદિ’ શબ્દથી જન્મ, જરા, રોગનું ગ્રહણ થાય છે. ‘વે તુ'= આ સંસારને ‘વિ '= મરણાદિથી રહિત "a'= અને મોક્ષને 'TIS'= જાણીને. || 669 // 1425 Page #332 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 303 ‘પરમ '= તીર્થંકરની ‘મ = નિર્દોષ ‘માળા'આજ્ઞાથી ‘ગુ'= પ્રાપ્ત થતા ગુણોને તદેવ'= તે જ પ્રમાણે (તેની વિરાધનાથી) પ્રાપ્ત થતાં ‘કોરે ય'= દોષોને જાણીને “મોવ+gટ્ટી'= મોક્ષનો અર્થી જીવ ‘ફ'= આ શીલને ‘માવેT'= અંતઃકરણથી ‘વિશુદ્ધ'= વિશુદ્ધ પરિણામ વડે ‘પડિવનય'= પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારીને // 670 / 1426. ‘વિદિતા મુદ્દા પર '= શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરવામાં તત્પર ‘સત્તડપુરૂવં'= યથાશક્તિ “ફર પિ'= બીજા પણ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો જે પોતે કરવા શક્તિમાન ન હોય તેને “સંવંતો'= ભાવથી સ્વીકારવા દ્વારા કરતો અર્થાત્ દ્રવ્યથી કરી શક્તો નથી પણ ભાવથી તેને કરતો હોય, તે કરવાના ભાવ રાખતો હોય, ‘૩મUUસ્થિ'= શાસ્ત્રમાં જે વિહિત ન કર્યા હોય તે અનુષ્ઠાનોમાં ‘મUવો '= ઉપયોગ ન રાખતો અર્થાત્ , તે કરવાની ભાવના ન રાખતો હોય. ‘મેવો વિ'= કર્મકૃત રાગાદિવિકારોને. ‘ઉવયં તો'- વિહિત અનુષ્ઠાનોને કરવાથી જ ક્ષય કરતો હોય. 671ii 1427. સત્રત્ય'= દ્રવ્ય-ક્ષેત્ર આદિ દરેકમાં ' ffમાં '= મમત્વરહિત હોય, ‘મારંમિ'= ભગવાનની આજ્ઞામાં જ “બ્રહ'= સર્વ પ્રકારે ‘નુત્તો'= ઉદ્યત અને ઉત્સાહી હોય ||મો'= એકાગ્રમનવાળો હોય, ‘ઘાય'= અત્યંત “તમિ'= શીલમાં ‘ત'= વિવિધ ઉપયોગના ભેદથી ‘મમૂઢત્મવલ્લો '= અવંધ્ય લક્ષ્યવાળો હોય. I૬૭રી 14/28. ‘તદ = તથા, આ શબ્દ અભ્યશ્ચય અર્થમાં છે, અમ્યુચ્ચય= અને, ‘તરૂત્વપત્તધારાનીયમીતો'= તેલનું પાત્ર ધરનારના દાંતની જેમ અત્યંત અપ્રમત્ત હોય, ‘રાહદા*Tો વા'= અથવા રાધાવેધ કરનારની જેમ તેમાં જ એકદષ્ટિવાળો અર્થાત્ શીલમાં જ એકદષ્ટિવાળો હોય, (આવો જીવ) "'- આ શીલને ‘વાટ્ટ al'= કરવાને સમર્થ છે 'aa 3 માળો'= ઉપર કહેલા ગુણોથી રહિત એવો બીજો જીવ “વૃક્ષો ઉત્ત'= કૃપણ અર્થાત્ અલ્પસત્ત્વવાળો જીવ આ શીલને પાળવા સમર્થ નથી. // 673 // 1429. एत्तो चिय णिहिट्ठो, पुव्वायरिएहि भावसाहुत्ति / हंदि पमाणठियट्ठो, तं च पमाणं इमं होइ // 674 // 14/30 છાયા :- ત વ નિર્વિષ્ઠઃ પૂર્વાચાર્યે: માવાથિિત | हंदि प्रमाणस्थितार्थः तच्च प्रमाणमिदं भवति // 30 // ગાથાર્થ:- શીલ દુર્ધર હોવાથી (શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે) પૂર્વાચાર્યોએ ભાવસાધુનો નિર્ણય અનુમાન પ્રમાણથી થાય છે એમ (શ્રી દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા ૩૫૦માં) કહ્યું છે. તે અનુમાનપ્રમાણ આ છે - ટીકાર્થ:- ‘ત્તિો ' પૂર્વે કહેલા હેતુઓથી જ “firદો' કહ્યું છે. “પુત્રારિદિ' પૂર્વાચાર્યોએ ‘માવસદુ ત્તિ' ભાવસાધુ ‘ઇંદ્રિ પાડિયો' પ્રતિજ્ઞા, હેતુ આદિ પચાવયવી વાક્ય વડે જેમાં સાધ્યની સિદ્ધિ કરવામાં આવેલ છે તે અનુમાનપ્રમાણ વડે સિદ્ધ કરાય છે. ‘તં ચ પમાઈ' અને તે પ્રમાણ અર્થાત્ તેને સિદ્ધ કરનાર અનુમાનવાક્ય ‘રૂ રોટ્ટ' આ છે. // 674 / 1430 सत्थुत्तगुणो साहू, ण सेस इइ णे पइण्ण इह हेऊ।। अगुणत्ता इइ णेओ, दिद्रुतो पुण सुवण्णं व? // 675 // 14/31 છાયાઃ- શાસ્ત્રોક્ત'UT: સાધુઃ ર શેષ રૂતિ નઃ પ્રતિજ્ઞા દ હેતુઃ | अगुणत्वादिति ज्ञेयो दृष्टान्तः पुनः सुवर्णवत् // 31 // ગાથાર્થ:- “જે શાસ્ત્રોક્ત ગુણોથી યુક્ત છે તે ભાવસાધુ છે. જે શાસ્ત્રોક્ત ગુણોથી રહિત છે તે ભાવસાધુ Page #333 -------------------------------------------------------------------------- ________________ 304 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद નથી” આ અમારી પ્રતિજ્ઞા પક્ષ છે. “શાસ્ત્રોક્ત ગુણોથી રહિત હોવાથી” એ પ્રતિજ્ઞાનો હેતુ છે. સુવર્ણની જેમ એ દૃષ્ટાંત છે. ટીકાર્થ:- સત્યુત્ત| '= શાસ્ત્રોક્ત ગુણવાળો ‘સહૂિ= ભાવ સાધુ છે. "UT સેસ'= એ સિવાયનો અર્થાતુ ગુણોથી રહિત એ સાધુ નથી. ''= આ પ્રમાણે ''= અમારી ‘પUT'= વિધિ અને નિષેધ બંને સ્વરૂપ પ્રતિજ્ઞા= પક્ષ છે. અર્થાત્ વિધિ= ગુણવાળો હોય તે સાધુ છે. પ્રતિષેધ= ગુણ વગરનો હોય તે સાધુ નથી. ‘રૂ= આ પ્રતિજ્ઞામાં ‘દે'= હેતુ છે ‘મનુત્તા'= નિર્ગુણ હોવાથી. આ પ્રતિષેધ વાક્યનો હેતુ છે.- વિધિવાક્યનો ‘સTUત્રિી'= “ગુણયુક્ત હોવાથી’ એ પ્રમાણે હેતુ આક્ષિપ્ત થયેલો ‘જો'= જાણવો. ‘રિહંતો પુ'= દૃષ્ટાંત વળી ‘સુવઇur a'= “કૃત્રિમ સુવર્ણની જેમ'- આ પ્રતિષેધ વાક્યનું દૃષ્ટાંત છે. ‘તાત્ત્વિક સુવર્ણની જેમ' એ વિધિવાક્યનું દૃષ્ટાંત છે. / 675 1431. સુવર્ણના ગુણોનું વર્ણન કરે છેઃ विसघाइ 1 रसायण 2 मंगलट्ठ 3 विणीए 4 पयाहिणावत्ते / गरुए 6 अडज्झ 7 कुत्थे 8 अट्ठ सुवण्णे गुणा होति // 676 // 14/32 છાયાઃ- વિષપાતી-રીયન-મફત્નાર્થ-વિનીત પ્રક્ષવર્તમ્ | गुरुकमदाह्यमकुत्स्यमष्टौ सुवर्णे गुणाः भवन्ति // 32 // ગાથાર્થ :- (1) સુવર્ણ ઝેરનો નાશ કરે છે, (2) રસાયન છે, (3) મંગલને કરનાર છે. (4) તેને વાળીને તેનો ઘાટ ઘડી શકાય એવું વિનીત છે. (5) પ્રદક્ષિણાવર્ત છે. (6) ભારે છે. (7) અગ્નિમાં બળતું નથી. અને (8) કોહવાતું-સડતું નથી. સુવર્ણના આ આઠ ગુણો છે. ટીકાર્થ :- 2 ‘વિસધારૂ'= ઝેરનો નાશ કરવાના સ્વભાવવાળું, 2 રસીયUT'= વૃદ્ધાવસ્થાને અટકાવનાર રસાયન છે. 3 “HIટ્ટ= મંગળને કરનારું છે. 4 ‘વિઘણ'= વિનીત છે અર્થાત્ મૃદુ હોવાથી તેમાંથી કડા, કુંડળ, હાર વગેરેના ઘાટ ઘડી શકાય એમ સહેલાઈથી વાળી શકાય છે. હું ‘પયાદિવ'= અગ્નિના તાપથી પૂર્વ આદિ દિશાના ક્રમે જમણી તરફ ગોળ ગોળ ફરે છે. 6 અરુણ'= સારયુક્ત હોવાથી ભારે છે. પોલું સાર વગરનું નથી. 7 “મા '= અગ્નિ વડે તે શુદ્ધ થાય છે. કહ્યું છે કે- “સુવર્ણ અગ્નિમાં બળતું નથી કે નાશ પામતું નથી. 8 ' ત્યે'= બીજા દ્રવ્યોની જેમ તે સડતું કે બગડતું નથી. ‘કટ્ટ'= આઠ “સુવાળો મુI હાંતિ'= સુવર્ણના ગુણો છે. તેના સ્વરૂપની સાથે તે જોડાયેલા જ છે. તેનામાં તે હંમેશા હોય જ છે. || 676 / 14/32 ભાવસાધુમાં દૃષ્ટાન્તભૂત સુવર્ણના સંદેશ જ ગુણો હોય છે તે કહે છેઃ इय मोहविसं घायइ, सिवोवएसा रसायणं होति / गुणओ य मंगलटुं, कुणति विणीओ य जोग्गो त्ति // 677 // 14/33 છાયા :- ત્તિ મોદવિષે વાતતિ શિવોપદેશાત્ રસાયને મવતિ | गुणतश्च मङ्गलार्थं करोति विनीतश्च योग्य इति // 33 // मग्गणुसारि पयाहिण, गंभीरो गरुयओ तहा होइ। कोहग्गिणा अडज्झो, अकुत्थ सइ सीलभावेणं // 678 // 14/34 Page #334 -------------------------------------------------------------------------- ________________ 305 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છાયાઃ- માનુસાર પ્રશ્નો સાશ્મીર તથા મવતિ | क्रोधाग्निना अदाह्योऽकुत्स्योऽसकृत्शीलभावेन // 34 // ગાથાર્થ :- સુવર્ણની જેમ સાધુ પણ મોહરૂપી ઝેરનો નાશ કરે છે. (1) મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને રસાયનની જેમ ભવ્યજીવોને અજર-અમર બનાવે છે. (2) જ્ઞાનાદિ ગુણો વડે તે લોકોનું મંગળ કરે છે અર્થાત્ વિઘ્નોનો નાશ કરે છે. (3) વિનયી હોવાથી તેને સહેલાઇથી હિતશિક્ષા દ્વારા કેળવણી આપી શકાય એવી તેનામાં યોગ્યતા છે. (4). વિશિષ્ટ ક્ષયોપશમથી યુક્ત હોવાથી તે મોક્ષમાર્ગને અનુસરનારો હોય છે. અર્થાત્ ધર્મકાર્યોમાં સદા અનુકૂળ હોય છે આ તેનો પ્રદક્ષિણાવર્ત ગુણ છે (5), ગંભીર આશયવાળો હોય છે, સ્થિરચિત્તવાળો હોય છે એ તેની ગુરુતા છે. અસ્થિર ડામાડોલ ચિત્તવાળો નથી હોતો. (6) ક્રોધરૂપી અગ્નિથી કદી બળતો નથી. (7) શીલરૂપી સુગંધી વડે હંમેશા સુગંધયુક્ત છે. તેનામાં દુર્ગધ નથી. (8) ટીકાર્થ:- ‘ફ'= આ પ્રમાણે “મોદવસ'= મોહ એ જીવની વિવેકરૂપી ચેતનાનો નાશ કરનાર હોવાથી તેને ઝેરની ઉપમા આપી છે. અર્થાત્ મોહરૂપી ઝેરનો ‘ધાયટ્ટ'= નાશ કરે છે. “સિવોવાસ'= મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી ‘રસીયUT ઢોતિ'= રસાયણ જેમ વૃદ્ધાવસ્થાને અટકાવે છે તેમ લોકોને મોક્ષમાં અજર-અમર બનાવે છે માટે તે રસાયન છે. “અUTો વે'= જ્ઞાનાદિ ગુણો વડે “મંઝુિં પત્તિ'= મંગળનું કાર્ય કરે છે. ' વિમો ય નો ઉત્ત'= તેનામાં વિનયગુણની યોગ્યતા હોવાથી તેને સહેલાઈથી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પમાડી શકાય છે. || 677 / 14/33. ‘મU/સારિ'= વિશિષ્ટ ક્ષયોપશમથી માર્ગાનુસારી હોવાથી ‘પાUિT'= ધર્મકાર્યોમાં અનુકૂળ હોય છે. “મીરો'= અતુચ્છ આશયવાળો ‘ાય તહાં દો'= સારયુક્ત હોવાથી તે આકડાના રૂની જેમ અસ્થિર નથી હોતો, હલકા ચિત્તવાળો આમતેમ દોરવાઇ જાય. તેનું ચિત્ત ડામાડોળ અસ્થિર હોય, પણ ગંભીર આશયવાળા એવા અસ્થિર નથી હોતા. ‘ક્રોUિT'= ક્રોધરૂપી અગ્નિ વડે ‘મો '= શુદ્ધ સ્વરૂપવાળા હોવાથી બળતાં નથી. “સરું સત્રમાવે'= હંમેશા ચારિત્રયુક્ત હોવાથી ‘વો'= દુર્ગધવાળા નથી, અર્થાત્ સુગંધી છે. // 678 || 1434. एवं दिटुंतगुणा, सज्झंमि वि एत्थ होंति णायव्वा / ण हि साहम्माभावे, पायं जं होइ दिद्रुतो // 679 // 14/35 છાયાઃ- પર્વ ટ્રષ્ટાન્ત'TTI: સાડપિ સત્ર મવત્તિ જ્ઞાતવ્યા: | न हि साधाभावे प्रायो यद्भवति दृष्टान्तः // 35 // ગાથાર્થ :- આ પ્રમાણે દૃષ્ટાંતભૂત સુવર્ણના વિષઘાતી વગેરે ગુણો ભાવસાધુરૂપ સાધ્યમાં પણ હોય છે એમ જાણવું. કારણ કે સાધ્યની સાથે સદેશતા ન હોય તે પ્રાયઃ દૃષ્ટાંત ન કહેવાય. ટીકા- ‘વં'= આ પ્રમાણે ‘હિતા'= દષ્ટાંતરૂપ સુવર્ણના ગુણો ‘સટ્ટાંમિ વિ'= સાધ્યના ધર્મથી યુક્ત હોય તે સાધ્ય અથવા તો ધર્મ કહેવાય છે. સાધુ એ સાધ્ય છે. ‘ત્થ'= આ (સાધુના) અધિકારમાં ‘તિ પાયä'= હોય છે એમ જાણવું. ‘સહિર્મુમાવે'= સદૃશતાના અભાવમાં “પાર્થ'= ઘણું કરીને “હોટ્ટ વિદ્યુતો'= દૃષ્ટાંત હોય, 'UT દિ= નહિ, આથી દૃષ્ટાન્ત અને સાધ્ય એ બેમાં સદેશના હોવી જોઈએ એમ માનવું જોઈએ. // 679 ||. 14/35. કયું સુવર્ણ વિષઘાતી આદિ ગુણોથી યુક્ત હોય? જેનું અહીં દૃષ્ટાન્ત તરીકે ગ્રહણ કરવામાં આવ્યું છે. તે કહે છે : Page #335 -------------------------------------------------------------------------- ________________ 306 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद चउकारणपरिसुद्धं, कसछेयतावतालणाए य। जं तं विसघाति रसायणादि गुणसंजुयं होइ॥६८०॥१४/३६ છાયાઃ- વંતુર પરિશુદ્ધ ઋષતાપતાનિયા ચ | यत्तद्विषघाति-रसायनादि-गुणसंयुतं भवति // 36 // ગાથાર્થ :- જે સોનું કષ, છેદ, તાપ અને તાડનારૂપ કારણોથી (પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય તે સોનું વિષઘાતી, રસાયણ વગેરે ગુણોથી યુક્ત હોય છે, બીજું નહિ. ટીકાર્થ:- 'asal2 પરિદ્ધિ = ચાર વિશુદ્ધિના કારણો (પરીક્ષા) વડે વિશુદ્ધિને પામેલું “સછેતાવતીર્તUTI ય'= કષ, છેદ, તાપ અને તાડના વડે ''= જે સુવર્ણ ‘ત'= તે સોનું ‘વિસયાતિરસીયUIT TUસંકુ'= વિષઘાતી-રસાયનાદિ ગુણોથી યુક્ત “ટોરેં'= હોય છે, બીજું નહિ. / 680 // 14/36 . સાધ્યભૂત ભાવસાધુમાં ચાર કારણોથી વિશુદ્ધિને બતાવે છેઃ इयरम्मि कसाईया, विसिट्ठलेसा तहेगसारत्तं / अवगारिणि अणुकंपा, वसणे अइणिच्चलं चित्तं // 681 // 14/37 છાયાઃ- ફુતસ્મિન્ ષયો વિશિષ્ટર્ને તર્થસારત્વમ્ | अपकारिणि अनुकम्पा व्यसने अतिनिश्चलं चित्तम् // 37 // ગાથાર્થ :- સાધુમાં કષ વગેરેથી શુદ્ધિ આ પ્રમાણે છેઃ- વિશિષ્ટ પ્રકારની શુભ લેશ્યા એ તેની કષશુદ્ધિ છે. બાહ્યક્રિયા અને અંતરંગ ભાવ એ બેમાં એકરૂપતા (સદેશતા) એ તેની છેડશુદ્ધિ છે અપકાર કરનાર ઉપર પણ અનુકંપા કરવી એ તાપશુદ્ધિ છે. અને ગમે એવા સંકટમાં પણ ચિત્તની નિશ્ચલતા રાખવી ? એ તાડનાશુદ્ધિ છે. ગાથાર્થ:- “રશ્મિ'= સાધુમાં ‘સાકુંથા'= (2) કષ આદિ અનુક્રમે ‘વિસિટ્ટનેસ'= શુભ લેશ્યા, ‘તાસીરત્ત'= બાહ્યક્રિયા અને અંતરંગ ભાવમાં એકરૂપતા અર્થાત્ સમાનતા “મવIff'= (૩)ઉપસર્ગ કરનાર ઉપર ‘મદ્રુપ'= દયા, પણ દ્વેષ ન ક્રવો. ‘વસો'= જે કલ્યાણનો નાશ કરે તે વ્યસન કહેવાય છે. ચિત્તમાં વિહલતાને ઉત્પન્ન કરનારું, કલ્યાણમાં વિઘ્ન કરનારું બાહ્ય કે આધ્યાત્મિક કાર્ય એ વ્યસન છે. તેમાં ‘માશ્વતં વિત્ત'= (4) અતિ નિષ્કપ મન અહીં (1) જાતિમાન સુવર્ણની રેખા (કષ) સમાન શુભલેશ્યા છે, (2) સુવર્ણમાં ગમે ત્યાં અંદર બહાર છેદે પણ એકસરખાપણું જ હોય તે એની છેદ પરીક્ષા છે તેમ અહીં અંતરંગ ભાવ અને બાહ્ય ક્રિયામાં સમાનતા એ છેદ શુદ્ધિ છે (3) અગ્નિના તાપથી સુવર્ણ પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી તેમ અહીં અપકારીની ઉપર અનુકંપા રાખવી એ તાપશુદ્ધિ છે. (4) અચેતન સોનામાં તાડન કરવાથી જેમ વિકાર નથી થતો તેમ ચિત્તની નિશ્ચલતા એ તાડનાશુદ્ધિ છે. / 681 / 1437 14/31 ગાથામાં જે “અગુણત્વ હેતુ મૂક્યો છે તેનું વિવરણ કરતાં કહે છે : तं कसिणगुणोवेयं, होइ सुवण्णंण सेसयं जुत्ती। णविणाम रूवमेत्तेण, एवमगुणो भवति साहू॥६८२॥१४/३८ છાયાઃ- તત્કૃત્નોપેત મવતિ સુવ 7 શેષ યુતિઃ | नापि नाम रूपमात्रेण एवमगुणो भवति साधुः // 38 // Page #336 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 307 ગાથાર્થ :- જેમ પૂર્વોક્ત આઠ ગુણોથી યુક્ત સુવર્ણ એ તાત્ત્વિક સુવર્ણ છે, ગુણોથી રહિત સુવર્ણ એ તાત્ત્વિક સુવર્ણ નથી કેમકે તે નકલી સુવર્ણ છે. તેમ શાસ્ત્રોક્ત સાધુના ગુણોથી રહિત સાધુને વેશમાત્રથી તાત્ત્વિક સાધુ કહેવો નહિ. ટીકાર્થ :- ‘ત'= સોનું ‘સTTળવેય'= તેના બધા જ ગુણોથી અર્થાત્ આઠ ગુણોથી યુક્ત હોય તો જ “દોડું સુવઇUT'= લોકમાં તેનો સુવર્ણ તરીકે વ્યવહાર કરાય છે. 'aa સેસઘં નુત્તી'= કષ, છેદ, તાપ પરીક્ષાને માટે અયોગ્ય નકલી સુવર્ણને વ્યવહારમાં સુવર્ણ કહેવામાં આવતું નથી. ‘વમેરેT'= વેશમાત્રથી પણ વં'= નકલી સુવર્ણની જેમ ''= સાધુને યોગ્ય ગુણોથી રહિત ‘મવતિ સાહૂ'= સાધુ થતો ‘વિ'= નથી. આ ‘વિ= અપિ શબ્દ ભિન્ન ક્રમવાળો છે અર્થાત્ તેનો સંબંધ ‘ન'= ની સાથે જોડવાનો નથી. “પણ” સાથે જોડવાનો છે. ‘મ'= આ શબ્દ સંભાવના અર્થમાં છે. અર્થાત્ ગુણરહિત સાધુ એ માત્ર સાધુવેશને ધારણ કરવા માત્રથી ભાવસાધુ કદીપણ બને જ નહિ. // 682 / 1438 जुत्तीसुवण्णगं पुण, सुवण्णवण्णं तु जदिवि कीरेज्जा। ण हु होति तं सुवण्णं, सेसेहिं गुणेहिऽसंतेहिं // 683 // 14/39 છાયા:- સુસુિવઈવ પુનઃ સુવર્જીવ તુ યદ્યપિ ક્વેિત ! न खलु भवति तत्सुवर्णं शेषैर्गुणैरसद्भिः // 39 // ગાથાર્થ :- સુવર્ણ ન હોવા છતાં તાંબુ આદિ બીજા દ્રવ્યોના સંયોગથી બનાવેલ નકલી સુવર્ણને અસલી સુવર્ણના જેવું પીળું કરવામાં આવે છે તો પણ તે બાકીના વિષઘાતી આદિ ગુણોથી રહિત હોવાથી અસલી સુવર્ણ બનતું નથી. ટીકાર્થ:- ‘નુત્તીસુવઇUT UT'= તાંબુ આદિ બીજા દ્રવ્યોથી મિશ્રિત નકલી સુવર્ણ સુવUUવUU તુ'= અસલી સુવર્ણના સંદેશ, પીળા વર્ણવાળું ‘વિવિ'= જોડે ‘ીરે જ્ઞા'= માયાવી પુરુષો વડે કરવામાં આવે છે. " હું દોતિ “સેÉિ દિ'= પીળા વર્ણ સિવાયના બાકીના વિષઘાતી વગેરે ગુણો મસંદિં= તેનામાં ન હોવાથી ‘ત સુવાdi'= તે સુવર્ણ બનતું નથી. / 683 // 1439. जे इह सुत्ते भणिया, साहुगुणा तेहिं होइ सो साहू। वण्णेणं जच्चसुवण्णगं व्व संते गुणणिहिम्मि // 684 // 14/40 છાયાઃ- 2 રૂદ સૂત્રે માતા: સાધુનતૈઃ મવતિ : સીધુઃ .. वर्णेन जात्यसुवर्णक इव सति गुणनिधौ // 40 // ગાથાર્થ :- જેમ પીળો વર્ણ હોવા સાથે બીજા પણ વિષઘાતી આદિ ગુણો હોય તો જ તે અસલી સુવર્ણ બને છે તેમ આપ્તપ્રણીત શીલાંગ પ્રતિપાદક સૂત્રમાં જે સાધુના ગુણો વર્ણવ્યા છે તે ગુણોથી યુક્ત હોય તે જ ભાવસાધુ છે. ટીકાર્થ:- ‘ને ફુદ કુત્તે'= પ્રમાણભૂત આપ્તપ્રણીત સૂત્રમાં જે અહીં ‘સાદા'= સાધુના ગુણો પ્રથમ આદિ ગુણો ‘માયા'= કહેવામાં આવ્યા છે. તેટિં'= તે ગુણો વડે ‘સો સાદૂ'= તે સાધુ થાય છે. વોઇન'= પીળો વર્ણ હોય તો અથવા તેનાથી યુક્ત હોય ‘નāસુવUUી વ'= એવા અસલી સુવર્ણની જેમ “ગુપ્રિદિગ્નિ'= વિષઘાતી - રસાયનાદિ ગુણનો રાશિ ‘સંતે'= વિદ્યમાન હોય તો જજેમ પીળા વર્ણમાત્રથી જ નહિ પણ ગુણયુક્ત સુવર્ણ જ જાતિસુવર્ણ ગણાય છે. તેમ વેશમાત્રથી નહિ પણ ગુણયુક્ત સાધુ જ ભાવસાધુ ગણાય છે. || 684 || 1440 Page #337 -------------------------------------------------------------------------- ________________ 308 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद जो साहू गुणरहिओ,भिक्खं हिंडेति ण होति सो साहू। वण्णेणं जुत्तिसुवण्णगं वसंते गुणणिहिम्मि // 685 // 14/41 છાયાઃ- 3H સીધુઃ રહિતો fમક્ષ હિતે મત : સીઃ | वर्णेन युक्तिसुवर्णक इव असति गुणनिधौ // 41 // ગાથાર્થ :- જેમ વિષઘાતાદિ ગુણોથી રહિત નકલી સુવર્ણ માત્ર પોતાના પીળાવર્ણથી જ અસલી સોનું બનતું નથી તેમ સાધુના ગુણોથી રહિત સાધુ ખાલી ભિક્ષા માટે ફરવા માત્રથી ભાવસાધુ બનતો નથી. ટીકાર્થ :- “ગો સહૂિ= જે સાધુ શુદિ'= પ્રશમાદિ ગુણોથી રહિત fમë હિંતિ'= માત્ર ભિક્ષા માટે ફરે છે. અર્થાત્ ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે એટલા માત્રથી 'aa દોતિ સો સાતૂ'= તે ભાવસાધુ બનતો નથી કારણકે જે મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ કરવી છે તે કાર્યને તે સિદ્ધ કરી શકતો નથી. ‘વધour' માત્ર પીળા વર્ણથી યુક્ત નત્તિસુવઇUI a'= વ્યવહાર માટે અયોગ્ય નકલી સુવર્ણની જેમ ‘મને [દિમિ'= વિષઘાતી આદિ ગુણનો રાશિ તેનામાં ન હોવાથી- જેમ ગુણરહિત તે સુવર્ણ જાત્યસુવર્ણ નથી ગણાતું તેમ પ્રમાદિ ગુણરહિત સાધુ ભાવસાધુ ગણાતો નથી. / 685 / 1441. उद्दिकडं भुंजति, छक्कायपमद्दणो घरं कुणति / पच्चक्खं च जलगते, जो पियइ कह णु सो साहु ? // 686 // 14/42 છાયાઃ- ૩દિષ્ટબ્રુતં મુત્તે પથપ્રમનો મૃદં રતિ | प्रत्यक्षञ्च जलगतान् यः पिबति कथं नु सः साधुः // 42 // ગાથાર્થ :- જે સાધુના ઉદેશથી બનાવાયેલ આધાકર્મ આદિ આહારનું ભોજન કરે છે. પૃથ્વીકાયાદિ છકાય જીવોની જે ઇરાદાપૂર્વક હિંસા કરે છે, ઘર બનાવે છે, તથા પ્રત્યક્ષ પાણીમાં રહેલા જીવોને પીએ છે- ઉપયોગ કરે છે, તે સાધુ કેવી રીતે હોય ? ટીકાર્ય :- ‘દર્દ'= સામાન્યથી આધાકર્માદિ દોષથી દુષ્ટ ‘બંન્નતિ'= આહારનું ભોજન કરે છે ‘છેવાયામ'= કારણ વગર જ અત્યંત નિરપેક્ષ થઈને જે છ કાયના જીવોની હિંસા કરે છે ‘વર'= આ મારો ઉપાશ્રય છે. એવી બુદ્ધિથી ઘરને ‘પતિ'= કરે છે, તેમાં અત્યંત મમત્ત્વને કરે છે. ‘પષ્યવä ત્ર'= અને પ્રત્યક્ષ " તે'= જળમાં રહેલા પોરા આદિ જીવોને “નો ઉપય'= જે પીએ છે. ‘દ નુ સો સદુ ?'= તે સાધુ કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ તે સાધુ જ નથી. / 686 / 1442. अण्णे उकसादीया, किल एते एत्थ होति णायव्वा / एताहिँ परिक्खाहिं, साहुपरिक्खेह कायव्वा // 687 // 14/43 છાયા :- અચે તુ વષય: વિ7 Qડત્ર મવત્તિ જ્ઞાતવ્યા: . તામિ: પરીક્ષામ: સાધુપરક્ષેદ #ર્તવ્યા છે ૪રૂ ગાથાર્થ :- બીજા આચાર્યો કહે છે કે સાધુના અધિકારમાં આ ઉપર જણાવેલા આધાકર્માદિનું ભોજન વગેરે અનુક્રમે કષ-છેદ આદિ જાણવા. સુવર્ણની જેમ કષ આદિથી પરીક્ષા કરાય છે તેમ આ આધાકર્માદિ ભોજન આદિ ચાર પરીક્ષા વડે સાધુની પરીક્ષા કરવી. ટીકાર્થ :- “મને 3'= બીજા વિદ્વાનો કહે છે “પત્થ'= આ અધિકારમાં ‘શ્વિન પત્તે'= ઉપરની ગાથામાં કહેવાયેલા આધાકર્માદિ ચાર ‘સીવીયા'= કષ આદિ ‘હતિ'= છે. “Tળી '= જાણવા. Page #338 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 309 અતાર્દિ = આ ચાર ‘પરિક્વહિં = પરીક્ષા વડે ‘સાથુપરવા'= સાધુની પરીક્ષા “રૂદ = અહીં ‘ડ્યિ'= સુવર્ણપરીક્ષાની જેમ કરવી. / 687 / 1443. સાધનવાક્યના નિગમનને કહે છે : ___ तम्हा जे इह सुत्ते, साहुगुणा तेहिँ होइ सो साहू। अच्चंतसुपरिसुद्धेहिं मोक्खसिद्धि त्ति काऊण // 688 // 14/44 છાયા- તમાઇ રૂદ સૂત્રે સાધુપુતૈવતિ : સાધુ: | અત્યન્તસુપરિદ્ધિ: મોક્ષસિદ્ધિિિત કૃત્વ / 44 ગાથાર્થ :- તેથી સૂત્રમાં સાધુના જે ગુણો વર્ણવ્યા છે, અત્યંતપરિશુદ્ધ તે ગુણો વડે જ તે ભાવસાધુ બને છે, કારણકે મોક્ષની સિદ્ધિ એ ગુણોથી જ થાય છે. અને મોક્ષની સાધના કરે તે જ સાધુ છે. ટીકાર્થ :- ‘તë'= તેથી ‘ને'= જે “દ'= પ્રસ્તુત અધિકારમાં “સુત્તે'= પૂર્વાપર અવિરોધી આગમમાં કહેલી યુક્તિઓથી ગર્ભિત સૂત્રમાં ‘સTUIT'= સાધુના ગુણો વર્ણવ્યા છે. ‘મāતસુપરહિં = અતિ નિર્દોષ ‘તેદિ = તે ગુણો વડે ‘રો'= હોય છે. “સો સાદૂ'= મોક્ષરૂપી વિશિષ્ટ કાર્યને સાધવામાં સમર્થ તે સાધુ “મોવસ્કૃસિદ્ધિ ત્તિ વUT'= મોક્ષની સિદ્ધિ થાય છે જેથી કરીને (=તે માટે) ગુણરહિત સાધુ મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. નિર્ગુણી સાધુ એ સાધુ નથી એમ જે કહ્યું કે તેઓ ઉપરના દ્વેષથી નથી કહ્યું, કારણ દ્વેષ એ તો ભાવ સામાયિકમાં ક્ષતિ લાવનાર છે. પરંતુ પ્રત્યાત્તિ ન્યાયથી જે સાધુના ગુણો મોક્ષપ્રાપ્તિના કારણભૂત છે તેમને જ અહીં સાધુત્વના કારણરૂપે સ્થાપ્યા છે, તે સિવાયના બીજાનો નિષેધ કર્યો છે. કારણ કે કારણ જ કાર્યને ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. જે સાધુગુણો મોક્ષના અવશ્ય કારણ છે તેનો જ ઉપદેશ આપવાનો આ પ્રસ્તુત અધિકાર ચાલે છે માટે એમાં કોઈ દોષ નથી. / 688 / 14/44. આ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છેઃ अलमेत्थ पसंगणं, सीलंगाइं हवंति एमेव। भावसमणाण सम्म, अखंडचरित्तजुत्ताणं॥६८९॥१४/४५ છાયાઃ- નમત્ર પ્રસન શીતાનિ મવતિ વિમેવ . भावश्रमणानां सम्यगखण्डचारित्रयुक्तानाम् // 45 // ગાથાર્થ :- શીલાંગના અધિકારમાં વિસ્તારથી સર્યું. અખંડચારિત્રયુક્ત ભાવસાધુને ભાવથી પરસ્પર સાપેક્ષ જ શીલાંગો હોય છે. કારણકે ભાવવિરતિ વગર એક પણ શીલાંગ હોઇ શકે નહિ અને અઢાર હજાર શીલાંગો સંપૂર્ણપણે હોય તો જ ભાવથી વિરતિ હોય છે. ટીકાર્થ:- ‘પત્થ'= શીલાંગના અધિકારમાં ‘પસં'= વિસ્તારથી ‘મૃત્નમ્'= સર્યું, ‘મેવ'= આ પ્રમાણે ભાવથી પરસ્પર એકબીજાને સાપેક્ષ જ ‘મવિમUTIU'= ભાવસાધુઓને “સખ્ત'= અવિપરીત પણે ‘કરવું પિત્તનુત્તા '= સંપૂર્ણ ચારિત્રવાળાને “સીન્ન છું'= શીલાંગો ‘વંતિ'= હોય છે. અર્થાત કોઈ એકલું શીલાંગ હોઈ શકે નહિ. હોય તો બધા જ હોય, નહિતર એક પણ ન હોય - ભાવથી વિરતિ હોય તો જ અઢાર હજાર શીલાંગો સંભવે છે, અને અઢારહજાર પૂરેપૂરા શીલાંગો હોય તો જ ભાવવિરતિ સંભવે છે. | 689 // 1445. Page #339 -------------------------------------------------------------------------- ________________ 310 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद इय सीलंगजुया खलु, दुक्खंतकरा जिणेहँ पण्णत्ता। भावपहाणा साहू, ण तु अण्णे दव्वलिंगधरा // 690 // 14/46 છાયાઃ- તિ શીતાપુતા: ઘનુ ટુથ્વીનન્તર : નિનૈ: પ્રજ્ઞતાઃ | भावप्रधानाः साधवो न तु अन्ये द्रव्यलिङ्गधराः // 46 // ગાથાર્થ :- આ પ્રમાણે સંપૂર્ણ શીલાંગોથી યુક્ત અને શુભ અધ્યવસાયોની પ્રધાનતાવાળા સાધુઓ જ દુ:ખનો નાશ કરે છે, નહિ કે દ્રવ્યલિંગધારીઓ, એમ જિનેશ્વરોએ કહ્યું છે. ટીકાર્થ :- ‘કુથ'= આ પ્રમાણે ઉપર કહેવાયેલી નીતિથી ‘સત્નીનુયા રત્ન'= સંપૂર્ણ શીલાંગોથી યુક્ત જ ‘દુવંતી'= દુ:ખોનો અંત કરનારા નિર્દિ = જિનેશ્વર ભગવંતોએ ‘માવદીપ'= શુભ ભાવનાની પ્રધાનતાવાળા “સાહૂ= સાધુ ‘પUUત્તા'= કહ્યાં છે. " તુ મને વ્યતિથરા'= ભાવનિરપેક્ષ અર્થાત્ ભાવશૂન્ય માત્ર દ્રવ્યથી સાધુવેશ ધારણ કરનારાઓ દુઃખનો અંત કરતા નથી. ભાવસાધુઓને દ્રવ્યથી લિંગધારી સાધુઓ ઉપર દ્વેષ નથી હોતો કારણ કે દરેક જીવો પોતપોતાના કર્મને આધીન છે. બળવાન કર્મ જ તેમની પાસે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરાવે છે. કહ્યું છે કે: ધીર પુરુષ શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિ વડે કાંઈક જુદું જ કરવાને ઇચ્છે છે પણ સ્વામી જેવું બળવાન કર્મ તેની પાસે (ધાર્યા કરતાં) કાંઈક જુદું જ કરાવે છે.” || 690 / 14 46. ભાવપ્રધાન સાધુઓની જે વાત કરી તેનો ભાવાર્થ કહે છે : संपुण्णा वि य किरिया, भावेण विणा ण होति किरिय त्ति / णियफलविगलत्तणओ, गेवेज्जुववायणाएणं // 691 // 14/47 છાયા :- સમૂusfપ 4 ક્રિય ભાવેન વિના ન મવતિ ક્ષિતિ ! निजफलविकलत्वतो ग्रैवेयकोपपातज्ञातेन // 47 // ગાથાર્થ :- રૈવેયક નામના વિમાનમાં ઉત્પત્તિરૂપ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ પણ વિરતિરૂપ ક્રિયા જો તેમાં સમ્યક્ત આદિ પ્રશસ્ત ભાવ ન હોય તો પરમાર્થથી ક્રિયા બનતી નથી કારણ કે ક્રિયા સ્વફળથી રહિત છે. ટીકાર્થ :- “સંપુJUાવિ ય વિશ્વરિયા'=પ્રાણાતિપાતાદિની વિરતિરૂપ સંપૂર્ણ પણ ક્રિયા ‘માવેT વિUIT'= સમ્યત્વ આદિ ભાવ વગરની ‘fiાથવિત્તિUTો'=પોતાના ફળથી રહિત હોવાથી રેવેન્ગવવાયUTIUN'=રૈવેયકમાં ઉત્પત્તિના દષ્ટાંતથી 'aa દોતિ વિશ્વરિય ઉત્ત'= ક્રિયા બનતી નથી.// 691 // 14/47 आणोहेणाणंता, मुक्का गेवेज्जगेसु उसरीरा। ण य तत्थासंपुण्णाएँ, साहुकिरियाए उववाओ॥६९२ // 14/48 છાયા:- માધેનાનત્તાનિ મુનિ શૈવેયપુ તુ ગરીરાજ | न च तत्रासम्पूर्णया साधुक्रियया उपपातः // 48 // ગાથાર્થ :- આગમમાં ભગવાને કહ્યું છે કે સમ્યક્ત આદિ ભાવશૂન્ય માત્ર ઓઘથી ક્રિયા કરવા દ્વારા જીવ ભૂતકાળમાં રૈવેયકવિમાનમાં અનંતીવાર ઉત્પન્ન થઈને અનંતીવાર મર્યો છે અર્થાતુ અનંતા Page #340 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद રૈવેયકદેવ તરીકે શરીર ગ્રહણ કરીને છોડ્યા છે. સંપૂર્ણ ક્રિયાનું પાલન કર્યા સિવાય કદીપણ રૈવેયકમાં ઉત્પત્તિ થતી નથી. ટીકાર્થ :- “મા'= ભગવાનની આજ્ઞા છે કે (આગમમાં કહ્યું છે કે, “મહેન'= સામાન્યથી અર્થાત ભાવશૂન્ય ક્રિયા કરવા દ્વારા ‘મુવ'= છોડ્યા છે. ‘વેન'= ચૌદ રાજરૂપ લોકપુરુષની ડોકના આભરણના સ્થાને આવેલા વિમાનો રૈવેયક કહેવામાં આવે છે, તેમાં ‘સરીરા'= દરેક જીવે એ દેવ સંબંધી વૈક્રિય શરીરો, ‘મસંપુuUTI[ સાઝિરિયા'= સાધુ ક્રિયાના અધૂરા પાલનથી ‘ય તત્થ'= અને ત્યાં રૈવેયકમાં ૩વવો '= ઉપપાત "'= થતો નથી / 692/14/48. ताणंतसोऽवि पत्ता, एसा ण उदंसणं पि सिद्धं ति। एवमसग्गहजुत्ता, एसा ण बुहाण इट्ठत्ति // 693 // 14/49 છાયા :- તનન્તશોfપ પ્રાપ્ત ઈષા ન તુ વર્ણનમપિ સિદ્ધમિતિ | एवमसद्ग्रहयुक्ता एषा न बुधानामिष्टेति // 49 // ગાથાર્થ :- તેથી સંપૂર્ણક્રિયા અનંતીવાર પણ પ્રાપ્ત થઈ. છતાં સમ્યક્ત પણ પ્રાપ્ત ન થયું. આ પ્રમાણે કદાગ્રહથી યુક્ત ક્રિયા વિદ્વાનોને ઇષ્ટ નથી. ટીકાર્થ :- “તા'= તેથી ‘viતસોવિ'= અનંતીવાર પણ ‘પત્ત '= આ સંપૂર્ણ ક્રિયા પ્રાપ્ત થઈ 'UT 3 વંસf fપ સિદ્ધ તિ'= સમ્યક્ત પણ પ્રાપ્ત ન થયું. ‘વિમ્'= આ પ્રમાણે ' હિંગુત્તા'= કદાગ્રહથી યુક્ત “સા'= આ ક્રિયા ' ગુહા રૂત્તિ'= વિદ્વાનોને અભિમત નથી. - તેથી ભાવસહિત કરાયેલી ક્રિયા જ ઇષ્ટફળને આપનારી છે. // 693 // 14/49 इय णियबुद्धीऍइमं आलोएऊण एत्थ जइयव्वं / / अच्चंतभावसारं, भावविरहत्थं महजणेणं // 694 // 14/50 છાયાઃ- તિ નિનવૃદ્ધિચા રૂમનોવ્ય મત્ર યતિતવ્યમ્ | अत्यन्तभावसारं भवविरहार्थं महाजनेन // 50 // ગાથાર્થ :- આ પ્રમાણે ભાવસહિત ક્રિયાનું જ ઇષ્ટફળ સાધકપણું છે એમ પોતાની બુદ્ધિથી સમ્યગુ વિચારીને સાધુઓએ સંસારનો નાશ કરવા માટે અત્યંત ભાવપૂર્વકની ક્રિયામાં પ્રયત્ન કરવો. ટીકાર્થ :- ‘કુ'= આ પ્રમાણે ઉપર કહેલાં ન્યાયથી "'= ભાવક્રિયાનું ઇષ્ટફળને આપવાપણું ‘funયેવૃદ્ધી'= અવિપરીત પોતાની બુદ્ધિથી “માતા '= વિચારીને “માવવરદત્થ'= મુક્તિને માટે ‘મનો '= સાધુભગવંતોએ ‘સ્થિ'= ક્રિયામાં “નયેā'= પ્રયત્ન કરવો. ‘äતમવારં= અત્યંત ભાવપૂર્વક- આ ક્રિયાવિશેષણ છે. તે 624 / 24/10 | શીલાંગવિધિ નામનું ચૌદમું પંચાશક સમાપ્ત થયું // Page #341 -------------------------------------------------------------------------- ________________ 312 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद // पञ्चदशं आलोचनाविधि पञ्चाशकम् // 15. આલોચનાવિધિ પંચાશક શીલાંગવિધિનું વર્ણન કર્યા બાદ હવે તેની વિશુદ્ધિને માટે શાસ્ત્રાનુસારી આલોચનાને કહે છે : नमिऊण तिलोगगुरूं, वीरं सम्मं समासओ वोच्छं। आलोयणाविहाणं, जतीण सुत्ताणुसारेणं // 695 // 15/1 छाया :- नत्वा त्रिलोकगुरुं वीरं सम्यक् समासतो वक्ष्ये / आलोचनाविधानं यतीनां सूत्रानुसारेण // 1 // ગાથાર્થ :- ત્રણલોકને પૂજ્ય મહાવીરસ્વામીને નમસ્કાર કરીને સાધુઓની સમ્યગુ આલોચનાવિધિને આગમાનુસારે સંક્ષેપથી કહીશ. अर्थ :-'तिलोगगुरूं'= सोने च्य 'वीरं'= षायाहिशत्रुनी पराभव ४२वामा ५२।भी वीरप्रभुने 'नमिऊण'= नभाने 'जतीण'= साधुनी सम्म'= भावळियानी विशुद्धि स्व३५ न्यायथी 'आलोयणाविहाणं'= सालोयना संबंधी व्यिनो उद्देश अर्थात् विधिने 'सुत्ताणुसारेणं' आगमना अनुसारे 'समासओ'= संक्षेपथी 'वोच्छं'= श. // 695 // 15/1 आलोयणं अकिच्चे, अभिविहिणा दंसणं ति लिंगेहिं। वइमादिएहि सम्मं, गुरुणो आलोयणा णेया // 696 // 15/2 छाया :- आलोचनमकृत्ये, अभिविधिना दर्शनमिति लिङ्गैः / वागादिकैः सम्यग्, गुरोरालोचना विज्ञेया // 2 // ગાથાર્થ :- સાધુને જે કાર્ય કરવા યોગ્ય નથી તે અકાર્ય કહેવાય. આવા અકાર્યોની આલોચના કરવાની હોય છે. અર્થાત્ આલોચના એ અકાર્યના વિષયવાળી છે. પોતાના અકાર્યને ગુરુની સમક્ષ વાણી-કાયા આદિના લિંગથી અર્થાતુ વાણીથી, કાયાથી સંપૂર્ણપણે પ્રગટ કરવા તે આલોચના જાણવી. अर्थ :- 'आलोयणं = सामोयना 'अकिच्चे'= साधुमोना डायना विषयवाणी छे. 'आलोयणं' श६ पछीवानो छ. 'वइमादिएहि'= विशिष्ट वायी तथा आयाना मारो३४ी 'लिंगेहिं = सक्षयोपडे 'सम्म'= अविपरीत५ो 'अभिविहिणा'= संपियो 'दसणं'= प्रगट ४२वा- "पोताना ते मायने" भेटतुं अध्याहारसमj. 'गुरुणो'= मायार्यनी, सामर्थथा 'पादमूले = पासे मेम अर्थ ४९यछ 'आलोयणा'= ते मालोयना छ, मही 'ति' शनी संबंधछे.अर्थात् म 'ति'= मा शह भिन्नमम छ अर्थात् तेने 'णेया'= uj, 29 प्रस्तुत सालोयना शनी अर्थ तेभा २डेसो छ. // 696 // 15/2 અકાર્ય કરવાથી જે પાપકર્મ બંધાયું, એ તો બંધાઈ જ ગયું છે અને તેને અવશ્ય ભોગવવું જ પડશે, તો પછી આલોચના કરવાથી શું લાભ થાય ? એ શંકાનું સમાધાન કરતાં કહે છેઃ आसेविते विऽकिच्चेऽणाभोगादीहिंहोति संवेगा। अणुतावो तत्तो खलु, एसा सफला मुणेयव्वा // 697 // 15/3 छाया :- आसेवितेऽपि अकृत्ये अनाभोगादिभिः भवति संवेगात् / अनुतापः ततः खलु एषा सफला ज्ञातव्या // 1 // Page #342 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 313 ગાથાર્થ :- અજ્ઞાનતા આદિથી અકાર્ય કરવા છતાં સંવેગથી તેનો પશ્ચાત્તાપ થાય છે. એ પશ્ચાત્તાપથી આલોચના સફળ જાણવી. ટીકાર્થ :- ‘મMTમોતીર્દિ = અજ્ઞાનતાથી, કર્મના દોષથી, સામગ્રીના અભાવથી સંયોગવશાતુ. ‘માવિત્તે વિશિષ્ય'= અકાર્ય આચરવા છતાં ‘સં'= સંસારના ભયથી ‘મજુતીવો'= પશ્ચાત્તાપ “ોતિ'= થાય છે. ‘તત્તો ઉત્ન'= અને તે પશ્ચાત્તાપથી ‘પ્રસી'= આલોચના “સપત્ન'= સફળ “મુળવ્યા'= જાણવી, અર્થાત્ નિષ્ફળ ન જાણવી. . 667 / તેનો ભાવાર્થ સમજાવે છે : जह संकिलेसतो इह, बंधो वोदाणओ तहा विगमो। तं पुण इमीइ नियमा, विहिणा सइ सुप्पउत्ताए // 698 // 15/4 છાયા :- યથા સંવર્નેશત ફુદ વન્યો વ્યવહાનતતથા વિરામ: | तत्पनरनया नियमाद्विधिना सदा सप्रयक्तया // 4 // ગાથાર્થ :- જેમ રાગાદિ સંક્લેશથી અહીં કર્મનો બંધ થાય છે તેમ ચિત્તની વિશુદ્ધિથી કર્મની નિર્જરા થાય છે. સદા વિધિપૂર્વક ભાવથી કરેલી આલોચનાથી અવશ્ય ચિત્તની વિશુદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘ન€ = જેમ ‘સંશ્ચિત્તેસતો'= ચિત્તની મલિનતારૂપી સંક્લેશથી રૂ= જૈન પ્રવચનમાં ‘વિંથ'= જ્ઞાનાવરણાદિ કર્મથી જીવનો બંધ થાય છે. ‘ત'= તેમ ‘વોલાપો '= ચિત્તની વિશુદ્ધિથી ‘વિસામો'= બંધનો નાશ થાય છે. “વિશUTT'= આગમમાં કહેલી વિધિથી “સટ્ટ'= હંમેશા “સુખડત્તાઈ'= સારી રીતે ભાવપૂર્વક કરેલી ‘તે પુન'= તે ચિત્તની વિશુદ્ધિ ‘રૂમ'= આલોચનાથી ‘નિયમ'= અવશ્ય થાય છે. આમ આલોચનાથી લાભ થતો હોવાથી આલોચના કરવી. . 618 મે 2/4 સુપ્રયુક્ત આલોચનાથી ચિત્તની વિશુદ્ધિરૂપ ફળ બતાવાયુ, હવે આલોચના જો વિધિપૂર્વક ન કરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ નથી થતી તે બતાવે છે : इहरा विवज्जओऽवि हु, कुवेज्जकिरियादिणायतोणेओ। अवि होज्ज तत्थ सिद्धी, आणाभंगा न पुण एत्थ // 699 // 15/5 છાયા :- તથા વિપર્યયોfપ વૃનુ વૈશ્વિયાતિજ્ઞાતતો ય: | अपि भवेत्तत्र सिद्धिराज्ञाभङ्गान्न पुनरत्र // 5 // ગાથાર્થ :- આલોચના જો અવિધિથી કરવામાં આવે તો કુવૈધે કરેલી રોગની ચિકિત્સા આદિના દૃષ્ટાંતથી વિપર્યય થતો જાણવો, અર્થાત્ કુવૈદ્યની દવાથી જેમ રોગ મટતો નથી તેમ આલોચના જો અવિધિથી કરવામાં આવે તો ચિત્તની વિશુદ્ધિસ્વરૂપ ઇષ્ટફળની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનર્થ થાય છે. જો રોગીનું પુણ્ય પ્રબળ હોય તો કદાચ કુવૈદ્યની ચિકિત્સાથી પણ તે નીરોગી થઇ જાય એ સંભવિત છે પણ અવિધિથી આલોચના કરવામાં તો ભગવાનની આજ્ઞાનો ભંગ થતો હોવાથી ક્યારેય પણ ચિત્તશુદ્ધિ થવાનો સંભવ છે જ નહિ. ટીકાર્થ :- ‘ફૂદરી'= અન્યથા જો અવિધિથી આલોચના કરવામાં આવે તો ‘વિવM૩ોડવ'= વિપર્યય પણ થાય છે. અર્થાત્ અનર્થ પણ થાય છે. ‘હું'= વાક્યલંકાર અર્થમાં છે. વેન્ગશ્વરિયાવUTયતો'= કુવૈધે કરેલી ચિકિત્સા આદિના દૃષ્ટાંતથી ‘જો'= જાણવો અર્થાત્ કુવૈદ્યના ઉપદેશથી કરાયેલી ચિકિત્સા રોગને મટાડતી નથી, ઉર્દુ રોગને વધારે છે. તેમ- “આદિ' શબ્દથી જેમને વિદ્યા અથવા મંત્રની સિદ્ધિ Page #343 -------------------------------------------------------------------------- ________________ 314 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद નથી થઈ એવા ગુરુની પાસેથી વિદ્યા અથવા મંત્રની સાધના કરવી તે નિષ્ફળ અથવા અનર્થકારી છે तेभ साष्टांतनुं ग्रह थाय छे. 'अवि'= संभावना अर्थमा छ. अर्थात् माम संभवे छ 'होज्ज तत्थ सिद्धी'= रोगीना पुश्यना जगथी वैधना वित्सिाथी 5 ते ४ाय नीरोगी थाय 'आणाभंगा'= 59 सर्वशनी सानो भंग थती होवाथी 'न उण एत्थ'= अविधिथी 428 सालोयनाथी वित्तविशुद्धि थाय 4 नलि. // 699 // 15/5 આ વાતની જ સ્પષ્ટતા કરે છે : तित्थगराणं आणा, सम्मं विहिणा उहोइ कायव्वा। तस्सऽण्णहा उकरणे, मोहादतिसंकिलेसो त्ति // 700 // 15/6 छाया:- तीर्थकराणामाज्ञा सम्यविधिना तु भवति कर्तव्या / / तस्या अन्यथा तु करणे मोहादतिसंक्लेश इति // 6 // बंधो य संकिलेसा ततो न सोऽवेति तिव्वतरगाओ। ईसिमलिणं न वत्थं सुज्झइ नीलीरसादीहिं // 701 // 15/7 जुग्गं / छाया :- बन्धश्च संक्लेशात्ततो न स अपैति तीव्रतरकात् / इषन्मलिनं न वस्त्रं शुद्ध्यति नीलीरसादिभिः // 7 // युग्मम् / ગાથાર્થ :- તીર્થંકરની આજ્ઞા સમ્યગુ વિધિપૂર્વક જ પાળવી જોઇએ. મોહથી તે આજ્ઞાનું પાલન ન કરવાથી અતિશય સંક્લેશ અર્થાત્ ચિત્તની અતિશય મલિનતા થાય છે. સંક્લેશથી અશુભકર્મનો બંધ થાય છે. તે અશુભકર્મબંધ તેના કરતાં પણ વધારે તીવ્ર એવા સંક્લેશથી દૂર થાય નહિ. જેમ અલ્પ મલિન વસ્ત્ર એ નીલીરસ જેવા અધિક મલિન કરનાર દ્રવ્યથી શુદ્ધ થાય જ નહિ. टार्थ:- 'तित्थगराणं आणा'= तीर्थरोनी आशा 'सम्म'= सभ्य 'विहिणा उ'= विधिपूर्व४ 'होइ कायव्वा'= पाणवी मे, 'तस्स'= ते माशान 'अण्णहा उ करणे= पालन न २वाथी 'मोहाद्'= भोथी. 'अतिसंकिलेसो त्ति'= अति संसिष्ट अध्यवसाय थाय . // 700 // 15/6 __ 'बंधो य'= भने संकिलेसा'= अशुभ अध्यवसायथी थाय छे. 'तिव्वतरगाओ'= अतिशय तीव्र मेवा 'ततो'= संशथी 'न सोऽवेति'= ते 52 थतो नथी. मा वातनुं समर्थन ७२वा दृष्टांत छ:- 'ईसिमलिणं'= सत्य भसिन 'वत्थं'= वर 'नीलीरसादीहिं'= नीबी२सलेवा विशेष भलिन ४२ना। द्रव्योथी. 'न सुज्झइ'= शुद्ध यतुं नथी. (हुकृतना मासेवनना २५भूत संदेश २त अविषियी मालोयना કરવામાં રહેલા આજ્ઞાભંગથી થયેલો સંક્લેશ વધારે તીવ્રતર હોવાથી તે દુષ્કૃતસેવનથી થયેલા કર્મબંધનો નાશ नश श.) // 701 // 15/7 एत्थं पुन एस विही, अरिहो अरिहंमि दलयति कमेणं / आसेवणादिणा खलु, सम्मं दव्वादिसुद्धीए // 702 // 15/8 छाया :- अत्र पुनरेष विधिः अर्हरहे ददाति क्रमेण / आसेवनादिना खलु सम्यग् द्रव्यादिशुद्धौ // 8 // ગાથાર્થ :- અહીં આલોચનાની વિધિ આ પ્રમાણે છે:- યોગ્ય જીવે યોગ્ય ગુરુની પાસે આસેવનાદિના Page #344 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 315 ક્રમથી જ સમ્યગૂ પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં આલોચના કરવી જોઇએ. - આ દ્વારગાથા છે. ટીકાર્થ :- “હ્યું પુન'= આલોચનામાં ‘ઇ વિદી'= આ કહેવામાં આવશે તે વિધિ છે. (1) યોગ્ય જીવ “મરિન'= (2) યોગ્ય ગુરની પાસે ‘મારેવUવિUT વૃત્ન'= આગળ કહેવામાં આવશે તે આસેવનાદિના ‘મેન'= (3) અનુક્રમે '= (4) સમ્યગુ ‘બ્રાવિશુદ્ધ'= જયારે (5) દ્રવ્ય ક્ષેત્રાદિ પ્રશસ્ત હોય ત્યારે આલોચના કરવી.- આ વસ્તુ પ્રશસ્ત હોવાથી “રત્નતિ'= આપે. આ દ્વારગાથા છે આ પાંચ કારોનું આગળ વર્ણન કરાશે. જે 702 / 25/8 कालो पुण एतीए, पक्खादी वण्णितो जिणिंदेहिं। पायं विसिट्ठगाए, पुव्वायरिया तथा चाहू // 703 // 15/9 છાયા - વનઃ પુનતચીઃ પક્ષાવિUિતો નિદ્રઃ प्रायो विशिष्टकायाः पूर्वाचार्यास्तथा चाहुः // 9 // ગાથાર્થ - જિનેશ્વરોએ વિશિષ્ટ આલોચનાનો કાળ પ્રાયઃ પક્ષ, ચાર માસ વગેરે કહ્યો છે. પૂર્વાચાર્યોએ તે જ પ્રમાણે કહ્યું છે. (સામાન્ય આલોચના તો પ્રતિદિન બે ટાઈમ પ્રતિક્રમણમાં કરાય છે.) ટીકાર્થ :- ‘fiાર્દિ = જિનેશ્વરોએ ‘પાથ'= ઘણું કરીને (અર્થાત્ સંયોગાનુસાર વહેલી-મોડી પણ કરે.) “વસિટ્ટા'= અપ્રમત્ત સાધુના વિષયવાળી વિશિષ્ટ “પુના પતિ'= આલોચનાનો ‘સૂત્રો'= અવસર ‘પવઠ્ઠી '= પકૂખી ચોમાસી ‘વાતો'= કહ્યો છે. “પુદ્ગારિયા'= પૂર્વાચાર્યોએ ‘તથા વાહૂ'= તે પ્રમાણે કહ્યું છે. 703 / 26/6 पक्खियचाउम्मासे, आलोयण नियमसा उदायव्वा। गहणं अभिग्गहाण य, पुव्वग्गहिए निवेएउं // 704 // 15/10 છાયા :- પક્ષવાનુમતે માનવના નિયર્નિવ તું તાતિવ્ય પ્રામપ્રદીTIષ્ય પૂર્વગૃહીતાનું નિવેદ્ય | 20 || ગાથાર્થ :- પખવાડીયે તથા ચાર મહિને આલોચના અવશ્ય કરવી જોઇએ. તથા પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહો ગુરુને જણાવીને નવા અભિગ્રહો લેવા જોઇએ. ટીકાર્થ :- ‘વિયવીઓમાણે'= પફખી અને ચોમાસામાં- અહીં સ્વાર્થમાં “સ્વ” પ્રત્યય લાગીને ચાતુર્માસ્ય' શબ્દ બન્યો છે. ‘માનોથી'= આલોચના ‘નિયમસી 3'= નિયમાં ‘વાયવ્યા'= કરવી. પુત્રાદિ'= પોતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું વિરાધન કર્યા વગર પાલન કરીને પૂર્ણ કર્યા તેનું નિવે૩= ગુરુ ભગવંતને નિવેદન કરીને ‘ઉમદા ય'= દાંડાની પ્રાર્થના કરવી વગેરે નવા અભિગ્રહોનું BUT'= ગ્રહણ કરવું. સાધુઓ એવા દેશમાં વિચરતા હોય કે જ્યાં ગીતાર્થની પ્રાપ્તિ થતી ન હોય, આ પરિસ્થિતિમાં આગમમાં જણાવેલ વિધિ અનુસાર, પ્રમાદથી થયેલા કે બીજી રીતે થયેલા અકાર્યોની આલોચના લેવાનો અન્ય સમય પણ હોઈ શકે છે એમ જાણવું. 704 /10 પકુખી આદિમાં આલોચના કરવાનું શું કારણ છે ? તે જણાવે છેઃ जीयमिणं आणाओ,जयमाणस्स वि य दोससब्भावा। पम्हुसणपमायातो, जलकुंभमलादिणाएणं // 705 // 15/15 Page #345 -------------------------------------------------------------------------- ________________ 316 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद છાયા :- નીતમઃમીજ્ઞાતો યતમાનપ ર કોષસમાવી ! विस्मरणप्रमादाभ्यां जलकुम्भमलादिज्ञातेन // 11 // ગાથાર્થ :- પકુખી વગેરેમાં આલોચના કરવી એવી પૂર્વમુનિઓની આચરણા છે, તથા જિનાજ્ઞા છે તેમ જ અત્યંત અપ્રમત્ત સાધુને પણ છદ્મસ્થતાના કારણે અપરાધનો સંભવ છે. જેમ પાણી ભરવાના ઘડાને દરરોજ સાફ કરવા છતાં તેમાં સૂક્ષ્મ કચરો રહી જવાનો સંભવ છે તેમ અપ્રમત્ત સાધુને પણ વિસ્મૃતિ અને પ્રમાદથી અપરાધનો સંભવ છે માટે પકૂખી આદિમાં તેની આલોચના કરવી જોઈએ. ટીકાર્ય :- ‘નીમિ'= આ આચરણા છે અર્થાતુ પૂર્વમુનિઓથી (1) ચાલી આવતો આ ચિરંતન આચાર છે. તે માટે ‘માપITો'= 2) આગમમાં કહેલું છે માટે “નયમાઈક્સ વિ'= અત્યંત અપ્રમત્તને પણ છદ્મસ્થ હોવાથી ‘વોસમાવી'= (3) અપરાધનો સંભવ હોવાથી ‘પડુસT'= ભ્રષ્ટ થયેલું સ્મરણ અથવા સ્મરણમાંથી ભ્રષ્ટ થયેલું અર્થાત્ વિસ્મરણ ‘પમાયાતો'= પ્રમાદથી, કોઈક વખત વિસ્મરણ થવાથી અને કોઈક વખત પ્રમાદ થવાથી અપરાધનો સંભવ છે. પ્રમત્ત અને અપ્રમત્ત આ બે ગુણસ્થાનકો અંતમુહૂર્ત કાળે પરાવર્તન પામતા હોવાથી અપ્રમત્ત યતિને પણ પ્રમાદનો સંભવ છે. ‘નનÉમમનાવUTU'= પાણી ભરવાના કુંભમાંના મળ આદિના દૃષ્ટાંતથી. ‘આદિ' શબ્દથી ઘડો, ડોલ, ઘરનો કચરો-વગેરેનું ગ્રહણ થાય છે. જેમ પાણી ભરવાનો કુંભ રોજ ધોવામાં આવતો હોવા છતાં તેમાં સૂક્ષ્મ કચરો રહી જવાનો સંભવ છે જેને પખવાડિયે વિશેષ રીતે સાફ કરવામાં આવે છે- તથા જેમ ઘરનો કચરો રોજ સાફ કરવા છતાં પખવાડિયે તેને વિશેષ સાફ કરવામાં આવે છે તેમ હંમેશા દૈવસિક આદિ પ્રતિક્રમણમાં રોજ અપરાધની શુદ્ધિ કરવામાં આવતી હોવા છતાં પકૂખી આદિમાં તેની વિશેષથી શુદ્ધિ કરવામાં આવે છે. || 706 || /12 આલોચનાની વિધિમાં પાંચ દ્વાર કહ્યા છે, તેમાનું ‘યોગ્ય જીવે’ એ પહેલા દ્વારનું વર્ણન કરે છે. संविग्गो उअमाई, मइमं कप्पट्ठिओ अणासंसी। पण्णवणिज्जो सद्धो, आणाइत्तो दुकडतावी // 706 // 15/12 છાયા :- સંવિનમ્ન માંથી મતિમાન ૫સ્થિતોનાર્શલ | प्रज्ञापनीयः श्राद्ध आज्ञावान् दुष्कृततापी // 12 // तविहिसमुस्सुगो खलु, अभिग्गहासेवणादिलिंगजुत्तो। आलोयणापयाणे, जोग्गो भणितो जिणिंदेहिं // 707 // 15/13 जुग्गं / છાયા :- તાધિમુત્યુ: ઘનુ પ્રહાણેવનનિયુતઃ | आलोचनाप्रदाने योग्यो भणितो जिनेन्द्रैः // 13 // युग्गम् / ગાથાર્થ :- સંવિગ્ન, માયારહિત, બુદ્ધિશાળી, કલ્પસ્થિત, સાંસારિક આશંસાથી રહિત, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાળુ, આજ્ઞાનુસારી, દુષ્કતનો પશ્ચાત્તાપ કરનાર આલોચનાની વિધિ પાળવામાં ઉત્સાહી અને અભિગ્રહના પાલનાદિ લિંગયુક્ત સાધુ આલોચના કરવાને યોગ્ય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ગાથાર્થ :- “સંવિરો'= સંસારથી ભય પામેલ હોય, ‘મા'= માયારહિત સ્વસ્થ આશયવાળો હોય, ‘મડ્ડમ'= બુદ્ધિશાળી હોય, ‘Mદિ'= સ્થવિરકલ્પ, જાતકલ્પ, સમાપ્તકલ્પ આદિ કલ્પમાં રહેલો હોય, ‘મસંસી'= નિરાશંસી અર્થાત્ સાંસારિક ફળની અપેક્ષા રાખતો ન હોય, “પપUાવાળો'= Page #346 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 317 સહેલાઇથી સમજાવી શકાય એવો હોય, ‘સતો'= શ્રદ્ધાળુ હોય, ‘મારૂત્તો'= આજ્ઞા= આગમ તેના વડે જે પ્રસિદ્ધ હોય અર્થાત્ આજ્ઞાનુસારી હોય, ‘કુન્નડતાવી'= પાપનો પશ્ચાત્તાપ કરનારો હોય // 706 // 2/22. ટીકાર્થ :- ‘તર્બોિદિમુક્સો ઉત્ન'= આલોચનાની વિધિનો અત્યંત અભિલાષી હોય, ‘મમાદીસેવUવિહ્નિકાળુત્તો'= અભિગ્રહોને ગ્રહણ કરે, તેનું પાલન કરે અને તેનો બરાબર નિર્વાહ કરીને પૂરા કરે વગેરે લિંગથી યુક્ત હોય, ‘માનોય પિયાને'= આવો સાધુ આલોચના આપવા માટે " નિદિ = જિનેશ્વરોએ ‘ગોપા'= યોગ્ય “માતો'= કહ્યો છે. જે 707 / 26/23 હવે યોગ્ય ગુરુની પાસે આલોચના કરે તે બીજું દ્વાર કહે છે : आयारवमोहारव, ववहारोवीलए पकुव्वी य। निज्जव अवायदंसी, अपरिस्सावी य बोद्धव्वो॥७०८ // 15/14 છાયા- માવારવાનવધારવા- વ્યવહાર પવૃક્ષ: પ્રભુવ | निर्यापको अपायदर्शी अपरिश्रावी च बोद्धव्यः // 14 // ગાથાર્થ :- આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અવપીડક, પ્રકુર્તી, નિર્યાપક, અપાયદર્શી અને અપરિશ્રાવી (આચાર્ય આલોચના આપવા માટે યોગ્ય) જાણવા. ટીકાર્થ :- ‘માયાવ'= પાંચ પ્રકારના આચારોનું પાલન કરનાર,- “આચાર જેની પાસે છે તે આચારવાન” એમ વ્યુત્પત્તિ કરવાની છે. ‘મોહારવ'= સાધુઓ પોતાના જે અપરાધો તેમને કહે તે બધાને યાદ રાખી શકે એવી યાદશક્તિથી યુક્ત હોય, ‘વવહાર'= આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આશાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહારના જાણકાર હોય, ‘મોવીન'= લજ્જા-ભય આદિના કારણે દોષોને છુપાવતા સાધુને મધુર વચનોથી લજજા આદિ દૂર કરાવીને તેની પાસે બધા જ દોષો પ્રગટ કરાવે. ‘પળી વે'= સાધુને જે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તેને સહાય કરવાની ભાવનાથી તેની પાસે પ્રાયશ્ચિત્તનો તપ શરૂ કરાવે. ‘નિષ્ણવ'= સાધુના પ્રાયશ્ચિત્તનો નિર્યાપક અર્થાત્ એવું કરે જેથી સાધુ પોતાનું પ્રાયશ્ચિત્ત બરાબર પૂર્ણ કરે. ‘મવયવંસી'= પ્રાયશ્ચિત્ત ન કરવાથી જે આલોકમાં કે પરલોકમાં અનર્થો થાય છે તે તેને સમજાવીને પાપોની શુદ્ધિ કરાવે. ‘મપરિસાવી '= ભાંગેલા માટલા આદિ વાસણોમાંથી પાણી આદિ વસ્તુ બહાર ઢોળાય તે વાસણ પરિશ્રાવી કહેવાય. આલોચનાચાર્ય આવા ન હોય પણ આલોચક સાધુના અપરાધો બીજા કોઇને કહે નહિ એવા તે ગંભીર હોય, તે ‘વોદ્ધબ્બો'= યોગ્ય જાણવા. // 708 / 26/24 तह परहियम्मि जुत्तो, विसेसओ सुहुमभावकुसलमती। भावाणुमाणवं तह, जोग्गो आलोयणायरिओ // 709 // 15/15 છાયા :- તથા પદિતે યુવત: વિશેષત: ભૂમાવલૂશનમતિઃ | માવાનુમાનવાંતથા યોગ્ય માતોનાવાઈ: || I. ગાથાર્થ :- પરનું હિત કરવામાં ઉદ્યત હોય, સૂક્ષ્મભાવોમાં વિશેષથી કુશળ મતિવાળા હોય, તથા આલોચકના ભાવોને તેની ચેષ્ટા આદિથી બરાબર અનુમાન કરી શકે - આવા ગુણોથી યુક્ત આચાર્ય આલોચના આપવા માટે યોગ્ય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ 318 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ત'= તથા “પરહિમ નુત્તો'= પરનું હિત કરવામાં ઉત્સાહી હોય, ‘વિસે સુમમાસમતી'= બંધ-મોક્ષ આદિ સૂક્ષ્મ ભાવોમાં વિશેષ કરીને નિપુણ બુદ્ધિવાળા હોય, ‘તદ'= તથા ‘માવામાપાર્વ'= ભાવ= જીવનો અધ્યવસાય તે સંબંધી જે અનુમાન તે ભાવાનુમાન અર્થાત્ આલોચકના ચિત્તના અભિપ્રાયનું તેની ચેષ્ટા-વચન આદિથી સાચુ અનુમાન કરનારા હોય, ‘માનો યારો '= તેવા આલોચના આપનાર ગુરુ ભગવંત “ગોગો'= યોગ્ય જાણવા. / 702 // 15/15 હવે ક્રમ દ્વારનું વર્ણન કહે છે : दुविहेणऽणुलोमेणं, आसेवणवियडणाभिहाणेणं। आसेवणाणुलोमं, जं जह आसेवियं वियडे // 710 // 15/16 છાયા :- દ્ધિવિશેનાનુનોપેન માસેવના-વિટામિથાનેર | आसेवनानुलोम्यं यद्यथा आसेवितं विकटयति // 16 // आलोयणाणुलोमं,गुरुगऽवराहे उपच्छओ वियडे। पणगादिणा कमेणं, जह जह पच्छित्तवुड्डी उ // 711 // 15/17 जुग्गं છાયા :- નાસ્તોનાનુનોગ્યે ગુરુ થતુ પદતિ ! पञ्चकादिना क्रमेण यथा यथा प्रायश्चितवृद्धिस्तु // 17 // ગાથાર્થ :- આસેવના અને આલોચના નામના બે પ્રકારના ક્રમથી આલોચના કરે, જે અપરાધ જે ક્રમથી સેવ્યો હોય તે અપરાધને તે ક્રમે ગુરુને કહે તે આસેવનાક્રમ છે. અર્થાત્ જે અપરાધ પહેલો સેવ્યો હોય તેને પહેલાં કહે અને પછી સેવ્યો હોય તેને પછી કહે. નાના અપરાધોને પહેલા કહે અને મોટા અપરાધોને પછી કહે તે આલોચનાક્રમ છે. અર્થાતુ પંચક આદિના ક્રમથી જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય તેમ તેમ દોષોને કહે. ટીકાર્થ :- ‘સુવિધા'= બે પ્રકારના ‘મપુત્રોમેvi'= અનુકૂળ “ક્રમથી’ એમ આગળ કહેવાના છે તેનું આ વિશેષણ છે, અર્થાત્ અનુકૂળ ક્રમથી ‘માસેવાવિયgnifમદા '= આસવના અને આલોચના નામના ક્રમથી “માસેવUTU[નોમ'= આસેવનાક્રમ તેનું સ્વરૂપ કેવું છે તે કહે છે- “કં ન માવિય'= જે દોષ જે ક્રમથી સેવ્યો હોય તે ક્રમથી ‘વિય'=ગુરુને જણાવે- અર્થાત્ દોષ નાનો હોય કે મોટો હોય પણ જો તે પહેલાં સેવ્યો હોય તો પહેલાં કહે અને પછી સેવ્યો તો પછી કહે. // 720 / 25/16 ‘માનોયUTગુનોમ'= આલોચનાક્રમ-હવે તેનું સ્વરૂપ કેવું હોય? તે કહે છે:- “ગુરુશ્વિ૨ દે 3= જેમાં મોટું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષોને ‘છો'= પાછળથી ‘વિય'= ગુરુને કહે. અર્થાત્ જેમાં ઓછું પ્રાયશ્ચિત્ત આવતું હોય એવા દોષોને પહેલાં કહે, તે પછી વધારે પ્રાયશ્ચિત્તવાળા મોટા અપરાધોને કહે. “પUTIFવિUTI મેvi'= પંચક આદિ ક્રમથી અર્થાત્ નાના મોટા પ્રાયશ્ચિત્તના ક્રમથી “ગદ નદ છત્તવઠ્ઠી = જેમ જેમ પ્રાયશ્ચિત્ત મોટું મોટું આવતું જાય તેમ તેમ- અર્થાત્ જેમાં પંચરાત્રિ પ્રાયશ્ચિત્ત આવતું હોય તે દોષો પહેલાં કહે, તે પછી ‘દર્શક’ પ્રાયશ્ચિત્તવાળા દોષોને કહે તે પછી પંચદશક પંદર' પ્રાયશ્ચિત્તવાળા દોષોને કહે. ગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્તના જાણકાર હોવાથી તે આ આલોચનાક્રમથી આલોચના કહે અને અગીતાર્થ સાધુ આસેવનાક્રમથી આલોચના કરે. / 722 / 26/17 Page #348 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 319 तह आउट्टियदप्पप्पमायओ कप्पओवजयणाए। कज्जे वा जयणाए, जहट्ठियं सव्वमालोए // 712 // 15/18 છાયા :- તથાડ-િપ્રિમીત: ન્યતો વા યતિનયા | कार्ये वाऽयतनया यथास्थितं सर्वमालोचयेत् // 18 // ગાથાર્થ :- તથા આકુટ્ટિકાથી, દર્પથી, પ્રમાદથી, કલ્પથી અયતનાપૂર્વક કે તેવા પ્રયોજનમાં જયણાપૂર્વક એમ જેવી રીતે દોષ સેવ્યો હોય તે બધું ગુરુને જણાવે. ટીકાર્થ:- ‘તદ'= તથા ‘માફિય'= ઈરાદાપૂર્વક જાણી જોઇને ‘વપ્ન'= કૂદવું વગેરે દર્પથી ‘પાયો'= મદિરા આદિ પાંચ પ્રકારના પ્રમાદથી, સ્મૃતિભ્રંશ આદિ પ્રમાદથી પણ ‘પ્પો'= કલ્પક આચાર તેનાથી ‘વડનયUTIU'= અજયણાથી- “જે સેવ્યો હોય તે’ એટલું અધ્યાહાર સમજવાનું છે. ‘વન્ને વી નયUTIC'= આ પણ કલ્પની અંતર્ગત જ આવે છે- પુણાલંબને જયણાપૂર્વક “નષ્ક્રિય'= જે જેવી રીતે દોષ સેવ્યો હોય તેને તે રીતે સાચોસાચ “સદ્ગમત્નિો'= વિશુદ્ધિની ઇચ્છાવાળો બધું જ ગુરુને કહે. ! 722 મે 21/18 હવે ‘દ્રવ્યાદિશુદ્ધિ' દ્વારનું વર્ણન કરે છેઃ दव्वादीसु सुहेसुं, देया आलोयणा जतो तेसुं। होति सुहभाववुड्डी, पाएण सुहा उ सुहहेऊ // 713 // 15/19 છાયા - દ્રવ્યાપુ ગુમેગુ રેયા માતોના યતત્તેy | भवति शुभभाववृद्धिः प्रायेण शुभास्तु शुभहेतवः // 19 // ગાથાર્થ :- પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં આલોચના કરવી જોઈએ કારણ કે શુભ ક્રિયાદિમાં શુભ ભાવની વૃદ્ધિ થાય છે. પ્રાયઃ કરીને શુભ પદાર્થો એ શુભભાવના હેતુ બને છે. ટીકાર્થ:- ‘દ્વાલી'= દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ‘સુ'= પ્રશસ્ત અનુકૂળ હોય ત્યારે માત્નોથUT'= પોતાના દોષોને ગુરુની સમક્ષ પ્રગટ કરવારૂપ આલોચના, ‘રેયા'= આપવી ‘ગતો'= કારણ કે તેનું'= શુભ દ્રવ્યાદિમાં “સુમાવવુઠ્ઠી'= કુશળ અધ્યવસાયની વૃદ્ધિ ‘હતિ'= થાય છે. ‘પાળ' ઘણું કરીને “સુહ 3'= સ્વરૂપથી શુભ જ દ્રવ્યાદિ ‘સુદદે'= ભવિષ્યના શુભનું સફળ કારણ છે. પ્રશસ્ત દ્રવ્યાદિથી શુભ અધ્યવસાયો જાગે છે જે સંક્લેશની નાબૂદી કરનાર હોવાથી અને પુણ્યાનુબંધી પુણ્યના બંધનું કારણ હોવાથી ભવિષ્યમાં શુભને કરે છે. || 723 / 2/16 હવે શુભ દ્રવ્યાદિનું વર્ણન કરે છે : दव्वे खीरदुमादी, जिणभवणादी य होइ खेत्तम्मि। पुण्णतिहिपभिति काले, सुहोवओगादि भावे उ॥७१४ // 15/20 છાયા :- દ્રવ્ય ક્ષીરદ્રુમાર નિમવાર મવતિ ક્ષેત્રે | पूर्णतिथिप्रभृतिकाले शुभोपयोगादि भावे तु // 20 // ગાથાર્થ :- દ્રવ્યમાં દૂધવાળા વૃક્ષો વગેરે, ક્ષેત્રમાં જિનમંદિર વગેરે, કાળમાં શુક્લ પંચમી તિથિ વગેરે અને ભાવમાં શુભ અધ્યવસાય વગેરે પ્રશસ્ત છે. ટીકાર્થ :- “બૈ'= દ્રવ્યવિષયક-અહીંયા અધિકારથી ‘વિશુદ્ધિ’ અર્થ સમજાય છે. અર્થાત્ દ્રવ્યવિષયક Page #349 -------------------------------------------------------------------------- ________________ 320 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद विशुद्धि 'खीरदुमादी'= ९५वाणा वृक्षो (भने छेपाथी २थी एप नाणे मेवा वृक्षो) माहिशथी यं५४, अशी वृक्ष वगेरे प्रशस्त वृक्षोनु अहए थाय छे. 'खेत्तम्मि'= क्षेत्रविषय विशुद्धि 'जिणभवणादी य= निहिर माहि, 'माहि' शथी शे२नु त२, योपान त२ वगेरेनु ग्रह थाय छे. 'होइ'= छ. 'पुण्णतिहिपभिति काले'= विषय विशुद्धि शुर पंयमी आदि पूतिथिो ‘सुहोवओगादि भावे उ'= भावविषय विशुद्धि शुभ अध्यवसाय माहि, माहि' शथी निमित्तशाखमा हेला शुभ (भावो-शनाहिन अहए थाय. / / 714 // 15/20 सुहदव्वादिसमुदए, पायं जं होइ भावसुद्धि त्ति। ता एयम्मि जएज्जा, एसा आणा जिणवराणं // 715 // 15/21 छाया :- शुभद्रव्यादिसमुदये प्रायः यद्भवति भावशुद्धिरिति / / ___ तदेतस्मिन् यतेत एषा आज्ञा जिनवराणाम् // 21 // ગાથાર્થ :- શુભ દ્રવ્યાદિના સમૂહમાં પ્રાય: ભાવની વિશુદ્ધિ થાય છે આથી શુભદ્રવ્યાદિના સમૂહમાં પ્રયત્ન કરવો એવી જિનાજ્ઞા છે. अर्थ :- 'सुहदव्वादिसमुदए'= शुभ द्रव्य-क्षेत्र-आण अने भावना समुदायमा 'पाय'= ध रीने 'जं'= 4 २४थी 'भावसुद्धि त्ति'= मावशुद्धि 'होइ'= थाय छे. 'ता'= तेथी 'एयम्मि'= द्रव्याहिना समुदायमा 'जएज्जा'= प्रयत्न ४२वो 'एसा'= मा 'जिणवराणं'= ४िनेश्वरांनी 'आणा'= माशा छे. / / 715 // 15/21 આલોચનાવિધિનું વ્યાખ્યાન કર્યું હવે આલોચના કરવા યોગ્ય અપરાધોને કહે છે : आलोएतव्वा पुण, अइयारा सुहुमबायरा सम्म / नाणायारादिगया, पंचविहो सो य विण्णेओ // 716 // 15/22 छाया :- आलोचयितव्याः पुनरतिचाराः सूक्ष्मबादराः सम्यक् / / ज्ञानाचारादिगताः पञ्चविधः स च विज्ञेयः // 22 // ગાથાર્થ :- જ્ઞાનાચાર આદિના નાના-મોટા અતિચારોની વિશુદ્ધ ભાવે આલોચના કરવી જોઈએ. તે આચાર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એમ પાંચ પ્રકારનો જાણવો. अर्थ :- 'आलोएतव्वा पुण'= गुरुनी समक्ष मागोयना ४२वी मे, अर्थात् गुरुने उवा मे. 'अइयारा'= अ५२।५ो ‘सुहुमबायरा'= सूत्रमा डेरा। नाना-मोटा 'सम्म'= सभ्य न्यायथी, भावविशुद्धिथी 'णाणायारादिगया'= शानाया२-शनायार-यारित्रायार-तपायरसने वीयिार संबंधी 'पंचविहो'= पांय प्रा२नो 'सो य'= ते मायार ‘विण्णेओ'= वो. // 716 / / 15/22 જ્ઞાનાચારના ભેદોને કહે છે : काले विणए बहुमाणे उवहाणे तहा अनिण्हवणे। वंजणअत्थतदुभए, अट्ठविहो नाणमायारो // 717 // 15/23 छाया :- काले विनये बहुमाने उपधाने तथा अनिह्नवने / व्यञ्जनार्थतदुभये, अष्टविधो ज्ञानमाचारः // 23 // गाथार्थ :-1, विनय, बहुमान, धान, मनिल, व्यं४न, अर्थ मने तहमय से माह घडारनी જ્ઞાનાચાર છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 321 ટીકાર્થ :- ‘ાને'= કાળસંબંધી જ્ઞાનાચાર- શાસ્ત્રમાં જે કાળે સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે તે કાળે સ્વાધ્યાય ન કરવો તે કાલાચાર. ‘વUTU'= જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના પુસ્તકાદિ સાધનોનો ઉપચારરૂપ વિનય કરવો પણ અવિનય ન કરવો તે વિનયાચાર. ‘વહુમાળ'= જ્ઞાન, જ્ઞાની આદિ પ્રત્યે આંતરિક પ્રીતિ રાખવી, દ્વેષ ન કરવો તે બહુમાનાચાર. ‘૩વહા'= જે સૂત્ર અધ્યયનાદિને ભણવા માટે જે તપ કરવાનો શાસ્ત્રમાં વિધિ બતાવ્યો છે તે તપ કરવાપૂર્વક તે સુત્રાદિને ભણવા તે ઉપધાનાચાર. જો એ તપ કર્યા વગર, ભણવામાં આવે તો શ્રતની આશાતના થાય છે,- કહ્યું છે કે, “કેવળજ્ઞાન વડે તત્ત્વને જાણીને કેવલી ભગવાને જે આજ્ઞા ફરમાવી છે તેનાથી વિપરીત કરવામાં આજ્ઞાભંગનું મહાન પાપ લાગે છે.” (પંચવત્થગં-ગાથા-પ૯૦) ‘તહા'= તથા ‘નિષ્ફવા'= સૂત્ર-અર્થ અને તદુભય જેમની પાસે ભણ્યા હોય તે ગુરુનો અપલાપ ન કરવો અર્થાત્ જેમની પાસે ભણ્યા હોઇએ તે ગુરુનું જ નામ જાહેર કરવું પણ તેને છુપાવવું નહિ. ‘વંના'= સૂત્રોના અક્ષરોમાં કોઈ જાતનો વધારો ઘટાડો કરવો નહિ પણ તે જેવા સ્વરૂપે છે તે જ રીતે બોલવા કે લખવા. ‘સ્થ'= સૂત્રનો ખોટો અર્થ ન કરવો. ‘ત,મા'= અર્થજ્ઞાનપૂર્વક સૂત્ર બોલવાની ક્રિયા તે તદુભાય છે. સૂત્ર અને અર્થ બંનેમાં એકીસાથે ગોટાળો કરે તો તદુભય આચારવિષયક દોષ છે. સૂત્ર પણ શુદ્ધ બોલવું અને તેનો અર્થ પણ સાચો જ બોલવો તે તદુભય આચાર છે. આ આચારનું પાલન ન કરે તે સૂત્ર-અર્થમાં વિસંવાદ થાય. ‘મવો'= આઠ પ્રકારનો “નામીયારો'= શાસ્ત્રપ્રસિદ્ધ જ્ઞાનાચાર છે. 727 26/23 સમ્યગુદર્શન અને તેના હેતુમાં અભેદ ઉપચાર કરીને દર્શનાચારના ભેદોને કહે છે निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठीय। उववूहथिरीकरणे, वच्छल्लपभावणे अट्ठ // 718 // 15/24 છાયા- નિ:શાંતિ-નિર્બક્ષિત-નિર્વિવિવિત્સ સમૂઢષ્ટિ ! उपबृंहस्थिरीकरणयोः वत्सलप्रभावनयोरष्ट // 24 // ગાથાર્થ :- નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના દર્શનાચાર છે. ટીકાર્થ:- ‘નિસ્પંજિય'= શંકા= શંકા કરવી, તેનો અભાવ એ નિઃશંકિત” “નિવવિલે'= કાંક્ષા= અન્યદર્શનની ઇચ્છા, તેનો અભાવ એ નિઃકાંક્ષિત”- અથવા ભાવપ્રધાન નિર્દેશ હોવાથી અહીં ભાવવાચી અર્થ સમજવાનો છે. નિઃશંકિત શંકારહિતપણું, નિઃકાશિતમ્ કાંક્ષારહિતપણું ‘નિબ્રિતિનિચ્છ'= વિચિકિત્સા ફળમાં સંશય કરવો. જેમકે, “જે આ સંયમ-તપ વગેરેના કષ્ટો સહન કરું છું તેનું પરલોકમાં મને ફળ મળશે કે નહિ ? આમ ધર્મના ફળસંબંધી જે શંકા થાય તે વિચિકિત્સા કહેવાય છે. તેનો અભાવ એ નિવિચિકિત્સા. ‘મમૂઢવિ ય'= જેની દૃષ્ટિ મૂઢતા વગરની છે” એમ બહુવ્રીહિ સમાસ કરાય અથવા ‘મૂઢતા વગરની દૃષ્ટિ’ એમ કર્મધારય સમાસ કરાય. અર્થાત્ કુતીર્થિકોની ઋદ્ધિ જોવા છતાં મુંઝાવું નહિ. ‘૩વવૃદં= ધાર્મિક માણસના પ્રશસ્ત સભૂત (સાચા) સદ્દગુણોની પ્રશંસા કરીને તેને પ્રોત્સાહિત કરવો અર્થાત્ તેના ભાવમાં વૃદ્ધિ લાવવી. ‘fથીર'= પ્રમાદના કારણે ધર્માનુષ્ઠાનમાં શિથિલ બનેલાને પ્રેરણા કરીને ધર્મમાં સ્થિર કરવા તે ધર્માનુરાગી વ્યક્તિ સંબંધી આ આચાર છે. વછ8'= સાધર્મિક બંધુઓનું વાત્સલ્ય કરવું તે. પોતાના શરીરના ભોગે પણ સાધર્મિકનું કાર્ય કરી આપવું. તથા તેમને અન્નપાણી-ઔષધ આદિ જરૂરી વસ્તુ આપવી તે વાત્સલ્ય આચાર છે. “પમાવો'= Page #351 -------------------------------------------------------------------------- ________________ 322 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद કોઈક સાધુ અથવા શ્રાવકથી શાસનની અપભ્રાજના થઈ હોય ત્યારે તેના દોષો ઢંકાઈ જાય એ રીતે અથવા શાસનની અપભ્રાજના ન પણ થઈ હોય ત્યારે પોતાના ગુણો વડે શાસનની પ્રભાવના કરવી તે પ્રભાવના આચાર છે.- આ આઠ દર્શનાચાર છે. || 768 / 1/24 હવે ચારિત્રાચારના ભેદો કહે છે : ___ पणिहाणजोगजुत्तो, पंचहिंसमितीहिंतीहिंगुत्तीहिं। एस चरित्तायारो, अट्ठविहो होइ णायव्वो // 719 // 15/25 છાયાઃ- પ્રાધાનયો યુવત: પશ્ચસુ સમિતિપુ તિસૃષુ ગુણિપુ ! एषश्चारित्राचारो अष्टविधो भवति ज्ञातव्यः // 25 // ગાથાર્થ :- પ્રણિધાન એટલે શુભવિષયમાં મનની એકાગ્રતા- યોગ એટલે ધર્મપ્રવૃત્તિ અથવા ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ઉચિત અનુષ્ઠાન, પ્રણિધાન સ્વરૂપ યોગ અથવા પ્રણિધાન અને યોગ - તે બંનેથી યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ઓળખાતો આ ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો. ટીકાર્થઃ- “પાહા'= શુભ વિષયમાં મનની એકાગ્રતા, તે સ્વરૂપ “નોn'= જે ધર્મની પ્રવૃત્તિ તેનાથી યુક્ત, અથવા યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ઉચિત અનુષ્ઠાન,- પછી પ્રણિધાન અને યોગ આ બે શબ્દનો દ્વન્દ સમાસ કરીને તેમનાથી યુક્ત એમ અર્થ કરવો. “પંહિં સમિતિહિં = ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ એ પાંચ સમિતિ વડે ‘તાર્દિ ગુત્તર્દિ= મન-વચન અને કાયાની રક્ષા સ્વરૂપ ત્રણ ગુપ્તિ વડે ઓળખાતો પણ ચરિત્તીયારો'= આ ચારિત્રાચાર ‘મવિદો હો'= આઠ પ્રકારનો છે એમ ‘પાયવ્યો'= જાણવો. || 726 // ૨૬/ર. હવે સામાન્યથી તપાચારના ભેદ દર્શાવતા તેના સ્વરૂપને કહે છે : बारसविहम्मि वि तवे, साभितरबाहिरे कसलदिढे। अगिलाए अणाजीवी, णायव्वो सो तवायारो // 720 // 15/26 છાયા :- દ્વાદવિવેfપ તપણિ સચ્ચત્તરવાળે સુશ«છે . अग्लान्या अनाजीवी ज्ञातव्यः स तप आचारः // 26 // ગાથાર્થ :- સર્વજ્ઞપ્રરૂપિત છ પ્રકારના અત્યંતર અને છ પ્રકારના બાહ્ય એમ બાર પ્રકારના તપમાં જે ખેદરહિત નિઃસ્પૃહપણે પ્રવૃત્તિ કરે છે તે તમાચાર જાણવો,- અહીં તપ અને તપ કરનાર એ બંનેમાં અભેદ ઉપચાર કર્યો છે. ટીકાર્થ:- ‘વાર સવમ વિ તવે'= બાર પ્રકારના પણ તપમાં ‘સમિતરવાહિરે'= પ્રાયશ્ચિત્ત-વિનયવૈયાવચ્ચ સ્વાધ્યાય-કાઉસ્સગ્ગ અને ધ્યાન સ્વરૂપ છ પ્રકારના અત્યંતરતા અને અનશન-ઉણોદરીવૃત્તિસંક્ષેપ-વિગઈત્યાગ-કાયક્લેશ અને સંલીનતા સ્વરૂપ છ પ્રકારના બાહ્યતમ સ્વરૂપ ‘સત્ન'= સર્વશે કહેલા ‘માત્રા'= તપથી કંટાળ્યા વગર ‘મગીવી'= નિરાશસી-દુન્યવી સ્વાર્થ માટે તપનો ઉપયોગ કરનાર એ તપનો આજીવક કહેવાય છે. નિઃસ્પૃહપણે તપ કરનાર એ તપનો અનાજીવક છે. સો'= આવા પ્રકારનો ‘તવીરો'= તપાચાર. ‘પાડ્યો'= જાણવો. અહીં તપ અને તપને કરનાર એ બંને વચ્ચે અભેદ ઉપચાર કર્યો છે. / 720 / ૨૫/ર૬. હવે વીર્યાચારનું સ્વરૂપ વર્ણવતાં કહે છે : Page #352 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 323 अणिगृहियबलविरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो। जुंजइ य जहत्थामं, णायव्वो वीरियायारो // 721 // 15/27 छाया:- अनिगृहितबलवीर्यः पराक्रमते यो यथोक्तमायुक्तः / युङ्क्ते च यथास्थामं ज्ञातव्यो वीर्याचारः // 27 // ગાથાર્થ :- જે જીવ બળ અને વીર્યને છુપાવ્યા વિના ઉપયોગપૂર્વક આગમ પ્રમાણે ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને શક્તિ અનુસાર આત્માને ધર્મક્રિયામાં જોડે છે તે વીર્યાચાર જાણવો. अर्थ:- 'जो'= 4 525 'जहुत्तं'= मागभने अनुसारे 'आउत्तो'= उपयोगपूर्व 'बल'= मांस भने सोडीनसंययथी उत्पन्न थयेटी शक्ति, 'विरिओ'= पायन्तियना क्षयोपशमथी उत्पन्न थयेट शस्ति,- जण अने वीर्य सेभ द्वन्द्व समास छ. 'अणिगृहिय'= 4o पण अने वीर्यने छुपाव्या नथी ते 'परक्कमइ'= उत्साहपूर्व प्रवृत्ति रेछ. 'जहत्थाम'= यथाशस्ति "धर्मप्रवृत्तिने' में अध्याहार सम४वार्नु छ. 'झुंजइ य'= 42 छ. 'वीरियायारो'= वीर्यायार,- महा मायार भने मायारवान वय्ये अमेह उपयार यो छ, 'णायव्वो'= वो. / / 721 / / 15/27 एयम्मि उअइयारा, अकालपढणाइया णिरवसेसा। अपुणकरणुज्जएणं, संवेगाऽऽलोइयव्व त्ति // 722 // 15/28 छाया :- एतस्मिंस्तु अतिचारा अकालपठनादिका निरवशेषाः / / अपुनःकरणोद्यतेन संवेगादालोचयितव्या इति // 28 // ગાથાર્થ:-પૂર્વોક્ત પાંચ આચારોમાં અકાળે સ્વાધ્યાય આદિ સૂક્ષ્મ અને બાદર જે કોઇ અતિચાર લાગ્યા હોય તે બધાની “આ દોષોને ફરી નહિ કરું’ એવા પરિણામવાળા બનીને સંવેગથી આલોચના કરવી. टीअर्थ :- 'एयम्मि उ'= मा पांय प्रारना मायारभां 'अकालपढणाइया'= सणे स्वाध्याय ४२वो वगेरे, माहि' शथी मविनय-मबहुमान माहि अपराधोनु ग्रह थाय छे. 'णिरवसेसा'= से जया 4 'अइयारा'= अपराधोनी 'अपुणकरणुज्जएणं = भावथी इशथी सा अपराधोने नहि २वान। પરિણામવાળાએ- અચિંત્ય કર્મના સામર્થ્યથી કદાચ આ અપરાધો થવાની દ્રવ્ય સંભાવના છે માટે माथी से विशेष प्रयुं छे. 'संवेगा'= संसा२ना भयथा 'आलोइयव्व त्ति'= आलोयन। ४२वी, अर्थात गुरुने वा. // 722 // 15/28 अहवा मूलगुणाण, एते एवं तहुत्तरगुणाणं / एएसिमह सरूवं, पत्तेयं संपवक्खामि // 723 // 15/29 छाया :- अथवा मूलगुणानामेत एवं तथोत्तरगुणानाम् / एतेषामथ स्वरूपं प्रत्येकं सम्प्रवक्ष्यामि // 29 // ગાથાર્થ:- અથવા મહાવ્રત વગેરે મૂળગુણના અને પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણના અતિચારોની ઉક્ત રીતે આલોચના કરવી. હવે મૂળગુણ અને ઉત્તરગુણ એ બંનેના અતિચારોનું સ્વરૂપ અલગ અલગ કહીશ. टीअर्थ:- 'अहवा'= अथवा 'तह'= तथा 'उत्तरगुणाणं'= उत्तरशुशोना 'मूलगुणाणं'= भूगोना 'एते'= अतियारी ‘एवं'= // प्रभाए स्व३५वामा छ 'एएसिं'= भूगए। अने उत्तरोन 'अह'= वे 'सरूवं'= स्व३५ 'पत्तेयं'= असा मला 'संपवक्खामि'= 50. // 723 // 15/29 Page #353 -------------------------------------------------------------------------- ________________ 324 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद पाणातिपातविरमणमादी निसिभत्तविरइपज्जंता। समणाणं मूलगुणा,तिविहंतिविहेण णायव्वा // 724 // 15/30 છાયાઃ- પ્રતિપતિ-વિરમUT: નિશમવર્તાવતિપર્યતા: श्रमणानां मूलगुणास्त्रिविधं त्रिविधेन ज्ञातव्याः // 30 // ગાથાર્થ :- સાધુના પ્રાણાતિપાત વિરમણથી માંડીને રાત્રિભોજન વિરમણ સુધીના મૂલગુણો ત્રિવિધત્રિવિધથી જાણવા. ટીકાર્થ:- ‘પા[તિપવિરમUTમાવી'= પ્રાણાતિપાત વિરમણ આદિ નિમિત્તવિક્પન્નતા'= રાત્રિભોજનવિરમણ સુધીના ‘સમUTIf'= સાધુના ‘મૂન [IT'= મૂળગુણો ‘તિવિહેં'= કરવું-કરાવવુંઅનુમોદવારૂપે ‘ત્તિવા '= મન-વચન-કાયાથી ‘પાયા '= જાણવા. / 724 |. /30 पिंडविसुद्धादीया, अभिग्गहंता य उत्तरगुण त्ति। एतेसिं अइयारा, एगिदियघट्टणादीया // 725 // 15/31 છાયા :- પિવિચિવોfમપ્રહન્તા ઉત્તર રૂત્તિ | एतेषामतिचारा एकेन्द्रियघट्टनादिकाः // 31 // ગાથાર્થ :- પિંડવિશુદ્ધિથી માંડીને અભિગ્રહ સુધીના ઉત્તરગુણો છે. એકેન્દ્રિયનો સંઘટ્ટો આદિ મૂળગુણ ઉત્તરગુણના અતિચારો છે. ટીકાર્થ :- ‘fપંવિશુદ્ધાવીયા'= પિંડવિશુદ્ધિ-સમિતિ-ભાવના-પ્રતિમા વગેરે ‘મિસહિંતા '= અભિગ્રહ સુધીના ઉત્તરમુખ ત્તિ'= મૂળગુણના પાલનમાં હેતુભૂત ઉત્તરગુણો છે. “પહં'= આ મૂળગુણ અને ઉત્તરગુણના ‘વિયધક્UTલીયા'= એકેન્દ્રિયનો સંઘટ્ટો, પરિતાપ આપવો, કષ્ટ આપવું વગેરે ‘મારા'= અતિચારો છે. જે ૭ર૬ 26/36 पुढवादिघट्टणादी, पयलादी तुच्छादत्तगहणादी। गुत्तिविराहण कप्पट्टममत्त दियगहियभुत्तादी // 726 // 15/32 છાયા :- થવ્યવહટ્ટના: પ્રવત્નાર્યસ્તુછીદ્રત્તપ્રદર્િ | | ગુણિવિરાધન-ત્પર્થ-મમતા-વિવા+ગૃહીતમુક્તાતિઃ | રૂ૨ . ગાથાર્થ :- પૃથ્વી આદિનો સંઘટ્ટો કરવો વગેરે (પ્રથમ મૂળગુણ વ્રતના અતિચાર) પ્રચલા વગેરે (બીજા મહાવ્રતના અતિચાર), તુચ્છ અદત્તનું ગ્રહણ કરવું વગેરે (ત્રીજા મહાવ્રતના અતિચાર) બ્રહ્મચર્યની નવગુપ્તિની વિરાધના (ચોથા મહાવ્રતના અતિચાર) બાળકનું મમત્વ વગેરે (પાંચમા મહાવ્રતના અતિચાર), દિવસે વહોરેલું રાત્રે વાપરવું વગેરે (છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રતના અતિચાર) મૂળગુણના અતિચારો છે. ટીકાર્થ:- ‘પુદ્ધવાવિયટ્ટTી'= પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય આદિ જીવોનો સંઘટ્ટો કરવો વગેરે (પ્રથમ મહાવ્રતના અતિચાર) “પથનારી'= બેઠા બેઠા, કે ઊભા ઊભા જે ઊંઘ આવે તેને પ્રચલા કહેવાય છે. પોતાને આવી રીતે ઝોકાં આવતા હોય ત્યારે કોઈ પૂછે કે તમે ઊંઘો છો ? - તો પોતે જવાબ આપે કે “ઊંઘતો નથી- આ મૃષાવાદ છે. (બીજા વ્રતના અતિચાર), ‘તુચ્છ'= સ્વલ્પ ‘મત્તVIી'= અદત્તનું ગ્રહણ કરવું વગેરે (ત્રીજા વ્રતના અતિચાર), “ત્તિવિરદિ'= નવ બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના (ચોથા મહાવ્રતના અતિચાર) ‘uદૃમમત્ત'= શય્યાતર આદિના બાળકનું Page #354 -------------------------------------------------------------------------- ________________ 325 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद મમત્વ કરવું. (પાંચમા મહાવ્રતના અતિચાર) દિયાદિયમુત્તાવી'= દિવસે વહોરેલું દિવસે વાપરવું વગેરે જે છઠ્ઠા વ્રતના ભાંગા છે તેમાં અતિચાર લગાડવો તે. (છઠ્ઠા વ્રતનો અતિચાર) છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રત સહિત પાંચ મહાવ્રતસ્વરૂપ મૂળગુણોના આ અતિચારો છે. || ૭ર૬ // ૨/રૂર હવે ઉત્તરગુણના અતિચારો કહે છે : भोगो अणेसणीएऽसमियत्तं भावणाणऽभावणया। जहसत्तिं चाकरणं, पडिमाण अभिग्गहाणं च // 727 // 15/33 છાયાઃ- મોજોષી 3 મિતત્વ માવનાનામાવતા | यथाशक्ति चाकरणं प्रतिमानामभिग्रहाणाञ्च // 33 // ગાથાર્થ :- અષણીય અશનાદિનો ઉપભોગ કરવો, સમિતિનું પાલન ન કરવું, ભાવનાઓ ન ભાવવી, યથાશક્તિ પ્રતિમાઓનું અને અભિગ્રહોનું સેવન ન કરવું, એ અનુક્રમે પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, અભિગ્રહ આદિ રૂપ ઉત્તરગુણના અતિચારો છે. ટીકાર્ય :- “મોકો મળેસ'= દોષિત અશનાદિનો ઉપભોગ કરવો, ‘મિય'= સમિતિનું પાલન ન કરવું. ‘માવUTTIT'= અનિત્યત્વ આદિ બાર ભાવનાઓ તથા મહાવ્રતની પચીસ ભાવનાઓને ‘અમાવાય'= ભાવવી નહિ- પ્રાકૃત હોવાથી અહીં ભાવવાચી ‘તા” પ્રત્યય સ્વાર્થમાં લાગ્યો છે. નક્ષત્ત'= શક્તિ અનુરૂપ ‘વરિપ'= સેવન ન કરવું ‘પદમા'= શાસ્ત્રમાં કહેલી “માસિકી' વગેરે સાધુની બાર પ્રતિમાઓનું ‘મહાઇi a'= દાંડો પ્રમાર્જવો વગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષયક અભિગ્રહોને ન કરે. ‘મર' શબ્દનો અહીં પણ સંબંધ જોડવાનો છે. પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોના આ અતિચારો છે. || ૭ર૭ / ૨૬/રૂરૂ. एते इत्थऽइयारा, असद्दहणादी य गरुय भावाणं / आभोगाणाभोगादिसेविया तह य ओहेणं // 728 // 15/34 છાયાઃ- ત્રાતિવારા શ્રદ્યાનાશ ગુરુ માવાનામ્ | आभोगानाभोगादि सेवितास्तथा च ओघेन // 34 // ગાથાર્થ :- આ મૂળગુણ-ઉત્તરગુણ સંબંધી અતિચારો ઉપરાંત જીવાદિ પદાર્થોની અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા વગેરે મોટા અતિચારો છે. આ અતિચારો આભોગથી (જાણી જોઈને), અનાભોગથી(= અજાણતાં) તથા સામાન્યથી લેવાયેલા હોય છે. ટીકાર્થ :- ‘ક્તિ'= આ ‘ફWડયાર '= અહીંયા અતિચારો ‘મસVIી '= અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા આદિ “ય'= મોટા છે. ‘માવા'= જીવાદિ પદાર્થોની ‘મોરી મોરાવિયા'= જાણતાઅજાણતા-પ્રમાદ-રાગાદિથી લેવાયેલા ‘તદ ય મો '= તથા કેટલાક સામાન્યથી સેવાયેલા હોય છે. // 728 / 21/34 ગુરુ ભગવંત શિષ્યોને કેવી રીતે પ્રેરણા કરીને અતિચારની આલોચના કરાવે ? કહે છે : संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तेहिं। सल्लाणुद्धरणविवागदंसगादीहिं आलोए // 729 // 15/35 Page #355 -------------------------------------------------------------------------- ________________ 326 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद छाया:- संवेगपरं चित्तं कृत्वा तैस्तैः सूत्रैः / शल्यानुद्धरण-विपाक-दर्शकादिभिरालोचयेत् // 35 // ગાથાર્થ:- શલ્યોનો ઉદ્ધાર ન કરવાથી થતા વિપાકને બતાવનારા વગેરે તે તે સૂત્રોથી ચિત્તને સંવેગપ્રધાન કરીને ગુરુ શિષ્યોની પાસે આલોચના કરાવે. अर्थ:- 'सल्ल'= माया, निहान, मिथ्यात्व माहिमावशल्योनो 'अणुद्धरणविवागदंसगादीहिं'= उद्धार न ४२वाथी तेना भयं.४२ इजो प्राप्त थाय छ त जतावना२। 'तेहिं तेहिं सुत्तेहिं'= ते. ते सूत्रो पडे 'संवेगपरं'= संवेगप्रधान 'चित्तं'= भनने 'काऊणं'= रीने 'आलोए'= शिष्योनी पासे 12 सालोयना ४२रावे. / / 729 / / 15/35 ભાવશલ્યો ક્યા છે ? જેનો ઉદ્ધાર કરવામાં ન આવે તો દોષ લાગે ? તે કહે છે : सम्मं दुच्चरितस्सा, परसक्खिगमप्पगासणं जंतु। एयमिह भावसल्लं, पण्णत्तं वीयरागेहिं // 730 // 15/36 छाया :- सम्यग् दुश्चरितस्य परसाक्षिकमप्रकाशनं यत्तु / एतदिह भावशल्यं प्रज्ञप्तं वीतरागैः // 36 // ગાથાર્થ :- ગુરુની સમક્ષ દુષ્કૃતનું સમ્યગ રીતે યથાવસ્થિત ભાવથી પ્રકાશન ન કરવું એ ભાવશલ્ય છે એમ વીતરાગ ભગવંતોએ કહ્યું છે. अर्थ :- 'जं तु= 4 'दुच्चरितस्सा'= हुणतने 'परसक्खिगं'= गुरुनी साक्षी 'सम्म'= अविपरीत शते अर्थात ४ते हुष्कृत थु डोय तेरीते- मायाविशेष छ. 'अप्पगासणं'= प्रगटन ४२वासेवा होय तेवा वा नहि 'एयमिह'= अने महीय 'भावसल्लं'= यात्माने शस्यनीभ पी31 ४२नार डोवाथी मावशल्य 'वीयरागेहिं'= मरिहंत परमात्मा 43 'पण्णत्तं'= वाम मायुं छ. / / 730 / / 15/36 શલ્યોનો ઉદ્ધાર નહિ કરવાના ફળને બતાવનારા તે સૂત્રો કયા છે ? જેના દ્વારા ગુરુ શિષ્યના ચિત્તમાં સંવેગ ઉત્પન્ન કરે છે તેનું દિશાસૂચન કરતાં કહે છે : नवि तं सत्थं व विसं व, दुप्पउत्तो व कुणति वेतालो। जंतं व दुप्पउत्तं, सप्पो व पमादिओ कुद्धो // 731 // 15/37 छाया :- नापि तं शस्त्रं वा विषं दुष्प्रयुक्तः वा करोति वेतालः / / यन्त्रं वा दुष्प्रयुक्तं सर्पो वा प्रमादितः क्रुद्धः // 37 // जं कुणइ भावसल्लं, अणुद्धितं उत्तिमट्ठकालम्मि। दुल्लहबोहीयत्तं, अणंतसंसारियत्तं च // 732 // 15/38 जुग्गं / छाया :- यं करोति भावशल्यम् अनुद्धतम् उत्तमार्थकाले / दुर्लभबोधित्वं अनन्तसंसारिकत्वं च // 38 // युग्मम् / ગાથાર્થ:- શસ્ત્ર, હલાહલ ઝેર, અવિધિથી સાધેલ રાક્ષસ, અવિધિથી ઉપયોગ કરેલ શતક્ની વગેરે યંત્ર અવગણના કરવાથી (=છંછેડવાથી) ગુસ્સે થયેલો સર્પ જે નુકસાન ન કરે તે નુકસાન મરણ સમયે નહિ ઉદ્ધરેલું ભાવશલ્ય કરે છે. અનશન સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવામાં આવે, તો બોધિ Page #356 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 327 (=જિનધર્મની પ્રાપ્તિ) દુર્લભ બને છે અને અનંત સંસાર થાય છે. ટીકાર્થ :- “સત્યં વ'= હિંસા કરનાર શસ્ત્ર-અહીં કર્તાકારક અર્થમાં પ્રથમ વિભક્તિ છે. “વિ વ'= મારણાત્મક ઝેર ‘સુપ્પત્તો વ'= અવિધિથી સાધેલો “#પત્તિ'= કરે છે. ‘વેતાત્નો'= રાક્ષસ-કર્તાકારક છે. ‘ગંd a'= શતક્ની વગેરે યંત્ર, ‘સુત્તિ '= અવિધિથી ઉપયોગ કરાયેલ “સખો વ'= સર્પ ‘પમા'િ = અવજ્ઞા કરાયેલો (=છંછેડાયેલો) “બ્દો'= ગુસ્સે થયેલો “સં'= તેવા અનર્થને-અહીં કર્મ અકારક અર્થમાં દ્વિતીયા વિભક્તિ છે. ‘નવ'= નથી કરતો || 732 / ૨૬/રૂ૭ | ‘ત્તિમોત્નમ'= મૃત્યુ સમયે ‘સદ્ધિત'= જીવરૂપી શરીરમાંથી દૂર કાઢવામાં ન આવ્યું હોય તે '= જે આ કર્તાકારક છે. ‘માવસર્જ'= મિથ્યાત્વ આદિ ભાવશલ્ય UI'= કરે છે. ‘કુવોદિયત્ત'= દુર્લભબોધિપણું “મviતસંસારિયજં '= સમ્યક્ત અને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી અર્ધપુગલ પરાવર્ત જેટલો સંસાર બાકી રહે છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ હોય છે. અર્થાતું. અર્ધપુદ્ગલ પરાવર્તકાળ જેટલો અનંત સંસાર || 732 // 26/38 आलोयणं अदाउं, सइ अण्णम्मि वि तहऽप्पणो दाउं। जे वि हु करेंति सोहिं, तेऽवि ससल्ला विणिद्दिट्ठा // 733 // 15/39 છાયા :- ૩માનવનામર્ત્ય સતિ સન્નિપ તથાડડનો રફ્તી | येऽपि खलु कुर्वन्ति शोधिं तेऽपि सशल्या विनिर्दिष्टाः // 39 // ગાથાર્થ :- જેઓ ગુરુની પાસે આત્મદોષની આલોચના કર્યા વગર શુદ્ધિ કરે છે. તથા બીજા ગીતાર્થ હાજર હોવા છતાં લજજા, ગારવ આદિના કારણે તેમની પાસે આલોચના ન લેતાં પોતાની જાતે જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરે છે. તેમને પણ સશલ્ય કહ્યાં છે. ગાથાર્થ:- ‘માસ્તોય '= પોતાના દોષોની આલોચના “મવા'= ગુરુની પાસે નહિ કરીને, અર્થાત્ ગુરુને પોતાના દોષો જણાવે નહિ.- અહીંયા ‘ગુરુ' શબ્દ અધ્યાહારથી સમજવાનો છે. ‘૩પurf વિ'= આગમમાં કહેલા બીજા કોઈ ગીતાર્થ “સટ્ટ'= વિદ્યમાન હોવા છતાં ‘તર મMો લાઉં'= લજ્જા-ગારવ-વિદ્વત્તાના અભિમાનથી પોતાની જાતે જ આલોચના કરીને “ને વિ દુ'= જે અવિવેકી સાધુઓ “ક્ષત્તિ સર્દિ = પ્રાયશ્ચિત્ત કરે છે. તેવ'= પ્રાયશ્ચિત્ત કરવા છતાં તેઓ પણ “સસ& વિદિ'= શલ્ય સહિત કહ્યા છે, પણ તેઓ નિઃશલ્ય નથી,- શલ્યરહિત હોય તેનામાં જ સાધુપણું હોય છે. તે ૭રૂરૂ // 27/36 किरियण्णुणा वि सम्मं पिरोहिओ जह वणो ससल्लो उ। होइ अपत्थो एवं, अवराहवणोऽवि विणणेओ // 734 // 15/40 છાયા :- ક્રિયાના િસાિપિ હિતો યથા વૃUT: સંશજોતું ! भवति अपथ्य एवं अपराधव्रणोऽपि विज्ञेयः // 40 // ગાથાર્થ :- સમ્યકુ ચિકિત્સાશાસ્ત્રના જાણકાર એવા કુશળ વૈદ્ય વડે સમ્યગુ રીતે રૂઝવવામાં આવેલું ત્રણ પણ જો તેમાં પરું વગેરે શલ્ય રહી ગયું હોય તો અર્થાત્ તેમાંથી અંદરનું શલ્ય જો દૂર કરવામાં ન આવ્યું હોય તો તે પરિણામે અહિતકર બને છે તેમ અપરાધરૂપી ત્રણ પણ જો મિથ્યાત્વ વગેરે શલ્ય દૂર કરવામાં ન આવ્યા હોય તો પરિણામે અહિતકર થાય છે. ટીકાર્થ :- “જિરિયUUTI '= ચિકિત્સારૂપી ક્રિયાને જે જાણે તે ક્રિયાજ્ઞ કહેવાય છે. ક્રિયાન્ન વડે એટલે ચિકિત્સાશાસ્ત્રમાં કુશળ પુરુષ વડે પણ ‘સ fu'= સમ્યગુ અર્થાત્ ત્રણ હવે ગળતું નથી, તેમાંથી પરું વગેરે બહાર નિકળતું નથી પીડા કરતું નથી. એવી રીતે ‘રોહિ'= રૂઝવવામાં આવેલું Page #357 -------------------------------------------------------------------------- ________________ 328 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद ‘ન'= જેમ ‘વો'= ત્રણ ‘સસ 3'= જો તેમાં શલ્ય રહી ગયું હોય, શલ્ય કાઢી નાંખવામાં ન આવ્યું હોય તો હાફ મપલ્યો'= અહિત કરનાર થાય છે. કારણ કે અંદર હજી શલ્ય રહી ગયું છે. ‘પર્વ'= એજ પ્રમાણે “મવરદિવવિ '= અપરાધરૂપી ત્રણ પણ ‘વિUો '= મિથ્યાત્વાદિ ભાવશલ્યનો ઉદ્ધાર નહિ કર્યો હોવાથી જાણવું. અહીં જો શલ્યનો ઉદ્ધાર કરવામાં ન આવે તો તો તેના કેવા ફળ મળે છે ? એ ત્રણ સૂત્રોમાં બતાવ્યું છે. તેનાથી દુર્લભબોધિપણું તથા અનંતસંસારીપણું થાય છે એનું નિરૂપણ કરતું પ્રથમ ૧૫૩૮મું સૂત્ર છે. બીજા 15/39 સૂત્રમાં તેનું સશલ્યપણું બતાવ્યું છે ત્રીજા ૧૫૪૦માં સૂત્રમાં શલ્યસહિત ત્રણને રૂઝવવા જેવું તેનું અહિત કરવાપણું બતાવ્યું છે. આ પ્રમાણે આના જેવા બીજા સૂત્રો પણ જાણવા. // 734 // 27/40. હવે આલોચનાના વિષયભૂત ક્ષેત્ર અને કાળને કહેવાની ઇચ્છાથી કહે છે : सल्लद्धरणनिमित्तं,गीयस्सन्नेसणा उउक्कोसा। जोयणसयाई सत्त उ, बारस वरिसाइंकायव्वा // 735 // 15/41 છાયા :- શન્યોદર નિમિત્તે તન્વેષUT તુ ૩ષત્ | योजनशतानि सप्त तु द्वादश वर्षाणि कर्तव्या // 41 // ગાથાર્થ :- આલોચના માટે ગીતાર્થ ગુરની ઉત્કૃષ્ટથી ક્ષેત્રથી સાતસો યોજન સુધી અને કાળથી બાર વર્ષ સુધી તપાસ કરવી જોઈએ. ટીકાર્થ:- ‘સલ્ફહ્નરનિમિત્ત'= ભાવશલ્યના ઉદ્ધાર માટે “યસ'= ગીતાર્થ ગુરુની ‘મનેસ'= શોધ “૩ોસા'= ઉત્કૃષ્ટથી “નોથીયારું સત્ત 3= ક્ષેત્રની અપેક્ષાએ સાતસો યોજન સુધી ‘વારસ વરસારું = કાળની અપેક્ષાએ બાર વર્ષ સુધી ' બ્બા'= કરવી, જે કાળમાં ગીતાર્થ સાધુની દુર્લભતા હોય એ કાળને આશ્રયીને આ વાત કરી છે. | ૭રૂષ // 1/4? હવે આલોચના કરનાર સાધુ કેવા સંવેગપૂર્વક કેવા ભાવથી આલોચના કરે છે ? તે છ ગાથાઓમાં કહે છે : मरिउंससल्लमरणं,संसाराडविमहाकडिल्लम्मि। सुचिरं भमंति जीवा, अणोरपारंमि ओइण्णा // 736 // 15/42 છાયા :- મૃત્વ સચિમvi સંસારદવીમહારને | વિરે શ્રત્તિ નીવા ૩નર્વાક્ષારે મવતિi: છે ૪ર છે ગાથાર્થ :- જીવો શલ્ય સહિત મરીને અનાદિ-અનંત સંસારરૂપ અતિશય ગહન જંગલમાં પ્રવેશ કરીને અત્યંત લાંબા કાળ સુધી ભટકે છે. ટીકાર્ય :- ‘નવા'= જીવો ‘સસ&મvi'= શલ્યસહિત મરણને “મરિ૩'= સેવીને ક્યાં ? સંસાર વિમર્શ '= સંસારરૂપ અતિશય ગહન જંગલમાં ‘મોરપામિ'= જેનો સામો કાંઠો દેખાતો નથી એવા અપાર (સંસારમાં) ‘મોટ્ટા '= પ્રવેશેલા ‘સુવર'= લાંબા કાળ સુધી ‘મમંતિ'= ભટકે છે. || ૭રૂદ્દ 26/42 उद्धरियसव्वसल्ला, तित्थगराणाए सुत्थिया जीवा। भवसयकयाइँ खविउं, पावाइँ गया सिवं थामं // 737 // 15/43 Page #358 -------------------------------------------------------------------------- ________________ 329 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद छाया :- उद्धृतसर्वशल्या तीर्थकराज्ञायां सुस्थिताः जीवाः / भवशतकृतानि क्षपयित्वा पापानि गताः शिवं स्थानम् // 43 // ગાથાર્થ :- ગુણવાન જીવો તીર્થંકરની આજ્ઞા વડે સર્વ ભાવશલ્યોનો ઉદ્ધાર કરીને સેંકડો ભવોના પાપોને ખપાવીને મુક્તિને પ્રાપ્ત કરે છે. अर्थ :- 'तित्थगराणाए'= तीर्थ.४२ ना पहेशथी 'उद्धरियसव्वसल्ला'= सूक्ष्म-मा६२ धा४ शस्योनो उद्धार ४२ना२। 'सुत्थिया जीवा'= सुपी अथवा एवान वोगे 'भवसयकयाई'= मनुष्य-तिर्थय वगेरे सेंडोमवम मांसा 'पावाई'= पापभने 'खविउं'= जपावीने 'सिवं धाम'= भुक्ति नामना निरुपद्रवी स्थानने 'गया'= प्रात थुछे // 737 / / 15/43 सल्लुद्धरणंच इम, तिलोगबंधूहिँदंसियं सम्म / अवितहमारोग्गफलं, धण्णोऽहं जेणिमंणायं // 738 // 15/44 छाया :- शल्योद्धरणं चेदं त्रिलोकबन्धुभिर्दर्शितं सम्यक् / अवितथमारोग्यफलं धन्योऽहं येनेदं ज्ञातम् // 44 // ગાથાર્થ :- સાથે જ અવશ્ય ભાવઆરોગ્ય રૂપી ફળને આપનાર આ ભાવશલ્યનો ઉદ્ધાર કરવાનું ત્રણલોકના બંધુ જિનેશ્વરદેવોએ સમ્યગુ કહેલ છે. ખરેખર ! હું ધન્ય છું- પુણ્યશાળી છું જે મારા વડે આ શલ્યોદ્ધાર કરવાનું જણાયું. अर्थ:- 'सम्म'= भविपरीत 'आरोग्गफलं'= भावमआरोग्यना इणने मापनार 'सल्लुद्धरणं च इमं'= भागमथी प्रत्यक्ष भेवो मा शल्यनो उद्धार 'तिलोगबंधूहि'= सर्व वोन बांधव मरिहंत परमात्मामे 'दंसियं'= सतावेल छ. 'धण्णोऽहं = हुं पुण्यशाजी छु 'जेण'= भा। 3 'इमं णायं'= मा शस्योद्धा२ स्व३५था ४९॥यो. // 738 / / 15/44 ता उद्धरेमि सम्मं, एयं एयस्स नाणरासिस्स। आवेदिउं असेसं, अणिदाणो दारुणविवागं // 739 // 15/45 छाया:- तदुद्धरामि सम्यगेतदेतस्य ज्ञानराशेः / आवेद्य अशेषमनिदानो दारुणविपाकम् // 45 // ગાથાર્થ :- આથી હું નિયાણા રહિત બનીને ભયંકર ફળ આપનાર સંપૂર્ણ ભાવશલ્યને આ જ્ઞાનના રાશિ ગુરુ સમક્ષ વિધિપૂર્વક જણાવીને દૂર કરું. अर्थ:- 'नाणरासिस्स'= शानना शशि 'एयस्स'= मा शुरुने 'सम्म'= विधिपूर्व 'आवेदिउं'= उडीने 'असेसं = संपए 'ता'= तेथी, 'अणिदाणो'= निया॥ २रित, मेवो हुँ'दारुणविवागं एयं'= भयं४२ ३गवामा मेवा मा मावशस्यने 'उद्धरेमि'= 2 // 739 // 15/45 इय संवेगं काउं, मरुगाहरणादिएहिं चिंधेहि। दढमपुणकरणजुत्तो, सामायारिं पउंजेज्जा // 740 // 15/46 छाया:- इति संवेगं कृत्वा मरुकाहरणादिभि: चिह्नः / / दृढमपुनःकरणयुक्तः सामाचारी प्रयुञ्जीत // 46 // ગાથાર્થ :- આ પ્રમાણે સંવેગને કરીને બ્રાહ્મણ આદિના દૃષ્ટાંતથી “ફરીથી આ પાપ હું નહિ કરું? Page #359 -------------------------------------------------------------------------- ________________ 330 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद એવા દેઢ પરિણામથી યુક્ત તે વિધિપૂર્વક આલોચનાને કરે. ટીકાર્થ :- "'= આ પ્રમાણે “સંf l4'= અકલ્યાણ કરનાર ભાવશલ્યના ઉદ્ધાર દ્વારા સંવેગને સ્વયમેવ કરીને ‘મદિર વિર્દિ વિધેદિ'= બ્રાહ્મણનું દૃષ્ટાંતઃ- કોઈ એક તાપસે લાલસાથી તાપસને માટે અભક્ષ્ય એવા માછલાનું ભોજન કર્યું, એનાથી અજીર્ણ થયું પણ લજજાથી વૈદ્યને પોતાને માછલાના ભોજનથી અજીર્ણ થયું છે એ જણાવ્યું નહિ, માત્ર તેણે કંદમૂળનો આહાર કર્યો છે એમ જાણીને વૈદ્ય એ પ્રમાણે ચિકિત્સા કરી, અજીર્ણનું મૂળ કારણ ન જણાવવાથી રોગ મટ્યો નહિ. છેવટે મરણના ભયથી તાપસે લજ્જા છોડીને વૈદ્યને પોતે માછલાનું ભોજન કર્યું છે એ સાચી વાત જણાવી ત્યારે તેની સાચી ચિકિત્સા થઈ અને તે સાજો થયો. શાસ્ત્રમાં પ્રસિદ્ધ આવા મરૂક વગેરેના દૃષ્ટાંતોથી ‘પુરિપાકુત્તો'= ફરીથી પાપ નહિ કરવાના '8'= અત્યંત નિયમવાળો ‘સામીયારિ'= શિષ્ટાચરણ ક્રિયાસ્વરૂપ સામાચારીને ‘પjનેગા'= આચરે, અર્થાત્ આલોચના કરે. || 740 ||26/46. ભાવ આલોચના કેવી રીતે કરવી ? તે કહે છે : जह बालो जंपंतो, कज्जमकज्जं व उज्जुयं भणति / तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को उ // 741 // 15/47 છાયાઃ- યથા વાત્નો નત્પન્ ર્યમાર્થ વ ઋગુૐ મતિ | तं तथा आलोचयेत् मायामदविप्रमुक्तस्तु // 47 // ગાથાર્થઃ- જેમ બાળક સરળપણે કાંઈ પણ છુપાવ્યા વગર કાર્ય-અનાર્ય બધું જ કહી દે છે તેવી રીતે સાધુ માયા અને મદથી મુક્ત થઈને ગુરુની સમક્ષ પોતાના સમગ્ર અપરાધોને જરા પણ છુપાવ્યા વગર કહે. ટીકાર્થ :- “નદ વાત્નો'= જેમ બાળક “સંપતો'= બોલતો ‘નમનું '= કાર્ય કે અકાર્ય-જેવું હોય તેવું જરા પણ છુપાવ્યા વગર ‘૩નુ'= કપટ વગર સરળતાથી ‘મતિ'= કહે છે, “માથામવિમુક્યો 3'= માયા અને મદથી રહિત સાધુ. ‘ત'= તે કાર્ય કે અકાર્યને “ત'= બાળકની જેમ જરા પણ છુપાવ્યા વગર સરળતાથી ‘સાહ્નોફન્ના'= ગુરુને પોતાના અપરાધ કહે. // 746 // 2/47 આલોચના સમ્યફ કરાઈ એનું લિંગ શું ? તે કહે છે : आलोयणासुदाणे, लिंगमिणं बिंति मुणियसमयत्था। पच्छित्तकरणमुचितं, अकरणयं चेव दोसाणं // 742 // 15/48 છાયા :- ગાલ્લોરના સુકાને, નિમિત્વે ઘુવતે જ્ઞાતિસમયાથઃ प्रायश्चित्तकरणमुचितम् अकरणकं चैव दोषाणाम् // 48 // ગાથાર્થ :- ગુરુના ઉપદેશ અનુસારે યોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું અને દોષોને ફરી સેવવા નહિ એ સમ્યગુ આલોચના કરવાનું લિંગ છે. એમ સિદ્ધાંતના અર્થોના જાણકાર વિદ્વાનો કહે છે. ટીકાર્થ :- ‘વત'= ગુરુના ઉપદેશને અનુસાર " છત્તરપ'= પ્રાયશ્ચિત્ત કરવું, ‘ડોસા'= અપરાધોને ‘૩રપાર્થ'= ફરીથી નહિ સેવવા ‘વેવ'= જ “રૂપ'= આ હમણાં કહેવામાં આવે છે ‘માલ્તોયUTIકુળ'= આલોચના સમ્યગુ કર્યાનું ‘તિ '= લિંગ તે “મુળિયસમ સ્થા'= આગમના અર્થના જાણકાર વિદ્વાનો ‘દ્વિત્તિ'= કહે છે. || 742 || 25/48 કેવી રીતે કરેલી આલોચના શુદ્ધિ કરનારી બને છે ? તે કહે છે : Page #360 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 331 इय भावपहाणाणं,आणाए सट्ठियाण होति इमं / गुणठाणसुद्धिजणगं, सेसं तु विवज्जयफलं ति // 743 // 15/49 છાયા :- રૂતિ ભાવપ્રથાનાના માણાયાં મુસ્થિતાનાં મવતિ ડ્રમ્ | गुणस्थानशुद्धिजनकं शेषं तु विपर्ययफलमिति // 49 // ગાથાર્થ :- આ પ્રમાણે સંવેગના ભાવયુક્ત અને આજ્ઞાને અનુસરનારા સાધુઓનું આલોચનાનું દાન ગુણસ્થાનકની નિર્મળતા કરનારું છે જ્યારે એનાથી વિપરીત રીતે કરવામાં આવેલી આલોચના એ આનાથી વિપરીત ફળને આપનાર છે. ટીકાર્થ :- ‘ફય'= આ પ્રમાણે ‘ભાવપદીTIU'= બહુમાનના ભાવયુક્ત ‘મા II સુફિયા'= આલોચના ક્રિયાનો ઉપદેશ કરનારી આજ્ઞાને અનુસરનારા સાધુઓની ‘ટોટ્ટ'= થાય છે. ‘રૂ'= આલોચનાદિ ક્રિયા “શુપાવાપાસુદ્ધિના'= સર્વવિરતિના જે પ્રમત્ત અને અપ્રમત્ત બે ગુણઠાણા છે. તેની વિશુદ્ધિ કરનાર ‘સેસં તુ'= સમ્યગુ આલોચનાના જે લક્ષણો બતાવ્યા છે તેનાથી રહિત આલોચના એ સાધુની યોગ્યતાના અભાવે ‘વિવન્નયનં તિ'= વિપરીત ફળને આપનારી થાય છે.- શાસ્ત્રથી વિપરીત ભાવ અને ક્રિયા કદી ગુણઠાણાની શુદ્ધિ કરાવે નહિ. માટે આગમને અનુસાર કરાયેલી આલોચના જ પ્રશસ્ત છે, સમ્યગુ છે. // ૭૪રૂ // 2/4 આલોચનાને આશ્રયીને જ ઉપદેશ આપે છે : लखूण माणुसत्तं, दुलहंचईऊण लोगसण्णाओ। लोगुत्तमसण्णाए, अविरहियं होति जतितव्वं // 744 // 15/50 છાયા :- નથ્વી માનુષત્વે કુર્તમં ત્યવક્વા નોસંજ્ઞા: | लोकोत्तमसंज्ञायाम् अविरहितं भवति यतितव्यम् // 50 // ગાથાર્થ :- દુર્લભ મનુષ્યભવ મેળવીને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને લોકોત્તમ સંજ્ઞામાં સતત પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ :- ‘પુનર્દ'= સમુદ્રમાં પડી ગયેલ રત્નની પુનઃ પ્રાપ્તિરૂપ દુર્લભ ' '= પ્રાપ્ત કરીને માસત્ત'= મનુષ્યપણું ‘તોપાસUTો'= ભગવાનના વચનથી પ્રતિકૂળ વર્તન કરનારી ભવાભિનંદી જીવોની ક્રિયાસદેશ અશિષ્ટ લોકોની માન્યતારૂપ લોકસંજ્ઞાને વUT- ત્યજીને ‘નોત્તમસUUTIC'= ગુણ અને દોષનું નિરૂપણ જેમાં મુખ્ય સ્વરૂપે રહેલું છે એવો જિનવચન ઉપદેશ કે જેના દ્વારા પ્રજ્ઞાના દોષો નષ્ટ કરાયા છે તે લોકોત્તમ સંજ્ઞામાં ‘વિરહિય'= સતત “રોતિ નતિતā'= પ્રયત્ન કરવો જોઇએ. અર્થાતુ લોકસંજ્ઞાનો ત્યાગ કરવા દ્વારા લોકોત્તમ સંજ્ઞા વડે જ પ્રયત્ન કરવો. આમાં એમ કહેવા માંગે છે કે આલોચના ગમે તેમ નહિ કરવી પણ શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક શુદ્ધ કરવી. || 744 || 5/50 // આલોચનાવિધિ નામનું પંદરમું પંચાશક સમાપ્ત થયું. Page #361 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद // षोडशं प्रायश्चित्तविधि पञ्चाशकम् // ક્યારેક અપરાધ થવાથી સાધુને પ્રાયશ્ચિત્ત આવવાનો સંભવ છે. આથી આલોચનાવિધિનું નિરૂપણ કર્યા બાદ પ્રાયશ્ચિત્તના ભેદનું નિરૂપણ કરતા કહે છે : पदय / नमिऊण वद्धमाणं, पायच्छित्तं समासतो वोच्छं। आलोयणादि दसहा, गुरूवएसाणुसारेणं // 745 // 16/1 છાયા :- રત્વ વર્ધમાનું પ્રાયશ્ચિત્ત સમાસતો વચ્ચે ! માનોના િતથા ગુરૂપદેશાનુસારેણ છે ? / ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને પ્રણામ કરીને આલોચના આદિ દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ગુરુ ભગવંતના ઉપદેશાનુસારે સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘નમિUT'= મન-વચન અને કાયાની નમ્રતા વડે પ્રણામ કરીને ‘વક્તમાન'= મહાવીર સ્વામીને, (ભગવાન મહાવીરસ્વામી જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ્ઞાતકુળમાં ધન આદિની વિશેષ પ્રકારે વૃદ્ધિ થઈ હોવાથી તેમના માતા-પિતાએ તેમનું નામ “વર્ધમાન” રાખ્યું હતું. (આવશ્યક નિર્યુક્તિ- ગા. ૧૦૯૧ની હારિભદ્રીય ટીકામાં કહ્યું છે.) ભગવાનના કેવળજ્ઞાનાદિ ગુણો તો હંમેશા અવસ્થિત જ હતા, તે ઓછાવત્તા થતા નથી તેથી એ અપેક્ષાએ તેમને ‘વર્ધમાન નથી કીધા પણ માંગલિકપણાથી અહીયાં તેમનો ‘વર્ધમાન' નામથી નિર્દેશ કરાયો છે. ' પાછત્ત'= પ્રાયશ્ચિત્ત ‘ચિતિધાતુનો સંજ્ઞાન અને શુદ્ધિ આ બે અર્થ થાય છે. અહીં તેનો શુદ્ધિ’ અર્થ લઈને “પ્રાયઃ ચિત્તની શુદ્ધિ જેનાથી થાય છે તે પ્રાયશ્ચિત્ત” એમ વ્યુત્પત્તિ કરી છે. આમાં પ્રાયઃ” શબ્દ એમ સૂચવે છે કે ભાવપૂર્વક કરેલું પ્રાયશ્ચિત્ત મન શુદ્ધિનું કારણ બને છે, ભાવ વિનાનું નહિ, ‘માલ્તોયUni'= હમણા કહેવામાં આવશે તે આલોચના આદિ ‘સદી'= દશ પ્રકારે “ગુરૂવાલાનુસારે'= પોતાના ગુરુભગવંતના ઉપદેશને અનુસારે “સમસતો'= સંક્ષેપથી, મૂળ આગમમાં વિસ્તારથી કહેલું છે, અહીં વિસ્તારથી ન કહેતા સંક્ષેપથી ‘વોર્જી'= કહીશ. // 746 / 26/1 પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે એમ કહ્યું, તે દશ પ્રકાર જણાવે છે : आलोयण पडिक्कमणे, मीस विवेगे तहा विउस्सग्गे। तव छेय मूल अणवठ्ठया य पारंचिए चेव // 746 // 16/2 છાયા :- ૩માત્રોવના પ્રતિક્રમvi મિશ્ર વિવેકા: તથા વ્યુત્સ: | तपश्छेदः मूलम् अनवस्थाप्यता च पाराञ्चिकमेव // 2 // ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાચિક એમ દશ પ્રકાર છે. ટીકાર્થ:- ‘માનોયT'= આલોચના એટલે સ્વદોષો ગુરુને વિધિપૂર્વક કહેવા તે, અમુક દોષો ગુરુને કહેવામાત્રથી જ નાશ પામે એવા હોય છે તે દોષોને આલોચનાઈ કહેવાય છે તેવા અપરાધોમાં આ આલોચના પ્રાયશ્ચિત્ત આપે છે. “પવિમળ'= “મિચ્છા મિ દુક્કડું આપવું એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે.અમુક દોષો માત્ર ‘મિચ્છા મિ દુક્કડ' કહેવાથી નાશ પામે એવા હોય છે તે પ્રતિક્રમણાર્ણ કહેવાય છે. એવા અપરાધોમાં આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત અપાય છે. “મીસ'= આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવા તે મિશ્ર પ્રાયશ્ચિત્ત છે. આલોચના અને પ્રતિક્રમણ બંને કરવાથી જે અપરાધો નાશ પામે Page #362 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 333 તે મિશ્રાઈ કહેવાય છે. એવા અપરાધોમાં આ મિશ્ર પ્રાયશ્ચિત્ત અપાય છે. “વિવે'= આમાં દોષિત ભોજનાદિનો ત્યાગ કરવો તે - અર્થાત્ તેને પરઠવી દેવો એ પ્રાયશ્ચિત્ત છે. ‘ત વિડ '= પ્રાયશ્ચિત્તરૂપે કાઉસ્સગ્ન કરવો. ‘તવ'= પ્રાયશ્ચિત્તરૂપે બાહ્ય-અભ્યત્તર તપ કરવો તે, “છેય'= તપથી શુદ્ધિ ન થઈ શકે એવા અપરાધોના પ્રાયશ્ચિત્તમાં સાધુના અહોરાત્ર પંચક' આદિ ક્રમથી દીક્ષા પર્યાયનો છેદ કરાય છે. “મૂન'= સાધુના મૂળથી સર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને આ પ્રાયશ્ચિત્તમાં ફરીથી મહાવ્રતો ઉચ્ચરાવાય છે. ‘મUવિયા '= અનવસ્થાપ્ય અધિક દુષ્ટ પરિણામવાળો સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને વ્રતો આપવામાં નથી આવતા. તપ પૂરો કર્યા પછી ફરી દીક્ષા અપાય છે. ‘પારંવ વેવ'= લિંગ, ક્ષેત્ર, કાળ, અને તપના ભેદવાળું, અપરાધોનું અંત કરનારું અંતિમ પ્રાયશ્ચિત્ત, જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત નથી || 746 // 6/2 પ્રાયશ્ચિત્ત શબ્દના પદભેદથી થતાં અર્થને કહે છે :पावं छिंदति जम्हा, पायच्छित्तं ति भण्णए तेण। पाएण वा वि चित्तं, सोहयती तेण पच्छित्तं // 747 // 16/3 છાયા :- પા fછત્ત યસ્મન્ પાપછિિિત મત્તે તેન ! प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् // 3 // ગાથાર્થ :- પાપને છેદે છે તેથી તે પાપચ્છિદ્ર કહેવાય છે, પ્રાકૃતના કારણે પાપચ્છિદૂ શબ્દનું પાયચ્છિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને નિર્મળ કરે છે તેથી તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ટીકાર્થ પાવં'=પાપને ‘fછત્તિ'= છેદે છે. ‘નષ્ફી'= જે કારણથી ‘પાછિન્નતિ'= પાપચ્છિદુ (પાયચ્છિત્ત) એ પ્રમાણે ‘મUUTU'= કહેવાય છે, ‘તેT'= તે કારણથી ‘પા વા વિ'= અથવા પ્રાયઃ ‘ચિત્ત'= ચિત્તને સોહયાતી'= શુદ્ધ કરે છે. તેT'= તેથી ‘પછિત્ત'= પ્રાયશ્ચિત્ત કહેવાય છે. // 747 // ૨૬/રૂ આ પ્રાયશ્ચિત્ત ભાવથી કોને સંભવે છે ? તે કહે છે :भव्वस्सस्साणारुइणो संवेगपरस्स वणियं एयं। उवउत्तस्स जहत्थं, सेसस्स उदव्वतो णवरं // 748 // 16/4 છાયા:- ભવ્યથાણા: સંવેપારી વાતતત્ | उपयुक्तस्य यथार्थं शेषस्य तु द्रव्यतः नवरम् // 4 // ગાથાર્થ :- ભવ્ય, આજ્ઞાની રુચિવાળો હોય, સંવેગી હોય અને અપરાધ તથા પ્રાયશ્ચિત્ત આદિમાં ઉપયોગવાળો હોય તે ભાવથી પ્રાયશ્ચિત્ત કરી શકે છે. આવા ગુણ ન હોય તે માત્ર દ્રવ્યથી જ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. ટીકાર્થ :- મધ્યસર્સ= નિકટ ભવ્યજીવનું (મોક્ષ જેમનો નજીક છે તે નિકટભવી અથવા આસભવી કહેવાય છે) “માફ '= આગમ ઉપર બહુમાનવાળા સમ્યગ્દષ્ટિનું “સંતાપસ'= સંવેગી સાધુનું ''= પ્રાયશ્ચિત્ત ‘વાય'= કહ્યું છે. ‘૩વરૂસ'= સર્વ અપરાધસ્થાનોમાં સાવધાનનું ‘ગદલ્થ'= યથાર્થ, સાચું-પોતાનું કાર્ય સાધનાર અર્થાત્ સફળ “સેસ 3'= આ ગુણો જેનામાં ન હોય તેનું વ્રતો'= દ્રવ્યથી જ હોય. ‘પાવર'= ફક્ત. અર્થાત્ તે પોતાનું કાર્ય જે પાપનો નાશ કરવો તે કરી શકતું નથી. / 748 // 6/4 Page #363 -------------------------------------------------------------------------- ________________ 334 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद આ વાતનો ભાવાર્થ કહે છે : सत्थत्थबाहणाओ, पायमिणं तेण चेव कीरंतं / एयं चिय संजायति, वियाणियव्वं बुहजणेणं // 749 // છાયા:- શાસ્ત્રાર્થવાદનાત્ પ્રાયે ફુદું તેન ચૈવ ક્રિયામૂ | एतदेव सञ्जायते विज्ञातव्यं बुधजनेन // 5 // ગાથાર્થ :- શાસ્ત્રની આજ્ઞાની વિરાધના કરવાથી જે પાપ બંધાય છે તેની શુદ્ધિ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે, હવે પ્રાયશ્ચિત્ત જ જો શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરીને અવિધિથી કરવામાં આવે તો તેનાથી પાપની શુદ્ધિ કેવી રીતે થાય ? ઉછું તેનાથી પાપ જ બંધાય છે એમ પંડિત પુરુષોએ જાણવું. ટીકાર્થ :- “સત્વસ્થવદિUTો'= શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરવાથી અર્થાતુ હિંસા વગેરે પાપ તે શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ હોવાથી ‘પાથમિ'= તેની શુદ્ધિ કરવા પ્રાયશ્ચિત્ત કરાય છે. આમાં પ્રાયશ્ચિત્ત એ હિંસાના નિમિત્તે કરાતું નથી પણ શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કર્યું એના નિમિત્તે છે. શાસ્ત્રની આજ્ઞાનું આરાધન કરવું એ જ મહાન છે. આથી જ શાસ્ત્રવિહિત હિંસામાં પ્રાયશ્ચિત્ત કરવાનું હોતું નથી. તે ચેવ'= શાસ્ત્રોક્ત વિધિનો ભંગ કરીને અર્થાત્ અવિધિથી “શ્રીરંત'= કરાતું પ્રાયશ્ચિત્ત “ર્થ '= પાપરૂપ જ “સંગીતિ'= થાય છે. શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ હિંસાદિ જેમ પાપરૂપ છે તેમ શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ કરાતું પ્રાયશ્ચિત્ત પણ પાપરૂપ જ છે. ‘હુરંગીન'= તત્ત્વના જાણકાર વિદ્વાનોએ આનો ભાવાર્થ કહ્યો છે કે શાસ્ત્રની આજ્ઞા મુજબ જે કાંઈ કરવામાં આવે તે જ આરાધના છે. એ સિવાયના બધી વિરાધના છે ‘વિયાયā'= ગંભીરતાપૂર્વક નિપુણ બુદ્ધિથી વિચારવું. / 646 // 26/6 આ જ વાતની સ્પષ્ટતા કરતા કહે છે :दोसस्स जं णिमित्तं, होति तगो तस्स सेवणाए उ। न उ तक्खउत्ति पयडं, लोगंमि वि हंदि एयं ति // 750 // 16/6 છાયા :- રોપી યન્નિમિત્ત મવતિ ત: તલ્થ સેવનથી તુ | न तु तत्क्षय इति प्रकटं लोकेऽपि हन्दि एतदिति // 6 // ગાથાર્થ :- અપરાધનું અવંધ્યકારણ શાસ્ત્રાર્થની વિરાધના છે. તેના સેવનથી જ દોષ થાય છે. જેનું સેવન કરવાથી દોષ લાગતો હોય તેનું સેવન કરવાથી દોષનો ક્ષય ન જ થાય. આ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. ટીકાર્થ :- ‘રોયલ્સ'= અપરાધનું ‘વં નિમિત્ત'= જે અવંધ્ય કારણ છે તેનાથી ‘ત'= દોષ ‘હતિ'= ઉત્પન્ન થાય છે. ‘તસ સેવUTIણ 3'= તે દોષના નિમિત્તનું સેવન કરવાથી જ “ર 3 તવશ્વક ઉત્ત'= તે દોષનો ક્ષય થાય નહિ. “દ્રિ'= આમંત્રણ અર્થમાં છે. ‘યં તિ'= આ કાર્યકારણ ભાવ અર્થાત્ કારણ હોય ત્યાં કાર્ય ઉત્પન્ન થાય પણ કાર્યનો અભાવ ઉત્પન્ન ન થાય. આ વાત ‘નોમિ વિ'= જનસમુદાયમાં પણ ‘પય'= પ્રસિદ્ધ છે. આનો ભાવાર્થ આ છે:- 16/4 ગાથામાં વર્ણવેલા ગુણવાળો અધિકારી સાધુ જો શાસ્ત્રાર્થને બાધા ન પહોંચે એ રીતે પ્રવૃત્તિ કરે તો પ્રાયશ્ચિત્ત વડે દોષની શુદ્ધિ થાય છે, જે સાધુ શાસ્ત્રાર્થનું ઉલ્લંઘન કરીને પ્રાયશ્ચિત્ત કરે છે તેને પ્રાયશ્ચિત્ત કરવા છતાં દોષની શુદ્ધિ થતી નથી. કારણ કે દોષનું મૂળ કારણ જે શાસ્ત્રાર્થનું ઉલ્લંઘન છે એ તો તેમાં હાજર જ છે. માટે દોષની જેણે વિશુદ્ધિ કરવી હોય એ કલ્યાણના અર્થીએ હંમેશા શાસ્ત્રની આજ્ઞાનું આરાધન કરવામાં જ પ્રયત્ન કરવો જોઈએ. // 760 || 26/6 Page #364 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 335 પૂર્વાચાર્યોએ આ પ્રાયશ્ચિત્તને જેની સાથે સરખાવ્યું છે તેનો સંબંધ બતાવવા કહે છે : दव्ववणाहरणेणं, जोजितमेतं विदूहिँ समयंमि। भाववणतिगिच्छाए, सम्मं ति जतो इमं भणितं // 751 // 16/7 છાયાઃ- દ્રવ્યવૃદિરોન યોનિમેદદ્ધિ સમયે | भावव्रणचिकित्सायां सम्यगिति यत इदं भणितम् // 7 // ગાથાર્થ :- શ્રી ભદ્રબાહુસ્વામી (પૂર્વાચાર્ય) એ “કાયોત્સર્ગ નિર્યુક્તિ’ શાસ્ત્રમાં (1419 થી 1424 એ છ ગાથાઓમાં) દ્રવ્યવ્રણના દૃષ્ટાંતથી ચારિત્રાચારરૂપ ભાવવ્રણની ઘટના ચિકિત્સાની સાથે સારી રીતે કરી છે. તેમણે આ પ્રમાણે કહ્યું છે. ટીકાર્થ:- ‘સમયમ'= શાસ્ત્રમાં ‘માવવવિછીણ'= પ્રસ્તુત ભાવવ્રણની ચિકિત્સામાં ‘દ્વવાદિUni' હવે પછી કહેવામાં આવનાર દ્રવ્યવ્રણના દૃષ્ટાંતથી ‘વિહિં= તેના જાણકાર પૂર્વાચાર્યોએ “સખ્ત તિ'= સમ્યગ સ્વરૂપથી ‘નોનતમેત'= પ્રાયશ્ચિત્તની ઘટના કરી છે. ‘ગતો:= કારણકે '= આ પ્રત્યક્ષરૂપ યત્નને (ભદ્રબાહુસ્વામિએ) “માતં'= કહેલ છે. || 762 / 26/7 શાસ્ત્રમાં જે કહ્યું છે તે કહે છે :दुविहो कायंमि वणो, तब्भव आगंतुगो यणायव्वो। आगंतुगस्स कीरति, सल्लुद्धरणं न इतरस्स // 752 // 16/8 છાયા :- દિવિધ: hથે વ્ર: તદ્ધવ માતુશ જ્ઞાતવ્ય: | आगन्तुकस्य क्रियते शल्योद्धरणं नेतरस्य // 8 // ગાથાર્થ :- શરીરમાં તદ્દભવ અને આગંતુક એમ બે પ્રકારના ત્રણ જાણવા. તેમાં ગુમડાં વગેરે તભાવ વ્રણ છે અને કાંટો વાગે વગેરે આગંતુક વ્રત છે. આગંતુકવણમાં શલ્યનો ઉદ્ધાર કરાય છે, તદ્ભવમાં કરાતો નથી. ટીકાર્થ :- “વહો'= બે પ્રકારનો ‘યંમિ'= શરીરમાં ‘વો'= ત્રણ હોય છે. ‘તમવ'= શરીરમાં જ ઉત્પન્ન થયેલ ગુમડાં-ફોલ્લાં વગેરે. ' તુ '= અને કાંટા વગેરે બહારના દ્રવ્ય શરીરમાં પ્રવેશવાથી જે ત્રણ થાય છે તે આગંતુક વ્રણ ' વ્યો= જાણવો. ‘મામ તુસ્સ'= કાંટા વગેરેથી થયેલ આગંતુક વ્રણમાં ‘જુદ્ધર'= કાંટાને બહાર કાઢી નાંખવારૂપ શલ્યનો ઉદ્ધાર ‘ીતિ'= કરાય છે. ન તરસ'= તદ્ભવમાં નહિ. કારણકે એમાં બહારથી શરીરમાં કાંઈ પ્રવેશ્ય નથી. //7, રાગ દ્દા દ્રવ્યવ્રણની ચિકિત્સા માટે કરાતી ક્રિયાને બતાવવા કહે છે :तणुओ अतिक्खतुंडो, असोणितो केवलं तयालग्गो। उद्धरिउं अवउज्झइ, सल्लो न मलिज्जइ वणो य // 753 // 16/9 છાયા :- તનુ અતીતુJડો મોતિઃ વન નઃ | उद्धृत्य अपोह्यते शल्यो न मल्यते व्रणस्तु // 9 // ગાથાર્થ :- જે શલ્ય બહુ જ કુશ (=અલ્પ) હોય, તીક્ષ્યમુખવાળું ન હોય અર્થાત શરીરને ભેદીને બહુ અંદર ગયું ન હોય, લોહીવાળું ન હોય, કેવળ ચામડીને જ લાગેલું હોય, તે શલ્યમાં માત્ર કાંટા Page #365 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद વગેરે શલ્યને ખેંચીને બહાર કાઢવામાં આવે છે, ત્રણનું મર્દન કરવામાં આવતું નથી. ટીકાર્થ :- “તપુડો'= સ્વરૂપથી કૃશ (અલ્પ) “તિરૂતુંsો'= તીક્ષ્ણમુખવાળું ન હોય ‘મfછાતો'= લોહી સુધી પહોંચ્યું નથી ‘સૈવતં તથા '= માત્ર ચામડીને જ લાગેલું હોય ‘સો'= કાંટા વગેરેથી (સોય વગેરેથી) શલ્ય, '3k= ખેંચીને ‘વડ'= બહાર કઢાય છે. પ્રાચીન શાસ્ત્રોમાં શલ્ય શબ્દ પુલિંગ પણ છે. “ર નિગ્ન વાળો '= ત્રણનું મર્દન કરવામાં નથી આવતું. કાંટો વગેરે કાઢી નાંખવાથી જ વ્રણ રૂઝાઇ જાય છે. જે ૭ધુરૂ . 26/1 लग्गुद्धियम्मि बीए, मलिज्जइ परमदूरगे सल्ले। उद्धरणमलणपूरण, दूरयरगए उततियगम्मि // 754 // 16/10 છાયા :- નયનોgતે દિતી મત્તે પરમર શજો उद्धरण-मलन-पूरणानि दूरतरगते तु तृतीयके // 10 // ગાથાર્થ :- જે શલ્ય શરીરમાં પ્રથમ પ્રકારના શલ્ય કરતાં કાંઈક દેઢ લાગેલું હોય પણ બહુ ઊંડુ ગયું ન હોય એવા બીજા પ્રકારના શલ્યમાં શલ્યનો ઉદ્ધાર અને વ્રણનું મર્દન બંને કરવામાં આવે છે. એનાથી કાંઈક વધારે ઊંડા ગયેલા ત્રીજા પ્રકારના શલ્યમાં શલ્યોદ્વાર, વ્રણનું મર્દન કરીને તેમાં કાનનો મેલ પૂરવામાં આવે છે. ટીકાર્થ :- ‘નાદ્ધિગ્નિ'= દેઢ રીતે લાગેલું હોય તે “વી'= બીજા પ્રકારના શલ્યમાં ‘મનન પર'= ત્રણનું મર્દન કરવામાં આવે છે. અહીયાં “તે ત્રણ’ એમ અધ્યાહાર સમજવાનું છે. ‘દૂર સè'= શરીરમાં બહુ ઊંડુ ન ગયું હોય તે ‘રામ7Uપૂર'= શલ્યનો ઉદ્ધાર, વ્રણનું મર્દન, અને કાનનો મેલ તેમાં ભરવો એ ત્રણે ય કરાય છે. “ટૂરયર૩= અત્યંત દૂર શરીરમાં ગયેલા ‘તતિયાશ્મિ'= ત્રીજા વ્રણમાં-કાંટો વગેરે કાઢ્યા પછી જો તેમાં ખાડો પડ્યો હોય તો અંદર કાનનો મેલ ભરવામાં આવે છે. || 714 //6/20 मा वेअणा उतो उद्धरित्तु गालिंति सोणिय चउत्थे। रुज्झइ लहंति चेट्ठा, वारिज्जइ पंचमे वणिणो // 755 // 16/11 છાયા :- મા વેના તુ તત 39 આત્મનિ શક્તિ વતુર્થે ! रुध्यते लध्विति चेष्टा वार्यते पञ्चमे व्रणिनः // 11 // ગાથાર્થ :- ચોથા પ્રકારના શલ્યમાં વૈદ્યો વ્રણમાંથી શલ્ય કાઢ્યા બાદ વેદના ન થાય એ માટે કેટલુંક લોહી કાઢી નાંખે છે. પાંચમા પ્રકારના શલ્યમાં વૈદ્યો શલ્યોદ્ધાર કરીને ત્રણ જલ્દી રૂઝાઇ જાય માટે ત્રણવાળાને ચાલવા વગેરેની ક્રિયા કરવાનો નિષેધ કરે છે. ટીકાર્થ :- ‘વડળે'= ચોથા વ્રણમાં "T વેરૂમ 3'= વેદના ન થાય તો'= એ માટે " રા'= શલ્યનો ઉદ્ધાર કરીને “દ્વિતિ સાિય'= કેટલુંક લોહી કાઢી નાંખે છે, “પંચ'= પાંચમા શલ્યમાં વા'= ત્રણવાળા પુરુષને " હું હું તિ'= ત્રણ જલ્દીથી રૂઝાઈ જાય માટે ‘વેટ્ટ'= ચાલવા વગેરે ક્રિયાનો “વારિ Mટ્ટ'= નિષેધ કરાય છે. જે 76 // 26/26. रोहेति वणं छटे, हितमितभोजी अभंजमाणो वा। તત્તત્તે છિન્નતિ, સત્તા પૂરૂમંસાવી 716 / 26/22. Page #366 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 337 છાયા :- રોત્ત વૃUાં પકે હિતમતમોની અમ્માનો વા . तावन्मानं छिद्यते सप्तमके पूतिमांसादि // 12 // ગાથાર્થ :- છઠ્ઠા પ્રકારના શલ્યનો ઉદ્ધાર થઈ ગયા પછી ત્રણવાળો પુરુષ ચિકિત્સા પ્રમાણે પથ્ય અને અલ્પ ભોજન કરીને અથવા સર્વથા ભોજનનો ત્યાગ કરીને ત્રણને રૂઝવે છે. સાતમા પ્રકારના શલ્યમાં શલ્યોદ્ધાર કર્યા પછી શલ્યથી દૂષિત થયેલા માંસ-મેદ વગેરેને કાઢી નાંખવામાં આવે છે. ટીકાર્થ :- “છ'= છઠ્ઠા દ્રવ્યવણમાં ‘હિતમતમોન'= પથ્ય અને અલ્પ ભોજન કરનારો ‘અમુંનમાળો વા'= અથવા વ્રણની ચિકિત્સાને અનુસારે ભોજનનો ત્યાગ કરનારો ‘વU'= ત્રણને “તિ'= રૂઝવે છે. “સત્તા '= સાતમા વ્રણમાં ‘તત્તયમેન્દ્ર = એટલા માત્ર (જટલું દૂષિત થયું હોય એટલું) ‘પૂમંસારી'= દૂષિત માંસ-મેદ આદિને “છિન્નતિ'= છેદીને કાઢી નાંખે છે. || 76 / 26/12 तह वि य अठायमाणे, गोणसखइयादि रप्पुए वा वि। कीरति तदंगछेदो, सअद्वितो सेसरक्खट्ठा // 757 // 16/13 છાયા :- તથાપિ તિત્તિ નલ્લિવિતાવી રપૂક્કે વાપિ | ક્ષિય તષ્ઠ: સાથિ: શેષરક્ષાર્થમ્ | શરૂ I ગાથાર્થ :- સર્પ, ઘો વગેરેએ શરીરમાં ડંસ માર્યો હોય એવા વ્રણમાં કે વલ્મીક રોગમાં ઉક્ત ચિકિત્સાથી ત્રણ ન રૂઝાવાથી બાકીના અંગોના રક્ષણ માટે દૂષિત અંગનો હાડકા સહિત છેદ કરવામાં આવે છે. ટીકાર્થ :- ‘તર વિ '= આટલી ચિકિત્સા કર્યા પછી પણ જો ‘મહાયમાને'= ત્રણ રૂઝાય નહિ તો 'o સિવૃદ્યારિ'= સર્પ કરડ્યો હોય વગેરેમાં ‘રપુ વા વિ'= વાયુપ્રધાન ઝેરમાં વલ્મીક નામના રોગમાં ‘સેસરવgટ્ટ'= બાકીના દૂષણ વગરના અંગની રક્ષા માટે તમારો'= તે દૂષિત અંગનો છેદ સક્રિતો'= હાડકાંની સાથે-“હાડકાની સાથે જે વર્તે છે તે’ એમ સહબહુવ્રીહિ સમાસ છે. ‘ીતિ'= કરાય છે. || 717 || 6/2 હવે આ દ્રવ્યવ્રણની સમાનતાથી ભાવવ્રણને વર્ણવે છે - मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स। अवराहसल्लपभवो, भाववणो होति णायव्वो // 758 // 16/14 છાયા :- મૂત્નોત્તર ||રૂપી તથિનઃ પરમરાપુરુષસ્થા अपराधशल्यप्रभवो भावव्रणो भवति ज्ञातव्यः // 14 // ગાથાર્થ :- મૂલગુણ-ઉત્તરગુણ સ્વરૂપવાળા અને જીવોનું સંસારસાગરથી રક્ષણ કરનારા પરમ ચારિત્રરૂપ પુરુષને અપરાધરૂપ શલ્યથી ભાવવ્રણ થાય છે. ટીકાર્થ :- ‘મૂનુત્તરગુરૂવ'= અહિંસા આદિ મૂળગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ સ્વરૂપ વાળા ‘તા '= સંસારથી રક્ષણ કરાવનાર “પરમેશ્વર પુરિસમ્સ'= એવા પરમચારિત્રરૂપી પુરુષને એવા (-“ચારિત્રરૂપી પુરુષ' પરમ એવો ચારિત્રપુરુષ’ એમ કર્મધારય સમાસ થયો છે.) ‘વરહિમવો'= અપરાધરૂપી શલ્યના નિમિત્તે થયેલું ‘માવવો હરિ નાયબ્રો'= ભાવવ્રણ હોય છે એમ જાણવું. // 7,8 || 26/64 Page #367 -------------------------------------------------------------------------- ________________ 338 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद एसो एवंरूवो, सविगिच्छो एत्थ होइ विण्णेओ। सम्मं भावाणुगतो, णिउणाए जोगिबुद्धीए // 759 // 16/15 छाया :- एष एवंरूपः सचिकित्सोऽत्र भवति विज्ञेयः / सम्यग् भावानुगतो निपुणया योगिबुद्ध्या // 15 // ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના અધિકારમાં ઉક્ત સ્વરૂપવાળા ભાવવ્રણને હવે ચિકિત્સા સહિત અને સમ્યગુ રહસ્ય સહિત યોગીઓની સૂક્ષ્મબુદ્ધિથી જાણવું જરૂરી છે. गाथार्थ :- "एत्थ'= मा प्रायश्चित्तन। मधिारमा एवंरूवो'= तस्व३५वाणो 'एसो'= भावनाए। 'साविगिच्छो'= यित्सिा सहित सम्मं भावाणुगतो'= सभ्य। २४स्यसहित, 'णिउणाए'= सूक्ष्म 'होइ विण्णेओ'= वा योग्य छे. 'जोगिबुद्धीए'= योगीपुरुषनी बुद्धिथी,- योगीमोनी बुद्धि मविपरीत डोवाथी ते वस्तुना साया स्व३५ छ, तमना शानमा विपर्यय नथी होतो. // 759 // 16/15 भिक्खायरियादि सुज्झति, अइयारो कोइ वियडणाए उ। बितिओ उ असमितो मि त्ति कीस? सहसा अगुत्तो वा // 760 // 16/16 छाया :- भिक्षाचर्यादिः शुद्ध्यति अतिचारः कोऽपि विकटनया तु / द्वितीयस्तु असमितोऽस्मीति कस्मात् ? सहसा अगुप्तो वा // 16 // सद्दादिएसुरागं, दोसं व मणे गओ तइयगम्मि। णाउं अणेसणिज्जं, भत्तादि विगिचण चउत्थे // 761 // 16/17 छाया :- शब्दादिकेषु राग द्वेषं वा मनसि गतस्तृतीयके / ज्ञात्वा अनेषणीयं भक्तादि 'विगिंचण' चतुर्थे // 17 // उस्सग्गेण वि सुज्झति, अइयारो कोइ कोइ उतवेणं। तह वि य असुज्झमाणे छेयविसेसा विसोहंति // 762 // 16/18 तिगं / छाया :- उत्सर्गेणापि शुद्धयति अतिचारः कोऽपि कोऽपि तु तपसा / तथापि च अशुद्धयति छेदविशेषा विशोधयन्ति // 18 // त्रिकम् / ગાથાર્થ :- ભિક્ષાચર્યા આદિમાં જે સૂક્ષ્મ અતિચાર લાગ્યા હોય તે પ્રથમ દ્રવ્યશલ્ય તુલ્ય છે. જેમ પ્રથમ શલ્યમાં માત્ર શલ્યને બહાર કાઢી નાંખવાનો હોય છે. એ સિવાય બીજી કોઈ ચિકિત્સા કરવાની હોતી નથી, તેમ આ અપરાધમાં માત્ર ગુરુભગવંતની આગળ આલોચના જ કરવાની હોય છે. ગુરુની આગળ અપરાધ પ્રગટ કરવા માત્રથી તેની શુદ્ધિ થઈ જાય છે, તેમાં બીજું કોઈ વિશેષ પ્રાયશ્ચિત્ત હોતું નથી. સમિતિ-ગુપ્તિનો જ્યારે સહસાકાર ભંગ થઈ જાય ત્યારે તે બીજા દ્રવ્યશલ્ય તુલ્ય અપરાધ છે. તેમાં જેમ માત્ર ત્રણનું મર્દન કરવાનું હોય છે તેમ આ અપરાધમાં “અરે ! હું કોઈ પણ પુષ્ટ કારણ વગર જ સમિતિ-ગુપ્તિમાં પ્રમાદી કેમ બન્યો ?" એવા પશ્ચાત્તાપ સહિત ‘મિચ્છા મિ દુક્કડ' બોલવાનું હોય છે, આ પ્રતિક્રમણ નામનું બીજા નંબરનું પ્રાયશ્ચિત્ત છે, એટલામાત્રથી એની શુદ્ધિ થઈ જાય છે. ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં માત્ર મનથી જ્યારે રાગ-દ્વેષ થઈ જાય ત્યારે તેની ત્રીજા મિશ્ર નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. આ ભાવવ્રણ એ ત્રીજા દ્રવ્યશલ્યતુલ્ય છે. એમાં જેમ વ્રણમર્દન કરીને કાનનો Page #368 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 339 મેલ પૂરવાનો હોય છે. તેમ આ મિશ્રપ્રાયશ્ચિત્તમાં ગુરુને અપરાધ જણાવવા રૂપ આલોચના કરવાની હોય છે અને ગુરુ ભગવંત કહે કે “મિચ્છા મિ દુક્કડ' દો એટલે “મિચ્છા મિ દુક્કડ' દેવાનું હોય છે. અનેષણીય ભોજનાદિ ગ્રહણ કરવારૂપ અપરાધની ચોથા વિવેક નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. તે ચોથા દ્રવ્યશલ્યતુલ્ય છે. તેમાં જેમ ખરાબ લોહી બહાર કાઢી નાંખવાનું હોય છે તેમ આમાં અશુદ્ધ આહાર પરઠવવાનો હોય છે. અશુભ સ્વપ્ર વગેરે કોઈક અપરાધની પાંચમા કાયોત્સર્ગ નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. આ અપરાધ પાંચમાં દ્રવ્યશલ્ય તુલ્ય છે. તેમાં જેમ ચાલવા વગેરે ક્રિયા કરવાનો વૈદ્ય નિષેધ કરે છે તેમ આમાં પણ કાયોત્સર્ગમાં ચેષ્ટાનો નિષેધ કરાય છે. પૃથ્વીકાયનો સંઘટ્ટો આદિ કોઈક અપરાધની શુદ્ધિ તપ નામના પ્રાયશ્ચિત્તથી થાય છે. આ અપરાધ છઠ્ઠા દ્રવ્યશલ્ય તુલ્ય છે. તેમાં જેમ અપથ્ય આહારનો ત્યાગ અથવા સર્વથા ભોજનનો ત્યાગ વૈદ્ય કરાવે છે. તેમ આમાં તપ કરવાનો હોય છે. તપથી પણ જો અપરાધની શુદ્ધિ થાય તેમ ન હોય તો તેની શુદ્ધિ છેદ પ્રાયશ્ચિત્તથી કરવામાં આવે છે, છઠ્ઠા દ્રવ્યશલ્ય તુલ્ય આ અપરાધ છે. તેમાં જેમ બગડેલ માંસાદિનો છેદ કરવામાં આવે છે તેમ આ અપરાધમાં પાંચ અહોરાત્રાદિ ક્રમે દીક્ષાપર્યાયનો છેદ કરવામાં આવે છે. ટીકાર્થ :- ‘મિસ્થારિયાદ્રિ = ભિક્ષાચર્યા આદિમાં ગમનાગમનવિષયક “વોટ્ટ'= કોઈક ‘મારો'= અપરાધ ‘વિયUTI 3'= સ્વલ્પ હોવાથી આલોચના વડે જ “સુતિ '= શુદ્ધિને પામે છે. અર્થાત્ તેમાં ગુરુને અપરાધ જણાવવા સ્વરૂપ આલોચના પ્રાયશ્ચિત્ત જ છે. બીજા પ્રાયશ્ચિત્તની તેમાં જરૂર નથી હોતી. ‘વિતિમ 3'= બીજો અપરાધ ‘મમિત મિ ત્તિ'= સમિતિમાં ઉપયોગરહિત “ક્ષીર ?'= ક્યા કારણે હું થયો? ‘સહસી'= કોઈપણ પ્રયોજન વગર જ ‘મારો વા'= ગુપ્તિમાં ઉપયોગ રહિત. અર્થાત્ સમિતિ કે ગુપ્તિમાં કોઈપણ પુષ્ટાલંબન સિવાય હું કેમ પ્રમાદી બન્યો ? તેથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તના વિષયભૂત આ અપરાધ ‘મિચ્છા મિ દુક્કડ' દેવાથી શુદ્ધ થાય છે. જ્યારે સમિતિ-ગુપ્તિનો સહસાકાર ભંગ થઈ જાય ત્યારે માત્ર " મિચ્છા મિ દુક્કડ' કહેવા સ્વરૂપ આ બીજા નંબરનું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. || 760 | 26/6 “સહિષ્ણુ'= શબ્દ-રૂપ આદિ વિષયોમાં “રા'= આસક્તિ સોર્સ '= અથવા અપ્રીતિ “મને સામો'= માત્ર મનમાં જ થાય છે પણ રાગ-દ્વેષની કોઈ પ્રવૃત્તિ કરી નથી. ‘તાશ્મિ'= ત્રીજા અપરાધમાં ત્રીજા મિશ્ર પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. અર્થાત્ તેની શુદ્ધિ માટે આલોચન ( ગુરુને જણાવવું) અને પ્રતિક્રમણ મિચ્છા મિ દુક્કડ દેવું બને કરવાનું હોય છે. ‘મોળિક્ન'= અકલ્પનીય-દોષિત ‘મત્તાવિ'= ભોજન, પાણી વગેરે ‘પાઉં'= શાસ્ત્રથી પરિકર્મિત થયેલી બુદ્ધિવડે જાણીને ‘વિવિUT'= પરઠવવું. ‘વકલ્થ'= ચોથા વિવેકપ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધમાં દોષિત આહારાદિને પરઠવવાથી શુદ્ધિ થાય છે. || 762 // 26/17 | ‘મારો'= અતિચાર ‘શ્નો'= કોઈપણ જાતના હિંસા આદિના ભાવ ન હોવા છતાં માત્ર હિંસા આદિનું સ્વમ આવ્યું હોય તે ‘ોડુ 3 તવે '= તપપ્રાયશ્ચિત્તને યોગ્ય કોઈ અતિચાર છે. ‘૩રૂરી fa'= તે કાયોત્સર્ગથી પણ “સુતિ'= શુદ્ધિને પામે છે. “તેવિ '= તપ વડે પણ ‘સુમાને'= જેની શુદ્ધિ થાય નહિ તેવા અપરાધની ‘છેવલેસ'= છેદ આદિ વિશિષ્ટ પ્રાયશ્ચિત્તથી ‘વિરોહૃતિ'= શુદ્ધિ કરે Page #369 -------------------------------------------------------------------------- ________________ 340 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद છે. '3 સુમો '= શબ્દમાં ધાતુ પરસ્મપદી હોવા છતાં તાછીચે-વ-વન-શષિ પરમૈલીનીમપ” એ સૂત્રથી “શક્તિ' અર્થમાં મનસ્ પ્રત્યય લાગીને સુમન શબ્દ બન્યો છે. સુમીન= શુદ્ધિની શક્તિથી યુક્ત અનુમાનઃ શુદ્ધિની શક્તિ વગરનું. / ઉદ્દર // 26/18 છેદ પ્રાયશ્ચિત્તથી અપરાધની શુદ્ધિ કેવી રીતે થાય છે? એ જણાવે છે :छिज्जति दूसियभावो, तहोमरायणियभावकिरियाए। संवेगादिपभावा, सुज्झइ णाता तहाऽऽणाओ // 763 // 16/19 છાયા :- છિદારે કૂપિતાવ તથાડવમરાત્નિમાજ્જિયા | संवेगादिप्रभावात् शुद्ध्यति ज्ञाता तथाऽऽज्ञातः॥ 19 // ગાથાર્થ :- છેદ પ્રાયશ્ચિત્તમાં અહોરાત્ર પંચક આદિ ક્રમથી દીક્ષા પર્યાયને ન્યૂન કરવાથી દૂષિતભાવ દૂર થાય છે. તેનો પર્યાય ઓછો થવાથી તે હવે નાનો બને છે આથી તેને સંવેગાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે તેના પ્રભાવથી તેમજ સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થવાથી આગમની વિધિપૂર્વક કરેલા આ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે અથવા પ્રાયશ્ચિત્ત સેવનાર સાધુ શુદ્ધ થાય છે. ટીકાર્થ :- ‘તë'= પંચકછેદાદિ પ્રકાર વડે ‘છિન્નતિ'= અહોરાત્ર પંચકાદિ ક્રમથી દીક્ષાપર્યાયને ઓછો કરાય છે. “લૂસિયમાવો'= દૂષિત અધ્યવસાય, ‘મોમાયમાવરિયા'= દીક્ષાપર્યાયના લઘુપણાની ક્રિયાથી અર્થાત્ દીક્ષાપર્યાય કપાઈ જવાથી દૂર થાય છે, આમાં ‘વ’ અને ‘ત્નિ#' નો કર્મધારય સમાસ કરીને ‘માવ'= શબ્દની સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કરીને પછી ‘ક્રિયા'= શબ્દની સાથે ષષ્ઠીતપુરુષ સમાસ કર્યા બાદ તૃતીયા વિભક્તિ કરી છે. “સંવેલિપમાવત'= સંવેગ, નિર્વેદ આદિ ગુણોના સામર્થ્યથી “પતિ'= ન્યાયથી આગમમાં કહેલી વિધિથી ‘તહાઇડVITો'= તથા સર્વજ્ઞની આજ્ઞાથી ‘સુ'= છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધની શુદ્ધિ થાય છે. અથવા અપરાધ અને અપરાધ કરનાર સાધુનો અભેદ ઉપચાર કરવાથી ‘નાતા'= બુદ્ધિમાન સાધુ સંવેગાદિના પ્રભાવથી તથા સર્વજ્ઞની આજ્ઞાથી શુદ્ધ થાય છે. તેનો દૂષિત અધ્યવસાય દૂર થાય છે. // 763 / / 16/19 मूलादिसु पुण अहिगयपुरिसाभावेण नत्थि वणचिंता। एतेंसि पि सरूवं, वोच्छामि अहाणुपुव्वीए // 764 // 16/20 છાયા :- મૂનાવવું પુનરંધવછૂતપુષમાવેન નાસ્તિ વિન્તા | एतेषामपि स्वरूपं वक्ष्यामि यथानुपूर्विम् // 20 // ગાથાર્થ :- મૂળ વગેરે પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધમાં ચારિત્રનો સર્વથા અભાવ જ થાય છે. આલોચનાદિ સાત પ્રાયશ્ચિત્તમાં ત્રણના દૃષ્ટાંતથી જે વિચારણા કરી તેવી વિચારણા અહીં મૂળ અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તમાં કરાતી નથી કારણ કે શરીર હોય તો તેમાં ત્રણનો સંભવ છે. મૂળ આદિમાં ચારિત્રરૂપી શરીરનો નાશ થઈ ગયો છે. હવે મૂળ આદિનું સ્વરૂપ ક્રમશઃ કહીશ. ટીકાર્થ:- ‘મૂનાનું પુન'= મૂળ-અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તમાં ‘દિયપુરિસમાવેT'= ચારિત્રરૂપી પુરુષનો જ અભાવ હોવાથી ‘વાંચતા'= દ્રવ્યવ્રણના જેવી વિચારણા ‘ન'= સંભવતી નથી. ‘ત્તેિસિ પિ'= મૂળ આદિનું સરૂવં'= સ્વરૂપ ‘હાપાપુથ્વી'= અનુક્રમે ‘વોછામિ'= કહીશ. // 764 // 26/20 Page #370 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 341 पाणातिवातपभितिसु,संकप्पकएस चरणविगमम्मि। आउट्टे परिहारा, पुण वयठवणं तु मूलं ति // 765 // 16/21 છાયા :- પ્રાણાતિપાતપ્રકૃતિષ સંન્યવ૬ વર વિસારે | आवृत्ते परिहारात् पुनव्रतस्थापनं तु मूलमिति // 21 // ગાથાર્થ :- સંકલ્પથી અર્થાત્ આવેશપૂર્વક ઇરાદાથી કરેલા પ્રાણિવધ, મૃષાવાદ આદિ અપરાધોમાં ચારિત્રનો અભાવ થતાં હવે ફરીથી આવો અપરાધ પોતે નહિ કરે એવા પરિણામવાળા સાધુમાં દોષની શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતોનું સ્થાપન કરવું તે મૂળ પ્રાયશ્ચિત્ત છે. અર્થાત્ આમાં તેનો સંપૂર્ણ દીક્ષાપર્યાય કાપી નાંખીને તેને ફરીથી દીક્ષા આપવામાં આવે છે. ટીકાર્થ :- “સંપૂણકુ'= ઇરાદાપૂર્વક જાણીજોઈને કરાયેલા ‘પતિવતપમતિ'= પ્રાણિવધ આદિ અપરાધોમાં ' વિરામમિ'= ચારિત્રના પરિણામ નષ્ટ થવાથી ચારિત્રનો જ નાશ થવામાં ‘માડ'= ફરીથી આવો દોષ પોતે નહિ સેવે એમ ચારિત્રનો પરિણામ જાગે ત્યારે “પરિહાર'= અપરાધની શુદ્ધિને માટે “પુ વડવ'= ફરીથી મહાવ્રત ઉચ્ચરાવવા સ્વરૂપ “મૂનં તિ'= મૂળ પ્રાયશ્ચિત્ત છે. // 76 // 626 હવે મૂળપ્રાયશ્ચિત્ત બાદ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનો વિષય કહે છે :साहम्मिगादितेयादितो, तहा चरणविगमसंकेसे। णोचियतवेऽकयम्मी, ठविज्जति वएसु अणवट्ठो // 766 // 16/22 છાયા :- સાધર્કિવિર્તયાવિતઃ તથા રવિ/સંવનેશે ! नोचिततपसिऽकृते स्थाप्यते व्रतेषु अनवस्थाप्यः // 22 // ગાથાર્થ :- સાધર્મિક આદિની ઉત્તમ વસ્તુની ચોરી આદિ કરવાથી તે પ્રકારે ચારિત્રનો અભાવ થાય એવો સંક્લેશ ઉત્પન્ન થયો હોય ત્યારે તે જ્યાં સુધી આગમમાં કહેલ તપને પ્રાયશ્ચિત્તરૂપે ન કરે ત્યાં સુધી તેને ફરીથી વ્રતોમાં સ્થાપવામાં ન આવે. અર્થાત્ આગમોક્ત તપ પૂર્ણ કર્યા બાદ ફરીથી તેને મહાવ્રત ઉચ્ચરાવવામાં આવે તે સાધુ અનવસ્થાપ્ય છે. અભેદ ઉપચારથી તે પ્રાયશ્ચિત્તને પણ અનવસ્થાપ્ય કહ્યું છે. ટીકાર્થ :- “સામિાહિતેયાલિતો'= સાધર્મિક કે અન્યતીર્થિકાદિની વસ્તુની ચોરી કરવાથી અથવા તેની સાથે મારામારી કરવાથી- અહીંયા સાધર્મિક શબ્દની પછી જે “આદિ’ શબ્દ છે તેનો અર્થ અન્યતીર્થિકાદિ કરવાનો છે અને “તેયાદિમાં જે “આદિ’ શબ્દ છે તેનો અર્થ તાડન કરવું વગેરે એ પ્રમાણે કરવાનો છે. “ત'= તે આગમમાં કહેલ પ્રકારે ‘વર વિસામસંસે'= ચારિત્રનો નાશ થાય એવો સંક્લેશ ઉત્પન્ન થયો હોય ત્યારે, “વયેતિ'= પ્રાયશ્ચિત્તરૂપે આગમમાં કહેલ તપ ‘મયમી'= ન કરે ત્યાં સુધી ‘વજ્ઞતિ વસુ'= વ્રતમાં સ્થાપવામાં અર્થાત્ ફરીથી તેને વ્રત ઉચ્ચરાવવામાં 'o'= આવતા નથી. “મUવો'= આ સાધુને અનવસ્થાપ્ય કહેવાય છે. સાધુની સાથે અભેદ ઉપચાર કરીને આ પ્રાયશ્ચિત્તને પણ અનવસ્થાપ્ય કહેવામાં આવે છે. // 766 // 26/22 હવે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની બાદ પારાચિકનો વિષય કહે છે : अण्णोऽण्णमूढदुट्ठातिकरणतो तिव्वसंकिलेसंमि। तवसाऽतियारपारं, अंचति दिक्खिज्जति ततो य // 767 // 16/23 Page #371 -------------------------------------------------------------------------- ________________ 342 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद છાયા :- મચોડચ-મૂઢ-BતિશUતિતીવ્રસંન્ને .. तपसाऽतिचारपारमञ्चति दीक्ष्यते ततश्च // 23 // ગાથાર્થ - અન્યોન્ય અતિકરણ, મૂઢ અતિકરણ અને દુષ્ટ અતિકરણથી અર્થાત્ તેવા પ્રકારની પ્રવૃત્તિ વારંવાર કરવાથી, તીવ્રસંક્લિષ્ટ પરિણામ થતાં શાસ્ત્રોક્ત તપ (જઘન્યથી 6 માસ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષના તપ)થી અતિચારના પારને પામે અર્થાત્ શુદ્ધ બને પછી તેને દીક્ષા આપવામાં આવે છે, આ પારાચિક પ્રાયશ્ચિત છે. ટીકાર્થ:- ‘પurોડuU/મૂહ,તરતો'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ અન્યોન્યકરણ મૂઢકરણ અને દુષ્ટકરણથી ‘તિવ્યસંન્તિસંમિ'= ઉત્કૃષ્ટ સંક્લેશના પરિણામમાં ‘તવણી'= શાસ્ત્રોક્ત તપ વડે ‘તિયારપાર'= અપરાધના પારને ‘યંતિ'= પામે અર્થાત્ અપરાધની શુદ્ધિ કરે, ‘તતો '= તપ વડે વિશુદ્ધ બન્યા પછી જ ‘વિવૃિતિ'= દીક્ષા અપાય છે, અન્યથા તે દીક્ષાને પણ યોગ્ય બનતો નથી. પોતે તપ કરીને વિશુદ્ધ બનેલો પુનઃ દીક્ષાને યોગ્ય બને છે. શાસ્ત્રાનુસાર, વિશેષ સંક્લેશ પામેલો હોવાથી પોતે પાપસેવન કરવાથી અયોગ્યતાને પામેલો છે એમ પોતે જાણે છે. એ સિવાયના બીજા તો દીક્ષાને માટે અધિકારી જ નથી, અન્યોન્ય અતિકરણ- બે પુરુષોની પરસ્પર વેદવિકારની ક્રિયા કરવી. મૂઢ અતિકરણ - પાંચમી થીણદ્ધિનિદ્રાને વશ બનીને પ્રવૃત્તિ કરવી. દુષ્ટ અતિકરણ - તેના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. તે બંનેના સ્વપક્ષ અને પરપક્ષ એમ બે ભેદ છે. સ્વપક્ષકષાય દુષ્ટ - સાધુનો ઘાત કરે. પરપક્ષકષાય દુષ્ટ - રાજાનો વધ કરે. સ્વપક્ષવિષયદુષ્ટ - શ્રમણીની સાથે અબ્રહ્મનું સેવન કરે. પરપક્ષવિષયદુષ્ટ - રાણીની સાથે અબ્રહ્મનું સેવન કરે. || 767 / ૨૬/રર अण्णेसिं पुण तब्भवतदण्णवेक्खाएँ जे अजोग त्ति। चरणस्स ते इमे खलु, सलिंगचितिभेदमादीहिं // 768 // 16/24 છાયા :- ચેષ પુતદ્રવતિચાપેક્ષ વેડ્યોથી રૂતિ ! चरणस्य त इमे खलु स्वलिङ्गचितिभेदादिभिः // 24 // ગાથાર્થ :- અન્યદર્શન તથા જૈનદર્શનના બીજા આચાર્યોના મતે દીક્ષામાટે અયોગ્ય ગણાયેલા બીજા પુરુષની અપેક્ષાએ વધારે સંક્લિષ્ટ હોવાથી તે ભવમાં- અર્થાત્ જે ભવમાં અપરાધ કર્યો તે ભવમાં જેઓ દીક્ષાને અયોગ્ય છે તેઓ આ સ્વલિંગભેદ અને ચૈત્યભેદ કરનારા સાધુઓ છે. સ્વલિંગભેદ એટલે ઋષિહત્યા કરનારા તથા શ્રમણીની સાથે અબ્રહ્મને સેવનારા અને ચૈત્યભેદ એટલે જિનપ્રતિમાનો અને ચૈત્યદ્રવ્યનો વિનાશ કરનારા - તેઓ આ ભવમાં દીક્ષા આપવા માટે અત્યંત અયોગ્ય છે, તેઓને આ ભવમાં ફરી દીક્ષા અપાતી નથી. ટીકાર્થ :- ‘માસ પુ'= અન્યદર્શનીય તથા જૈનદર્શનના જ બીજા આચાર્યોના મતે ‘તમવ'= અપરાધ કર્યો એ ભવમાં ‘તUUવેવાઈ'= દીક્ષાને અયોગ્ય એવા પરપુરુષની અપેક્ષાએ ઘણા સંક્લિષ્ટ હોવાથી ‘ને મનો ઉત્ત'= જે અયોગ્ય છે ‘વર '= ચારિત્રને માટે “તે ને નુ'= તે આ છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 343 ક્યા સાધુઓ અયોગ્ય છે ? તે જણાવે છે. “સનિયચિંતિમે મલિÉિ= ઋષિહત્યા આદિ સ્વલિંગભેદથી અને જિનપ્રતિમાનો વિનાશ કરવાથી ચૈત્યભેદ કરનારા તેઓ અત્યન્ત અયોગ્ય છે બાકી સામાન્યથી આગળના સૂત્રમાં જેમનું વર્ણન કરવામાં આવ્યું છે તે સાધુઓ આ અત્યંત અયોગ્ય સાધુના જેટલા સંક્લિષ્ટ ન હોવાથી તેઓ કથંચિત્ અમુક પ્રકારે અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ બને પછી તે ભવમાં પણ દીક્ષાને યોગ્ય બનવાનો સંભવ છે. | 768 | ક્વાર૪ આ બીજા આચાર્યોના મતનું પણ કથંચિત સમર્થન કરતાં આચાર્ય કહે છે :आसयविचित्तयाए, किलिट्ठयाए तहेव कम्माणं / अत्थस्स संभवातो, णेयं पि असंगयं चेव // 769 // 16/25 છાયા :- માવત્રતયા વિસ્તકૃત તથૈવ જર્નામ્ મર્થસ્થ સન્મવત્ નેમપિ સક્િરં ચૈવ / ર૬ // ગાથાર્થ - જીવોના અધ્યવસાયો વિચિત્ર પ્રકારના હોવાના કારણે તથા ચારિત્રમોહનીય આદિ પાપકર્મોનો નિકાચિતબંધ થયો હોવાથી હમણાં જણાવ્યો એવો અપરાધ કરનારા જીવો દીક્ષા માટે અત્યંત અયોગ્ય જ સંભવે છે માટે આ અન્ય આચાર્યોનો મત પણ કથંચિત્ સંગત છે, સર્વથા અસંગત નથી. ટીકાર્થ :- ‘માસવિદત્તયાણ'= જીવોના અધ્યવસાયના વિચિત્રપણાથી ‘િિનયા'= નિકાચિત ક્લિષ્ટ બંધ થયો હોવાથી ‘તહેવ'= તથા પ્રકારે “માન'= ચારિત્રમોહનીય કર્મ અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ‘સ્થ'= દીક્ષાના અભાવની અપેક્ષાએ વિચારતાં અત્યંત અયોગ્યતાનો અર્થાત્ દીક્ષા માટે અત્યંત અયોગ્યપણાનો ‘સંભવીતો'= સંભવ હોવાથી ‘યં પિ'= આ અન્ય આચાર્યોનો મત પણ ‘મસંયં વેવ'= સર્વથા અસંગત નથી, પરંતુ કથંચિત સંગત છે. || 766 ૨૬/ર૬ પારાંચિક પ્રાયશ્ચિત્તના અધિકારને આશ્રયીને હવે આ વર્ણવે છે : आगममाई य जतो, ववहारो पंचहा विणिद्दिट्ठा। आगम सुय आणा धारणा य जीए य पंचमए // 770 // 16/26 છાયા :- મામ િયતો વ્યવહાર: ૐથા વિનિર્વિષ્ટઃ | आगमः श्रुतमाज्ञा धारणा च जीतं च पञ्चमकः // 26 // एयाणुसारतो खलु, विचित्तमेयमिह वणियं समए। आसेवणादिभेदा, तं पुण सुत्ताउ णायव्वं // 771 // 16/27 છાયા :- પતિનુસરતઃ ઘનુ વિચત્રતિદિ સમજે ! आसेवनादिभेदात् तत् पुनः सूत्रात् ज्ञातव्यम् // 27 // ગાથાર્થ :- કારણ કે પ્રાયશ્ચિત્તના વિષયમાં જિનેશ્વરદેવોએ આગમ વગેરે પાંચ પ્રકારનો વ્યવહાર કહ્યો છે. આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને પાંચમો જીતવ્યવહાર. પ્રતિસેવા વગેરેના ભેદથી આ પાંચ પ્રકારના વ્યવહારના અનુસાર આગમમાં અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે આગમમાંથી જાણી લેવું. ટીકાર્થ :- ‘મામમારું '= આગમ આદિ “નતો'= કારણકે “વહારો'= વ્યવહાર “પંદ'= પાંચ પ્રકારનો ‘વિ'િ = કહ્યો છે. તે પાંચ પ્રકારનો વ્યવહાર કેવો છે; તે જણાવવા માટે તેના ભેદનું Page #373 -------------------------------------------------------------------------- ________________ 344 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद વર્ણન કરે છે:- (1) ‘મામ'= કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તથા ચૌદપૂર્વધરો આગમવ્યવહારથી પ્રાયશ્ચિત્ત આપે છે તેઓ જ્ઞાની હોવાથી અપરાધી વ્યક્તિના મનના અભિપ્રાયને જ્ઞાનથી સાક્ષાત્ જાણે છે અથવા ઉપાયો વડે જાણે છે. તેના અભિપ્રાયને તેઓ જેવા હોય એવા સાચા જ જાણે છે, એમાં કદી ભૂલ થતી નથી, તેના આખા જીવનસંબંધી અપરાધને તેઓ સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે દેખતા હોય છે (2) “સુ'= બીજો શ્રવ્યવહાર છે તેઓ શ્રુતના અનુસાર પ્રાયશ્ચિત્તને આપે છે. તે શ્રુતવિષયવાળો આ શ્રુતવ્યવહાર છે. (3) ‘મા'= એક ગીતાર્થ અન્ય સ્થળે રહેલા ગીતાર્થની પાસે પોતાની આલોચના કરવાની હોય પણ પોતે ત્યાં જઈ શકે એમ ન હોય તો કોઈ બુદ્ધિશાળી સારી યાદશક્તિવાળા અગીતાર્થને ગુઢ સાંકેતિક ભાષામાં પોતાના અતિચારો કહીને પેલા દૂર દેશમાં રહેલા ગીતાર્થની પાસે મોકલે. પેલા ગીતાર્થ પણ ગૂઢ ભાષામાં પ્રાયશ્ચિત્ત કહીને મોકલે, તે અગીતાર્થ ધારણાશક્તિવાળો હોવાથી બરાબર યાદ રાખીને જરાપણ ભૂલ્યા વગર તે બધું જ કહે- આ આજ્ઞાવ્યવહાર છે. (4) “ઘાર '= ગીતાર્થ ગુરુએ દેશકાળને અનુસારે- દ્રવ્યાદિ, પુરુષ અને પ્રતિસેવનાને જાણીને જે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત અનેકવાર આપ્યું હોય તે શિષ્ય સાંભળ્યું હોય તેને બરાબર યાદ રાખીને શિષ્ય તેવા જ દ્રવ્યાદિમાં તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે. આ ધારણાના વિષયવાળો હોવાથી ધારણાવ્યવહાર કહેવાય છે. (5) ‘ની ય પંચમ'= પાંચમો જીત વ્યવહાર છે. પૂર્વ પુરુષોએ આચરેલો આચાર તે જીત કહેવાય છે. તે પણ આગમિક પુરુષોએ આચરેલો હોવાથી તથા અનાદિકાળથી સિદ્ધ જીતવ્યવહારની અંતર્ગત હોવાથી પ્રામાણિક જ છે. જીતવ્યવહાર વિના પાંચ વ્યવહારની સંખ્યા સંગત નહિ થાય. માટે આ પણ વ્યવહાર છે. || 770 || ૨૬/રદ્દ ' પુસરતો'= આ પાંચ પ્રકારના વ્યવહારને અનુસારે જ ‘વિચત્તમેય'= આ પારાંચિક અનેક પ્રકારનું ‘રૂદ'= અહીં ‘વાય'= કહ્યું છે. “સમU'= શાસ્ત્રમાં ‘માસેવUTIfમે'= આસેવના-આશાતનાના ભેદથી ‘ત પુI'= તે પારાચિક પ્રાયશ્ચિત્ત “કુત્તા'= આગમમાંથી ‘Tયવં'= જાણવું. / 772 // ૨૬/ર૭ एवं च एत्थ तत्तं, असुहज्झवसाणओ हवति बंधो। आणाविराहणाणुगमेयं, पि य होति दट्ठव्वं // 772 // 16/28 છાયા :- તથ્વીત્ર તત્ત્વમશુમથ્યવસાનતો મત વન્ય: | आज्ञाविराधनानुगमिदमपि च भवति द्रष्टव्यम् // 28 // सुहभावा तव्विगमो, सोऽवि य आणाणुगो णिओगेण। પછિત્તમ સમ્મ, વિક્રો વેવ વિપutો / ૭૭રૂ . 26/21 જુમ્મા છાયા :- અમાવાદિયામ: સોfપ નાજ્ઞાનુમતે નિયોન | प्रायश्चित्तमेषः सम्यग् विशिष्टक एव विज्ञेयः // 29 // युग्मम् / ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના વિષયમાં આ તત્ત્વ છે કે અશુભ અધ્યવસાયથી અશુભ કર્મનો બંધ થાય છે. જિનાજ્ઞાનું પાલન ન કરવું, તેની વિરાધના કરવી એ જ અશુભ અધ્યવસાય છે. શુભભાવથી અશુભ કર્મનો નાશ થાય છે. શુભભાવ જિનાજ્ઞાને અનુસરવાથી જ થાય છે. અર્થાત્ જે જિનાજ્ઞાનુસારી છે તે જ ભાવ શુભ છે, એ સિવાયનો ભાવ અશુભ જ છે. વિશિષ્ટ શુભભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત જાણવો. Page #374 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 345 ટીકાર્થ :- ‘વં ત્ર'= આ ‘ત્થ'= અહીં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના અધિકારમાં ‘તત્ત'= પરમાર્થરહસ્ય છે. ‘મસુહૃવસામો'= અશુભ અધ્યવસાયથી “હતિ'= થાય છે. ‘વંધો'= કર્મનો બંધ- દૂધ અને પાણીની જેમ પરસ્પરમાં ભળી જવાથી આત્મપ્રદેશની સાથે કર્મસ્કંધો એકમેક થઈ જાય છે તેને બંધ કહેવામા આવે છે. ‘માળાવિરદિUTIણુ'= ભગવાનના વચનરૂપી આજ્ઞાની વિરાધનાથી યુક્તવિરાધના એટલે આજ્ઞાનું પાલન નહિ કરવું તેનાથી યુક્ત “યં પિ ય'= અશુભ અધ્યવસાય પણ ‘રોતિ a'= હોય છે એમ જાણવું. આજ્ઞાની વિરાધના કરવી એ જ અશુભ અધ્યવસાય છે. આજ્ઞાનું પાલન કરનારને અશુભ અધ્યવસાય સંભવતો નથી એમ તાત્પર્ય છે. || 772 // 26/28 સુમાવ'= શુભ અધ્યવસાયથી ‘તવિસામો'= કર્મનો નાશ થાય છે. “સોવિ '= તે શુભ અધ્યવસાય પણ ‘માTI[ '= જિનાજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ છે અર્થાત્ જિનાજ્ઞાથી યુક્ત જ હોય છે. "far નિયમા ‘છત્ત'= પ્રાયશ્ચિત્ત અર્થાત્ દોષની વિશુદ્ધિના હેતુભૂત “ઇસ'= આ શુભ ભાવ ‘સ'= અવિપરીત ‘વિસિ વેવ'= સામાન્ય નહિ પણ વિશિષ્ટ પ્રકારનો ‘વિપurો'= જાણવો. પ્રાયશ્ચિત્તની ક્રિયા એ શુભભાવના જ અંગરૂપ છે અથવા તે કર્મના ક્ષય માટે છે માટે તેમાં સામાન્ય શુભભાવ નહિ પણ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ જોઈએ. || ૭૭રૂ // 2626 પ્રાયશ્ચિત્તમાં સામાન્ય શુભભાવથી દોષની શુદ્ધિ થતી નથી પણ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ હોય તો જ દોષની શુદ્ધિ થાય છે એમ જણાવે છે : असुहज्झवसाणाओ, जो सुहभावो विसेसओ अहिगो। सो इह होति विसिट्ठो, न ओहतो समयनीतीए // 774 // 16/30 છાયાઃ- ૩ણમધ્યવસાના યઃ મનાવો વિશેષતોfધ: . स इह भवति विशिष्टो न ओघतः समयनीत्या // 30 // ગાથાર્થ :- અપરાધ કરતી વખતે જે અશુભભાવ હતો તેના કરતાં અધિક પ્રમાણમાં શુભભાવ થાય તે જ અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ છે, સામાન્યમાત્ર શુભભાવ નહિ. ટીકાર્થ:- ‘મસુહૃવસામો '= અપરાધ કરતી વખતના અશુભ અધ્યવસાયથી ‘નો સુદમાવો'= તે બાદ પ્રાયશ્ચિત્ત કરતી વખતનો શુભભાવ ‘વિસ'= વિશેષ પ્રકારે ‘દિ'= દોષનો નાશ કરવા માટે સમર્થ થાય એટલો અધિક તેના પ્રતિપક્ષભૂત એવો ‘સો'= તે શુભભાવ ‘રૂ = આ અધિકારમાં ‘ર મોદતો'= સામાન્યથી શુભભાવ માત્ર નહિ. ‘સમયનીતી'= આગમની નીતિથી ‘વિસ'= અતિશયવાળો (= વિશિષ્ટ શુભભાવ) દોતિ'= છે. || 774 / 26/30 એનાથી વિપરીતપણામાં દોષ જણાવે છે :इहरा बंभादीणं, आवस्सयकरणतो उओहेणं। पच्छित्तं ति विसुद्धी, ततो न दोसो समयसिद्धो॥७७५ // 16/31 છાયા :- ફતથા બ્રાહ્યાવીનામી વર્ષવરતિસ્તુ મોપેન | प्रायश्चित्तमिति विशुद्धिस्ततो न दोषः समयसिद्धः // 31 // ગાથાર્થ :- અન્યથા જો સામાન્ય શુભભાવ માત્રથી જ જો પ્રાયશ્ચિત્ત થઈ જતું હોત તો બ્રાહ્મી આદિને આવશ્યક(= પ્રતિક્રમણ) કરવાથી થયેલા માત્ર શુભભાવથી પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત, તેનાથી કર્મનો નાશ Page #375 -------------------------------------------------------------------------- ________________ 346 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद થઈ ગયો હોત આમ વિશુદ્ધિ થઈ જવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીનામકર્મના બંધરૂપ દોષ થયો ન હોત. ટીકાર્થ :- “ફેદરા'= અન્યથા જો સામાન્ય શુભભાવથી જ દોષની વિશુદ્ધિ થઈ જતી હોત તો ‘વંશાવી '= બ્રાહ્મી-સુંદરી આદિને પૂર્વજન્મમાં ‘માવસરાતો 3'= દેવસિક આદિ પ્રતિક્રમણ કરવાથી જ ‘મો'= સામાન્યથી “પછિત્ત તિ'= પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત એ કારણે વિશુદ્ધી'= દોષની શુદ્ધિ થઈ ગઈ હોત. ‘તતો'= આવશ્યકરૂપ પ્રાયશ્ચિત્તથી “સમસિદ્ધો'= સ્ત્રીનામગોત્રકર્મના બંધસ્વરૂપ શાસ્ત્રપ્રસિદ્ધ ‘ર યોસો'= દોષ થયો ન હોત. શાસ્ત્રમાં બ્રાહ્મી-સુંદરી આદિને સ્ત્રીનામકર્મના બંધનું પ્રતિપાદન કરેલું છે તેથી જણાય છે કે સામાન્યમાત્ર શુભભાવથી દોષની વિશુદ્ધિ થતી નથી. | 77 // દ્દારૂ ઉપસંહાર કરતાં કહે છે :ता एयंमि पयत्तो, कायव्वो अप्पमत्तयाए उ। સતિવનનો તહ, સંવેવિલેસનોયોગ II 776 ૨૬/રૂરી છાયાઃ- તમિત્ પ્રયત્ન: વર્તવ્યો.પ્રમત્તતયા તુ स्मृतिबलयोगेन तथा संवेगविशेषयोगेन // 32 // ગાથાર્થ - વિશિષ્ટ શુભભાવ જ શુદ્ધિનું કારણ છે માટે અપ્રમત્તતા, નાના મોટા અતિચારોને યાદ રાખવા સંબંધી સ્મરણશક્તિ, અતિશય ભવભયરૂપ સંવેગ આ ત્રણના યોગથી વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ:- ‘તા'= તેથી ‘યંમિ'= વિશિષ્ટ શુભભાવમાં ‘પત્તો'= પ્રકૃષ્ટ પ્રયત્ન ‘મપ્રમત્તયાણ 3'= અપ્રમત્તતાથી જ “સતિવર્તનોને '= સ્મૃતિના સામર્થ્યના વ્યાપારથી (અપરાધોને બરાબર યાદ રાખવામાં) ‘ત'= તથા “સંવિરેસનો'= અતિશય સંવેગપૂર્વક (સંવેગ વડે) “વહાવ્યો'= કરવો જોઈએ. . 776 / ૨૬/રૂર વિશિષ્ટભાવનું સંપૂર્ણપણું આ જ રીતે થાય છે એમ બતાવતાં કહે છે :एतेण पगारेणं, संवेगाइसयजोगतो चेव / अहिगयविसिट्ठभावो, तहा तहा होति नियमेणं // 777 // 16/33 છાયાઃ- ન પ્રારે સંપતિશયોતિથૈવ | अधिकृतविशिष्टभावः तथा तथा भवति नियमेन // 33 // ગાથાર્થ :- આ રીતે એટલે બત્રીશમી ગાથામાં કહ્યું તેમ અપ્રમત્તતા, સ્મરણશક્તિ તથા અતિશય સંવેગથી આત્મવીર્ષોલ્લાસ પ્રગટે છે અને તેનાથી દોષની વિશુદ્ધિના હેતુભૂત વિશિષ્ટ શુભભાવ અવશ્ય થાય છે. ટીકાર્થ:- ‘ત્તેિ પરેor'= ૩૨મી ગાથામાં કહેલા સ્મૃતિબળ આદિથી ‘સાડ્રગો તો વેવ'= અતિશય સંવેગથી જ ‘દિપાવસિદ્દમાવો'= દોષનો નાશ કરવામાં સમર્થ અધિકૃત વિશિષ્ટ ભાવ ‘ત ત'= તે તે પ્રકારે જીવના અતિશય વર્ષોલ્લાસથી “રોતિ નિયમેvi'= અવશ્યપણે થાય છે. || 777 | ૨૬/રૂર Page #376 -------------------------------------------------------------------------- ________________ 347 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद तत्तो तव्विगमो खलु, अणुबंधावणयणं व होज्जाहि / जं इय अपुव्वकरणं, जायति सेढी य विहियफला // 778 // 16/34 છાયાઃ- તતસ્તામ: વૃત્વનુવાનિય વા ભવેત્ | यदिति अपूर्वकरणं जायते श्रेणिश्च विहितफला // 34 // ગાથાર્થ :- વિશિષ્ટ શુભભાવથી અશુભ અધ્યવસાય વડે બંધાયેલા કર્મોનો નાશ થાય જ છે. અથવા કર્મોનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય છે. કારણકે વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ નામનું આઠમું ગુણસ્થાનક તથા સિદ્ધાંતમાં જેના ફળનું વર્ણન કર્યું છે તેવી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ થાય છે. ટીકાર્થ :- ‘તત્તો'= શુભ ભાવથી ‘તવિસામો વ7'= અશુભ અધ્યવસાયથી થયેલો કર્મબંધનો નાશ જ થાય. ‘મવંથાવાયui a દો જ્ઞાદિ = અથવા શુભભાવથી કદાચ કર્મનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય છે. "='= કારણ કે ''= આ પ્રમાણે જ ‘મપુત્રક્ષર '= શ્રેણિની અન્તર્ગત આઠમું અપૂર્વકરણ નામનું ગુણસ્થાનક ‘વિદિયપત્ની'= તથા શાસ્ત્રમાં વર્ણવેલા ફળવાળી ‘સેઢી '= ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ નાયતિ'= પ્રાપ્ત થાય છે. કર્મનો ક્ષય અને સર્વકર્મના અનુબંધના વ્યવચ્છેદ દ્વારા અપૂર્વકરણ નામનું આઠમું ગુણઠાણું તથા ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિની સાધકોને પ્રાપ્તિ થાય છે. // 778 // દ્દારૂ૪ एवं निकाइयाण वि, कम्माणं भणियमेत्थ खवणं ति / तं पि य जुज्जइ एवं, तु भावियव्वं अतो एयं // 779 // 16/35 છાયા - પર્વ નિવઘતાનામપિ વર્ષનાં મતમત્ર ક્ષમિતિ / तदपि च युज्यत एवं तु भावयितव्यमत एतत् // 35 // ગાથાર્થ :- આમ હોવાથી શ્રેણિમાં નિકાચિત કર્મોનો ક્ષય થાય છે એમ જે કહ્યું છે તે પણ આ રીતે શુભભાવથી જ ઘટે છે. વિશિષ્ટ શુભભાવ વગર બીજા કોઈથી કર્મનો ક્ષય થાય જ નહિ. આથી શુભભાવ વડે જ પ્રાયશ્ચિત્ત દોષોની શુદ્ધિ કરે છે એમ વિચારવું. ટીકાર્થ :- ‘વં'= આમ હોવાથી અર્થાત્ વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ ગુણસ્થાનક અને શ્રેણિની પ્રાપ્તિ થતી હોવાથી ' નિફયા વિ માન'= નિકાચિત અવસ્થામાં રહેલા જ્ઞાનાવરણીય આદિ કર્મોની ‘ળિય'= કહી છે. “પત્થ'= શ્રેણિમાં ‘વUT તિ'= ક્ષપણા- ગાથામાં ‘ય’ શબ્દનો પ્રયોગ નથી કર્યો પણ તેનો અર્થ સમજી લેવાનો છે ‘ય’= જે ‘તં પિય'= તે ક્ષપણા પણ ‘ગુજ્ઞકું'= ઘટે છે. ‘વં તુ'= શ્રેણિમાં ભાવની જ મુખ્યતા હોય છે. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં જે નિકાચિત કર્મોની ક્ષપણા કહી છે તે તેવા પ્રકારના શુભભાવ સિવાય બીજા કોઈથી થતી નથી. આમ કર્મક્ષયનું કારણ હોવાથી તે શુભભાવ જ કરવા યોગ્ય છે એમ જાણવું. ‘તો'= આ શુભભાવના કારણે જ ર્થ'= આ પ્રાયશ્ચિત્તથી દોષની શુદ્ધિ થાય છે એમ ‘માવિયā'= વિચારવું. વિશિષ્ટ પ્રકારના શુભભાવ સિવાય પ્રાયશ્ચિત્ત પણ દોષની શુદ્ધિરૂપ પોતાનું કાર્ય કરતું નથી માટે કલ્યાણના અર્થીએ શુભભાવનો જ આશ્રય કરવા યોગ્ય છે. કારણ કે વિશિષ્ટ શુભભાવથી યુક્ત હોય Page #377 -------------------------------------------------------------------------- ________________ 348 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद તો જ પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન પણ દોષની વિશુદ્ધિસ્વરૂપ પોતાના ફળ (= કાર્ય)ને સાધે છે // 776 /. 16/35 અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. विहियाणुट्ठाणंमी, एत्थं आलोयणादि जं भणियं / तं कह पायच्छित्तं, दोसाभावेण तस्स त्ति ? // 780 // 16/36 છાયા :- વિહિતાનુBત્રીનોવનાર યાતમ્ | તથં પ્રશ્ચિત્ત કોષામાન તત્તિ ? રૂદ્દ | अह तं पि सदोसं चिय, तस्स विहाणं तु कह णु समयम्मि? / न य नो पायच्छित्तं, इमं पि तह कित्तणाओ उ // 781 // 16/37 जुम्मं / છાયા :- ૩૫થ તપિ સલોપમેવ તસ્ય વિધાનં તું થે સમયે? | न च नो प्रायश्चित्तं इदमपि तथाकीर्तनात्तु // 37 // युग्मम् / ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના અધિકારમાં ચૈત્યવંદન આદિ વિહિત અનુષ્ઠાનોમાં જે આલોચના - પ્રતિક્રમણ આદિ પ્રાયશ્ચિત્તો કહ્યા છે તે શા માટે ? કારણ કે તે વિહિત અનુષ્ઠાનો નિર્દોષ હોય છે તો તેમાં પ્રાયશ્ચિત્તની શી જરૂર છે ? હવે વિહિત અનુષ્ઠાન કરવામાં પણ દોષ લાગતો હોય તો શાસ્ત્રમાં તે અનુષ્ઠાન કરવાનું વિધાન શા માટે કરવામાં આવ્યું છે ? હવે વિહિત અનુષ્ઠાનો નિર્દોષ જ છે અને તેમાં આલોચના, ઇરિયાવહિયા પડિક્કમવા વગેરે જે કરાય છે તે પ્રાયશ્ચિત્તરૂપે નથી કરાતા એમ પણ કહેવું યોગ્ય નથી કારણ કે શાસ્ત્રમાં આલોચના આદિનું પ્રાયશ્ચિત્તરૂપે જ પ્રતિપાદન કરાયું છે. ટીકાર્થ :- ‘વિહિયાટ્ટાઈમ'= ચૈત્યવંદન સાધર્મિક વંદના આદિમાં 'EURi'= આ પ્રાયશ્ચિત્તના અધિકારમાં ‘મનોયાદ્રિ'= આલોચના આદિ- “આદિ' શબ્દથી ઇરિયાવહિયા પડિક્કમવાનું ગ્રહણ થાય છે. ‘ગં માથું'= જે કહ્યું છે “ત'= તો “વોસમાવેT'= દોષરહિત નિર્દોષપણું હોવાથી “તસ ત્તિ'= ચૈત્યવંદનાદિ વિહિત અનુષ્ઠાનનું ‘હું પાછત્ત'= પ્રાયશ્ચિત્ત શા માટે ? / 780 || 26/36 ‘દ = હવે ‘તે પિ'= વિહિત અનુષ્ઠાન પણ “સોર્સ વિય'= અપરાધવાળા જ છે તો ‘તસ'= તે વિહિત અનુષ્ઠાનોનું ‘વિદ્યા તુ'= વિધાન અર્થાત્ કર્તવ્ય તરીકે ઉપદેશ ‘દ નુ સમ?િ'= શાસ્ત્રમાં શા માટે કરવામાં આવે? અર્થાત્ સદોષ અનુષ્ઠાનો જે હોય તેને કરવાનો ઉપદેશ શાસ્ત્રમાં કદી આપે નહિ. ‘રૂ fu'= આલોચના આદિ ‘તદ ઉત્તUITો 3'= શાસ્ત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત તરીકે જ પ્રતિપાદન કરેલું હોવાથી ર ય નો પાછત્ત'= પ્રાયશ્ચિત્ત નથી એમ નહિ. અર્થાત્ પ્રાયશ્ચિત્ત જ છે || 781 || 16/37. શિષ્યના આ પ્રશ્નનો આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે :भण्णइ पायच्छित्तं, विहियाणट्ठाणगोयरं चेयं / तत्थ वि य किंतु सुहुमा, विराहणा अत्थि तीऍ इमं // 782 // 16/38 છાયા :- માથતે પ્રાયશ્ચિત્ત વિહિતાનુષ્ઠાનવરં ચૈતન્ | तत्रापि च किन्तु सूक्ष्मा विराधनाऽस्ति तस्येदम् // 38 // Page #378 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 349 ગાથાર્થ :- આચાર્ય ભગવંત દ્વારા ઉત્તર અપાય છે, કે આલોચના આદિ પ્રાયશ્ચિત્ત જ છે અને તે વિહિત અનુષ્ઠાનના વિષયવાળું જ છે, આ વાત સત્ય છે, પણ આગમોક્ત ક્રિયામાં પણ જે સૂક્ષ્મ વિરાધના થાય છે તેની શુદ્ધિ માટે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે. टीअर्थ :- 'भण्णइ'= मह उत्त२ अपाय छे. 'पायच्छित्तं विहियाणुट्ठाणगोयरं च'= प्रायश्चित्त छ अनेते विहित अनुठानना विषयवाणुछ. 'एयं = सातोयना माहि-मातभारी वात सत्य छे. परंतु 'तत्थ वि यं'= विलित अनुसानमा ५९'किंतु'= 59 'सुहुमा विराहणा'= यापथस्१३५ मध्य विराधना 'अत्थि'= थाय छ 'ती''= ते सूक्ष्म विराधनाम 'इम'= // सालोयना प्रायश्चित्त छ. તાત્પર્ય એ છે કે અનુષ્ઠાનો સ્વરૂપે શુદ્ધ છે એટલે અનુષ્ઠાન કરવા સંબંધ પ્રાયશ્ચિત્ત નથી પણ તેમાં 4 सूक्ष्म विराधना थाय छे से संबंधी प्रायश्चित्त होय छे. / / 782 / / 16/38 આ જ વાતને આગમથી દઢ કરાવે છે : सव्वावत्थासु जओ, पायं बंधो भवत्थजीवाणं / भणितो विचित्तभेदो, पुव्वायरिया तहा चाहू॥७८३ // 16/39 छाया:- सर्वावस्थासु यतः प्रायो बन्धो भवस्थजीवानाम् / / भणितो विचित्रभेदः पूर्वाचार्यास्तथा चाहुः // 39 // ગાથાર્થ :- કારણ કે સંસારી જીવોને સરાગ-વીતરાગ આદિ સર્વ અવસ્થામાં પ્રાયઃ અનેક પ્રકારનો કર્મબંધ કહ્યો છે. આ પ્રમાણે પૂર્વાચાર્યો કહે છે. टार्थ:- 'सव्वावत्थासु'= सरा-वीत माहिनी येष्टास्व३५ सर्व अवस्थामीमा 'जओ'= 125 'पाय'= प रीने 'बंधो'= सामान्यथा उभय भवत्थजीवाणं'= संसारमा 28 // संसारी वोनेઅયોગીકેવલી અવસ્થામાં (=૧૪માં ગુણઠાણે) કર્મબંધ નથી હોતો માટે “પ્રાય:' શબ્દ લખ્યો છે. તે संसारी छ / तेभने होतो नथी. 'भणितो'= यो छ. 'विचित्तभेदो'= विविध प्रअरनो 'पुव्वायरिया'= पूर्वाधार्यो 'तहा = ते प्रभारी 'चाहू'= 5 छ. // 783 // 16/39. सत्तविहबंधगा होंति पाणिणो आउवज्जियाणं तु। तह सुहमसंपराया, छव्विहबंधा विणिद्दिट्ठा // 784 // 16/40 छाया:- सप्तविधबन्धका भवन्ति प्राणिन आयुर्वर्जितानां तु / तथा सूक्ष्मसम्परायाः षड्विधबन्धा विनिर्दिष्टाः // 40 // मोहाउयवज्जाणं, पगडीणं ते उबंधगा भणिता। उवसंतखीणमोहा, केवलिणो एगविहबंधा // 785 // 16/41 छाया :- मोहायुर्वर्जानां प्रकृतीनां ते तु बन्धका भणिताः / उपशान्तक्षीणमोहाः केवलिन एकविधबन्धाः // 41 // ते पुण दुसमयद्वितियस्स बंधगा न पुण संपरायस्स। सेलेसीपडिवण्णा, अबंधगा होति विण्णेया // 786 // 16/42 Page #379 -------------------------------------------------------------------------- ________________ 350 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद છાયાઃ- તે પુનર્દસમસ્થતિ વચ્ચે વન્ય ન પુન: સમ્પરાયી शैलेशीप्रतिपन्ना अबन्धका भवन्ति विज्ञेयाः // 42 // अपमत्तसंजयाणं, बंधठिती होति अट्ठ उमुहुत्ता। उक्कोसेण जहण्णा, भिण्णमुहुत्तं तु विण्णेया॥७८७ // 16/43 છાયા :- અપ્રમત્તસંયતાનાં વન્યસ્થિતિર્ણવત્યષ્ટ તુ મુહૂર્નાન્ ! उत्कर्षेण जघन्या भिन्नमुहूर्तं तु विज्ञेया // 43 // जे उपमत्ताणाउट्टियाएँबंधंति तेसि बंधठिती। संवच्छराणि अट्ठ उ, उक्कोसियरा मुहुत्तंतो // 788 // 16/44 पंचगं। છાયાઃ- તુ પ્રમત્તા મનોટ્ટિક્સ વMત્તિ તેષાં વન્યસ્થિતિઃ | संवत्सरान् अष्ट तु उत्कर्षतरा मुहूर्तान्तः // 44 // पञ्चकम् / ગાથાર્થ :- નવ ગુણસ્થાનક સુધીના જીવો આયુષ્યકર્મનો બંધ જ્યારે ન કરતા હોય ત્યારે સાત મૂળકર્મને બાંધતા હોય છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે છ મૂળકર્મ બાંધે છે એમ કહ્યું છે. તેઓ મોહનીય અને આયુષ્યકર્મ સિવાયના છ મૂળકર્મને બાંધે છે. ઉપશાંતમોહ (= ૧૧મા ગુણઠાણ), ક્ષીણમોહ (= ૧૨માં ગુણઠાણે)અને કેવલી (= સયોગી કેવલી-૧૩માં ગુણઠાણે) મૂળકર્મ એક માત્ર શાતાવેદનીય જ બાંધતા હોય છે. તેઓ શાતાવેદનીયની માત્ર બે સમયની જ સ્થિતિ બાંધે છે. તેમને આ બંધ યોગપ્રત્યયિક હોય છે. તેમને કષાયનો ઉદય ન હોવાથી સાંપરાયિક (=કષાયપ્રત્યયિક)બંધ નથી હોતો. ૧૪માં ગુણઠાણે શૈલેશી અવસ્થામાં કર્મનો બંધ હોતો નથી. અપ્રમત્તસંયતોને ઉત્કૃષ્ટ બંધસ્થિતિ આઠ મુહૂર્તની હોય છે અને જઘન્ય બંધસ્થિતિ અંતર્મુહૂર્તની જાણવી. જે પ્રમત્ત સંયતો ઇરાદા વગર પ્રાણાતિપાત આદિ કરે છે તેમની ઉત્કૃષ્ટથી આઠ વર્ષની અને જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિ બંધાય છે. ટીકાર્થ:- “સત્તવિવંધ'= સાત મૂળકર્મને બાંધનારા ‘હતિ'= હોય છે. ‘પળો '= પ્રાણીઓ ‘માડવMયા તુ'= આયુષ્ય સિવાયની- અહીં ‘પ્રશ્નતીનાન્' પ્રકૃતિઓને” એ અધ્યાહાર સમજવાનું છે. ‘તહ'= તથા ‘સુદુમરંપરાથ'= દશમા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે રહેલા જીવો ‘છત્રવંથા'= છ મૂળકર્મને બાંધનારા ‘વિછિદ્રિ'= કહ્યા છે. // 784 || 26/40 ‘મોઢાડવંજ્ઞા'= મોહનીય અને આયુષ્યકર્મ સિવાયની ‘પાડી'= કર્મપ્રકૃતિના “તે 3'= તે સૂક્ષ્મસંપરાય ગુણઠાણવાળા જીવો ‘વિંધ'IT'= બંધક “માતા'= કહ્યા છે. ‘૩વસંત વીમા જૈવત્તિ'= ઉપશાંતમોહ (=૧૧માં ગુણઠાણે) ક્ષીણમોહ (=૧૨મા ગુણઠાણે) અને કેવલી (=૧૩માં ગુણઠાણે) આ ત્રણે ય પણ ‘riાવિદવંધા'= શાતાવેદનીય એક જ કર્મને બાંધે છે. || 786 / 26/46 ‘તે પુન'= તે ત્રણે ય પણ ‘કુમકૃતિયટ્સ'= ઇર્યાપથનિમિત્તે બે સમયની સ્થિતિવાળી શાતાવેદનીયને Page #380 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 351 જ ‘વંથT'= બાંધનારા હોય છે. ‘પુન સંપરીયસ'= સંસારના કારણભૂત કષાયમયિક બંધ કરતા નથી માત્ર યોગપ્રયિક જ બંધ કરે છે, “સેન્સેક્ષીપરિવUT'= શૈલેશી અવસ્થામાં (=૧૪માં ગુણઠાણે) રહેલા ‘વંધ// હૉતિ વિયા '= કર્મને બાંધતા નથી એમ જાણવું. | 786 // 26/42 ‘મપત્તિસંનયા'= અપ્રમત્ત સાધુઓને ‘વંદિતી'= કર્મબંધની સ્થિતિ ‘ટ્ટ 3 મત્તા'= બે નાલિકા પ્રમાણ આઠ મુહૂર્તની ‘૩ોસે'= ઉત્કૃષ્ટથી ‘નJUIT'= જઘન્યથી ‘fમJU/મુક્ત તુ'= અંતર્મુહૂર્તની ' વિયા'= જાણવી. આ બંધસ્થિતિ અપ્રમત્તવિશેષને આશ્રયીને જાણવી. કોઈ અપ્રમત્તમુનિ શતાવેદનીય બાંધતો ન હોય તેને પ્રાણાતિપાત આદિમાં આ પ્રમાણેની સ્થિતિ શાસ્ત્રમાં કહી છે. કારણકે અપ્રમાદમાં ઘણી વિવિધતા હોય છે. || 787 // દ્દ/૪રૂ | ‘ને 3 પત્તા'= જે પ્રમત્તસંયતો ‘૩MIક્રયાઈ'= અનાફટ્ટીથી (ઇરાદાપૂર્વક ન કરતાં હોય) ‘વંયંતિ'= પ્રાણાતિપાત આદિથી કર્મ બાંધે છે. “તેસિ'= તે પ્રમત્તસંયતોની ‘વંહિતા'= શાતાવેદનીય બંધસ્થિતિ સંવછરાળ'= બાર માસ પ્રમાણ વર્ષો ‘ટ્ટ 3'= આઠની જ ‘૩ોસિયરા'= ઉત્કૃષ્ટ અને જઘન્ય “મુહૂર્તતો'= અંતર્મુહૂર્ત પ્રમાણ || 788 || 26/44 હવે ચાલુ અધિકારમાં આની યોજના કરે છેઃता एवं चिय एयं, विहियाणुट्ठाणमेत्थ हवइ त्ति / कम्माणुबंधछेयणमणहं आलोयणादिजुयं // 789 // 16/45 છાયા :- તક્ષ્મીદેવમેવ તિિહિતાનુષ્ઠાનમત્ર મવતિ | ___ कर्मानुबन्धछेदनमनघमालोचनादियुतम् // 45 // ગાથાર્થ :- સર્વ અવસ્થામાં કર્મબંધ છે તેથી વિરાધનાની શુદ્ધિ કરવી જરૂરી હોવાથી અહીંયા આલોચનાદિ પ્રાયશ્ચિત્ત સહિત આગમોક્ત અનુષ્ઠાનો કર્મના અનુબંધને છેદનારા અને નિર્દોષ બને છે. ટીકાર્ય :- ‘તા'= તેથી ‘વં '= સૂક્ષ્મવિરાધનાનો સંભવ હોવાથી "'= પ્રાયશ્ચિત્ત ‘વિહિયાટ્ટા'= વિહિત અનુષ્ઠાન '0i'= આ અધિકારમાં ‘શમ્મUવંછિયT'= કર્મના અનુબંધને છેદનાર ‘મર્દ = નિર્દોષ ‘માલ્તોયનુ'= આલોચનાદિથી યુક્ત ‘હવે ઉત્ત'= થાય છે. ચૈત્યવંદન :- સાધર્મિકવંદન આદિ વિહિતઅનુષ્ઠાનના વિષયવાળું હોવાથી વિહિત અનુષ્ઠાન આલોચનાદિને યોગ્ય જ છે એમ કહ્યું. || 786 // 6/4 તેમાં પ્રાયશ્ચિત્તપણાના અભાવની આશંકા કરતો વાદી અને તે આશંકાને દૂર કરતાં આચાર્ય ભગવંત આ પ્રમાણે કહે છેઃविहिताणुट्ठाणत्तं, तस्स वि एवं ति ता कहं एयं / पच्छित्तं णणु ! भण्णति, समयंमि तहा विहाणाओ // 790 // 16/46 છાયાઃ- વિદિતાનુBનત્વે તથાÀવમિતિ તથhતત્ | પ્રાયશ્ચિત્ત નનુ મથતે સમયે તથા વિધાનાત્ ! 46 છે. ગાથાર્થ :- વાદી આશંકા કરે છે કે આ પ્રમાણે તો આલોચનાદિ પ્રાયશ્ચિત્તનું પણ વિહિત અનુષ્ઠાનપણું Page #381 -------------------------------------------------------------------------- ________________ 352 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद થાય છે. તો પછી તેને પ્રાયશ્ચિત્ત કેવી રીતે કહેવાય ? આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે કે શાસ્ત્રમાં આલોચનાદિને પ્રાયશ્ચિત્ત તરીકે વર્ણવેલું હોવાથી તે પ્રાયશ્ચિત્ત છે. ટીકાર્થ :- ‘વિદિતાપટ્ટપાત્ત = વિહિત અનુષ્ઠાનપણું છે “તત્સ વિ'= તે આલોચના આદિનું “ઇલ્વે ત્તિ'= ઉપર કહ્યા પ્રમાણે “ત'= તેથી ''= કયા પ્રકારે? "'= આલોચના આદિનું ‘છત્ત'= પ્રાયશ્ચિત્ત "IT'= વાદીનો મત ખોટો છે, એમ અક્ષમા અર્થમાં આ શબ્દ છે. ‘મUUતિ'= આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે. “મર્યામિ'= શાસ્ત્રમાં ‘તદા'= આલોચના આદિને પ્રાયશ્ચિત્ત તરીકે વિદામો '= કહેલા હોવાથી // 760 || 26/46 આ જ વાતની વિચારણા કરે છે : विहियाणट्ठाणं चिय, पायच्छित्तं तदण्णहा न भवे / समए अभिहाणाओ, इट्ठत्थपसाहगं नियमा // 791 // 16/47 છાયા :-વિહિતાનુષ્ઠાનમેવ પ્રાયશ્ચિત્ત તથા મવેત્ | समये अभिधानाद् इष्टार्थप्रसाधकं नियमात् // 47 // ગાથાર્થ :- શાસ્ત્રમાં કહેલું હોવાથી પ્રાયશ્ચિત્ત એ વિહિત અનુષ્ઠાન જ છે. જો તે વિહિત અનુષ્ઠાન ન હોત તો દોષની વિશુદ્ધિસ્વરૂપ ઇષ્ટાર્થને સાધક ન હોત. અથવા બીજો અર્થશાસ્ત્રમાં કહેલું હોવાથી પ્રાયશ્ચિત્ત એ નિયમા ઈષ્ટાર્થનું સાધક જ છે જો તે ઇષ્ટાર્થનું સાધક ન હોત તો તે વિહિત અનુષ્ઠાન ન હોત. ટીકાર્થ:- ‘વિહિયાટ્ટિાપ વિલે'= શાસ્ત્રોક્ત અનુષ્ઠાન જ છે. " પ છત્ત'= પ્રાયશ્ચિત્ત. ‘ત'= તે પ્રાયશ્ચિત્ત ‘મUUદ'= જો વિહિત અનુષ્ઠાન ન હોત તો ‘ર મ'= સંભવે નહિ. ‘સમ0 મહાપો '= શાસ્ત્રમાં કહેલું હોવાથી- આ હેતુ છે. ‘રૂસ્થાસરિકા'= ઈષ્ટફળને આપનાર ‘નિયમ'= અવશ્ય. અથવા બીજો અર્થ:- ‘સમયે મfમહાપો '= શાસ્ત્રમાં કહેલું હોવાથી “ફથવસદિ'= ઈષ્ટ ફળને આપનાર છે. નિયમ'= અવશ્ય, આ અર્થની અપેક્ષાએ પણ પ્રાયશ્ચિત્ત એ વિહિત અનુષ્ઠાનરૂપ જ છે. // 762 //6/47 હવે સાધુના બધાં જ અનુષ્ઠાનો એ વિવક્ષાથી પ્રાયશ્ચિત્તરૂપ જ છે એમ પ્રતિપાદન કરે છે :સવ્વ વિ ય પવન, પાછિત્ત મવંતરડાઈ વરૂ ત્તિ'= થાય છે. पावाणं कम्माणं, ता एत्थं नथि दोसो त्ति // 792 // 16/48 છાયાઃ- સર્વાપિ = પ્રવૃન્યા પ્રાન્તિ ભવન્તર છૂતાનામ્ | પીપીનાં શર્મUMાં તત્ર જાતિ કોષ રૂતિ 48 / ગાથાર્થ :- માત્ર પ્રાયશ્ચિત્ત જ શું કામ ? સંપૂર્ણ જ દીક્ષા ભવાંતરમાં કરેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે, શુદ્ધિનું કારણ છે. આથી પ્રાયશ્ચિત્તરૂપે વિહિત અનુષ્ઠાનને માનવામાં દોષ નથી. ટીકાર્થ:- “સબ્બી વિ '= સમગ્ર પણ ‘પવMા'= ભાગવતી દીક્ષા-ધર્મવ્યાપારને આશ્રયીને ‘પત્તિ '= વિશુદ્ધિનું કારણ છે. “મવંતરે ડીપ'= પૂર્વજન્મોમાં કરેલા ‘પાવી મા '= જ્ઞાનાવરણીય આદિ અશુભકર્મોની ‘તા'= તેથી ‘પત્થ'= વિહિતઅનુષ્ઠાનને પ્રાયશ્ચિત્ત તરીકે માનવામાં નસ્થ રોણો ઉત્ત'= કોઈ દોષ નથી // 762 // 26/48 Page #382 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 353 પ્રાયશ્ચિત્ત સમ્યગૂ રીતે આચર્યું છે એનું લિંગ શું છે :चिण्णस्स णवरि लिंगं, इमस्स पाएण अकरणं तस्स। दोसस्स तहा अण्णे, नियम परिसुद्धए बिंति // 793 // 16/49 છાયાઃ- વીર્ણ હેવર્ન તિક્રમણ્ય પ્રવેગ મીરાં તર્ણ . રોષ0 તથા અન્ય નિયાં પરશુદ્ધૐ વૃવત્તે 46 . ગાથાર્થ:- જે દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું હોય એ દોષ ફરીથી પ્રાયઃ સેવવો નહિ એ પ્રાયશ્ચિત્ત સમ્યગુ કર્યાનું લિંગ છે. કેટલાંક આચાર્યો જે દોષનું સેવન કર્યું હોય એ દોષની વિશુદ્ધિ માટે સંસારપર્યત તે દોષને ન કરવારૂપ અકરણનિયમને શુદ્ધ પ્રાયશ્ચિત્ત કહે છે. ટીકાર્થ:- ‘વિઘUT'= સમ્યગુ આચરેલો ‘વરિ'= ફક્ત ‘ત્રિ'= લક્ષણ ‘રૂસ'= આ પ્રાયશ્ચિત્તનું ‘પાઈ'= ઘણું કરીને ‘રઈ'= ન કરવો તે છે. “તસ વોટ્સ'= તે પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષને ‘ત 3um'= તથા સૂક્ષ્મબુદ્ધિવાળા બીજા આચાર્યો ‘નિયમ'= અકરણનિયમને- જેમ ગ્રંથિભેદ સંસારમાં એક દોષની વિશુદ્ધિ માટે ‘વિંતિ'= કહે છે. || 763 // 26/46 આ સૂક્ષ્મબુદ્ધિવાળા બીજાનો મત સંગત જ છે તે કહે છે :निच्छयणएण संजमठाणापातंमि जुज्झति इमं पि। तह चेव पयट्टाणं, भवविरहपराणं साहूणं // 794 // 16/50 છાયા :- નિશ્ચયનયેન સંયમસ્થાનાપાતે યુજને રૂમપિ / तथा चैव प्रवृत्तानां भवविरहपराणां साधूनाम् // 50 // ગાથાર્થ :- નિશ્ચયનયના મતે સંસારનો ઉચ્છેદ કરવામાં તત્પર તથા દેવગતિમાં પણ સંયમથી ભાવિતાત્મારૂપે જ પ્રવૃત્તિ કરનારા સાધુઓને અવ્યક્તભાવ સામાયિકમાંથી પતન થતું ન હોવાથી આ સૂક્ષ્મબુદ્ધિવાળા આચાર્યોનો મત પણ ઘટે જ છે. ટીકાર્થ :- ‘નિચ્છયUTU'= નિશ્ચયનયના મતે “સંગમડાઈથતંનિ'= દેવગતિમાં પણ તેવા પ્રકારનું અવ્યક્તભાવનું સામાયિક હોવાથી, અર્થાત્ તેનો પ્રતિપાત ન થવાથી ‘રૂમ પિ'= સૂક્ષ્મબુદ્ધિવાળાનો મત ‘તદ વેવ'= સામાયિકભાવથી ભાવિતપણે ‘પટ્ટા'= પ્રવૃત્તિને કરનારા ‘મવરદરા '= સંસારનો ઉચ્છેદ કરવામાં તત્પર ‘સાદૂy'= સાધુઓને “કુતિ '= સુસંગત જ છે. સાધુઓ સાધુધર્મથી એટલા ભાવિત થયેલા હોય છે કે એના સંસ્કારો દેવગતિમાં પણ હાજર હોવાથી ત્યાં પણ સ્વરૂપથી સુંદર જ પ્રવૃત્તિ કરે છે, તેમનાથી ખરાબ પ્રવૃત્તિ થતી જ નથી. // 764 || 16 10. // સોળમું પ્રાયશ્ચિત્તવિધિ પ્રકરણ નામનું પંચાશક સમાપ્ત થયું. // Page #383 -------------------------------------------------------------------------- ________________ 354 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद // सप्तदशं स्थिताऽस्थितकल्पं- पञ्चाशकम् // પૂર્વોક્ત પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ સાધુઓના સ્થિતાદિકલ્પનું પ્રતિપાદન કરવા કહે છે : नमिऊण महावीर ठियादिकप्पं समासओ वोच्छं। पुरिमेयरमज्झिमजिणविभागतो वयणनीतीए // 795 // 17/1 છાયા :- નત્વી મહાવીર સ્થિતવવત્વે સમાતો વચ્ચે | पूर्वेतर-मध्यम-जिनविभागतो वचननीत्या // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને પહેલા-છેલ્લા અને મધ્યના બાવીશ જિનોના વિભાગને આશ્રયીને સ્થિતાસ્થિતકલ્પને આગમની નીતિથી સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘નમિUT'= નમસ્કાર કરીને ‘મહાવીર'= મહાવીરસ્વામીને આ નામ તેમનું દેવતાએ પાડેલું છે, આગમમાં પ્રસિદ્ધ છે. ‘ડિયાવિM'= દશપ્રકારના સ્થાનના વિષયવાળા સ્થિતાસ્થિતકલ્પને ‘સમાસો'= સંક્ષેપથી ‘પુરિમેયરમમિનિવમીતિ'= પહેલા અને છેલ્લા જિનના સાધુઓનો સ્થિતકલ્પ અને મધ્યના બાવીશ તીર્થંકરનો અસ્થિત કલ્પ એમ વિભાગ વડે ‘વયાનીતી'= આગમમાં કહેલી નીતિથી ‘વોÚ'= કહીશ. . 726 27/6 તેમાં સ્થિતકલ્પ પ્રથમ હોવાથી તેનું પ્રતિપાદન કરવા કહે છે : दसहोहओ उकप्पो, एसो उपरिमेयराण ठियकप्पो। सययासेवणभावा, ठियकप्पो णिच्चमज्जाया // 796 // 17/2 છાયા :- રથયતતુ સૈન્ય તુ પૂર્વતરાનાં સ્થિતત્વ: | सततासेवनभावात् स्थितकल्पो नित्यमर्यादा // 2 // ગાથાર્થ :- કલ્પના સામાન્યથી આચેલક્ય વગેરે દશ પ્રકાર છે, પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને આશ્રયીને દશ પ્રકારનો આ કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. કારણકે તેમને એનું આચરણ સદા કરવાનું હોય છે. આગમમાં જે પુષ્ટ આલંબનો કહ્યાં છે તે સિવાય તેમને આ કલ્પનું ઉલ્લંઘન કરવાનું હોતું નથી આથી તેમના માટે એ નિયમર્યાદારૂપ છે. પુષ્ટ આલંબને તો તેઓ જેમાં વધારે લાભ હોય એનું આચરણ કરે છે. ટીકાર્થ :- ‘ર'= દશ પ્રકારનો ‘મોદો'= સામાન્યથી ‘પ્પો'= વ્યવસ્થારૂપ આચાર છે. ‘પક્ષો 3'= આ દશ પ્રકારનો કલ્પ ‘પુરિયRIT'= પ્રથમ અને ચરમ જિનના સાધુઓનો ‘થિપ્પો'= સ્થિતકલ્પ છે. “સામેવUTમાવત'= તેમને તે સતત આચરવાનો હોવાથી ‘ક્રિપ્પો'= સ્થિતકલ્પ કહેવાય છે. “શ્વિમનાયા'= આગમમાં જે પુષ્ટ આલંબનો કહ્યાં છે તે સિવાય તેઓએ આનો ત્યાગ કરવાનો હોતો નથી. આવી હંમેશની મર્યાદારૂપ આ કલ્પ છે. પુષ્ટ આલંબને તેનો ત્યાગ કરી શકાય છે. કારણ કે જેમાં વધુ લાભ હોય તેનું તેઓ આચરણ કરે છે. તે 766 / 27/2 સ્થિતકલ્પનું નિત્ય આચરણ શાથી કરવાનું હોય છે ? તે કારણ જણાવે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 355 ततिओसहकप्पोऽयं, जम्हा एगंततो उअविरुद्धो। सययं पि कज्जमाणो, आणाओ चेव एतेसिं // 797 // 17/3 છાયા :- તૃતીયૌષધશલ્પોથં યાન્તિતત્ત્વવિરુદ્ધઃ | सततमपि क्रियमाण आज्ञात एवैतेषाम् // 3 // ગાથાર્થ :- જે કારણથી સ્થિતકલ્પ ત્રીજા ઔષધ સમાન છે તેથી પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને માટે આગમની આજ્ઞાપૂર્વક તેનું સતત પાલન કરવું એ એકાંતે હિતકર જ છે. ટીકાર્થ:- ‘તતિમોહિપ્પો'= તૃતીય ઔષધ સદેશ ‘મર્ય'= આ સ્થિતકલ્પ છે. ‘નષ્ફી'= જે કારણથી ‘સામો વેવ'= તેથી આગમની આજ્ઞાપૂર્વક “સિં'= પ્રથમ અને ચરમ જિનના સાધુઓને આ કલ્પનું પાલન કરવાથી તેઓનું કલ્યાણ જ થાય છે. “સયર્થ પિ'= નિરંતર ‘નમો '= કરાતો તતો'= એકાન્ત જ ‘વિરુદ્ધો'=પરિણામે હિતકારી હોવાથી યોગ્ય જ છે. . 767 | ૨૭/રૂ ત્રીજા ઔષધનું સ્વરૂપનું વર્ણન કરે છે : वाहिमवणेइ भावे, कुणइ अभावे तयं तु पढमं ति। बितियमवणेति न कुणति, तइयं तु रसायणं होति // 798 // 17/4 છાયા :- વ્યાધિમનિતિ માવે રતિ અમાવે તૐ તુ પ્રથમમિતિ | द्वितीयमपनयति न करोति तृतीयं तु रसायनं भवति // 4 // ગાથાર્થ :- પહેલા પ્રકારનું ઔષધ રોગ હોય તો દૂર કરે છે પણ રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે. બીજા પ્રકારનું ઔષધ રોગ હોય તો દૂર કરે છે, પણ રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરતો નથી. જ્યારે ત્રીજા પ્રકારનું ઔષધ રોગ હોય તો તેને દૂર કરીને પુષ્ટિ વગેરે કરે છે અને જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન નથી કરતો પણ તે રસાયણરૂપ બને છે અર્થાત્ બળ, વીર્ય, રૂપ વગેરે વધારે ટીકાર્થ :- ‘પદ૬ તિ'= પહેલાં પ્રકારનું ઔષધ ‘માવે'= રોગ હોય તો “વાર્દિ = રોગને “મવડું'= દૂર કરે છે. “શરીરમાં’ શબ્દ અધ્યાહાર સમજવાનો છે. ‘અમાવે'= રોગ ન હોય તો ‘તયં તુ'= રોગને UIછું'= ઉત્પન્ન કરે છે. “વિતિય'= બીજા પ્રકારનું ઔષધ ‘મવતિ'= રોગ હોય તો દૂર કરે છે. ‘ર પાતિ'= નવો રોગ ઉત્પન્ન નથી કરતો ‘તયં તુ'= ત્રીજું ઔષધ તો ‘રસાયાં હોત'= વ્યાધિ હોય તો તેને દૂર કરે છે. વ્યાધિ ન હોય તો નવો વ્યાધિ ઉત્પન્ન નથી કરતો પરંતુ શરીરને ગુણ કરે છે. બળવીર્ય વધારે છે. મેં 768 / 27/4 દૃષ્ટાન્તને કહીને હવે દાન્તિકમાં તેની ઘટમાનતા કરતાં કહે છે : एवं एसो कप्पो, दोसाभावेऽवि कज्जमाणो उ। सुंदरभावाओ खलु, चरित्तरसायणं णेओ // 799 // 17/5 છાયા :- મેષ: વન્યો તોષામાપ ક્રિયા તું सुन्दरभावात् खलु चारित्ररसायणं ज्ञेयः // 5 // ગાથાર્થ :- ત્રીજા ઔષધની જેમ આ સ્થિતકલ્પ દોષ ન લાગ્યો હોય તો પણ આચરવામાં આવે તો પોતે Page #385 -------------------------------------------------------------------------- ________________ 356 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद શુભ હોવાથી જ ચારિત્રરૂપી શરીરમાં રસાયણની જેમ પુષ્ટિ કરનાર હોવાથી ચારિત્રરસાયણ જાણવો. अर्थ :- ‘एवं'= तृतीय औषधनी ४म 'एसो कप्पो'= मा स्थित 5 'दोसाभावेऽवि'= अप२।५ न यो होय तो ५९'कज्जमाणो उ= मायरवामां आवे तो 'सुंदरभावाओ खलु'= पोते सुंदर डोवाथी 4 'खलु'= मा श०६ पास्यासंभ छ. 'चरित्तरसायणं'= यास्त्रिनी पुष्टिना हेतु३५ २साया। 'णेओ'= वो. // 799 // 17/5 કલ્પ સામાન્યથી દશ પ્રકારનો છે એમ પહેલાં જે કહ્યું તે દશ ભેદને બતાવે છે : आचेलक्कु 1 देसिय 2, सिज्जायर 3 रायपिंड 4 किइकम्मे / वय 6 जेट्ठ७ पडिक्कमणे 8, मासं 9 पज्जोसवण 10 कप्पो // 800 // 17/6 छाया:- आचेलक्यौद्देशिक - शय्यातर- राजपिण्ड - कृतिकर्म / व्रतानि-ज्येष्ठ-प्रतिक्रमणे मास - पर्युषणकल्पः // 6 // गाथार्थ :- पना- मायेलस्य, मौदेशिड, शय्यातरपिंड, पिंड, ति, व्रत, ये४, प्रतिभा , માસકલ્પ અને પર્યુષણ એમ દશ પ્રકાર છે. टार्थ :- 'आचेलक सायेसस्य, 'उद्देसिय'= मौदेशिभ 'सिज्जायर'= शय्यातर पिंड 'रायपिंड'= २।४पिंड 'किइकम्मे = इति 'वय'= महाप्रती 'जेट्ठ'= ज्येष्ठ 'पडिक्कमणे'= प्रतिभा 'मासं'= भास.४८५ ‘पज्जोसवण कप्पो'= ५युषu६८५ // 800 // 17/6 छसु अद्वितो उकप्पो, एत्तो मज्झिमजिणाण विण्णेओ। णो सययसेवणिज्जो, अणिच्चमेरासरूवो त्ति // 801 // 17/7 छाया :- षट्सु अस्थितस्तु कल्पोऽतः मध्यमजिनानां विज्ञेयः / / नो सततसेवनीयोऽनित्य - मर्यादास्वरूप इति // 7 // ગાથાર્થ :- બાવીસ જિનના સાધુઓને આ દશ કલ્પમાંથી છ કલ્પમાં અનિયતકલ્પ છે કારણ કે તે છ સ્થાનો અનિયતમર્યાદાવાળા હોવાથી તેમણે તે હંમેશા સેવવાના હોતા નથી. અર્થાત તે સાધુઓ આ છ કલ્પનું ક્યારેક પાલન કરે છે ક્યારેક પાલન નથી કરતા. टोडार्थ:- 'मज्झिमजिणाणं'= मध्यना भावीश निना साधुमीने 'एत्तो'= // ६शमाथी 'छसु'= 7 स्थानोमा 'अद्वितो'= मनवस्थित 'उ'= पुन: 'कप्पो'= 485 'विण्णेओ'= वो. 'णो सययसेवणिज्जो'= ६श स्थाननी अपेक्षामे हमेशा सायरवाना होता नथी. 'अणिच्चमेरासरूवो त्ति'= અનિત્ય મર્યાદાસ્વરૂપવાળા- તેઓ પણ કોઈક વખત દશ દશ સ્થાનોનું પાલન કરે છે અને કોઈક वत मा स्थानानु पालन नथी ४२ता भाटे से अनित्य भयहिवाय छे. // 801 // 17/7 છ સ્થાનોમાં અસ્થિતકલ્પ છે એમ કહ્યું તે છ સ્થાનોને વિષય દ્વારા બતાવતાં કહે છે : आचेलक्कुदेसियपडिक्कमणरायपिंडमासेसु। पज्जुसणाकप्पंमि य, अट्ठियकप्पो मुणेयव्वो // 802 // 17/8 छाया :- आचेलक्यौदेशिक- प्रतिक्रमण - राजपिण्डमासेषु / / पर्युषणाकल्पे च अस्थितकल्पो ज्ञातव्यः // 8 // Page #386 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 357 ગાથાર્થ :- આચેલક્ય, ઔદેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકલ્પ અને પર્યુષણાકલ્પ આ છ માં મધ્યમજિનના સાધુઓનો અસ્થિતંકલ્પ જાણવો. टार्थ :- 'आचेलक्क = सायेसश्य 'उद्देसिय'= सौदेशि: 'पडिक्कमण'= प्रतिभए। 'रायपिंड'= २।४पिंड 'मासेसु'= भासऽल्पना विषयमा 'पज्जुसणाकप्पंमि य'= ६शाश्रुतस्यमांनो पर्युषu९५ मा 7 मध्यम निभा साधुसो भाटे 'अट्ठियकप्पो'= मस्थित८५ 'मुणेयव्वो'= वो.॥ 802 / / 17 / 8 सेसेसुंठियकप्पो, मज्झिमगाणं पि होइ विण्णेओ। चउसु ठिता छसु अठिता, एत्तो च्चिय भणियमेयं तु // 803 // 17/9 छाया :- शेषेषु स्थितकल्पो मध्यमकानामपि भवति विज्ञेयः / चतुर्पु स्थिताः षट्सु अस्थिता अत एव भणितमेतत्तु // 9 // ગાથાર્થ :- બાકીના શય્યાતરપિંડ આદિ ચાર કલ્પ મધ્યમ જિનના સાધુઓને પણ સ્થિત જ છે. આથી જ આગમમાં મધ્યમ જિનના સાધુઓ ચાર કલ્પમાં સ્થિત છે અને છ કલ્પમાં અસ્થિત છે” भेम छ. अर्थ:- ‘सेसेसुं'= पाडीना या२ स्थानमा 'ठियकप्पो'= स्थितस्य 'मज्झिमगाणं पि'= मध्यम तीर्थ६२ना साधुसोने 59 'होइ'= होय छे. 'विण्णेओ'= अमरावो. 'एत्तो च्चिय'= पूर्वोत २९थी 4 'चउसु ठिता छसु अठिता'= यारभां स्थित भने भां मस्थित 'भणियमेयं तु'= भी अंथम युं छे. // 803 / / 17 / 8 सिज्जायरपिंडंमि य, चाउज्जामे य परिसजेटे य / कितिकम्मस्स य करणे, ठिइकप्पो मज्झिमाणं पि॥८०४ // 17/10 छाया :- शय्यातरपिण्डे च चातुर्यामे च पुरुषज्येष्ठे च / कृतिकर्मणश्च करणे स्थिकल्पो मध्यमानामपि // 10 // ગાથાર્થ :- શય્યાતર પિંડ, ચાર મહાવ્રતો, પુરુષયેષ્ઠતા અને કૃતિકર્મ એ ચારમાં મધ્યમજિનના સાધુઓને પણ સ્થિતકલ્પ છે. अर्थ :- "सिज्जायरपिंडंमि य'= शय्यातरपिंड 'चाउज्जामे य'= यार महतो 'कितिकम्मस्स य करणे'= इति वाम 'पुरिसजेटे य'= पुरुषव्ये४५j 'मज्झिमाणं पि'= मध्यमतीर्थ.४२ना साधुसोने 59 / 'ठिइकप्पो'= मा स्थित छ. // 804 / / 17/10 આચેલક્ય આદિ દશ સ્થાનનું સ્વરૂપ વર્ણવતાં કહે છેઃ दुविहा एत्थ अचेला, संतासंतेसु होंति विण्णेया। तित्थगरऽसंतचेला, संताऽचेला भवे सेसा // 805 // 17/11 // छाया :- द्विविधा अत्र अचेलाः सदसत्सु भवन्ति विज्ञेयाः / तीर्थंकरा असच्चेलाः सदचेला भवेयुः शेषाः // 11 // ગાથાર્થ :- અહીં સ્થિતકલ્પવિચારમાં સ્વરૂપથી અચેલક (= વસ્ત્ર ન હોવાથી) અને શાસ્ત્રોક્ત Page #387 -------------------------------------------------------------------------- ________________ 358 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद અચેલક (= વસ્ત્ર હોવા છતાં શાસ્ત્રષ્ટિએ અચલક) એમ બે પ્રકારે અચેલક જાણવા. તીર્થકરો ઇંદ્ર આપેલું દેવદૂષ્ય ન હોય ત્યારે અચેલક બને છે સાધુઓ વસ્ત્ર હોવા છતાં અચેલક છે. ટીકાર્થ :- ‘સ્થ'= સ્થિતકલ્પની વિચારણામાં ‘વિદા'= બે પ્રકારના ‘મના'= સ્વરૂપથી વસ્ત્ર વગરના અચેલક અને વસ્ત્રસહિત હોવા છતાં શાસ્ત્રોક્ત અચેલક “સંતાસંકુ'= વસ્ત્ર હોવા છતાં અને વસ્ત્ર ન હોય ત્યારે અહીં ‘વસ્ત્ર' શબ્દ અધ્યાહત સમજવો. ‘હતિ વિUોયા'= જાણવા. ‘તિસ્થRJસંતવેત્ન'= ઇંદ્રએ આપેલું દેવદૂષ્ય ન હોય ત્યારે તીર્થંકરો વસ્ત્રના પરિભોગના અભાવે સા'= શેષ સાધુઓ “સંતાક્વેતા'= અને વસ્ત્ર હોવા છતાં અચેલક ‘મ'= હોય છે. જે 80% | 17/11 आचेलक्को धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, होइ सचेलो अचेलो य // 806 // 17/12 છાયા :- માત્નો થર્મ: પૂર્વી રે પશ્ચિમર્થ ર નિની | मध्यमकानां जिनानां भवति सचेलोऽचेलश्च // 12 // ગાથાર્થ - પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને અચલક (વસ્ત્રના અભાવવાળો) ચારિત્રધર્મ છે. મધ્યમ જિનના સાધુઓને સચેલક અને અચેલક ચારિત્રધર્મ હોય છે. ટીકાર્થઃ- “માતો થwો'= તેમાં માત્ર શ્વેતવસ્ત્ર જ સાધુઓ ધારણ કરતા હોવાથી અચેલક ધર્મ ‘પુરિમર્સ = શ્રી ઋષભદેવ ભગવાનના ‘પચ્છમસ યુ'= અને મહાવીરસ્વામી ' નિસ્ય'= ભગવાનના સાધુઓનો ‘ક્સમXIIT વિUTIU'= મધ્યમ જિનના સાધુઓનો “સત્નો મવેત્નો '= આગમ નીતિથી સચેલક અને અચેલક ધર્મ ‘હોટ્ટ'= હોય છે. પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓ અલ્પમૂલ્યવાળા માત્ર શ્વેત વસ્ત્રો જ ધારણ કરતાં હોવાથી તેઓ વસ્ત્રરહિત હોય છે એમ કહ્યું છે, મધ્યમજિનના સાધુઓ શ્વેતવસ્ત્ર પણ ધારણ કરે છે તેમ જો નિર્દોષ મળે તો રાતા, નીલા વગેરે પાંચે ય વર્ણવાળા વસ્ત્રોને ધારણ કરે છે. ઘણી કિંમતવાળા વસ્ત્રો પણ નિર્દોષ મળતા હોય તો ધારણ કરવાની તેમને શાસ્ત્રની અનુજ્ઞા છે. માટે તેમને સચેલક કહ્યા છે. આમ ભગવાને પુરુષની ભૂમિકાને લક્ષ્યમાં રાખીને સચેલક અને અચેલક એમ બંને પ્રકારનો ધર્મ બતાવ્યો છે. તેથી તે બંને પણ નિર્દોષ છે. 806 / 27/12 વસ્ત્રો ધારણ કરવા છતાં પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને અચલકપણું શી રીતે સંભવે છે ? તે સમજાવે છે : अमहद्धण भिन्नेहिय, आचेलक्कमिह होइ वत्थेहिं। लोगागमनीतीए, अचेलगत्तं तु पच्चयतो // 807 // 17/13 છાયા :- મમëધનૈમન્નશ મામદ મતિ વસ્ત્ર: लोकागमनीत्या अचेलकत्वं तु प्रत्ययतः // 13 // ગાથાર્થ :- અહીયાં વસ્ત્રો અલ્પમૂલ્યવાળા અને જીર્ણ હોવાથી અચલકપણું કહ્યું છે. કારણકે લોકનીતિથી તેમ જ આગમનીતિથી તેમાં અચલકપણાની પ્રતીતિ થાય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 359 ટીકાર્થ :- ‘૩મીનિ '= અલ્પમૂલ્યવાળા ‘fમહિ ય'= ખંડિત-જીર્ણ ‘વસ્થેટિં'= વસ્ત્રો વડે ‘માવેત્ન'= અચલકપણું ‘રૂદ'= આ અધિકારમાં ‘દોડ્ડ'= સંભવે છે કેમકે ‘નો IITમનીત'= લોકવ્યવહારથી તેમ જ આગમનીતિથી “મન્નત્તિ'= અચલકપણું ‘પદ્મયતો'= પ્રતીત થાય છે. લોકમાં અનુચિત વસ્ત્રો પહેરનારને ‘વસ્ત્ર વગરનો છે' એમ વ્યવહાર કરાય છે જ્યારે વસ્ત્રમાં મમત્ત્વ ન હોવાથી આગમમાં સાધુઓને અચેલક કહ્યાં છે. આ વાત લોકમાં પ્રસિદ્ધ જ છે. આમ લોકનીતિથી અને આગમનીતિથી બંને રીતે સાધુઓને વસ્ત્ર હોવા છતાં અચેલક છે. જે 807 / 27/12 उद्देसियं तु कम्मं, एत्थं उद्दिस्स कीरतेयं ति। एत्थ वि इमो विभागो, णेओ संघादवेक्खाए // 808 // 17/14 છાયા :- મૌશિૐ તુ સૂર્ય સત્ર ક્રિશ્ય ક્રિયેત્તે તિિત્ત | __ अत्रापि अयं विभागो ज्ञेयः सङ्घाद्यपेक्षया // 14 // ગાથાર્થ :- અહીં સાધુને ઉદેશીને જે કરવામાં આવે તેને દેશિક કહેવામાં આવે છે. ઔદેશિક એટલે આધાકર્મ, દેશિકના વિષયમાં પણ સંઘ અને શ્રમણને આશ્રયીને ગ્રાહ્ય-અગ્રાહ્ય વિભાગ આ પ્રમાણે છે. ટીકાર્થ:- ‘પત્થ'= આ અધિકારમાં “દિક્સ'= સાધુને ઉદ્દેશીને “ક્ષીરતે'= જે કરાય છે “તયં તિ'= તે ‘સિયં તુ '= આધાકર્મ ઔદેશિક છે ‘સ્થિ વિ'= આમાં પણ ‘રૂમ વિમાન'= અર્થની વ્યાખ્યારૂપ આ વિભાગ ‘સંધાવવા'= સંઘ આદિની અપેક્ષાએ ‘મો'= જાણવો. | 808 / 27/4 એ વિભાગને કહે છે : संघादुद्देसेणं, ओघादीहिं समणाइ अहिकिच्च। कडमिह सव्वेसिं चिय, न कप्पई पुरिमचरिमाणं // 809 // 17 / 15 છાયા :- HTદેશેન ગોવામિઃ શ્રમUTIીધઋત્ય | ઋત્તમિદ સર્વેષાવિ ન્યતે પૂર્વવરમાWITમ્ 26 છે. ગાથાર્થ :- ઓઘ આદિ શાસ્ત્રમાં કહેલા પ્રકારે સંઘ, કુળ, ગણ આદિના ઉદ્દેશથી કે સકલ સાધુસાધ્વીને આશ્રયીને સામાન્યથી કે કોઈ એક સાધુ કે સાધ્વીને માટે વિશેષથી બનાવવામાં આવ્યું હોય તે પહેલાં અને છેલ્લાં તીર્થકરના સાધુઓને બધાને જ માટે અકથ્ય બને છે. જેને માટે બનાવવામાં આવ્યું છે તેને તો નથી જ ખપતું પણ એ સિવાયના બીજા કોઈપણ સાધુ સાધ્વીને પણ તે ખપતું નથી. ટીકાર્થ:- ‘પુરિમરિમાપ'= પહેલા અને છેલ્લા જિનના સાધુઓને ‘રૂદ'= આ સ્થિતકલ્પના અધિકારમાં સંધાલુvi'= સંઘ આદિના ઉદ્દેશથી- ‘આદિ' શબ્દથી કુળ, ગણ આદિનું ગ્રહણ થાય છે. ‘મોહાલીટિં'= શાસ્ત્રમાં કહેલા ઓઘ આદિ પ્રકારે “સમUTIટ્ટ'- સાધુ આદિને, “આદિ શબ્દથી સાધ્વી આદિ સકલ ભેદોનું ગ્રહણ થાય છે. બ્રિષ્યિ '= આશ્રયીને ‘ઋમિદ = બનાવેલું “સબેસિ ચિય'= દરેકે દરેક જેના માટે બનાવવામાં આવ્યું છે તેને તેમજ બીજા બધા જ સાધુસાધ્વીઓને “ખટ્ટ'= ખપતું નથી. | 801 || 7 | 26 मज्झिमगाणं तु इयं, कडं जमुद्दिस्स तस्स चेव त्ति / नो कप्पइ सेसाण उ, कप्पड़ तं एस मेर त्ति // 810 // 17/16 Page #389 -------------------------------------------------------------------------- ________________ 360 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद છાયા :- મધ્યમવાનાં તુ રૂટું વકૃતં યમુદ્દિશ્ય તી ઐતિ | નો વેશત્પતે શેષા તુ ૫ત્તે તથા મર્યાતિ છે 26 ગાથાર્થ :- મધ્યમ જિનના સાધુઓમાં જે સંઘ આદિને ઉદ્દેશીને બનાવેલું હોય તે સંઘ આદિને ન કલ્પ, બાકીના સાધુઓને કહ્યું છે. કારણ કે તે સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તથા લોકો પણ પ્રજ્ઞાપનીય હોવાથી જિનેશ્વરોએ તેમના માટે આવી મર્યાદા કરી છે. ટીકાર્થ :- " મ મ+TIU '= મધ્યમ તીર્થકરના સાધુઓને "'= જેનો અધિકાર ચાલે છે તે ઔદેશિક ''= બનાવ્યું હોય. ‘નમુર્સિ '= જે સાધુ આદિને ઉદ્દેશીને ‘તમ્સ ચેવ ત્તિ'= તે જ સાધુ આદિને ‘નો વખ'= ખપતું નથી. ‘સેસાઈ = બીજા સાધુઓને તો "M'= ખપે છે. ‘તં'= તે ઔશિક, તેમના માટે તે અકથ્ય નથી. ‘ઇસ મેર ઉત્ત'= એ સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે તથા લોકો પણ પ્રજ્ઞાપનીય હોવાથી તેમને જો સમજાવવામાં આવે કે સાધુને દોષિત આહાર ખપે નહિ તો તેઓ સમજીને બીજી વખત એવો દોષિત આહાર બનાવે નહિ. આથી આ પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે. 820 / 27/6 सेज्जायरो त्ति भण्णति, आलयसामी उतस्स जो पिंडो। सो सव्वेसि न कप्पति, पसंगगुरुदोसभावेण // 811 // 17/17 છાયાઃ- શીતર ત મળ્યક્તિ માત્નસ્વિામી તુ તી ય: fપાદુ: | स सर्वेषां न कल्पते प्रसङ्गगुरुदोषभावेन // 17 // ગાથાર્થ :- સાધુઓના આશ્રયનો માલિક એ શય્યાતર કહેવાય છે. તેમનો જે પિંડ તે દરેક જિનના સાધુઓને તેમજ બીજા આશ્રમમાં રહેલા સાધુઓને કોઈને પણ ખપતો નથી, કેમકે તે ગ્રહણ કરવાના પ્રસંગમાં ઘણા મોટા દોષો થાય છે. ટીકાર્થ:- ‘સેન્નાથ ત્તિ'= શય્યાતર ‘મUતિ'= કહેવાય છે. “માનસીપી 3'= સાધુના આશ્રયનો માલિક ‘તસ'= તેનો ‘નો પિંડો'= જે પિંડ “તો'= તે ‘સલ્વેસિ'= બીજા આશ્રયમાં રહેલા સાધુઓને પણ '7 Mતિ'= ખપતો નથી. ‘પસંજુવોસમાવેT'= પ્રકૃષ્ટ સંગ તે પ્રસંગ કહેવાય. તેમાં ઘણા દોષો થાય છે. // 811 // 17 / 17. શય્યાતરનો પિંડ ગ્રહણ કરવાથી જે દોષો લાગે તે કહે છેઃ तित्थंकरपडिकुट्ठो, अण्णायं उग्गमो वि य न सुज्झे। अविमुत्ति यऽलाघवया, दुल्लहसेज्जा विउच्छेओ // 812 // 17/18 છાયાઃ- તીર્થ પ્રતિજ્ઞાતિમ્ ૩મોડપ 2 2 ગુણ્યતિ | વિમુશિ નાયવતા કુર્તમશી વ્યવચ્છેઃ 28 . ગાથાર્થ :- અજ્ઞાત ભિક્ષાનું અપાલન, ઉદ્દગમની અશુદ્ધિ, અવિમુક્તિ, અલાઘવતા, દુર્લભશયા અને વિચ્છેદ- આ દોષો થવાના કારણે તીર્થકરોએ શય્યાતરપિંડનો નિષેધ કર્યો છે. ટીકાર્થ:- ‘પUTIN'= અજ્ઞાત કુળોમાંથી ઉંછભિક્ષા- અર્થાતુ અપરિચિત ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લેવાનો સાધુનો જે આચાર છે તેનું પાલન ન થાય. ‘૩૧મો વિ '= શય્યાતર, સાધુ માટે દોષિત ગોચરી બનાવે માટે ઉગમદોષની ‘ર સુ'= શુદ્ધિ જળવાતી નથી. ‘વિત્તિ'=સાધુને લોભ લાગે Page #390 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 361 બન્યો છે. સાધુ મમત્ત્વથી અધિક આહાર-ઉપધિ વગેરે સ્વીકારે તેથી લાઘવપણું જાળવી ન શકે. ‘કુર્જરજ્ઞા '= સાધુને વસતિ દુર્લભ થઈ જાય. કારણકે ગૃહસ્થ એમ વિચાર કરે કે જો સાધુને વસતિ આપીશું તો આહાર પણ આપવો પડશે માટે આહાર આપવાની શક્તિ ન હોય તો વસતિ આપે નહિ. અથવા ઘરના માલિકને એવી ઇચ્છા થાય કે સાધુને કાંઈ એકલી વસતિ આપવી યોગ્ય નથી, તેમને આહાર ન આપીએ તો સારું ન લાગે. આવા કારણોથી તે વસતિ આપે નહિ માટે વસતિ દુર્લભ થઈ જાય. જ્યારે તેને આહાર આપવાની શક્તિ હોય ત્યારે જ તે વસતિ આપે, અન્યથા ન આપે, ‘વિરૂછે'= શય્યાનો વિચ્છેદ થાય. ભવિષ્યમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવે નિર્વાહ ન થવાથી, પૂર્વે પણ સામર્થ્ય હોવા છતાં કોઈ ન આપે તેથી ‘તિત્થર'= તીર્થકરોએ ‘પડો '= નિષેધ કર્યો છે. એમ બંને અવસ્થામાં શય્યાનો વિચ્છેદ થાય. આમ શય્યાતરનો પિંડ ગ્રહણ કરવામાં શાસ્ત્રમાં આ દોષો બતાવ્યા છે. || 812 / 17 / 18. पडिबंधनिरागरणं, केइ अण्णे अगहियगहणस्स। તસ્માકંટTHU, Wશ્વરે વૅતિ માવë 823 / 27/21. છાયાઃ- પ્રતિવર્ચનરવિર વિર્ મચે મહીતી | तस्याकण्टनमाज्ञामत्र अपरे ब्रुवन्ति भावार्थम् // 19 // ગાથાર્થ :- કેટલાંક આચાર્યો કહે છે કે સાધુ અને શય્યાતરનો અત્યંત ઉપકાર્ય ઉપકાર ભાવથી સ્નેહ ન થાય માટે શય્યાતરપિંડના ગ્રહણનો નિષેધ છે. કેટલાંક આચાર્યો કહે છે કે શય્યાતર પિંડ ન લેવાથી શય્યાતરને સાધુની નિઃસ્પૃહતા જોઈને તેમના પ્રત્યે પૂજયભાવ ઉત્પન્ન થાય છે, અને કેટલાંક આચાર્યો કહે છે કે સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા એ જ એનું તાત્પર્ય છે. ટીકાર્થ :- ‘ફ'= કેટલાંક આચાર્યો કહે છે કે, “દવંથનિરીરન'= સાધુ અને શય્યાતર વચ્ચે પરસ્પર મમત્ત્વનો અભાવ થાય છે. ‘મu'= બીજા આચાર્યો માદિયારૂ'= ભોજનપાણી ગ્રહણ ન કરવાથી “તમ્સ'= શય્યાતરને ‘માટ'= આકર્ષણ થાય છે, ‘મવરે'= બીજા આચાર્યો ‘મા'= સર્વજ્ઞની આજ્ઞા લઈ ‘સ્થિ'= આમાં ‘માવત્થ'= તાત્પર્ય છે એમ ‘વંતિ'=કહે છે. આ ત્રણ તાત્પર્ય છે. || 813 || 17 || 19 मुदितादिगुणो राया, अट्ठविहो तस्स होति पिंडो त्ति। पुरिमेयराणमेसो, वाघातादीहि पडिकुट्ठो // 814 // 17/20 છાયાઃ- [વતાવિ ના મથુવિધ: તી મતિ પિદુ કૃતિ पूर्वेतराणामेष व्याघातादिभिः प्रतिक्रुष्टः // 20 // ગાથાર્થ :- મુદિત આદિ ગુણોથી યુક્ત હોય તે રાજા છે. તેનો પિંડ આઠ પ્રકારનો છે. પહેલાછેલ્લા જિનના સાધુઓને વ્યાઘાત આદિના કારણોથી તેને ગ્રહણ કરવાનો નિષેધ છે. ટીકાર્થ:- ‘વિતાવિવારે રા'= આગમમાં કહેલા મુદિતાદિ ગુણયુક્ત હોય તે રાજા કહેવાય છે, બૃહત્કલ્પભાષ્ય ગાથા-૬૩૮. નિશીથભાષ્ય ગાથા-૨૪૯૮ “જે મુદિત અને અભિષિક્ત હોય તે રાજા કહેવાય છે. મુદિત એટલે શુદ્ધરાજવંશીય, અર્થાત્ જેના માતાપિતા રાજવંશીય હોય છે. જેના મસ્તકે રાજાએ Page #391 -------------------------------------------------------------------------- ________________ 362 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद કે પ્રજાએ રાજ્યાભિષેક કર્યો હોય અથવા જેણે ભરતરાજાની જેમ જાતે જ રાજ્યાભિષેક કર્યો હોય તે અભિષિક્ત” ‘વિરો'= આગળ કહેવામાં આવશે તે આઠ પ્રકારનો ‘તલ્સ'= રાજાનો ‘રોતિ'= હોય છે. ‘fપંડો ઉત્ત'= જેનો પ્રસ્તુતમાં અધિકાર ચાલે છે તે રાજપિંડ. ‘પુરિમેયર '= ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને ‘ઇસ'= આ રાજપિંડ ગ્રહણ કરવાનો ‘વાયતાર્દિ= આગળ કહેવાશે તે વ્યાઘાત આદિ દોષોના કારણે પરિશ્નો'= નિષેધ કરાયો છે. / 814 /17 | 20 વ્યાઘાત આદિ દોષોને જણાવે છે. ईसरपभितीहि तहि, वाघातो खद्धलोहुदाराणं। સંસારંગા , રૂથતિ ન અપ્પમાવાનો 85 . 17/2 1 છાયા :- રૃશ્વરપ્રકૃત્તિfમર્તસ્મિન્ વ્યાધાત: પ્રભૂતત્નોમોવા૨TUITમ્ | | સર્ણનો ફતરેષાં ન પ્રમાવાન્ | 22 છે. ગાથાર્થ :- રાજપિંડ લેવામાં રાજપુરુષોથી રાજકુળમાં પ્રવેશ આદિમાં વ્યાઘાત થાય, ઘણું મળવાથી લોભ લાગે, સુંદર શરીરવાળા માણસો તથા હાથી-ઘોડા આદિને જોઈને કોઈકને આસક્તિ થઈ જાય તથા લોકોમાં નિંદા થાય. મધ્યમ જિનના સાધુઓને પ્રમાદ ન હોવાથી આ દોષોનો સંભવ નથી માટે તેઓને માટે રાજપિંડનો નિષેધ નથી. ટીકાર્થ:- ‘સર'= રાજા તરફથી જેમને ચામર આદિ અલંકારો આપવામાં આવ્યા હોય, તે ઈશ્વર કહેવાય તેઓ ‘પfમતીર્દિ = તથા કોટવાળ, તલાટી, માંડલિક વગેરે મંડળનો અધિપતિ તે માંડલિક કહેવાય. (જેની ચારે તરફ એક યોજન સુધીમાં ગામ વગેરે ન હોય તેવું ગામ મડંબ કહેવાય છે.) તેઓ પરિવાર સહિત પ્રવેશતા હોય કે નીકળતા હોય. ‘તહિં= રાજકુળમાં ‘વાયાતો'= તેમનાથી વ્યાઘાત થાય. સાધુનું મસ્તક મુંડન કરેલું હોય તે જોઈને તેમને અપશુકન થયા એમ લાગે એટલે સાધુનો તિરસ્કાર કરે, મારે પણ ખરા, વળી રાજદ્વારમાં હાથી-ઘોડા વગેરેની ખૂબ ભીડ હોય એથી અલના થાય. પડી જવાથી શરીરને વાગે, પાત્રા ફૂટી જાય, તથા ભીડના કારણે જવા આવવામાં ઘણો સમય લાગે એથી સ્વાધ્યાય આદિની હાનિ થાય. “વૃદ્ધિ'= ત્યાં ઘણું મળવાથી ‘નોદ'= લોભ લાગે. અહીં વૃદ્ધ નોદ'= એમ સપ્તમી તપુરુષ સમાસ થાય છે. હૈમદેશીનામમાલા-૨,૬૭માં “વૃદ્ધ' પ્રભૂત અર્થમાં દેશ્ય શબ્દ છે. “૩ારા'= સુંદર શરીરવાળા હાથી, ઘોડા, સ્ત્રી, પુરુષોને “હંસUni's જોવાથી કોઈકને આસક્તિ થાય. અહીં “હંસને સં'= એમ સપ્તમી તપુરુષ સમાસ થયો છે. '= લોકોમાં નિંદા થાય કે આ સાધુઓએ જિંદગીમાં કાંઈ કલ્યાણ જોયું જ નથી તેથી બીજાની આવી રિદ્ધિસિદ્ધિ જોઈને તેમનું ચિત્ત આકર્ષાય છે અને તેઓ તેમાં આસક્ત થઈ જાય છે. પ્રથમ અને ચરમ જિનના સાધુઓમાં પ્રમાદના કારણે આવા વ્યાઘાત આદિ દોષો સંભવે છે. ‘રૂસ'= મધ્યમતીર્થકરના સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવામાં આ વ્યાઘાત આદિ દોષો ‘ર'= સંભવતા નથી; ‘અપમાવાળો'= તેમનામાં પ્રમાદનો અભાવ હોવાથી- તે પૂજય સાધુભગવંતો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેમના દરેક અનુષ્ઠાનો વિશિષ્ટ પ્રકારના અપ્રમાદથી જ યુક્ત હોય છે. માટે પ્રમાદ અપ્રમાદના કારણે સાધુઓને રાજપિંડ- ગ્રાહ્ય-અગ્રાહ્યપણામાં આવો ભેદ પાડવામાં આવ્યો છે. જે 826 મે 27/12 असणादीया चउरो, वत्थं पायं च कंबलं चेव / पाउंछणगं च तहा, अट्ठविहो रायपिंडो उ // 816 // 17/22 Page #392 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 363 छाया :- अशनादिकाश्चत्वारो वस्त्रं पात्रं च कम्बलं चैव / ___पादप्रोञ्छनं च तथा अष्टविधो राजपिण्डस्तु // 22 // थार्थ :- मशन, पान, माहिम, स्वाहिम से यार तथा वस्त्र, पात्र, बस भने 2325 से ચાર-એમ આઠ પ્રકારનો રાજપિંડ છે. अर्थः- 'असणादीया'= अशन-पान-माहिम मने स्वाभि माहार 'तहा'= तथा 'चउरो'= यार 'वत्थं पायं च कंबलं चेव'= वस्त्र, पात्र, मस 'पाउंछणगं च'= भने 2329 'अट्ठविहोरायपिंडो उ'= 216 रनो २।४पिंड त्याच्य छे. // 816 // 17/22 कितिकम्मं ति य दुविहं, अब्भुट्ठाणं तहेव वंदणगं। समणेहि य समणीहि य, जहारिहं होति कायव्वं // 817 // 17/23 छाया:- कृतिकर्मेति च द्विविधमभ्युत्थानं तथैव वन्दनकम् / श्रमणैश्च श्रमणीभिश्च यथार्ह भवति कर्तव्यम् // 23 // ગાથાર્થ- કૃતિકર્મના અભ્યત્થાન અને દ્વાદશાવર્તાદિ વંદન એમ બે પ્રકાર છે. સાધુઓએ અને સાધ્વીઓએ ચારિત્રપર્યાયની વૃદ્ધિ પ્રમાણે યથાયોગ્ય તે બંને પ્રકારે કૃતિકર્મ કરવાનું હોય છે. अर्थ:- 'कितिकम्मं ति य'= दृति भो 'दुविहं'= में प्रा२नु छ. 'अब्भुट्ठाणं'= (मायाहि पधारे त्यारे) मा थj.'तहेव'= तेम'वंदणगं'= द्वादशावताहवहन 'समणेहि य'= साधुमोमेसने 'समणीहि य'= साध्वीमागे 'जहारिहं'= यथायोग्य ‘होति कायव्वं'= ४२वार्नु होय छे. // 817 // 17/23. सव्वाहिं संजतीहिं, कितिकम्मं संजयाण कायव्वं / पुरिसोत्तमो त्ति धम्मो, सव्वजिणाणं पि तित्थेसु // 818 // 17/24 छाया:- सर्वाभिः संयतीभिः कृतिकर्म संयतानां कर्तव्यम् / पुरुषोत्तम इति धर्मः सर्वजिनानामपि तीर्थेषु // 24 // ગાથાર્થ :- સર્વ જિનોના તીર્થોમાં ધર્મ પુરુષની પ્રધાનતાવાળો હોવાથી સર્વ સાધ્વીઓએ સાધુઓને વંદન કરવું જોઈએ. अर्थ:- 'सव्वजिणाणं पि'= सर्व तीर्थ रोना 59 / 'तित्थेसु'= अवयनमा 'पुरिसोत्तमो त्ति'= पुरुषप्रधान 'धम्मो'= धर्म होवाथी 'सव्वाहिं'= सर्व 'संजतीहिं = साध्वीमोगे 'संजयाण'= साधुमोने 'कितिकम्म'= वहन 'कायव्वं'= 42 . // 818 // 17/24 વંદન ન કરવામાં થતાં દોષોને કહે છે : एयस्स अकरणंमी, माणो तहणीयकम्मबंधो त्ति। पवयणखिसाऽयाणग, अबोहि भववुड्ढि अरिहंमि // 819 // 17/25 छाया :- एतस्य अकरणे मानः तथा नीचकर्मबन्ध इति / प्रवचनखिसा अज्ञायका अबोधिः भववृद्धिरहे // 25 // ગાથાર્થ :- વંદન કરવા યોગ્યને વંદન ન કરે તો અભિમાન, નીચગોત્રકર્મનો બંધ, આ બધા અજ્ઞાની છે એવી શાસનની નિંદા, અબોધિ અને સંસારની વૃદ્ધિ થાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ 364 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद ટીકાર્થ :- ' સ'= કૃતિકર્મને ‘૩૨Ujમી'= ન કરે તો ‘મા'= કરવા યોગ્ય ન કરવાથી અહંકાર સેવાય છે. ‘તદ'= તથા ‘યમવંથો ઉત્ત'= વિનય ન કરવાથી નીચ ગોત્રકર્મનો બંધ થાય છે. ‘પવUરિંa'= ધર્મના મૂળમાં વિનય છે એમ પ્રતિપાદન કરવા છતાં આ બધા સ્વયં વંદન કરતા નથી તેથી આ શાસન શું પ્રમાણભૂત નહિ હોય ? જેથી આ સાધુઓ આ પ્રમાણે વર્તે છે? એમ શાસનની નિંદા થાય. ‘૩યા'= આ સાધુઓ અજ્ઞાની છે જેથી લોકવ્યવહારને પણ જાણતા નથી એમ નિંદા થાય. ‘નવોદિ'= બોધિની પ્રાપ્તિ ન થાય એવું કર્મ બંધાય. ‘કવવુટ્ટિ'= સંસારની વૃદ્ધિ થાય. ‘રિમિ'= વંદનને યોગ્યને વંદન ન કરવાથી આ દોષો થાય છે. તે 821 / ૨૭/ર, વળી કહે છે : पंचवतो खलु धम्मो, पुरिमस्स च पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, चउव्वतो होति विण्णेओ // 820 // 17/26 છાયા :- પશ્ચતઃ વસ્તુ ઘર્ષ: પૂર્વી ર પશ્ચિમી ર નિની ! मध्यमकानां जिनानां चतुतः भवति विज्ञेयः // 26 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને પાંચ મહાવ્રતવાળો જ ધર્મ હોય છે. મધ્યમજિનના સાધુઓને ચાર મહાવ્રતવાળો ચારિત્રધર્મ હોય છે. ટીકાર્થ :- ‘થો'= ધર્મ ‘પુરિમર્સ '= ઋષભસ્વામી અને ‘પછી '= મહાવીરસ્વામી ''= ભગવાનનો ઉચ્ચરવારૂપ ધર્મ અને ‘પંઘવતો વૃત્ન'= પાંચ મહાવ્રતવાળો જ " મમ+ITUT નિ '= બાવીસ તીર્થકરોનો ઉચ્ચરવારૂપ ધર્મ ‘વળતો'= ચાર મહાવ્રતવાળો ધર્મ ‘રોતિ'= હોય છે. તે "favoo '= જાણવું. ચોવીશે તીર્થકરોના સાધુ ભગવંતોને પાંચ મહાવ્રતો જ પાળવાના હોય છે. માત્ર ઉચ્ચારમાં જ પાંચ અને ચાર એમ શબ્દોનો ભેદ છે. પરમાર્થથી તો બધાનો ધર્મ સરખો છે. જે 820 / ૨૭/ર૬ આ વાતની જ સ્પષ્ટતા કરે છે : णो अपरिग्गहियाए, इत्थीए जेण होइ परिभोगो। ता तव्विरईए च्चिय, अबंभविरइ त्ति पण्णाणं // 821 // 17/27 છાયાઃ- નો અરિ દીવાલઃ સ્ત્રિયા યેન ભવતિ રિમો : तत् तद्विरत्यैव अब्रह्मविरतिरिति प्रज्ञानाम् // 27 // ગાથાર્થ :- બાવીશ તીર્થકરોના શાસનમાં ચોથા મહાવ્રતનો પાંચમાં મહાવ્રતમાં સમાવેશ કર્યો છે, સ્ત્રીને પરિગ્રહમાં ગણવામાં આવે છે કારણકે સ્ત્રીનો સ્વીકાર કર્યા વગર તેનો ઉપભોગ થઈ શકતો નથી. તેથી એ સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી પરિગ્રહની વિરતિમાં જ અબ્રહ્મની વિરતિ આવી જાય છે એમ સમજે છે. આમ તેઓને ચોથું અને પાંચમું મહાવ્રત ભેગું એકમાં જ ગણવામાં આવે છે તેથી તેમને ચાર મહાવ્રત છે. જ્યારે પહેલાં-છેલ્લાં જિનના શાસનમાં એ બે મહાવ્રતો અલગ અલગ ગણવામાં આવેલ છે તેથી પાંચ મહાવ્રત હોય છે. ટીકાર્થ:- ‘નેT'=જે કારણથી ‘મપરિયાઈ'નહિ સ્વીકારેલી ડુત્થીu'=સ્ત્રીનો પરિમોનો'=ઉપભોગ હોટ્ટ'=થતો નો'= નથી. ‘તા'ઋતેથી ‘તધ્વરા વ્યય'= પરિગ્રહની વિરતિમાં જ ‘પUTU'=જાણકાર Page #394 -------------------------------------------------------------------------- ________________ 365 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद अथवा प्रशावामामाने 'अबंभविरइ ति' अनमनी वितिनो समावेश थायछ.॥ 821 // 17/27 दुण्हऽवि दुविहोऽवि ठिओ, एसो आजम्ममेव विण्णेओ। इय वइभेया दुविहो, एगविहो चेव तत्तेणं // 822 // 17/28 छाया :- द्वयोरपि द्विविधोऽपि स्थित एष आजन्मैव विज्ञेयः / इति वाग्भेदाद् द्विविध एकविध एव तत्त्वेन // 28 // ગાથાર્થ :- પહેલાં-છેલ્લાં જિનના સાધુઓનો પાંચ મહાવ્રતરૂપ અને બાવીસ જિનના સાધુઓનો ચાર મહાવ્રતરૂપ કલ્પ સ્થિતકલ્પ છે તથા એ બંનેને આ બંને પ્રકારનો કલ્પ જીવનપર્યત પાળવાનો હોય છે એમ જાણવું. આમાં ‘પાંચ’ અને ‘ચાર’ એમ માત્ર વચનના ભેદથી જ બે પ્રકાર છે. બાકી વાસ્તવિક રીતે તે એકરૂપે સમાન જ છે. टार्थ:- 'दुण्हवि'= पडेला-खi निनो अने पावीश निनो गेम नेनो 'दुविहोऽवि'= अनुभे पांय महाप्रत मने यार महात३५ 'आजम्ममेव'= वनपर्यंत 'एसो'= मा स्थितस्य 'ठिओ'= वायो छ. 'विण्णेओ'= वो 'इय'= माम. या प्रमाणे 'वइभेया'= व्रतना पाय भने यार सेवा उथ्याना मेथी 'दुविहो'= 2 छ. 'तत्तेणं'= ५२भार्थथी तो 'एगविहो'= એકરૂપ જ છે. સાધુઓના પ્રાજ્ઞપણાના ભેદથી શિષ્યોની ઉપર અનુગ્રહ કરવા માટે જ તીર્થંકર પરમાત્માએ આ प्रभारी महातोम मे पायो छ. // 822 // 17/28 उवठावणाएँ जेट्ठो, विण्णेओ पुरिमपच्छिमजिणाणं। पव्वज्जाए उतहा, मज्झिमगाणं निरतियारो // 823 // 17/29 छाया :- उपस्थापनया ज्येष्ठो विज्ञेयः पूर्वपश्चिमजिनानाम् / प्रव्रज्यया तु तथा मध्यमकानां निरतिचारः // 29 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓમાં સાધુ ઉપસ્થાપનાથી અર્થાતુ વડીદીક્ષાથી જ્યેષ્ઠ (= મોટો) જાણવો. અર્થાત્ જેની વડી દીક્ષા પહેલી થઈ હોય, પર્યાયમાં તે મોટો ગણાય છે. જ્યારે બાવીશ જિનના સાધુઓમાં નિરતિચાર સાધુ દીક્ષાથી જ્યેષ્ઠ ગણાય છે. તેમનામાં વડીદીક્ષા કરવાની હોતી નથી. अर्थ :- 'पुरिमपच्छिमजिणाणं'= पडेल भने छस निना साधुमीमा 'उवठावणाएँ'= महाव्रतना मारो५९।३५ वीहीक्षाथी 'जेट्ठो'= २त्नापि अर्थात् पयिम भोटो 'विण्णेओ'= वो. 'तहा'= तथा 'मज्झिमगाणं'= मध्यम तीर्थ.४२न। साधुसोभा 'पव्वज्जाए उ'= सामायि (य्य२।।३५ दीक्षाथी 'निरतियारो'= 55 4 अतियारथी २हित होय ते ४ये४ ॥९॥य छे सेम संबंध छे. // 823 // 17/29 વડી દીક્ષાના પર્યાયથી જ્યેષ્ઠ ગણાય છે એમ કહ્યું તો એ વડીદીક્ષાની વિધિનું વર્ણન કરતાં કહે છે : पढिए य कहिएँ अहिगएँ, परिहर उवठावणाएँ कप्पो त्ति। छक्कं तीहिं विसुद्धं, सम्मं नवएण भेएण // 824 // 17/30 छाया:- पठिते च कथितेऽधिगते परिहरन् उपस्थापनाया कल्प इति / षट्कं त्रिभिर्विशुद्धं सम्यग् नवकेन भेदेन // 30 // Page #395 -------------------------------------------------------------------------- ________________ 366 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद ગાથાર્થ :- શ્રી આચારાંગસૂત્રના શસ્ત્રપરિણા નામના અધ્યયનને સૂત્રથી કંઠસ્થ કરી લે, ગુરુ અર્થ સમજાવે- આમ સૂત્ર અને અર્થ એ બંને રીતે જાણી લે ત્યારે ભૂતકાળમાં સેવેલા અવ્રતની નિંદા કરવા રૂપે વર્તમાનમાં તેના સંવરરૂપે અને ભવિષ્યકાળમાં નહિ સેવવાના પચ્ચખાણરૂપે એમ ત્રણકાળની વિશુદ્ધિ રૂપે છે પ્રકારના અવ્રતનો અને છ જવનિકાયનો મન-વચન-કાયથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ પ્રકારે જે ત્યાગ કરે તે જીવ મહાવ્રતોનું આરોપણ કરવા માટે યોગ્ય છે. ટીકાર્થ :- ‘પઢિા '= શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરેને સૂત્રથી કંઠસ્થ કરી લે, ‘ઋહિ'= ગુરુ તેના અર્થ સમજાવે ‘દિડાઈ'= સમ્યગુ જાણી લે, “પરિદર'= શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તેને નહિ સેવતો અર્થાત્ ત્યાગ કરતો ‘૩વડાવIC'= મહાવ્રતના આરોપણને માટે ‘પ્યો ઉત્ત'= યોગ્ય છે. શેનો ત્યાગ કરતો ? એ જણાવે છે- “છ'= છ અવ્રતને અને છ જવનિકાયને ‘તહિં = ભૂત, વર્તમાન અને ભવિષ્યના કાળવડે અનુક્રમે ‘વિયુદ્ધ'= નિંદા, સંવરણ અને પચ્ચખાણ કરવા દ્વારા વિશુદ્ધપણે “સમ્પ'= શાસ્ત્રની વિધિથી ‘નવા મેન'= મન-વચન અને કાયાથી કરવું-કરાવવું અને અનુમોદવા રૂપે. | 824 27/30 पितिपुत्तमाइयाणं, समगं पत्ताण जेट्टपितिपभिई। थेवंतरे विलंबो, पण्णवणाए उवट्ठवणा // 825 // 17/31 છાયા :- પિતાપુત્રાહીનાં સમ પ્રાપ્તાનાં ચેષ્ટા: પિતૃ મૃત: | स्तोकान्तरे विलम्बः प्रज्ञापनया उपस्थापना // 31 // ગાથાર્થ :- એકી સાથે યોગ્યતાને પામેલાં પિતા-પુત્ર વગેરેમાં પિતા વગેરે જ્યેષ્ઠ થાય. યોગ્યતાને પામવામાં થોડું અંતર હોય તો વિલંબ કરવો અર્થાતુ રાહ જોવી, વધારે અંતર હોય તો પિતા આદિને સમજાવીને પુત્ર આદિની ઉપસ્થાપના-વડીદીક્ષા કરવી. ટીકાર્થ :- ‘fપતિપુત્તમાયા'= પિતા-પુત્ર આદિ- “આદિ' શબ્દથી કાકા-મામા આદિનું ગ્રહણ થાય છે. “સમ'= એકીસાથે “પત્તા '= ઉપસ્થાપનાની યોગ્યતાને પામેલામાં “પતિપfમડ્ડ'= પિતા વગેરે વડીલોને “નેટ્ટ= પર્યાયમાં જ્યેષ્ઠ કરવામાં આવે છે. “થેવંતરે '= પુત્ર આદિ યોગ્ય બની ગયા હોય પણ પિતા આદિને યોગ્ય બનવામાં હજી થોડી વાર હોય તો ‘વિનંવો'= પુત્ર આદિને વિલંબ કરાવે છે. અર્થાતુ થોડી રાહ જોવડાવે છે પણ પિતાને જ જયેષ્ઠ બનાવે છે. ‘પUUUવUTU'= પુત્ર આદિ યોગ્ય થઈ ગયા હોય, પિતા આદિ યોગ્ય ન થયા હોય અને બીજું સારું મુહૂર્ત આવતું ન હોય તો પિતા આદિ વડિલોને સમજાવીને તેમની સંમતિથી ‘કવવUT'= પુત્ર આદિની વડીદીક્ષા પહેલાં કરી દે. પિતા આદિની તેઓ યોગ્ય બને ત્યારે પાછળથી વડી દીક્ષા કરે. . ૮ર૧ / 27/36 सपडिक्कमणो धम्मो, परिमस्सय पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं // 826 // 17/32 છાયા :- સપ્રતિશ્ચમો થર્મ: પૂર્વી ર પશ્ચિમી ર નિની ! मध्यमकानां जिनानां कारणजाते प्रतिक्रमणम् // 32 // गमणागमणविहारे, सायं पाओ य पुरिमचरिमाणं। णियमेण पडिक्कमणं, अइयारो होउवा मा वा // 827 // 17/33 Page #396 -------------------------------------------------------------------------- ________________ 367 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद છાયા :- સામનામનવહારે સાથે પ્રતિશ પૂર્વવરમામ્ | नियमेन प्रतिक्रमणम् अतिचारो भवतु वा मा वा // 33 // मज्झिमगाण उदोसे, कहंचि जायम्मि तक्खणा चेव। दोसपडियारणाया, गुणावहं तह पडिक्कमणं // 828 // 17/34 છાયા :- મધ્યમાન તુ તોષે, વર્જીન્નાતક્ષાત્ કૈવ | दोषप्रतिकारज्ञाताद् गुणावहं तथा प्रतिक्रमणम् // 34 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓનો ધર્મ પ્રતિક્રમણ સહિતનો છે અર્થાત તેમને સવારસાંજ બંને વખત જ આવશ્યક રૂપ પ્રતિક્રમણ રોજ કરવાનું હોય છે. મધ્યમ જિનના સાધુઓને જ્યારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમને રોજ પ્રતિક્રમણ કરવાનું હોતું નથી. પ્રથમ અને ચરમજિનના સાધુઓને ઉપાશ્રયની બહાર જવા-આવવામાં તથા વિહારમાં તેમ જ સાંજે અને સવારે અતિચાર લાગે કે ન લાગે પણ અવશ્ય પ્રતિક્રમણ કરવાનું હોય છે. મધ્યમજિનના સાધુઓને કથંચિત્ દોષ લાગી જાય તો તરત જ તે જ સમયે દોષના નિવારણ માટે ગુણકારક એવું પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમને દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ હોય છે પણ તે રોજ કરવાનું નથી હોતું, જ્યારે દોષ લાગે ત્યારે જ કરવાનું હોય છે. ટીકાર્થ:- ‘પુરિમ ય પfછમસ ય વિUTલ્સ'= પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને “પશ્ચિમ મો'= પ્રતિક્રમણ સહિતનો ધર્મ છે. “મટ્ટામUT THUTIV'= બાવીશ તીર્થંકરના સાધુઓને l૨ના'= કારણ ઉત્પન્ન થાય ત્યારે અર્થાત્ દોષ લાગે ત્યારે અથવા ઘણાં અતિચાર લાગે ત્યારેઅહીં ‘જાત’ શબ્દનો અર્થ (1) ઉત્પન્ન થાય ત્યારે અને (2) સમૂહ એમ બે પ્રકારે કર્યો છે. પશ્ચિમન'= પ્રતિક્રમણ કરવાનું હોય છે. હંમેશા કરવાનું હોતું નથી. 826 / 27/32 THUTIVIHUવિહાર'= ચૈત્ય અને સાધુને વંદનાદિ માટે ગમન= જવું, આગમન-આવવું અને વિહાર કરવામાં ઇરિયાવહિયા પડિક્કમવાના હોય છે. અને “સાય'= સાંજે સંધ્યા સમયે ‘પો '= પ્રભાત સમયે ‘પુરમરિમા'= પહેલાં છેલ્લાં જિનના સાધુઓને ‘મારે દોડ વા મા વા'= અતિચાર લાગ્યો હોય કે ના લાગ્યો હોય. ‘નિયમેન'= અવશ્ય ‘પરિક્રમUT'= ઇરિયાવહિયા પડિક્કમવારૂપ પ્રતિક્રમણ તથા દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. / 827 / ૨૭/રૂરૂ ' મ 3'= મધ્યમજિનના સાધુઓને ' '= કોઈક વખત પ્રમાદથી “રોસે'= અપરાધ નામ'= થયો હોય ત્યારે ‘ત+gUIT વેવ'= કાળનો વિલંબ કર્યા વગર તે જ ક્ષણે- તરત જ વોસપરિવારVIIT'= દોષના નિવારણ માટે “TUાવદં= ગુણકારક એવું ‘તદ પડિક્ષમ '= તેમને પણ પ્રતિક્રમણ હોય છે. સાંજે અને સવારે આવશ્યક ક્રિયારૂપ પ્રતિક્રમણ તેમને હોતું નથી અર્થાત્ નિયમિત રોજ પ્રતિક્રમણ કરવાનું નથી હોતું પણ જ્યારે દોષ લાગે ત્યારે કરવાનું હોવાથી તેમને તે પ્રતિક્રમણ અનિયમિત છે. છતાં પ્રતિક્રમણ કરવાનું હોય છે ખરું, કારણ કે તેમને પણ સામાયિક આદિ આવશ્યકના સૂત્રો હોય છે. જો પ્રતિક્રમણ ન કરવાનું હોય તો આવશ્યક સૂત્રો શા માટે હોય ?- આ પ્રતિક્રમણ સંધ્યાકાળની સાથે સંબંધ ધરાવતું હોવાથી સાંજે સંધ્યા સમયે દૈવસિક પ્રતિક્રમણ અને રાત્રે જો અતિચાર લાગ્યા હોય તો સવારે સંધ્યા સમયે રાઇપ્રતિક્રમણ કરવાનું હોય છે. અનાદિકાળથી આ સ્થાપિત વ્યવહાર છે. તે 828 / ૨૭/રૂ૪ Page #397 -------------------------------------------------------------------------- ________________ 368 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद पुरिमेयरतित्थयराण, मासकप्पो ठिओ विणिद्दिटो। मज्झिमगाण जिणाणं, अट्ठियओ एस विण्णेओ॥८२९ // 17/35 છાયા :- પૂર્વત તીર્થTMાં માહિત્પઃ સ્થિતો વિનિર્વિ: | मध्यमकानां जिनानामस्थितक एसो विज्ञेयः // 35 // ગાથાર્થ :- પ્રથમ અને ચરમજિનના સાધુઓને માસકલ્પ એ સ્થિતકલ્પ તરીકે કહ્યો છે. મધ્યમજિનના સાધુઓને તે અસ્થિતકલ્પ તરીકે જાણવો. ટીકાર્થ :- ‘પુરિમેયરતિસ્થયરી'= પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓને “મસિંખ'= માસકલ્પ એટલે ચોમાસા સિવાયના કાળમાં એક સ્થાને એક મહિના સુધી રહેવાની સાથે સંબંધ ધરાવતું આ એક વિશિષ્ટ અનુષ્ઠાન છે. અર્થાત્ એક સ્થાને એક મહિના સુધી અવસ્થાન કરવો. એટલું જ માત્ર નહિ પણ પડિલેહણાદિ આવશ્યક ક્રિયાઓ, સ્વાધ્યાયાદિ કરવા વગેરેથી યુક્ત ''i = સ્થિતકલ્પ ‘વિદિ'= કહ્યો છે. “મિકIIT THUTIUr'= મધ્યમ તીર્થંકરના સાધુઓને ‘ક્રિયો'= અસ્થિતકલ્પ સ્વરૂપ જ ‘ઇસ'= માસકલ્પ ‘વિઘોગો'= જાણવો. લાભાલાભની અપેક્ષાએ તેઓ એક મહિનાથી ઓછોવત્તો કાળ પણ રહે છે. આમ તેઓને માસકલ્પ અસ્થિત છે. જે 821 ૨૭/રૂપ __पडिबंधो लहुयत्तं, न जणुवयारो न देसविण्णाणं। नाणाराहणमेए, दोसा अविहारपक्खम्मि // 830 // 17/36 છાયાઃ- પ્રતિવન્યો પુથ્રવં નનોપIR: 7 સેવિજ્ઞાનમ્ | नाज्ञाराधनमेते दोषा अविहारपक्षे // 36 // ગાથાર્થ :- માસકલ્પ ન કરવાથી સાધુઓને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિનું મમત્ત્વ થાય તથા લોકોમાં તેમની લઘુતા થાય, લોકો ઉપર ઉપકાર ન થાય, જુદા-જુદા દેશોનું જ્ઞાન ન થાય તથા ભગવાનની આજ્ઞાનું આરાધન ન થાય એ દોષો થાય છે. ટીકાર્થ:- ‘વિંધો'= દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિનું મમત્ત્વ થાય. “નયેત્ત'= લોકોમાં તેની લઘુતા થાય, લોકોને તેના પ્રત્યે માન-સન્માન ન રહે “ર નવરો'= આગમની વિધિ અનુસાર વિહાર કરનારા ગુણવાન, સર્વ જીવોનું હિત કરવામાં તત્પર સાધુઓથી જુદા જુદા દેશોમાં રહેલા ધર્માર્થી લોકોને તેમના દર્શન, સેવાભક્તિ, વિનય કરવાથી જે લાભ થાય છે તથા તેમની પાસેથી ધર્મનું શ્રવણ કરવાથી જે મહાન ઉપકાર થાય છે તે એક જ ક્ષેત્રમાં સ્થિરવાસ કરનાર સાધુથી થતો નથી. ‘ન સેસવિUSTIT'= વિહાર ન કરવાથી વિવિધ દેશોના ધાર્મિક-સામાજિક વ્યવહાર આદિની જાણકારી ન થાય, સમુદાયગચ્છનો સુખપૂર્વક નિર્વાહ ન થાય માટે સ્વ અને પરનો ઉપકાર કરવામાં સમર્થ હોય અને વિહારનું પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે એક જ સ્થાનમાં સ્થિરવાસ કરવો સાધુને સંભવતો નથી. "TIRav' સર્વજ્ઞની આજ્ઞાની આરાધના થતી નથી. ‘તોલા'= આ બધા દોષો ‘મવિહારપક્ષવૃમિ'= માસકલ્પ વિહાર ન કરવાથી થાય છે. માટે શાસ્ત્રાનુસારી માસકલ્પ વિહાર કરવો એ જ સાધુને માટે કલ્યાણકારી છે. 830 મે 27/36 कालादिदोसओ पुण, न दव्वओ एस कीरइ णियमा। भावेण उ कायव्वो, संथारगवच्चयादीहिं // 831 // 17/37 છાયાઃ- વાતાવિતોષત: પુનર્ન દ્રવ્યત: અષ: ચિત્તે નિયમાનૂ I __भावेन तु कर्तव्यः संस्तारकव्यत्ययादिभिः // 37 // Page #398 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 369 ગાથાર્થ :- દુઃષમકાળ આદિના દોષથી બાહ્યથી માસકલ્પ ન કરી શકાય તો પણ શયનભૂમિ આદિ બદલીને ભાવથી અવશ્ય કરવો જોઈએ. ટીકાર્થ:- ‘નાવિકો પુ'= દુષમકાળ તથા માસકલ્પને યોગ્ય ક્ષેત્ર ન મળવાના કારણે ‘ન'= ન ‘બ્રમો'ક દ્રવ્યથી સકલ ક્રિયા દ્વારા ‘સિં'= આ માસકલ્પ ‘ીર'= કરાય ‘નિયમ'= અવશ્ય ‘માવે 3'= ભાવને આશ્રયીને ‘સંથારીવશ્વાર્દિ= સંથારાની ભૂમિને બદલાવવા દ્વારા ' ડ્યો'= કરવો જોઈએ. કહ્યું છે કે : “ગોચરીની દુર્લભતા આદિને કારણે ક્ષેત્રપરિવર્તન શક્ય ન હોય ત્યારે તે જ ક્ષેત્રમાં મકાન, શેરીનું પરાવર્તન કરવું અથવા શયનભૂમિ આદિ બદલીને ભાવથી માસકલ્પ અવશ્ય કરવો જોઇએ.” રૂફ તે ૨૭/રૂ૭ पज्जोसवणाकप्पोऽपेवं पुरिमेयराइभेदेणं। उक्कोसेयरभेओ,सो नवरं होड विण्णेओ॥८३२॥१७/३८ છાયાઃ- પર્યુષUવિન્યોÀä પૂર્વેતાનિ | उत्कर्षेतरभेदः सो नवरं भवति विज्ञेयः // 38 // ગાથાર્થ :- માસકલ્પની જેમ પર્યુષણાકલ્પ પણ પહેલાં-છેલ્લાં અને મધ્યમજિનના સાધુઓના ભેદથી સ્થિત અને અસ્થિત એમ ભિન્ન છે. પણ આમાં માસકલ્પથી આટલી વિશેષતા છે કે આમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે. ટીકાર્થ :- ‘પત્નોસવUક્ષિપ્પોપેર્વ'= પર્યુષણાકલ્પ પણ આ પ્રમાણે ‘પુરિયરમે '= પહેલા અને છેલ્લા જિનના સાધુ આદિના ભેદથી “આદિ’ શબ્દથી મધ્યમજિનના સાધુનું ગ્રહણ થાય છે. ‘૩ોસેતર મેલો'= ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે ભેદ છે જેના એવો ‘નવર'= ફક્ત “સ'= તે પર્યુષણાકલ્પ ‘હોટ્ટ'= હોય છે. ‘વિપ '= એમ જાણવું. // 832 / 17 | 38 चाउम्मासुक्कोसो, सत्तरि राइंदिया जहण्णो उ। थेराण जिणाणं पुण,णियमा उक्कोसओ चेव // 833 // 17 / 39 છાયાઃ- વીસીવર્ષ: સત્તિ રાત્રવિન નાચતું ! स्थविराणां जिनानां पुनर्नियमाद् उत्कर्षकश्चैव // 39 // ગાથાર્થ:- અષાડ સુદ પૂનમથી કાર્તિક સુદ પૂનમ સુધી ચાર મહિનાનો ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ છે. ભાદરવા સુદ પાંચમથી કાર્તિક સુદ પૂનમ સુધી સીત્તેર દિવસનો જઘન્ય પર્યુષણાકલ્પ છે. આ બે ભેદ વિકલ્પીઓને હોય છે. જિનકલ્પીઓ અપવાદ રહિત હોવાથી તેમને એક જ ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ હોય છે. ટીકાર્થ :- “થેરાન'= વિકલ્પીને ‘વીરેશ્મા'= ચાર મહિનાનો, અહીં “ચાતુર્માસ’ શબ્દને સ્વાર્થમાં ‘ષ્ય” પ્રત્યય લાગીને ‘વાડHIR'= શબ્દ બન્યો છે ‘૩eaોસો'= ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ હોય છે. ‘સત્તરિ'= સીત્તેર “રાષ્ફલિય'= અહોરાત્રનો ' 3'= જઘન્ય હોય છે. “વિUITS પુન'= જિનકલ્પીને તો ‘નિયમ'= અવશ્ય ‘ડોસમી વેવ'= ઉત્કૃષ્ટ જ ચાતુર્માસ હોય છે, જઘન્ય નહિ || 833 /17 | 39 दोसासति मज्झिमगा, अच्छंति उजाव पव्वकोडी वि। इहरा उण मासं पि हु, एवं खु विदेहजिणकप्पे // 834 // 17/40 છાયા :- તોષાસતિ મધ્યમાં માને તુ યાવત્ પૂર્વજ્ઞ ટીમપિ | इतरथा तु न मासमपि खल्वेवं खलु विदेहजिनकल्पे // 40 // Page #399 -------------------------------------------------------------------------- ________________ 370 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद ગાથાર્થ :- મધ્યમજિનના સાધુઓ દોષ ન લાગે તો એક ક્ષેત્રમાં પૂર્વક્રોડ વર્ષો સુધી પણ રહે અને દોષ લાગે તો એક મહિનો પણ ન રહે. મહાવિદેહના સાધુઓને આ દશ કલ્પો મધ્યમજિનના સાધુઓની જેમ જ હોય છે. अर्थ :- 'मज्झिमगा'= मध्यमतीर्थ.४२ना साधुसो 'दोसासति'= होष नसागे त्यारे 'जाव पुव्वकोडी वि'= पूर्वको वर्षा सुधी 59 / 'अच्छंति उ'= 4 क्षेत्रमा 2 छ. 'इहरा उ'= अन्यथा होष सागे तो 'ण मासं पि'= मे महिनो 59 - 24. 'हु'= पाया२मा छ. 'एवं खु'= मा मध्यमानना साधुमोना प्रभारी 4 'विदेहजिणकप्पे'= महाविड क्षेत्रमा निना साधुरानो 95 जे. // 834 // 17/40 एवं कप्पविभागो, ततिओसहणातओ मणेयव्वो। भावत्थजुओ एत्थ उ, सव्वत्थ वि कारणं एयं // 835 // 17/41 छाया :- एवं कल्पविभागः तृतीयौषधज्ञाततो ज्ञातव्याः / / भावार्थयुतोऽत्र तु सर्वत्रापि कारणमेतत् // 41 // ગાથાર્થ :- આ પ્રમાણે દશે ય કલ્પોમાં સ્થિત અને અસ્થિત એવો જે કલ્પનો વિભાગ છે તે ત્રીજા ઔષધના દૃષ્ટાંતથી રહસ્યયુક્ત અર્થાત્ સહેતુક જાણવો. એમાં હેતુ નીચે મુજબ છે. अर्थ:- ‘एवं'= मा प्रभारी 'कप्पविभागो'= मायेलच्य माहिश प्रा२नो स्थित मस्थित८५ विमा 'ततिओसहणातओ'= त्री औषधना दृष्टांतथी 'भावत्थजुओ'= २४स्ययुत 'मुणेयव्वो'= वो. 'एत्थ उ'= शविषयमा 'सव्वत्थ वि'= स्थित मस्थिताह 24i 'कारणं'= निमित्त 'एयं'= मा नीये डेवाशे ते छ. // 835 / / 17 / 41 ते हेतु छ: पुरिमाण दुव्विसोज्झो, चरिमाणं दुरणुपालओ कप्पो। मज्झिमगाण जिणाणं, सुविसोज्झो सुहणुपालो य // 836 // 17/42 छाया :- पूर्वेषां दुर्विशोध्याः चरमाणां दुरनुपालकः कल्पः / मध्यमकानां जिनानां सुविशोध्यः सुखानुपालश्च // 42 // ગાથાર્થ :- કલ્પ પહેલા જિનના સાધુઓને દુર્વિશોધ્ય છે અર્થાત અતિચારની શુદ્ધિ કષ્ટથી કરાવી શકાય છે. છેલ્લા જિનના સાધુઓને દુષ્માલ્ય છે. અર્થાતુ કષ્ટથી પળાવી શકાય છે. મધ્યમ જિનના સાધુઓને સુવિશોધ્ય અને સુપાલ્ય છે. अर्थ :- 'पुरिमाण'= प्रथम निना साधुओने 'दुव्विसोज्झो'= अष्टथी शुद्धि ४२वी शाय छे. 'चरिमाणं' छ। निना साधुओने 'दुरणुपालओ'= हुरनुपाल-हुणे उरीने पाणी शायछते, माम स्वार्थमा 'क' प्रत्यय दागीने '२नुपास' अन्योछे. अर्थात ४थी पाणी शाय सेवो 'कप्पो'= 485 छ. 'मज्झिमगाण जिणाणं'= मध्यमतीर्थ.४२ना साधुमीने भाटे ते 'सुविसोज्झो'= सुमेथी मतियारनी शुद्धि रावी शाय अने 'सुहणुपालो य= सुपेथी पाणी शजाय वो छ. // 836 // 17/42 उज्जुजडा पुरिमा खलु, णडादिणायाउहोंति विण्णेया। वक्कजडा उण चरिमा, उजुपण्णा मज्झिमा भणिया // 837 // 17/43 छाया :- ऋजुजडाः पूर्वे खलु नटादिज्ञाताद् भवन्ति विज्ञेयाः / वक्रजडाः पुनश्चरमा ऋजुप्रज्ञाः मध्यमा भणिताः // 43 // Page #400 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 371 ગાથાર્થ :- નટ આદિના દૃષ્ટાંતથી પહેલા જિનના સાધુઓ ઋજુ-જડ, છેલ્લા જિનના સાધુઓ વક્રજડ અને મધ્યમજિનના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ જાણવા. ટીકાર્થ :- ‘૩ન્ન '= સરળ અને જડ. અહીંયા “ઋજુ’ અને ‘જડ’ શબ્દનો કર્મધારય સમાસ કર્યો છે ‘પુરિમા વ્રતુ'= પ્રથમ જિનના સાધુઓ. ‘ાલિયા'= નટ આદિના દૃષ્ટાન્તથી- “આદિ' શબ્દથી નાટક-ખેલ વગેરેનું ગ્રહણ થાય છે. ‘હતિ'= હોય છે. ' વિયા '= સરળપણું અને જડપણાના કારણે જાણવું.- તેમનામાં બુદ્ધિની જડતા આ પ્રમાણે છે કે તેમને ગુરુએ નટનો ખેલ જોવાની ના પાડી એટલા માત્રથી તેઓ સમજી શક્યા નહિ કે નટડી એ તો વધારે રાગનું કારણ છે માટે તેનો ખેલ પણ જોવાય નહિ. આથી નટડીનો ખેલ તેઓ જોવા ઊભા રહ્યા, પણ જ્યારે ગુરુ ભગવંતે સમજાવ્યું કે રાગનું કારણ હોવાથી નટડીનો ખેલ પણ જોવાય નહિ ત્યારે સરળ હૃદયવાળા હોવાથી ગુરુનું વચન સ્વીકારીને તે ખેલ જોવાનો પણ બંધ કર્યો આ તેમની સરળતા છે. હવે ‘વશ્ચન પુ'= વક્ર અને જડ હોય ‘ચરિમા'= ચરમજિનના સાધુઓ.- સામાન્યથી તેમનામાં જડતા હોવાથી દોષોને સેવે છે અને વળી વક્રતાના કારણે ગુરુનું વચન જલદીથી સ્વીકારતા નથી, ઘણા બહાના કાઢે છે,- (મૂસાન્ક લગભગ ઘણા સાધુઓમાં આ વક્રતા દોષનો સંભવ છે) ‘૩નુપJUIT'= પ્રજ્ઞાન જાણનાર આમાં ‘પ્ર” ઉપસર્ગ પૂર્વક “જ્ઞા' ધાતુને ‘સાતોપ' એ સૂત્રથી ‘ક્ષ' પ્રત્યય લાગ્યો છે. પ્રાજ્ઞ= વિચક્ષણ= જડતાનો અભાવ (જડતાનો વિરોધી આ ગુણ છે.) ઋજુત્વ= શુભભાવપણું ‘ઋજુ’ અને ‘પ્રજ્ઞા” શબ્દનો કર્મધારય સમાસ થયો છે. ‘મામ'= મધ્યમતીર્થકરના સાધુઓ ‘મણિયા'= કહ્યાં છે. મધ્યમજિનના સાધુઓ પ્રાજ્ઞ હોવાથી સહેલાઈથી દોષોને જાણી શકે છે અને ઋજુ હોવાથી સરળતાથી પોતાની ભૂલ કબૂલ કરીને તેની વિશુદ્ધિ કરે છે. || 837 / 17 | 43 कालसहावाउच्चिय, एतो एवंविहा उपाएणं / होंति अओ उजिणेहिं एएसि इमा कया मेरा // 838 // 17/44 છાયાઃ- વનિત્વમાવાવ તે અવંવિધાતું પ્રાર્થના | भवन्ति अतस्तु जिनरेतेषामियं कृता मर्यादा // 44 // ગાથાર્થ :- કાળના પ્રભાવથી જ સાધુએ પ્રાયઃ આવા સરળતા-જડતા વગેરેના સ્વભાવવાળા હોય છે. આથી જિનેશ્વરોએ એમની આ સ્થિત-અસ્થિત કલ્પરૂપ મર્યાદા કરી છે. ટીકાર્થ :- ‘નિસદીવીર વિય'= કાળના સામર્થ્યથી જ (અવસર્પિણી કાળમાં જેમ જેમ પડતો કાળ આવતો જાય છે તેમ તેમ જીવોમાં પ્રાયઃ કષાયબહુલતા આવતી જાય છે.) “તો'= ઋજુ તથા જડ સાધુઓ ‘વંવિદ 3'= આવા સ્વભાવવાળા ‘પાપ'= ઘણું કરીને ‘હતિ'= હોય છે. આ પ્રમાણે કાળના વિભાગો પાડ્યા છે.- તે તે કાળમાં બધા જ સાધુઓ કાંઈ આવા સ્વભાવવાળા હોતા નથી, પણ ઘણું કરીને આવા સ્વભાવવાળા હોય છે. તેથી ‘પ્રાય: લખ્યું છે. ‘મ 3'= આ કારણથી જ ‘નિર્દિ'= અનુગ્રહ કરવામાં તત્પર જિનેશ્વરોએ ‘સિ'= ઋજુ, જડ આદિ સાધુઓને આશ્રયીને ‘રૂમ'= આ સ્થિત-અસ્થિત કલ્પની “રા'= મર્યાદા ‘ય’= કરી છે. 828 મે 27 | 44 एवंविहाण वि इहं, चरणं दिलृतिलोगणाहेहि। जोगाण थिरो भावो, जम्हा एएसि सुद्धो उ॥८३९ // 17 /45 છાયા - વંવિધાનામપદ વરyi $ ત્રિતોનાર્થ: | योग्यानां स्थिरो भावो यस्मादेतेषां शुद्धस्तु // 45 // Page #401 -------------------------------------------------------------------------- ________________ 372 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद अथिरो उहोइ इयरो, सहकारिवसेण ण उण तं हणइ। जलणा जायइ उण्हं, वज्जंण उचयइ तत्तं पि // 840 // 17/46 છાયા :- ૩થરતુ મત રૂતર: હરિવશેન પુનતિત્તિ | ज्वलनाज्जायते उष्णं वज्रं न तु त्यजति तत्त्वमपि // 46 // ગાથાર્થ :- સરળતા-જડતા આદિથી યુક્ત હોવા છતાં પણ જે જીવો પ્રવ્રજ્યાને યોગ્ય છે તેમનામાં ચારિત્ર હોય એમ ત્રણ લોકના નાથ જિનોએ જોયું છે. કારણ કે જીવોમાં સ્થિર અને અસ્થિર એમ બે પ્રકારના ભાવ હોય છે. તેમાં ઋજુ-જડ વગેરેનો સ્થિરભાવ તે શુદ્ધ જ હોય છે. દ્રવ્યાદિ સામગ્રી તથા કર્મોદયરૂપ સહકારી કારણના વશથી કોઈક વખત તેમનો અસ્થિરભાવ અશુદ્ધ બને છે પણ તે પેલા શુદ્ધ ભાવનો નાશ કરતો નથી. જેમકે અગ્નિના સાન્નિધ્યથી વજ ગરમ બને છે પણ તે પોતાના મૂળ સ્વરૂપ વજત્વનો ત્યાગ કરતું નથી, અર્થાત્ અગ્નિથી જેમ લાકડું ભસ્મીભૂત થાય છે. તેમ વજ ભસ્મીભૂત થતું નથી. ટીકાર્થ :- “કૃદં= મનુષ્યલોકમાં પ્રસ્તુત કલ્પના અધિકારમાં ‘વંવિદીપ વિ'= ઋજુ જડ સાધુઓને પણ ‘હિત્નો+IUાર્દિ = ત્રણ લોકના નાથ જિનોએ ‘રઈ'= ચારિત્ર ‘દિ'= કેવલજ્ઞાનરૂપી ચક્ષુથી જોયું છે. “ગપ્ટીં'= કારણ કે ‘સિ'= આ ઋજુ-જડ સાધુઓનો ‘ગોપIIT'= પ્રવ્રયાને યોગ્ય જીવોને ‘fથરો માવો'= સ્થિર અધ્યવસાય “સુદ્ધો 3'= શુદ્ધ જ હોય છે. જે રૂ . 27/4 ‘થરો 3'= કોઈક વખત આવનાર અસ્થિર ભાવ ‘ફર'= અશુદ્ધ ‘દોડ્ડ'= હોય છે. ‘સહશૈશિવસેન'= દ્રવ્ય-ક્ષેત્ર આદિ સામગ્રી અથવા કર્મોદયરૂપી સહકારી કારણના સામર્થ્યથી “ત'= યોગ્ય-શુદ્ધ સ્થિર ભાવને “રા'= ઉચ્છેદ કરવા દ્વારા નાશ કરતો-દષ્ટાંત કહે છેઃ- "17IT'= અગ્નિથી '3e = ગરમ ‘વર્ન'= પૃથ્વીના વિકારરૂપે, વજ ‘નાય'= થાય છે. “ર 3UT'= નથી ‘તd fપ'= પોતાનું સ્વરૂપ વજપણાને “ર 3 વર્'= સર્વથા ત્યજતું નથી, જેવી રીતે અગ્નિના સંપર્કથી લાકડા ભસ્મીભૂત થાય છે તેમ અગ્નિના સંપર્કથી વજ ગરમ થવા છતાં ભસ્મસાત્ થતું નથી. 840 / 27/46. इय चरणम्मिठियाणं, होइ अणाभोगभावओखलणा। न उतिव्वसंकिलेसा, णऽवेति चारित्तभावोऽवि // 841 // 17/47 છાયાઃ- ત્તિ 2 સ્થિતીનાં ભવત્યનામોનામાવત: +9ત્નના न तु तीव्रसंक्लेशात् नापैति चारित्रभावोऽपि // 47 // ગાથાર્થ :- આ રીતે ચારિત્રમાં રહેલાઓને અજ્ઞાનપણાથી અલના થાય છે. અર્થાત્ અતિચાર લાગે છે. પણ તીવ્ર સંક્લેશનો અભાવ હોવાથી ચારિત્રના પરિણામનો નાશ થતો જ નથી. ટીકાર્થ:- ‘ય'= આ રીતે ‘રમિ '= ચારિત્રમાં ‘ડિયા'= રહેલાને ‘સામી Tમાવો'= અજાણતાં ‘તUTI'= ક્રિયાના સાતત્યપણામાં અપ્રવૃત્તિરૂપ સ્કૂલના (= અતિચાર) ‘હોટ્ટ'= થાય છે. ‘તિવ્યસંજિન્નેસ'= આદ્ય બાર કષાયના ઉદયથી પ્રાપ્ત થયેલો સંક્લેશ ‘ર 3'= નથી તેથી. વારિત્તમવિવિ'= ચારિત્રનો પરિણામ “ગતિ'= નષ્ટ થતો નથી પણ તે પરિણામ અસ્થિર થાય છે. | 842 / 27 | 47 Page #402 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 373 चरिमाण वि तहणेयं, संजलणकसायसंगयं चेव। माइट्ठाणं पायं, असई पि हु कालदोसेणं // 842 // 17/48 छाया:- चरमाणामपि तथा ज्ञेयं सज्वलन-कषाय-सङ्गतं चैव / मातृस्थानं प्रायः असकृदपि खलु कालदोषेण // 48 // ગાથાર્થ :- જેમ પ્રથમ જિનના સાધુઓની અનાભોગથી થતી અલના ચારિત્રનો નાશ કરનાર નથી. તેમ છેલ્લા જિનના સાધુઓનું દુઃષમાકાળના પ્રભાવથી પ્રાય: અનેક વખત થતું માતૃસ્થાન (= માયા) પણ ચારિત્રને બાધક બનતું નથી. કારણ કે સંજવલનકષાય સંબંધી જ છે. अर्थ:- 'चरिमाण वि'= 22 निन। साधुसोने 59 // 'तह'= ते प्रभाए। 'णेयं'= यारित्र uj. 'संजलणकसायसंगयं चेव' सं४१सन नामनाभं पायथी युत माइट्ठाणं'= मायास्थान= भाया 'पायं'= घj रीने- 24is साधुओने माया होता 4 थी भाटे 'प्रायः' सण्यु छ. 'असई पि'= अने मत यतुं 'हु'= वाच्याराभा छ 'कालदोसेणं'= हु:षमा अणना स्वभावथी छ. // 842 // 17/48 6तिथी विपरीत छ : इहरा उन समणत्तं, असुद्धभावाउहंदि विण्णेयं / लिंगंमि वि भावेणं, सुत्तविरोहा जओ भणियं // 843 // 17/49 छाया :- इतरथा तु न श्रमणत्वमशुद्धभावाद् हन्दि विज्ञेयम् / लिङ्गेऽपि भावेन सूत्रविरोधाद् यतो भणितम् // 49 // ગાથાર્થ :- અન્યથા જો સાધુઓની માયા સંજવલન કષાયના બદલે આદ્ય બાર કષાયથી યુક્ત હોય તો એ અશુદ્ધ પરિણામના કારણે દ્રવ્યથી સાધુવેશ હોવા છતાં ભાવથી સાધુપણું રહે નહિ એમ જાણવું. કારણકે તેમનામાં ભાવથી સાધુપણું માનવામાં આગમની સાથે વિરોધ આવે છે. કારણ કે આગમમાં धु छ : टीआर्थ:- 'इहरा उ'= अन्यथा अर्थात संपसन उपाययुत भाया न होय तो 'असुद्धभावाउ'= अशुद्ध अध्यवसायना 2 'लिंगंमि वि'= 2429 // माहिसाधुवेश होवा छत 'भावेणं = संतरंग परिणामस्व३५ माथी 'न समणत्तं'= साधुप होय नहि, 'हंदि'= सामंत्रए। अर्थमा छ. 'विण्णेयं'= सेभ %uj. 'सुत्तविरोहा'= सामनी साथे विरोध मावतो डोवाथी 'जओ'= // 25 // ॐ 'भणियं'= युंछ - // 843 // 17 / 49 सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयतो होति। __ मूलच्छेज्जं पुण होति बारसण्हं कसायाणं // 844 // 17/50 छाया:- सर्वेऽपि चातिचाराः संज्वलनानां तूदयतो भवन्ति / मूलच्छेद्यं पुनर्भवति द्वादशानां कषायाणाम् // 50 // ગાથાર્થ :- બધા જ અતિચારો સંજવલન કષાયના ઉદયથી જ થાય છે. અનંતાનુબંધી આદિ બાર કષાયના ઉદયમાં ચારિત્રનો મૂળથી નાશ થાય છે. टीअर्थ :- 'सव्वेऽवि य'= अधों 55 'अइयारा'= मतियारी 'संजलणाणं तु' संवसन षायन। Page #403 -------------------------------------------------------------------------- ________________ 374 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद જ " તો'= વિપાકોદયથી “રાંતિ'= થાય છે. ‘મૂર્નચ્છન્ન પુOT'= મૂળ પ્રાયશ્ચિત્તથી જ જેની વિશુદ્ધિ થાય એવું ચારિત્ર “રોતિ'= હોય છે. વારસોઢું સીથા '= બાર કષાયોના ઉદયથી અહીં ‘ઉદયથી’ શબ્દનો અધ્યાહારથી સંબંધ કરાય છે. અર્થાત્ ચારિત્રનો મૂળથી નાશ થાય. “ચારિત્ર' શબ્દ અધ્યાહાર જાણવો. | 844 / 27/50. एवं च संकिलिट्ठा, माइट्ठाणमि णिच्चतल्लिच्छा। आजीवियभयगत्था, मूढा नो साहुणो णेया // 845 // 17/51 છાયાઃ- [વ સન્નિષ્ઠા: માતૃસ્થાને નિત્યં તસ્કૃણા: I માનવિમયગ્રતા: મૂતા: સથવો યા: / 12 છે. ગાથાર્થ :- આમ સંજ્વલન સિવાયના કષાયના ઉદયથી સંક્લિષ્ટ ચિત્તવાળા, સદા માયામાં તત્પર, ધન આદિથી રહિત હોવાના કારણે આજીવિકાના ભયથી વ્યાકુળ અને મૂઢ જેઓ છે તેમને સાધુ ન જાણવા. ટીકાર્થ:- ‘પર્વ '= આ પ્રમાણે હોવાથી સંક્ષિત્તિä'= આદ્ય બાર કષાયના ઉદયના કારણે સંક્લિષ્ટ ચિત્તવાળા ‘મોટ્ટviમિ'= માયાસ્થાનમાં ‘નિવ્રુદ્ધિ'= નિત્ય તત્પર ‘માનવિયમત્થિા'= ધન આદિથી રહિત, હોવાથી “દુષ્કાળ આદિમાં અમે કેવી રીતે જીવીશું?” એમ આજીવિકાના ભયથી વ્યાકુળ મનવાળા ‘મૂદા'= મોહથી મૂઢ નો સાદુ યા'= ભાવસાધુ ન જાણવા. 846 / 27/ 12 संविग्गा गुरुविणया, नाणी दंतिंदिया जियकसाया। भवविरहे उज्जुत्ता, जहारिहं साहुणो होति // 846 // 17/52 છાયા - સંવિના ગુરુવિતા: જ્ઞાનનો યાર્નેન્દ્રિય વિષય: . भवविरहे उद्युक्ता यथार्ह साधवो भवन्ति // 52 // ગાથાર્થ:- જેઓ સંવિગ્ન છે, ગુરુનો વિનય કરનારા છે, સમ્યજ્ઞાની છે. ઇન્દ્રિયોનું દમન કરનારા છે, કષાયોને જીતનારા છે અને દેશકાળની અપેક્ષાએ સંસારનો ક્ષય કરવામાં ઉદ્યમી છે તેઓ ભાવસાધુ છે. ટીકાર્થ :- સંવિI'= સંસારથી ભય રાખનારા, તેનાથી વૈરાગ્ય પામેલા હોવાથી “ગુરુવિય'= ગુરુનો વિનય કરનારા, નમ્ર, ગુરુને અનુકૂળ વર્તનારા, ‘ના'= સમ્યગુ જ્ઞાની ‘તિંદ્રિય'= ઇંદ્રિયોનું દમન કરનારા ' નિસાથી'= ક્રોધ આદિ કષાયોનો નિગ્રહ કરનારા ‘મવિરદે'= પોતાના સંસારનો ક્ષય કરવામાં ‘૩qત્તા'= ઉદ્યમી ‘નહરિદં= દેશકાળની અપેક્ષાએ યથાયોગ્ય “સgિો '= ભાવ સાધુઓ ‘તિ'= હોય છે. 846 / 27/52. સ્થિતાસ્થિત વિધિપ્રકરણ નામનું સત્તરમું પંચાશક સમાપ્ત થયું. Page #404 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 375 ॥अष्टादशं भिक्षुप्रतिमा-पञ्चाशकम् // સ્થિતાસ્થિતકલ્પમાં વર્ણવેલા ગુણોથી યુક્ત સાધુઓમાં જ પ્રતિમાકલ્પની યોગ્યતા સંભવે છે માટે સંબંધથી પ્રતિમાકલ્પનું વર્ણન કરવા કહે છે : णमिऊण वद्धमाणं,भिक्खप्पडिमाण लेसओ किंपि। वोच्छं सुत्ताएसा, भव्वहियट्ठाएँ पयडत्थं // 847 // 18/1 छाया :- नत्वा वर्धमानं भिक्षुप्रतिमानां लेशतः किमपि / वक्ष्ये सूत्रादेशाद् भव्यहितार्थाय प्रकटार्थम् // 1 // ગાથાર્થ:- શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને ભવ્યજીવોના હિત માટે શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રના અનુસાર ભિક્ષુપ્રતિમાઓનું સ્પષ્ટ અર્થ સમજાય તે રીતે સંક્ષેપથી કાંઈક વર્ણન કરીશ. टार्थ:- ‘णमिऊण'= नम२७१२ उशने 'वद्धमाणं'= इत्याए। मने वि४थी १५ता मेवा वर्धमानस्वाभीने 'भिक्खुपडिमाण'= भिक्षुनी प्रतिभाओ'सुत्ताएसा'= आगमन। अनुसारे 'भव्वहियट्ठाए'= भव्यपोना जितना भाटे ‘पयडत्थं'= स्पष्ट अर्थमा 'लेसओ'= संक्षेपथी 'किंपि'= siss 'वोच्छं'= श. // 847 // 18/1 ભિક્ષુપ્રતિમા= સાધુઓની વિશિષ્ટ પ્રતિજ્ઞા बारस भिक्खूपडिमा, ओहेणं जिणवरेहिं पण्णत्ता। सुहभावजुया काया, मासादीया जतो भणियं // 848 // 18/2 छाया :- द्वादश भिक्षुप्रतिमा ओघेन जिनवरैः प्रज्ञप्ताः / शुभभावयुताः काया मासादिका यतो भणितम् // 2 // ગાથાર્થ :- જિનેશ્વરોએ પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત સાધુની કાયારૂપ સામાન્યથી માસિકી વગેરે બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. अर्थ :- "जिणवरेहि'= नेिश्वरो 'सुहभावजुया'= शुभभावथी युत. 'काया'= (साधुसोनी) शरी२३५ 'मासादीया'= मासिडी वगैरे "भास माहिम छ भनी ते भासाहि" अभ व्युत्पत्ति छे. 'जतो'= 129 : 'भणियं'= मुटुंछ 'बारस भिक्खूपडिमा'= शास्त्र प्रसिद्ध पार भिक्षुप्रतिमा 'ओहेणं'= सामान्यथा ‘पण्णत्ता'= 58 छ. // 848 // 18/2 શાસ્ત્રમાં જે કહ્યું છે તે કહે છે : मासादी सत्तंता, पढमाबितितइयसत्तराइदिणा। अहराइ एगराई, भिक्खूपडिमाण बारसगं // 849 // 18/3 छाया :- मासादयः सप्तान्ताः प्रथमाद्वितीया-तृतीया-सप्तरात्रिदिनानि / अहोरात्रिकी एकरात्रिः भिक्षुप्रतिमानां द्वादशकम् // 3 // ગાથાર્થ :- એક માસથી આરંભીને ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાત માસ પર્વતની સાત પ્રતિમાઓ Page #405 -------------------------------------------------------------------------- ________________ 376 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद છે. ત્યારબાદ પહેલી સાતરાત્રિદિવસની, બીજી સાતરાત્રિદિવસની અને ત્રીજી સાતરાત્રિદિવસની એમ ત્રણ પ્રતિમાઓ સાત રાત્રિદિવસની છે. ત્યારબાદ અહોરાત્રિકીની એક પ્રતિમા અને છેલ્લી પ્રતિમા એકરાત્રિની છે. આમ બાર ભિક્ષુપ્રતિમાઓ છે. ટીકાર્થ :- “માસી'= એક માસથી માંડીને ‘સર્જાતા'= સાત માસ સુધીની સાત પ્રતિમાઓ છે. પહેલી પ્રતિમા એક મહિનાની, બીજી પ્રતિમા બે મહિનાની, ત્રીજી પ્રતિમા ત્રણ મહિનાની, ચોથી પ્રતિમા ચાર મહિનાની, પાંચમી પ્રતિમા પાંચ મહિનાની, છઠ્ઠી પ્રતિમા છ મહિનાની, સાતમી સાત મહિનાની એમ સાત પ્રતિમાઓ છે. તેના પછીની ‘પદમાવિકૃતસત્તરાવિUT'= પહેલી રાતરાત્રિદિવસની આઠમી પ્રતિમા, બીજી સાતરાત્રિદિવસની નવમી પ્રતિમા, ત્રીજી સાતરાત્રિદિવસની દશમી પ્રતિમા- આ ત્રણેય પ્રતિમાઓ દરેક સાત સાત દિવસે પૂર્ણ થાય છે. ‘મદારૂ'= અહોરાત્રિની અગ્યારમી પ્રતિમા (= દિવસ અને રાત્રિ મળીને એક અહોરાત્ર થાય છે.) *નારા = માત્ર એક રાત્રિની એકરાત્રિકી બારમી પ્રતિમા, આ ‘વારસ'= બાર ‘fમ+qપડિમાન'= ભિક્ષુપ્રતિમાઓ છે. || 846 / 28/ બાર પ્રતિમાને સ્વીકારનાર સાધુ કેવા હોય ? તે વર્ણવે છેઃ पडिवज्जइ एयाओ,संघयणधिईजओ महासत्तो। पडिमाउ भावियप्पा,सम्मं गुरुणा अणण्णाओ॥८५०॥१८/४ છાયા :- પ્રતિપદ્યત તા: સંદનનવૃતિયુતો મહાસત્ત્વ: | प्रतिमा भावितात्मा सम्यग् गुरुणा अनुज्ञातः // 4 // ગાથાર્થ:- સંઘયણ અને ધૃતિથી યુક્ત હોય, મહાસત્ત્વશાળી હોય, ભાવિતાત્મા હોય, ગુરુ વડે આગમાનુસાર અનુજ્ઞા અપાયેલ હોય એ સાધુ આ પ્રતિમાઓને સ્વીકારે છે. ટીકાર્થ:- 'aa'= આ ‘પદમાડ'= ભિક્ષુપ્રતિમાઓને સંયયાધિક્ = પ્રથમના ત્રણ સંઘયણમાંથી કોઈ એક મજબૂત સંઘયણવાળો, દઢ ધૃતિ (= ચિત્તની સ્વસ્થતા)થી યુક્ત હોય, ‘મહાસત્તો'= મહાસાત્ત્વિક હોય-દીનતારહિત હોય, સત્ત્વસંપન્ન હોય. ‘માવિયપ્પા'= ધર્મથી વાસિત અંતઃકરણવાળો હોય, ‘સ'= વિધિપૂર્વક “ગુરુIT'= ગુરુ વડે તથા પૂજયશ્રી સંઘ વડે ‘મનુJUIT'= અનુજ્ઞા અપાયેલ હોય તે ‘પડવM'= સ્વીકારે છે || 80 || 28/4 गच्छे च्चिय निम्माओ, जा पुव्वा दस भवे असंपुण्णा। नवमस्स तइयवत्थू, होइ जहण्णो सुयाभिगमो // 851 // 18/5 છાયા :- 7 ઇવ નિર્માતો થાવપૂર્વાન રશ ભવેત્ ગણપૂifનિ ! नवमस्य तृतीयवस्तु भवति जघन्यः श्रुताभिगमः ગાથાર્થ:- ગચ્છમાં રહીને જ પાંચ તુલનાઓ વડે ઘડાયેલો હોય અર્થાતુ યોગ્યતાને કેળવી હોય, ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશપૂર્વ અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણનાર હોય. ટીકાર્થ :- “છે શ્વય'= સાધુ સમુદાયરૂપ ગચ્છમાં જ “નિષ્પો '= કેળવાયેલો હોય “ના પુથ્વી રસ અવે સંપુJUIT'= ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન હોય અને “નહUળો'= જઘન્યથી ‘નવર્સીિ તફુવિધૂ'= નવમા પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીની ‘સુયાટિકામો'= શ્રુતજ્ઞાન અર્થાત્ શ્રુતની સંપત્તિ “દો'= હોય છે. // 812 / 28/5 Page #406 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 377 वोसठ्ठचत्तदेहो, उवसग्गसहो जहेव जिणकप्पी। एसण अभिग्गहीया, भत्तं च अलेवडं तस्स // 852 // 18/6 છાયાઃ- વ્યુત્કૃષ્ટત્યm: ૩પસffસદો ચર્થવ લિનત્પી | एषणा अभिगृहीता भक्तं च अलेपकृतं तस्य // 6 // ગાથાર્થ:- કાયાને વોસિરાવી દીધી હોય તેમજ તજી દીધી હોય, જિનકલ્પી સાધુની જેમ ઉપસર્ગને સહન કરવામાં સમર્થ હોય, સાત પિડેષણામાંથી બે એષણાથી ભોજન-પાણી ગ્રહણ કરવાનો અભિગ્રહ કરતા હોય, અને અપકૃત ભોજન કરતા હોય. ટીકાર્થ :- ‘વોસટ્ટ= શરીરનું કોઈપણ જાતનું પરિકર્મ અર્થાત્ સારસંભાળ કરે નહિ એ રીતે શરીરને વોસિરાવી દીધું હોય. ‘વો '= શરીરને ત્યજી દીધું હોય અર્થાત્ શરીર ઉપરનું મમત્વ ત્યજી દીધું હોય. વફ|સદો'= દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંચકૃત અને આત્માકૃત એમ ચાર પ્રકારના ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હોય. ‘ગદેવ'= જેમ ‘નિશ્ચિપ્પી'= જિનકલ્પને સ્વીકારનાર સાધુ-તેની જેમ ઉપસર્ગને સહન કરનાર હોય. ‘ઇસ'= સાત પ્રકારની એષણા | (1) અસંસૃષ્ટા= ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી. (2) સંસૃષ્ટા= ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી. (3) ઉદ્ધતા-ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને બીજા વાસણથી લેવો. (4) અલ્પલેપા= લેપરહિત પૌંઆ વગેરે લેવું. (5) અવગૃહીતા= ભોજન વખતે થાળીમાં પીરસેલું ભોજન તે થાળીથી જ લેવું (6) પ્રગૃહીતા= ભોજન વખતે પીરસવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલું ભોજન લેવું. (7) ઉક્ઝિતધર્મા= જે આહાર ગૃહસ્થ તજી દેવાનો હોય તે લેવો. આ સાત એષણામાંથી પહેલી બે એષણા વડે ખપતું નથી. પાછળની પાંચ એષણાથી ખપે છે. તે પાંચમાંથી પણ વિવક્ષિત દિવસે તો એક એષણા વડે ભોજન અને એક એષણા વડે પાણીને ગ્રહણ કરવાનો ‘મારીયા' અભિગ્રહ કરનાર હોય. ‘મત્ત ત્ર'= ભોજન ‘મત્રેવ'= શાસ્ત્રસિદ્ધ અલેપકૃત ‘ત'= તેમને હોય. // 862 / 28/6 गच्छा विणिक्खमित्ता, पडिवज्जइ मासियं महापडिमं / दत्तेग भोयणस्सा, पाणस्स वि एग जा मासं // 853 // 18/7 છાયાઃ- Iછી વિનમ્ય પ્રતિપદ્યરે માસ મહાપ્રતિમાન્ दत्तिरेका भोजनस्य पानस्यापि एका यावन्मासम् // 7 // ગાથાર્થ :- ગચ્છમાં જ પરિકર્મમાં ઘડાઈ ગયેલા તે મહાત્મા ગચ્છમાંથી નીકળીને પહેલી માસિક મહાપ્રતિમાને સ્વીકારે છે. તેમાં એક મહિના સુધી ભોજનની એક દત્તિ અને પાણીની એક દત્તિ હોય છે. દત્તિ એટલે અવિચ્છિન્નપણે ધાર તૂટ્યા વિના એક વખતે પાત્રમાં જેટલું પડે તેટલું જ લેવાનું. ટીકાર્થ:- ‘ચ્છ'= સમુદાયમાંથી વિવિFર્વામિત્તા'= નીકળીને ‘પકિવન્નડ્ડ'= સ્વીકારે છે. ‘માસિય'= માસિકી (=એક માસ સુધી પાળવાની)- “એક મહિના વડે નિવૃત્તા (= બનેલી) તે માસિકી” એમ વ્યુત્પત્તિ Page #407 -------------------------------------------------------------------------- ________________ 378 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद થાય છે. ‘મહાપદ'= મહાપ્રતિમાને “રા'= અવિચ્છિન્ન પણે એકધારાથી આપવું તે દત્તિ કહેવાય. એવી એક દત્તિ “મોયUTટ્સ'= ભોજનની ' પાસ વિ'= પાણીની પણ "'= એક દત્તિ “ના મા'= એક મહિના સુધી. // 863 // 287 || आदीमज्झवसाणे, छग्गोयरहिंडगो इमोणेओ। णाएगरायवासी, एगं च दुगं च अण्णाए॥८५४॥१८/८ છાયાઃ- મહિમધ્યવસાને પરવરદિંડજોડ્ય રેયઃ ज्ञातैकरात्रवासी एकं च द्विकं च अज्ञाते // 8 // ગાથાર્થ :- દિવસની આદિમાં, મધ્યમાં અને અંતે અર્થાત ભિક્ષાકાળ થયા પહેલાં, ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વીતી ગયા પછી (અન્ય ભિક્ષાચરોને અપ્રીતિ ન થાય એ માટે તેઓ જે કાળે ભિક્ષા લેવા જતા હોય તે સિવાયના કાળમાં આ મહાત્મા ભિક્ષા માટે જાય.) છ ગોચરભૂમિમાં આ પ્રતિમાધારી સાધુ ગોચરી માટે ફરે એમ જાણવું. જો આ પ્રતિમાધારી સાધુ છે એમ ગામમાં ખબર પડી ગઈ હોય તો ત્યાં એક જ દિવસ રહીને બીજા દિવસે વિહાર કરી જાય. અને કોઈને ખબર ન પડી હોય તો ગામ આદિમાં એક અથવા બે દિવસ રહે. ટીકાર્થ:- ‘માવીનવીને '= પહેલા કલ્પેલા દિવસના આદિ, મધ્યમ અને અંત કાળમાં ‘છાયાયરિંહો'= છ ગોચરભૂમિ પ્રમાણે ભિક્ષા માટે ફરનાર ‘રૂમો'= પ્રતિમાસંપન્ન આ સાધુ ' '= જાણવો. ‘પારિવાલી'= આ પ્રતિમાસંપન્ન મહાત્મા છે' એમ લોકોને ખબર પડી જાય તો બીજા દિવસે જ ત્યાંથી વિહાર કરી જાય અર્થાત્ ત્યાં એક જ દિવસ રોકાય. “એકરાત્રવાસી= એક રાત્રિ રહેવાનું શીલ છે જેનું તે” આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. “નાં સુાં મUTU'= જો લોકોને તેની પ્રતિમાધારી સાધુ તરીકે ઓળખાણ થઈ ન હોય તો તે ગામમાં એક અથવા બે દિવસ રોકાય. (1) ગોચરભૂમિ:- (1) પેટા- પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચાર શ્રેણિઓથી ઘરના વિભાગ કરીને તેની વચ્ચેના ઘરો છોડીને ચાર દિશામાં કલ્પેલી ચાર લાઈનમાં જ ગોચરી જવું. (2) અર્ધપેટા :- પેટીની જેમ ચાર શ્રેણિની કલ્પના કરીને બે દિશાની બે શ્રેણિમાં જ ગોચરી જવું. (3) ગોમૂત્રિક :- સામસામે રહેલાં ઘરોની બે શ્રેણિમાં ગોમૂત્રિકોની જેમ ફરે અર્થાતુ ડાબી શ્રેણિમાં પહેલા ઘરમાં જાય પછી જમણી શ્રેણિના પહેલા ઘરમાં જાય. પછી ડાબી શ્રેણિમાં બીજા ઘરે જાય, પછી જમણી શ્રેણીના બીજા ઘરે જાય આમ ગોમૂત્રિકાની જેમ સામસામી ઘરોમાં ગોચરી માટે ફરે. (4) પતંગવીથિકા :- પતંગિયાની જેમ અનિયતક્રમથી આડાઅવળા ગોચરી માટે ફરે. | (5) શંખૂકવત્તા :- શંખમાં જેમ ગોળાકારે આંટા હોય છે તેમ ગોળાકારે ગોચરી માટે ફરે. તેમાં ગામમાં સૌથી વચ્ચેના ઘરમાંથી શરૂ કરીને ગોળ ગોળ ઘરોમાં ફરતા ગામના સૌથી છેડા ઉપર રહેલા ઘરમાં જાય અથવા છેડાના ઘરથી શરૂ કરીને સૌથી વચ્ચેના ઘરમાં છેલ્લે આવે. (6) ગવાપ્રત્યાગત - ઉપાશ્રયની એક તરફની ગુહશ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં શ્રેણી પૂરી કરીને તેની સામેની શ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં ઉપાશ્રય તરફ પાછા ફરવું. // 84 ll 28/8 जायणपुच्छाणुण्णावणपण्हवागरणभासगो चेव। आगमणवियडगिहरुक्खमूलगावासयतिगो त्ति // 855 // 18/9 // Page #408 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 379 છાયા :- યાવન-પૃચ્છી-ડનુજ્ઞાપન- પ્રવ્યાક્ષર T-માપશ્ચવા आगमन-विकटगृह-वृक्षमूलकाऽवासकत्रिक इति // 9 // ગાથાર્થ :- મહાત્મા યાચના, પૃચ્છા, અનુજ્ઞા અને પ્રશ્નનો ઉત્તર આપવો. એમ ચાર કારણે બોલેએ સિવાય મૌન રહે. તથા ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાનમાં રહે. ટીકાર્થ:- “નાયા'= તે મહાત્મા સંથારો, ઉપાશ્રય આદિની યાચના કરવાની હોય ત્યારે બોલે. ‘પુચ્છ'= માર્ગ પૂછવા માટે બોલે. ‘મગુપUTીવUT'= અવગ્રહ, તૃણ, કાષ્ઠ આદિની અનુજ્ઞા માંગતા બોલે. ‘પUહવી'TRUT'= પ્રશ્નનો ઉત્તર આપતાં ‘માસTો ગ્રેવ'= નિરવદ્ય ભાષા બોલે. ‘મામ વિયેટરુમૂત્રવાતિ ત્તિ'= આગમનગૃહ= જ્યાં કાર્પટિક આદિ વિસામો લેતાં હોય તે ધર્મશાળામાં વિકટગૃહ= જેની ઉપર છાપરું હોય અને નીચે આવરણ હોય પણ ચારે દિશામાં ખુલ્લું હોય એવાં ખુલ્લાં ઘરમાં, “વૃક્ષમૂળ’= વૃક્ષની નીચે ઘર- જ્યાં પાંદડાં, પુષ્પ, ફળ, બીજ કે ત્રસજીવો પડતાં ન હોય એવા સાધુને માટે નિવાસ યોગ્ય સ્થાનમાં- જ્યાં પાંદડાં વગેરે પડતાં હોય ત્યાં તો પ્રતિસાધારી સિવાય બીજા સાધુઓને પણ નિવાસ કરવો યોગ્ય નથી. આ ત્રણ નિવાસભૂમિ છે જેથી તે ‘સામનવસતિ' એમ સમાસ થાય છે. અથવા બીજો અર્થ એમ થાય કે ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એ આવાસોમાં જે પ્રવેશે છે (= ગતિ છત્તિ) અર્થાત નિવાસ કરે છે. પહેલા અર્થમાં (માવાસ+તિ) બીજા અર્થમાં (માવાસત્તિાતો) II 8 / 28/1 पुढवीकट्ठजहऽऽत्थिण्णसारसाई न अग्गिणो बीहे। कट्ठाइ पायलग्गं, णऽवणेइ तहऽच्छिकणुगं वा // 856 // 18/10 છાયાઃ- પૃથ્વી18-યથાર્તા-સારાથી ન સર્વિત્તિ . काष्ठादि पादलग्नं नापनयति तथाऽक्षिकणुकं वा // 10 // ગાથાર્થ :- પૃથ્વીશિલામાં, કાષ્ઠપાટમાં, પોલાણ વગેરેથી રહિત પાથરેલા સંથારામાં શયન કરે. અગ્નિથી ભય ન પામે. પગમાં લાગેલા કાષ્ઠ વગેરેને ન કાઢે, આંખમાં પડેલી ધૂળને કાઢે નહિ. ટીકાર્થ :- ‘પુટવકૅઝડડસ્થિUUાસારસા = “પૃથ્વી, કાઇ અને પોલાણરહિત પાથરેલા ઘાસમાં શયન કરવાનું શીલ છે જેનું તે” આમ વ્યુત્પત્તિ થાય છે. અર્થાત્ કારણે શયન કરવું પડે તો પોલાણરહિતપૃથ્વીશિલા, કાષ્ઠશિલા અને પાથરેલા ઘાસ વગેરેનો સંથારો- આ ત્રણ સંથારા ઉપર શયન કરે. ‘પિાળો વાદે'= અગ્નિથી ડરતા નથી. કાયોત્સર્ગ આદિમાં રહેલા હોય ત્યાં એકદમ આગ લાગે તો પોતે સત્ત્વશીલ હોવાથી ત્યાંથી ડરીને ખસે નહિ કાઉસ્સગ્ન ન કરતાં હોય ત્યારે દૂરથી જો અગ્નિ આવતો હોય તો તે અનર્થનું કારણ હોવાથી ખસી જાય પણ કર્મના સામર્થ્યથી તે આવી પડે તો ભય રાખે નહિ. ‘ટ્ટટ્ટ'= કાઇ, કાંકરો વગેરે ‘પાયે'= પગમાં લાગ્યો હોય તો “TSવતિ'= તેને પગમાંથી કાઢે નહિ. ‘ત'= તથા “છિi વા'= આંખમાં સૂક્ષ્મ ધૂળની રજ કે કણિયો ખેંચી ગયો હોય તો તેને કાઢે નહિ // 86 // 28/10 जत्थऽत्थमेइ सूरो, न तओ ठाणा पयं पि संचरइ। पायादि न पखालइ एसो वियडोदगेणावि // 857 // 18/11 છાયા :- યત્રીતમતિ સૂર્યો ન તત: સ્થાનાત્ પરમપિ | ___पादादि न प्रक्षालयति एषो विकृतोदकेनापि // 11 // ગાથાર્થ :- જ્યાં સૂર્યાસ્ત થાય તે સ્થાનથી એક પગલું પણ ચાલે નહિ. હાથપગ વગેરેને અચિત્ત પાણીથી પણ ધોવે નહિ. Page #409 -------------------------------------------------------------------------- ________________ 380 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद टीअर्थ :- 'जत्थ'= गमगर वगेरे 4o 'अस्थमेड़ सूरो'= सूर्य अस्त पामे 'तओ ठाणा'= ते स्थानथी पयं पि'= पगडं मात्र 5 / 'संचरइ'= मागणयाले 'न'= न अर्थात् लामा २४ीय. 'एसो'= २मा प्रतिमाघारीसाधु 'वियडोदगेणावि'= प्रासुट (मयित्त) पीथी 59. 'पायादि'= हाथ-५॥ वगैरे 'न पखालेइ'= धोवे नहि. // 857 // 18/11 दुट्ठऽस्सहत्थिमाई, तओ भएणं पयं पिणोसरई। एमादिनियमसेवी, विहरइ जाऽखंडिओ मासो // 858 // 18/12 छाया :- दुष्टाश्वहस्त्यादयस्ततो भयेन पदमपि नोपसरति / एवमादिनियमसेवी विहरति यावदखण्डितो मासः // 12 // ગાથાર્થ :- મહાત્મા દુષ્ટ અશ્વ, હાથી વગેરેથી ભયના કારણે એક પગલું પણ ખસે નહિ. આવા અભિગ્રહોનું પાલન કરતાં તે મહાત્મા એક મહિના સુધી વિચરે. टार्थ :- 'दृट्ठास्सहत्थिमाई'= महोन्मत्त तोशनी घोडा, हाथी वगैरे लेनाथी. उरीने सोडी 62 नासे छे. 'तओ'= तेनाथी भएणं'= भयमोनीयना ध्यथा भय३५ यात्मपरिणामवडे 'पयं पि'= से गj ५ए। 'णोसरइ'= सतां नथी. 'एमादिइनियमसेवी'= मा वगेरे मागममा साममिहोने सेवता 'जाऽखंडिओ मासो'= संपू मे मलिना सुधी 'विहरइ'= पोतानी या व वियरेछ. // 858 // 18/12. पच्छा गच्छमईई, एवं दुम्मासि तिमासि जा सत्त। नवरं दत्तिविवड्डी, जा सत्त उ सत्तमासीए // 859 // 18/13 छाया :- पश्चाद् गच्छमत्येति एवं द्विमासा त्रिमासा यावत् सप्त / नवरं दत्तिविवृद्धिः यावत् सप्त तु सप्तमासिकायाम् // 13 // ગાથાર્થ :- આ એક મહિનાની પ્રતિમા પૂર્ણ થયા બાદ તે ગચ્છમાં પ્રવેશ કરે છે. બે મહિનાની, ત્રણ મહિનાની યાવતુ સાત મહિનાની પ્રતિમા સુધી આ જ વિધિ છે. પણ દત્તિની વૃદ્ધિ થાય-દ્વિમાસિકામાં બે દત્તિ, ત્રિમાસિકમાં ત્રણ દત્તિ યાવતુ સપ્રમાસિકમાં સાત દત્તિ હોય. अर्थ :- 'पच्छा'= मे मलिनानी प्रतिभा पू[ थय। पछी 'गच्छमईई'= ७मा प्रवेशे छ. 'एवं'= भासिडी प्रतिमान 'दुम्मासि तिमासि जा सत्त'= द्विभासि.डी, त्रिभासिडीथी भांडीने समासि.ही सुधानी प्रतिमामो छ. 'नवरं'=ईत 'दत्तिविवड्डी'= मे त्तिनी वृद्धि थाय छे. 'जा सत्त उ'= यावत् सात हत्ति 'सत्तमासीए'= सातमी प्रतिमाम डोय छे. // 859 // 18/13 तत्तो य अट्ठमी खलु, हवइ इहं पढमसत्तराइंदी। तीए चउत्थचउत्थेणऽपाणएणं अह विसेसो // 860 // 18/14 छाया :- ततश्च अष्टमी खलु भवति इह प्रथमसप्तरात्रिंदिनान् / तस्यां चतुर्थचतुर्थेनापानकेन अथ विशेषः // 14 // ગાથાર્થ :- પછી પહેલી સાત અહોરાત્રવાળી આઠમી પ્રતિમા ધારણ કરે. તેમાં આટલી વિશેષતા છે કે એકાંતરે ચોવિહાર ઉપવાસ કરે. (પારણે આયંબિલ કરે, દત્તિનો નિયમ નથી.) टीअर्थ :- 'तत्तो य'= त्या२माह 'इहं पढमसत्तराइंदी'= पडेली सात शत्रिहिवसवाजी 'अट्ठमी खलु'= Page #410 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 381 मा भी प्रतिमा 'तीए'= ते सा भी प्रतिभामा 'हवइ'= होय छे. 'चउत्थचउत्थेण'= iतर 64वासनो त५ ४२छ. अर्थात तरेमोन 42 मेटj अध्याहारछे. 'अपाणएणं'= पाणी वगरनो योविहार 'अह विसेसो'= पूर्वनी प्रतिभागी ४२त माम मालुं विशेष छ. // 860 // 18/14. આઠમી પ્રતિમામાં બીજું શું વિશેષ કરે છે? તે કહે છે : उत्ताणग पासल्ली,णेसज्जी वावि ठाणगं ठाउं। सहउवसग्गे घोरे, दिव्वादी तत्थ अविकंपो // 861 // 18/15 छाया :- उत्तानकः पार्श्वशयितः निषद्यावान् वापि स्थानकं स्थित्वा / सहते उपसर्गान् घोरान् दिव्यादीन् तत्र अविकम्पः // 15 // ગાથાર્થ :- આ પ્રતિમામાં ચત્તા સૂવે, પડખે સૂવે કે પલાંઠી વાળીને બેસે, તથા દિવ્ય આદિ ઘોર ઉપસર્ગોને ચલિત બન્યા વિના સહન કરે. अर्थ :- 'तत्थ'= ते प्रतिमामा 'उत्ताणग'= यत्त। सूतेसानीभ 'पासल्ली'= 57 सूतेबानीम 'णेसज्जी'= निषधामा सानीभ अर्थात अत्यंत शय्यामा 2i रानीभ (५८iही वाणीने भेसवानी भ) 'वावि'= अथवा 59 'ठाणगं'= विशिष्ट सासनी 'ठाउं'= शने अर्थात शरीरने मावा भासनोमा स्थापीने 'दिव्वादी'= हेवकृत-मनुष्यत वगैरेन। 'घोरे'= भयं४२ 'उवसग्गे'= पुरुषो 4 मे 35 ४२॥य छेते 6५सगो-तेने 'अविकंपो'= भनथी भने शरीरथी यसायमान थया 112 'सह'= भावथी सत्त्व होवाथी सहन 42 छ. // 861 // 18/15 दोच्चा वि एरिस च्चिय, बहिया गामाइयाण नवरंतु। उक्कुडलगंडसाई, दंडाययओ व्व ठाऊणं // 862 // 18/16 छाया :- द्वितीयापि इदृश्येव बहिस्तात्ग्रामादीनां नवरं तु / / उत्कुटुकलगण्डशायी दण्डायतको वा स्थित्वा // 16 // ગાથાર્થ:- બીજી સાત અહોરાત્રવાળી પ્રતિમા પણ પહેલી સાત અહોરાત્રવાળી પ્રતિમા જેવી જ છે. ગામ વગેરેની બહાર રહે પણ ઉત્કટુક આસને બેસે, વાંકા કાષ્ઠની જેમ સૂવે અથવા લાકડીની જેમ લાંબા સૂવે. टार्थ:- 'दोच्चा वि'= भी सात महोरात्रवाणी 'एरिस च्चिय'= प्रथम सातमहोरात्रनवी 4 छे. 'बहिया गामाइयाण'= ॥म अने ना२ आहिनी महा२ 'नवरं तु'= इ51. 'उक्कुडसादी'= उ आसने (उभ35 47) 'लगंडसादी'= qist aslनी 4 अर्थात् ४भीनने मात्र भरत अने પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે (મસ્તક અને પગ અદ્ધર રહે) તેમ સૂવે, 4%संघयावाडोवाथी धध्यान भने शुभसध्यानचें ध्यान 42di. 'दंडाययओ व्व'= अथवा cial थईने शिक्षा वगैरेने माणु शरी२ मते ते 'ठाऊणं'= २डीने सूवे. // 862 // 18/16 तच्चा वि एरिस च्चिय, नवरं ठाणं तु तस्स गोदोही। वीरासणमहवा वि हु, ठाएज्जा अंबखुज्जो उ॥८६३ // 18/17 छाया :- तृतीयापि ईदृश्येव नवरं स्थानन्तु तस्य गोदोही / वीरासनमथवापि खलु तिष्ठेद् आम्रकुब्जो तु // 17 // Page #411 -------------------------------------------------------------------------- ________________ 382 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद ગાથાર્થ :- ત્રીજી સાત અહોરાત્રિવાળી પ્રતિમા પણ પહેલી સાત અહોરાત્રિ પ્રતિમાની જેવી જ છે પણ તેમાં આટલી વિશેષતા છે કે તે ગોદોહિકા આસને બેસે અથવા વીરાસને કે આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. ટીકાર્થ:- ‘તથ્વી વિ'= ત્રીજી સાત અહોરાત્રિવાળી પ્રતિમા પણ ‘રિત્ર'= ઉપર વર્ણવેલા સ્વરૂપવાળી જ છે. “પાવર'= ફક્ત “ટા તુ'= શરીરના સંસ્થાનરૂપ આસનવિશેષ ‘તલ્સ'= પ્રતિમાધારી સાધુનું “જોવોટ્ટી'= ગોદોહિકા આસન- ગાયને દોહતી વખતે જેમ બે પગના તળિયાના આગળના ભાગના આધારે ઊભડક બેસવામાં આવે છે તેમ રહેવું તે ગોદોહિકા આસન કહેવાય. ‘વીરાસનમવી વિ દુ'= અથવા વીરાસન આસને રહે. ગુરુ આ આસનને વજસંહનન આસન કહે છે.- જેમકે કોઈ રાજા વગેરે સિંહાસન ઉપર બેઠા હોય ત્યાં કોઈક કારણસર નીચેથી સિંહાસનને ખસેડી લેવામાં આવે ત્યારે તે અધ્ધર જે રીતે બેઠા હોય તે રીતે રહેવું એ વીરાસન કહેવાય છે. આમાં જમીન ઉપર માત્ર બે પગ અડતા હોય છે.-મજબૂત બળવાન સંઘયણવાળા તેઓ નિષ્પકંપ રીતે આ આસનમાં રહીને ધર્મધ્યાન તથા શુક્લધ્યાનનું ધ્યાન કરતા હોય છે. લોકમાં ભોજન વખતના આસનને વીરાસન કહેવામાં આવે છે, ‘યંવહુન્નો 3= કેરીની જેમ કાંઇક નમેલા વાંકાં રહેવું તે આમ્રકુન્જ આસન છે. “સાન્નિા '= આ આસને રહે. | 863 / 28/17 एमेव अहोराई, छ8 भत्तं अपाणगंणवरं। गामणगराण बाहिं, वाघारियपाणिए ठाणं // 864 // 18/18 છાયા :- અવમેવ મહોરાત્રી ષષ્ઠ મક્તમપાનક્કે નવરમ્ | ग्रामनगरेभ्यो बहिर्व्याघारितपाणिके स्थानम् // 18 // ગાથાર્થ :- આ જ રીતે (અગિયારમી) એક અહોરાત્રપ્રમાણવાળી પ્રતિમા છે. તેમાં આટલી વિશેષતા છે કે ચોવિહાર છઠ્ઠનો તપ હોય તથા ગામ-નગરની બહાર હાથ લાંબો કરીને રહે. ટીકાર્થ :- ‘મેવ'= ઉપર કહ્યું તે સ્વરૂપવાળી ‘મહોરાડું'= અહોરાત્ર પ્રમાણવાળી પ્રતિમા હોય છે. વર'= ફક્ત તેમાં આટલી વિશેષતા છે. ‘છä મત્ત'= બે ઉપવાસરૂપ છઠ્ઠનો તપ કરવાનો હોય છે. સામાન્યરીતે એક દિવસના બે ભોજન ગણાય છે. આથી બે દિવસના ઉપવાસમાં ચાર ભોજનનો ત્યાગ થાય. અત્તરવાયણા અને પારણામાં એકાસણું કરવાનું હોય એટલે તે બે દિવસના એક એક ભોજનનો ત્યાગ થાયઆમ બધા મળીને છ ભોજનનો ત્યાગ થતો હોવાથી તેને “છäભક્ત” કહેવામાં આવે છે. અહીં ‘છટ્ટમાં અનુસ્વાર છન્દના કારણે છે. ‘પાપા '= આ પ્રતિમામાં ચોવિહાર કરવાનો હોય છે. ‘તર્યા વિધેયમ્'= તેમાં કરવાનો હોય છે.- આટલું અધ્યાહાર સમજવાનું છે. “નામUTIRIT'= ગામ-નગર પ્રસિદ્ધ છે. તેની વા=િ બહાર ‘વાયારિયપાળિr'= લાંબા હાથ કરીને ‘ટા'= આ પ્રતિમાધારીને રહેવાનું ધ્યેય છે. / 864 28/18 एमेव एगराई, अट्ठमभत्तेण ठाण बाहिरओ। ईसीपब्भारगओ, अणिमिसणयणेगदिट्ठीए // 865 // 18/19 છાયા :- Uવમેવ ત્રિવ મકૃમમવન સ્થાનં વંદિત્તાત્ | इषत्प्रारभारगतोऽनिमिषनयनकदृष्टिकः // 19 // साहट्ट दोऽवि पाए, वाघारियपाणि ठायती हाणं। वाघारि लंबियभुओ, अंते य इमीऍ लद्धि त्ति // 866 // 18/20 जुम्मं / Page #412 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 383 છાયા :- સંદર્ભે વિપિ પીવી વ્યાપારિતપતિત સ્થાનમ્ | व्याघारित-लम्बितभुजोऽन्ते च अस्या लब्धिरिति // 20 // युग्मम् / ગાથાર્થ :- અહોરાત્રિની પ્રતિમાની જેમ જ એકરાત્રિની પ્રતિમા છે. આમાં અઠ્ઠમનો તપ હોય છે. ગામની બહાર કાંઈક કુબડો હોય એવી સ્થિતિમાં કાયોત્સર્ગ મુદ્રાએ રહે. કોઈ એક પદાર્થ ઉપર નેત્રોને મીંચ્યા વગર અનિમેષ સ્થિર દૃષ્ટિ રાખે. પગની જિનમુદ્રા અર્થાત્ પગની પાનીમાં આંગળા આગળ ચાર આંગળનું અને એડી આગળ સાડા ત્રણ આંગળનું અંતર રહે તે જિનમુદ્રા કહેવાય છે. બે હાથ લટકેલા રહે એવી રીતે કાયાના સંસ્થાનમાં રહે. આના સમ્યગુ પાલનના અંતે લબ્ધિ પ્રગટે છે. ટીકાર્થ :- “જીવ'= આ પ્રમાણે જ “રા'= એકરાત્રિની પ્રતિમા છે. ‘મદ્રુમમત્તે '= ત્રણ ઉપવાસ વડે ‘વાદિરો'= ગામ-નગરાદિની બહાર “પન્મારો '= ભાર ઉપાડેલા પુરુષની જેમ કાંઈક નમેલો અર્થાત્ કુબડા માણસના જેવા આસને ‘મnિfમસUTયા'= દેવાદિ ઉપસર્ગોમાં લોચન મીંચ્યા વગર ‘વિટ્ટી'= કોઈ એક પદાર્થ ઉપર સ્થિર દૃષ્ટિવાળો ‘કાગ'= અવસ્થાન કરે છે. 866 / 28/12 સોફ્ટ'= વચ્ચે ચાર આંગળનું- આંતરું હોય એ રીતે “વો વિ પા!'= બે પગને ભેગા કરીને ‘વાયાંરિપાળિ'= લાંબા હાથ કરીને ‘ટ્ટા'= આસને ‘ડાયેતિ'= રહે છે. ‘વાયારિ'= વાઘારિત શબ્દનો અર્થ ‘ત્મવિયનો'= લાંબા કરેલા હાથવાળો એવો થાય છે. ‘મંત્તે '= સર્વ પ્રતિમાના અંતે કરાતી “મg'= આ એકરાત્રિની પ્રતિમાના અંતે દ્વિત્તિ'= લબ્ધિ પ્રગટે છે. પ્રતિમાની અંતે લબ્ધિ પ્રગટે છે, પહેલાં નહિ. આ પ્રતિમા સ્વીકાર્યા પહેલાં દરેકમાં તેનું પરિકર્મ અર્થાત્ અભ્યાસ કરવાનો હોય છે. તેમાં જેટલા મહિનાનું અનુષ્ઠાન હોય એટલા જ મહિનાનું પરિકર્મ કરવાનું હોય છે. જેમકે પહેલી પ્રતિમા એક મહિનાની છે તો તેનું પરિકર્મ પણ એક મહિનાનું કરવાનું હોય છે. બીજીમાં બે મહિનાનું, ત્રીજીમાં ત્રણ મહિનાનું એમ સાતમી પ્રતિમામાં સાત મહિનાનું પરિકર્મ કરવાનું હોય છે. ચોમાસામાં પ્રતિમા સ્વીકારવામાં આવતી નથી. પહેલી-બીજી-ત્રીજી-ચોથી પ્રતિમા સુધીમાં પરિકર્મ અને અનુષ્ઠાન બંને એક જ વર્ષમાં સંભવે છે. તત્ત્વથી તો પહેલી પ્રતિમાનું પરિકર્મ એક મહિનાનું અને તેનું અનુષ્ઠાન એક મહિનાનું એમ બે મહિના થાય. બીજી પ્રતિમાનું પરિકર્મ બે મહિનાનું અને તેનું અનુષ્ઠાન પણ બે મહિનાનું એટલે તેમાં ચાર મહિના થાય. આમ પહેલી અને બીજી પ્રતિમામાં બધા મળીને (2+4)= છ મહિના થાય. આથી એક વર્ષમાં જ તે બે પ્રતિમા થઈ જાય. તે પછીના વર્ષે ત્રીજી પ્રતિમાનું પરિકર્મ ત્રણ મહિનામાં અને તેનું અનુષ્ઠાન ત્રણ મહિનામાં એમ છ મહિનામાં તે પૂર્ણ થાય. પછી ત્રીજા વર્ષે ચોથી પ્રતિમાનું પરિકર્મ ચાર મહિનામાં અને તેનું અનુષ્ઠાન ચાર મહિનામાં એમ આઠ મહિનામાં તે પૂર્ણ થાય, ત્યાર પછી ચોથા વર્ષે પાંચમી પ્રતિમાનું પરિકર્મ પાંચ મહિનામાં થાય. તેનું અનુષ્ઠાન એ જ વર્ષે થઈ શકે નહિ. કારણકે ચોમાસામાં અનુષ્ઠાન થઈ શકતું નથી. આથી પાંચમી - છઠ્ઠી અને સાતમી પ્રતિમાઓમાં બેબે વર્ષ લાગે. આમ સાત પ્રતિમા કરવામાં નવ વર્ષ લાગે. || 866 / 28/20 આ પ્રમાણે પ્રતિમાકલ્પનું આગમાનુસારે વર્ણન કરાયું ત્યારે તેના વિષયના વિભાગને નહિ જાણતો કોઇક વાદી આ પ્રતિમાકલ્પ અયોગ્ય છે. એમ સંભાવના કરતાં પૂછે છે : आह-न पडिमाकप्पे सम्मं गुरुलाघवाइचिंत त्ति। गच्छाउ विणिक्खमणाइ न खलु उवगारगं जेण॥८६७॥१८/२१ Page #413 -------------------------------------------------------------------------- ________________ 384 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद છાયા :- સાદર પ્રતિમવિત્વે સળ[ ગુરુત્વાયવરિત્તેતિ | गच्छाद् विनिष्क्रमणादि न खलु उपकारकं येन // 21 // ગાથાર્થ:- અન્ય કહે છે:- પ્રતિમાકલ્પમાં ગુણદોષના ગુરુલાઘવપણાની સમ્યગુ વિચારણા નથી, કારણકે ગચ્છમાંથી નીકળવું વગેરે લાભકારી નથી. ટીકાર્થ:- “માદ'= અન્ય કોઈ કહે છે. “પડાવપે'= પૂર્વે કહેવામાં આવેલા પ્રતિમાકલ્પમાં “અખં'= સમ્યગુ ન્યાયથી ‘ગુરુનીયરી fધત ત્તિ'= જેમાં લાભ થોડો થતો હોય તેને છોડીને તેની અપેક્ષાએ જેમાં લાભ ઘણો હોય તેને કરવું એને ગુરુલાઘવ કહેવામાં આવે છે. અર્થાતુ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થવી તેને ગુરુલાઘવ કહેવામાં આવે છે. તેની વિચારણા એ ગુરુલાઘવ વિચારણા. “ન'= નથી. ‘છા 3'= ગચ્છમાંથી ' વિશ્વમUIટ્ટ'= નીકળીને એકલા વિચરવું તે વગેરે ‘૩વIRT'= ગુરુ કે સાધુ આદિને ઉપકાર કરનાર "T નુ'= નથી જ ‘નેT'= જે કારણથી. || 867 || 2822 तत्थ गुरुपारतंतं, विणओ सज्झाय सारणा चेव। वेयावच्चं गुणवुड्ढि तह य णिप्फत्ति संताणो // 868 // 18/22 છાયા :- તત્ર ગુરુષારતત્રં વિનયસ્વાધ્યાયઃ 2UTI વૈવા वैयावृत्यं गुणवृद्धिस्तथा च निष्पत्तिस्सन्तानः // 22 // ગાથાર્થ - જ્યાં ગચ્છવાસમાં ગુરુપરતંત્ર્ય, વિનય, સ્વાધ્યાય, સારણા-વારણા વગેરે વૈયાવચ્ચ, ગુણની વૃદ્ધિ, શિષ્યની પ્રાપ્તિ અને શિષ્ય પરંપરા આટલા લાભો થાય છે. ટીકાર્થ :- ‘તત્થ'= ગચ્છમાં ‘સુપરતંતે'= ગુરુને આધીનપણું ‘વિUTો'= વિનયને યોગ્ય વડીલોનો વિનય ‘સાથે'=વાચના વગેરે પાંચે ય પ્રકારનો સ્વાધ્યાય “સીરપ વેવ'= કોઈક વખત કોઈ આવશ્યક પ્રત્યય લાગીને ‘વૈયાવૃત્ય’ શબ્દ બન્યો છે. “શુપાવું'= ગુરુ વગેરેની પાસેથી જ્ઞાન આદિ ગુણોની વૃદ્ધિ થાય. ત૮ '= તથા સમુચ્ચય અર્થમાં છે. " fuત્ત'= ગુરુ વગેરે તેને શિષ્યો કરી આપે. “સંતા'= શિષ્યો થવાથી સારા સાધુઓ આદિ શિષ્યની પરંપરા અર્થાતુ શિષ્ય-પ્રશિષ્યનો વંશ ચાલે આવા લાભો પ્રાપ્ત થાય છે. || 868 / 28/22 दत्तेगाइगहोऽवि हु, तह सज्झायादभावओ न सुहो। अंताइणो वि पीडा, धम्मकायस्स न य सुसिलिटुं // 869 // 18/23 છાયા :- પ્રવિત્તિપ્રદોfપ વસ્તુ તથા સ્વાધ્યાયાઈમાવતો ન ગુમઃ | अन्तादिनोऽपि पीडा धर्मकायस्स न च सुश्लिष्टम् // 23 // ગાથાર્થઃ- તે રીતે એકદત્તિ વગેરે પણ સ્વાધ્યાયાદિ ન થવાથી લાભકારી નથી. અન્નપ્રાન્તરૂક્ષ એવું હલકું ભોજન કરીને આ ધર્મકાયાને પીડા આપવી એ યુક્ત નથી જ. ટીકાર્થ:- ‘ત્તેડિવિ દુ'= એક દત્તિ વગેરેનો અભિગ્રહ પણ દુ'= વાક્યાલંકારમાં છે. ‘ત'= તે પ્રકારે “સટ્ટાયામાવો'= નિરંતર સ્વાધ્યાય-ધ્યાન આદિ ન થવાથી ‘મુદ્દો'= કલ્યાણકારી નથી. ગચ્છમાં તો નિરંતર સ્વાધ્યાયાદિ થાય છે એ વાદી-પ્રતિવાદી ઉભયને પ્રસિદ્ધ છે. ‘મંતાફળો વિ'= અન્નપ્રાન્તરૂક્ષ અર્થાત્ લુખા સુકા ભોજનથી પણ ‘ઘમાયટ્સ'= સાધુની ધર્મકાયાને "'= પીડા ‘સિનિર્દુ = યુક્ત ‘ત્ર'= નથી જ. // 866 / 1823 Page #414 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 385 एवं पडिमाकप्पो, चिंतिज्जंतो उनिउणदिट्ठीए / अंतरभावविहीणो, कह होइ विसिट्टगुणहेऊ?॥८७० // 18/24 છાયાઃ- પર્વ પ્રતિમવિશન્ય: વિજ્યમાનતુ નિપુણસા | માન્તરમાવહીન: મત વિશિષ્ટ મુહેતુ:? | 24 . ગાથાર્થ :- આ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં પ્રતિમાકલ્પ પરમાર્થથી માત્ર ક્રિયાનું જ તેમાં પ્રાધાન્યપણું હોવાથી અંતરંગ ભાવશૂન્યતાના કારણે વિશિષ્ટ લાભનો હેતુ કેવી રીતે થાય ? ટીકાર્થ :- ‘વિં'= આ પ્રમાણે “હિમશિખો'= પૂર્વે કહેવામાં આવેલો પ્રતિમાકલ્પ ‘ચિંતિનંતો'= વિચારવામાં આવે તો ‘નિવરિટ્ટી'= સૂક્ષ્મદ્રષ્ટિથી ‘યંતરમાવદીપ'= અંતરંગ ભાવશૂન્ય માત્ર ક્રિયાના જ પ્રાધાન્યપણાથી ‘વિસિ ગુપદે ?'= વિશિષ્ટ ઉપકારનું કારણ વદ રોટ્ટ'=કેવી રીતે થાય ? || 870 / 28/24 भण्णइ विसेसविसओ, एसो न उ ओहओ मुणेयव्वो। दसपुव्वधरादीणं, जम्हा एयस्स पडिसेहो // 871 // 18/25 છાયા :- મતે વિશેષવષય પુણો ન તુ મોયતો જ્ઞાતવ્ય: | दशपूर्वधरादीनां यस्मादेतस्य प्रतिषेधः // 25 // ગાથાર્થ :- પ્રત્યુત્તર અપાય છે. પ્રતિમાકલ્પ તે બધા સાધુના માટે નહિ પરંતુ વિશિષ્ટ સાધુઓ માટે જાણવો. કારણકે દશપૂર્વધર વગેરેને આનો નિષેધ છે. ટીકાર્થ :- “મUUતિ'= ઉત્તર કહેવાય છે. “વિસેવો '= વિશિષ્ટ સાધુના વિષયવાળો ‘ાલો'= પ્રતિમાકલ્પ છે '23o '= સામાન્ય સાધુના માટે નથી. ‘મુnયો'= વિશિષ્ટ ગુણનું કારણ હોવાથી જાણવો. “નડ્ડ'= જે કારણથી ‘સપુત્રધરાવી '= દશ પૂર્વધર આદિને- “આદિ' શબ્દથી ચૌદ પૂર્વધરનું ગ્રહણ થાય છે. ' મ્સ'= પ્રતિમાકલ્પનો ‘પદસેદો'= નિષેધ કહ્યો છે. . 872 / ૨૮/ર૬ पत्थुयरोगचिगिच्छावत्थंतरतव्विसेससमतुल्लो। तह गुरुलाघवचिंतासहिओ तक्कालवेक्खाए॥८७२ // 18/26 છાયા :- પ્રસ્તુતરાન્સિવિસ્થાન્તર- તષિમતુલ્ય: I तथा गुरुलाघवचिन्तासहितः तत्कालापेक्षया // 26 // ગાથાર્થ :- કોઈ એક રોગની ચિકિત્સા ચાલતી હોય તેવામાં તેનાથી અધિક કોઈ બીજો રોગ આવી પડે તો એ સમયે પ્રસ્તુત રોગની ચાલુ ચિકિત્સાને છોડીને નવા અધિક રોગની ચિકિત્સા કરવી જેમ લાભદાયક છે તેમ વિરવાસના બધા જ અનુષ્ઠાનો જેણે કરી લીધા છે તે કાળે તેણે પ્રતિમાકલ્પ સ્વીકારવો એ ગુરુલાઘવની વિચારણાથી યુક્ત જ છે. ટીકાર્થ:- ‘પત્થરોમાછીવત્યંતરબ્રિસેસમતુ'= કોઈ એક રોગની ચિકિત્સા ચાલતી હોય એવામાં બીજો કોઈ અધિક રોગ આવી પડે એ અવસ્થામાં તે અધિક રોગના ઉપશમ સદેશ - (આમાં પહેલાં ‘પ્રસ્તુત” શબ્દનો “રોગચિકિત્સા' શબ્દની સાથે કર્મધારય સમાસ કર્યો છે, ત્યારબાદ “પ્રસ્તુત રોગચિકિત્સા' શબ્દનો “અવસ્થાન્તર' શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે.) અવસ્થાન્તર એટલે “તેના કરતાં બીજા અધિક રોગની ઉત્પત્તિ”- ત્યારબાદ પ્રસ્તુતરોગ- ચિકિત્સાવસ્થાન્તર શબ્દનો ‘તદ્ધિશેષ’ Page #415 -------------------------------------------------------------------------- ________________ 386 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद શબ્દની સાથે કર્મધારય સમાસ કરીને “સમ' શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ કરીને તેનો ‘તુલ્ય' શબ્દની સાથે તૃતીયા તપુરુષ સમાસ કર્યો છે. ‘ત = તે પ્રકારે “ગુરુનીયતાસંદિ'= ગુરુલાઘવની વિચારણાથી યુક્ત છે- અર્થાત્ સામાન્ય રોગના સંદેશ સામાન્યદોષની ચિકિત્સા સમાન સ્થવિરકલ્પ છે. જ્યારે પ્રતિમાકલ્પ એ વિશિષ્ટ મોટા દોષની ચિકિત્સા સમાન હોવાથી વધારે લાભદાયી છે. તદ્માવ+g'= પ્રતિમાકલ્પ સ્વીકારવાના કાળની અપેક્ષાએ- અર્થાત્ તે કાળે તેના માટે પ્રતિમાકલ્પનો સ્વીકાર વધારે લાભકારક છે. || 872 / ૨૮/ર૬. હવે સંક્ષેપથી કહેલી આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે દેખાત્ત દ્વારા તેને સમજાવે છે : निवकरलूताकिरियाजयणाए हंदि जुत्तरूवाए। अहिदट्ठादिसु छेयादि वज्जयंतीह तह सेसं // 873 // 18/27 છાયા :- 7પર તૂતક્રિયાયતનાથ દ્િ યુવતરૂપાયામ્ ! अहिदष्टादिषु छेदादिभ्यो वर्जयन्तीह तथा शेषाम् // 27 // ગાથાર્થ :- જેમ રાજાના હાથમાં થયેલ લૂતા નામના રોગને મંત્રથી દૂર કરવાનો યોગ્ય પ્રયત્ન ચાલતો હોય તે દરમ્યાન તુરત મારી નાંખનાર સર્પદંશ વગેરે અન્ય અવસ્થા થાય તો લૂતાની ચિકિત્સાને છોડીને પહેલાં એ સર્પદંશની ચિકિત્સા કરવાની હોય છે તેથી લૂતાની ચિકિત્સાને બંધ કરે છે. ટીકાર્થ:- ‘નિવરત્નતારિયાનયા'= રાજાના હાથમાં થયેલી ભૂતાની ચિકિત્સા માટે પ્રયત્ન ચાલતો હોય ત્યારે- આમાં “નૃપ શબ્દનો’ ‘કર’ શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ પછી તેનો ‘લુતા” શબ્દની સાથે સપ્તમી તપુરુષ સમાસ કરીને ‘ક્રિયાયતના’ શબ્દની સાથે સપ્તમી તપુરુષ સમાસ કર્યો છે. ભૂતાની ચિકિત્સા મંત્ર તથા અપમાર્જન એટલે પ્રયત્નથી ધોઈને સાફ કરવું, વગેરે રૂપે કરવામાં આવે છે. ‘ઇંદ્રિ ગુત્તરૂવા'= ઉચિત ‘હિટ્ટા'= રાજાને અધિક જોખમી એવા સર્પદંશ વગેરેમાં “રાજાને' એ અધ્યાહારથી સમજવાનું છે. ‘છેયાદ્રિ'= મોટા સર્પદંશરૂપ દોષનું નિવારણ કરવા માટે સમર્થ એ અવયવનો છેદ કરવો અથવા શેક કરવો વગેરે ચિકિત્સા કરાય છે. ‘ફૂદ'= આ સમયે ‘તદ= તે પ્રકારે ‘સે'= પૂર્વકાળની ચાલતી લૂતા સંબંધી મંત્ર અપમાર્જનાદિ ક્રિયાને ‘વનયંતી'= બંધ કરે છે. / 873 / ૨૮/ર૭ एवं चिय कल्लाणं जायइ एयस्स इहरहा न भवे / सव्वत्थावत्थोचियमिह कुसलं होइऽणुट्ठाणं // 874 // 18/28 છાયા :- વિમેવ જ્યા નાયત થતી રૂતરથા ન મવેત્ | सर्वत्रावस्थोचितमिह कुशलं भवति अनुष्ठानम् // 28 // ગાથાર્થ :- આ પ્રમાણે તે સર્પદંશાદિ મોટા દોષની ચિકિત્સા કરવા દ્વારા જ રાજાનું કલ્યાણ થાય છે. અન્યથા જો એમ ન કરવામાં આવે અર્થાત્ સર્પદંશની ચિકિત્સા ન કરાય અને પૂર્વની ભૂતાની ચિકિત્સા જ જો ચાલુ રાખવામાં આવે તો કલ્યાણ ન થાય, ઉર્દુ રાજાનું મૃત્યુ થઈ જાય. માટે સર્વ પુરુષને માટે તે તે અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કરવું એ જ કુશળ કરનારું થાય છે. ટીકાર્થ:- ‘વં '= આ પ્રમાણે મોટા દોષનો ઉપશમ કરવા દ્વારા જ ‘&ાપ'= ઈચ્છિત આરોગ્ય નાયટ્ટ'= પ્રાપ્ત થાય છે. ‘સિં'= હાથમાં લૂતા થયેલ રાજાનું ‘રૂદહા'= અન્યથા અર્થાત્ જો સર્પદંશની ચિકિત્સા માટે છેદ-દાહ વગેરે ન કરવામાં આવે અને યંત્ર-અપમાર્જનરૂપ લૂતાની જ જો ચિકિત્સા ચાલુ રાખવામાં આવે તો ‘ર મવે'= કલ્યાણ થાય નહિ. વધારે મોટો દોષ થવાના કારણે મૃત્યુ થઈ જાય. “સદ્ગસ્થ'= - અન્યથી જો ચિકિત્સા Page #416 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 387 સર્વ પુરુષને આદિમાં ‘વિન્થોવિય'= તે તે અવસ્થાને યોગ્ય ‘ફ = અહીંયા ‘મણુકા '= કાર્યવિશેષરૂપ અનુષ્ઠાન ‘સુસ'= કલ્યાણનું કારણ ‘હા’= બને છે. / 874 || 28/28 इय कम्मवाहिकिरियं, पव्वज्जं भावओ पवण्णस्स। सई कुणमाणस्स तहा, एयमवत्थंतरं णेयं // 875 // 18/29 છાયા :- કૃતિ ર્મવ્યાજ્યિાં પ્રવ્રજ માવત: પ્રપન્ની | सदा कुर्वाणस्य तथा एतदवस्थान्तरं ज्ञेयम् // 29 // ગાથાર્થ:- આ પ્રમાણે કર્મરૂપી રોગની ચિકિત્સારૂપે ગુરુ-લાઘવની અપેક્ષાએ ભાવથી પ્રવ્રજ્યા સ્વીકારનાર અને ગચ્છવાસમાં રહીને કર્મરોગની ચિકિત્સા સદા કરનાર સાધુને આ પ્રતિમાકલ્પ અવસ્થાન્તર સમાન જાણવું. ટીકાર્થ :- ‘રૂ'= આ પ્રમાણે ‘—વાિિરિવં'= કર્મરોગની ચિકિત્સારૂપ ‘પષ્યન્ન'= દીક્ષાને ‘માવો'=ગુરુ-લાઘવની અપેક્ષાએ ભાવથી ‘પવUUાસ'=સ્વીકારનાર ‘સ'= સદા સુમાસ'= કર્મરોગની ચિકિત્સા કરનાર સાધુને ‘ત'ઋતે તે ગચ્છવાસ વગેરે પ્રકારથી ‘પર્વ'= આ પ્રતિમાકલ્પ અનુષ્ઠાન ‘વધંતર'= રાજાના દૃષ્ટાંતમાં અધિક દોષના કારણભૂત સર્પદંશ સંદેશ તીવ્ર કર્મોદયસ્વરૂપ 'ય'= જાણવું.- આથી અવસ્થાન્તરરોગના ઉપશમ સદેશ પ્રતિમાકલ્પ છે. એમ સિદ્ધ થયું. 87 / 28/26. વિશિષ્ટ અવસ્થાને ઉચિત આ પ્રતિમાકલ્પ એ સામાન્યથી ગચ્છવાસ કરતાં ઘણો જ ચઢીયાતો-શ્રેષ્ઠ છે. એમ બતાવતાં આમ કહે છેઃ तह सुत्तवुड्भिावे, गच्छे सुत्थंमि दिक्खभावे य। पडिवज्जइ एयं खलु, ण अण्णहा कप्पमवि एवं // 876 // 18/30 છાયા :- તથા મૂત્રદ્ધિમાવે, છે સૂચ્ચે રીફ્યુમાવે .. प्रतिपद्यते एतं खलु नान्यथा कल्पमपि एवम् // 30 // ગાથાર્થ:- તથા શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થતી હોય, ગચ્છ બાધાથી રહિત હોય, દીક્ષા લેનાર કોઈ ન હોય ત્યારે જ પ્રતિમાકલ્પને સ્વીકારે છે. અન્યથા સંહનન, ધૃતિ આદિ હોવા છતાં પ્રતિમાકલ્પને પણ ન સ્વીકારે. ટીકાર્થ:- ‘તદ'= ગચ્છમાં પહેલાંની જેમ જ “સુત્તર્દૂિમાવે'= સૂત્ર-અર્થ અને ઉભયને આપવામાં સમર્થ બીજા બહુશ્રુતસાધુઓ હોવાથી આ સાધુ પ્રતિમાકલ્પ લે તો પણ સાધુઓને સૂત્રાર્થની ક્ષતિ થવાનો સંભવ ન હોય ત્યારે વાચનાદિ અખ્ખલિતપણે ચાલુ રહેતી હોય ત્યારે, “છે'= ગચ્છ સુત્થામ'= બાધારહિત સ્વસ્થ હોય ત્યારે ‘વિ+જ્ઞમાવે '= અધિકતર ગુણવાન કોઈ દીક્ષા લેનાર ન હોય ત્યારે "'= આ પ્રતિમાકલ્પને સાધુ ‘વં'= આ પ્રમાણે આગમમાં કહેલી વિધિ મુજબ “તુ'= શબ્દ વાક્યાલંકારમાં છે. ‘પડિવજ્ઞ'= સ્વીકારે છે. ‘મUDI'= અન્યથા અર્થાત્ ગચ્છમાં તેના સિવાય સાધુઓને વાચનાદિ આપનાર બીજા કોઈ બહુશ્રુત સાધુ ન હોય, ગચ્છ સ્વસ્થ ન હોય અને કોઈ ગુણવાન દીક્ષા લેનાર હોય આ ત્રણ મોટા કાર્યને કરનારનો અભાવ હોય ત્યારે ‘પ્રમવ'= નિર્જરાનાં કારણભૂત એવો આ કલ્પ પણ "'= ન સ્વીકારે. || 876 // 28/30 इहरा न सत्तगुरुता, तयभावे ण दसपब्विपडिसेहो। एत्थं सुजुत्तिजुत्तो, गुरुलाघवचिंतबज्झंमि // 877 // 18/31 છાયા :- રૂતરથા ન સૂત્રyતા તમારે જ પૂર્તિપ્રતિવેદ: अत्र सुयुक्तियुक्तो गुरुलाघवचिन्ताबाह्ये // 31 // Page #417 -------------------------------------------------------------------------- ________________ 388 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद ગાથાર્થ:- અન્યથા જો આગમોક્ત વિધિ મુજબ પ્રતિમાકલ્પ સ્વીકારવામાં ન આવે અર્થાત્ ગચ્છમાં બીજા કોઈ બહુશ્રુતના અભાવે સાધુઓને શ્રતની વૃદ્ધિમાં ક્ષતિ આવતી હોય છતાં તે પ્રતિમાકલ્પ સ્વીકારે તો તેણે ભગવાનના આગમનું ગૌરવ કર્યું ન થાય. પ્રવચનમાં આગમનું જો ગૌરવ ન હોત તો દશપૂર્વધરને પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવાનો આગમમાં નિષેધ કરવામાં ન આવત. દશપૂર્વધરાદિ વિશિષ્ટ આગમધર હોવાથી તે પ્રવચનને વિશેષ પ્રકારે ઉપકારી હોવાથી પ્રતિમાકલ્પની આરાધના કરવા કરતાં ગચ્છવાસમાં રહેવાથી તેમને વિશેષ લાભ થાય તેમ હોવાથી તેમને પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવાનો આગમમાં નિષેધ કરવામાં આવ્યો છે. આમ ગુરુલાઘવની વિચારણા કરવામાં આવી જ છે. જો ગુરુલાઘવની વિચારણા કર્યા વગર ગમે તે રીતે પ્રતિમાકલ્પ સ્વીકારવાનો હોત તો દશપૂર્વધર આદિને પ્રતિમાકલ્પના સ્વીકારનો આગમમાં જે નિષેધ કરાયો છે તે યુક્તિસંગત ન થાત. અન્યથા ગુરુ-લાઘવની વિચારણા કર્યા વગર પ્રતિમાકલ્પ સ્વીકારવામાં શ્રુતનું ગૌરવ ન સચવાય, અને તે ગૌરવના અભાવમાં અહીંયા જે દશપૂર્વીને પ્રતિમાકલ્પ સ્વીકારવામાં દોષ કહ્યો છે તે યુક્તિસંગત ન થાય. ટીકાર્થ:- ‘પત્થ'= આ પ્રતિમાકલ્પમાં “ફદરા'= અન્યથા ગમે તે રીતે પ્રતિમાકલ્પના સ્વીકારમાં ‘ર કુત્તાય'= ભગવાનના આગમનું ગૌરવ ન થાય. ‘તમાવે'= આગમની ગુરુતાના અભાવે સં૫વ્યપહો '= ચૌદ પૂર્વી દશપૂર્વધર આદિને પ્રતિમાકલ્પના સ્વીકારનો નિષેધ ગુરુત્તીધર્વાચિતવન'= ગુરુલાઘવની ચિંતા કર્યા વગર ગમે તે રીતે પ્રતિમાકલ્પને સ્વીકારવામાં ગુત્તિનુત્તો'= સારી રીતે યુક્તિથી સંગત "'= ન થાય. // 877 || 28/36 ગુલાઘવચિંતા કોને કહેવાય ? તે કહે છે : अप्पपरिच्चाएणं, बहुतरगुणसाहणं जहिं होइ। सा गुरुलाघवचिंता, जम्हा णाओववण्ण त्ति // 878 // 18/32 છાયા :- 3 ન્યપરિત્યારોના વિદ્યુત શુ ધનં યત્ર મવતિ | सा गुरुलाघवचिन्ता यस्मात् न्यायोपपन्नेति // 32 // ગાથાર્થ :- જે વિચારણામાં અલ્પ લાભને જતો કરીને જેમાં ઘણો લાભ થતો હોય તેને સ્વીકારવાનું વિચારવામાં આવે તે ગુરુલાઘવની વિચારણા ન્યાયસંગત છે. ટીકાર્થ :- ‘મuપરિત્રાણ'= થોડા લાભને જતો કરીને ‘વતરા '= ઘણાં લાભની સિદ્ધિ નર્દિ'= જેમાં ‘દોડ્ડ'= થાય છે. “સા'= તે ગુરુત્વાયર્વાવ્રત'= ગુરુલાઘવની વિચારણા ‘નર્ટી'= જે કારણથી ‘UTTોવવUT '= ન્યાયસંગત છે. 878 / 18/32. वेयावच्चुचियाणं, करणनिसेहेणमंतरायं ति / तं पि हु परिहरियव्वं, अइसुहुमो होउ एसो त्ति // 879 // 18/33 છાયા :- વૈયાવૃત્યવતીનાં #રપનિષેધેનાન્દરાય તિ | सोऽपि खलु परिहर्तव्योऽतिसूक्ष्मो भवतु एष इति // 33 // ગાથાર્થ :- પ્રતિમાકલ્પમાં વૈયાવચ્ચ કરવાનો નિષેધ હોવાથી (અર્થાતુ તેમાં કોઈની વૈયાવચ્ચ કરવાની નથી હોતી.) વૈયાવચ્ચને ઉચિત બાળ-વૃદ્ધ-ગ્લાન આદિની વૈયાવચ્ચમાં અંતરાય થાય છે. (આમ વાદી કહે છે) પણ તે અંતરાય એ પારમાર્થિક અંતરાય નથી માટે તે ગણના યોગ્ય નથી. આ અતિસૂક્ષ્મ દોષ છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 389 ટીકાર્થ :- ‘વૈયાવદયા '= ગુર-બાલ-વૃદ્ધ આદિ વૈયાવચ્ચને યોગ્ય સાધુની ‘રપાળિસે '= પ્રતિમાકલ્પ સ્વીકારને વૈયાવચ્ચ કરવાનો નિષેધ હોવાથી ‘મંતરાયં તિ'= વૈયાવચ્ચમાં અંતરાય થાય છે. ‘ત પિ = તે અંતરાય પણ “પરિહરિયä'= પારમાર્થિક અંતરાય ન હોવાથી અંતરાયરૂપ ગણવા યોગ્ય નથી. ‘પણો ત્તિ'= આ દોષ ‘રૂસુમો'= અતિસૂક્ષ્મ ‘રોય'= થાય છે. આ અતિશય સૂક્ષ્મ દોષ હોવાના કારણે પ્રતિમાકલ્પ સ્વીકારવામાં વૈયાવચ્ચમાં અંતરાય પડે છે એમ વિચારવું એ મૂઢતા છે. આ વૈયાવચ્ચનું કાર્ય તો બીજા સાધુઓ પણ કરી શકે છે. કારણકે ગચ્છવાસી પ્રતિમાકલ્પ સ્વીકારે તો પણ ગચ્છમાં કાંઈ વૈયાવચ્ચના કાર્યમાં ખામી આવતી નથી, વળી ગચ્છ સ્વસ્થ હોય ત્યારે જ પ્રતિમાકલ્પ સ્વીકારવાનો હોય છે, અન્યથા નહિ, માટે પ્રતિમાકલ્પ એ શુભ આલંબન જ છે. || 876 / ૨૮/રૂરૂ ता तीए किरियाए जोग्गयं उवगयाण नो गच्छे।। हंदि उविक्खा णेया, अहिगयरगुणे असंतंमि // 880 // 18/34 છાયા :- તસ્પત્તિથી ક્રિયા યોથતીમુપપુ નો છે ! हन्दि उपेक्षा ज्ञेया अधिकतरगुणे असति // 34 // ગાથાર્થ :- તેથી જો પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવા કરતાં ગચ્છમાં રહેવાથી કોઈ વિશેષ લાભ થવાનો ન હોય તો પ્રતિમાકલ્પને યોગ્યતા પામેલા સાધુઓની ગચ્છની ઉપેક્ષા ન જાણવી અર્થાત તેમને પ્રતિમાકલ્પ સ્વીકારવો યોગ્ય છે. ટીકાર્થ :- ‘તા'= તેથી “દિયર|'= સૂત્રવૃદ્ધિ આદિ સ્વરૂપ વિશેષ ગુણ (લાભ) ‘સંતંગિ'= જો ન હોય તો ‘તી રિયાણ'= પ્રતિમાકલ્પ સ્વીકારવા આદિ ક્રિયાની “નોલે'= યોગ્યતાને (= સમર્થપણાને) “ડવીયા T'= પામેલા સાધુઓની ‘છે'= ગચ્છમાં “દ્રિ'= ‘૩વરવ'= પ્રતિમાકલ્પના સ્વીકારવામાં ઉદાસીનતાસ્વરૂપ ઉપેક્ષા ‘નો'= નહિ ‘ોયા'= જાણવી. જો ગચ્છમાં સાધુઓની સૂત્રવૃદ્ધિમાં ક્ષતિ આવતી હોય, ગચ્છ સ્વસ્થ ન હોય, તેમાં વૈયાવચ્ચ કરનારની આવશ્યકતા હોય વગેરે કારણ હોય તો પ્રતિમાકલ્પ સ્વીકારવાનો નિષેધ કહેલો જ છે.- આવું કોઈ કારણ ન હોય તો સમર્થ સાધુએ આ કલ્પનો સ્વીકાર કરવો જ જોઈએ. // 880 | 28/34 परमो दिक्खुवयारो, जम्हा कप्पोचियाण वि णिसेहो। सह एयंमि उ भणिओ, पयडो च्चिय पुव्वसूरीहिं॥८८१ // 18/35 છાયાઃ- પરમો રીક્ષપારો યસ્માત્ તત્પવિતાનામપિ નિષેધ: | सति एतस्मिंस्तु भणितः प्रकट एव पूर्वसूरिभिः // 35 // ગાથાર્થ :- દીક્ષા પ્રદાન પરમ ઉપકાર છે. કારણકે શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યોએ દીક્ષાનો ઉપકાર થતો હોય તો સંઘયણ-શ્રુત આદિ સંપત્તિથી કલ્પને સ્વીકારવા માટે યોગ્ય સાધુઓને પણ (નિશીથ ભાષ્ય- ગાથા 2415 વગેરેમાં) કલ્પ સ્વીકારવાનો નિષેધ કર્યો છે. ટીકાર્થ :- ‘વિષુવાર'= દીક્ષા આપવાનો ઉપકાર “પરમો'= શ્રેષ્ઠ છે. ‘નષ્ફ'= કારણકે “ખોવિયા વિ'= જિનકલ્પ પ્રતિમાકલ્પને માટે ઉચિત સાધુઓને પણ “સતિ અર્થમિ'= દીક્ષા પ્રદાનનો ઉપકાર થતો હોય તો પછી ઉચ્ચય'= સ્પષ્ટ રીતે જ ‘પૂબસૂર હિં= પૂર્વાચાર્યો વડે, “મણિ'= શાસ્ત્રમાં સિંહો'= નિષેધ કહેવાયો છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ 390 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद કલ્પનો સ્વીકાર કર્યા પછી દીક્ષા આપી શકાતી નથી આથી કલ્પનો સ્વીકાર કરતી વખતે કોઈ દીક્ષા લેવા આવે તો કલ્પનો સ્વીકાર કરવાનું છોડીને તેને દીક્ષા આપે. કારણ કે કલ્પના સ્વીકાર કરતાં દીક્ષા આપવામાં વધુ લાભ છે. (આમ સૂત્રની વૃદ્ધિનો ગચ્છમાં અભાવ થતો હોય, ગચ્છમાં સ્વસ્થતા ન હોય. તથા કોઈ દીક્ષા લેવા આવતું હોય- આ ત્રણ કારણે કલ્પ- સ્વીકારવાનું બંધ રાખે- કારણ કે કલ્પસ્વીકાર કરવા કરતાં એમાં વિશેષ લાભ છે.) | 886 / ૧૮/રૂ || अब्भुज्जयमेगयरं, पडिवज्जिउकामु सोऽवि पव्वावे। गणिगुणसलद्धिओ खलु, एमेव अलद्धिजुत्तो वि // 882 // 18/36 છાયા :- 3 યુદ્યતમંતર પ્રતિપતુલામ: સોપિ પ્રદૂનિયતિ | गणिगुणस्वलब्धिकः खलु एवमेव अलब्धियुक्तोऽपि // 36 // ગાથાર્થ :- પાદપોપગમન આદિ અભ્યત મરણ કે જિનકલ્પ-પ્રતિમાકલ્પ આદિ અન્સુદ્યત વિહારને સ્વીકારવાની ઇચ્છાવાળો હોય તે પણ ગણિગુણોથી અને સ્વલબ્ધિથી યુક્ત હોય તો દીક્ષા આપે, જે સ્વલબ્ધિથી યુક્ત ન હોય તે પણ(જો લબ્ધિવાળા આચાર્યની નિશ્રાવાળો હોય તો) અવશ્ય દીક્ષા આપે. ટીકાર્થ:- “મમ્ન '= પાદપોપગમ અનશનાદિ અન્સુદ્યત મરણ કે જિનકલ્પ-પ્રતિમાકલ્પાદિ અભ્યદ્યાવિહાર ‘યર'= આ બેમાંથી એકને પણ ‘પવિગડા!'= સ્વીકારવાની ઇચ્છાવાળા સોવિ'= પ્રતિમાકલ્પને સ્વીકારવાની યોગ્યતાવાળા મહાત્મા " નો'= ગણના નાયક આચાર્યના "TUT'= સૂત્રાર્થનું પારગામીપણું, નિર્વાણસાધકતા, પ્રિયધર્મીપણું, દેઢધર્મીપણું વગેરે ગુણોની ‘સત્નદ્ધિકો'= સમાન લબ્ધિવાળો (અથવા સ્વલબ્ધિથી યુક્ત હોય તો) પત્રાવે'= પરોપકારસમર્થ એવી દીક્ષાને આપે. '= વાક્યાલંકારમાં છે. ‘મેવ'= એ જ પ્રમાણે ‘દ્ધિનુત્તો વિ'= પ્રતિમાકલ્પને સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા ગણિગુણલબ્ધિથી રહિત હોય તો પણ દીક્ષાને આપે. આમ કહેવા દ્વારા આગમમાં પરોપકારની પ્રધાનતા-મહાનતા છે એમ જણાવે છે. કોઈ વિશિષ્ટ દીક્ષા લેનાર વ્યક્તિને દીક્ષા આપવી એમાં ઘણો મોટો લાભ છે, પ્રતિમાકલ્પના સ્વીકારમાં એનાથી ઓછો લાભ છે. દરેક ઠેકાણે પરોપકારની જ પ્રધાનતા છે માટે આગમની આવી પ્રવૃત્તિ છે. (આ પ્રમાણે પ્રતિમાકલ્પ ગુરુલાઘવની વિચારણા સહિત છે એનું સમર્થન કર્યું.) || 882 || 28/36 કર્મરોગની ચિકિત્સા કરનારને આ પ્રતિમાકલ્પ એ અવસ્થાંતર સમાન જાણવું એમ જે (૨૯મી ગાથામાં) કહ્યું છે તે કયા કારણોથી થાય છે.) તે જણાવે છે : तंचावत्थंतरमिह, जायइ तह संकिलिट्ठकम्माओ। पत्थुयनिवाहिदट्ठाइ जह तहा सम्ममवसेयं // 883 // 18/37 છાયા :- તથ્વાવસ્થાન્તરીમદ નાયરે તથા સસ્તષ્કર્મ: | प्रस्तुतनृपादिदष्टादि यथा तथा सम्यगवसेयम् // 37 // ગાથાર્થ :- જેમ સૂતારોગવાળા રાજાને સર્પદંશ વગેરે અન્ય અવસ્થા થાય છે તેમ સાધુને પ્રવ્રજ્યામાં વિશિષ્ટ ચિકિત્સાથી ખપી શકે એવા અશુભકર્મના ઉદયથી પ્રતિમાકલ્પરૂપ અન્ય અવસ્થા હોય છે. આ વિષય બરાબર જાણવો. Page #420 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 391 ટીકાર્થ:-‘તં વાવસ્થત'= તે અવસ્થાંતર ‘રૂ = આ અધિકારમાં ‘નાય'= સંભવે છે ‘તદસંક્ષિનિટ્ટ મો'ઋતેવા પ્રકારના સંક્લિષ્ટ કર્મના ઉદયથી ‘પજ્યુનિવદિ'= આગળ કહેવામાં આવેલા નૃપના દૃષ્ટાંતમાં મોટા દોષરૂપ સર્પદંશાદિની ‘નર્દ= જેમ ‘તી'= તે પ્રમાણે ‘સમવય'= સમ્યગ જાણવું. પ્રતિમાકલ્પ સ્વીકારનારને તીવ્ર અશુભ કર્મનો ઉદય હોય છે તે જ અહીં અવસ્થાંતર જાણવી, જો તીવ્ર અશુભકર્મનો ઉદય ન હોય તો પ્રતિમાકલ્પનો સ્વીકારવાનું તત્વજ્ઞો વડે ઇચ્છાતું નથી. તે અશુભકર્મ પ્રતિમાકલ્પથી જ ખપે એવા હોય છે માટે તે સ્વીકારાય છે. || ૮૮રૂ || ૨૮/રૂહ તીવ્ર અશુભકર્મના ઉદયરૂપ અવસ્થાંતર એ પ્રતિમાકલ્પના અનુષ્ઠાનથી જ સાધ્ય છે અર્થાત્ આ અનુષ્ઠાનથી જ એ કર્મ ખપે એવા છે એમ કેવી રીતે જણાય છે ? એ આશંકાનો ઉત્તર આપે છે. अहिगयसुंदरभावस्स विग्घजणगं ति संकिलिटुंच। तह चेव तं खविज्जइ, एत्तो च्चिय गम्मए एयं // 884 // 18/38 છાયાઃ- fધઋતસુન્દરમાવી વિનેગનઋમિતિ સનિષ્ઠ ચ | तथा चैव तत्क्षप्यते इत एव गम्यते एतत् // 38 // ગાથાર્થ :- આ અવસ્થાંતરરૂપ અશુભકર્મનો ઉદય તે વિશિષ્ટ જ્ઞાનાદિના કારણરૂપ સુંદર અધ્યવસાયમાં વિઘ્ન કરનાર છે (સામાન્ય દીક્ષામાં વ્યાઘાત કરનાર છે) એથી જ અશુભ છે. એ કર્મ પ્રતિમાકલ્પના સ્વીકારથી જ દૂર કરી શકાય છે એમ આગમમાં જે પ્રતિમાકલ્પનું વિધાન કર્યું છે એનાથી જ જણાય છે, સિદ્ધ થાય છે. ટીકાર્થ:- ‘મદિાયનું રમવિરૂ'= વિશિષ્ટ જ્ઞાનાદિના કારણભૂત વિશિષ્ટ સુંદર અધ્યવસાયમાં ‘વિયન '= વિજ્ઞકરનાર છે તેથી ‘સંવિત્રિદં '= અને સંકલેશયુક્ત છે “ત'= તે અવસ્થાંતરરૂપ સંક્લિષ્ટ કર્મ ‘તદ વેવ'= પ્રતિમાકલ્પના સ્વીકારથી જ “વિજ્ઞરૂ'= દૂર કરાય છે. ‘ત્તો વ્યય'= આગમમાં કરવામાં આવેલા પ્રતિમાકલ્પના વિધાનથી જ ''= આ પ્રસ્તુત વાત “મા'= જણાય છે. જે 884 28/38 પ્રતિમાકલ્પમાં ધર્મકાયાને પીડા થાય છે તે સંગત નથી’, એમ પહેલાં વાદીએ કહ્યું છે તેનો પરિહાર કરતાં કહે છે : एत्तो अतीव णेया, सुसिलिट्ठा धम्मकायपीडा वि। आंताइणो सकामा, तह तस्स अदीणचित्तस्स // 885 // 18/39 છાયા :- મતોડતીવ સેવા સ્નષ્ઠ ધર્મોપદાપિ | अन्ताऽऽदिनः सकामा तथा तस्य अदीनचित्तस्य // 39 // ગાથાર્થ :- આ અશુભકર્મનો ક્ષય પ્રતિમાકલ્પથી જ થાય છે માટે અંત-પ્રાંત ભોજન કરનારા (અંતર વધેલું, પ્રાંત= તાજું નહિ અર્થાત્ લૂખુસૂકું) પ્રતિમધારીને કાયાની પીડા પણ અત્યંત સંગત છે. કારણકે માનસિક દીનતાથી રહિત તે ઇચ્છાપૂર્વક પીડાને સહન કરે છે. ટીકાર્થ :- “ગંતાપો'= અંત-પ્રાંત ભોજન કરનારને- અહીં વ્યુત્પત્તિ આ પ્રમાણે છે:- અંત ભોજનને ખાવાનો જેનો સ્વભાવ છે તે અંતભોજી- “સિનિટ્ટ'= યુક્તિયુક્ત ‘મતીવ'= અત્યંત ‘mયા'= જાણવી. ‘ત્તો'= આ કારણથી ‘મલીચિત્તલ્સ'= માનસિક દીનતાથી રહિત ‘તમ્સ'= પ્રતિમાપારીને ‘સામી= પોતાની ઇચ્છાથી કરતો હોવાથી ‘થમાપ વિ'=ધર્મશરીરને પીડા પણ ‘ત'= તે સકામ નિર્જરા થાય છે. | 886 / 28/36 Page #421 -------------------------------------------------------------------------- ________________ 392 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद આ વાતનું જ સમર્થન કરે છે - ण हु पडइ तस्स भावो, संजमठाणाउ अवि य वड्डे / ण य कायपायओऽवि हु, तदभावे कोइ दोसो त्ति // 886 // 18/40 છાયા :- વનુ પતિ તી ભાવ: સંયમસ્થાના પિ 2 વર્ધતૈ न च कायपाततोऽपि खलु तदभावे कोऽपि दोष इति // 40 // ગાથાર્થ :- કાયપીડા હોવા છતાં પ્રતિમાપારીના ભાવો સંયમસ્થાનથી (સ્વીકૃતચારિત્રની શુદ્ધિવિશેષથી) પડતા નથી, બલ્ક વધે છે. ભાવ ન પડે તો કાયા પડવા છતાં કોઈપણ જાતનું દૂષણ લાગતું નથી. ટીકાર્થ :- ‘તલ્સ'= પ્રતિમાપારીનો ‘માવો'= અધ્યવસાય “સંગમડી = ચારિત્રસ્થાનથી ‘ર ય થપાય૩ોડવ'= કાયા પડવા છતાં પણ ‘ર દુપટ્ટ'= પડતો નથી જ. ‘વિ '= બલ્ક ‘વ'= વૃદ્ધિ પામે છે. “દુ= વાક્યાલંકાર છે. ‘તમાવે'= ભાવ ન પડે તો ‘વો ટોણો ઉત્ત'= કોઈ જાતનો દોષ નથી.) | 886 / 28/40. चित्ताणं कम्माणं, चित्तो च्चिय होइ खवणुवाओ वि / अणुबंधछेयणाई, सो उण एवं ति णायव्वो // 887 // 18/41 છાયા :- વિત્રી શર્મiાં ચિત્ર પર્વ મત ક્ષપોપાયોડપિ | अनुबन्धछेदनादेः स पुनः एवमिति ज्ञातव्यः // 41 // ગાથાર્થ :- ક્લિષ્ટ, ક્લિષ્ટતર, ક્લિષ્ટતમ એમ વિચિત્ર પ્રકારના જ્ઞાનાવરણીયાદિ કર્મોના અનુબંધના નાશનો અને સર્વથા નાશનો ઉપાય પણ સ્થવિરકલ્પ, પ્રતિમાકલ્પ ઇત્યાદિ વિચિત્ર જ હોય, તે કર્મના ક્ષયના ઉપાયની વિવિધતા તે આ પ્રતિમાકલ્પના વિધાનથી જાણવી, જો એમ ન હોત તો આગમમાં આ પ્રતિમાકલ્પનું વિધાન શા માટે કરાત? ટીકાર્થ:- ‘વત્તા '= જુદા જુદા સ્વભાવવાળા ‘વમા'= જ્ઞાનાવરણીયાદિ કર્મોના “વહુવામો fa'= ક્ષયનો ઉપાય પણ ‘ચિત્તો ઉચ્ચય'= પ્રતિમાનુષ્ઠાન આદિ વડે વિવિધ પ્રકારનો ‘દો'= હોય છે. ‘મUવંધછયUવી'= કર્મના અનુબંધ (= કર્મની પરંપરા)ના નાશ આદિનો ‘સો 3UT'= તે વળી ક્ષપણાનો ઉપાય ‘પર્વ તિ'= પ્રતિમાકલ્પના વિધાન વડે ‘Tયળો'= જાણવો. | 887 | 28/42 इहरा उणाभिहाणं, जुज्जइ सुत्तमि हंदि एयस्स। एयंमि अवसरंमी, एसा खलु तंतजुत्ति त्ति // 888 // 18/42 છાયા :- રૂતરથા તુ નામથાને યુજતે મૂત્રે ત્િ તફ્ટ | પત્તર્મિન્નવસર ઉષા નું તત્રયુવિજ્ઞિિત છે ૪ર ગાથાર્થ :- જો પ્રતિમાકલ્પ વિના જ વિચિત્ર કર્મોનો ક્ષય થતો હોત તો સૂત્રમાં સ્થવિરકલ્પના સઘળા કર્તવ્યો પૂર્ણ થયા બાદ પ્રતિમાકલ્પના સ્વીકારનું જે આગમમાં કથન કરવામાં આવ્યું છે તે અસંગત બને. આ શાસ્ત્રીય યુક્તિ છે. ટીકાર્થ:- ‘ફદર 3 = અન્યથા અર્થાત્ પ્રતિમાકલ્પના સ્વીકાર વગર જ જો વિચિત્ર કર્મોનો ક્ષય થતો હોત તો “સુત્તમિ'= આગમમાં “દૃદ્ધિ '= પ્રતિમાકલ્પનું ‘યંમ વસમિ'= પ્રતિમાકલ્પના Page #422 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 393 સ્વીકારને યોગ્ય અવસરે ‘મહાપ'= નિરૂપણ “ગુi'= ઘટતું ''= નથી. ‘પસી ઘનુ'= આ જ તંતત્તિ ત્તિ'= શાસ્ત્રીય યુક્તિ છે. 888 | 28/42 अण्णे भणंति एसो, विहियाणट्ठाणमागमे भणिओ। पडिमाकप्पो सेट्ठो, दुक्करकरणेण विण्णेओ // 889 // 18/43 છાયા :- ૩અન્ય માન્તિ ઈષો વિહિતાનુષ્ઠાનમીને મતિઃ | प्रतिमाकल्पः श्रेष्ठो दुष्करकरणेन विज्ञेयः // 43 // ગાથાર્થ :- અન્ય આચાર્યો કહે છે કે આ પ્રતિમાકલ્પ આગમમાં કહેલું વિહિત અનુષ્ઠાન= ઉચિત ક્રિયારૂપ છે તે આગમમાં કહેલ હોવાથી દુષ્કર ક્રિયા કરવા દ્વારા વિરકલ્પ કરતાં શ્રેષ્ઠ જાણવો. ટીકાર્થ :- “મuon'= જૈનદર્શનમાં જ રહેલા સૂક્ષ્મબુદ્ધિ વગરના અન્ય આચાર્યો ‘મuiતિ'= પ્રતિપાદન કરે છે કે, "o'= આ પ્રતિમાકલ્પ ‘મા'= શાસ્ત્રમાં ‘વિદિયાળુટ્ટા'= કર્તવ્યરૂપ અનુષ્ઠાન તરીકે ‘મપિ'= કહેલો છે. ‘પદમMિો '= પ્રતિમાકલ્પ ‘કુવર #રા '=દુષ્કર ક્રિયા કરવા દ્વારા “સિટ્ટો'= આગમમાં કહેલ હોવા માત્રથી જ શ્રેષ્ઠ ‘વિઘો '= જાણવો. | 886 || 28/43 અન્ય આચાર્યોના મતની અસંગતતા બતાવતાં કહે છે : विहियाणट्ठाणं पिय सदागमा एस जुज्जई एवं / जम्हा ण जुत्तिबाहियविसओऽवि सदागमो होति // 890 // 18/44 છાયા - વિદિતાનુષ્ઠાનમપિ સલામણો યુચત્તે વિમ્ | यस्मान्न युक्तिबाधितविषयोऽपि सदागमो भवति // 44 // ગાથાર્થ :- આ પ્રતિમાકલ્પરૂપ વિહિત અનુષ્ઠાન પણ સદાગમથી કહેવાયું હોય તો સંગત થાય છે. કારણ કે જેમાં યુક્તિ ઘટતી ન હોય એવો યુક્તિથી બાધિતવિષયવાળો આગમ એ સદાગમ કહેવાય નહિ. ટીકાર્થ:- “સ'= પ્રતિમાકલ્પ ‘વિદિયાકvi પિય'= કર્તવ્યરૂપ અનુષ્ઠાન પણ “સલામ'= સદાગમથી ‘ગુજ્ઞ'= ઘટે છે. ‘વં'= આ પ્રમાણે કહ્યું છે. “નહીં'= કારણકે “ગત્તિવાદિવસ વિ'= યુક્તિથી બાધિત છે વિષય જેનો તે યુક્તિબાધિત વિષયવાળો એમ બહુવ્રીહિ સમાસ થાય છે. અર્થાત્ જે આગમમાં યુક્તિ ઘટતી ન હોય તે ‘સામો'= પ્રશસ્ત આગમ ‘રોતિ'= હોતો ‘ર'= નથી, તે પ્રશસ્ત આગમ કહેવાય જ નહિ એવો અર્થ છે. (અન્ય આચાર્ય યુક્તિને છોડીને માત્ર આગમને મહત્ત્વ આપ્યું છે તે યોગ્ય નથી.) એમ કહેવાનો ભાવ છે. || 860 || 28/44. जुत्तीए अविरुद्धो, सदागमो सावि तयविरुद्ध त्ति / इय अण्णोऽण्णाणुगयं, उभयं पडिवत्तिहेउत्ति // 891 // 18/45 છાયા- યુવા વિરુદ્ધઃ સવારમ: સાપ વિરુદ્ધતિ | તિ ચોડવાનુમતકુમયં પ્રતિપત્તિ હેતુતિ | 8 | ગાથાર્થ :- સદાગમ એ યુક્તિથી વિરુદ્ધ નથી હોતો અને યુક્તિ એ સદાગમથી વિરુદ્ધ નથી હોતી આમ અતીન્દ્રિય પદાર્થના નિર્ણયમાં જેમાં આગમ અને યુક્તિ બંને અવિરુદ્ધ રીતે મળતા હોય તે જ સ્વીકારાય છે. ટીકાર્થ:- ‘નુત્તી'= યુક્તિથી ‘વિરુદ્ધ'= અબાધિત “સલામો'= સદાગમ હોય છે. “સાવિ'= તે Page #423 -------------------------------------------------------------------------- ________________ 394 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद પ્રત્યક્ષાદિ યુક્તિ પણ ‘તવિરુદ્ધ ત્તિ'= આગમથી અવિરુદ્ધ હોય છે. "'= આ પ્રમાણે મurોડપUTIભુનાથ'= પરસ્પર સંકળાયેલા ‘૩મર્થ'= યુક્તિ અને સદાગમ બંને ‘પદત્તક ઉત્ત'= અતીન્દ્રિયપદાર્થના નિર્ણયમાં ઉપાયરૂપ છે. તે 866 28/46 कयमेत्थ पसंगणं, झाणं पुण णिच्चमेव एयस्स। सुत्तत्थाणुसरणमो, रागाइविणासणं परमं // 892 // 18/46 છાયા :- ઋતમત્ર પ્રસન ધ્યાને પુનર્નિત્યમેવ હતી ! सूत्रार्थानुस्मरणतः रागादिविनाशनं परमम् // 46 // ગાથાર્થ :- અહીંયા વધારે વિસ્તારથી સર્યું, પ્રતિમાપારીને હંમેશા સૂત્ર અને અર્થના ચિંતનરૂપ શ્રેષ્ઠ એવું રાગાદિનો વિનાશ કરનારું ધર્મધ્યાન અને શુક્લધ્યાન હોય છે. ટીકાર્થ :- ‘યસ્થ પરંપ'= અહીંયા વિસ્તારથી સર્યું, ‘વેમ્સ'= પ્રતિમધારીને ‘ક્ષા પુ0'= એકાગ્રતાપ ધ્યાન ‘નિવમેવ'= હંમેશા જ ‘કુત્તસ્થા/સરVામો'= સૂત્ર અને અર્થનું ચિંતન કરવાથી ‘રા+વિવિUI/સ'= રાગ-દ્વેષ-મોહનો નાશ કરનારું ‘પર'= મુક્તિનું કારણ હોવાથી શ્રેષ્ઠ એવું ધર્મધ્યાન આદિ હોય છે. 862 | 28/46 - શ્રી પંચાશક પ્રકરણની શ્રીયશોભદ્રસૂરીશ્વરજીવિરચિત લઘુટીકા અહીં સમાપ્ત થાય છે. (અઢારમા પંચાશકની સુડતાલીશમી ગાથાથી ગ્રંથના અંત સુધીની (18/47 થી 1944) સર્વ ગાથાનો શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકાનો ભાવાનુવાદ પ.પૂ. આચાર્યશ્રી રાજશેખરસૂરિજી મ.નો અત્રે રજુ કરાય છે.) હવે પ્રતિમા સંબંધી જ ઉપદેશ આપતા ગ્રંથકારશ્રી કહે છે : एया पवज्जियव्वा, एयासिंजोग्गयं उवगएणं। सेसेणवि कायव्वा, केइ पइण्णाविसेस त्ति // 893 // 18/47 છાયા :- તા: પ્રતિપત્તવ્ય પતાસાં યોગ્યતામુપાતેન ! शेषेणापि कर्तव्याः केचित् प्रतिज्ञाविशेषा इति // 47 // ગાથાર્થ :- પ્રતિમાસ્વીકારની યોગ્યતાને પામેલા સાધુએ પ્રતિમાઓ સ્વીકારવી જોઇએ. તેની યોગ્યતાથી રહિત સાધુએ પણ કોઈક અભિગ્રહો કરવા જોઈએ. ટીકાર્થ :- " ત્તિ'= હમણાં કહેવાયેલી ભિક્ષુપ્રતિમાને ‘સિં'= આ પ્રતિમાઓની ‘નો '= યોગ્યતાને ‘૩વરાણU'= પ્રાપ્ત કરેલા સાધુએ “પવન્દ્રયવ્હા'= સ્વીકારવી જોઈએ. પ્રતિમાની યોગ્યતાને નહિ પામેલા સાધુ માટે શો વિધિ છે ? તે કહે છે:- “સા વિ'= યોગ્યતારહિત બીજા સાધુઓએ પણ શેઠું'= કોઈક ‘પફUUાવિલેસ ત્તિ'= વિશિષ્ટ અભિગ્રહો ‘ત્તિ'= સમાપ્તિ અર્થમાં છે “ઋબ્લિ '= કરવા જોઇએ. || 863 || 28/47 તે અભિગ્રહોને કહે છે : जे जंमि जंमि कालंमि बहुमया पवयणुण्णतिकराय। उभओ जोगविसुद्धा, आयावणठाणमाईया // 894 // 18/48 છાયા :- જે સ્પિન યક્ષિત્ વત્તે વહુમતા પ્રવચનોન્નતિશRાશ | उभाभ्यां योगविशुद्धा आतापनस्थानादिकाः // 48 // ગાથાર્થ :- જે જે કાળમાં નિરવદ્ય વ્યાપારવાળા ઠંડી વગેરે સહન કરવું, ઉકુટુક વગેરે આસને બેસવું વગેરે વિવિધ અભિગ્રહો જે ગીતાર્થને બહુમાન્ય હોય અને શાસનની પ્રભાવના કરાવનાર હોય તેને ભાવથી અને ક્રિયાથી એમ ઊભય રીતે સ્વીકારવા જોઇએ. ટીકાર્થ:- ‘ને'= જે અભિગ્રહો ‘ગનિ નમિ ત્નિમિ'= જે જે અવસરે “વહુ'= ગીતાર્થોને બહુમાન્ય Page #424 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 395 હોય, ‘પવયUJJUફિશર '= અદૂભૂત હોવાથી પ્રશંસાનું કારણ હોવાથી શાસનની પ્રભાવનાનું કારણ હોય '3o'= ક્રિયાથી અને ભાવથી એમ ઉભય રીતે ‘નો વિરુદ્ધ'= નિરવ વ્યાપારવાળા ‘માયાવUISV[માફિયા'= આતાપના= ઠંડી સહન કરવી, સ્થાન= ઉકુટુક આસને બેસવું વગેરે- આદિ શબ્દથી વિવિધ દ્રવ્યાદિ અભિગ્રહો સ્વીકારવા જોઈએ. / 824 28/48. અભિગ્રહો ન કરવાના દોષોને કહે છે : एएसिं सइ विरिए, जमकरणं मयपमायओ सो उ। होअइयारो सो पुण, आलोएयव्वओ गुरुणो // 895 // 18/49 છાયાઃ- તેષાં સતિ વીર્વે યશ્નર કમાવત: સ તુ | ____ भवति अतिचारः स पुन आलोचितव्यो गुरोः // 49 // ગાથાર્થ :- છતી શક્તિએ મદ અને પ્રમાદથી અભિગ્રહો ન કરવા તે અતિચાર છે. તે અતિચારની ગુરુ પાસે આલોચના લઈ શુદ્ધિ કરવી જોઇએ. ટીકાર્થ:- “સ વિ0િ'= છતી શક્તિએ “ઉપસિં'= વિશિષ્ટ અભિગ્રહો “નમUT'= જે ન કરવાશાથી ન કરવા ? તે કહે છે- ‘મથપાયો '= ગર્વ અને આળસ વડે ‘સો 3'= તે ‘હોમવા'= અતિચાર છે “સો પુ'= તે અતિચાર “ગુરુ'= આલોચનાચાર્યને “માત્નોથવ્યો '= શુદ્ધિના માટે જણાવવો. | 826 / 28/42. ઉક્ત અર્થ (અભિગ્રહો)ના ફળને કહેવા દ્વારા પ્રકરણનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે : इय सव्वमेवमवितहमाणाए भगवओ पकव्वंता। सयसामत्थऽणुरूवं, अइरा काहिंति भवविरहं // 896 // 18/50 છાયા :- રૂત્તિ સર્વવિવિતથમજ્ઞ માવત: પ્રભુ : स्वसामर्थ्यानुरूपमचिरं करिष्यन्ति भवविरहम् // 50 // | | તિ સાધુપ્રતિમાપ્રશરમ્ | 28 છે. ઉક્ત અર્થના (=અભિગ્રહોના) ફળને કહેવા દ્વારા પ્રકરણો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ :- આ બધા અભિગ્રહોને ઉક્ત રીતે સ્વશક્તિ અનુસાર જિનાજ્ઞાથી અવિપરીતપણે કરનારા જીવો જલ્દી સંસારનો ક્ષય કરશે. ટીકાર્થ :- ‘ફ'= આ અભિગ્રહોને “બૈ'= સમસ્ત ‘પર્વ'= કહેલી વિધિથી ‘સામન્થડકુરુવં'= પોતાની શક્તિના અનુસારે “મવો '= સર્વજ્ઞની ‘માWIT'= આજ્ઞા પ્રમાણે- સ્વમતિથી નહિ‘વિતર્દ = અવિપરીતપણે- કેવી રીતે ? “પશુāતા'= કરનારા, કેવી રીતે કરાય તે કહે છે:- ‘મરૂરી'= શીધ્રપણે “મર્યાવર= સંસારનો ક્ષય ‘હિંતિ'= કરશે. 826 / 28/60 // અઢારમું ભિક્ષુપ્રતિમા પંચાશક સમાપ્ત થયું // Page #425 -------------------------------------------------------------------------- ________________ 396 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद LI 1 પોવિંશતિપશ્ચાશ: / 21 . नमिऊण वद्धमाणं, तवोवहाणं समासओ वोच्छं। सुत्तभणिएण विहिणा, सपरेसिमणुग्गहठ्ठाए // 897 // 19/1 नत्वा वर्द्धमानं तपउपधानं समासतो वक्ष्ये / / सूत्रभणितेन विधिना स्वपरेषामनुग्रहार्थाय // 1 // 19. તપોવિધિ પંચાશક અઢારમાં પંચાશકમાં સાધુની પ્રતિમાઓ કહી, તે તારૂપ છે, આથી હવે તપના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે તપ પ્રકરણનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે. ગાથાર્થ-ટીકાર્ય- શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને સ્વ-પરના ઉપકાર માટે આગમમાં કહ્યા પ્રમાણે (તવોવદ =) સંયમરૂપ કાયાને ટકાવનારું તપનું સંક્ષેપથી વર્ણન કરીશ..! 867 | 21/1 अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ // 898 // 19/2 अनशनमूनोदरिका वृत्तिसंक्षेपणं रसत्यागः / कायक्लेशः संलीनता च बाह्यस्तपो भवति // 2 // હવે તપના ભેદોને જણાવતા ગ્રંથકાર કહે છેગાથાર્થ- અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ (છ) બાહ્યતપ છે. ટીકાર્થ-અનશન- અનશન એટલે ભોજન ન કરવું. તેના યાવન્કથિક અને ઇવર એમ બે ભેદ છે. યાવત્રુથિકના પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. પાદપોપગમનમાં પરિસ્પદ (=હલન-ચલન વગેરે) અને પ્રતિકર્મ (=શરીરસેવા)નો સર્વથા અભાવ હોય છે. ચારે આહારનો ત્યાગ હોય છે. ઇંગિતમરણમાં પણ તે જ પ્રમાણે હોય છે. પણ નિયત કરેલા દેશમાં ફરવા આદિની છૂટ હોય છે. ભક્તપરિજ્ઞામાં (ફરવા આદિની છૂટ ઉપરાંત) પ્રતિકર્મ હોય છે. તથા ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ઇવર અનશન ઉપવાસથી છ માસ સુધીનું હોય છે. ઊણોદરી- અલ્પ આહાર ખાવાથી પેટ પૂરું ન ભરવું તે ઊણોદરી. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ઓછું ખાવું એ દ્રવ્ય ઊણોદરી છે. બત્રીસ કોળિયા પૂર્ણ આહાર છે. આથી બત્રીશ કોળિયાથી એક વગેરે કોળિયા જેટલો આહાર ઓછો લેવાથી દ્રવ્ય ઊણોદરીના અનેક પ્રકાર છે. કષાયોનો ત્યાગ ભાવ ઊણોદરી છે. વૃત્તિસંક્ષેપ- વૃત્તિ= ભિક્ષાચર્યા. સંક્ષેપઃ અલ્પ કરવી. ભિક્ષાચર્યાને અલ્પ કરવી, અર્થાત્ દ્રવ્યાદિ અભિગ્રહો લેવા, તે વૃત્તિસંક્ષેપ છે. તે આ પ્રમાણે લેપવાળું કે લેપરહિત જ દ્રવ્ય લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ છે. સ્વગામમાં જ, પરગામમાં જ, કે આટલા ઘરોમાં જ લઈશ વગેરે ક્ષેત્ર અભિગ્રહ છે. દિવસના પહેલા મધ્ય કે પાછલા ભાગમાં જ લઈશ વગેરે કાળ અભિગ્રહ છે. મૂળ ભોજનમાંથી હાથ કે ચમચા વગેરેમાં લીધું હોય, કે થાળી વગેરેમાં મૂક્યું હોય તે જ લઈશ, ગાયન કરતાં કે રુદન કરતાં આપે તો જ લઈશ ઇત્યાદિ ભાવ અભિગ્રહ છે. રસત્યાગ- દૂધ, દહીં આદિ બધા કે અમુક રસનો ત્યાગ. કાયક્લેશ- ઉચિત રીતે કાયાને કષ્ટ આપવું તે કાયક્લેશ. વીરાસન, ઉસ્કુટુકાસન, ગોદોહિકાસન Page #426 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 397 વગેરે આસને રહેવું, શીત, પવન અને તાપ વગેરે સહન કરવું, મસ્તકનો લોચ કરવો વગેરે અનેક પ્રકારે કાયક્લેશ તપ છે. સંલીનતા- સંલીનતા એટલે સંવર કરવો-રોકવું. તેના ઇંદ્રિય, કષાય, યોગ અને વિવિક્તચર્યા એમ ચાર પ્રકાર છે. એમાં પ્રથમના ત્રણનો અર્થ પ્રસિદ્ધ છે. સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલથી રહિત નિર્દોષ સ્થાનમાં રહેવું તે વિવિક્તચર્યા છે. આ તપ કરાતું હોય ત્યારે લોકોથી પણ જણાતું હોવાથી અને સ્થૂલદષ્ટિવાળા કુતીર્થિકોમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હોવાથી આ બાહ્ય તપ છે. // 818 | 26/2 पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽविय, अभितरओ तवो होइ // // 899 // 19/3 प्रायश्चित्तं विनयो वैयावृत्यं तथैव स्वाध्यायः / ध्यानमुत्सर्गोऽपि च आभ्यन्तरकं तपो भवति // 3 // બાહ્યતા કહ્યો, હવે અત્યંતર તપને કહે છે ગાથાર્થ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ (છ) અત્યંતર તપ છે. ટીકાર્થ- (1) પ્રાયશ્ચિત્ત- પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ અને આલોચનાદિ ભેદો પહેલાં (સોળમાં પંચાશકમાં) કહેલ છે. (2) વિનય- જેનાથી કર્મો દૂર કરાય તે વિનય. તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન,વચન, કાયા અને ઉપચાર એમ સાત ભેદ છે. મતિ આદિ જ્ઞાનની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં જણાવેલા અર્થોનું ચિંતન અને ગુરુ પાસે વિધિપૂર્વક પાઠ લઈને અભ્યાસ કરવો એમ પાંચ પ્રકારે જ્ઞાન વિનય છે. જેઓ દર્શનગુણમાં અધિક (=વિશુદ્ધ શ્રદ્ધાવાળા) હોય તેમનો વિનય કરવો એ દર્શનવિનય છે. (1) સત્કાર= વંદન કરવું. (2) અભ્યત્થાનક આવે ત્યારે ઊભા થવું. (3) સન્માન= વસ્ત્રાદિ આપવું. (4) આસનાભિગ્રહ= આવે ત્યારે કે ઊભા હોય ત્યારે આસન આપવું, આસન ઉપર બેસવાની વિનંતિ કરવી વગેરે. (5) આસનાનપ્રદાનઃ તેમની ઇચ્છાનુસાર તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. (6) કૃતિકર્મ વંદન કરવું. (7) અંજલિગ્રહ= દર્શન થતાં અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા. (8) આગચ્છદનગમન= આવે ત્યારે સામા જવું (9) સ્થિતપણુંપાસન= બેઠા હોય ત્યારે પગ દબાવવા વગેરે સેવા કરવી. (10) ગચ્છદનગમન= જાય ત્યારે થોડા માર્ગ સુધી તેમની સાથે જવું. અનાશાતના વિનયના પંદર ભેદ છે. તે આ પ્રમાણે- તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા અને પાંચ જ્ઞાન એ પંદરનો આશાતનાત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરવો. (ધર્મ= ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ.) ક્રિયા એટલે આસ્તિક્ય. ચારિત્ર વિનયના સામાયિક આદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી સ્પર્શના-પાલન કરવું અને વચનથી પ્રરૂપણા કરવી એમ ત્રણ પ્રકાર છે. આચાર્યાદિ વિષે અપ્રશસ્ત મન-વચન-કાયાનો નિરોધ કરવો અને પ્રશસ્ત મન આદિ પ્રવર્તાવવા, અર્થાત્ મનથી દુષ્ટ વિચારનો, વચનથી અનુચિત વાણીનો, અને કાયાથી અયોગ્ય વર્તનનો ત્યાગ કરવો અને મનથી આદરભાવ રાખવો, વચનથી ગુણોની પ્રશંસા કરવી અને કાયાથી સેવા કરવી એ મનવચન-કાયા રૂપ વિનય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ 398 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ઉપચાર એટલે સુખકારી ક્રિયાવિશેષ, એવી ક્રિયાથી થતો વિનય તે ઔપચારિક વિનય છે, ઔપચારિક વિનયના સાત પ્રકારો છે. તે આ પ્રમાણે- (1) અભ્યાસાસન= આદેશના અર્થી બનીને, અર્થાત્ ક્યારે મને આદેશ કરે અને હું એ આદેશને પાળું એવી ભાવનાથી સદા આચાર્યની પાસે બેસવું. (2) છન્દોડનુવર્તન= આચાર્યની ઇચ્છા પ્રમાણે વર્તવું. 3) કૃતપ્રતિકૃતિક આચાર્યની ભક્તિથી નિર્જરા થશે એટલું જ નહિ, પણ પ્રસન્ન થયેલા આચાર્ય મને શ્રુત ભણાવશે એવી ભાવનાથી આહારાદિ લાવી આપવો વગેરે સેવા કરવી. (4) કારિતનિમિત્તકરણ= આ આચાર્યે મને શ્રુતજ્ઞાન આપ્યું છે ઇત્યાદિ ઉપકારોને નિમિત્ત બનાવીને તેમનો વિશેષ વિનય કરવો અને ભક્તિ કરવી. (5) દુઃખાર્તગવેષણાત્ર માંદગી આદિ દુ:ખને દૂર કરવાના ઉપાયો કરવા. (6) દેશકાળજ્ઞાન= દેશ અને કાળને જાણીને તે તે દેશ અને કાળ પ્રમાણે આચાર્યાદિની જરૂરિયાતોને સમજીને સેવા કરવી. (7) સર્વત્રાનુમતિ= સર્વ કાર્યો તેમની અનુમતિથી-રજા લઈને કરવાં. (3) વૈયાવૃજ્ય= વ્યાવૃત્ત એટલે અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળો. વ્યાવૃત્તનો- અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળાનો ભાવ કે ક્રિયા તે વૈયાવૃજ્ય. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ એ દશનું વૈયાવૃત્ય કરવું એ વૈયાવૃજ્યના દેશ ભેદો છે. (4) સ્વાધ્યાય= સુ સારી રીતે. આ મર્યાદાથી, અર્થાત્ કાળ વગેરે જ્ઞાનાચારના પાલનપૂર્વક. અધ્યાય એટલે ભણવું. સારી રીતે મર્યાદાથી ભણવું તે સ્વાધ્યાય. તેના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ ભેદો છે. (5) ધ્યાન= અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. તેના આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર ભેદ છે. આમાં પહેલા બે ધ્યાન સંસારનાં અને છેલ્લા બે મોક્ષનાં કારણ છે. આથી છેલ્લા બે જ તપરૂપ છે. (6) ઉત્સર્ગઃ ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. તેના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તે બંનેના ચાર ભેદ છે. દ્રવ્ય ઉત્સર્ગના ચાર ભેદ આ પ્રમાણે છે- ગણ (-પ્રતિમાકલ્પ આદિ સ્વીકારવાના કાળ ગણનો ત્યાગ કરવો.) દેહન-સંલેખના કાળે દેહનો ત્યાગ કરવો.) આહાર (-અશુદ્ધ આહારનો ત્યાગ કરવો.) ઉપધિ(-અતિરિક્ત વસ્ત્રાદિનો ત્યાગ કરવો.) ચિત્તમાં રહેલા ક્રોધાદિ ચાર કષાયોનો ત્યાગ એ ચાર પ્રકારનો ભાવ ઉત્સર્ગ છે. આ છ પ્રકારનો તપ લોકમાં પ્રાયઃ તપ તરીકે ઓળખાતો નથી, અન્યદર્શનીઓથી ભાવથી કરાતો નથી, મોક્ષપ્રાપ્તિનું અંતરંગ કારણ છે, આથી અત્યંતર છે. / 816 || 26 | રૂ एसो बारसभेओ, सुत्तनिबद्धो तवो मुणेयव्यो। एयविसेसो उइमो, पइण्णगो णेगभेउत्ति // 900 // 19/4 एतद् द्वादशभेदं सूत्रनिबद्धं तपो ज्ञातव्यम् / एतद्विशेषस्तु इदं प्रकीर्णकमनेकभेदमिति // 4 // પ્રકીર્ણક તપનું સ્વરૂપ ગાથાર્થ-ટીકાર્થ- આ બાર પ્રકારનો તપ સુત્રમાં કહેલો છે. જેનો આ બાર પ્રકારના તપમાં સમાવેશ થાય છે. પણ સૂત્રમાં સાધુપ્રતિમા આદિની જેમ સ્પષ્ટરૂપે ઉલ્લેખ નથી તે તપવિશેષ પ્રકીર્ણક તપ છે. પ્રકીર્ણક તપનો સૂત્રમાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ ન હોવા છતાં સૂત્રવિરુદ્ધ નથી, કારણ કે બાર પ્રકારના તપમાં તેનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકીર્ણક તપ હવે પછીની ગાથાઓમાં કહેવાશે. પ્રકીર્ણક તપ અનેક પ્રકારના Page #428 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 399 मासंजनवाणो होवाथी भने मारनोछ, अनेते अनंतरोत तपनो मेह४ छ. // 900 // 19 / 4 तित्थयरनिग्गमादी, सव्वगुणपसाहणं तवो होइ / भव्वाण हिओ नियमा, विसेसओ पढमठाणीणं॥९०१॥१९/५ तीर्थंकरनिर्गमादि सर्वगुणप्रसाधनं तपो भवति / भव्यानां हितं नियमाद् विशेषतः प्रथमस्थानिनाम् // 5 // પ્રકીર્ણક જ તપને જણાવતાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ- તીર્થકર નિર્ગમન આદિ (પ્રકીર્ણક) તપ સર્વગુણોનો સાધક છે. ભવ્ય જીવોનું અવશ્ય હિત કરે છે. અવ્યુત્પન્નબુદ્ધિવાળા જીવોનું વિશેષથી હિત કરે છે. ટીકાર્થ- જે તપથી તીર્થકરોએ દીક્ષા લીધી હતી તે તીર્થકર નિર્ગમન તપ છે. આદિશબ્દથી તીર્થકરજ્ઞાન, તીર્થંકરનિર્વાણ વગેરે સમજવું. આ તપમાં તીર્થંકરની પ્રવ્રજ્યા આદિનું આલંબન છે. આ આલંબન અતિશય શુભભાવરૂપ છે. આથી આ તપ આલોકસંબંધી વગેરે ઉપકાર કરનાર હોવાથી સર્વગુણોનો સાધક છે અને એથી જ ભવ્ય જીવોનું અવશ્ય હિત કરે છે. તેમાં પણ અવ્યુત્પન્નબુદ્ધિવાળા (ધર્મના સંબંધમાં બહુ અજ્ઞાન) જીવોનું વિશેષ હિત કરે છે. તપ એકાંતે હિતકર હોવાથી આલંબન વિના પણ अत्यंत शुभभाव थतो डोवाथी सर्व प्रा२नो त५ हित४२ 4 छे. // 901 // 19/5 तित्थगरनिग्गमो खलु, ते जेण तवेण निग्गया सव्वे। ओसप्पिणीए सो पुण, इमीए एसो विणिहिट्ठो // 902 // 19/6 तीर्थङ्करनिर्गमः खलु ते येन तपसा निर्गताः सर्वे / अवसर्पिण्यां तत्पुन अस्यामेतद् विनिर्दिष्टः // 6 // તેમાં તીર્થકરનિર્ગમન તપનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ટીકાર્થ- આ અવસર્પિણીમાં બધા તીર્થકરોએ જે તપ કરીને દીક્ષા લીધી તેને તીર્થકર નિર્ગમન त५ ह्यो छे. ते त५ मा (= नीयनी गाथाभ उवाशे ते प्रभारी) छ. // 902 // 19/6 सुमइत्थ निच्चभत्तेण निग्गओ वसुपज्ज जिणो चउत्थेण। पासो मल्ली वि य अट्टमेण सेसा य छटेणं // 903 // 19/7 सुमतिश्च नित्यभक्तेन निर्गतो वासुपूज्यो जिनश्चतुर्थेन / पार्यो मल्ली अपि च अष्टमेन शेषास्तु षष्ठेन // 7 // તિર્થંકરનિર્ગમન તપને જ કહે છે ગાથાર્થ-ટીકાર્થ- સુમતિનાથ ભગવાને એકાસણું, વાસુપૂજ્ય સ્વામિએ ઉપવાસ, પાર્શ્વનાથ અને મલ્લિનાથ भगवाने सहभ, माडीना वीश तीर्थ रोमे 74 शनेहीक्षा सीधा हती. // 903 // 19/7 उसभाइकमेणेसो, कायव्वो ओहओ सइ बलम्मि। गुरुआणापरिसुद्धो, विसुद्धकिरियाएँ धीरेहिं // 904 // 19/8 ऋषभादिक्रमेण एषः कर्तव्य ओघतः सति बले / गुर्वाज्ञापरिशुद्धो विशुद्धक्रियया धीरः // 8 // Page #429 -------------------------------------------------------------------------- ________________ 400 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद તિર્થંકરનિર્ગમન તપને કરવાની વિધિને કહે છે ગાથાર્થ-ટીકાર્થ - સાત્ત્વિક જીવોએ ઉત્સર્ગથી શક્તિ હોય તો ઋષભાદિ જિનના ક્રમથી આ તપ કરવો જોઇએ. શક્તિ ન હોય તો ક્રમ વિના પણ કરવામાં દોષ નથી. તથા આ તપ ગુરુની આજ્ઞાના પાલનથી પરિશુદ્ધ અને નિરવદ્ય અનુષ્ઠાનથી કરવો જોઈએ. / 204 | 26/8 अण्णे तम्मासदिणेसु, बेंति लिंगं इमस्स भावंमि / तप्पारणसंपत्ती, तं पुण एयं इमेसिं तु // 905 // 19/9 अन्ये तन्मासदिनेषु ब्रूवते लिङ्गमस्य भावे / તત્કાર/સમ્પત્તિઃ તત્યુનતેષાનુ ? / તીર્થંકરનિર્ગમન તપની વિધિમાં મતાંતરને કહે છે ગાથાર્થ-ટીકાર્થ- બીજા આચાર્યો કહે છે કે- ઋષભાદિજિનોના દીક્ષાતપના જે મહિના અને જે તિથિઓ છે તે મહિનાઓમાં અને તે તિથિઓમાં આ તપ કરવો જોઇએ. જેમકે- ઋષભદેવના દીક્ષાતપમાં ચૈત્રવદ આઠમના દિવસે જ છઠ્ઠ કરવો જોઈએ, શ્રીમહાવીરસ્વામીના દીક્ષાતપમાં માગસર વદ દશમના દિવસે જ છઠ્ઠ કરવો જોઈએ. (અર્થાતુ આઠમના બીજો ઉપવાસ આવે તે રીતે કરવો જોઈએ.) આ રીતે બીજા તીર્થંકરના દીક્ષાતપ માટે પણ સમજવું. તથા પારણામાં ઋષભાદિજિનોનું જે દ્રવ્યથી પારણું થયું હતું તે દ્રવ્યની પ્રાપ્તિ થવી એ તપ સારી રીતે થયો છે એનું લક્ષણ છે. અર્થાત ઋષભાદિતીર્થકરોએ જે દ્રવ્યથી પારણું કર્યું હતું તે દ્રવ્યથી પારણું કરવું જોઈએ. ઋષભાદિતીર્થકરોએ કયા દ્રવ્યથી પારણું કર્યું હતું તે નીચે પ્રમાણે છે || 106 / 16 | 6 उसभस्स उइक्खुरसो, पारणए आसि लोगनाहस्स। सेसाणं परमण्णं, अमयरसरसोवमं आसी // 906 // 19/10 ऋषभस्य तु इक्षुरसः पारणके आसीत् लोकनाथस्य / शेषाणां परमान्नममृतरस-रसोपममासीत् // 10 // ઋષભાદિ જિનોએ જે દ્રવ્યથી પારણું કર્યું હતું તે દ્રવ્યને જ કહે છેગાથાર્થ-ટીકાર્થ- શ્રી ઋષભદેવના પારણામાં ઇક્ષરસ હતો અને બાકીના જિનોના પારણામાં અમૃતરસના જેવી સ્વાદિષ્ટ ખીર હતી || 106 / 26/10 संवच्छरेण भिक्खा, लद्धा उसमेण लोगनाहेण। सेसेहिं बीयदियो, लद्धाओ पढमभिक्खाओ // 907 // 19/11 संवत्सरेण भिक्षा लब्धा ऋषभेण लोकनाथेन / शेषैः द्वितीयदिवसे लब्धा प्रथमभिक्षाः // 11 // પારણાના જ પ્રસંગથી તે તે જિનને પ્રથમભિક્ષા કેટલા કાળે મળી તેનું વર્ણન કરે છે ગાથાર્થ-ટીકાર્થ- લોકનાથ શ્રી ઋષભદેવને પહેલી ભિક્ષા એક વર્ષે મળી. બીજા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પહેલી ભિક્ષા મળી. | 207 21/12 तित्थंकरनाणुप्पत्तिसन्निओ तह परो तवो होइ। पुव्वोइएण विहिणा, कायव्वो सो पुण इमो त्ति // 908 // 19/12 Page #430 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 401 तीर्थङ्करज्ञानोत्पत्तिसंज्ञितं तथा अपरं तपो भवति / पूर्वोदितेन विधिना कर्तव्यं तत्पुनरिदमिति // 12 // તીર્થકર જ્ઞાનોત્પત્તિ નામના તપનું વર્ણન ટીકાર્થ- તીર્થકરજ્ઞાનોત્પત્તિ નામનો બીજો તપ છે. તે પૂર્વોક્ત વિધિથી કરવો, અર્થાત્ ઋષભાદિ જિનના ક્રમથી, ગુરુની આજ્ઞાના પાલનથી પરિશુદ્ધ અને નિરવદ્ય અનુષ્ઠાન વડે કરવો. તથા મતાંતરથી જે મહિનાઓમાં જે દિવસોમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય તે મહિનાઓમાં તે દિવસોમાં તપ કરવો. मा त५ नीये प्रभारी छ. // 908 // 19/12 अट्ठमभत्तंतंमि य, पासोसहमल्लिरिट्ठनेमीणं। वसुपुज्जस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं // 909 // 19/13 अष्टमभक्तान्ते च पार्श्वर्षभमल्लिरिष्ठनेमीनाम् / वासुपूज्यस्य चतुर्थेन षष्ठभक्तेन शेषाणाम् // 13 // उसभाइयाणमेत्थं, जायाइं केवलाइँ नाणाई / एयं कुणमाणो खलु, अचिरेणं केवलं लहइ // 910 // 19/14 ऋषभादिकानामत्र जातानि केवलानि ज्ञानानि / एतत्कुर्वाणः खलु अचिरेण केवलं लभते // 14 // કયા જિનને કયા તપમાં કેવળજ્ઞાન પ્રગટ થયું તેને કહે છે ગાથાર્થ-ટીકાર્થ- શ્રી પાર્શ્વનાથ, ઋષભદેવ, મલ્લિનાથ અને નેમિનાથ એ ચાર જિનોને અઠ્ઠમના અંતે, શ્રી વાસુપૂજ્યજિનને ઉપવાસમાં અને બાકીના જિનોને છઠ્ઠના તપમાં કેવલજ્ઞાન થયું હતું. ઋષભાદિજિનોને આ તપમાં કેવળજ્ઞાન થયું હતું માટે આ તપ કરનાર જલદી કેવલજ્ઞાન પામે छ. // 909 // 19/13 // 910 // 19/14 तित्थयरमोक्खगमणं, अहावरो एत्थ होइ विशेओ। जेण परिनिव्वुया ते, महाणुभावा तओ य इमो // 911 // 19/15 तीर्थकरमोक्षगमनमथापरमत्र भवति विज्ञेयम् / येन परिनिर्वृतास्ते महानुभावाः तकच्च इदम् // 15 // તીર્થકર મોક્ષગમન તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્થ- અહીં અચિંત્ય શક્તિવાળા શ્રી તીર્થકરો જે તપથી મોક્ષમાં ગયા તે તીર્થકર મોક્ષગમન नामनो अन्य त५ छे. ते त५ 2 // प्रभारी छ. // 911 // 19/15 निव्वाणमंतकिरिया, सा चोद्दसमेण पढमनाहस्स। सेसाण मासिएणं, वीरजिणिंदस्स छटेणं // 912 // 19/16 निर्वाणमन्तक्रिया सा चतुर्दशभक्तेन प्रथमनाथस्य / शेषाणां मासिकेन वीरजिनेन्द्रस्य षष्ठेन // 16 // તીર્થકરો કયા તપથી મોક્ષમાં ગયા તેને કહે છે - Page #431 -------------------------------------------------------------------------- ________________ 402 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ગાથાર્થ-ટીકાર્થ- મોક્ષ એટલે અંતક્રિયા. શ્રી આદિનાથ છ ઉપવાસથી, શ્રી વીરજિન છઠ્ઠથી અને બાકીના જિનો માસખમણથી મોક્ષમાં ગયા હતા. // 122 // 26/6 अट्ठावयचंपोज्जितपावासंमेयसेलसिहरेसु / उसभवसुपुज्जनेमीवीरो सेसा य सिद्धिगया // 913 // 19/17 अष्टापद-चम्पो-ज्जयन्त-पापा-सम्मेत-शैलशिखरेषु / કૃષમ-વાસુપૂર્ચ-નીમ-વીર: શેષા સિદ્ધિ માતા: || 7 || હવે પ્રસંગથી તીર્થકરો જે સ્થાનમાં નિર્વાણ પામ્યા તે સ્થાનને જણાવવા માટે કહે છે. ગાથાર્થ-ટીકાર્થ- શ્રી આદિનાથ, વાસુપૂજ્ય સ્વામી, નેમિનાથ અને વીરજિન અનુક્રમે અષ્ટાપદ પર્વત, ચંપાનગરી, ઉદ્યત(=ગિરનાર) પર્વત અને પાવાપુરી નગરીમાં અને બાકીના જિનો સમેત પર્વતના શિખર ઉપર મોક્ષ પામ્યા છે. || 13 / 26/17 चंदायणाइ य तहा, अणुलोमविलोमओ तवो अवरो। भिक्खाकवलाण पुढो, विणणेओ वुड्डिहाणीहिं // 914 // 19/18 चन्द्रायणादि च तथा अनुलोम-विलोमतः तपोऽपरम् / भिक्षाकवलानां पृथग् विज्ञेयो वृद्धिहानिभिः // 18 // ચાંદ્રાયણતપનું વર્ણનગાથાર્થ- અનુક્રમથી અને વિપરીતક્રમથી ભિક્ષાની કે કોળિયાની વૃદ્ધિહાનિથી ચાંદ્રાયણ તપ થાય છે. ટીકાર્થ - આદિ શબ્દથી આગમમાં પ્રસિદ્ધ ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, રત્નાવલી, કનકાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત, મહાસિનિષ્ક્રીડિત, આયંબિલ વર્ધમાન, ગુણરત્ન સંવત્સર, સપ્તસપ્તમિકા આદિ ચાર પ્રતિમા, કલ્યાણક વગેરે તપોનું ગ્રહણ કરવું. || 124 / 21/18 सुक्कंमि पडिवयाओ, तहेव वुड्डीऍ जाव पण्णरस। पंचदसिपडिवयाहिं, तो हाणी किण्हपडिवक्खे // 915 // 19/19 शुक्ले प्रतिपदः तथैव वृद्धया यावत्पञ्चदश / पञ्चदशप्रतिपदि ततो हानि कृष्णप्रतिपक्षे // 19 // ચાંદ્રાયણ પ્રતિમાના યવમળ્યા અને વજમધ્યા એમ બે ભેદ છે, તેમાં પહેલાં યવમધ્યપ્રતિમાને જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ટીકાર્ય-શુક્લપક્ષમાં એકમના દિવસે એક ભિક્ષા કે એક કોળિયા જેટલો, બીજના દિવસે બે ભિક્ષા કે બે કોળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે કોળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો આહાર કરવો. વદપક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો, બીજના દિવસે ચૌદ ભિક્ષા કે ચૌદ કોળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે એક એક કોળિયાની હાનિ કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે એક કોળિયા જેટલો આહાર લેવો એ યવમળ્યા પ્રતિમા છે. || 126 / 26/16 किण्हे पडिवइ पणरस, इगेगहाणी उजाव इक्को उ। Page #432 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 403 अमवस्सपडिवयाहिं, वुड्डी पन्नरस पुन्नाए // 916 // 19/20 कृष्णे प्रतिपदि पञ्चदश एकैकहानिस्तु यावद् एकस्तु / अमावस्याप्रतिपदोवृद्धिः पञ्चदश पूर्णायाम् // 20 // બીજી વજમણા પ્રતિમાને કહે છે ગાથાર્થ-ટીકાર્થ- કૃષ્ણપક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો આહાર લેવો. પછી ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે એક એક કોળિયાની હાનિ કરતાં કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે એક કોળિયા જેટલો આહાર લેવો. શુક્લપક્ષમાં એકમના દિવસે પણ એક ભિક્ષા કે એક કોળિયા જેટલો આહાર લેવો. પછી ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે એક એક કોળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો આહાર લેવો તે વજમધ્યા પ્રતિમા છે. || 16 / 26 / 20 एत्तो भिक्खामाणं, एगा दत्ती विचित्तरूवावि। कक्कडिअंडगमेत्तं कवलस्स वि होइ विण्णेयं // 917 // 19/21 इत्तो भिक्षामानमेका दत्तिर्विचित्ररूपाऽपि / कुक्कुट्यण्डमानं कवलस्यापि भवति विज्ञेयम् // 21 // અહીં તપમાં ભિક્ષા આદિ લેવાનું કહ્યું. આથી ભિક્ષા આદિના લક્ષણને (= પ્રમાણને) કહે છે ગાથાર્થ-ટીકાર્થ- એકવાર ભોજન નાખવું તે દત્તિ છે. એક દત્તિ એક ભિક્ષા છે. એક વાર નાખેલું ભોજન (દાળ-ભાત વગેરે ભેગું કરવાથી) બહુ કે થોડાં દ્રવ્યોવાળું હોય, એક કે અનેક દ્રવ્યોવાળું હોય તો પણ એક દત્તિ= એક ભિક્ષા ગણાય. કુકડીના ઇંડા જેટલું કોળિયાનું પ્રમાણ છે. // 117 | 26/22 एयं च कीरमाणं, सफलं परिसुद्धजोगभावस्स। निरहिगरणस्स णेयं, इयरस्स न तारिसं होई // 918 // 19/22 एतच्च क्रियमाणं सफलं परिशुद्धयोगभावस्य / निरधिकरणस्य ज्ञेयमितरस्य न तादृशं भवति // 22 // તપના અધિકારમાં જ વિશેષ કહે છેગાથાર્થ-ટીકાર્થ- નિર્દોષ ક્રિયાવાળા, નિર્દોષ ભાવવાળા અને અતિશય મહારંભ રૂપ કે કલહરૂપ અધિકરણથી રહિતને આ તપ સફળ બને છે= મોક્ષાદિ ફળ આપનારું થાય છે. બીજાને આ તપ તેવું સફળ બનતું નથી. અર્થાત્ આ તપથી અધિકરણથી રહિતને જેવું ફળ મળે છે તેવું ફળ અધિકરણથી યુક્તને મળતું નથી. // 118 || 11/12 अन्नोऽवि अत्थि चित्तो, तहा तहा देवयानिओगेण। मुद्धजणाण हिओ खलु, रोहिणिमादि मुणेयव्वो // 919 // 19/23 अन्यदपि अस्ति चित्रं तथा तथा देवतानियोगेन / मुग्धजनानां हितं खलु रोहिण्यादि ज्ञातव्यम् // 23 // રોહિણી આદિ વિવિધ તપોનો નિર્દેશ - Page #433 -------------------------------------------------------------------------- ________________ 404 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ગાથાર્થ-ટીકાર્થ- લોકરૂઢિ પ્રમાણે રોહિણી આદિ દેવતાને ઉદ્દેશીને કરવામાં આવતા રોહિણી આદિ બીજાં પણ વિવિધ તપો છે. આ તપો વિષયાભ્યાસ રૂપ હોવાથી મુગ્ધ લોકોને અવશ્ય હિતકર જાણવા. / 121 | 26/23 रोहिणि अंबा तहमंदउण्णया सव्वसंपयासोक्खा। सुयसंतिसुरा काली, सिद्धाईया तहा चेव // 920 // 19/24 रोहिणी अम्बा तथा मन्दपुण्यिका सर्वसम्पत्सौख्याः / / श्रुतशान्तिसुरा काली सिद्धायिका तथा चैव // 24 // દેવતાઓને જ જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ટીકાર્થ- રોહિણી, અંબા, મંદપુષ્યિકા, સર્વસંપતુ, સર્વસૌખ્યા, શ્રુતદેવતા, શાંતિદેવતા, કાલી, સિદ્ધાયિકા આ (નવ) દેવતા છે. 120 || 26/24 एमाइदेवयाओ, पडुच्च अवऊसगा उजे चित्ता। णाणादेसपसिद्धा, ते सव्वे चेव होंति तवो // 921 // 19/25 एवमादिदेवताः प्रतीत्य अपवसनानि तु ये चित्राः / नानादेशप्रसिद्धास्ते सर्वे चैव भवन्ति तपः // 25 // ગાથાર્થ- આ નવ વગેરે દેવતાની આરાધના માટે જે વિવિધ તપો જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે, તે બધા તપ છે. ટીકાર્થ- તેમાં રોહિણી તપમાં સાત વર્ષ અને સાત મહિના સુધી રોહિણી નક્ષત્રના દિવસે ઉપવાસ કરવો અને વાસુપૂજ્યચિનની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરવી. અંબા તપમાં પાંચ પાંચમમાં એકાસણું વગેરે તપ કરવો અને નેમિનાથ ભગવાનની તથા અંબિકાદેવીની પૂજા કરવી. શ્રુતદેવતા તપમાં અગિયાર અગિયારસમાં ઉપવાસ, जत्थ कसायनिरोहो, बंभं जिणपूयणं अणसणं च। सो सव्वो चेव तवो, विसेसओ मुद्धलोयंमि // 922 // 19/26 यत्र कषायनिरोधो ब्रह्म जिनपूजनमनशनं च / तत्सर्वं चैव तपो विशेषतो मुग्धलोके // 26 // હવે દેવતાના ઉદ્દેશથી (=દેવતાની આરાધના માટે) કરાતા ઉક્ત તપને તપ કેવી રીતે કહેવાય ? એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ- જે તપમાં કષાયનો નિરોધ થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, જિનપૂજા અને ભોજનનો ત્યાગ થાય તે સર્વ તપ છે, મુગ્ધલોકોમાં વિશેષરૂપે તપ છે. ટીકાર્થ:- પહેલીવાર તપમાં પ્રવૃત્તિ કરનાર મુગ્ધલોક તે પ્રમાણે-દેવતા વગેરેના ઉદ્દેશથી (= પુણ્યબંધ માટે) પ્રવૃત્ત થાય. પછી અભ્યાસ થવાના કારણે કર્મક્ષય માટે પણ તપમાં પ્રવૃત્તિ કરે, તે શરૂઆતથી જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવા સમર્થ બનતો નથી. કારણ કે અજ્ઞાન છે= મોક્ષ વગેરેના યથાર્થ જ્ઞાનથી રહિત છે. જ્યારે સબુદ્ધિ જીવો આ તપનું વિધાન મોક્ષ માટે જ છે એવી બુદ્ધિથી જ તપ કરે છે. કહ્યું છે કે- મોક્ષાર્થવ તુ યતે વિશિષ્ઠમતિરુત્તમ: પુરુષ: (તત્ત્વાર્થાધિગમ સંબંધકારિકા ગાથા-૫ ઉત્તરાર્ધ)= વિશિષ્ટ મહિમાન પુરુષ મોક્ષ Page #434 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 405 માટે જ પ્રયત્ન કરે છે. (=મોક્ષ માટે જ ધર્મ કરે છે.) કરે. મોક્ષ માટે પ્રયત્ન આગમોક્ત વિધિથી જ કારણ કે આગમ સિવાય બીજા આલંબનમાં અનાભોગ કારણ છે. (અર્થાતુ આગમ સિવાય બીજું આલંબન લેવામાં અજ્ઞાનતા કારણ છે. જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં મોક્ષ માટે પ્રયત્ન ન થઈ શકે. માટે આગમનું આલંબન લઈને આગમોક્ત વિધિથી જ તપ કરવો જોઈએ). / 122 / ૨૬/ર૬ एवं पडिवत्तीए, एत्तो मग्गाणुसारिभावाओ। चरणं विहियं बहवो, पत्ता जीवा महाभागा // 923 // 19/27 एवं प्रतिपत्त्या इतो मार्गानुसारिभावात् / चरणं विहितं बहवः प्राप्ता जीवा महाभागाः // 27 // દેવતાના ઉદ્દેશથી (=દેવતાની આરાધના માટે) કરાતો આ તપ સર્વથા નિષ્ફળ છે કે કેવળ આ લોકનું જ ફળ આપે છે એવું નથી, કિંતુ ચારિત્રનું પણ કારણ છે. આથી તપ ચારિત્રનું કારણ છે એ વિષયને જણાવતાં ગ્રંથકાર કહે છે - ગાથાર્થ-ટીકાર્થ- શુભ અનુષ્ઠાનોમાં (=ધર્મક્રિયામાં) વિપ્નો ન આવે ઇત્યાદિ હેતુથી સાધમિક દેવતાઓની તપ રૂપ આરાધનાથી અને જેનું સ્વરૂપ પૂર્વે (૨૬મી) ગાથામાં જણાવ્યું છે તે કષાય આદિના નિરોધની પ્રધાનતાવાળા તપથી માર્ગાનુસારી ભાવ= મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય થાય છે. માર્ગાનુસારી ભાવથી ઘણા મહાનુભાવ જીવો આસોપદિષ્ટ ચારિત્રને પામ્યા છે. || 123 || 26/27 सव्वंगसुंदरो तह, निरुजसिहो परमभूसणो चेव। आयइजणगो सोहग्गकप्परुक्खो तहण्णोऽवि // 924 // 19/28 सर्वाङ्गसुन्दरस्तथा निरुजशिखः परमभूषणश्चैव / માતિન: સૌમાત્પવૃક્ષ: તથાડચોfપ 28 पढिओ तवो विसेसो अण्णेहिं वि तेहिं तेहिं सत्थेहि। मग्गपडिवत्तिहेऊ हंदि विणेयाणुगुण्णेणं // 925 // 19/29 पठितस्तपोविशेषोऽन्यैरपि तेषु तेषु शास्त्रेषु / માપ્રતિપત્તિદેતુઃ ટૂં િવિયાનુપુષ્યન / 26 છે. ગાથાર્થ :- સર્વાંગસુંદર, નિરુશિખ, પરમભૂષણ, આયતિજનક, સૌભાગ્ય આ તપો છે. તથા બીજાં પણ વિશેષતપો બીજાઓએ તે તે શાસ્ત્રમાં કહ્યાં છે. આ તપો નવા અભ્યાસી જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ જાણવા. (28-29) ટીકાર્ય :- જે તપથી સર્વ અંગો સુંદર થાય તે સર્વાંગસુંદર. જે તપનું મુખ્ય ફળ રોગનાશ છે તે નિરુજશિખ, જે તપથી ઉત્તમ આભૂષણો મળે તે પરમભૂષણ. જે તપ ભવિષ્યમાં ઇષ્ટફળ આપે તે આયતિજનક. જે તપ સૌભાગ્ય મેળવવામાં કલ્પવૃક્ષ સમાન છે તે સૌભાગ્યકલ્પવૃક્ષ. આ તપો નવા અભ્યાસી જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ છે. મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ વ્યવહારથી મોક્ષમાર્ગ જ છે. પૂર્વપક્ષ- આ તપો અભિધ્વંગ(=રાગ) વાળા હોવાથી મુક્તિમાર્ગ નથી. ઉત્તરપક્ષ :- કોઈક નવા અભ્યાસી જીવો એવા હોય છે કે જે પ્રારંભમાં અભિવૃંગવાળા અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, અર્થાતુ અભિવૃંગથી સંસારસુખના રાગ આદિથી અનુષ્ઠાનમાં જોડાય છે, પણ પછી (મોક્ષ આદિનું જ્ઞાન થતાં) અભિવૃંગ રહિત અનુષ્ઠાન પામે છે. આથી તેવા જીવોને આ તપ મોક્ષમાર્ગ Page #435 -------------------------------------------------------------------------- ________________ 406 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ५माउन॥२ ने छे. // 924 // 19 / 28 // 925 // 19/29 अट्ठोववासा एगंतरेण विहिपारणंच आयामं / सव्वंगसुंदरो सो होइ तवो सुक्कपक्खंमि // 926 // 19/30 अष्टावुपवासा एकान्तरेण विधिपारणञ्च आचामाम्लम् / सर्वाङ्गसुन्दरं तद्भवति तपः शुक्लपक्षे // 30 // खमयादभिग्गहो इह, सम्मं पूया य वीयरागाणं। दाणं च जहासत्तिं, जइदीणाईण विण्णेयं // 927 // 19/31 जुम्मं / क्षमताद्यभिग्रह इह सम्यग् पूजा च वीतरागाणाम् / दानञ्च यथाशक्ति यतिदीनादीनां विज्ञेयम् // 31 // युग्मम् / હવે સર્વાંગસુંદર આદિ વિશેષ પ્રકારના તપનું વિવરણ કરતા ગ્રંથકાર કહે છેગાથાર્થ-ટીકાર્ય- શુક્લપક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે પ્રત્યાખ્યાન संधी स्पर्शन माहि विधिपूर्व सायंनिस 2 मे सागसुं४२ त५ छ. // 926 // 19/30 ગાથાર્થ-ટીકાર્થ :- આ તપમાં ક્ષમા, નમ્રતા, સરળતા આદિનો નિયમ, ભાવથી જિનપૂજા અને साधु, गरीब वगेरेने यथाशस्तिहान 42j. // 927 // 19/31 एवं चिय निरुजसिहो, नवरं सो होइ किण्हपक्खंमि / तह य गिलाण तिगिच्छाभिग्गहसारो मुणेयव्वो // 928 // 19/32 एवमेव निरुजशिख: नवरं स भवति कृष्णपक्षे / / तथा च ग्लान-चिकित्साभिग्रहसारो ज्ञातव्यः // 32 // નિરુજશિખ તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્ય :- સર્વાંગસુંદરની જેમ નિરજશિખ તપ છે. પણ તે વદમાં કરવો અર્થાતુ વદપક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે આયંબિલ કરવું એ નિરજશિખતપ છે. પથ્ય माहार साहिन हान ने भारे साननी यावश्य ४२वी सेवा नियम ४२वो. // 928 // 19 / 32 बत्तीसं आयामं, एगंतरपारणेण सुविसुद्धो। तह परमभूसणो खलु, भूसणदाणप्पहाणो य // 929 // 19/33 द्वात्रिंशदाचामाम्लानि एकान्तरपारणेन सुविशुद्धानि / / तथा परमभूषणः खलु भूषणदानप्रधानश्च // 33 // પરમભૂષણ તપનું વર્ણનગાથાર્થ-ટીકાર્થ- એકાંતરે બત્રીશ નિર્દોષ આયંબિલ કરવાં તથા જિનને તિલક આદિ આભૂષણો यढावां थे ५२मभूषा त५ छ. // 929 // 19 / 33 एवं आयइजणगो, विण्णेओ नवरमेस सव्वत्थ / अणिगृहियबलविरियस्स होइ सुद्धो विसेसेणं // 930 // 19/34 Page #436 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 407 एवमायतिजनको विज्ञेयः नवरमेषः सर्वत्र / अनिगूहितबलवीर्यस्य भवति शुद्धो विशेषेण // 34 // આયતિજનક તપનું વર્ણનગાથાર્થ - પરમભૂષણ તપની જેમ એકાંતરે બત્રીસ આયંબિલ કરવાં એ આયતિજનક તપ છે. પણ આ તપમાં આટલી વિશેષતા છે કે સર્વ ધર્મકાર્યોમાં બળ અને વીર્યને નહિ ગોપવનારનો આ તપ વિશેષ શુદ્ધ થાય છે. टीअर्थ- पण= शरी२नी शन्ति. वीर्य= थित्तनो उत्साह // 930 // 19 / 34 चित्ते एगंतरओ, सव्वरसं पारणं च विहिपुव्वं / सोहग्गकप्परुक्खो, एस तवो होइ कायव्वो // 931 // 19/35 चैत्रे एकान्तरकः सर्वरसं पारणञ्च विधिपूर्वम् / सौभाग्यकल्पवृक्ष एषः तपो भवति कर्तव्यः // 35 // સૌભાગ્ય કલ્પવૃક્ષ તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્થ- ચૈત્રમાસમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે ગુરુદાન આદિ વિધિપૂર્વક સર્વ વિગઈવાળું भो४न 42 मे सौभाग्य प्रत्यक्ष त५ छ. // 931 // 19 / 35 दाणंच जहासत्तिं, एत्थ समत्तीएँ कप्परुक्खस्स / ठवणा य विविहफलहरसंणामियचित्तडालस्स // 932 // 19/36 दानञ्च यथाशक्ति अत्र समाप्तौ कल्पवृक्षस्य / स्थापना च विविध-फलभर-सन्नामित-चित्रडालस्य // 36 // ગાથાર્થ-ટીકાર્થ- આ તપમાં અથવા પૂર્ણ થાય ત્યારે યથાશક્તિ સાધુ આદિને દાન આપવું તથા વિવિધ इगोना भारथी यी पडेदी विविध शापामोवामा सोनेरी योजाना वृक्षनी स्थापना ४२वी. // 932 // 19/36 एए अवऊसणगा, इट्ठफलसाहगा उसट्ठाणे।। अण्णत्थजुया य तहा, विण्णेया बुद्धिमंतेहिं॥९३३ // 19 /37 एतानि अवजोषणकानि इष्टफलसाधकानि तु स्वस्थाने / अन्वर्थयुक्तानि च तथा विज्ञेयानि बुद्धिमद्भिः // 37 // મુગ્ધજીવોને આ તપથી લાભ - ગાથાર્થ-ટીકાર્થ- આ તપોની આરાધના મુગ્ધ નવા અભ્યાસી જીવોને ઇષ્ટફળ સાધે છે અને તપો અન્વર્ણયુક્ત छ= अर्थयुत नामवाछ. तपन नामोना अर्थो महावीसभी थाम ४९व्या छे. // 933 // 19 / 37 इंदियविजओऽवि तहा, कसायमहणो य जोगसुद्धीए। एमादओऽवि णेया, तहा तहा पंडियजणाओ // 934 // 19/38 इन्द्रियविजयोऽपि तथा कषायमथनश्च योगशुद्धिः / एवमादयोऽपि ज्ञेया तथा तथा पण्डितजनात् // 38 // Page #437 -------------------------------------------------------------------------- ________________ 408 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ઇન્દ્રિયજય વગેરે તપોનો નિર્દેશ ગાથાર્થ ઇંદ્રિયવિજય, કષાયમથન, યોગશુદ્ધિ ઇત્યાદિ તપો પણ છે, કયો તપ કેવી રીતે કરવો અને કેટલા દિવસનો છે તે તપની આચરણા અનુભવી લોક પાસેથી જાણી લેવું. ટીકાર્થ :- ઇંદ્રિયવિજય વિશેષ પ્રકારનો તપ છે. તેનો અન્વર્થ (=નામ પ્રમાણે થતો અર્થી પ્રસિદ્ધ છે. તથા કષાયમથન તપનો પણ અન્વર્થ સ્પષ્ટ જ છે. જેનાથી મન-વચન-કાયાના વ્યાપારો નિર્દોષ બને તે યોગશુદ્ધિ તપ. આ તપનું સ્વરૂપ આચરણાથી જાણી લેવું. તે આ પ્રમાણે-ઇંદ્રિયવિજયમાં એક ઇંદ્રિયને આશ્રયીને પુરિમઢ, એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ પાંચ તપની એક ઓળી કરવી. એ પ્રમાણે બીજી ચાર ઇંદ્રિયોને આશ્રયીને એક એક ઓળી કરવી. આમ ઇંદ્રિયવિજય તપમાં પચીશ દિવસો થાય. કષાયમથન તપમાં એક કષાયને આશ્રયીને એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ ચાર તપની એક ઓળી કરવી એ પ્રમાણે બીજા ત્રણ કષાયોને આશ્રયીને ત્રણ ઓળી કરવી. આમ કષાયમથન તપમાં સોળ દિવસો થાય. યોગશુદ્ધિ તપમાં નીવિ,આયંબિલ અને ઉપવાસ એ ત્રણની એક ઓળી એવી ત્રણ ઓળી એક એક યોગને આશ્રયીને કરવી. આ તપમાં નવ દિવસો થાય. આદિ શબ્દથી અષ્ટકર્મસૂદન, તીર્થકર માતુ, સમવરણ તપ, નંદીશ્વર, પુંડરીક, અક્ષયનિધિ, સર્વસૌખ્યસંપત્તિ વગેરે તો સમજવા. તેનો વિધિ વગેરે આ પ્રમાણે છે. અષ્ટકર્મસૂદન તપમાં ક્રમશઃ ઉપવાસ, એકાસણું, એક દાણાનું ઠામ ચોવિહાર આયંબિલ, એકલઠાણું, એકદત્તિ આયંબિલ, નીવિ,આયંબિલ, આઠ કોળિયાનું એકાસણું એ આઠ તપની એક ઓળી એવી આઠ ઓળી કરવી. આમ આ તપ 64 દિવસે પૂર્ણ થાય. ભાદરવા માસમાં તીર્થંકરની માતાની પૂજાપૂર્વક સાત એકાસણાથી તીર્થકર માતૃતપ થાય છે. ભાદરવા માસમાં જ સમવસરણની પૂજાપૂર્વક એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ ચારમાંથી શક્તિ પ્રમાણે કોઈ એક તપ 16 દિવસ સુધી કરવો. એ પ્રમાણે ચાર ભાદરવા માસમાં ચોસઠ દિવસોથી આ તપ પૂર્ણ થાય. અમાવસ્યામાં પટમાં આલેખેલા નંદીશ્વર જિનચૈત્યની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કોઈ તપ કરવો એ નંદીશ્વર તપ છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી પુંડરીક ગણધરની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કોઈ તપ કરવો એ પુંડરીક તપ છે. જિનબિંબ સમક્ષ કળશ સ્થાપીને તેમાં પ્રતિદિન એક મુઠી ચોખા નાખવાથી જેટલા દિવસે તે કળશ ચોખાથી પૂર્ણ ભરાય તેટલા દિવસ એકાસણું વગેરે તપ કરવો એ અક્ષયનિધિ તપ છે. એક એકમમાં, બે બીજમાં, ત્રણ ત્રીજમાં, એમ યાવતું પંદર પૂર્ણિમામાં ઉપવાસ કરવો એ સર્વ સૌખ્યસંપત્તિ તપ છે. આ પ્રમાણે બીજાં પણ તપો છે. | 124 / 26/38 चित्तं चित्तपयजुयं, जिणिंदवयणं असेससत्तहियं / परिसुद्धमेत्थ किं तं, जं जीवाणं हियं णत्थि?॥९३५ // 19/39 चित्रं चित्रपदयुतं जिनेन्द्रवचनमशेषसत्त्वहितम् / परिशुद्धमत्र किं तवज्जीवानां हितं नास्ति ? // 39 // આ તપો આગમમાં દેખાતા નથી એવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ :- જિનાગમ અભુત, અથવા અનેક પ્રકારનું છે. જિનાગમ વિવિધ પદોથી યુક્ત, સઘળા જીવોને હિતકારક-ઉપકારક અને પરિશુદ્ધ(=નિર્દોષ) છે. જીવોને જે હિતકર છે જિનાગમમાં તે શું નથી ? ટીકાર્થ :- અભુત જિનાગમમાં અનેક અતિશયો કહેલા હોવાથી જિનાગમ અદ્ભુત છે. અનેક પ્રકારનું-અંગશ્રુત અને અંગબાહ્યશ્રુત આદિ ભેદોથી અનેક પ્રકારનું છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 409 વિવિધ પદોથી યુક્તઃ- વિવિધ અર્થોનું પ્રતિપાદન કરનારા શબ્દોથી યુક્ત છે. સઘળા જીવોને હિતકારક :- ભવ્ય જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગને સ્વીકારવાના ઉપાયોને જણાવનાર હોવાથી સઘળા જીવોને હિતકારક= ઉપકારક છે. પરિશુદ્ધ :- સુવર્ણની જેમ કષ, છેદ અને તાપથી નિર્દોષ છે. આ પ્રમાણે જીવોને જે હિતકર હોય અને જિનાગમમાં ન હોય તે શું છે? અર્થાતુ જીવોને જે હિતકર હોય તે બધું જ જિનાગમમાં છે આથી આ તપ (વર્તમાનકાળમાં) દેખાતા આગમમાં ઉપલબ્ધ થતો ન હોય તો પણ ઉપલબ્ધ છે એમ સમજવું. કારણ કે આ તપ તેવા પ્રકારના લોકોને હિતકર છે. / ૧ર૬ / 26 / રૂ૫ सव्वगुणपसाहणमो,णेओ तिहि अट्ठमेहि परिसुद्धो। दसणनाणचरित्ताण एस रेसिंमि सुपसत्थो // 936 // 19/40 सर्वगुणप्रसाधनो ज्ञेयः त्रिभिरष्टमैः परिशुद्धः / दर्शनज्ञानचारित्राणामेषः निमित्तं सुप्रशस्तः // 40 // દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્થ :- દર્શન-જ્ઞાન-ચારિત્ર નિમિત્તે ત્રણ અઠ્ઠમોથી તપવિશેષ થાય છે. આ તપ સર્વગુણોને લાવનાર, નિર્દોષ અને અતિશય શુભ છે. આમાં એક અઠ્ઠમ દર્શનગુણની શુદ્ધિ માટે છે. એ પ્રમાણે બીજા બે અઠ્ઠમ જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ માટે છે. / 636 / 26 | 40 एएसु वट्टमाणो, भावपवित्तीऍबीयभावाओ। सुद्धासयजोएणं, अनियाणो भवविरागाओ // 937 // 19/41 एतेषु वर्तमानो भावप्रवृत्त्या बीजभावात् / शुद्धाशययोगेन अनिदानो भवविरागात् // 41 // સર્વાંગસુંદર આદિ તપોમાં જીવ (મને સુંદર શરીર મળે ઇત્યાદિ) નિદાન સહિત પ્રવૃત્તિ કરે છે, આથી આ તપો કરવા યોગ્ય નથી એવી શંકાને દૂર કરવા આ તપોમાં પ્રવૃત્તિ કરનાર જીવનિદાન રહિત છે તે જણાવે છે ગાથાર્થ :- (મવિપવિત્ત =) બહુમાનપૂર્વકની ક્રિયાથી આ તપોમાં પ્રવર્તતો જીવ (સુદ્ધાસનો ) શુદ્ધાશયના સંબંધથી બોધિબીજ થવાથી અને ભવવિરાગ થવાથી નિદાનરહિત છે. ટીકાર્થ :- આ તપોમાં પ્રવૃત્તિ કરતો જીવ બહુમાનપૂર્વક ક્રિયા કરે છે આથી નિદાન રહિત છે. કારણ કે બહુમાનપૂર્વકની ક્રિયાથી શુભાશય= શુભ અધ્યવસાય થાય છે. શુભ અધ્યવસાયથી બોધિબીજ અને સંસારનિર્વેદ થાય છે. આથી આ તપો સંસારનિર્વેદ વગેરેનું કારણ થાય છે. જે સંસારનિર્વેદ વગેરેનું કારણ હોય તે બોધિ આદિની માગણીની જેમ નિદાન નથી. ઉક્ત તપો કેટલાક જીવોને સંસારનિર્વેદ આદિના હેતુઓ હોવાથી નિદાન રહિત છે. તે શરૂથી 26/42 विसयसरूवणुबंधेहिं तह य सुद्धंजओ अणट्ठाणं। णिव्वाणगं भणियं, अण्णेहिवि जोगमग्गंमि // 938 // 19/42 विषयस्वरूपानुबन्धरू षु तथा च शुद्धं यतोऽनुष्ठानम् / निर्वाणाङ्गं भणितमन्यैरपि योगमार्गे // 42 // Page #439 -------------------------------------------------------------------------- ________________ 410 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद एयं च विसयसुद्धं, एगंतेणेव जं तओ जुत्तं / आरोग्गबोहिलाभाइपत्थणाचित्ततुल्लं ति // 939 // 19/43 // जुम्मं // एतच्च विषयशुद्धमेकान्तेनैव यत्ततो युक्तम् / / आरोग्य-बोधिलाभादि-प्रार्थना-चित्ततुल्यमिति // 43 // युग्मम् આ તપો નિદાન રહિત હોવાથી જ મોક્ષનું કારણ છે એ વિષય અન્ય આચાર્યોના મતથી જણાવતા ગ્રંથકાર કહે છે : ગાથાર્થ :- અન્ય દર્શનીઓએ પણ અધ્યાત્મશાસ્ત્રોમાં વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. આથી આ તપો વિષયાદિથી શુદ્ધ હોવાથી નિદાન રહિત છે. ટીકાર્થ-વિષયશુદ્ધ :- વિષય એટલે તપનું આલંબન, જેમ કે તીર્થકર નિર્ગમન તપનું તીર્થકરની પ્રવજ્યા આલંબન છે= નિમિત્ત છે. જે તપમાં વિષય શુદ્ધ હોય તે તપ વિષયશુદ્ધ છે. સ્વરૂપશુદ્ધઃ- જે તપનું આહારત્યાગ, બ્રહ્મચર્ય, જિનપૂજા, સાધુદાન આદિ સ્વરૂપ શુદ્ધ હોય તે તપ સ્વરૂપશુદ્ધ છે. અનુબંધ શુદ્ધઃ- જે તપના પરિણામનો ભંગ ન થાય, બલ્ક ઉત્તરોત્તર વધે એ તપ અનુબંધશુદ્ધ છે. / 638 16 I 42 ગાથાર્થ - () અનંતર ઉક્ત તપ વિષયશુદ્ધ છે. વિષયશુદ્ધ હોવાથી આરોગ્યબોધિલાભ આદિની પ્રાર્થનાવાળા ચિત્તની તુલ્ય છે. આથી સર્વથા સંગત જ છે ટીકાર્થ :- અનંતરોક્ત તપ સર્વ દોષોથી રહિત તીર્થકરના આલંબનવાળું હોવાથી વિષયશુદ્ધ છે. આથી એ તપ માગણીથી યુક્ત હોવા છતાં મામ|વોહિલ્લામં સમાદિવરમુત્તમ વંતુ= “મોક્ષને, મોક્ષનું કારણ બોધિલાભને અને બોધિલાભનું કારણ ઉત્કૃષ્ટ સમાધિને= સમતાને આપો.” એવી માગણીની પ્રધાનતાવાળા ચિત્ત સમાન હોવાથી સર્વથા જ સંગત છે, અર્થાત્ જેમ આવી માગણી નિદાન નથી, તેમ આ તપનો વિષય અરિહંત હોવાથી આ તપ નિદાનરૂપ નથી. / રૂ 21 | કરૂ जम्हा एसो सुद्धो, अणियाणो होइ भावियमईणं। तम्हा करेह सम्मं, जह विरहो होइ कम्माणं // 940 // 19/44 यस्मादेतत् शुद्धमनिदानं भवति भावितमतीनाम् / तस्मात् कुरुत सम्यग् यथा विरहो भवति कर्मणाम् // 44 // વોવિંશતિત પાશ સમાપ્તમ્ 26 | આ પ્રમાણે હમણાં જ કહેલો (સર્વપ્રકારનો) તપ નિદાનથી રહિત છે એમ સિદ્ધ કર્યું. હવે ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ :- અનંતરોક્ત તપ સદાગમથી વાસિત ચિત્તવાળા જીવોને પૂર્વોક્ત યુક્તિથી નિદાન રહિત નિર્દોષ થાય છે. આથી ભાવશુદ્ધિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો વિરહ= નાશ થાય તે રીતે આ તપ જ કરો. ટીકાર્થ :- અહીં વિરહ શબ્દના પ્રયોગથી આ પ્રકરણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કર્યું છે. એનું સૂચન કર્યું છે. કારણ કે વિરહ શબ્દ તેમની કૃતિનું ચિહ્ન છે. || 24026/44 - ઓગણીસમાં પંચાશકની ટીકા પૂર્ણ થઈ. શ્વેતાંબરોમાં મુખ્ય આગમવેદી પુરુષોમાં શ્રેષ્ઠ અને ચૌદસો (1400) પ્રકરણોના પ્રણેતા સુગૃહીતનામધેય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલા “પંચાશક' નામના પ્રકરણની ‘શિષ્યહિતા” નામની આ ટીકા સમાપ્ત થઈ. - તાડપત્ર - પૂ. યશોભદ્રસૂરિવૃત્તિ લેખન પ્રશસ્તિ વિશાલ ચંદ્રકુળમાં ચંદ્રના કિરણ સદેશ ઉજવળ ગુણથી યુક્ત, કલિકાળના કલંકિત મળથી મુક્ત શ્રી જિનેશ્વર નામના સૂરીશ્વર થયા (1) તેમના શિષ્યોમાં જિનશાસનની સાધના કરવામાં જ એકાગ્ર મનવાળા, Page #440 -------------------------------------------------------------------------- ________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 411 તપ તેજથી સૂર્યની જેવા પ્રસિદ્ધ શ્રી જિનચંદ્રસૂરીશ્વર નામના શ્રેષ્ઠ શિષ્ય છે. (2) ભવ્યજીવોને બોધ કરવામાં તત્પર, વિરના જેવા સ્થિર, આગમના જાણકાર શ્રી અભયદેવસૂરીશ્વર નામના તેમના બીજા પણ ઉત્તમભવ્ય શિષ્ય છે. (3) તથા દેઢધર્મી, ધર્મની રૂચિવાળા, ધર્મના ઉપદેશક મુનિ શ્રી ધર્મદેવઉપાધ્યાયજી તેમના શિષ્ય છે. (4) શ્રી લાદેશમાં શુદ્ધવંશી લોકોથી સમૃદ્ધ, જિનમંદિરોથી સમૃદ્ધ, રત્નનો જાણે સમુદ્ર હોય, એવું વટપદ્ર નામનું નગર છે, જ્યાં રત્નસમુદ્ર નામનો રાજા છે. (5) તે નગરમાં શ્રદ્ધાળુ, દઢ સમ્યકૃત્વવાળો, વિચક્ષણતા ગુણથી યુક્ત જીવાદિ પદાર્થોનો જ્ઞાતા, ધનધાન્યથી આડ્ય, નિર્મળચિત્તવાળો અમ્મ નામનો શ્રેષ્ઠ શ્રાવક અમાત્ય વસે છે જેણે આ મનુષ્યલોકમાં યુવાની, ધન, ધાન્ય વગેરેને અનિત્ય જાણીને પરલોક સંબંધી ધર્મકાર્યો કરવા દ્વારા પોતે કૃતકૃત્ય થયો છે. (6-7) તેની હોલ્લા નામની પત્ની છે જે સ્થિર સ્વભાવવાળી, સંસારભાવનાથી ભાવિત, નિર્મળ ચિત્તવાળી, સંવેગમાં તત્પર, સત્યવક્તા, વિનયી, જિનપૂજાના કર્તવ્યમાં રક્ત, ગુરુસાધુને દાન આપવામાં તત્પર ધર્મમાં જ રાગી, તપ અને સંયમમાં ઉદ્યમી, દાનની રુચિવાળી, રૂપવતી સ્વભાવથી જ કરુણાસભર ચિત્તવાળી અને જિનવચનથી ભાવિત મતિવાળી છે. (8-9-10) જ્ઞાનદાનના રાગી બનેલા કલિકાલમાં ધર્મ એ જ મોટામાં મોટો પરોપકાર છે. એમ જાણીને શ્રુતજ્ઞાન ઉપરના આદરથી નિર્જરાને માટે તે અમે અમાત્યે પાપનો નાશ અને સંસારનો ઉચ્છેદ કરનારી યશકીર્તિ જેવા ઉજ્વળ વર્ણવાળી સૂત્રસહિત શ્રી પંચાલકસૂત્રની વૃત્તિ લખાવી છે. (11-12-13) જ્યાં સુધી મેરુપર્વતની શિખા છે, જ્યાં સુધી ચંદ્રસૂર્ય પોતપોતાના માંડલામાં ભ્રમણ કરે છે, જ્યાં સુધી ગ્રહ અને નક્ષત્રો છે. ત્યાં સુધી આ પુસ્તક વૃદ્ધિ પામો. (14) શ્રુતજ્ઞાનના દાનથી મનુષ્ય નિક્ષે અત્યંત કૃતાર્થ થાય છે, લોકમાં પ્રશંસાને પામે છે અને કદી પણ આપત્તિને પામતો નથી. (15) જ્ઞાન વડે મનુષ્યલોકમાં જીવ સર્વપદાર્થોનો જ્ઞાતા બને છે, પૂજનીય બને છે, અને યશને વરેલો પ્રશંસનીય બને છે. (16) - જિનેશ્વરભગવંતે પ્રરૂપેલું જ્ઞાન વિવેકને ઉત્પન્ન કરે છે, વળી તે મોક્ષસુખનું પ્રધાન કારણ છે, અને એકમાત્ર તે જ નરકગતિનું નિવારણ કરનાર છે. (17) જ્ઞાનનું દાન કરનાર મનુષ્ય કદાપિ અપયશના કલંકને પ્રાપ્ત કરતો નથી. શ્રુતજ્ઞાનના દાન વડે નિર્વિકલ્પ સંસારના વિસ્તારને ઉલ્લંઘી જાય છે. (18) જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિથી આશ્રવનો નિરોધ થાય છે,આશ્રવનો નિરોધ થવાથી સંવર થાય છે અને સંવરથી વિપુલ તપ થાય છે. (19) તપનું ફળ નિર્જરા છે, નિર્જરાથી કર્મનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી જીવ સિદ્ધ, બુદ્ધ અને શાશ્વત બને છે. (20) શ્રી હરિભદ્રસૂરિવિરચિત શ્રી પંચાશકસૂત્રની શ્રીયશોભદ્રસૂરિવિરચિત ટીકાનો ભાવાનુવાદ કરવામાં મારા મંદ ક્ષયોપશમના કારણે જિનાજ્ઞાથી વિરુદ્ધ તેમજ શ્રી ગ્રંથકારમહર્ષિ અને શ્રી ટીકાકાર મહર્ષિના આશય વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડ. || શ્રી II || શુભ ભવતુ // | શ્રી . Page #441 -------------------------------------------------------------------------- ________________ 800 Sansthan Manav Kalyan SAM M m 2012 2 24 daug nun in .