SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद અણુવ્રતો કહેવાયા. હવે ગુણવ્રતોમાનું પ્રથમ ગુણવ્રત કહે છેઃ उड्डाहोतिरियदिसिं, चाउम्मासाइकालमाणेणं / गमणपरिमाणकरणं, गुणव्वयं होइ विण्णेयं // 19 // 1/19 ગાથાર્થ :- ચાર મહિના વગેરે કાળ સુધી ઉપર, નીચે અને તીર્ફે આટલી હદથી વધારે જવું નહિ એ રીતે ગતિનું પરિમાણ કરવું તે દિશાપરિમાણરૂપ પ્રથમ ગુણવ્રત જાણવું. ટીકાર્થ :- “યુઠ્ઠાડ્યોતિરિસિં '= ઉર્ધ્વ, અધો, તીર્જી એમ બધી દિશામાં રાઉન્મસાક્ક્ષાનમાળો'= ચાર મહિના આદિ કાળના વિશેષ અભિગ્રહરૂપે “અમUપરિમારિVi'= ગતિનું પરિમાણ કરવું. તે પ્રથમ “પુત્રયં'= ગુણવ્રત ‘દોડ્ડ'= થાય છે. ‘વિઘN'= એમ જાણવું. ! 26 2/2 આ વ્રતમાં ત્યજવા યોગ્ય અતિચારો કહે છે : वज्जइ उड्डाइक्कममाणयणप्पेसणोभयविसुद्धं / तह चेव खेत्तवुढेि कहंचि सइअंतरद्धं च // 20 // 1/20 છાયા :- વર્નતિ ધ્વમિમીનનpષ મવદ્ધિમ | तथैव क्षेत्रवृद्धि कथञ्चित् स्मृत्यन्तर्धानञ्च // 20 // ગાથાર્થ :- શ્રાવક છઠ્ઠા વ્રતમાં ત્યાગ કરેલા ક્ષેત્રમાં (ક) સ્વયં જવાનો (ખ) તે ક્ષેત્રમાંથી બીજાની પાસે વસ્તુ મંગાવવાનો, (ગ) તે ક્ષેત્રમાં બીજા દ્વારા વસ્તુ મોકલવાનો અને (ઘ) બીજા દ્વારા વસ્તુ મંગાવવાનો અને સાથે મોકલવાનો એમ બંનેનો ત્યાગ કરીને (1) ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ, (2) અધોદિશાપ્રમાણાતિક્રમ અને (3) તિર્યગુ દિશાપ્રમાણતિક્રમ એ ત્રણ અતિચારોનો તથા (4) ક્ષેત્રવૃદ્ધિ અને (5) સ્મૃતિ-અંતર્ધાન એમ બધા મળીને પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ:- “કૂકુંદA'= ઉર્ધ્વ, અધો, તિર્યંગ અતિક્રમને આમ કહેવા દ્વારા (1) ઉર્ધ્વદિશાપ્રમાણાતિક્રમ, (2) અધોદિશાપ્રમાણાતિક્રમ અને (3) તિર્યદિશાપ્રમાણાતિક્રમ એ ત્રણ અતિચારોનો સંગ્રહ કરાયો છે, ‘માયUT'= બીજા ગામમાંથી (અભિગૃહીત ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી) મંગાવવું, પેસUT'= બીજા દ્વારા તે ક્ષેત્રમાં મોકલવું, ‘૩મય'= તે ક્ષેત્રમાં જ એકસાથે મંગાવવું અને મોકલવું. ‘વિશુદ્ધ'= તે દોષોથી રહિત અર્થાત્ અભિગૃહીત ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી મંગાવવા આદિ દોષોથી રહિત, ‘તદ વેવ ત્તવુદું'= બીજી દિશામાં એક યોજનાદિના પ્રક્ષેપ કરવા દ્વારા ક્ષેત્રવૃદ્ધિ કરવી. દા. ત. ધારો કે પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં સો સો યોજન ધાર્યા હોય તેમાં પૂર્વ દિશામાં વધારે યોજનની જરૂર પડવાથી પશ્ચિમ દિશાના સો યોજનમાંથી એટલા યોજન ઓછા કરીને પૂર્વ દિશામાં વધારી દે. આમ બંનેના ભેગા મળીને બસો યોજન જ થયા. પણ પૂર્વ દિશામાં ધારેલા કરતાં વધારે યોજન થયા એ અતિચાર છે. ‘ઋર્દેિન્દ્રિ'= પ્રમાદાદિને કારણે કોઈ રીતે ‘સરૂમંતરદ્ધa'= સ્મૃતિનું અંતર્ધાન- વ્યવધાનભ્રંશ થવાથી અર્થાત્ કેટલા યોજન પોતે ધાર્યા તે ભૂલી જવાથી. આ પાંચ અતિચારોને ‘વજ્ઞ'= ત્યજે છે. તે 20 /6/20 અતિચાર સહિત પ્રથમ ગુણવ્રત કીધું હવે બીજું ગુણવ્રત કહે છે : वज्जणमणंतगंबरिअच्चंगाणं च भोगओ माणं / कम्मयओ खरकम्माइयाण अवरं इमं भणियं // 21 // 1/21
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy