________________ 258 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 'णेया'= 10वी. 'सुद्धा'= शुद्ध 'अण्णत्थजोगाओ'= अवश्य तव्य मेवो 'मावश्यहीनो अर्थ तम घटे छ भाटे // 562 // 12/18 “કાર્ય માટે જતાં' એમ જે કીધું તેમાં કયું કાર્ય હોય તે કહે છે : कज्जं पिनाणदंसणचरित्तजोगाण साहगं जंतु। जइणो सेसमकज्जं, न तत्थ आवस्सिया सुद्धा // 563 // 12/19 छाया :- कार्यमपि ज्ञानदर्शनचारित्रयोगानां साधकं यत्तु / यतेः शेषमकार्यं न तत्र आवश्यिकी शुद्धा // 19 // ગાથાર્થ :- જે કાર્ય જ્ઞાન-દર્શન-ચારિત્રના વ્યાપારોનું સાધક હોય એ જ સાધુ માટે કાર્ય જાણવું. બાકીનું એના માટે અકાર્ય છે. અકાર્યમાં આવશ્યકી શુદ્ધ નથી. अर्थ :-'कज्जं पि'= आर्य 55 'नाणदंसणचरित्तजोगाण'= शान-शन-यारित्रनायोगोन 'साहगं'= साथ 'जं तु= डोयते 'जइणो'= साधुनु 'सेस'= ते सिवायर्नु बाडीनु 'अकज्ज'= अार्य छे. 'तत्थ'= शानाहरित अर्यभा 'आवस्सिया'= सापश्यिही 'न'= नथी 'सुद्धा'= शुद्ध परंतु ते सावरियडी अशुद्ध 4 छ // 25 // सामथा विरुद्ध मे प्रवृत्ति 42 / 5 जे.॥ 563 // 12/19 वइमेत्तं निव्विसयं, दोसाय मुस त्ति एव विण्णेयं / कसलेहिं वयणाओ, वइरेगेणं जओ भणिअं // 564 // 12/20 छाया :- वाङ्मानं निर्विषयं दोषाय मृषेति एव विज्ञेयम् / कुशलैः वचनाद् व्यतिरेकेण यतः भणितम् // 20 // ગાથાર્થ :- નિષ્કારણ બહાર જનાર સાધુની આવશ્યકી નિરર્થક હોવાથી માત્ર શબ્દોચ્ચારણરૂપ છે. આવી આવશ્યકી મૃષાવાદ હોવાથી દોષના માટે થાય છે. આ પ્રમાણે કુશળોએ આગમના વચનથી જાણવું. કારણ કે આગમમાં વ્યતિરેકથી આ વાત જણાવી છે. अर्थ :- 'वइमेत्तं' qयनमात्र अर्थात् शोभ्या२९॥३५ निव्विसयं'= निरर्थ 'दोसाय' होप भाटे थाय छ. 'मुस त्ति'= भृषावा 'एव'= ४छे मेम'कुसलेहि'= जुद्धिमान पुरुषोमे 'विण्णेयं = eig. 'जओ'= 24 वयणाओ' आगमनाक्यनथी 'वइरेगेणं'= व्यतिरे थी 'भणिअं' = छ.॥५६४ // 12/20 (કેમકે આગમ આવશ્યક નિર્યુક્તિમાં આ વાત વ્યતિરેકથી કહી છે.) आवस्सिया उआवस्सिएहिं सव्वेहिं जुत्तजोगस्स। एयस्सेसो उचिओ, इयरस्स न चेव नत्थि त्ति // 565 // 12/21 छाया :- आवश्यिकी तु आवश्यकैः सर्वैर्युक्तयोगस्य / एतस्यैष उचित इतरस्य न चैव नास्तीति // 21 //