________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 353 પ્રાયશ્ચિત્ત સમ્યગૂ રીતે આચર્યું છે એનું લિંગ શું છે :चिण्णस्स णवरि लिंगं, इमस्स पाएण अकरणं तस्स। दोसस्स तहा अण्णे, नियम परिसुद्धए बिंति // 793 // 16/49 છાયાઃ- વીર્ણ હેવર્ન તિક્રમણ્ય પ્રવેગ મીરાં તર્ણ . રોષ0 તથા અન્ય નિયાં પરશુદ્ધૐ વૃવત્તે 46 . ગાથાર્થ:- જે દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું હોય એ દોષ ફરીથી પ્રાયઃ સેવવો નહિ એ પ્રાયશ્ચિત્ત સમ્યગુ કર્યાનું લિંગ છે. કેટલાંક આચાર્યો જે દોષનું સેવન કર્યું હોય એ દોષની વિશુદ્ધિ માટે સંસારપર્યત તે દોષને ન કરવારૂપ અકરણનિયમને શુદ્ધ પ્રાયશ્ચિત્ત કહે છે. ટીકાર્થ:- ‘વિઘUT'= સમ્યગુ આચરેલો ‘વરિ'= ફક્ત ‘ત્રિ'= લક્ષણ ‘રૂસ'= આ પ્રાયશ્ચિત્તનું ‘પાઈ'= ઘણું કરીને ‘રઈ'= ન કરવો તે છે. “તસ વોટ્સ'= તે પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષને ‘ત 3um'= તથા સૂક્ષ્મબુદ્ધિવાળા બીજા આચાર્યો ‘નિયમ'= અકરણનિયમને- જેમ ગ્રંથિભેદ સંસારમાં એક દોષની વિશુદ્ધિ માટે ‘વિંતિ'= કહે છે. || 763 // 26/46 આ સૂક્ષ્મબુદ્ધિવાળા બીજાનો મત સંગત જ છે તે કહે છે :निच्छयणएण संजमठाणापातंमि जुज्झति इमं पि। तह चेव पयट्टाणं, भवविरहपराणं साहूणं // 794 // 16/50 છાયા :- નિશ્ચયનયેન સંયમસ્થાનાપાતે યુજને રૂમપિ / तथा चैव प्रवृत्तानां भवविरहपराणां साधूनाम् // 50 // ગાથાર્થ :- નિશ્ચયનયના મતે સંસારનો ઉચ્છેદ કરવામાં તત્પર તથા દેવગતિમાં પણ સંયમથી ભાવિતાત્મારૂપે જ પ્રવૃત્તિ કરનારા સાધુઓને અવ્યક્તભાવ સામાયિકમાંથી પતન થતું ન હોવાથી આ સૂક્ષ્મબુદ્ધિવાળા આચાર્યોનો મત પણ ઘટે જ છે. ટીકાર્થ :- ‘નિચ્છયUTU'= નિશ્ચયનયના મતે “સંગમડાઈથતંનિ'= દેવગતિમાં પણ તેવા પ્રકારનું અવ્યક્તભાવનું સામાયિક હોવાથી, અર્થાત્ તેનો પ્રતિપાત ન થવાથી ‘રૂમ પિ'= સૂક્ષ્મબુદ્ધિવાળાનો મત ‘તદ વેવ'= સામાયિકભાવથી ભાવિતપણે ‘પટ્ટા'= પ્રવૃત્તિને કરનારા ‘મવરદરા '= સંસારનો ઉચ્છેદ કરવામાં તત્પર ‘સાદૂy'= સાધુઓને “કુતિ '= સુસંગત જ છે. સાધુઓ સાધુધર્મથી એટલા ભાવિત થયેલા હોય છે કે એના સંસ્કારો દેવગતિમાં પણ હાજર હોવાથી ત્યાં પણ સ્વરૂપથી સુંદર જ પ્રવૃત્તિ કરે છે, તેમનાથી ખરાબ પ્રવૃત્તિ થતી જ નથી. // 764 || 16 10. // સોળમું પ્રાયશ્ચિત્તવિધિ પ્રકરણ નામનું પંચાશક સમાપ્ત થયું. //