________________ 155 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद જિનમંદિરમાં આવીને ભગવાનની આશાતના કરે, તેમને રોકવામાં આવે તો તેઓ ઝઘડો કરે છે. ‘માલય'= આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના નામના “સંસારનવંથUIT'= સંસારનું નિર્માણ કરનાર અર્થાત્ સંસારમાં રખડાવનાર, સંસારના કારણભૂત ‘ધોરા'= પરિણામે ભયંકર ‘રો'= દોષો લાગે છે. જે રૂ૦૬ 7/12 कीलादिसल्लजोगा, होंति अणिव्वाणमादिया दोसा / एएसि वज्जणट्ठा, जइज्ज इह सुत्तविहिणा उ // 307 // 7/13 છાયા - વીજ્ઞાતિશયોદ્ ભવન્તિ નિર્વUTIો રોષા: | ત્તેષાં વર્નનાર્થ યત રૂદ મૂત્રવિધિના તુ છે 23 ગાથાર્થ - જિનમંદિરની ભૂમિમાં નીચે ખીલો કોઈ હાડકાં વગેરે અશુભ વસ્તુરૂપ શલ્ય રહ્યાં હોય તો, દૂર કરવામાં ન આવ્યા હોય તો અશાંતિ, ધનની હાનિ, કાર્યમાં અસફળતા, વગેરે દોષો થાય છે. માટે આ દોષોને દૂર કરવા માટે આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે પ્રયત્ન કરવો જોઇએ. ટીકા :- ‘શીલાસિનો'= જિનભવનની નીચેની ભૂમિમાં જો ખીલો વગેરે શલ્ય હોય તોઆદિ' શબ્દથી કોલસો, હાડકાં વગેરે અશુભ પદાર્થનું ગ્રહણ કરાય છે. નિવામાવિયા'= અશાંતિ, ધનહાનિ, કાર્યમાં અસફળતા વગેરે ‘સોસા'= દોષો “હતિ'= થાય છે. ‘ઇસ'=આ દોષોના વનટ્ટિ'= વર્જન માટે “રૂદ = અહીં ભૂમિશુદ્ધિમાં ‘સુત્તવિUિTI 3'= આગમની નીતિથી ‘સન્ન'= પ્રયત્ન કરે. | 307 || 7/12 અન્ય કોઈ લોકોને અપ્રીતિ ન થાય એવા સ્થાનમાં જિનભવન કરાવવાની શાસ્ત્રવિધિ છે. આ ભાવથી શુદ્ધ ભૂમિ છે એમ જે પહેલાં કહેવાયું છે તે વિષયમાં કહે છે : धम्मत्थमुज्जएणं, सव्वस्सापत्तियं न कायव्वं / इय संजमोऽवि सेओ, एत्थ य भयवं उदाहरणं // 308 // 7/14 છાયા :- ધર્માર્થમતે સર્વસ્યાપ્રતિ ન વર્તવ્યમ્ | ત્તિ સંયોfપ શ્રેયાનત્ર 2 માવાન્ ૩ાદરVIમ્ 24 | ગાથાર્થ :- ધર્મમાં ઉદ્યમ કરનાર જીવે કોઈને પણ અપ્રીતિ થાય એવું વર્તન ન કરવું જોઈએ. અપ્રીતિના ત્યાગથી સંયમ પણ પ્રશંસનીય બને છે. આ વિષયમાં ભગવાન મહાવીરસ્વામીનું ઉદાહરણ છે. ટીકાર્થ :- ‘થમ્પત્થ'= ધર્મને માટે “૩નgUT'= ઉદ્યમ કરનારે “સબટ્સ'= બધાને જ અર્થાત્ કોઈપણ જીવને ‘મપત્તિય'= અપ્રીતિ થાય એવું કાર્ય ‘ર વયવં'= ન કરવું જોઈએ. ''= આ પ્રકારે અર્થાત્ દરેક જીવની અપ્રીતિનો ત્યાગ કરવા વડે “સંગમોડવિ'= ભાવસ્તવસ્વરૂપ સંયમ પણ, ‘સેમો'= અતિશય પ્રશસ્ત બને છે, તો દ્રવ્યસ્તવસ્વરૂપ જિનભવનાદિ વિશે તો શું કહેવું ? અર્થાત્ ભાવસ્તવમાં પણ જો અપ્રીતિનો ત્યાગ કરવાનો હોય છે તો દ્રવ્યસ્તવમાં તો વિશેષ તેનો ત્યાગ કરવો જોઇએ. ‘સ્થ ચ'= આ વિષયમાં ‘મયેવં'= ભગવાન વર્ધમાનસ્વામીનું “૩ાદર '= દૃષ્ટાંત છે. 308 // 7/14 ભગવાન વર્ધમાનસ્વામીનું જ દૃષ્ટાંત કહે છે : सो तावसासमाओ, तेसिं अप्पत्तियं मुणेऊणं / परमं अबोहिबीयं, तओ गतो हंतऽकाले वि // 309 // 7/15