SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 265 પૂર્વે લાવેલી ભિક્ષામાંથી કરવાની હોય છે. જેમને એકાસણું ન હોય તેઓ જ પૂર્વે ભિક્ષા લાવેલા હોય. એકાસણાવાળા સાધુને પૂર્વે લાવેલી ભિક્ષા હોય નહિ.) | પ૭૯ / 12 / 35 આત્મલબ્ધિવાળો સાધુ પોતાના પૂરતી જ ભિક્ષા લાવ્યો હોય, તે અધિક ભિક્ષા શા માટે લાવે. જેથી એમાંથી બીજા સાધુઓને તે આપે ? આ શંકાનું સમાધાન આપતાં કહે છે : नाणादुवग्गहे सति, अहिगे गहणं इमस्सऽणुण्णायं। दोण्ह वि इट्ठफलं तं, अतिगंभीराण धीराण // 580 // 12/36 છાયા :- જ્ઞાનાશુપદે સત પ્રામાનુજ્ઞાતિમ્ | द्वयोरपि इष्टफलं तदतिगम्भीरयो/रयोः // 36 // ગાથાર્થ:- સાધુઓના જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થતી હોય તો આત્મલબ્ધિક વગેરેને અધિક આહાર લાવવાની અનુજ્ઞા છે. અતિગંભીર અને ધીર એવા તે બંનેને અર્થાતુ દાન કરનાર અને લેનાર બન્ને સાધુને તે આપવું અને લેવું ઇષ્ટ ફળવાળું થાય છે. ટીકાર્થ :- ‘નાદુવા = જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિનો “સતિ'= સંભવ હોય તો ‘દિ'= અધિક ભિક્ષા " '= લાવવાની ‘મસ્ય'= આત્મલબ્ધિક સાધુને ‘મUJJU'= અનુજ્ઞાત છે. “વોટ્ટ વિ'= ભિક્ષા આપનાર સાધુને અને લેનાર સાધુને ‘પત્ન'= ઇષ્ટફળ આપનાર થાય છે. ‘ત'= તે દાન અને ગ્રહણ “મતિ મીરા'= ઉત્કૃષ્ટ ગંભીર આશયવાળા ‘થીરાન'= સ્થિરતાવાળા તે બંને સાધુને આમાં ભાવની મુખ્યતા છે. || 580 / 12 // 36 ભાવની પ્રધાનતા બતાવવા કહે છેઃ गहणे वि णिज्जरा खलु, अग्गहणे वि य दुविहा वि बंधो य। भावो एत्थ णिमित्तं, आणासुद्धो असुद्धो य // 581 // 12/37 છાયા :- પ્રોડપિ નિર્જરા ઘ7 પ્રદોષ ક્રિયાપ વચJI ____ भावोऽत्र निमित्तमाज्ञाशुद्धोऽशुद्धश्च રૂ૭ છે. ગાથાર્થ:- છંદના કરનાર સાધુ નિમંત્રણ કરે ત્યારે બીજો સાધુ તે ભિક્ષા લે કે ન લે એ બંને રીતે નિર્જરા અને બંધ થાય. નિર્જરા અને બંધમાં આજ્ઞાથી શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ નિમિત્ત-મુખ્ય કારણ છે. ટીકાર્થ :- ‘દને વિ'= બીજો સાધુ આહાર લે તો પણ ‘fણના ઘ7'= દાનના શુદ્ધ પરિણામવાળા છંદના કરનાર સાધુને નિર્જરા જ છે. ‘માને વિ'= બીજો સાધુ કદાચ ગ્રહણ ન કરે તો પણ તેને નિર્જરા જ છે એમ સંબંધ વર્તે છે, “વિ વિ'= ગ્રહણ કરે કે ન કરે એ બંને રીતે પણ ‘વંથ '= અશુદ્ધ પરિણામવાળાને કર્મબંધ થાય છે, ‘માવો'= અધ્યવસાય “પત્થ'= અહીંયા ‘forમિત્ત'= કારણ છે. ‘માસુદ્ધ સમુદો '= આજ્ઞા શુદ્ધ ભાવ નિર્જરાનું કારણ અને આજ્ઞા અશુદ્ધ ભાવ એ બંધનું કારણ છે. // પ૮૧ / 12/37. છંદના સામાચારીનું વર્ણન કરાયું. હવે નિમંત્રણા સામાચારી વર્ણવે છે : सज्झायादुव्वाओ, गुरुकिच्चे सेसगे असंतम्मि। तं पुच्छिऊण कज्जे, सेसाण णिमंतणं कुज्जा // 582 // 12/38
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy