SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 173 વિવિધ પ્રકારના શુભ અધ્યવસાય વડે ‘નિયમ'= અવશ્ય “સુહાપુવંઘ'= પુણ્યાનુબંધી પુણ્ય 'i's કર્મ ‘વતી'= બંધાય છે. ‘તસુયા'= તેના ઉદયથી “સર્વાસિદ્ધિ ત્તિ'= સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. | રૂ૫૦ | 8/6 इय सुद्धबुद्धिजोगा, काले संपूइऊण कत्तारं / विभवोचियमप्पेज्जा मोल्लं अणहस्स सुहभावो // 351 // 8/7 છાયાઃ- રૂત્તિ શબ્દદ્ધિયો IIન્ ને સમૂચ વર્તારમ્ | विभवोचितमर्पयेत् मूल्यम् अनघस्य शुभभावः // 7 // ગાથાર્થ :- આ પ્રમાણે શુદ્ધબુદ્ધિનો યોગ થવાથી ઉદારતા વડે પ્રશસ્ત અધ્યવસાયવાળો બનેલ જિનબિંબ કરાવનાર જીવ નિર્દોષ (અવ્યસની) શિલ્પીને શુભ અવસરે વસ્ત્રાદિથી સન્માન કરીને સ્વસંપત્તિ પ્રમાણે મૂલ્ય આપે. ટીકાર્થ :- ‘દ્ય'= આ પ્રમાણે “સુદ્ધવૃદ્ધિનો IT'= નિર્મળ બુદ્ધિના યોગથી અથવા વ્યાપારથી ‘ાને'= શુભ અવસરે “સંપૂUT'= વસ્ત્ર, ભોજન, પત્ર, પુષ્પ, ફળ આદિથી સન્માન કરીને વિમવોરથ'= પોતાના વૈભવને અનુરૂપ ‘મદસ'= વ્યસન વગરના ‘ાર'= શિલ્પીને ‘સુદમાવો'= ઉદારતાથી પ્રવર્ધમાન શુભ ભાવનાવાળો જિનબિંબ કરાવનાર “મોહ્યું'= મૂલ્ય ‘મણે જ્ઞા'= આપે. / 351 || 8/7 નિર્દોષ શિલ્પી ન મળે તો વ્યસની શિલ્પીના માટે ગુણકારક વિધિ બતાવે છે : तारिसयस्साभावे, तस्सेव हितत्थमुज्जुओ नवरं / णियमेज्ज बिंबमोल्लं, जं उचियं कालमासज्ज // 352 // 8/8 છાયા :- તાદ્રશસ્થિમાવે તવૈવ હિતાર્થમુદ્યત: નવરમ્ नियमयेद् बिम्बमूल्यं यदुचितं कालमासाद्य // 8 // ગાથાર્થ :- અવ્યસની શિલ્પી ન મળે તો વ્યસની શિલ્પીના જ હિત માટે તત્પર બનેલો જિનબિંબ કરાવનાર શ્રાવક તે કાળને આશ્રયીને જે ઉચિત હોય તે મૂલ્ય જિનબિંબને ઘડાવવાનું નક્કી કરે. ટીકાર્થ :- ‘તારિસર્સ'= તેવા અવ્યસની શિલ્પીના ‘માવે'= અભાવમાં ‘તર્મ્સવ'= તે વ્યસની શિલ્પીના જ ‘હિતત્થ'= હિતને માટે ‘૩નુ'= પ્રયત્નશીલ શ્રાવક ‘નવર'= ફક્ત “વિંવમોé'= જિનબિંબ ઘડવાનું જે મૂલ્ય નક્કી કરે તેમાંથી થોડા રૂપિયા બિંબ ઘડવાની શરૂઆત કરે ત્યારે આપે. અર્ધ ઘડાઈ જાય ત્યારે થોડા આપે અને બિંબ સંપૂર્ણ ઘડાઇ જાય ત્યારે થોડા આપે એમ ત્રણ વિભાગ કરીને ટુકડે ટુકડે તેને મૂલ્ય આપવાનું નક્કી કરે. 'i '= જે ઉચિત હોય તે “વત્ન'= તે સમયે બજારમાં જે ભાવ ચાલતો હોય તેને “માસન્ન'= આશ્રયીને “નિયમન્ન'= નક્કી કરે. એકસાથે જો તેને બધા પૈસા આપી દે તો એ પૈસા તે વ્યસનમાં ખર્ચી નાખે માટે એમ ન કરતાં તેને ટુકડે ટુકડે થોડા થોડા આપ્યા કરે જેથી એ રકમ તે પોતાની જીવનજરૂરિયાત માટે જ ખર્ચે જેથી દુ:ખી ન થાય. ને રૂ૫૨ + 8/8 વ્યસન વગરના શિલ્પીને જે મૂલ્ય આપે છે તે જ મૂલ્ય જો વ્યસની શિલ્પીને આપે તો શું દોષ લાગે તે કહે છેઃ देवस्स परीभोगो, अणेगजम्मेसु दारुणविवागो / तमि स होइ णिउत्तो, पावो जो कारुओ इहरा // 353 // 8/9
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy