SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 154 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद વગેરે અશુભ પદાર્થો ન હોવા જોઇએ. આ દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી તેની નજીકમાં રહેનાર અન્યલોકોને અપ્રીતિ ન થાય તે ભાવથી શુદ્ધ ભૂમિ છે. ટીકાર્થ :- "'= દ્રવ્યથી શુદ્ધ ''= અને “માવે'= ભાવથી શુદ્ધ “તદ્દી'= તે બે પ્રકારે “સુધી મૂમ'= શુદ્ધ ભૂમિ છે. ‘પાસ'= સાધુ અને શ્રાવકજનોને ઉચિત વસવા લાયક સ્થાન હોય ‘મીના '= હાડકાં, ખીલાં વગેરે અશુભ પદાર્થોથી રહિત હોય તેમજ વાસ્તુવિદ્યા પ્રમાણે બધી જ રીતે યોગ્ય હોય “બૈ'= તે દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. ‘મuor'= નજીકમાં રહેનાર મનુષ્ય આદિને ‘મપત્તિરદિય'= અપ્રીતિથી રહિત હોય તે ‘માવે 3= ભાવથી શુદ્ધ ભૂમિ ‘દોડ્ડ'= થાય છે. જે રૂ૦૪ 7/10 જિનભવન કરાવવામાં ભૂમિશુદ્ધિની શી જરૂર છે ? તેના હેતું કહે છે : अपदेसंमि ण वुड्डि, कारवणे जिणघरस्स ण य पूया / साहूणमणणुवाओ, किरियानासो उ अववाए // 305 // 7/11 છાયા :- પ્રવેશે ન વૃદ્ધિઃ નિવૃત્તી ન ર પૂના | साधूनामननुपातः क्रियानाशस्तु अवपाते // 11 // ગાથાર્થ :- જે પ્રદેશ અપલક્ષણથી યુક્ત હોય અને અસદાચારી લોકોના વસવાટવાળો હોય એવા શાસ્ત્રનિષિદ્ધ અપ્રશસ્ત સ્થાનમાં જિનમંદિર કરાવવામાં આવે તો જિનમંદિરના પ્રભાવની વૃદ્ધિ થતી નથી. તેમાંની પ્રતિમાઓની પૂજા થતી નથી. એવા અપ્રશસ્ત સ્થાનમાં સાધુઓ આગમન કરતા નથી અને કદાચ તેઓ આવે તો તેઓના આચારનો નાશ થાય છે. ટીકાર્થ :- ‘મદ્રેસમ'= શાસનમાં નિષેધ કરાયેલા અપ્રશસ્ત પ્રદેશમાં ‘નિયરલ્સ'= જિનમંદિરને ‘જારવ'= કરાવવામાં 'aa '= પ્રતિદિન વૃદ્ધિ થતી નથી. ‘ન ય પૂથ'= તેમાં રહેલા જિનબિંબોની પૂજા થતી નથી. સાદૂUામUTUાવા'= સાધુઓનું આગમન ન થાય. ‘વવા'= એવા અપ્રશસ્ત સ્થાનમાં આવવાથી, હલકા લોકોનો સમાગમ થવાથી, ‘રિયાનાસો 3 = સાધુના ચારનો નાશ થાય. અપ્રશસ્ત સ્થાનમાં જિનભવન કરાવવાથી આ દોષોનો સંભવ છે.. રૂ૦૫ | 7/12. અપ્રશસ્ત સ્થાનમાં જિનભવન કરાવવાથી બીજા આ દોષોનો પણ સંભવ છે. તે કહે છે : सासणगरहा लोए, अहिगरणं कृत्थियाण संपाए / आणादीया दोसा, संसारनिबंधणा घोरा // 306 // 7/12 છાયા :- શીસનાë નો અધિકાર ત્સિતાનાં સમ્મા ! માણાવો તોષા: સંસારનવચન યોરા: | 22 | ગાથાર્થ :- અપ્રશસ્ત સ્થાનમાં જિનભવન કરાવવાથી શાસનની હીલના થાય છે. નિન્દ-હલકા લોકોના આવવાથી તેમની સાથે કલહ થાય છે. વળી સંસારવૃદ્ધિના કારણભૂત ભયંકર આજ્ઞાભંગાદિ દોષો લાગે છે. ટીકાર્થ :- “સાસUTYરા નો'= લોકોમાં જૈનશાસનની નિંદા થાય છે કે “આ જૈનલોકો તદ્દન હલકા લોકો છે જેથી આવા કૂતરાને યોગ્ય એવા હલકા સ્થાનને ગ્રહણ કરે છે.” “દાર'= કલહ થાય છે. “ન્થિયાન'= હલકા નિંદ્ય લોકોના “સંપાઈ'= સમાગમથી, દારૂ પીનારા વગેરે હલકા લોકો
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy