SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 231 ગાથાર્થ :- તુણ-સુવર્ણમાં અને શત્રુ-મિત્રમાં સમભાવ તે સામાયિક. અર્થાત નિરભિમ્પંગ મન અને ઉચિતપ્રવૃત્તિપ્રધાન મન સામાયિક છે. ટીકાર્થ :- “સમભાવ'= સમJાસ માવ તિ સમભાવ: એમ કર્મધારય સમાસ થાય છે. અર્થાત્ મધ્યસ્થભાવથી ઉચિત પ્રવૃત્તિ કરવી તે સમભાવ છે. ‘સામડ્યિ'= સામાયિક. સામાયિકનો સમભાવ અર્થ એ પ્રવૃત્તિનિમિત્તના આધારે કર્યો છે. બાકી તેનું વ્યુત્પત્તિનિમિત્ત તો અનેક પ્રકારે થાય છે. કેવા પ્રકારના સમભાવને સામાયિક કહેવામાં આવે છે? તો કહે છે કે- ‘તપર્શવાસનુમિત્તવો ઉત્ત'= તૃણ અને સુવર્ણમાં અર્થાત્ દરેક અજીવ પદાર્થોમાં, શત્રુ અને મિત્રમાં અર્થાત્ દરેક જીવોના વિષયમાં - જગતમાં જીવ અને અજીવ સિવાય બીજો કોઈ પદાર્થ છે જ નહિ એટલે આનો અર્થ એ થયો કે જગતમાંની દરેક વસ્તુઓ અને જીવો પ્રત્યે ‘નિમર્સ' = અનાસક્ત અર્થાતુ રાગ-દ્વેષ ન કરનાર એવું ‘ચિત્ત'= મન ‘વિયપવિત્તિપ્રદા '= ઉચિત પ્રવૃત્તિ જેમાં પ્રધાન છે- અર્થાત્ પુણ્યશાળી એવો ધનાઢ્ય માણસ અને નિષ્પષ્ય એવો ગરીબ માણસ સૌને પોતપોતાની અવસ્થાને અનુસાર પ્રવૃત્તિ જેમાં મુખ્ય છે- આ ‘ઉચિત પ્રવૃત્તિપ્રધાન’ એ વિશેષણથી સિદ્ધ થાય છે કે વીતરાગ બન્યા બાદ પણ યોગ્યતાની અપેક્ષાએ પરોપકારની પ્રવૃત્તિ કરે છે. || 8 || / सति एयम्मि उणियमा, नाणं तह दंसणं च विण्णेयं / एएहिं विणा एयं, न जातु केसिंचि सद्धेयं // 500 // 11/6 છાયાઃ- સતિ અમિતુ નિયમાન્ય જ્ઞાન તથા નગ્ન વિચમ્ | एताभ्यां विना एतन्न जातु केषाञ्चित् श्रद्धेयम् // 6 // ગાથાર્થ :- સામાયિક હોય ત્યારે નિયમાં જ્ઞાન અને દર્શન હોય જ એમ જાણવું. કારણકે જ્ઞાન, દર્શન વિના કોઈનું પણ સામાયિક શ્રદ્ધા કરવા યોગ્ય નથી, અર્થાત્ તે હોય જ નહિ. ટીકાર્થ :- “સત મિમ ૩'=આ સામાયિક હોય ત્યારે ‘fપાયમ'=અવશ્ય “ના તદ હંસUાં '= જ્ઞાન અને દર્શન “વિઘUN'=જાણવા. ‘હિં વિIT'=જ્ઞાન અને દર્શન વિના ‘અર્થ'=આ સામાયિક ‘સિવિ'=કોઈપણ જીવનું “'=શ્રદ્ધા કરવા યોગ્ય “ર નાતુ'=ક્યારે પણ હોય નહિ. 100 12/6 गुरुपारतंत नाणं, सद्दहणं एयसंगयं चेव / एत्तो उचरित्तीणं, मासतुसादीण निद्दिढ // 501 // 11/7 છાયાઃ- ગુરુવાર તત્યં જ્ઞાનં શ્રદ્ધાનતત્સતથૈવ . अतस्तु चारित्रीणां माषतुषादीनां निर्दिष्टम् // 7 // ગાથાર્થ :- આથી જ માપતુષ આદિ ચારિત્રીઓને ગુરુપરતંત્રતારૂપ જ્ઞાન અને જ્ઞાનને અનુરૂપ દર્શન હોય છે એમ આ જ્ઞાનદર્શન બંનેનો સદ્ભાવ કહેલો છે. ટીકાર્થ :- “ગુરુપરતંત'= ગુરુપારત સ્વરૂપ “ના'= જ્ઞાન-જ્ઞાન એ વ્યાપક છે અને ચારિત્ર એ વ્યાપ્ય છે, જ્યાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ, દા. ત. જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, જ્યાંથી જે સૂચવાય એ વ્યાપ્ય કહેવાય છે. અને ત્યાં ત્યાંથી જે સૂચવાય તે વ્યાપક કહેવાય છે. અહીં જ્યાં જ્યાંથી ધૂમાડો સૂચવાય છે. માટે ધૂમાડો વ્યાપ્ત છે અને ત્યાં ત્યાંથી અગ્નિ સૂચવાયેલો છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy