________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 137 ટીકાર્થ :- ‘વરVIપહિત્તિરૂવો'= ચારિત્રની પ્રાપ્તિસ્વરૂપ “થોથવ્યોચિયપવિત્તિ'= પૂજનીય સર્વજ્ઞ ભગવાનસંબંધી ઉચિત પ્રવૃત્તિ હોવાથી ‘ગુરુમો'= મહાન છે. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ ઉચિત પ્રવૃત્તિ છે. દ્રવ્યસ્તવ પણ ભગવાનની આજ્ઞા હોવાથી જ પ્રતિમાના પૂજનસ્વરૂપે કરવામાં આવે છે. આજ્ઞાને પ્રમાણભૂત ગણીને જ શ્રાવકો દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે. કારણ કે શ્રાવકો જ દ્રવ્યસ્તવના અધિકારી હોવાથી તેમના માટે દ્રવ્યસ્તવ કરવાની આજ્ઞા છે. શાસ્ત્રજ્ઞા વગર જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ તો અપ્રવૃત્તિ સમાન જ છે. આથી પ્રતિમાપૂજનમાં હિંસાદિ આરંભનો સંભવ હોવા છતાં તે કરવાની શાસ્ત્રની આજ્ઞા હોવાથી શ્રાવકો તે કરે છે. માટે તેમના માટે દ્રવ્યસ્તવ એ ઉચિતપ્રવૃત્તિ જ છે. છતાં શાસ્ત્રની દૃષ્ટિએ લાભ-નુકસાન, બહુત-અલ્પત્વની અપેક્ષાએ દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ મહાન છે કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન છે જ્યારે દ્રવ્યસ્તવમાં આંશિક પાલન છે. સંપુછUTUાર '= સર્વવિરતિનું પાલન એ “જિગ્ને'= જેમના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે એવા ભગવાનને વિશે ‘વયં તુ'= ઉચિત છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી તેમના માટે કાંઇ જ કરવાનું હોતું નથી, પુષ્પ આદિ કશું તેમને ઉપયોગી નથી : ફક્ત સર્વવિરતિનું પાલન કરવાનું જેમનામાં સામર્થ્ય હોય તેમણે ભાવસ્તવ કરવો જોઇએ, તેઓ તેના અધિકારી છે. જેમનામાં એ સામર્થ્ય નથી તેઓ દ્રવ્યસ્તવના અધિકારી છે. વળી સંપૂર્ણ ભાવસ્તવ કરવામાં તેની અન્તર્ગત દ્રવ્યસ્તવનું સંપાદન થઈ જાય છે. ર૬૮ / 6/24 सम्मं तग्गुणणाणाभावा तह कम्मदोसा य // 269 // 6/25 છાયા :- નેવું ર માવસીધું વિદાય કચ: પવનોતિ વર્તુન્ ! ___ सम्यक् तद्गुणज्ञानाभावात् तथा कर्मदोषाच्च // 25 // ગાથાર્થ :- આજ્ઞાપાલનના ગુણોનું (લાભનું) સમ્યજ્ઞાન ન હોવાના કારણે અને કર્મદોષના કારણે સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરવા માટે ભાવસાધુ સિવાય બીજો કોઈ સમર્થ નથી. ટીકાર્થ :- ‘યં '= સંપૂર્ણ આજ્ઞાનું પાલન “માવઠું'= ભાવસાધુ ‘વિહાવે'= સિવાય “મuum'= બીજો કોઈ 'als'= કરવા માટે ‘વત્તિ'= સમર્થ ‘ન'= નથી ‘ને'= આ અવ્યય અવધારણ અર્થમાં છે. સમ્પ'= સમ્યગુ ‘તyUTSTITમાવત'= આજ્ઞાપાલનના ગુણોનું જ્ઞાન નહિ હોવાથી, ભાવસાધુ આજ્ઞાના પાલનના લાભ જેટલા જાણે છે એટલા બીજા કોઈ જાણતા નથી. “ત'= તથા ‘મોસા '= કદાચ કોઈને આજ્ઞાપાલનના લાભનું જ્ઞાન હોય તો પણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી તે દીક્ષા લઈ શકતો નથી. તે ર૬૨ ૬/ર૬ इतो च्चिय फुल्लामिसथूईपडिवत्तिपूयमज्झम्मि / / चरिमा गरूई इट्ठा, अण्णेहि विणिच्चभावाओ॥२७० // 6/26 છાયા :- ત વ પુષ્યામિણસ્તુતિપ્રતિપત્તિપૂના મળે | चरमा गुर्वी इष्टा अन्यैरपि नित्यभावात् // 26 //