________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 361 બન્યો છે. સાધુ મમત્ત્વથી અધિક આહાર-ઉપધિ વગેરે સ્વીકારે તેથી લાઘવપણું જાળવી ન શકે. ‘કુર્જરજ્ઞા '= સાધુને વસતિ દુર્લભ થઈ જાય. કારણકે ગૃહસ્થ એમ વિચાર કરે કે જો સાધુને વસતિ આપીશું તો આહાર પણ આપવો પડશે માટે આહાર આપવાની શક્તિ ન હોય તો વસતિ આપે નહિ. અથવા ઘરના માલિકને એવી ઇચ્છા થાય કે સાધુને કાંઈ એકલી વસતિ આપવી યોગ્ય નથી, તેમને આહાર ન આપીએ તો સારું ન લાગે. આવા કારણોથી તે વસતિ આપે નહિ માટે વસતિ દુર્લભ થઈ જાય. જ્યારે તેને આહાર આપવાની શક્તિ હોય ત્યારે જ તે વસતિ આપે, અન્યથા ન આપે, ‘વિરૂછે'= શય્યાનો વિચ્છેદ થાય. ભવિષ્યમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવે નિર્વાહ ન થવાથી, પૂર્વે પણ સામર્થ્ય હોવા છતાં કોઈ ન આપે તેથી ‘તિત્થર'= તીર્થકરોએ ‘પડો '= નિષેધ કર્યો છે. એમ બંને અવસ્થામાં શય્યાનો વિચ્છેદ થાય. આમ શય્યાતરનો પિંડ ગ્રહણ કરવામાં શાસ્ત્રમાં આ દોષો બતાવ્યા છે. || 812 / 17 / 18. पडिबंधनिरागरणं, केइ अण्णे अगहियगहणस्स। તસ્માકંટTHU, Wશ્વરે વૅતિ માવë 823 / 27/21. છાયાઃ- પ્રતિવર્ચનરવિર વિર્ મચે મહીતી | तस्याकण्टनमाज्ञामत्र अपरे ब्रुवन्ति भावार्थम् // 19 // ગાથાર્થ :- કેટલાંક આચાર્યો કહે છે કે સાધુ અને શય્યાતરનો અત્યંત ઉપકાર્ય ઉપકાર ભાવથી સ્નેહ ન થાય માટે શય્યાતરપિંડના ગ્રહણનો નિષેધ છે. કેટલાંક આચાર્યો કહે છે કે શય્યાતર પિંડ ન લેવાથી શય્યાતરને સાધુની નિઃસ્પૃહતા જોઈને તેમના પ્રત્યે પૂજયભાવ ઉત્પન્ન થાય છે, અને કેટલાંક આચાર્યો કહે છે કે સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા એ જ એનું તાત્પર્ય છે. ટીકાર્થ :- ‘ફ'= કેટલાંક આચાર્યો કહે છે કે, “દવંથનિરીરન'= સાધુ અને શય્યાતર વચ્ચે પરસ્પર મમત્ત્વનો અભાવ થાય છે. ‘મu'= બીજા આચાર્યો માદિયારૂ'= ભોજનપાણી ગ્રહણ ન કરવાથી “તમ્સ'= શય્યાતરને ‘માટ'= આકર્ષણ થાય છે, ‘મવરે'= બીજા આચાર્યો ‘મા'= સર્વજ્ઞની આજ્ઞા લઈ ‘સ્થિ'= આમાં ‘માવત્થ'= તાત્પર્ય છે એમ ‘વંતિ'=કહે છે. આ ત્રણ તાત્પર્ય છે. || 813 || 17 || 19 मुदितादिगुणो राया, अट्ठविहो तस्स होति पिंडो त्ति। पुरिमेयराणमेसो, वाघातादीहि पडिकुट्ठो // 814 // 17/20 છાયાઃ- [વતાવિ ના મથુવિધ: તી મતિ પિદુ કૃતિ पूर्वेतराणामेष व्याघातादिभिः प्रतिक्रुष्टः // 20 // ગાથાર્થ :- મુદિત આદિ ગુણોથી યુક્ત હોય તે રાજા છે. તેનો પિંડ આઠ પ્રકારનો છે. પહેલાછેલ્લા જિનના સાધુઓને વ્યાઘાત આદિના કારણોથી તેને ગ્રહણ કરવાનો નિષેધ છે. ટીકાર્થ:- ‘વિતાવિવારે રા'= આગમમાં કહેલા મુદિતાદિ ગુણયુક્ત હોય તે રાજા કહેવાય છે, બૃહત્કલ્પભાષ્ય ગાથા-૬૩૮. નિશીથભાષ્ય ગાથા-૨૪૯૮ “જે મુદિત અને અભિષિક્ત હોય તે રાજા કહેવાય છે. મુદિત એટલે શુદ્ધરાજવંશીય, અર્થાત્ જેના માતાપિતા રાજવંશીય હોય છે. જેના મસ્તકે રાજાએ