________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 333 તે મિશ્રાઈ કહેવાય છે. એવા અપરાધોમાં આ મિશ્ર પ્રાયશ્ચિત્ત અપાય છે. “વિવે'= આમાં દોષિત ભોજનાદિનો ત્યાગ કરવો તે - અર્થાત્ તેને પરઠવી દેવો એ પ્રાયશ્ચિત્ત છે. ‘ત વિડ '= પ્રાયશ્ચિત્તરૂપે કાઉસ્સગ્ન કરવો. ‘તવ'= પ્રાયશ્ચિત્તરૂપે બાહ્ય-અભ્યત્તર તપ કરવો તે, “છેય'= તપથી શુદ્ધિ ન થઈ શકે એવા અપરાધોના પ્રાયશ્ચિત્તમાં સાધુના અહોરાત્ર પંચક' આદિ ક્રમથી દીક્ષા પર્યાયનો છેદ કરાય છે. “મૂન'= સાધુના મૂળથી સર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને આ પ્રાયશ્ચિત્તમાં ફરીથી મહાવ્રતો ઉચ્ચરાવાય છે. ‘મUવિયા '= અનવસ્થાપ્ય અધિક દુષ્ટ પરિણામવાળો સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને વ્રતો આપવામાં નથી આવતા. તપ પૂરો કર્યા પછી ફરી દીક્ષા અપાય છે. ‘પારંવ વેવ'= લિંગ, ક્ષેત્ર, કાળ, અને તપના ભેદવાળું, અપરાધોનું અંત કરનારું અંતિમ પ્રાયશ્ચિત્ત, જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત નથી || 746 // 6/2 પ્રાયશ્ચિત્ત શબ્દના પદભેદથી થતાં અર્થને કહે છે :पावं छिंदति जम्हा, पायच्छित्तं ति भण्णए तेण। पाएण वा वि चित्तं, सोहयती तेण पच्छित्तं // 747 // 16/3 છાયા :- પા fછત્ત યસ્મન્ પાપછિિિત મત્તે તેન ! प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् // 3 // ગાથાર્થ :- પાપને છેદે છે તેથી તે પાપચ્છિદ્ર કહેવાય છે, પ્રાકૃતના કારણે પાપચ્છિદૂ શબ્દનું પાયચ્છિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને નિર્મળ કરે છે તેથી તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ટીકાર્થ પાવં'=પાપને ‘fછત્તિ'= છેદે છે. ‘નષ્ફી'= જે કારણથી ‘પાછિન્નતિ'= પાપચ્છિદુ (પાયચ્છિત્ત) એ પ્રમાણે ‘મUUTU'= કહેવાય છે, ‘તેT'= તે કારણથી ‘પા વા વિ'= અથવા પ્રાયઃ ‘ચિત્ત'= ચિત્તને સોહયાતી'= શુદ્ધ કરે છે. તેT'= તેથી ‘પછિત્ત'= પ્રાયશ્ચિત્ત કહેવાય છે. // 747 // ૨૬/રૂ આ પ્રાયશ્ચિત્ત ભાવથી કોને સંભવે છે ? તે કહે છે :भव्वस्सस्साणारुइणो संवेगपरस्स वणियं एयं। उवउत्तस्स जहत्थं, सेसस्स उदव्वतो णवरं // 748 // 16/4 છાયા:- ભવ્યથાણા: સંવેપારી વાતતત્ | उपयुक्तस्य यथार्थं शेषस्य तु द्रव्यतः नवरम् // 4 // ગાથાર્થ :- ભવ્ય, આજ્ઞાની રુચિવાળો હોય, સંવેગી હોય અને અપરાધ તથા પ્રાયશ્ચિત્ત આદિમાં ઉપયોગવાળો હોય તે ભાવથી પ્રાયશ્ચિત્ત કરી શકે છે. આવા ગુણ ન હોય તે માત્ર દ્રવ્યથી જ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. ટીકાર્થ :- મધ્યસર્સ= નિકટ ભવ્યજીવનું (મોક્ષ જેમનો નજીક છે તે નિકટભવી અથવા આસભવી કહેવાય છે) “માફ '= આગમ ઉપર બહુમાનવાળા સમ્યગ્દષ્ટિનું “સંતાપસ'= સંવેગી સાધુનું ''= પ્રાયશ્ચિત્ત ‘વાય'= કહ્યું છે. ‘૩વરૂસ'= સર્વ અપરાધસ્થાનોમાં સાવધાનનું ‘ગદલ્થ'= યથાર્થ, સાચું-પોતાનું કાર્ય સાધનાર અર્થાત્ સફળ “સેસ 3'= આ ગુણો જેનામાં ન હોય તેનું વ્રતો'= દ્રવ્યથી જ હોય. ‘પાવર'= ફક્ત. અર્થાત્ તે પોતાનું કાર્ય જે પાપનો નાશ કરવો તે કરી શકતું નથી. / 748 // 6/4