SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ 362 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद કે પ્રજાએ રાજ્યાભિષેક કર્યો હોય અથવા જેણે ભરતરાજાની જેમ જાતે જ રાજ્યાભિષેક કર્યો હોય તે અભિષિક્ત” ‘વિરો'= આગળ કહેવામાં આવશે તે આઠ પ્રકારનો ‘તલ્સ'= રાજાનો ‘રોતિ'= હોય છે. ‘fપંડો ઉત્ત'= જેનો પ્રસ્તુતમાં અધિકાર ચાલે છે તે રાજપિંડ. ‘પુરિમેયર '= ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને ‘ઇસ'= આ રાજપિંડ ગ્રહણ કરવાનો ‘વાયતાર્દિ= આગળ કહેવાશે તે વ્યાઘાત આદિ દોષોના કારણે પરિશ્નો'= નિષેધ કરાયો છે. / 814 /17 | 20 વ્યાઘાત આદિ દોષોને જણાવે છે. ईसरपभितीहि तहि, वाघातो खद्धलोहुदाराणं। સંસારંગા , રૂથતિ ન અપ્પમાવાનો 85 . 17/2 1 છાયા :- રૃશ્વરપ્રકૃત્તિfમર્તસ્મિન્ વ્યાધાત: પ્રભૂતત્નોમોવા૨TUITમ્ | | સર્ણનો ફતરેષાં ન પ્રમાવાન્ | 22 છે. ગાથાર્થ :- રાજપિંડ લેવામાં રાજપુરુષોથી રાજકુળમાં પ્રવેશ આદિમાં વ્યાઘાત થાય, ઘણું મળવાથી લોભ લાગે, સુંદર શરીરવાળા માણસો તથા હાથી-ઘોડા આદિને જોઈને કોઈકને આસક્તિ થઈ જાય તથા લોકોમાં નિંદા થાય. મધ્યમ જિનના સાધુઓને પ્રમાદ ન હોવાથી આ દોષોનો સંભવ નથી માટે તેઓને માટે રાજપિંડનો નિષેધ નથી. ટીકાર્થ:- ‘સર'= રાજા તરફથી જેમને ચામર આદિ અલંકારો આપવામાં આવ્યા હોય, તે ઈશ્વર કહેવાય તેઓ ‘પfમતીર્દિ = તથા કોટવાળ, તલાટી, માંડલિક વગેરે મંડળનો અધિપતિ તે માંડલિક કહેવાય. (જેની ચારે તરફ એક યોજન સુધીમાં ગામ વગેરે ન હોય તેવું ગામ મડંબ કહેવાય છે.) તેઓ પરિવાર સહિત પ્રવેશતા હોય કે નીકળતા હોય. ‘તહિં= રાજકુળમાં ‘વાયાતો'= તેમનાથી વ્યાઘાત થાય. સાધુનું મસ્તક મુંડન કરેલું હોય તે જોઈને તેમને અપશુકન થયા એમ લાગે એટલે સાધુનો તિરસ્કાર કરે, મારે પણ ખરા, વળી રાજદ્વારમાં હાથી-ઘોડા વગેરેની ખૂબ ભીડ હોય એથી અલના થાય. પડી જવાથી શરીરને વાગે, પાત્રા ફૂટી જાય, તથા ભીડના કારણે જવા આવવામાં ઘણો સમય લાગે એથી સ્વાધ્યાય આદિની હાનિ થાય. “વૃદ્ધિ'= ત્યાં ઘણું મળવાથી ‘નોદ'= લોભ લાગે. અહીં વૃદ્ધ નોદ'= એમ સપ્તમી તપુરુષ સમાસ થાય છે. હૈમદેશીનામમાલા-૨,૬૭માં “વૃદ્ધ' પ્રભૂત અર્થમાં દેશ્ય શબ્દ છે. “૩ારા'= સુંદર શરીરવાળા હાથી, ઘોડા, સ્ત્રી, પુરુષોને “હંસUni's જોવાથી કોઈકને આસક્તિ થાય. અહીં “હંસને સં'= એમ સપ્તમી તપુરુષ સમાસ થયો છે. '= લોકોમાં નિંદા થાય કે આ સાધુઓએ જિંદગીમાં કાંઈ કલ્યાણ જોયું જ નથી તેથી બીજાની આવી રિદ્ધિસિદ્ધિ જોઈને તેમનું ચિત્ત આકર્ષાય છે અને તેઓ તેમાં આસક્ત થઈ જાય છે. પ્રથમ અને ચરમ જિનના સાધુઓમાં પ્રમાદના કારણે આવા વ્યાઘાત આદિ દોષો સંભવે છે. ‘રૂસ'= મધ્યમતીર્થકરના સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવામાં આ વ્યાઘાત આદિ દોષો ‘ર'= સંભવતા નથી; ‘અપમાવાળો'= તેમનામાં પ્રમાદનો અભાવ હોવાથી- તે પૂજય સાધુભગવંતો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેમના દરેક અનુષ્ઠાનો વિશિષ્ટ પ્રકારના અપ્રમાદથી જ યુક્ત હોય છે. માટે પ્રમાદ અપ્રમાદના કારણે સાધુઓને રાજપિંડ- ગ્રાહ્ય-અગ્રાહ્યપણામાં આવો ભેદ પાડવામાં આવ્યો છે. જે 826 મે 27/12 असणादीया चउरो, वत्थं पायं च कंबलं चेव / पाउंछणगं च तहा, अट्ठविहो रायपिंडो उ // 816 // 17/22
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy